________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન પહેલુ દેવગુરુ અને ધર્મનું સાચું સ્વરૂપ.
मंगलाचरणम् ।
मेवबीजाङ्करजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै
॥ ? ॥
અ—સ’સારરૂપ ખીજના અંકુરેશને પેદા કરવાવાળા જે રાગદ્વેષાદિક, તે જેમના ક્ષય થયા છે—એવા દેવ, નામથી બ્રહ્મા હાય, વિષ્ણુ હાય, અથવા મહાદેવ હાય કે જિન ડાય, જે હાય તેમને નમસ્કાર થા.
ધર્માંની વિમુખતા અને પાપની રસિકતાથી દુ:ખ :
આ દુનિયામાં જીવાને જે કાંઇ સુખ-દુઃખાદિક પ્રાપ્ત થાય છે, તેનાં કારણે। તપાસીશુ તા પૂર્વકૃત-કર્મ અથવા ઉત્કટપણે કરેલાં કબ્યા જ આપણી નજરે જોવામાં આવશે. આ વાત અનેક મહાત્મા તરફથી પણ ચાક્કસ થઇ ચૂકેલી છે, છતાં શ્રદ્ધા વિનાના જીવાનાં વતન વિપરીત જોવામાં આવે છે. કારણ કે,
ર
" धर्मस्य फलमिच्छन्ति, धर्म नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादरः ॥ १ ॥ "
૧-માનવોત્રમ્,
For Private And Personal Use Only