Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
माताधर्मस्थान अनार्ये भगनान पूर्वहानिदृष्टान्तमाह - हे गौतम ! जहानामए' तद्यथा-नामझम्-यथा च बहुलपक्षस्य = कृष्णपक्षस्य 'पाडिवयाचदे' प्रतिषपचन्द्रः पूर्णिमाचन्द्र मणिधाय-अपेक्ष्य, 'मणिधाये' ति 'अपेक्ष्ये' स्यामव्ययम् ' पूर्गिमाचन्द्रापेक्ष्येत्यर्थः दीन' = न्यूनः, वर्णनशुलतारूपेण, हीनः चदे पुषिणमा चद पणिहाय हीणो वण्णेण हीणे सोम्मयाए हीणे निद याए हीणे कतीए एव दित्ती जुई छाया पभाए ओयाए लेस्साए मुडलेण ) हे भदत ! जीव किस प्रकार से बढते हैं और किस प्रकार से घटते हैं ? जीव द्रव्य की अपेक्षा अनत गेने से और प्रदेश की अपेक्षा प्रत्येक जीव द्रव्य असख्यात प्रदेश वाला होने से सदो अवस्थित परिणाम वाला कहा गया है-अतः इस स्थिति में न तो उस की वृद्धि हो सकती है और न उस की हानी ही। किन्तु यहा जो इस प्रकार का प्रश्न किया गया है उस का मत इस प्रकार है, कि जय आत्मा में क्षात्यादि गुणो की वृद्धि हो जाती है तो उन की वृद्धि से " जीव बढ़ता है" ऐसा मान लिया जाता है और जब इन्ही आत्मिक गुणों की वृद्धि आत्मा मे नही होती है-किन्तु हानि रहती है तो इस से जीव में हानि हो रही है ऐसा मान लिया जाता है । इसी अपेक्षा को लेकर यह प्रश्न किया गया है । अब भगवान् हानि को स्पष्ट करने के लिये पहिले उसे ही दृष्टान्त द्वारा समझाते है-वे कहते हैं-हे गौतम ! जैसे पक्खस्स पाडिनया चदे पुण्णिमाचंद पाणिहाय हीणो वण्णेण हीणे सोम्मयाए हीणे निद्धयाए हीणे कतीए एव दित्तीए जुईए छायाए पभाए ओयाए लेस्साए मडलेण)
' હે ભદત ! જી કેવી રીતે વૃદ્ધિ પામે છે અને કેવી રીતે ઓછા થાય છે? જીવ દ્રવ્યની અપેક્ષાએ અનત હોવાથી અને પ્રદેશની અપેક્ષાએ દરેક જીવ દ્રવ્ય પ્રમદાવાળો હોવાથી હમેશા અવસ્થિત પરિણામવાળો કહેવામાં આવ્યો છે એથી આવી સ્થિતિમાં તેની વૃદ્ધિ થઈ શકે નહિ અને હાનિ પણ થઈ શકે નહિ પણ અહીં જે પ્રશ્ન કરવામાં આવ્યું છે તેને મતલબ આ પ્રમાણે છે કે જ્યારે આત્મામા ક્ષાતિ વગેરે ગુણે વૃદ્ધિ પામે છે ત્યારે તેમની વૃદ્ધિથી
જીવ વૃદ્ધિ પામે છે” આમ માનવામા આવે છે અને જ્યારે એ જ આત્મિક ગુણોની વૃદ્ધિ આત્મામા થતી નથી પણ વૃદ્ધિના સ્થાને હાનિ થવા માંડે છે ત્યારે “જીવમાં હાનિ થઈ રહી છે” એવુ માનવામાં આવે છે આ અપેક્ષાથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે ભગવાન હવે હાનિને સ્પષ્ટ કરવા માટે સૌ પહેલા દાત વડે સમજાવતા કહે છે કે હે ગૌતમ! જેમ કૃષ્ણપક્ષની એકમને ચંદ્ર