Page #1
--------------------------------------------------------------------------
________________
ભાગ ૧૪
શ્રીમદ્ રાજચંદ્ર
ગજહૃદય
Page #2
--------------------------------------------------------------------------
________________
Gઇ
%
%
*
*
*
*
*
*
*
*
5
શ્રી વીતરાગાય નમઃ
૨ાજહૃદય
(ભાગ-૧) પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ
ઉપરના સળંગ પ્રવચનો) પત્રાંક-૬૮૮ થી ૭૧૭)
પ્રકાશક વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક તથા પ્રાપ્તિ સ્થાન વીતરાગ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ૫૮૦, જૂની માણેકવાડી,
પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી માર્ગ
2
ભાવનગર-૩૬૪૦૦૧
ફોન : (૦૨૭૮) ૨૪૨૩૨૦૭
અન્ય પ્રાપ્તિ સ્થાન :
– શ્રી કુંદકુંદ કહાન જૈન સાહિત્ય કેન્દ્ર, ‘ગુરુ ગૌરવ’, સોનગઢ
-
– શ્રી ખીમજીભાઈ ગંગર (મુંબઈ) : (૦૨૨) ૨૬૧૬૧૫૯૧, મો. ૦૯૮૨૦૩૬૫૬૮૩
– શ્રી ડોલ૨ભાઈ હેમાણી (કલકત્તા) : (૦૩૩) ૨૪૭૫૨૬૯૭,
:
મો. ૦૯૭૪૮૭૧૨૩૬૦
પ્રથમાવૃત્તિ ઃ ૧૨-૦૮-૨૦૧૪ (પૂજ્ય બહેનશ્રીની ૧૦૧મી જન્મજયંતિ)
પ્રત : ૧૦૦
પૃષ્ઠ સંખ્યા : ૪૩૨ + ૮ = ૪૪૦
પડતર કિંમત : ૮૦૦/મૂલ્ય ઃ ૨૦/
લેસર ટાઈપ સેટિંગ : પૂજા ઇમ્પ્રેશન્સ
૧૯૨૪/B, ૬, શાંતિનાથ બંગલોઝ, શશીપ્રભુ ચોક, રૂપાણી સર્કલ પાસે
ભાવનગર-૩૬૪૦૦૧ ફોન : ૯૭૨૫૨૫૧૧૩૧
મુદ્રકઃ બુક પબ ફોન : ૯૮૨૫૦૩૦૩૪૦
Page #4
--------------------------------------------------------------------------
________________
Uસૌપણાથી પૂણ્ય થાણEા છી છીછાણી
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
રાજહૃદય’ ભાગ-૧૪નું પ્રકાશન કરતાં અમોને અત્યંત હર્ષ થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પ્રકાશિત વચનામૃતો તથા પત્રો ઉપર સમાદરણીય સિદ્ધાંતનિષ્ઠ પૂજ્ય ભાઈશ્રી “શશીભાઈના પ્રવચનોનું પ્રકાશન છે. ભાવનગરમાં ૧૯૮૯માં “શ્રી સીમંધર સ્વામી દિગંબર જિનમંદિરમાં શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનો સળંગ સ્વાધ્યાય ચાલ્યો હતો. પ્રસ્તુત ધ્વનિમુદ્રિત પ્રવચનોના સી.ડી. પ્રવચનો “શ્રી શશીપ્રભુ સાધના સ્મૃતિ મંદિરમાં નિયમિતરૂપે સાંભળવાનો નિત્યક્રમ ચાલી રહ્યો હતો. પ્રવચનો સાંભળ્યા બાદ ઘણા મુમુક્ષુઓને એવો ભાવ આવ્યો કે જો આ પ્રવચનો ગ્રંથારૂઢ થાય તો સર્વ મુમુક્ષુ સમાજને આત્મહિતમાં લાભનું કારણ થાય. આ ભાવનાના ફળસ્વરૂપે “રાજહૃદય’ નામક ગ્રંથ પ્રકાશન કરવામાં આવી રહ્યો છે.
આપણાં પરમ તારણહાર, સાગર સમાન ગંભીર, અધ્યાત્મયુગ દિવાકર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી'નો સમસ્ત મુમુક્ષુ સમાજ ઉપર અવિસ્મરણીય ઉપકાર વર્તે છે. આવા દુષમકાળમાં તીર્થકર જેવા યુગપુરુષનો જન્મ એ આપણાં સૌનું મહાન સદ્ભાગ્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના વિશાળ અને ગહન શાસ્ત્ર અભ્યાસની શૃંખલામાં એક ગ્રંથ હતો “શ્રીમદ્ રાજચંદ્ર' !પૂજ્ય ગુરુદેવશ્રીના પરિવર્તન બાદ તેઓશ્રીએ આ ગ્રંથ ઉપર પ્રવચનો પણ આપેલા છે અને ત્યારે કોઈ પૂછે કે, અમારે કયુ શાસ્ત્ર વાંચવું? તો પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા, “શ્રીમદ્ રાજચંદ્ર વાંચો!
પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયમાં “કૃપાળુદેવ પ્રત્યે કેટલું બહુમાન, ઉપકારબુદ્ધિ અને ભક્તિભાવ હતો તેનો પુરાવો છે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો’. પાને પાને કૃપાળુદેવના ગુણગ્રામ કરતો આ ગ્રંથ “કૃપાળુદેવનું પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયમાં શું સ્થાન હતું તેની પ્રસિદ્ધિ કરે છે ! પૂજ્ય ગુરુદેવશ્રીએ કહ્યું છે કે, “અત્યારે જે આ સમયસાર વંચાય છે તે “શ્રીમદ્ રાજચંદ્રનો ઉપકાર છે !” આપણા ગુરુવર “કહાન” પણ જેમનો ઉપકાર માને છે અને જેમના ગુણગ્રામ કરતાં થાકતા નથી તો આપણને તો કેટલો ઉપકાર, ભક્તિ અને બહુમાન હોવા ઘટે તે સ્પષ્ટ સમજી શકાય એવી વાત છે.
જન્મ-મરણ, માનસિક અને શારીરિક દુઃખ, પીડા, બાધા, રોગ, શોક આદિ અનેક પ્રકારના દુઃખથી ગ્રસિત સંસારી જીવ અનેક વિડંબનાઓને ભોગવતા પરવશ બની કાળચક્રમાં પરિભ્રમણ કરી રહ્યા છે. અનેક પ્રકારના કર્મનિત ચિત્ર-વિચિત્ર ઉદય પ્રસંગોમાં રહેતું અસમાધાન, મૂંઝવણ આદિ મટાડવાનો ઉપાય શું? તેનું અજ્ઞાન હોવાને લીધે ન ઈચ્છતા છતાં દુઃખની પરંપરા અનિવાર્યપણે ભોગવી રહ્યા છે. સુખની ઝંખના, સુખની પ્રાપ્તિ માટેના વલખાં અને દુઃખથી ત્રસ્ત સંસારી જીવ આજ પર્યત સાચું સુખ પ્રાપ્ત
Page #7
--------------------------------------------------------------------------
________________
નથી કરી શક્યા એ વાતવર્તમાન પરિસ્થિતિ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે.
આવી એક અણઉકેલી સમસ્યાનું સમાધાન ગવેષવા કોઈક વિરલ જીવ જાગે છે. તેને પહેલો વિચાર એ આવે છે કે, આ સુખ-દુઃખની સમસ્યાનું સમાધાન આપનાર એવા કોઈ મહાપુરુષ છે ખરા ? જો હોય તો મારે સાતમે પાતાળે પહોંચીને પણ આ સમસ્યાનો અંત લાવવો છે ! અંતરંગથી ઉત્પન્ન થયેલી સસમાગમની ભાવના સપુરુષની શોધમાં પરિણમિત થાય છે અને કુદરતના નિયમાનુસાર તે જીવને એ દિવ્યમૂર્તિની પ્રાપ્તિ થાય છે. તે વિરલ જીવ જ્ઞાની પુરુષ દ્વારા ઉપદિષ્ટ બોધ અનુસાર પ્રયત્ન કરતાં તેને તે સત્ય સુખની પ્રાપ્તિ થાય છે અને ક્રમશઃ સંસારદુઃખથી પરિમુક્ત થાય છે.
કૃપાળુદેવે પૂર્વભવોમાં આત્મહિતાર્થે અનેક અથાગ પ્રયત્ન કર્યા હતાં છતાં એ સૌ નિષ્ફળ ગયા હતા પરંતુ કોઈ એક ભવમાં સપુરુષનો યોગ થયા બાદ તેઓશ્રીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને અનંત જન્મ-મરણનો અંત આવ્યો હતો. માટે કૃપાળુદેવે વર્તમાનમાં સ્વયંને પ્રત્યક્ષ સન્દુરુષનો યોગ થયો ન હોવા છતાં પત્રે પત્રે સસમાગમનો મહિમા નિષ્કારણ કરુણાથી માત્ર મુમુક્ષુ જીવના કલ્યાણ અર્થે ગાયો છે. કૃપાળુદેવના પરિચયમાં જે કોઈ સુપાત્ર જીવો આવેલા તેમને તે વખતની તેમની યોગ્યતાને જોઈને તેઓએ પત્રમાં માર્ગદર્શન આપેલું. આ માર્ગદર્શન વર્તમાનમાં આપણને સૌ કોઈને લાગુ પડે તેવું માર્ગદર્શન છે.
“કૃપાળુદેવ ને સમષ્ટિગત ઉપદેશ આપવાનો ઉદય નહોતો પરંતુ વ્યક્તિગત ઉપદેશ આપવાનો ઉદય હતો. માટે આ વાતની મર્યાદા સમજીને “કૃપાળુદેવે આપેલ માર્ગદર્શનને જો જીવનમાં અવધારવામાં આવે તો અવશ્ય દોષમુક્ત થવાય એ વાત નિઃસંશય છે. કૃપાળુદેવની લખાણની ભાષા ગૂઢ હોઈ પ્રાયઃ જીવ તેમના અંતઃકરણને સમજી શકતો નથી. છતાં તેઓશ્રીના લખાણમાં એવો જ કોઈ ચમત્કાર છે કે આજે તેઓશ્રીની અનુપસ્થિતિમાં પણ હજારો લોકો તેમના બોધને અનુસરવાનો પ્રયત્ન કરી રહ્યા છે!
“કૃપાળુદેવના લખાણમાં રહેલી મધ્યસ્થતા, આશય ગંભીરતા, આત્મહિતનો પ્રધાન સૂર, નિષ્કારણ કરુણા, અંગ અંગમાં નીતરતો વૈરાગ્ય, પારલૌકિક વિચક્ષણતા, પુરુષાર્થની તીવ્ર ગતિ, સરળતા, પરેચ્છાનુચારીપણું ઇત્યાદિ અનેકાનેક ગુણોથી વિભૂષિત થયેલા તેમના પત્રો એક અમૂલ્ય રત્નોની નિધિ છે! તેઓશ્રીના લખાણમાં રહેલું ઊંડાણ તેમના હૃદયને – અંતરંગ પરિણતિને પ્રકાશે છે. અંતરંગ પરિણતિમાં વર્તતા દિવ્ય ગુણોની ઝલક તેમના લખાણમાં વ્યક્ત થઈ છે. પરંતુ આ ઝલકને પારખનારા પણ કોઈ વિરલા જીવ જ હોય છે. કોઈક જવિરલા તેમના હૃદયને પારખી શક્યા છે, જેણે પારખ્યા તે પોતે તે દિવ્ય દશાને પામી ગયા ! એ દિવ્ય હૃદયને પરખીને વર્તમાન મુમુક્ષુ સમાજ પર્યત તે હૃદયના ભાવોને પ્રકાશમાં લાવનાર છે –પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ!
રાજહૃદય' નામ અનુસાર “કૃપાળુદેવના અંતરંગને ખોલનાર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના અનુભવરસ ઝરતા આ પ્રવચનો અમૃતવેલડી સમાન છે. એક દિવ્યમૂર્તિને આકાર આપતા આ પ્રવચનો “કૃપાળુદેવ જેવા મહાન સાધકની સાધકદશાને સ્વયંની
Page #8
--------------------------------------------------------------------------
________________
અનુભવવાણીરૂપી ટાંકણાંથી ઉત્કીર્ણ કરીને મુમુક્ષુ જીવને દર્શાવે છે કે, આ છે કૃપાળુદેવ આ છે “રાજહૃદય'! “કૃપાળુદેવના લખાણમાં વ્યક્ત થતાં તેઓશ્રીના અંતરંગ અલૌકિક ગુણરૂપી રનોના ખોબા ભરી ભરીને મુમુક્ષુ સમક્ષ મૂક્યા છે ! કોઈપણ જીવ ગ્રાહક થઈને લે તો સ્વયં એ રત્નોથી વિભૂષિત થઈ જાય!
ધન્ય છે પૂજ્ય ભાઈશ્રીના સાતિશય જ્ઞાનને અને ધન્ય છે તેમની સાતિશય પ્રવચનધારાને કે જેના દ્વારા એ દિવ્યમૂર્તિના દર્શન કરાવ્યા ! જ્ઞાનીપુરુષના એક એક વચનમાં અનંત આગમ રહેલાં છે એ વાતની પ્રતીતિ કરાવતા આ પ્રવચનો મુમુક્ષુજીવ માટે રત્નોની નિધિ સમાન છે. મુમુક્ષુજીવને પોતાનું વ્યવહારિક જીવન અને નિશ્ચય જીવન કેવી રીતે ઘડવું તેવું માર્ગદર્શન ઠામ ઠામ અનેક પત્રોમાં જોવા મળે છે.
- નાની ઉમરથી જ “કૃપાળુદેવના લખાણમાં તેઓશ્રીના પૂર્વસંસ્કાર પ્રકાશિત થાય છે અને કોઈ ગજબના સાધકજીવે આ કળિકાળમાં જન્મ ધારણ કર્યો છે તેવી પ્રતીતિ કરાવી જાય છે. લખાણની અંદર ઝળકતી પ્રૌઢતા, વૈરાગ્ય, વિવેક, આત્મહિતનો સંવેગ, વિશાળતા, સરળતા આદિ અભિવ્યક્તિઓ દર્શનીય અને મનનીય છે.
૧૭ વર્ષની ઉંમર પહેલાં લખાયેલાં દસ વચનો ઉપર પ્રવચન આપતાં પૂજ્ય ‘ગુરુદેવશ્રી’ ફરમાવે છે કે, આ તો બાર અંગનો સાર છે! એવા વચનોના, એવચનના દેનાર એવા પુરુષના, અલ્પમતિ જીવ શું ગુણગ્રામ કરી શકે ? છતાં ઉપકારબુદ્ધિવશાત્ અત્ર તેઓશ્રીના થોડા ગુણોનું બહુમાન, ભક્તિ કરી તેમના ચરણોમાં વંદન કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન પ્રસંગે અધ્યાત્મ યુગસૃષ્ટા પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી, તભક્તરત્ન પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન', ગુરુ ગૌરવ પુરુષાર્થમૂર્તિ પૂજ્ય નિહાલચંદ્ર સોગાનીજી' તથા શાંતમૂર્તિ, “રાજહૃદય ઓળખાવનાર એવા પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના ચરણોમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથમાં પ્રકાશિત પ્રવચનોને સી.ડીમાંથી સાંભળીને સંપાદન કરવામાં આવેલ છે. ઘણા પ્રવચનોમાં રેકોર્ડિંગ ખરાબ હોઈ ક્યાંક ક્યાંક સ્પષ્ટ સંભળાતું નહિ હોવાથી ખાલી
ગ્યા રાખવામાં આવી છે. પૂજ્ય ભાઈશ્રી”ના ભાવોનો પ્રવાહ યથાવત જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેમ છતાં ક્યાંક ભૂલ રહી ગઈ હોય તો એ પુરુષોની તથા જિનવાણી માતાની હૃદયપૂર્વકક્ષમા યાચીએ છીએ. ત્યારબાદ આ પ્રવચનોને બીજા મુમુક્ષુ દ્વારા ફરીથી તપાસવામાં આવે છે અને પછી જપ્રેસ ઉપર મોકલવામાં આવે છે.
