Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
飯
anarasarres
पासको जात | श्रमणोपासकानां धर्म. सविस्तरमुपासकदशाह सूतस्यागारधर्म संजीवनी टीकाया वर्णितस्तत एव निज्ञेयः । यावत् ' अहिगयजीनराजीवे ' अधिगत जीवाजीवः, जीवाजीवस्वरूपाविज्ञः यावत् यथा परिगृही तैस्तपः कर्मभिरात्मानं भावयन् विहरति । पान्यकममुखाः पच्चशत मन्त्रिण' श्रमणोपासका जाता द्वादशव्रतधारिणः श्रावका अभूवन् । स्थापत्यापुनः बहिः-शैलकपुर नाम्नो नगराद् बहिर्जनपदविहार विहरति करोति स्म ॥ १८ ॥
}
द्वारा अभ्यनुज्ञात होकर शैलक राजा ने १२ पारह प्रकार का गृहस्थ धर्म स्वीकार कर लिया- वे श्रमणोपासक बन गये । श्रमणोपासकों के धर्म का विस्तार पूर्वक वर्णन हमने उपासकदशाग सूत्र की अगार धर्मसजीवनी नाम की टीका मे किया है । सो वहा से जान लेना चाहिये । जीव और अजीव का क्या स्वरूप है इस बात को भी वे जान ने वाले बन गये । अनेक प्रकार की तपश्चर्या भो वे करने लगे । इस तरह यथा परिगृहीत) तप कर्मों द्वारा वे अपने आपको भावित करते हुए रहने लगे। (पथगपामोक्खा पचमतिसया समणोवासया जायाथावच्चापुते बहिया जणवयविहार चिहरह ) राजा के जो पाथक प्रमुख पाचसौ मन्त्री थे- वे भी श्रमणोपासक बन गये- १२ व्रत धारी हो गये - स्थापत्यापुत्र अनगार उस शैलकपुर नगर से बाहर जनपद में विहार कर गये | सूत्र
"C
ܕܐ
સુખ થાય તેમ કરી આ પ્રમાણે સ્થાપત્યા અનગારથી આજ્ઞાપિત થયેલા શૈલક રાજાએ ખાર પ્રકારના ગૃહસ્થ ધર્મો સ્વીકાર્યો અને તે શ્રમણેાપાસક થયા શ્રમણેાપાસકાના ધર્માંનુ સવિસ્તર વધુન અને ઉપાસકદશાગસૂત્રની અગાર ધર્મ સજીવની નામની ટીકામા કર્યું છે જિજ્ઞાસુ જન તેમાથી જાણી શકે છે જીવ અને અજીવના સ્વરૂપ વિષેનુ જ્ઞાન પણુ રીલક રાજાને થઈ ગયુ અનેક જાતની તપસ્યા તે કરવા લાગ્યા આ રીતે યથાપરિગ્રહીત તપ કર્યાં વડે પેાતાની જાતને ભાવિત કરતા રહેવા લાગ્યા ( पथगप्रामोक्खा पचमतिसया समणोवासया जाया थावच्चाते घहिया जणत्रयविहार विहारइ ) रामना पाथ પ્રમુખ પાસે મત્રી હતા તે પણ શ્રમÌપાસક તેમજ ખાર વ્રત ધારી થઈ ગયા ત્યાર બાદ સ્થાપત્યા પુત્ર અનાર શૈનકપુર નગરથી બહાર ખીજા જતપદામા વિહાર કરવા માટે નીકળી પડયા ! સૂત્ર ૧૮ ૫