Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૦૨]
સતનત કાલ
ઝિ,
થી માળવા તરફ ચાલ્યો ગયો અને ઈ.સ. ૧૪૨૧ ના અંતભાગમાં અહમદશાહ ફરી વાર ચડી આવ્યો. આ વખતે ૧૩ માસ જેટલો ઘેરો રહ્યો, પણ ચંબકદેવે મચક ન આપી અને અહમદશાહને પાછું ચાલ્યા જવું પડયું, પરંતુ એમણે એમના આ વિધાન માટે કોઈ આધાર ટાંક્યા નથી. (જુઓ ચંદ્રમૌલિ મ. મજમદાર, ગુજરાતના પાવાપતિ ચૌહાણ', 'પથિક” વર્ષ-૧, અંક ૧-૨
૫. ૬૪-૬૫) ૧૨૨, મસ્ત્રી–ાગ્ય જેની રચના ઘણું કરીને એ જ ગંગાધર કવિએ એ કાવ્યની
પૂર્વે ચાંપાનેરમાં રહીને કરેલી. વાતાવવિકાસ નાટમાં નાયક તરીકે ચીતરેલા આ રાજવીને પશ્વર (અંક ૧, શ્લોક ૨, ૫. ૪) અને વાર
(લેક ૨૭ વગેરે, ૫. ૪ વગેરે) કહેલ છે, ૧૨૩, આ વર્ણન ચોથા અને નવમા અંકમાં આવે છે. જુઓ એજન, ૫. ૩૪ અને ૫.
૭૨ વગેરે, વળી જુઓ પાછળ ૫. ૮૫. ૧૨૪ એજન, ૫. ૩૪
૧૨૫, જુઓ પાછળ, ૫. ૯૪-૯૫. ૧૨૬. ર, ભી. જેટ, ઉપર્યુક્ત, ૫. ૬૨૩૬૩૦, જુઓ પાછળ ૫, ૯૫. ૨૭. ૨. ભી, જોટ, ઉપર્યુકત, ૫. ૬૩૦-૬૩૧