સળંગ પ્રવચનો ‘ભાવનગર જિનમંદિરમાં ચાલ્યા છે, આશરે ૫૦૦ પ્રવચનોમાં પૂર્ણ થતા આ ગ્રંથના પ્રવચનોના લગભગ ૧૮ ભાગ પ્રકાશિત કરવાની ભાવના છે. પ્રસ્તુત ગ્રંથમાં જે પત્રો ઉપરના પ્રવચનો તે શ્રૃંખલામાં નહિ હોવાથી ત્યારબાદ પાછળથી બીજે સ્થળે તે જ પત્ર ઉપરના પ્રવચનો ચાલ્યા હોય તો ત્યાં તે પ્રવચનો લેવામાં આવેલ છે. જે પ્રવચનો હિન્દીમાં ચાલેલા છે તેની માત્રલિપી ગુજરાતી કરીને લેવામાં આવ્યા છે. બહારગામ ચાલેલા પ્રવચનોનું સ્થળ-નિર્દેશન જે તે પ્રવચનના મથાળામાં આપવામાં આવેલ છે. આ ગ્રંથમાં પત્રાંક ૬૩૧ થી ૬૩૭ ઉપરના પ્રવચનો ઉપલબ્ધ નહિ હોવાથી લેવામાં આવેલ નથી. આ ગ્રંથના બધા પ્રવચનોની સીડી પુસ્તક સાથે રાખેલ છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
6
ગ્રંથના પ્રકાશન કાર્યમાં જે જે મુમુક્ષુઓનો સહકાર પ્રાપ્ત થયેલ છે તેમનો આભાર માનવામાં આવે છે. ગ્રંથ પ્રકાશનાર્થ પ્રાપ્ત દાનરાશિનો ઉલ્લેખ અન્યત્ર આપવામાં આવેલ છે તે સર્વનો પણ આભાર માનવામાં આવે છે. ગ્રંથના સુંદર ટાઈપ સેટિંગ માટે પૂજા ઇમ્પ્રેશન્સ'નો આભાર માનવામાં આવે છે. રાજહૃદયના બધા ભાગો www.satshrut.org ઉ૫૨ ઉપલબ્ધ છે.
અંતતઃ ‘રાજહૃદય’માંથી પ્રવાહિત આ અવિરત અમૃત સરવાણીને પીને પ્રત્યેક જીવ શાશ્વત સુખને પ્રાપ્ત થાય એવી ભાવના સાથે વિરામ પામીએ છીએ.
અષાઢ વદ ૧, (ભગવાનની દિવ્યધ્વનિ છૂટવાનો પ્રથમ દિવસ)
ટ્રસ્ટીગણ વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર
Page #10
--------------------------------------------------------------------------
________________
સ્મરણાંજલિ
જન્મ : ૮-૧૦-૧૯૧૦
દેહવિલય : ૫-૧૦-૨૦૦૩
ગં. સ્વ. પ્રાણકુંવરબહેન જમનાદાસ હેમાણીની પુણ્યસ્મૃતિમાં
હેમાણી પરિવાર
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
સૌમ્યમૂર્તિ પૂજય ભાઈશ્રી શશીભાઈ
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
7
રાહૃદય’ ભાગ-૧૪ના પ્રકાશનાર્થે પ્રાપ્ત દાનરાશિ
શ્રીમતિ નીરૂબેન મણિલાલ સાવલા, મુંબઈ
૪૧,૦૦૦/
સ્વ. પ્રાણકુંવરબહેન હેમાણીના સ્મરણાર્થે, હ. શ્રી ડોલરભાઈ હેમાણી ૨૫,૦૦૦/સ્વ. ગોદાવરીબહેન હંસરાજ શાહ, ચેન્નાઈ
૧૯,૦૦૦/
શ્રીમતી વંદનાબહેન રણધીરભાઈ ઘોષાલ, કોલકાટા
શ્રીમતી લક્ષ્મીબહેન ખીમજીભાઈ ગંગર, મુંબઈ ડો. બી.એમ. સુથાર, કમ્પાલા, યુગાન્ડા શ્રી પિયૂષભાઈ નગીનદાસ ભાયાણી, કોલકાટા સ્વ. હસમુખભાઈ અજમેરાના સ્મર્ણાર્થે, હ. અનસૂયાબહેન અજમેરા, કોલકાટા શ્રી ધર્મેન્દ્રભાઈ વોરા, ભાવનગર
શ્રી હેમંતભાઈ શાહ, મુંબઈ
બેલાબહેન અને પ્રશાંતભાઈ જૈન, ભાવનગર કાજલ, જિગીશ ખારા, કોલકાટા પ્રવિણાબેન ઉપેન્દ્રભાઈ ખારા, કોલકાટા જિગીશ ઉપેન્દ્રભાઈ ખારા, કોલકાટા પ્રજ્ઞેશ ઉપેન્દ્રભાઈ ખારા, કોલકાટા વૈશાલી પ્રજ્ઞેશ ખારા, કોલકાટા ચિંતન ઉપેન્દ્રભાઈ ખારા, કોલકાટા અનુજા ચિંતન ખારા, કોલકાટા શ્રી પરિચંદજી ઘોષાલ, કોલકાટા
શ્રીમતી ચારુબહેન નિલેષભાઈ જૈન, ભાવનગર શ્રીમતી અવનીબહેન મીતેષભાઈ શાહ
શ્રીમતી સ્નેહલતાબહેન જયેન્દ્રભાઈ શાહ, ભાવનગર સ્વ. કસ્તુરીબહેન લક્ષ્મીચંદ શાહ, અમદાવાદ, હ. કનુભાઈ શાહ સ્વ. મધુબહેન કનુભાઈ શાહ, અમદાવાદ, હ. કનુભાઈ શાહ
૧૧,૦૦૦/
૫,૦૦૦/
૫,૦૦૦/
૫,૦૦૦/
૫,૦૦૦/
૨,૫૦૦/
૨,૫૦૦/
૨,૧૦૦/
૧,૦૦૧/
૧,૦૦૧/
૧,૦૦૧/
૧,૦૦૧/
૧,૦૦૧/
૧,૦૦૧/
૧,૦૦૧/
૧,૦૦૦/
૧,૦૦૦/
૫૦૦/
૨૫૧/
૨૫૧/
૨૫૧/
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રવચન અનુક્રમણિકા |
પ્રવચનને.
પાના નં.
૩૧૪.
૦૧
૩૧૫.
૦૨૦
૩૧૬.
૦૪૦
૩૧૭.
૦૬ ૧
૦૮૩
ها به بهانه
૩૧૯.
૧૦૭
૧૨૮
૩૨૧.
૧૪૭
૩૨૨.
૧૭૧
પત્રાંક પત્રાંક-૬૮૮, ૬૮૯ પત્રાંક-૬ ૮૯, ૬૯૦ પત્રાંક-૬૯૧, ૬૯૨ પત્રાંક-૬૯૩,૬૯૪ પત્રાંક-૬૯૪, ૬૯૫ પત્રાંક-૬૯૬, ૬૯૭ પત્રાંક-૬૯૮, ૬૯૯ પત્રાંક-૬૯૯થી ૭૦૧ પત્રાંક-૭૦૨ પત્રાંક-૭૦૩ પત્રાંક-૭૦૩, ૭૦૪ પત્રાંક-૭૦૫, ૭૦૬ પત્રાંક-૭૦૬ પત્રાંક-૭૦૬ પત્રાંક-૭૦૮ થી ૭૧૦ પત્રાંક-૭૧૦ પત્રાંક-૭૧૧ થી ૭૧૩ પત્રાંક-૭૧૩ થી ૭૧૫ પત્રાંક-૭૧૫ થી ૭૧૭
૩૨૩.
૧૯૨
૨૧૮
૨૪૩
૩૨૪. ૩૨૫. ૩૨૬. ૩૨૭.
૨૬ ૫.
૨૮૪
૩૨૮.
૩૦૪
૩૨૯.
૩૨૯
૩૩૦.
૩પ૦
૩૩૧.
૩૭૫
૩૩૨.
૩૯૫
Page #16
--------------------------------------------------------------------------
________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી
Page #17
--------------------------------------------------------------------------
Page #18
--------------------------------------------------------------------------
________________
नमः श्रीसिद्धेभ्यः
રાજહૃદય
ભાગ-૧૪
-
ક
--
ન
-
પત્રાંક-૬૮૮
મુંબઈ, વૈશાખ સુદ ૬, રવિ, ૧૯પર પત્ર મળ્યું છે. તથા વચનોની પ્રત મળી છે. તે પ્રતમાં કોઈ કોઈ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ છે, પણ ઘણું કરીને અર્થાતર થયેલ નથી. તેથી તેવી પ્રતો શ્રી સુખલાલ તથા શ્રી કુંવરજીને મોકલવામાં અડચણ જેવું નથી. પાછળથી પણ તે અક્ષર તથા શબ્દની શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે.
તા. ૧-૫-૧૯૯૧, પત્રાંક – ૬૮૮ અને ૬૮૯
પ્રવચન નં. ૩૧૪
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-૬ ૮૮, પાનું –૫૦૧. અંબાલાલભાઈ ઉપરનું Post card છે. પત્ર મળ્યું છે. તથા વચનોની પ્રત મળી છે. તે પ્રતમાં કોઈ કોઈ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ
Page #19
--------------------------------------------------------------------------
________________
૨
રાજહૃદય ભાગ-૧૪ છે, પણ ઘણું કરીને અર્થાંતર થયેલ નથી.’ એટલે લખેલા પત્રો છે. ક્યાંક કચાંક અક્ષર બદલાયો છે તો ક્યાંક ક્યાંક શબ્દ પણ બદલાયો છે. એવો ખ્યાલ આવ્યો છે. પણ એનો કહેવાનો અર્થ છે એમાં ફેર નથી પડ્યો. ‘તેથી તેવી પ્રતો શ્રી સુખલાલ તથા શ્રી કુંવરજીને મોકલવામાં અડચણ જેવું નથી.' જે પ્રતો મોકલવી હતી એ સીધી મોકલવાની બદલે ‘સુખલાલભાઈ’ને ‘વિરમગામ’, ‘કુંવરજીભાઈ’ને ‘કલોલ’. એ ‘કૃપાળુદેવ’ને મોકલી છે. એને જોઈ લીધી છે. એ મોકલવામાં વાંધા જેવું નથી. પાછળથી પણ તે અક્ષર તથા શબ્દની શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે.’ ફેરફાર કરવો હશે તો પાછળથી કરી શકાશે. એટલે એ Post card લખેલું છે.
પત્રાંક-૬૮૯
વવાણિયા, વૈશાખ વદ ૬, રવિ, ૧૯૫૨
આર્ય શ્રી માણેકચંદાદિપ્રત્યે, શ્રી સ્તંભતીર્થ.
સુંદરલાલે વૈશાખ વિદ એકમે દેહ છોડ્યાના ખબર લખ્યા તે વાંચ્યા. વિશેષ કાળની માંદગી વિના, યુવાન અવસ્થામાં અકસ્માત્ દેહ છોડવાનું બન્યાથી સમાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે, તો પછી જેણે કુટુંબાદિ સંબંધસ્નેહે મૂર્છા કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રયભાવના રાખી હોય, તેને ખેદ થયા વિના કેમ રહે ? આ સંસારમાં મનુષ્યપ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસંગમાંનો એક આ મોટો ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદવિશેષને પ્રાપ્ત થાય છે, અને યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્યવિશેષ થાય છે, સંસારનું અશરણપણું, અનિત્યપણું અને અસારપણું વિશેષ દૃઢ થાય છે.
વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂર્છાભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે, અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે, અને તે સત્ય છે. મૂર્છાભાવે ખેદ કર્યાંથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂર્છા થાય
Page #20
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૯
છે તે પણ અવિચા૨દશાનું ફળ છે, એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છાભાવ પ્રત્યયી ખેદને શમાવે છે, અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી. કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી, અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે, એટલે તેને અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું, અને તુચ્છપણું તેમ જ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિષે કંઈ પણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂર્છા વર્તાતી હોય તો તે ત્યાગ કર, ત્યાગ કર, તે મૂર્છાનું કંઈ ફળ નથી, સંસારમાં ચારેય પણ શરણાદિપણું પ્રાપ્ત થવું નથી, અને અવિચાર૫ણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી, જે મોહ અનંત જન્મમરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર, તેનો ક્ષય કર. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી, એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે, તેને આ જપ્રકારે ભાસે છે.
આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં, મુખ્ય કરીને મૃત્યુને ભયે ૫રમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે, ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે; માત્ર કોઈક વિચા૨વાન અથવા સુલભબોધી કે હળુકર્મી જીવને તે ભય પરથી અવિનાશી નિઃશ્રેયસ પદપ્રત્યે વૃત્તિ થાય છે.
મૃત્યુભય હોત તોપણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હોત તોપણ જેટલા પૂર્વે વિચારવાનો થયા છે, તેટલા ન થાત; અર્થાત્ વૃદ્ધાવસ્થા સુધી તો મૃત્યુનો ભય નથી એમ દેખીને પ્રમાદસહિત વર્તત; મૃત્યુનું અવશ્ય આવવું દેખીને, તથા તેનું અનિયમિતપણે આવવું
Page #21
--------------------------------------------------------------------------
________________
રાજય ભાગ-૧૪
દેખીને, તે પ્રસંગ પ્રાપ્ત થયે, સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને, પરમાર્થ વિચારવામાં અપ્રમત્તપણું જ હિતકારી લાગ્યું, અને સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું. વિચારવાન પુરુષોનો તેનિશ્ચયનિઃસંદેહ સત્ય છે; ત્રણે કાળ સત્ય છે. મૂછભાવનો ખેદ ત્યાગીને અસંગભાવપ્રત્યયી ખેદવિચારવાનને કર્તવ્ય છે.
જો આ સંસારને વિષે આ પ્રસંગોનો સંભવ ન હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, અશરણાદિપણું ન હોત તો પંચવિષયનાં સુખસાધનનું કશું ન્યૂનપણું પ્રાયે નહોતું, એવા શ્રી ઋષભદેવાદિ પરમપુરુષો, અને ભરતાદિ ચક્રવત્યદિઓ તેનો શા કારણે ત્યાગ કરત?એકાંત અસંગપણું શા કારણે ભજત?
હે આર્યમાણેકચંદાદિ, યથાર્થવિચારના ઓછાપણાને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના અને મૂછને લીધે, તમને કંઈ પણ ખેદવિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે, તોપણ તે ખેદનું બેયને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાય નથી એમ વિચારી, થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરુષોના વચનામૃતથી, તથા સાધુપુરુષના આશ્રય, સમાગમાદિથી અને વિરતિથી ઉપશાંત કરવો, એ જકર્તવ્ય છે.
૬૮મો પત્ર છે ખંભાતના એક “માણેકચંદભાઈ ઉપર પત્ર છે. એમના કુટુંબમાં યુવાનવયમાં મૃત્યુ થયેલું છે. એના સાંત્વનરૂપે બહુ સારો પત્ર લખેલો છે.દિલાસાનો દિલાસો છે અને તત્ત્વનું તત્ત્વ છે. એવો આ પત્ર છે. - આર્ય શ્રી માણેકચંદાદિ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. સુંદરલાલે વૈશાખ વદિ એકમે દેહ છોડ્યાના ખબરલખ્યા તે વાંચ્યા. વૈશાખ વદ ૬ પત્ર લખે છે. પાંચ દિવસ પહેલાના સમાચાર આવ્યા છે. વિશેષ કાળની માંદગી વિના, યુવાન અવસ્થામાં અકસ્માતુ દેહ છોડવાનું બન્યાથી સમાન્યપણે ઓળખતા. માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે... સામાન્ય રીતે મૃત્યુનો અવસર વૃદ્ધાવસ્થા છે. અને વૃદ્ધાવસ્થામાં પણ કેટલીક માંદગી ગુજારીને
Page #22
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૯ માણસ દેહ ત્યાગ કરે છે ત્યારે એનો એટલો આઘાત નથી લાગતો. પરંતુ યુવાન અવસ્થા હોય અને માંદગી ન હોય, અકસ્માત-ઓચિંતુ જ આયુષ્ય પૂરું થાય ત્યારે ઓળખતા-પાળખતા કુટુંબીઓ, જેને જેને સ્નેહ હોય છે, લાગણી હોય છે, રાગ હોય છે અને ઘણું દુઃખ, એકદમ દુઃખ થઈ આવે છે. આ એવો એક પ્રસંગ છે.
