Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
૨૮૮
माताधर्मकथा सति उच्चस्थानस्थितेषु उन्धरागिग तेपु ग्रहेषु मर्यादिपु प्रमुदिन मक्रीडितेषु दृष्टेषु मीडापत्सु च जनपदेपु-देशेषु सत्सु आरोग्यारोगरहिता अनागाधा पसरवेदना रहिता सतीत्यर्थः आरोग्य = अनाराध केशर्जित एकोनविंशतितम तीर्थकर मजाता-प्रजनिती ॥ सू० ११ ॥ णवीसइम तित्यपर पयाया) इस प्रकार प्रशस्त दोरला वाली वह प्रभा वती देवी कि जिस का दोहरा अच्छी तरह से पूर्ण हो चुका है और जिस दोरले को राजा आदिजनो ने भी सन्मानित किया है आनन्द पूर्व क रहने लगी। अब सूत्रकार यह प्रकट करते है कि भगवान् 'उन तीर्थ कर को जगत् कल्याण कारक जन्म किस समय आ-वे करते हैं कि जय गर्भ के नौ मास सम्पूर्ण रूप से व्यतीत हो चुके और उनके ऊपर साढे सात रात का समय और अधिक निकल चुका उस समय प्रभावती देवी ने हेमन्त काल के प्रथम मास मार्गशीर्ष शुक्ल एकादशी के दिन म य रात्रि के समय अश्विनी नक्षत्र मे, जय कि उसका योग चन्द्रमा के साथ हो रहा था और सूर्यादिग्रह उच्चस्थान पर स्थित थे तथा जनपदों में आनन्द की लहरे छायी हुईथी-विविध प्रकार की क्रीडाओं मे वे रत बने हुए ये यिना किसी बाधा के क्लेशवर्जित १९ वे तीर्थ कर को जन्म दिया । सूत्र ११ ।।।
मुवागएण उच्चट्ठाणद्विपसु गहेसु पमुइय पक्फीलिएमु जणवएस आरोग्गारोग्गं एकूणवीसइम तित्थयर पयया)
આ રીતે જેનુ દેહદ સંપૂર્ણ પણે પૂરું થયું છે અને રાજા વગેરે ગુરુ જનેએ પણ જેના દેહદને સન્માનીત કર્યું છે એવી પ્રશસ્ત દેહદ વાળી પ્રભાવતી દેવી આનદની સાથે પિતાના દિવસો પસાર કરવા લાગી હવે સૂત્રકાર જગત્ ના કલ્યાણ કરનાર એવા ભગવાન તીર્થકર નો જન્મ કયારે થયે તેનું વર્ણન કરતા કહે છે કે જ્યારે ગર્ભના નવમાસ પૂરા થઈ ગયા અને નવમાસ ઉપર સાડા સાત દિવસરાતને સમય પસાર થયો ત્યારે હેમતકાળના પ્રથમ મહિનાના શુકલ પક્ષ અગિયારસના દિવસે અડધી રાતના સમયે અશ્વિની નક્ષત્રમા–જ્યારે તે નક્ષત્રને યોગ ચન્દ્રની સાથે થઈ રહ્યો હતું અને સૂર્ય વગેરે ગ્રહ ઉચ્ચ સ્થાને સ્થિત હતા અને આખા જનપદમાં આન દના મજા ઓ પ્રસરી રહ્યા હતા અને બધા માણસો અનેક જાતની રમતે અને કીડાઓમાં મસ્ત થઈ રહ્યા હતા ત્યારે પ્રભાવતી દેવીએ કવેશ અને દુ ખ રહિત થઈને ૧૯મા તીથ કર ને જન્મ આપે છે. સૂત્ર " ૧૧”