________________
૨૨૬
રાજહૃદય ભાગ-૧૪ છે કે કોઈ એક વિશેષ હેતુથી સંક્ષેપ્યું છે. આગળ એટલે ૭૦૧/૪. ૫૧૦ પાને છે. બીજ જ્યાં સુધી વાવવાથી ઊગવાની યોગ્યતાવાળું છે ત્યાં સુધી નિર્જીવ હોય નહીં, સજીવ જ કહી શકાય. અમુક અવધિ પછી એટલે સામાન્યપણે બીજ (અનાદિનાં) ત્રણ વર્ષ સુધી સજીવ રહી શકે છે; તેથી વચ્ચે તેમાંથી જીવ ચવી જાય ખરો, પણ તે અવધિ વીત્યા પછી તે નિર્જીવ એટલે નિર્બેજ થવા યોગ્ય કહ્યું છે. કદાપિ બીજ જેવો આકાર તેનો હોય પણ તે વાવવાથી ઊગવાની યોગ્યતારહિત થાય. સર્વે બીજની અવધિ ત્રણ વર્ષની સંભવતી નથી.” એમ ટૂંકામાં ઉત્તર આપ્યો છે.
એવી જે બીજના સચિત-અચિત સંબંધી.... અને એની કાળમર્યાદા સંબંધિત... ગુજરાતીમાં નહિ સમજાય ? આગે કે એક પત્રમૈં જો બીજ હૈ ઉસકા સચિત-અચિત વિષયમેં ચર્ચા કી હૈ. તીન સાલ તક અનાજ કા જો બીજ હૈ વહ સચિત હોતા હૈ. ઉસમેં જીવ હોતા હૈ. ઔર વહ જીવ હૈ વહ નહિ મરે ઐસી હિંસા-અહિંસા કે દૃષ્ટિકોણ સે ઉસકા વિચાર કરના ચાહિયે. ઐસી કોઈ સામાન્ય ચર્ચા ચલ ગઈ હૈ. અબ કહતે હૈં કિ હમને જો બાત આગે બતાઈ હૈ વહ સામાન્યરૂપસે હમને વહ બાત કહી હૈ. ઉસકા સંક્ષેપમેં નિરૂપણ કિયા હૈ ઉસકા કોઈ કારણ ભી હૈ. ઐસા કહતે હૈં કોઈક હેતુસે, કોઈ ખાસ હેતુ સે ઉસકી લંબી ચર્ચા હમને નહીં કી હૈ.
પરંપરા રૂઢિકે અનુસાર લિખા હૈ...” જૈન સંપ્રદાયમેં જો રૂઢિ અપની ચલતી હૈ ઉસકે અનુસાર, તથાપિ ઉસમેં કુછ વિશેષ ભેદ સમજમેં આતા હૈ, ઉસે નહીં લિખા હૈ. ઉસમેં ભી કોઈ એક વિશેષ ભેદ હમારી સમજમેં, હમારે જ્ઞાનમેં જો આતા હૈ ઉસે હમને નહીં લિખા હૈ. લિખને યોગ્ય ન લગનેસે નહીં લિખા હૈ.” અભી ઇસ બાત કો હમ છેડના નહિ ચાહતે હૈ ઉસકા ભી કારણ હૈ. ઇસલિયે હમને નહિ લિખા હૈ. આપકો અભી ઇસમેં ઇસ વક્ત લંબા કોઈ વિચાર કરના નહિ હૈ. લિખને યોગ્ય ન લગનેસે નહીં લિખા હૈ. ક્યોંકિ વહ ભેદ વિચાર માત્ર હૈ ઐસા જો કોઈ ભેદ હૈ વહ વિચારમાત્ર હૈ. ઔર ઉસમેં કુછ વૈસા ઉપકાર ગર્ભિત હો ઐસા નહીં દીખતા.” માને કોઈ પ્રયોજનભૂત બાત નહીં હૈ. ઇસલિયે ઇસ બાત કો હમને લંબાઈ નહીં હૈ, સંક્ષેપ કરકે છોડ દિ હૈ.
“નાના પ્રકારકે પ્રશ્નોત્તરોંકા લક્ષ્ય એક માત્ર આત્માથકે લિયે હો તો