જો સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિનાન રહે, તો પછી જેણે કુટુંબાદિસંબંધસ્નેહે મૂછ કરી હોય... શું કર્યું હોય? રાગ કર્યો હોય એમ ન કહ્યું. “જેણે કુટુંબાદિ સંબંધસ્નેહે મૂછ કરી હોય, મૂછ શબ્દ એટલા માટે વાપર્યો છે કે આ જીવ કુટુંબ-પરિવારને વિષે એટલી બધી રાગની તીવ્રતામાં વર્તે છે કે એ પોતે પોતાનું ભાન ભૂલે છે. પોતાનું આત્મહિત ભૂલે છે, પોતાનું ભાન પણ ભૂલે છે. એટલે એને મૂછ કહે છે. મૂછમાં ભાન ભૂલવાનું થાય છે. “તો પછી જેણે કુટુંબાદિ સંબંધસ્નેહે મૂછ કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રયભાવના રાખી હોય, તેને ખેદ થયા વિના કેમ રહે? કુટુંબાદિના સંબંધની લાગણીથી જેણે મૂછ કરી હોય એટલે તીવ્ર રાગ કર્યો હોય એને તો ઘણું દુઃખ થાય. જેટલો રાગ એટલો જÀષ એની અંદર ભરેલો છે. અને વળી એ લાગણીપૂર્વક સહવાસમાં વસ્યા હોય એટલે સાથે વસવાનું બન્યું હોય એટલે રાગ વધારે તીવ્ર થયો હોય. એનો રસ ચડ્યો હોય. સહવાસને કારણે રાગરસ વધેલો હોય. અને કાંઈ પણ આશ્રયભાવના રાખી હોય કે આ દીકરો મોટો થશે, આપણું પાલનપોષણ કરશે, કમાશે, ધમાશે અને આપણે પછી ચિંતા નહિ રહે. એવા બધા પ્રકારને લઈને ખેદ થયા વિના કેમ રહે? એને તો ખેદ રોક્યો રોકી શકાય નહિ.
આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસંગમાંનો એક આ મોટો ખેદકારક પ્રસંગ છે. સંસારમાં જીવોનો આ સર્વસામાન્ય અનુભવ છે. ઘણા એવા દુઃખના પ્રસંગ હોય છે કે જે કહી ન શકાય, કથી ન શકાય. વેદનાને વર્ણવી ન શકાય એવા અનેક પ્રસંગોમાં આ એક મોટો પ્રસંગ છે કે કોઈ માણસ કોઈ કુટુંબમાં યુવાન અવસ્થાની અંદર દેહત્યાગ ઓચિંતો કરે છે.
“તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદવિશેષને પ્રાપ્ત થાય છે.....” હવે આવા પ્રસંગો અનેક બને છે તો પણ એમાં લગભગ
Page #23
--------------------------------------------------------------------------
________________
૬
રાજહૃદય ભાગ-૧૪
બધા જીવો બહુ દુ:ખી થાય છે. કોને છોડ્યા છે ? કે યથાર્થ વિચારવાન પુરુષો સિવાય...’ જેને વસ્તુસ્વરૂપનો યથાર્થ વિચાર છે, વસ્તુસ્વરૂપના જ્ઞાન અનુસાર જેને ભિન્નતાનો પણ યથાર્થ વિચાર છે કે આખરમાં પ્રત્યેક આત્મા ભિન્ન ભિન્ન છે. સગું કહેવા માત્ર છે. વાસ્તવિક કોઈ સગુ કોઈ આત્માનું છે નહિ. એવું યથાર્થવિચા૨૫ણું આત્મહિતના લક્ષે જેને છે.
યથાર્થતા ચારે લાગુ પડે છે ? જાણવાનું તો બધાને મળે છે. કોણ નથી જાણતું કે ગમે ત્યારે દેહ અને આત્માને બધાને જુદાં જ પડવાના છે, એવું કોણ નથી જાણતું ? એ તો રોજનો પ્રસંગ થઈ ગયો છે. કોઈ છાપામાં એ નોંધ આવ્યા વિના રહેતી નથી. એટલે જાણવાના વિષયમાં તો બધા જગતના જીવો જાણે છે કે આજે આનો તો કાલે બીજાનો દેહ અને આત્મા તો જુદો થવાનો જ છે. એની મુદત પૂરી થાય પછી કોઈ સાથે રહી શકતું નથી.
જેને મૃત્યુ કહેવાય છે એ પ્રસંગ અનિવાર્ય છે. તેથી દેહ અને આત્મા જુદા છે અને જુદા પડી જાય છે, જુદા તત્ત્વો હોવાથી જુદા પડી જાય છે એવી એક વાસ્તવિક પરિસ્થિતિ નજર સામે બધાને જણાવા છતાં એ જણાવું યથાર્થ છે કે કેમ એ બીજો વિષય છે. જણાવું એક વાત છે, યથાર્થપણે જણાવું તે બીજી વાત છે.
અહીંયાં એ શબ્દનો પ્રયોગ કર્યો છે કે, એવા પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે. દુઃખને કોણ પ્રાપ્ત થાય છે ? કે જેને યથાર્થ વિચાર નથી તે. યથાર્થ વિચારવાળા દુઃખી નથી થતાં. કાંઈ બીજું સાધન નથી. જ્ઞાન જ સાધન છે. બીજું કોઈ સાધન નથી. એ આમાંથી સિદ્ધ થાય છે. જ્ઞાન જ સાધન છે. દુઃખ મટાડવા માટેનું (સાધન), જગતના મોટામાં મોટા દુઃખના પ્રસંગોએ પણ દુઃખ મટાડવાનું સાધન હોય તો એક જ્ઞાન જ છે. જ્ઞાન સિવાય કોઈને ક્યાંય સમાધાન થઈ શકે નહિ. બહુ સારી શૈલીમાં આ પત્ર લખાયેલો છે.
તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય...' પુરુષો એટલે આત્મા. એ આત્માઓ સિવાય સર્વ પ્રાણી ખેદવિશેષને પ્રાપ્ત થાય છે,...’ એટલે ઘણા ખેદને પ્રાપ્ત થાય, ઘણા દુઃખી થાય. જ્યારે યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્યવિશેષ થાય છે,...’ જુઓ ! એને શું થાય છે ? જગતના પદાર્થો ઉપરની આસક્તિ છૂટે છે. કુટુંબના સ્નેહીઓ પ્રત્યેની આસક્તિ એને છૂટે છે. જે
Page #24
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૯
આસક્તિ અને મોહને લઈને દુઃખ થવું બને છે એ દુઃખના કારણમાં ફે૨ ૫ડે છે. દુઃખનું કારણ તે પ્રસંગ નથી. પણ દુઃખનું કારણ પોતાનો રાગ છે, પોતાનું મમત્વ છે, પોતાનું અહંપણું છે. કેમકે જ્યાં જ્યાં મમત્વ છે ત્યાં દુઃખ છે, જ્યાં મમત્વ નથી ત્યાં દુઃખ નથી. આ સીધી વાત છે.
યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્યવિશેષ થાય છે, સંસારનું અશરણપણું,..' દૃઢ થાય છે. સંસારમાં કોઈ શરણ નથી એ આ પ્રસંગે વાસ્તવિક પ્રસંગ બનેલો હોવાથી દૃઢ થાય છે કે જુઓ ! આમાં કોઈ આપણે એને બચાવી શકયા નહિ. સગા, સંબંધીઓ, ડૉક્ટરો, વૈદો, હકીમો, રૂપિયા, ઝવેરાત, મકાન, આબરૂ, કીર્તિ કોઈ બચાવી શકયું નહિ. રાજા, મહારાજા કોઈ એને બચાવી શકતું નથી. અશરણ છે. બાર ભાવનામાં આ ભાવના છે. અશરણભાવના. સંસારમાં કોઈ શરણ નથી. વ્યવહારે શરણ વીતરાગી દેવગુરુ-શાસ્ત્ર અને સર્વજ્ઞના ધર્મને શ૨ણ કહેવામાં આવે છે. સર્વશનો ધર્મ સુશર્ણ જાણી....’ શરણ શબ્દ ત્યાં વાપર્યો છે. ‘સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી...' એવો વિશેષભાવ. પ્રભાવ એટલે એવા વિશેષ ભાવને આરાધવાને લઈને તું એનું આરાધન કર. એના વિના કોઈ તારી બાંય પકડે એવું નથી-હાથ પકડે એવું નથી.
યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્યવિશેષ થાય છે, સંસારનું અશરણપણું, અનિત્યપણું...' કાયમ કોઈ રહેવાનું નથી. બધા ધર્મશાળાના ઉતારા છે. ધર્મશાળામાં કોઈ કાયમ રહે છે ? મુદત થાય એટલે મુનિમ કહી દે. અહીં તો કોઈ કહેવા આવતું નથી અને Notice આવ્યા પહેલા પણ ઘણાને ઓચિંતુ ઊપડી જાવું પડે છે. આ એવો પ્રસંગ છે. ‘સંસારનું અશરણપણું, અનિત્યપણું અને અસારપણું...' ગમે એટલા ધા-ઉધામા કર્યા હોય, ગમે તેટલા પરિશ્રમ કર્યાં હોય, ધોડા કર્યાં હોય, ભૂખ્યો રહ્યો હોય, તરસ્યો હોય, તાઢ-તડકા વેઠ્યા હોય, કાંઈ સા૨ કાઢી શકે એવું નથી. અસાર છે, એમ કહે છે. અસાર એટલે સુખ નથી. સુખ મેળવવા જાય છે પણ સુખ નથી. ઉલટાનો હેરાન-પરેશાન થઈને આકુળિત થઈને દુઃખી થાય છે. એવું જે સંસારનું અસા૨૫ણું છે એ વિશેષ દૃઢ થાય છે.’ અને આવા વખતે તો ખાસ લોકો પણ, સામાન્ય માણસો પણ બોલે છે કે, જુઓ ! ભાઈ ! ઘણી મહેનત કરીને ભેગું કર્યું હતું. શું એના હાથમાં આવ્યું ? કે
Page #25
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૪ એણે કરેલા કર્મ સિવાય કાંઈ સાથે લઈ ગયો નથી. કર્મના પરમાણુ સાથે જાય છે. એટલે એણે કરેલા ભાવના સંસ્કાર પણ સાથે જાય છે. જેટલા જેટલા વિપરિત ભાવો કર્યા છે એના સંસ્કાર સાથે જાય છે.
વિચારવાન પુરુષોને..” આવો વિચાર કરી શકે છે તેને વિચારવાન કહ્યા છે. કે જે વિચારને કારણે સંસારના કાર્યોનો રસ છે એ મંદ પડી જાય, અનુભાગ ઘટી જાય, આત્મહિતની વિચારણા કરવાનો અવકાશ પ્રાપ્ત થાય. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મુછભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે.” વળી એને એમ ભાસે છે કે આ મૂછભાવે આની પાછળ રડવું, મૂછભાવે દુઃખી થવું, સંબંધ જાણીને ખરેખરો સંબંધ માનીને દુઃખી થાવું, ખરેખર સંબંધ નહિ હોવા છતાં ખરેખર સંબંધ જાણીને દુઃખી થવું તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે. આનાથી તો નવા કર્મ બાંધવા સિવાય બીજો કાંઈ લાભ થવાનો નથી. ઘણું દુઃખ, ઘણું કલ્પાંત કરે તેથી કાંઈ એમાં એક અંશે ફાયદો થાય એવું કાંઈ બનવાનું નથી. જેટલા જેટલા એ દુઃખી થવાના પરિણામ થયા એ બધા પરદ્રવ્યના એકત્વભાવે અજ્ઞાન અને મિથ્યાત્વને દઢ કરવાના કર્મ બંધાશે. એટલે ત્યાં તો આઠેય કર્મનું બંધન લઈ લેવું. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય આદિ બધાનું બંધન થાય છે. તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે...'
અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે. પ્રતિપક્ષ લઈ લીધો. જો રાગે કરીને, મૂછભાવે કરીને ખેદ કરવામાં આવે તો નવા કર્મ બંધાય છે. અને વસ્તુસ્વરૂપનું જ્ઞાન કરીને વૈરાગ્યમાં પરિણમવામાં આવે તો તે કર્મના આકરા ઉદય કાળે તે કર્મની નિર્જરાનો પ્રસંગ, કર્મની નિવૃત્તિનો પ્રસંગ આવશે. નિવૃત્તિ કહો કે નિર્જરા કહો. અને તે સત્ય છે. બંને વાત સત્ય છે. કર્મબંધ આ પ્રકારે થાય,કર્મની નિવૃત્તિ આ પ્રકારે થાય છે તે વાત સત્ય છે.
મૂળભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી....મૂછભાવે જેનો ખેદ કર્યો છે, દુઃખી થયા છે અને જેનો વિયોગ થયો છે તેની કોઈ પ્રાપ્તિ થાય, બહુ ખેદ કર્યો, બહુ દુઃખી થયા માટે એકાદ વખત પણ કોઈ મળવા આવી જાય એવું કાંઈ બનવાનું નથી. તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂછ થાય છે તે પણ અવિચારદશાનું ફળ છે. પૂર્વે યથાસ્થિત વિચાર નહિ કર્યો હોવાને લીધે એમૂછ અને એ દુઃખને જીવ રોકી શકતો નથી.
Page #26
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૮૯ ખ્યાલ આવે કે આ દુઃખી થવા યોગ્ય નથી પણ પોતે મૂછ કરી છે એનું ફળ આવ્યા વિના રહેવાનું નથી. એ અવિચારદશાનું ફળ છે એટલે પહેલા વિવેક કર્યો નથી, જાગૃતિ રાખી નથી. જ્યારે એ પ્રસંગ નહોતો આવ્યો ત્યારે એ પ્રસંગને વિચાર્યો નથી. એણે અત્યારે વિચારી લેવું પડે કે આમ થવાનું જ છે. સંયોગમાં જે જે કુટુંબીઓ રહ્યા છે એનું આ પ્રમાણે નિધન થાવાનું, થાવાનું ને થાવાનું જ છે. અત્યારે થાય તો શું થાય એનો અત્યારે પ્રયોગાત્મક પદ્ધતિથી વિચાર કરી લેવો જોઈએ. માત્ર વિચાર નહિ પણ જાણે પ્રયોગ કરતો હોય એ પદ્ધતિએ એને વિચાર કરી લેવો જોઈએ. જો એ રીતે વિચારવાનપણું ન રહ્યું હોય તો દુઃખને ઉત્પન્ન થતું રોકી શકાય નહિ. નહિ રોકી શકાય.
“એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂછભાવ પ્રત્યથી ખેદને શમાવે છે...” આવું વિચારીને પણ... ભલે પૂર્વે વિચાર ન કર્યો હોય તો આ વખતે પણ આવું વિચારીને કે મેં જ પૂર્વે અવિચાર કર્યો છે, અવિચારીપણે હું જીવ્યો છું તેથી મને દુઃખ થાય છે, એમ વિચારીને અત્યારે પણ દુઃખને થોડું શમાવે છે, શાંત કરે છે. અથવા કોઈ વિશેષ પુરુષાર્થવાન જીવને “ઘણું કરીને તેનો ખેદ તેમને થતો નથી. એ વખતે કોઈને પુરુષાર્થ જાગે, જાગૃતિ આવે તો એ ખેદને નિવર્તાવે છે.
અમને તો કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી, એ ખેદ કરવો એ આત્માને હિતનું કારણ છે એવું અમને દેખાતું નથી. કોઈ રીતે દેખાતું નથી કે આનાથી લાભ થાય છે. એવું કાંઈ દેખાતું નથી. અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે. ખેદનું હિતકારીપણું દેખાતું નથી છતાં જે બન્યું છે એ તો ખેદનું નિમિત્ત છે, દુઃખનું નિમિત્ત છે.
