Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भन गारधर्मामृतवपिणी टीका अ० ५ सुदर्शनश्रेष्ठीवर्णनम् परिणामः, तपा-जनशनादिकं द्वादशविध , नियमः द्रव्यक्षेत्रकालभावतोऽभिग्रह ग्रहहणमुत्तरगुणरूपम् , सयमा चारित्रग्रहणेनैव सयमे प्रतिवोधिते पुनःसयम पदोपादानादुभयकालपतिलेखनरूप, कालचतुष्टा ये स्वाध्यायादिकरणरूपश्च सयमो ग्राह्यः । आदिपदाद् ध्यानावश्यकादिः तर ध्यान-धर्म-यानादि, आवश्यक पड्रिप तेपु, 'जोएहि' योगेपु मनोवास्कायव्यापारेषु, 'जयणा' यतना प्रत्ति, सैपायाना मम वर्तते । नान्या शत्रुजयादियाना वीतरागमार्गे वर्तते इत्यर्थः ।
एवमेव भगवतीसूत्रेऽष्टादशशतकस्य दशमोद्देशके भगवता सोमिल ब्राह्म णाय प्रोक्तम्
शुको वदति-से किंतभते जवणिज्जे' अथ किं तद् भदन्त ! यापनीयम् ।
चारित्र मोहनीय कर्म के क्षयोपशम से अथवा क्षय से जोस्थूल तथा सूक्ष्म प्राणातिपात आदि पापों सेनिवृत्ति रूप आत्मा का परिणाम होता है वह चारित्र है। तप-अनशन आदि के भेद से १२ प्रकार का है ) द्रव्य, क्षेत्र, काल, और भाव को लेकर उत्तर गुणरूप जो नाना प्रकार के नियम-अभिग्रह-ग्रहण से ही सयम भी ग्रहीत हो जाता है फिर भी जी यहाँ सयम का स्वतत्र ग्रहण किया गया है वह "उभय काल में प्रतिलेखना करना और काल चतुष्टय में स्वाध्याय करना इस रूप सयम है, यह वाश्य इस अर्थ को सूचित करता है। आदि पद से "ध्यान आव श्यक" ये ग्रहीत हुए है। धर्म यान आदि का नाम ध्यान तथा आवश्य करने योग्य कर्तव्य का नाम आवश्यक है। यह आवश्यक प्रकार है। इन ज्ञानादिकों मे तथा योगों मे जो यतना है यही यात्रा है-अन्य कोई यात्रा नही है यह बात भगवती सूत्र में भगोन ने अठारहमा शतक के પ્રાણાતિપાત વગેરે પાપ થી નિવૃત્તિ રૂપે આત્મા ને પરિણામ થાય છે તે ચારિત્ર છે તપ, અનાન વગેરે ભેદથી બાર પ્રકારનું છે A દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભવની સાથે ઉત્તર ગુણ રૂપ જે અનેક જાતના નિયમ-(અભિગ્રહ) ગ્રહણથી જ સ યમનું પણ ગ્રહણ થઈ જાય છે, છતા એ અહીં જે સયમનુ સ્વત ત્ર રૂપે ગ્રહણ કરવામા આવ્યું છે, તે બંને વખત પ્રતિ લેખના કરવી અને તલ ચતુષ્ટયમાં સ્વાધ્યાય કરવો તે “સ યમ ” છે, આ વાક્ય એજ અર્થ અહી સચવે છે, આદિપદ વડે “ધ્યાન આવશ્યક » પદ્યનું સૂચન થાય છે ધર્મ વિશે ધ્યાન વગેરે ‘ધ્યાન” કહેવાય છે, તેમજ આવશ્યક રૂપે કરવા યોગ્ય કર્તવ્યનું નામ આવશ્યક છે આ આવશ્યકતા છે પ્રકારે છે અજ્ઞાનાદિ વગેરેમા તેમજ ગેમા જે યતના છે તેજ યાત્રા છે બીજી કોઈપણ જાતની યાના છે જ નહિ આ વાત “ભગવતી સૂત્ર ” ને અઢારમાં રાતના દશમા ઉદ્દેમાં ભગવાને સોમિલ બ્રાહ્મણને કહી છે,