Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ડાઇ થયુ
$pione :
ગse
છ9-7.5 ઝુકરણ ૫ છે Pri es ઇ- ૪ , vege , અહમદશાહ
કમૂર્દશાહ સલ% 5
૪૪ = . . રys sળ .JP c :
૪ - ૪ . , .દ: અહમદશાહ ૧ (ઈકળે ભણ-૧૪૪૨) છે . w5 %
ગુજરાતમાં સદા મને સત્તાવાર પાઅહમદહિં ધિંતી (તારખાન) મુહએશના અહદશાહના દાદાનુશાહે એ યાને સ્થિર કર્યો. અહમદશાહ . ઈ. ૧૩૧૧) માખતીશીન થયે એણે પિતરાઈઓને બળ ફાવે એવા અહેમલબા વખાણ્યું ને પાનખ ધાં પાસેનું કે હા ૬ . . i si us wis K.૪૪ બધાના કામ મ ..: Jh: 55. ..te : -૪૪ . ( થી 8 થઇ 3 . 3 -
લા રાજયમાં બળવો થયા. એમાં અસંતુ, મુસ્લિમ અમને. જ નહિ, પરંતુ રાજપૂત રાજાઓનેય સાથ હતું. એમાં વિશેષ કરીને સુલતાને
- 'Jર ૮ અહમદશાહના દાદા મુઝફુફરશાહના પુરાણું સાથી મલેક બેલ, જેણે ફિરોઝખાનને અગાઉ મદદ કરી હતી, તેણે આગેવાની લીધી. ઈડરથી ઘેડે છેટે આવેલા લશ્કરી મથક મોડાસાને બળવાખોરોએ પાનું કેંદ્રસ્થળ રાખ્યું અને ત્યાં ફખાન સુલતાની હસન સુલતાની, અને અન્ય અમીર ભેગા થયા. ફીરોઝખાન અને એને ભાઈ હેબતખાન ઈડર ગયા અને મોડાસાના કિલ્લાને કિલેદાર અમીર સૈયદ ઈબ્રાહીમ નિઝામ ઉફે રુફનખાન બળવાખોરોને આવી મળે. આ સમાચાર સાંભળીને સુલતાને મોડાસા તરફ કૂચ કરી અને એની નજીકમાં પહોંચી છાવણી નાંખી.૧ સુલતાને કિલ્લાની આસપાસ ઘેરો ઘાલ્યો. ચાલુ ઘેરાએ એણે સમજૂતી માટે પ્રયત્ન કર્યો અને સાર્વત્રિક માફી આપવાનું વચન આપ્યું, પણ એનું કઈ પરિણામ આવ્યું નહિ. છેવટે સુલતાને કિલ્લા ઉપર આક્રમણ કર્યું અને એમાં એને સફળતા મળી. મલેક બઅલા અને રફનખાન માર્યા ગયા, ઈડરના રાવે શરણાગત સ્વીકારી, જ્યારે ફિરોઝખાન એના કાકા શરૂખાન દંદાનીને એની જાગીરના નાગોરમાં જઈ મળ્યો.
સુલતાન અહમદશાહ એ પછી અમદાવાદ પહએ. ઈસ. ૧૪૧૩ માં પાટણમાં ઉસમાન અહમદ સરખેજ, સુલેમાન અફઘાન