એટલે તેને અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે.' જુઓ ! ક્યાંથી વાત લીધી ? આમ Turn લીધો છે. છે ખેદનો પ્રસંગ. હવે ખેદ કયા પ્રકારે થવો ઘટે? કે મૂછએ કરીને જે ખેદ થાય છે એવો ખેદ તો આત્માને જરાપણ હિતકારી નથી. હવે આ કાંઈ હરખનો પ્રસંગ તો છે નહિ. છે તો ખેદનો પ્રસંગ, શોકનો પ્રસંગ છે. કઈ રીતે એને વાળવો ? તે અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. એટલે એક બીજી જાતનો ખેદ છે. એવો ખેદ ઉત્પન્ન થાય છે કે જે ખેદથી જીવને હિત થાય પણ અહિત ન થાય. એ વાત કરે છે. કે કેવી રીતે એને
Page #27
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ–૧૪ વિચારમાં લેવો?
સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમ જ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિષે કિંઈ પણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂછ વર્તતી હોય તો તે ત્યાગ કર, ત્યાગ કર... કેવી સરસ શૈલી લીધી છે ! કહે છે કે “સર્વસંગનું જેટલા કોઈ અત્યારે સંગમાં હજી કુટુંબીજનો બાકી રહ્યા હોય અને જેને જે કાંઈ હોય, એમાં કોઈ તને શરણ થાય એવું નથી, કોઈ તને બંધવપણું થાય એવું નથી). બંધવ એટલે શું?મદદ કરનાર. ભાઈ હોય તો મદદ કરે. ખરે વખતે કોણ મદદ કરે ? કે ભાઈ. અથવા ખરે વખતે મદદ કરે એ કોણ? ભાઈ ન હોય તોપણ ભાઈ. એને ભાઈ કહેવાય, એને બંધવપણું કહે છે. અહીંયાં કહે છે કે આ પ્રસંગમાં કોઈ મદદ કરી શકે એવું નથી.
‘સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું.... છે. કોઈ સંબંધો નિત્ય રહેવાના નથી. નક્કી વાત છે, નિશ્ચિત વાત છે કે કોઈ સંબંધો કાયમ માટે રહેવા સર્જાયેલા છે જનહિ. ધર્મશાળાના ઉતારામાં પહેલેથી ખબર છે. બીસ્ત્રો મૂકે ત્યારથી ખબર છે કે આ બીસ્ત્રો આજે મૂક્યો છે તે થોડા દિવસમાં ઉપાડવાનો છે, સંકેલવાનો છે. આમ પહેલેથી જેને ખબર છે એને બીસ્ત્રો ઉપાડતી વખતે એટલો શોક નથી, શોચ નથી. પણ નિત્યપણું માનીને થાણા થાપે છે, ધામા નાખે છે કે અહીંથી જાવું જ નથી. એને તો આકરું પડવાનું છે. એ વાત નક્કી છે.
‘સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું અને તુચ્છાણું...” છે. તને જેનો મહિમા લાગે છે એમાં કાંઈ વાતમાં માલ નથી. આજે જેના ઉપર રાગ કરે છે એ તારો રાગ પોસાય છે ત્યાં સુધી તો રાગ કરે છે પણ તારો રાગ નહિ પોસાય ત્યારે દ્વેષ થયા વિના રહેશે નહિ. તુચ્છ વાત છે એમ કહે છે. એનું શું મહત્વ છે? એનું તુચ્છપણું છેતેમ જ અન્યત્વપણું....” એ અન્ય છે. તારું કોઈ નથી. જગતમાં તારું કોઈ નથી. એકલો જભ્યો છો, સુખ-દુઃખને પણ એકલો જ ભોગવે છે, મરીશ પણ એકલો અને દુર્ગતિ અને સુગતિમાં જ્યાં કાંઈ પણ જાઈશ, નિર્વાણપદ સુધી પણ જે કાંઈ છે તે બધું જાવાનું એકલાપણે છે. આ તો બધી શાસ્ત્રોમાં ગાથાઓ આવે છે. એવું “અન્યત્વપણું દેખીને....” ભિન્નપણું. અન્યત્વપણું એટલે ભિન્નપણું દેખીને આવા પ્રસંગે પોતાને વિશેષ
Page #28
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૯ પ્રતિબોધ થાય છે. આ પ્રસંગ બોધનું કારણ થાય છે. દુઃખનું કારણ નહિ પણ જ્ઞાનનું કારણ થાય છે. બોધ એટલે જ્ઞાન. જીવને આ જ્ઞાનનું કારણ થાય છે. વિચારવાન જીવને જ્ઞાનનું કારણ થાય છે.
કે હે જીવ....... હવે વિચારવાનો જીવ પોતાને ને પોતાને સંબોધે છે કે હે જીવ, તારે વિષે કંઈ પણ આ સંસારને વિષે...” જે જે ઉદયભાવમાં, જે જે ઉદય પ્રસંગોમાં “મૂછવર્તતી હોય. મમત્વવર્તતું હોય, અહંપણું વર્તતું હોય તો તે
ત્યાગ કર, ત્યાગ કર, એનો તું ત્યાગ કર. ‘તે મૂછનું કંઈ ફળ નથી.....” એવી મૂછનું તને કોઈ ફળ નહિ આવે. તે મૂછનું કંઈ ફળ નથી. એ મૂછનો તને કોઈ લાભ થાય એવું ફળ નથી. ગમે તેટલી મૂછ કરી હશે અને વર્તમાનમાં કરીશ એનાથી તને કોઈ લાભ થવાનો છે એ વાતમાં કાંઈ માલ નથી. ‘તે મૂછનું કંઈ ફળ નથી....'
સંસારમાં કયારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થવું નથી.” કોઈ જીવને સંસારમાં શરણ મળ્યું છે, કોઈ સુરક્ષિત રહ્યો છે કે, ભાઈ ! આ ફલાણી જગ્યાએ શરણમાં જાય એટલે હવે એને વાંધો નથી. એવું સંસારમાં તો કોઈ
સ્થાન નથી. ધર્મની વાત જુદી છે. સંસારમાં કોઈ સ્થાન નથી. “સંસારમાં કયારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થયું નથી.” થવું નથી એટલે થયું નથી, થતું નથી અને ત્રણ કાળમાં થવાનું નથી. એવો ભાવ છે. .. “અને અવિચારપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી, જેટલો કોઈ સંસારમાં મોહ થાય છે. મોહ થાય છે, વ્યામોહ થાય છે એટલે શું? આ જીવને સારું લાગે છે, ઠીક લાગે છે. આ ઘર, આ કુટુંબ, આ સંયોગો આ બધું મને સારું લાગે છે એવો જે મોહ છે, એ મોહ અવિચારપણા વિના કરવા યોગ્ય નથી અથવા થવા યોગ્ય નથી. અથવા જે કાંઈ જીવને એ સારું લાગે છે તે જ જીવનું અવિચારીપણું છે.
બીજી ભાષામાં વાત કરીએ તો જીવનો જે આનંદઅમૃત સ્વભાવ છે એ આનંદઅમૃત સ્વભાવના પ્રતિપક્ષભૂત આ ઝેર છે. જે કાંઈ મોહથી રસ આવે છે અને સંસારમાં સારું સારું લાગે છે. એમાં પણ એના વિકલ્પ પ્રમાણે હોય કે બરાબર ધાર્યું થાય છે. આ પણ આપણને અનુકૂળ છે, આ પણ અનુકૂળ છે, છોકરાઓ અનુકૂળ છે, બૈરા અનુકૂળ છે, બીજા બધા અનુકૂળ છે, વેવાઈવેવલા અનુકૂળ છે. બધું આપણે સરખું છે. જોકે એવું હોતું નથી. પણ આ તો
Page #29
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૪ માનો કે હોય તો. કાંઈક તો હખળડખળ-હખળડખળ ચાલતું જ હોય. પણ માનો કે હોય અને સારું લાગે અથવા જેટલું હોય એટલું સારું લાગે. એટલું જીવ ઝેર ખાય છે. જેટલું સારું લાગે એટલું ઝેર ખાય છે. પણ એવું મીઠું ઝેર છે કે ઝેર ખાતી વખતે જીવને ખબર નથી કે મેં કેટલું ઝેર ખાધું? એ એને ખબર નથી. પણ જ્યારે આ પ્રસંગ ઉત્પન્ન થાય છે ત્યારે પછી એને અકથ્ય દુઃખનો પ્રસંગ ઉત્પન્ન થાય છે. કહી શકે નહિ, બોલી શકે નહિ, વર્ણવી શકે નહિ. ક્યાંય સહન ન કરી શકે છતાં સહન કરવું પડે એવું જે દુઃખ ઉત્પન્ન થાય છે, એનું કારણ ઝેર એણે જપીધું છે, બીજું કોઈ કારણ નથી. આ સીધી વાત છે.
મુમુક્ષુ - અવિચારીપણું હોય તો જ ઝેર પીવે?
પૂજ્ય ભાઈશ્રી:- હા. એમ જ છે. જાણી જોઈને કોણ ઝેર પીવે? અરે ! એક ટીપું પડી ગયું હોય ને. આખા કુટુંબ માટે પાંચ-દસ કીલો દૂધપાકનું તપેલું ઉકાળ્યું હોય એમાં એક ઝેરનું ટીપું પડી ગયું હોય, ઢેઢગરોળી ઉપરથી જતી હોય તો કહે, ભાઈ ! હવે આનું પારખું કરવું નથી. એ થોડું ચાખી લે? એકાદ જણ ચાખી લે અને પછી બધા ખાઈએ. કોણ ચાખે? ટીપું પણ (ચાખવા તૈયાર નથી). એના બદલે ઘૂંટડે ઘૂંટડે ઘટક-ઘટક મોહની મૂછથી પીધું હોય એને જ્ઞાની અવિચારીપણું ન કહે તો બીજું શું કહે ? મીઠાશ એટલી વેદી હોય, સંયોગની મીઠાશ જેટલી વેદી એટલું વિયોગનું દુઃખ ઉત્પન્ન થાય. આ એનું પરિમાણ છે. મીઠાશ વેદી ત્યારે મૂછભાવે ભાન ભૂલીને વેદી છે. એટલે વિયોગ ટાણે એને ખબર નથી કે ઝેર ક્યારે ખાધું હતું અને કેટલું ખાધું હતું એ ભૂલી જાય છે. પણ એ તો પોતાના પરિણામનું ફળ છે. Action ની સામે Reaction આવ્યું છે બીજું કાંઈ નથી. શું કહે છે?
અવિચારપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી” અવિચારપણું હોય તો જ મોહ થાય. મોહ થાય છે તે જ જીવનું અવિચારપણું છે. કેમકે એ વખતે ઝેર ખાય છે. આ મુદ્દો બહુવિચારવા જેવો છે. જ્યારે જ્યારે આ જીવને સંસારના કાર્યોમાં, પ્રસંગોમાં (મોહ ઉત્પન્ન થાય છે તે અવિચારીપણું છે). એવું બને છે. ઉદયનું કારણ છે બીજું કાંઈ નથી. એની સાથેનો એ પ્રકારનો ઉદય છે. પણ એ પોતે ઝેર ખાય છે. ઉદયમાં જોડાયને ઝેર ખાય છે, બીજું કાંઈ નથી. ‘અવિચારપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથીએટલે અવિચારપણું કહ્યું છે. ઝેર ખાય છે માટે અવિચારપણું
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૩
પત્રાંક-૬૮૯ કહ્યું છે.
જે મોહ અનંત જન્મમરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે,...’ એ તો મર્યો પણ તારા અનંત જન્મ-મરણ વધે એનું શું ? એની તો સંભાળ કર. તને અનંત જન્મ-મ૨ણ વધે એવા કર્મ તું એ વખતે બાંધે છો. વિયોગ ન જોઈએ એટલે સંયોગ જોઈએ. સંયોગ લેવા માટે ફરીને તારે જન્મવું પડશે. જેટલો જેટલો સંયોગને ખેદ કરીને, દુઃખ કરીને ભાવે છે એ એની ભાવનાને ભાવે છે. એટલો ને એટલો ફરીને સંયોગ મળવાના કર્મ બાંધે છે, એમ કહે છે.
જે મોહ અનંત જન્મમરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે,...' તેમાંથી વૃક્ષ થાય છે. તે મોહમાંથી દુ:ખ અને ક્લેશ પાંગરશે. તેને શાંત કર, તેનો ક્ષય કર.’ એવા મોહને તું શાંત કર, એવા મોહનો તું ક્ષય ક૨. ‘હે જીવ,...' આવો બોધ લેવાનો પ્રસંગ છે, એમ કહે છે. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી.' આ સિવાય બીજો કોઈ આત્માને હિતનો ઉપાય નથી. એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે.’ વિચારવાન જીવ તો એ વગેરે એવા પ્રકારના વિચારોથી ભાવિતાત્મતાથી. પોતાના આત્માની ભાવનાને ભાવતા ભાવતાભાવિતાત્માતાથી. આત્મતા એટલે આત્મપણું. અને આત્મપણું ભાવવું એને એક શબ્દમાં નાખ્યું-ભાવિતાત્મતાથી. શબ્દો જોડવાની એમની શૈલી પણ સ્વતંત્ર ભાષાશૈલી છે. સામાન્ય માણસોને, વિદ્વાનોને આ પ્રકારના શબ્દપ્રયોગનો પણ અભાવ છે.
એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ...’ કરે છે-નિર્મળ કરે છે. વૈરાગ્યને નિર્મૂળ કરે છે. નિર્મળ વૈરાગ્યને ઉત્પન્ન કરે છે. ઓલો વૈરાગ્ય નહિદુઃખગર્ભિત વૈરાગ્ય નહિ એમ કહે છે. પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે એ નિર્મળ વૈરાગ્ય છે. વૈરાગ્યના બે પ્રકાર. એક દુઃખગર્ભિત અને એક જ્ઞાનગર્ભિત. એવા વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. જે કોઈ જીવ યથાર્થવિચારથી જુએ છે, તેને આ જ પ્રકા૨ ભાસે છે.’ એ વૈરાગ્યને દૃઢ કરે છે, નિર્મળ કરે છે. અને જે કોઈ જીવ યથાર્થ વિચા૨થી જો આ પ્રસંગને જોવે તો એને આવું જ ભાસશે. અમે લખ્યું એને એ જ પ્રકારે એને ભાસશે અને એ જ એને હિતનું કારણ છે. મુમુક્ષુની ભૂમિકામાં તો, યથાર્થ ભૂમિકામાં તો આવો જ પ્રકાર હોય. આવો ઉદય આવે ત્યારે બીજો પ્રકાર હોય નહિ, એમ કહેવું છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪
રાજહૃદય ભાગ-૧૪ મુમુક્ષુ - બાર ભાવનાનો સાર આવી ગયો. પૂજ્ય ભાઈશ્રી:-બારે બાર ભાવનાનો સાર લઈ લીધો છે. મુમુક્ષુ – આ આઠ લીટી ફરી લ્યો.
પૂજ્ય ભાઈશ્રી – બહુ સરસ વિષય લીધો છે. નીચેનો એક પ્રેરણાનો વિષય છે એ લઈ લઈએ પછી લઈશું. નહિતર કાલે ફરીને લઈશું.
“આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં.” શું કહે છે કે, સંસારમાં કોઈ પૂર્વકર્મના ઉદયે જ્યારે જીવને અનુકૂળતાઓ અથવા જેને લોકો એમ કહે કે ભાઈ બહુ પ્રગતિ કરે છે. મહેનત પણ એની એટલી જ છે, બુદ્ધિ પણ એની એટલી જ છે અને અત્યારે એને આવક પણ એટલી જ છે. ઘણી બધી સરખાય છે, એમ કહે. એનો અર્થ શું કહે? સરખાય બહુ છે. એવી સરખાયમાં પડ્યા હોય એને તો બીજું કાંઈ સાંભરે એવું જ નથી. એવી દોડ મૂકે. એવી દોડ મૂકે. દોડ્યો જ જાય.. દોડ્યો જ જાય. પાછું વાળીને જોવે નહિ પણ એને કોક ઊભો રાખે છે. સંસારમાં પણ એને કોક ઊભો રાખે છે. એવો કોઈ પ્રસંગ હોય તો આ મૃત્યુનો પ્રસંગ છે એમ કહેવું છે. એમાં દોડતા દોડતા... દોડતા... એને કોક ઊભો રાખે છે. કે જો આનું આમ થઈ ગયું. એટલે એને લાલબત્તી થાય. એને એમ થયું પણ તારું ? આ દોડે છે પણ તારું શું ? આમ એને કો'ક ખેંચે છે. એ ખેંચનાર આ મૃત્યુનો પ્રસંગ છે. આ જીવને દેહસંબંધ હોયને, દેહનો સંબંધ જો શાશ્વત હોત તો જીવે શું શું કર્યું હોત એ કહેવું મુશ્કેલ છે.
આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં.” એનો અભિપ્રાય એટલો હોત કે પેટ ભરીને અથવા Unlimited એને કરવું છે. જે કાંઈ કરવું છે તેમાં એની કોઈ મર્યાદા નથી. મર્યાદા છોડીને, મર્યાદાનો ત્યાગ કરીને એ બીજે વૃત્તિ જોડત જ નહિ. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે.....” આ મૃત્યુના ભયે પરમાર્થરૂપ એવું જે બીજું સ્થાન છે ત્યાં જીવની વૃત્તિ જોડાય છે કે આ બધું સંસારનું હું ગમે તેટલું સાજું કરું. પણ મારે બધું કામમાં આવવાનું. બધુ શું અધૂરું પણ કામમાં આવવાનું નથી. અડધુ પણ કામમાં નહિ આવે. પચાસ ટકા પણ નહિ ભોગવી શકે. આવી લગભગ સ્થિતિ જોવામાં
Page #32
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૯
૧૫
આવે છે. તો પછી મારું મારે કાંઈ કરવાનું છે કે નહિ ? આમાં જો બધું મારે ભોગવવાના કામમાં આવવાનું નથી તો મારે મારું કાંઈ કરવાનું છે કે નહિ ? મારું જે આત્મકલ્યાણ તે ૫૨માર્થ છે અને એ પરમાર્થના સ્થાને વૃત્તિને કોઈએ જોડી હોય તો આ મૃત્યુના પ્રસંગે જોડી છે, એમ કહે છે.
અન્યમતમાં પણ જ્યાં મૃત્યુનો પ્રસંગ આવે છે ત્યાં ધર્મની વાતો શરૂ થાય છે. આ તો તીર્થંકરનો માર્ગ છે. એ તો આખી વાત જ જુદી છે. અલૌકિક વાત છે. પણ અન્યમતમાં પણ જ્યાં મૃત્યુની વાત આવે છે ત્યારે રામ નામ શરૂ થાય છે. કે બીજું કાંઈક શરૂ થઈ જાય છે. એ બધી ધર્મની વાતો શરૂ થાય છે. એનું કારણ શું ? કે એ પ્રસંગ એવો છે કે જેણે સંસાર સિવાયના આત્મકલ્યાણની બાજુ વૃત્તિને દોરવાનો આ એક બહુ મોટો પ્રસંગ છે. જોકે એ અનિષ્ટ પ્રસંગ ગણાય છે તોપણ પારમાર્થિક દૃષ્ટિકોણના વિચા૨થી વિચારવામાં આવે તો આ પ્રસંગ જ ગમે તેવા દોડતાને ઊભો રાખે છે. સંસારમાં દોડ મૂકી હોય એ ગમે તેવા દોડતા માણસને એક વખત ઊભો રાખી દે છે કે જો ભાઈ ! તારું સાથે સાથે સાધતો જાય છે કે નથી સાધતો ? કે ભૂલીને બધું એકજ ધાર્યું ચાલ્યું છે તારે ?
મુમુક્ષુ :– આચાર્યે પણ અનિત્ય પહેલા લીધું છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. અનિત્યપણું છે. અનિત્યપણું છે એટલે મરણ છે. અનિત્યભાવના. પહેલી ભાવનામાં અનિત્યભાવના છે. બરાબર છે.
મુમુક્ષુ :- મરણથી ગાડી Break માં આવે.
પૂજ્ય ભાઈશ્રી ::– હા. ગમે તેવો હોય નહિ. આમ હિંમતથી, ઉત્સાહથી, ઉંમગથી સંસારમાં દોડતો હોય. એ મૃત્યુનું નામ સાંભળે એ પહેલા... હજી તો નામ સાંભળે ત્યાં ટાંટ્યા ભાંગી જાય. ખબર પડે કે ફલાણો રોગ હશે તો ? બહુ પૈસાવાળા માણસ હોય (અને એ એમ કહે કે) માથામાં કાંઈક કાંઈક થાય છે. તો (ડૉકટર) કહે, Scanning કરાવી લ્યો. Brain tumour નથી ને ? એ સુવડાવીને અંદર લઈ જાય એ પહેલા તો એને શું થાય એ તો એ જ જાણે. કહેવાનો મતલબ એ છે કે એનું–મૃત્યુનું નામ પડે ત્યાં માણસ ઢીલો પડી જાય છે. કેમ ? કે એને એમ થાય છે કે આ દોડું છું પણ શું કામ લાગશે ? મોટી Break લાગે છે. Hydrolic break જેને કહેવાય. ઊભો રહી જાય, એક વખત તો એ ઊભો રહી જાય. પણ જો યથાર્થ વિચારધારા હોય તો આ એક
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૬
રાજહૃદય ભાગ-૧૪ પ્રસંગથી, આ એક વિચારથી, આ એક વાસ્તવિકતાથી જીવ પરમાર્થના સ્થાને પોતાની વૃત્તિને દોરે છે, પ્રેરે છે. એટલે મૃત્યુ તો પ્રેરક છે એમ કહે છે. પરમાર્થના સ્થાને વૃત્તિને દોરવા માટે મૃત્યુ તો એક પ્રેરકપ્રસંગ છે. જુઓ ! કયાંને ક્યાં વાત ઉતારી ! શોકનો પ્રસંગ નથી, દુઃખનો પ્રસંગ નથી પણ આત્માને હિતમાં વૃત્તિ દોરવા માટેનો એક પ્રેરકપ્રસંગ છે.
મુખ્ય કરીને મૃત્યુને...” વિષે જે ભય થાય છે, એ ભયને લઈને પણ પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે.' સ્મશાન વૈરાગ્ય કો'કને કયારેક આવે છે. પણ ખરેખર કોઈ પરમાર્થ બાજુ વળે એવો કોઈ વિરલ જીવ હોય છે. બધા જીવો વળતા નથી. કેમકે આ પ્રસંગ તો બધાને છે. પણ કોઈ વિરલ જીવ, કોઈ હળુકર્મી જીવ, જેનું હોનહાર નિકટભવી છે એવા જીવને આવો પ્રસંગ છે એ વૃત્તિ પ્રેરિત થાય છે.
ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે.” વૈરાગ્ય તો લગભગ ઘણાને થાય છે. બહુભાગ જીવોને આ પ્રસંગે વૈરાગ્ય થાય છે. તોપણ તે બાહ્ય નિમિત્તથી જેમૃત્યુભય થાય છે એના ઉપરથી બાહ્ય જે ક્ષણિક વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, એવૈરાગ્ય વિકાસ પામે-પરમાર્થના માર્ગે એનું કોઈ Development થાય-વિકાસ પામે તે પહેલા વિશેષ કાર્યકારી થયા વિનાનાશ પામે છે.”
માત્ર કોઈક વિચારવાન અથવા સુલભબોધીકે હળુકર્મી જીવને તે ભય પરથી અવિનાશી નિઃશ્રેયસ્ પદ પ્રત્યે વૃત્તિ થાય છે. જુઓ ! સરવાળે ક્યાંની ક્યાં વાત લઈ જાય છે ! બહુભાગ જીવો તો એ વૈરાગ્યને, સ્મશાન વૈરાગ્ય એટલા માટે કહ્યો છે કે સ્મશાનમાં હોય ત્યાં સુધી વૈરાગ્ય હોય. ઘરે આવે એટલે વળી વાતાવરણ બધું ફરી જાય. નાહી નાખ્યું એનું. ચાલો. એમ કરીને પાછો એ જે કાર્ય હોય એમાં તન્મય થઈ જાય. જોકે અત્યારે તો ઘણા ભાગમાં જોવામાં આવે છે, કે મોટા ભાગનાને તો સ્મશાન વૈરાગ્ય પણ નથી હોતો. ત્યાં પણ બીજી વાતો ચાલતી હોય છે. જે પ્રસંગને અનુરૂપ નથી હોતી એવો પ્રકાર જોવા મળે છે. આ કાળ બદલાઈ ગયો છે ને ? કાળ બદલાઈ ગયો છે. એટલે ત્યાં સ્મશાન વૈરાગ્ય જોવામાં આવતો હતો એ પણ નથી.
“માત્ર કોઈક વિચારવાન....” જીવ હોય. આત્મહિતનો વિચાર કરનાર કોઈ જીવ હોય અથવા સુલભબોધી.” હોય. જેને બોધ સુલભતાથી અસર
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૭.
પત્રાંક૬૮૯ કરે એવા જીવને સુલભબોધી એવું વિશેષણ લાગુ પડે છે. એ એની વિશેષતા છે. સુલભપણે બોધની અસર થાય. કેટલાક જીવો એવા હોય છે કે ગમે એટલો એને ઉપદેશનો પ્રસંગ હોય પણ એને કાંઈ અસર ન થાય. માણસ કહે છે ને? ભાઈ ! કાળમીંઢ પાણા જેવો છે. એ પાણા ઉપર ગમે તેટલું પાણી પડે, પાણો પલળે નહિ. ત્યારે કોઈક જીવને એક પ્રસંગ થઈ જાય, એક કોઈ એવો બનાવ બની જાય કે થોડો બોધ મળી જાય તો એને ચોંટ મારી જાય. એવી ચોંટ લાગે કે એક પ્રસંગથી આખું એનું જીવન બદલી નાખે, એનું ધ્યેય બદલી નાખે. એવા જીવોને સુલભબોધી કહેવામાં આવે છે. સુલભબોધી એટલે જીવન બદલે તો. જો એના ધ્યેયથી જીવનન બદલે તો સુલભબોધીપણું નથી.
અથવા સુલભબોધી કે હળુકર્મી જીવને...” એ કર્મ (કહીને સમજાવ્યું છે). આમ ભાવથી ન સમજાય, યોગ્યતાથી ન સમજાય એને નિમિત્તથી સમજાવવામાં આવે છે. એ સુલભબોધી જીવનું જ વિશેષણ છે-હળુકર્મી જીવ છે. એટલે જેણે પૂર્વ કાળે ભારે કર્મ બાંધ્યા નથી. ભારે કર્મ બાંધ્યા નથી એટલે ભારે કર્મ બંધાય એવા ભાવ કર્યા નથી. એવા ભાવ કર્યા નથી એટલે એનો આત્મા એવા દુષ્ટ ભાવોથી સંસ્કારિત નથી. દુષ્ટ ભાવોથી સંસ્કારિત થયેલો આત્મા હોય તો તેને ભારેકર્મી કહે છે અને એવા દુષ્ટ પરિણામો ભૂતકાળમાં ન કર્યા હોય કે જેને લઈને એને બોધની અસર તરત થાય તો એને હળુકર્મી કહેવામાં આવે છે.
આમ જો વિચારીએ, પ્રકૃતિથી વિચારીએ તો જેનો દર્શનમોહતીવ્ર છે એ ભારે કર્મી છે. જેનો દર્શનમોહ તીવ્ર નથી વર્તતો તે હળુકર્મી છે. જેને ભાવની અંદર મંદ દર્શનમોહ હોય એવા જીવને બોધની અસર તરત જ થાય છે. પણ તીવ્ર દર્શનમોહાવેશમાં વર્તતો હોય એને ગમે તેવો સારો ઉપદેશ હોય તોપણ એને જરાય અસર જાણે કે થતી નથી. એ રીતે સુલભબોધીપણું કે હળુકર્મીપણું લેવું.
એવા “જીવને તે ભય પરથી.” એવા મૃત્યુના કોઈ પ્રસંગ ઉપરથી, કોઈના પ્રસંગ ઉપરથી પણ એને “અવિનાશી નિઃશ્રેયસ્ પદ પ્રત્યે વૃત્તિ થાય છે. એને એમ થાય છે કે મારે કોઈ એવું સાધન કરવા યોગ્ય છે, મારે કોઈ એવું કાર્ય કરવા યોગ્ય છે કે જેને લઈને મને ક્યારેય દુઃખ ન થાય. હું કોઈ એવા પદમાં બેસી જાવ, એવા પદની પ્રાપ્તિ કરી લઉં, એવા સ્થાનની પ્રાપ્તિ કરી લઉં
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૮
રાજહૃદય ભાગ-૧૪
કે જેમાં મારું શાશ્વત કલ્યાણ હોય. “અવિનાશી નિઃશ્રેયસ્...’ એટલે અવિનાશી કલ્યાણ. નિઃશ્રેયસ એટલે કલ્યાણ. એવું પદ તો એક મોક્ષપદ છે. એટલા માટે મુમુક્ષુનો પ્રારંભ અહીંથી ગણવામાં આવ્યો છે. એ પહેલા મુમુક્ષુ ભલે ગમે તે કરતો હોય, શાસ્ત્ર સ્વાધ્યાય કરતો હોય કે કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ કરતો હોય તોપણ એની શરૂઆત એટલા માટે નથી ગણી કે એણે નિઃશ્રેયસપદની પ્રાપ્તિની વૃત્તિ કરી છે ? ૫૨મ કલ્યાણ-મારું અવિનાશી કલ્યાણ થાવ. ત્યાં પાંચમી ગાથામાં પણ એ વાત લીધી છે. મારું અવિનાશી કલ્યાણ થાઓ. સ્વસ્તિ ! એમ કહ્યું કે સ્વસ્તિ ! તારું સ્વઅસ્તિ થાવ, અવિનાશીપણે કલ્યાણપદમાં અને શ્રેયસપદમાં તારી અસ્તિ રહો. ત્યાં પણ એ જ વાત લીધી છે. એટલે શરૂઆત અહીંથી થાય.
એવો જ્યા૨થી કોઈને ભલે મૃત્યુભયે કરીને કે મૃત્યુના પ્રસંગે કરીને પણ જ્યારે કોઈને એ પ્રકા૨ ઉત્પન્ન થાય છે કે મારે હવે કોઈ અનિત્ય સુખ નથી જોઈતું. થોડો કાળ મને ઠીક લાગે, થોડોક કાળ હું સુખી થાવ એવો હું અનુભવું અને પાછો દુઃખમાં ધકેલાય જાય. આવું મારે જોઈતું નથી. વારંવાર ઉથલધડો ક૨વો કોઈને પોસાતો નથી. ઉથલધડો એટલે વળી ફેરવીને બીજું કરવું પડે... વળી ફેરવીને બીજું ક૨વું પડે. વળી ફેરવીને બીજું કરવું પડે. આ તે કાંઈ જીવન છે ? એવી વ્યવસ્થા કરવી જોઈએ કે કાયમ માટે આત્મા નિરાકુળ સુખશાંતિમાં રહી શકે એવી વ્યવસ્થા વિચારવી, એવી વ્યવસ્થાના ધ્યેયથી એ માર્ગને શોધવો, ખોજવો, મેળવવો, પ્રાપ્ત કરવો એ વિચારવાનપણું છે. બાકી જો એમ ન કરવામાં આવે ત્યાં સુધી અનાદિનું અવિચારીપણું છે એ ચાલુ ને ચાલુ રહેશે. આમ છે. આમ કોઈ એમ કહે કે અવિચારી છો ? તો એને સારું ન લાગે. અમને અવિચારી કહે છે !
મુમુક્ષુ :– ડાહ્યો માણસ હોય એને અવિચારી કહે.
