________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આ રીતે જીવ અકર્તા છે તો પણ તેને બંધ થાય છે: એ કોઈ અજ્ઞાનનો મહિમા છે'. -એવા અર્થનું કળશરૂપ કાવ્ય હુવે કહે છે:
e (શિર્વારિણી), अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फुरच्चिज्जोतिर्मिश्छुरितभुवनाभोगभवनः। तथाप्यस्यासौ स्याद्यदिह किलबन्धः प्रकृतिभिः। स खल्वज्ञानस्य सफुरति महिमा कोऽपि गहनः।।१९५।।
શ્લોકાર્થ:- [ સ્વરસત: વિશુદ્ધ: ] જે નિજ રસથી વિશુદ્ધ છે, અને [ પુરત-ચિત્ત-જ્યોતિર્લિ: દુરિત-મુવન-સામો'T-નવન: ] સ્કુરાયમાન થતી જેની ચૈતન્યજ્યોતિઓ વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાસ થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે, [ કયું નીવ: ] એવો આ જીવ [ તિ] પૂર્વોક્ત રીતે (પદ્રવ્યનો અને પરભાવોનો) [ લ વરત થિત:] અકર્તા ઠર્યો, [ તથાપિ ] તોપણ [બચ] તેને [ $૬] આ જગતમાં [ પ્રવૃતિમિ: ] કર્મપ્રકૃતિઓ સાથે [ યર્ અસૌ વળ્ય: વિરત
ચાત] જો. આ પ્રગટ ) બંધ થાય છે [ સ: વ શું અજ્ઞાનસ્ય p: કપિ Tહન: મહિમા પુરૂ રતિ ] તે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા સ્કુરાયમાન છે.
ભાવાર્થ:- જેનું જ્ઞાન સર્વ શયોમાં વ્યાપનારું છે એવો આ જીવ શુદ્ધનયથી પ૨દ્રવ્યનો કર્તા નથી, તોપણ તેને કર્મનો બંધ થાય છે તે કોઈ અજ્ઞાનનો ગહન મહિમા છે જેનો પાર પમાતો નથી. ૧૯૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com