Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
1E
६६०
যায়গা ___अवार्थे भगनान पूहानिदृष्टान्तमाह - हे गौतम ! ' से जहानामए' तद्यथा-नामकम्-यथा च बहुलपक्षस्य = गणपक्षस्य 'पाडिवयाचदे' मतिषपचन्द्रः पूर्णिमाचन्द्र प्रणिधायः अपेक्ष्य, 'मणिधाये' ति 'अपेक्ष्ये' त्यर्थकमव्ययम् ' पूर्णिमाचन्द्रापेक्ष्येत्यर्थः हीनः = न्यूनः, वर्षेन-शुक्रतारूपेण, हीन: चदे पुणिमा चद पणिहाय हीणो वण्णेण होणे सोम्मयाए हीणे निद याए हीणे कतीए एव दित्तीए जुई छाया पभाष ओयाए लेस्सा मुडलेणं ) हे भदत ! जीव किस प्रकार से बढते है और किस प्रकार से घटते हैं? जीव द्रव्य की अपेक्षा अनत ोने से और प्रदेश की अपेक्षा प्रत्येक जीव द्रव्य असख्यात प्रदेश वाला होने से सदा अवस्थित परिणाम वाला कहा गया है-अतः इस स्थिति में न तो उस की वृद्धि हो सकती है और न उस की हानी ही। किन्तु यहा जो इस प्रकार का प्रश्न किया गया है उस का मत इस प्रकार है, कि जय आत्मा में क्षात्यादि गुणो की वृद्धि हो जाती है तो उन की वृद्धि से " जीव बढ़ता है " ऐसा मान लिया जाता है और जब इन्ही आत्मिक गुणों की वृद्धि आत्मा मे नही होती है-किन्तु हानि रहती है तो इस से जीव में हानि हो रही है ऐसा मान लिया जाता है । इसी अपेक्षा को लेकर यह प्रश्न किया गया है। अय भगवान हानि को स्पष्ट करने के लिये पहिले उसे ही दृष्टान्त द्वारा समझाते हैं-वे कहते हैं-हे गौतम ! जैसे पक्खस्स पाडिया चदे पुण्णिमाचंद पाणिहाय हीणो वण्णेण हीणे सोम्मयाए हीणे निद्धयाए हीणे कतीए एव दित्तीए जुईए छायाए पमाए ओयाए लेस्साए मडलेपा)
હે ભદત ! જી કેવી રીતે વૃદ્ધિ પામે છે અને કેવી રીતે ઓછા થાય છે? જીવ દ્રવ્યની અપેક્ષાએ અનત હોવાથી અને પ્રદેશની અપેક્ષાએ દરેક જીવ દ્રવ્ય પ્રમદાવાળે હેવાથી હમેશા અવસ્થિત પરિણામવાળે કહેવામાં આવ્યું છે એથી આવી સ્થિતિમાં તેની વૃદ્ધિ થઈ શકે નહિ અને હાનિ પણ થઈ શકે નહિ પણ અહીં જે પ્રશ્ન કરવામાં આવ્યું છે તેને મતવમાં આ પ્રમાણે છે કે જ્યારે આત્મામા ક્ષાતિ વગેરે ગુણે વૃદ્ધિ પામે છે ત્યારે તેમની વૃદ્ધિથી “જીવ વૃદ્ધિ પામે છે” આમ માનવામાં આવે છે અને જ્યારે એ જ આત્મિક ગુણેની વૃદ્ધિ આત્મામાં થતી નથી પણ વૃદ્ધિના સ્થાને હાનિ થવા માંડે છે ત્યારે “જીવમાં હાનિ થઈ રહી છે” એવુ માનવામા આવે છે આ અપેક્ષાથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે ભગવાન હવે હાનિને સ્પષ્ટ કરવા માટે સૌ પહેલા દાત વડે સમજાવતા કહે છે કે હૈ ગૌતમજેમ કશુપક્ષની એકમને ચક્ર