=
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. લોકો એને ડાહ્યો કહેતા હોય અને એને કોઈ એમ કહે... ડાહ્યો ગણાતો હોય એને એમ કહે કે અવિચારી છો. એને ગાળ દીધી હોય એવું લાગે. પણ જે મોહનો પરિણામ કરીને જીવ પોતાના હાથે પોતાના પગ ઉપર નહિ માથે ગળા ઉપર કુહાડો મારે છે, એ અવિચારીપણું નહિ તો બીજું શું છે ? બીજું શું ગણવું તો ? જે પોતાથી પોતાને નુકસાન કરે (એ અવિચારીપણું છે) એવી મીઠી છરી છે, મોહની છરી એવી મીઠી છરી છે. એ
Page #36
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૯ ગળું કાપે છે તો એને એમ લાગે છે કે ના, ના બહુ સારુ લાગે છે, હોં ! મને બહુ સારું લાગે છે. તેને સારું લાગે છે, ભાઈ ! પણ તું દુઃખી કેટલો થયો છો એની તને ખબર નથી.
તે ભય પરથી અવિનાશી નિઃશ્રેયસ્ પદપ્રત્યે વૃત્તિ થાય છે. કોઈ એવા જીવને આવી વૃત્તિ ઉત્પન્ન થાય છે ત્યારે જ્ઞાની એમ કહે છે, વીતરાગદેવ એમ કહે છે કે હવે આ બરાબર Line માં આવ્યો. આણે શરૂઆત કરી. આણે ખરેખર માર્ગનો પ્રારંભ કર્યો. ત્યાં સુધી જીવનમાં કોઈ ફેરફાર થતો નથી. ભલે ગમે એ ધર્મક્રિયા કરે પણ બધી ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ ચાલતી હોય છે. અને એ ધ્યેયશૂન્ય પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે. એની કોઈ સફળતા એના શાશ્વત કલ્યાણ પ્રત્યેની હોતી નથી. સફળતા શાશ્વત કલ્યાણને અનુસંધાનવાળી હોવી જોઈએ એવી કોઈ સફળતા એને હોતી નથી. ક્યારેક કોઈ શુભકર્મ બંધાય, એ પણ હજી જો પરિણામ ફરે તો એ સત્તામાં હોય ત્યાં પુણ્યની પ્રકૃતિ પાપમાં વઈ જાય. જીવના પરિણામનું તો ઠેકાણું નથી. એટલે થોડું પુણ્ય કર્યું હોય. વળી એવા પરિણામમાં આવી જાય કે એ સત્તામાંથી ઉદય આવીને પુણ્યનું ફળ ભોગવાય એ પહેલા જ એ પ્રકૃતિ પલટીને પાપની થઈ જાય. કેમકે એને ધ્યેય વગર તો કોઈ યથાર્થ પ્રકારે તો એને કોઈ શુભકર્મ પણ બંધાતું નથી. ઓલું પદ મળવું એ તો બહુ દૂરની વાત છે.
એટલે એ વાત અહીંયાં “કૃપાળુદેવે” “માણેકચંદભાઈને ભલે પત્ર લખ્યો હોય પણ પ્રત્યેક જીવને વિચારવા જેવો આ પ્રસંગ છે, વિષય છે અને બહુ અસરકારક પત્ર છે. બહુ અસરકારક પત્ર છે. વિશેષ લઈશું...
સ્વકાર્યની અગંભીરતા - તે જીવનો અપરાધ છે. દર્શનમોહની પ્રબળતાને લીધે જીવ નિજ હિતની વાતને ગંભીરતાથી ઉઠાવતો નથી, અને સમજવા છતાં પ્રમાદને છોડતો નથી. ગંભીર ઉપયોગ થવા અર્થે તથારૂપ સત્સંગ ઉપકારી છે.
(અનુભવ સંજીવની-૧૫૮૮)
Page #37
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૪
તા. ૪-૫-૧૯૯૧, પત્રાંક – ૬૮૯, ૬૯૦
પ્રવચન ને. ૩૧૫
૬ ૮૯ ચાલે છે. પાનું-૫૦૧. બીજા Paragraphથી ફરીથી લઈએ. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂછભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે....” કોઈપણ સ્વજનનો પરિવારમાંથી દેહત્યાગ થાય એ મૃત્યુના પ્રસંગે ખેદ કરવો, શોક કરવો એ માત્ર કર્મબંધનું કારણ છે. નવું કર્મ બંધાવા સિવાય એનું ફળ બીજું કાંઈ નથી. અને તે પણ અશુભકર્મની પ્રકૃતિનું કર્મ બંધાશે. કોઈ શુભકર્મ બંધાશે નહિ.
મુમુક્ષુ-વૈરાગ્યભાવથી..
પૂજ્ય ભાઈશ્રી - હા. વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે... મૂછભાવે ખેદ કરવો, મોહથી ખેદ કરવો કે મારા હતા તે ચાલ્યા ગયા. મારાપણું રાખીને જે ખેદ થાય છે, મારાપણું ન ભાસે તો ખેદ થાય નહિ, એ તો છાપામાં રોજ વાંચે છે. પોતાપણાને લઈને જે ખેદ થાય છે એ નવા કર્મબંધનું કારણ છે. અને પ્રત્યેક આત્માની ભિન્નતા, આયુષ્યની અનિત્યતા, સંસારની અશરણતા આદિ વસ્તુના સ્વરૂપજ્ઞાન અનુસાર વૈરાગ્ય થવો એ “કર્મસંગની નિવૃત્તિ ભાસે છે...” કેમકે એ વખતે ઉદય આવ્યો એમાં ઉદયને અનુકૂળ ન ચાલ્યો, ઉદયમાં ન જોડાયો. જે ઉદય છે એ ઉદયમાં શોક થવો ઘટતો હતો એના બદલે વૈરાગ્ય આવ્યો. એમ છે. “અને તે સત્ય છે. એ રીતે કર્મબંધન થવું તે સત્ય છે, આ રીતે કર્મની નિવૃત્તિ થવી તે પણ સત્ય છે.
મૂછભાવે ખેદકર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી....” પાછો જે મૂછભાવે ખેદ થાય એનું કોઈ પોતાને લાભમાં પરિણામ આવતું હોય તો બીજી વાત છે. પણ એનું કોઈ પરિણામ તો લાભદાયક છે નહિ. એમ કહે છે. એમ વિચારી.... સંબંધીની પ્રાપ્તિ થતી નથી “અને જે મૂછ થાય છે તે પણ અવિચારદશાનું ફળ છે...” અવિચારદશા એટલે પોતાને નુકસાન થાય છે છતાં એ પરિણામ કરવા એ તો અવિચારીપણું છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૧
પત્રાંક-૬૮૯
‘એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂછભાવ પ્રત્યયી ખેદને શમાવે છે....” એ અવિચારદશાનું ફળ છે, એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂછભાવ પ્રત્યયી પેદને શમાવે છે, ખેદને શમાવે છે એનો અર્થ એ છે કે, મૂછ કરવા યોગ્ય નથી. એવું વિચારવાનપણું એની અંદર છે કે આ પ્રસંગે પણ મૂછ કરવા યોગ્ય નથી. ‘અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી. કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી, અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે.' જગતમાં તો એ બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે. એટલે તેને અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. ખેદનું નિમિત્ત છે એટલે ત્યાં કાંઈ હરખ નહિ કરે. પણ જીવને હિતકારી થાય એવો ખેદ કરશે, અહિતકારી થાય એવો ખેદ નહિ કરે, એમ કહેવું છે. હવે વિચારવાન પુરુષ એ કયા પ્રકારે વિચારે છે?
સર્વસંગનું અશરણપણું.” છે. સર્વસંગનું “અબંધવપણું.” છે. સર્વસંગનું અનિત્યપણું, અને તુચ્છપણું તેમ જ અન્યત્વપણું ...” છે-ભિન્ન છે એમ દેખીને...” સર્વસંગનું અશરણપણું દેખે છે. કોઈ સંયોગો આ જીવને શરણ થાય એવું નથી. કોઈ સંયોગો એને શરણ આપી શકે એવું નથી. અનિવાર્યપણે જીવને મૃત્યુને શરણ થવું જ પડે. બીજા કોઈ સંયોગો એનું રક્ષણ કરી શકે એવું નથી. અબંધવપણું (અર્થાતુ) કોઈ મદદ કરી શકે એવું નથી. એ વિષયમાં કોઈ મદદ પણ કરી શકે એવું નથી કે પાંચ મિનિટ પણ તમને રોકી શકે, ખમી જાવ, મહત્વની વાતો કરી લઈએ એવું પણ કામ આવે એવું નથી. અને સર્વસંગનું અનિત્યપણું છે. જેટલા સંયોગો છે એ સંયોગો બધા જ એનો અંત લઈને જ સંયોગમાં રહેલા છે. અંત પહેલેથી નક્કી થઈ ગયેલો છે. કોઈ સંયોગ નિત્ય રહે અથવા કોઈ સંયોગને વિષે જીવની સંયોગિકપણે નિત્યતા રહે એમ પણ બની શકે એવું નથી. સંયોગ ઊભા રહે અને પોતે ચાલ્યો જાય છે. એનો અર્થ કે સંયોગથી છૂટા પડવું એ વાત નિશ્ચિત થયેલી છે.
અને તુચ્છપણું.” હવે એ દુઃખ તો એટલા માટે થાય છે (કેમકે) એની મહિમા છે. જે સંયોગ છે એનું મહત્વ છે, એનું મમત્વ છે, એની મીઠાશ છે. જે દુઃખ થાય છે એ મીઠાશનો પ્રત્યાઘાત છે. જે તે વ્યક્તિઓના સંયોગમાં રહીને મીઠાશને વેદી છે એ વિયોગકાળે એનો પ્રત્યાઘાત આપ્યા વિના રહે નહિ. નિયમથી દુઃખ ઉત્પન્ન થાય, થાય ને થાય. અનિવાર્યપણે એ દુઃખને ઉત્પન્ન
Page #39
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૪ થતું કોઈ જીવ રોકી શકે નહિ. તેથી તેનું તુચ્છપણું દેખીને તેમ જ અન્યત્વપણું દેબીને...” ભિન્નપણું દેખીને કે, આ સંયોગો છે એ સંયોગપણે છે ત્યારે પણ ભિન્ન જ છે. પછી વિયોગપણે કેમ વિયોગ થયો? એનું અસમાધાન થવાનો પ્રશ્ન રહેતો નથી.
ગુરુદેવશ્રી' બહુ સુંદર શૈલીમાં એક વાત એમ કહેતા કે, ભાઈ ! આ દેહ તારા સંયોગમાં રહ્યો છે ને ? અત્યારે જે તને તારા સંયોગમાં આ દેહ ભાસે છે તે અત્યારે પણ તારો થઈને રહ્યો નથી એમ જોને. ભલે સંયોગમાં અવશ્ય રહ્યો છે પણ તારો થઈને રહ્યો છે એમ છે જ નહિ. તું જો તો એમ નથી. માટે જેમ છે એમ તું જો કે તારો થઈને એ રહ્યો નથી.
તુચ્છપણું તેમ જ અન્યત્વપણું દેખીને... ભિન્નપણું દેખીને. ભિન્નપણે દેખતા ભિન્ન પદાર્થના ઉચાટ નથી થતા. ભલે સંયોગ હોય ત્યારે પણ ઉચાટ ન થાય અને વિયોગ થાય ત્યારે પણ એની કોઈ ચિંતા નથી થતી.
મુમુક્ષુ -આ શરીરથી જ બધી મમત્વની ધરી ચાલે છે.
પૂજ્ય ભાઈશ્રી – બસ ! એ અધિકરણ છે. જીવે એનો આધાર લીધો છે કે મારી સત્તા શરીર જેટલી છે. શરીર છે ત્યાં સુધી હું છું, શરીર નથી એટલે હું નથી. એટલે એના આધારે એનું અધિકરણ એને બનાવીને આખા સંસારચક્રની ધરી છે. દેહ છે તે આખા સંસારચક્રની ધરી છે એમ કહેવાય છે. જેમ ગાડું પૈડાથી ચાલે છે પણ ધરી વગરનું પૈડું ગાડાની સાથે ન ચાલે. એ ગાડું ચાલે નહિ. એ શાસ્ત્રમાં આવે છે (કે) એને ધરી બનાવી છે. એના આધારે આખું ગાડું ચાલે છે.
તેમ જ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે. જ્યારે આ બધા પડખાં જોવે ત્યારે જીવને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિષે કંઈ પણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂછ વર્તતી હોય તો તે ત્યાગ કર, ત્યાગ કર,....” આવો પ્રતિબોધ થાય છે. પ્રતિબોધ કેવો થાય છે ? કે હજી પણ જો તને મૂછ વર્તતી હોય. આ સંસારના જે કાંઈ ઉદયપ્રસંગો છે, સંયોગના પ્રસંગો છે, એ પ્રસંગોમાં ઉદયાદિ ભાવે એ મારા ઉદય છે, આ ઉદય મને આવો આવ્યો છે. એવી રીતે તને કાંઈપણ મૂછ વર્તતી હોય તો એનો ત્યાગ કર, એનું ભિન્નપણે જો, એનું અશરણપણે જો. અને એ મૂછનું કાંઈ ફળ નથી. કાંઈ ફળ નથી એટલે કોઈ લાભ નથી. ઉલટાનું નુકસાન
Page #40
--------------------------------------------------------------------------
________________
પિત્રાંક-૬૮૯ છે. લાભનો તો પ્રશ્ન જ નથી. તે મૂછનું કાંઈ ફળ નથી.
“સંસારમાં ક્યારેય પણ....” કોઈપણ જીવને “શરણત્વાદિપણું પ્રાપ્ત થવું નથી...' થવું નથી એટલે થયું નથી અને થવાનું પણ નથી. આ પ્રસંગ તો એટલો બધો વાસ્તવિકપણે સર્વ જીવોને અનુભવગોચર થાય છે કે અન્યમતમાં પણ આ વૈરાગ્યના વિષય ઉપર ઘણી વાતો આવી છે. જોકે આખો બૌદ્ધમત આના ઉપર ચાલ્યો છે. જે ગૌતમબુદ્ધ થયા એણે જે મૃત્યુ, જરા, રોગ એ ત્રણ-ચાર પ્રસંગો એવા જોયા કે જીવ અશરણ છે હવે. આમાં આને કોઈ શરણ થાતું નથી. એના ઉપર આખો એક સંપ્રદાય ઊભો થઈ ગયો છે. એટલો બધો વાસ્તવિક પ્રસંગ છે કે એમાં કોઈની બુદ્ધિ ન કામ કરે એવું છે નહિ. કોઈને “શરણત્વાદિપણું પ્રાપ્ત થવું નથી....'
અને અવિચારપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી.” મૂછ-મોહ જે થાય છે એ કેવળ અવિચારીપણું છે અથવા વાસ્તવિકતાથી દૂર કોઈ કલ્પનામાં રહેતા એ પ્રકારનો વ્યામોહ છે, બીજું કાંઈ નથી. વાસ્તવિકતા કોઈ જુદી છે. વાસ્તવિકતા કહો કે વસ્તુનું સ્વરૂપ કહો. એ આખું જુદું જ છે. એટલે “અવિચારપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી, જે મોહ અનંત જન્મમરણનો.” એ મોહનું શું ફળ છે ? બીજો તો લાભ નથી પણ જે મોહ અનંત જન્મમરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે,...” પ્રત્યક્ષ તો એ દુઃખદાયક જ છે. ભવિષ્યમાં પણ એ નવા જન્મ-મરણનું કારણ છે, પરિભ્રમણનું એ કારણ છે. દુઃખ અને ક્લેશનું બીજ છે,.... ઘણાં દુઃખો ઉત્પન્ન થવાનું એ બીજ છે. એમાંથી બધા દુઃખ પાંગરશે.
