Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामांध्ययनम् पुरिसजायं पासइ' तत्र च तमेकं पुरुषजातं पश्यति, 'पहोणतीरं अपत्तपउमवरपोंडरीयं' प्रहीणतीरम् अप्राप्तपद्मवरपुण्डरीकस् ‘णो हनाए णो पाराए नो अर्थाचे नो पाराय, नैनस्मिस्तटे विद्यते, न वा परतट प्राप्तः किन्तु-'अंतग. पोक्खरिणीए सेयंसि णिसणं' अन्तरा पुष्करिण्याः सेये पङ्के निषण्णम्-निमग्नम् 'तए णं से पुरिसे' ततः खलु स पुरुषः यो हि दक्षिणदिग्विभागात् आगतः स पुरुषजातः 'तं पुरिसं एवं वयासी' पूर्वदिक्समागत पङ्कजमुन्नेतु यः पुष्करिण्यां मवेष्टुकामस्तं पुरुषमाश्रित्य एवं-वक्ष्यमागं वचः 'क्यासी' अवादी-उक्तवान् "अहो णं इमे पुरिसे अखेयन्ने' अहोऽयं पुरुषोऽखेदज्ञः, खेदं नाम परिश्रमं न सम्यग् नानाति, 'अक्सले' अकुशल:-विषेकवुद्धि विकल: 'अपंडिए' अपण्डित:तत्त्वातत्त्वविज्ञानविकलः 'अवियत्ते' अव्यक्ता-कार्यकरणाकुलः 'अमेहावी' अमेधावी-अपरिपक्वबुद्धिः 'वाले' बाल:-अज्ञानी, अतएच ‘णो मग्गत्थे' नो मार्गस्थः सत्पुरुपैरभ्यसमार्गेऽव्यवस्थितः । ‘णो मग्गविऊ' नो मार्गवित-सत्पुरुपैः सेव्य
यह दूसरा पुरुष वहां एक पुरुष को देखता है, जो तीर से भ्रष्ट हो चुका है और उस प्रधान कमल तक पहूंच नहीं पाया है, न इधर का रहा न उघर का रहा है । किन्तु पुष्करिणी के मध्य में कीचड में फंस गया है। तब दक्षिण दिशा से आया हुआ पुरुष, उस पुरुष से जो कमल को लाने के लिए वावडी में घुसा था, इस प्रकार कहता है-अहो, यह पुरुष खेद अर्थात् परिश्रम को नहीं जानता, विवेक बुद्धि से शन्य है, तत्त्व-अतत्त्व के ज्ञान से हीन है, कार्य करने में अकुशल है, इसकी वुद्धि परिपक्व नहीं हुई है, अज्ञान है, इस कारण मार्गस्थ नहीं है अर्थात् सत्पुरुषों द्वारा आचीर्ण मार्ग में स्थित नहीं है, सत्पुरुषों
તે બીજે પુરૂષ ત્યા એક પુરૂષને જુવે છે, કે જે કિનારેથી નીકળી ચૂકેલ છે, અર્થાત્ કિનારાથી પતિત થઈ ચૂક્યો છે, અને તે પ્રધાન કમળ સુધી પહોંચી શક્યો નથી. અર્થાત્ નથી અહિને રહ્યો કે નથી તહીને રહ્યો. પરંતુ વાવની વચમાં કાદવમાં ફસાઈ ગયો છે. ત્યારે દક્ષિણ દિશાએથી આવેલે પુરૂષ કમળને લાવવા માટે વાવમાં પ્રવેશેલા તે પુરૂષને આ माणे छ.
- અહો ! આ પુરૂષ છે કે પરિશ્રમ-થાકને સમજાતું નથી, વિવેક બુદ્ધિ વગરનો છે. તત્વ કે અતત્વના જ્ઞાન વગરને છે. કાર્ય કરવામાં કુશળ નથી. આની બુદ્ધિ પરિપકવ થયેલ નથી, અજ્ઞાની છે, તેથી તે માર્ગસ્થ અર્થાત માર્ગ પ્રમાણે ચાલનારો નથી, એટલે કે સત્પરૂએ આચરેલ માર્ગનું તે