Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थवोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम् 'रीय' अहमेतत् पद्मवरपुण्डरीकम् 'उन्निकि वस्सामि' उन्निक्षेप्स्यामि, इति मतिम याऽहमिहाऽऽगतोऽस्मि । 'त्ति कटु' इति कृत्वा इत्थं प्रतिज्ञां कृत्वाऽहमत्राऽऽग'तोऽस्मि । कथमेतत् पनं सपङ्कजलाज्जलाशयादुद्धरणीयं तत्सर्वे विधिविधानमई जानामि, अतो मयैतत्कार्य कार्यम् 'इह वच्चा से पुरिसे अभिक्कमे तं पुक्खरिणि' इत्युक्त्वा स पुरुषोऽभिक्रामति तां पुष्करिणीम् , 'जावं जावं च णं अभिक्कमेइ' यावद् यावच्च सोऽभिकामति 'तावं तावं च णं महंते उदए महने सेए" तावत् तावच्च सः महदुदकं महान् सेयः आगच्छति द्वितीयः पुरुष आत्मश्लाघां कुर्वन् प्रतिक्षिपंश्च पुरुषान्तरं यावत् पुष्करिण्यां प्रविष्ट एवोत्तमं कमलमानेतुम् , ताव न्महज्जलं महान्तं सेयं समवाय 'पहीणे तीरं अपत्ते परमवरपौडरीय' पहीणस्तीरात् अप्राप्तः पावरपुण्डरीकम् , दक्षिणतीराद् भ्रष्टो न च प्राप पावरपुण्डरीकम् । 1. इस प्रकार वह अपने आपमें बुद्धि के अतिशय को और कमल को लाने की योग्यता को प्रकट करता हुआ मुस्करा कर आडम्पर के साथ पराक्रम करता है। वह प्रतिज्ञा करता है कि मैं इस कमल को उखाड कर ले आऊंगा। मैं ऐसी प्रतिज्ञा करके ही यहां आया हूँ। इस जल एवं कीचड से व्याप्त जलाशय से कमल को किस प्रकार निकाल लाना चोहिए, यह सब विधि विधान में जानता हूं। अतएव यह कार्य मुझे करना चाहिए। ऐसा कह कर वह पुरुष उर पुष्करिणी में प्रवेश करता है। और ज्यों-ज्यों वह उसमें आगे बढना है त्यो त्यों अधिकाधिक जल और कीचड़ के सामने आता है। वह भी तीर को त्याग देता है
और उस उत्तम कमल तक पहुंच नहीं पाता है। न इधर का रहता है, न उधर का रहता है । अर्थात् न तो दक्षिणी किनारे पर स्थित रहता है
આ પ્રમાણે તે પિત પિતાનામાં બુદ્ધિના વિશેષપણને તથા કમળને લાવવાની ચોગ્યતાને પ્રગટ કરતા થકે હસીને આડમ્બર પૂર્વક પરાક્રમ કરાવાને તૈયાર થયે તે પ્રતિજ્ઞા કરે છે કે-હું આ કમળને ઉખેડીને લઈ આવીશ. હું એવી પ્રતિજ્ઞા કરીને જ અહિયા આવેલ છુ આ પાણી અને કાદવથી વ્યાપ્ત જલાશ–વાવમાથી કમળને કઈ રીતે બહાર કહાડવું જોઈએ તે સઘળી વિષિ-વિધાન હું જાણું છું તેથી જ આ કાર્ય મારે કરવું જોઈએ. આ પ્રમાણે કહીને તે પુરૂષ તે વાવમાં પ્રવેશે છે અને જેમ જેમ તે તેમાં આગળ વધે છે, તેમ તેમ વધારેમાં વધારે પાણી અને કાદવ સામે આવે છે. એ પણ કિનારાને છેડી દે છે, અને તે ઉત્તમ કમળ સુધી પહોંચી શકતો નથી, ન અહિને રહ્યો કે ન ત્યાંને અર્થાત્ તે નતે દક્ષિણના કિનારે