તેને શાંત કર, તેનો ક્ષય કર.” એવા ક્લેશને શાંત કરવા યોગ્ય છે અને એ ક્ષય કરવા યોગ્ય છે. પ્રસંગ બન્યો છે ને ? યુવાન ઉંમરની અંદર “માણેકચંદભાઈનો દીકરો “સુંદરલાલ કરીને છે એનો દેહત્યાગ થયો છે. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી. આ સિવાય કોઈ જગતમાં બીજો આત્માને કલ્યાણકારી ઉપાય નથી. બીજી રીતે કોઈ રીતે જીવનું હિત થાય એવું નથી. મોહ કરે, મૂછ કરે અને ઘણો વળગે એથી એને સુખ થાય એ કોઈ રીતે બની શકે એવું નથી પણ સંયોગમાં તો સુખની મીઠાશ ઘણી લાગે છે. ત્યારે જ એ દુઃખનું બીજ વાવ્યું છે. જ્યારે એ સંયોગમાં સુખની મીઠાશ વેદી છે ત્યારે જ ભાવી દુઃખનું બીજ બરાબર વાવી દીધું છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૪
રાજહૃદય ભાગ-૧૪ એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી, એ વગેરે ભાવિતાત્મતાથી...' આત્માને ભાવીને. આત્મસ્વરૂપની ભાવનામાં રહીને. સ્વરૂપપ્રાપ્તિની ભાવનામાં રહેવું તે ભાવિતાત્મતા કહેવાય છે. આત્માને ભાવીને. ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ...” કરવો, વૈરાગ્યને દઢ કરવો, નિશ્ચલ કરવો. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે, તેને આ જ પ્રકાર ભાસે. છે. વસ્તુનું સ્વરૂપ હોવાથી જો યથાર્થપણે વિચાર કરે એ તો આવું ભાસે. એ તો વાસ્તવિક છે. પણ જીવનો મોહ જ્યાં સુધી છૂટતો નથી ત્યાં સુધી એ વાસ્તવિકતાને પણ ગણકારતો નથી, અવગણે છે.
હવેનો જે વિષય છે એ એવો લીધો છે કે ખરેખર જીવને આ મૃત્યુ છે, મૃત્યુનું અશરણપણું છે, સંયોગનું અનિત્યપણું છે એટલે તો જીવ પરમાર્થ કલ્યાણ બાજુ વળે છે. નહિતર તો વળત જ નહિ, એમ કહે છે. સંસારની મોહનીય એવી છે કે જીવને કોઈ રીતે પોતાનું કલ્યાણ સૂઝે નહિ. એવિષય હવે લેવો છે.
આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુ ન હોત તો.... આ દેહસંબંધ તો છે અને એ સંબંધ હોવાથી જો આ જીવને મૃત્યુ ન આવતું હોત, મૃત્યુન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં. એક તો ઊગતી ઉંમર હોય. અને એમાં પાછા એક પછી એક સફળતાના શિખરો સર કરતો જતો હોય. જે કામ હાથમાં લે એમાં સવળું પડે... જે કામ હાથમાં લે એમાં સવળું પડે. પછી એને એ કામ સિવાય બીજું સૂઝે શું ? એ તો કહો. બીજું કાંઈ એને સૂઝે નહિ.
આ જીવને દેહસંબંધ હોયને...” કદાચ મૃત્યુ ન હોત અને દેહ શાશ્વત રહેવાનો હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં.' તો તો એ સંસારમાં એટલો રચ્યોપચ્યો અને મચ્યો એટલો બધો રહેત કે એને ક્યાંય બીજે વૃત્તિ જોડવી એ વિકલ્પ જ ન આવત. અમસ્તો પણ હજી આ તો મૃત્યુ જોવે છે ને બાર મહિનામાં એક વાર, બે વાર, પાંચ વાર સ્મશાનગૃહે જાવું પડે છે તોપણ જેને હજી નશો ચડે છે એને તો હજી પણ ઉતરતો નથી. એને નશો કહે છે.
સંયોગોની વૃદ્ધિ કરવી, સંયોગો સુધારવા એનો જેને નશો ચડી જાય છે એ નશામાં તો હજી બહુભાગ જીવો તો બહાર નીકળતા નથી. એને વૃત્તિ બીજે
Page #42
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૯
૨૫ જોડવી એ અભિપ્રાય જ ન થાય. આવા પ્રસંગ થાય ત્યારે વળી એમ કહે કે વાત તો આ કાંઈક વિચારવા જેવી છે પણ શું કરીએ હવે ? અમે તો એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે ક્યાંયથી બહાર નીકળી શકીએ એવું નથી. એટલે ઓલા સ્મશાન વૈરાગ્યની જેમ પાછું ઊગી જાય છે. પણ ઓલુ તો વૃત્તિ જન જાત. જો એ પ્રસંગ ન આવતો હોત તો જીવને વિચારવાનો કોઈ અવસર જનહોત, એમ કહે છે.
મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, એ મૃત્યુભયે શું કર્યું છે? કે વૃત્તિને બીજે સ્થાનકે પ્રેરી છે. મૃત્યુ આવે છે તો આ આપણે જે કાંઈ હાથમાં લીધું છે એ હાથમાં જ રહેશે એવું બનવાનું નથી. તો પછી પછી શું? પછીની કોઈ વ્યવસ્થા છે? કોઈ અવસ્થા છે? કોઈ એનું વિજ્ઞાન છે ? છે શું પણ ? અને જ્યાંથી છૂટવું નથી ત્યાંથી અનિવાર્યપણે છૂટવું પડે એનો કોઈ ઉપાય કે ઈલાજ છે કે કેમ? ત્યારે એ પારમાર્થિક વર્તુળમાંથી કોઈ અવાજ આવે છે કે છે, છે. અમર થવાનો પણ એક રસ્તો છે. પણ એ રસ્તો એક બીજો છે, તું ચાલે છે એ રસ્તો કોઈ બીજો છે. ત્યારે લાભ કોને જોતો નથી ? કોણ ઇચ્છતું નથી ? કે હું અજર-અમર અને શાશ્વત થઈ જાય એવું કોણ ન ઇચ્છે? એવી કોઈ વાત હોય તો સાંભળવી છે. ધ્યાન દઈને પણ સાંભળવા જેવી હોય છે. આટલી બધી વાત મોટી હોય, કિમતી હોય તો એ ધ્યાન દઈને સાંભળવા જેવી ખરી. અને વિચારવાન જીવ હોય તો ઊભો રહી જાય એવી વાત છે. કેમકે આ તો વિજ્ઞાન છે. આ કોઈ મનઘડંત એવી વાત નથી કે મનમાંથી કોઈએ ઘડી કાઢી છે, ઊભી કરી લીધી છે અને એ કલ્પનાનો વિહાર છે. એવું કાંઈ છે નહિ. વાસ્તવિક વસ્તુસ્થિતિ વૈજ્ઞાનિક રીતે સાબિત થાય એવી વસ્તુસ્થિતિ છે આ તો.
મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે.” એવા મૃત્યુના ભયથી પરમાર્થના માર્ગે જવાની વૃત્તિ કોઈ વિરલ જીવને આવી છે. બધાને નથી આવતી, એમ કહે છે. મૃત્યુનો અનુભવ તો રોજનો અનુભવ છે. લોકો રોજ જોવે છે કે પરિસ્થિતિ કાંઈક આવી નિર્માણ થાય છે. એ નજર સામે જોવા મળે છે. એનો ભય પણ લાગે છે. જગત આખું મૃત્યુભયે કરીને ભયાન્વિત છે. તોપણ એ ભયને લઈને કોઈક જીવને પરમાર્થના માર્ગમાં વૃત્તિ પ્રેરાય છે. બધા જીવોની પ્રેરાતી નથી.
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૬
રાજય ભાગ-૧૪
તો શું થાય છે?નથી પ્રેરાતી એને શું થાય છે?
ઘણા જીવોને તો....” એટલે મોટાભાગના જીવોને તો. પેલા વિરલ છે. પરમાર્થના માર્ગે વળે છે એવા કોઈ વિરલ છે, જ્યારે મોટાભાગના ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુભય પરથી...” જે બહારમાં પ્રસંગ બને છે એ બહારનું નિમિત્ત છે, એનાથી મૃત્યુનો ભય પણ લાગે છે. જોઈ નથી શકતા. ઘણા તો એટલા બધા ભય પ્રકૃતિવાળા હોય છે કે મૃતદેહને જોઈ ન શકે. અને જો જોવાય જાય તો પછી એને ક્યાંય સુધી અંદરથી ખસે નહિ, સપના આવે. કેમકે બહુ ભયની પ્રકૃતિ હોય છે તો એને બહુ મોટી અસર થઈ જાય છે. ભયની વધારે અસર થઈ જાય છે. પ્રત્યક્ષ છે ને ! પ્રત્યક્ષની અસર બહુ આવે. ખબર તો બધી છે કે આવું બન્યું છે પણ પ્રત્યક્ષ જોવે ત્યારે વધારે અસર આવે છે.
મુમુક્ષુ-કેટલાક Hospitalન જાય.
પૂજ્ય ભાઈશ્રી – હા. કેટલાક તો આજે એવી પરિસ્થિતિ છે કે Hospital માં ખબર કાઢવા ન જાય. કેમકે ત્યાં એટલા બધા Case જોવા મળે કે જોવું જ ગમે નહિ. રોગનો ભય, દુઃખનો ભય, મૃત્યુનો ભય, પીડાનો ભય, આ બધા ભય જીવને સતાવે છે, દુઃખી કરે છે. જ્યાં સુધી એને વસ્તુસ્વરૂપનું સાચું જ્ઞાન નથી થતું ત્યાં સુધી એને આ બધા ભય સતાવે છે. એ બધા ભયથી મુક્ત થવાનો આ ઉપાય છે.
મુમુક્ષુ – શરીર તે હું, એમ જ્યાં સુધી માન્યું છે ત્યાં સુધી ભય લાગવાનો જ છે.
પૂજ્ય ભાઈશ્રી - ભય લાગવાનો જ છે. ભય ક્યાં છે?મમત્વ છે ત્યાં ભય છે. જ્યાં જ્યાં મમત્વ છે ત્યાં ભય છે. કોઈ એવો દાખલો એવો બતાવો કે મમત્વ હોય ત્યાં ભય ન હોય. આ ચીજ મારી છે તો વઈ જાય, એનો વિયોગ થાય એ પહેલા એનો ભય ઊભો છે. આ ન જવું જોઈએ. આ ન જવું જોઈએ... આ ન જવું જોઈએ... આ રહેવું જોઈએ. બસ ! આ પરિસ્થિતિ છે. પોતાના અસ્તિત્વને ભૂલેલો જીવ પરના અસ્તિત્વને વળગવા જાય છે પણ વળગી શકે એવી વસ્તુસ્થિતિ નથી. આ ચોખેચોખ્ખી વાત છે. - ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુભય થાય છે. તેના પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અને એ ક્ષણિક વૈરાગ્ય વિશેષ
Page #44
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૯
૨૭ કાર્યકારી... થાય. એટલે એ કોઈ પરમાર્થમાર્ગે ચડે એ પહેલા તો તે વૈરાગ્યનો નાશ પામી જાય છે. વૈરાગ્ય પાછો ઓગળી જાય છે, એનો નાશ થઈ જાય છે, વિલય પામી જાય છે.
“માત્ર કોઈક વિચારવાન....” કેવા? કો'ક જ લીધા છે. કોઈક વિચારવાન અથવા સુલભબોધી કે હળુકર્મી જીવને તે ભય પરથી અવિનાશીનિઃશ્રેયસ્પદ પ્રત્યે વૃત્તિ થાય છે. તેવા કન્ક વિચારવાન જીવને, હળુકર્મી જીવને, પાત્રજીવને એમ થાય છે કે મારે મારા અવિનાશી કલ્યાણ સ્વરૂપ પદની પ્રાપ્તિ કરી લેવી જોઈએ. એ પ્રાપ્તિનો ક્યાંય ઉપાય મળતો હોય તો એ પ્રયત્ન મારે ગંભીરપણે કરવા યોગ્ય છે. તેવો વિચાર કોઈ સુલભબોધી જીવને આવે છે.
જેને દુઃખ જોઈતું નથી, ખરેખર જોઈતું નથી એ સુખની શોધ કરે છે. ધર્માત્મા થયા, જેટલા કોઈ ધર્માત્મા થયા એ સર્વ ધર્માત્માની પૂર્વભૂમિકાને જોવામાં આવે તો આ જગ્યાએથી, આ શોધમાંથી ઉત્પન્ન થયા છે. આ સંસારના દુઃખો ન જોઈએ અને સુખ જ જોઈએ. શાશ્વત સુખ જોઈએ, અવિનાશી સુખ જોઈએ. એવું કોઈ પદ પ્રાપ્ત કરવું જોઈએ કે જ્યાં પછી ફરીને દુઃખની ઉત્પત્તિ થાય નહિ. એમાંથી એ બધા જ્ઞાની થયા છે. સુખની શોધ વિના પુરુષાર્થ ઊપડે નહિ. એની શોધ માટેનો જે પુરુષાર્થ છે એ પણ ઉપડી શકે નહિ.
મુમુક્ષુ -
પૂજ્ય ભાઈશ્રી – હા. એટલો મોહ બળવાન છે. એક જગ્યાએ આવશે. હજી આવ્યું નથી. કોઈ વાત કાંઈક ચાલી છે ગમે તે. એમાંથી એમણે એમ કહ્યું છે કે આ જીવને સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર અને પુરુષ મળે એટલે કે કલ્યાણના માર્ગે ચડવા માટે એને જે કાંઈ સંયોગિક જરૂરિયાત પૂરેપૂરી મળી કે જો ભાઈ આ રસ્તો છે, આ ઉપાય છે. આનાથી બધા દુઃખ મટે છે. છતાં આ જીવ જો એ રસ્તો ન પકડે તો પછી શું સમજવું ? આ એક પ્રશ્ન ચાલ્યો છે. એ મહામોહનીયનું બળવાનપણું છે. એનું હોનહાર તો સારું નથી. ભાગ્ય એટલે ભવિષ્ય તો સારું નથી પણ વર્તમાનમાં પણ શું છે? કે વર્તમાનમાં દર્શનમોહ, જેને મહામોહનીય કહેવામાં આવે છે એ પ્રબળપણે વર્તે છે. એ દર્શનમોહનું ગોદડું એવું જાડું હોય છે કે શ્રીગુરુના ઉપદેશની લાકડી એને વાગતી નથી. સાંભળે, હા પાડે, બરાબર છે પણ ગણકારવાની વાત નહિ. ગણકારે નહિ.
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૮
રાજહૃદય ભાગ-૧૪ હજી નીચે ઘણી દલીલો કરી છે.
મૃત્યુભય હોત તોપણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હોત....” અનિયમિત ન હોત. અકસ્માત ન આવતું હોત. કે ભાઈ તમે સાંઈઠ પહેલા તો મરવાના જ નથી. સાંઈઠ સુધી તો તમારે જે ધમાલ કરવી હોય એ કરો જ. પછી સાંઈઠથી ઉપરના ગાળામાં પછી તમે આ બાજુ બીજો રસ્તો પકડી લેજો. એવું નથી. ગમે ત્યારે, ગમે તેને ફડાક કરતો કાળ ઉપાડી લે છે. મૃત્યુભય હોત તોપણ તે મૃત્ય વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હોત...” વશમાં નથી, એ કોઈને વશ નથી. ફલાણાને પ્રાર્થના કરીએ, ફલાણા ભગવાનને પ્રાર્થના કરીએ, ફલાણા ચમત્કારિક પુરુષને પ્રાર્થના કરીએ તો પાછો ફરીને...
એમાં એવું છે કે એની જરૂર મારે છે. એટલે મારી પાસે મેં એને બોલાવી લીધા છે. એના ખાસ અનુયાયી હતા. એને અમે બાળવા નહિ દઈએ. તમારે એને જીવતા કરવા પડશે. તમે ભગવાન છો, તમે સમર્થ છો. તમારાથી થાય એવું છે. તમારે કરવા જ જોઈએ. તમે જેમ કહો એમ કરીએ આપણે. પેલો મનમાં બધું સમજે છે કે આમાં હું પણ ચાલ્યો જવાનો છું. મારું કામ આવવાનું નથી, એનું ક્યાં મારે કરવું? ઘણી જીદ કરી. એને તો સમજાવવા પડે ને? બૈરાની જાત રહી. કાંઈ સમજાવ્યા સમજે નહિ. મેં મારી પાસે બોલાવી લીધો છે. તમે ચિંતા કરો મા. એની માટે જરૂર છે. મેં મારી પાસે બોલાવી લીધો છે. મૈને બુલા લિયા હૈ. કહે... પણ રાખ થાય છે અને એની પણ રાખ જ થાય છે. લાકડું સુખડનું હોય, ચંદનનું હોય કે લાકડું બાવળનું હોય બેયની રાખ જ થાવાની છે અને શરીરની પણ રાખ જથાવાની છે.
શું કહે છે? “અર્થાત્ વૃદ્ધાવસ્થા સુધી તો મૃત્યુનો ભય નથી એમ દેખીને પ્રમાદસહિત વર્તત; મૃત્યુનું અવશ્ય આવવું દેખીને, તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને, તે પ્રસંગ પ્રાપ્ત થયે, સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને...” બધા સ્વજનોમાંથી કોઈ એને રક્ષણ આપી શકે એવું નથી. અને છેલ્લે છેલ્લે અનુભવ થાય છે કે આ બધા ટગરટગર જોવે છે પણ કોઈ મને મદદ કરી શકે એવું નથી.
મુમુક્ષુ:પૂજ્ય ભાઈશ્રી:- વિવેક પ્રગટ્યો છે ને!મહાવિવેકપ્રગટ્યો છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૯
૨૯ સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને, પરમાર્થ વિચારવામાં અપ્રમત્તપણું જ હિતકારી લાગ્યું...” એ વિચારવાન જીવોને પરમાર્થનો વિષય અંગીકાર કરવો, પારમાર્થિક રસ્તે સંચરવું એ એમને હિતકારી લાગ્યું, એ એમને ડહાપણભરેલું લાગ્યું, વિવેકભરેલું લાગ્યું. જો એમ ન કરે તો તે અવિચારી અને અવિવેક ભરેલું છે એમ એમાંથી લીધું. અને સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું. અને જેટલા કોઈ સંયોગો થોડા હોય કે ઘણા હોય તે એકેય શરણભૂત થાવાના નથી. ઉલટાનું એને વળગવા જતાં જે કર્મ બાંધ્યા એ બધા અધોગતિમાં લઈ જનારા બાંધ્યા એવું એનું અહિતકારીપણું લાગ્યું. કોને વિચારવાન જીવોને.
વિચારવાન પુરુષોનો તે નિશ્ચય નિઃસંદેહ સત્ય છે.” આવો જે વિચારવાન પુરુષોનો નિશ્ચય છે તે સત્ય છે. સત્ય છે એટલું નહિ નિઃસંદેહ સત્ય છે. એમાં કયાંય શંકા પણ કરવા જેવી નથી. શંકાને અવકાશ નથી એની અંદર. નિઃસંદેહ સત્ય છે; ત્રણે કાળ સત્ય છે.' પાછું અત્યારે આમ અને બીજે કાળે બીજું એવું નથી. એમાં કોઈ બીજી કાળની અપેક્ષા લાગતી નથી.
તેથી મૂછભાવનો ખેદ ત્યાગીને....” હવે પેલા “માણેકચંદ આદિ ભાઈઓને લખે છે કે, “મૂછભાવનો ખેદ ત્યાગીને અસંગભાવપ્રત્યયી ખેદ વિચારવાનને કર્તવ્ય છે. તેથી અસંગભાવ પ્રત્યયી ખેદ એટલે અહીંયાં વૈરાગ્ય, એ વિચારવાનને કર્તવ્ય છે, મૂછભાવનો ખેદ કર્તવ્ય નથી. જો આ સંસારને વિષે આવા પ્રસંગોનો સંભવ ન હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત...' બધા Point લીધા. એ આવતું જ ન હોત.
અશરણાદિપણું ન હોત.” એટલે એમાં કાંઈ રક્ષણ મેળવી શકાતું હોત. “તો પંચવિષયનાં સુખસાધનનું કશું ન્યૂનપણું પ્રાયે નહોતું, એવા શ્રી ઋષભદેવાદિ પરમપુરુષો, અને ભરતાદિ ચક્રવત્યદિઓ તેનો શા કારણે ત્યાગ કરત? એકાંત અસંગપણું શા કારણે ભજત ? તારી પાસે તો કાંઈ નથી, એમ કહે છે. જે “ભરત ચક્રવર્તી આદિ થયા એના પૂણ્ય પાસે તો અત્યારના ગમે તેવા પુણ્યશાળી સાવ નમાલા અને ભિખારી જેવા લાગે. એણે પણ એ વિવેક કર્યો અને અસંગપણું સાધ્યું, પરમાર્થ માર્ગે એ ચાલ્યા ગયા. એમણે પરમાર્થનો માર્ગ અંગીકાર કર્યો. એને કાંઈ ખામી નહોતી. અહીંયાં તો હજી પરિશ્રમ કરીને મેળવવું પડે છે. ઓલાને તો પુણ્યથી બધું ઊભું થાય છે. જોકે અહીંયાં પણ
Page #47
--------------------------------------------------------------------------
________________
30
રાજહૃદય ભાગ-૧૪
થાય છે પુણ્યથી ઊભું. પણ એને એમ લાગે છે કે મારો પરિશ્રમ ન હોત તો ન થાત. હું આટલો હેરાન થયો ત્યારે મને મળ્યું છે. એમ એને લાગે. ઓલાને તો એમ જ હોય. સીધું દૈવી સાધનો બધા ઉત્પન્ન થાય છે. એને દૈવી સંપત્તિ ઉત્પન્ન થાય છે.
મુમુક્ષુ :– કોઈ Tax ન નાખવા પડે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. Tax પણ ન નાખવા પડે અને Taxવાળાનો ભય પણ ન આવે એને. એ પોતે જ રાજા હોય. કોઈ ભય ન લાગે, પણ અનિત્યતાનો ભય એના કાળજાને પણ કોરે છે. કે અરે.....! આ બધું એકવાર છોડવું પડશે. છોડવું પડશે નહિ ફડાક દઈને એક Second માં છોડવું પડશે. એનો વિચાર એને કંપારી ઉપજાવે છે. હૃદયના ધબકારાને એકવાર તો થંભાવી દે, એમ ! એવું થાય ! એને એમ થઈ જાય. ભાઈ ! એવું થાય નહિ, એમ થાય જ છે, થવાનું જ છે. કાંઈક વિચારવું હોય તો વિચારી લે. બીજો પણ કાંઈક રસ્તો છે ખરો.
:
મુમુક્ષુ :– ‘ગુરુદેવે’ વધુમાં વધુ વાત કરી હોય તો આ વાત કરી છે. પૂજ્ય ભાઈશ્રી :– એકે એક પ્રવચનમાં. જેટલો નિશ્ચયનો જોરદાર વિષય સ્થાપતા હતા એટલો જ વૈરાગ્ય સ્થાપતા હતા. કહેતા ને, ભાઈ ! આંખ મિંચાઈ જશે. ઘડીકમાં તારી આંખ મિંચાઈ જાશે. એમ કહે છે. રજકણ તારા રખડશે જેમ રખડતી રેત.’ ‘ગુરુદેવ’ તો બહુ લલકારતા હતા. વૈરાગ્ય તો ઘણો ‘ગુરુદેવ’ને વૈરાગ્ય. અને એમાં કોઈ પ્રસંગ જોવે, કોઈ પ્રાણીનું મૃત્યુ જોવે. મનુષ્યનું નહિ. પ્રાણીનું મૃત્યુ જોવે, કોઈ કુતરું, બિલાડું, કોઈ સર્પ. આમ બહાર નીકળ્યા હોય ને કાંઈ મરેલા જોવે. જુઓ ! એમ કહે, આ..હા..હા..! જીવની આ દશા છે.
મુમુક્ષુ ઃ– જુવાન માણસનું મરણ થાય ત્યારે આઠ આઠ દિવસ... પૂજ્ય ભાઈશ્રી :– હા. વૈરાગ્યનો પ્રસંગ લંબાય. ખરી વાત છે.
?
હે આર્ય માણેકચંદાદિ, યથાર્થવિચારના ઓછાપણાને લીધે...' આ કેમ દુઃખ થાય છે ? યથાર્થવિચારના ઓછાપણાને લીધે,...’ એટલે કે તમે થોડુંઘણું વિચારો છો. પણ છતાં તમને દુઃખ થાય છે તો સમજવું કે એટલું ઓછાપણું છે, એમ કહેવું છે. યથાર્થ વિચારના ઓછાપણાને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના...'ને લીધે. આ તો મારો દીકરો હતો અને મૂર્છાને લીધે,...’ અને
Page #48
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૯
૩૧ મારાપણાની એમાં જે તમને મૂછ હતી. “તમને કંઈ પણ ખેદવિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે...” જે કાંઈ તમને ખેદ-શોક થાય છે એ આ કારણોને લીધે થાય છે. એવા કારણો હોય ત્યાં સુધી એ સંભવિત છે, થાય ખરો.
તોપણ તે ખેદનું બેયને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, બેયને એટલે કોને ? જાનારને પણ અને રહેનારને પણ. તમારા ખેદથી ગયો એને કાંઈ હિત થવાનું નથી અને તમને પણ હિત થવાનું નથી. ‘તોપણ તે ખેદનું બેયને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, હિતકારીપણું માત્ર અસંગ વિચારવિના કોઈ અન્ય ઉપાય નથી એમ વિચારી, અસંગપણું. સંગ છે એ કહેવમાત્ર છે. જીવ એકલો જ જન્મે છે અને એકલો જ મરે છે. જીવે છે પણ એકલો, પીડા ભોગવે છે એકલો. બધું એકલું જ થાય છે. નિર્વાણપદ સુધી ભિન્ન પદાર્થ હોવાથી બધું એકલું થવાનું છે.
એમ થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાનીપુરુષોના વચનામૃતથી..” તમારી વિચારશક્તિથી, તમારો વિચાર આ કાળે જોર ન કરે, બળવાન ન થઈ શકે તો જ્ઞાની પુરુષોના વચનામૃતનો આધાર લેજો, એમ કહે છે. “જ્ઞાનીપુરુષોના વચનામૃતથી, તથા સાધપરુષના આશ્રય...' એવા કોઈ સાધકજીવના ચરણમાં, એના શરણમાં, એના આશ્રયે જજો. અને એના સમાગમાદિથી અને વિરતિથી. એટલે ત્યાગ કરીને આસક્તિ છોડીને. વિરતિ એટલે સંસારના પદાર્થો પ્રત્યેના રસને છોડીને એ ખેદને ઉપશાંત કરવો.' એ શોકને ટાળી દેવો, એ શોક લંબાવવા જેવો નથી. જુઓ ! આને દિલાસા-પત્ર કહેવામાં આવે છે. આપણે ત્યાં દિલાસાનો પત્ર લખે છે ને ? ખરખરો જેને કહે છે. કાઠિયાવાડી ભાષામાં ખરખરો કહે છે. આ ખરખરો સાચો છે. આખો પરમાર્થનો વિષય નાખ્યો છે.
મુમુક્ષુ-પંચમ આરો કઠણ છે, ધર્મ કરશે એ સુખી થાશે
પૂજ્ય ભાઈશ્રી – હા. બસ ! રૂઢિગતપણે લખે ને ? એટલે કાગળ પણ કોનો આવ્યો છે એટલું જ જોવે. બાકી તો સમજે કે આ બધા એકસરખું લખે છે. એટલે એ કાંઈ વાંચવાનું જ ન હોય. કોનો આવ્યો અને કોનો ન આવ્યો એટલું જ જોવે. આ બધા રિવાજ થઈ ગયા ને ? આ કાંઈ રિવાજ નથી. આ તો જીવને દુઃખથી છોડાવી દે અને પરમાર્થના માર્ગે જાગૃત કરી દે.
મુમુક્ષુ - દિલાસાનો ખરો પત્ર આ છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૪
પૂજ્ય ભાઈશ્રી :– એવો પત્ર છે. બહુ સારો પત્ર છે. આ પત્ર છે અને બીજો પણ એવો એક પત્ર છે. બે પત્રો એવા છે. એક પત્ર ‘સોભાગભાઈ’નો તો છે જ. ભાઈ આમાં નોંધ કરે છે. એવા બે-ત્રણ પત્રો છે. એ ૬૮૯ (પત્ર પૂરો) થયો.
૩૨
પત્રાંક-૬૯૦
મુંબઈ, બીજા જેઠ સુદ ૨, શનિ, ૧૯૫૨
8
મુમુક્ષુ શ્રી છોટાલાલ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. કાગળ પહોંચ્યો છે.
જે હેતુથી એટલે શારીરિક રોગવિશેષથી તમારા નિયમમાં આગાર હતો તે રોગ વિશેષ વર્તે છે, તેથી તે આગાર ગ્રહણ કરતાં આશાનો ભંગ અથવા અતિક્રમ નહીં થાય; કેમકે તમારો નિયમ તથાપ્રકારે પ્રારંભિત હતો. એ જ કારણવિશેષ છતાં પણ જો પોતાની ઇચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તો આજ્ઞાનો ભંગ કે અતિક્રમ થાય.
સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે. યાવત્ જીવન પર્યંત તે વ્રત ગ્રહણ કરવાને વિષે તમારો નિશ્ચય વર્તે છે, એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે. હવેના સમાગમના આશ્રયમાં તે પ્રમાણેનો વિચાર નિવેદિત કરવાનું રાખીને સંવત ૧૯૫૨ના આસો માસની પૂર્ણતા સુધી કે સં.૧૯૫૩ના કાર્તિક સુદિ પૂર્ણિમા પર્યંત શ્રી લલ્લુજી પ્રત્યે તે વ્રત ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી.
શ્રી માણેકચંદે લખેલો કાગળ મળ્યો છે. સુંદરલાલના દેહત્યાગ સંબંધી ખેદ જણાવી તે ઉપરથી સંસારનું અશરણાદિપણું લખ્યું તે યથાર્થ છે; તેવી પરિણતિ અખંડ વર્તે તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે; ક્યારેક ક્યારેક કોઈ નિમિત્તથી તેવાં પરિણામ થાય છે, પણ તેને વિઘ્નહેતુ એવા સંગ તથા પ્રસંગને વિષે જીવનો વાસ
Page #50
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૦
હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી, અને સંસારાભિરુચિ થઈ જાય છે; તેવી અખંડ પરિણતિના ઇચ્છાવાન મુમુક્ષુને તે માટે નિત્ય સત્યમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે.
જ્યાં સુધી જીવને તે યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કંઈ પણ તેવા વૈરાગ્યને આધારનો હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુ જનનો સમાગમ તથા સાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ, અને તે સ્મૃતિ પ્રવર્તનરૂપ કરવી જોઈએ; વારંવાર જીવ આ વાત વીસરી જાય છે; અને તેથી ઇચ્છિત સાધન તથા પરિણતિને પામતો નથી.
૩૩
શ્રી સુંદરલાલની ગતિ વિષેનો પ્રશ્ન વાંચ્યો છે. એ પ્રશ્ન હાલ ઉપશમ કરવા યોગ્ય છે, તેમ તે વિષે વિકલ્પ કરવો યોગ્ય પણ નથી.
(પત્રાંક) ૬૯૦. ‘મુમુક્ષુ શ્રી છોટાલાલ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ.’ એ ‘ખંભાત’ના એક બીજા ભાઈ–મુમુક્ષુ છે એને પત્ર લખેલો છે. ‘કાગળ પહોંચ્યો છે. જે હેતુથી એટલે શારીરિક રોગવિશેષથી તમારા નિયમમાં આગાર હતો તે રોગ વિશેષ વર્તે છે, તેથી તે આગાર ગ્રહણ કરતાં આજ્ઞાનો ભંગ અથવા અતિક્રમ નહીં થાય;...' આગાર એટલે છૂટછાટ. આગાર એટલે છૂટછાટ. છૂટછાટ એટલે શું છે કે, આવો રોગ થાય તો આટલી છૂટ. આ દવા વગેરે લેવામાં. એવી કોઈ પ્રતિજ્ઞા લીધી હોય તો એ પ્રતિજ્ઞા નહિ પાળવામાં જે છૂટછાટ લેવી એને આગાર કહેવામાં આવે છે. ગ્રહણ કરવું તે. અણગાર એટલે ત્યાગ. અણગાર અને આગાર. જૈનશાસ્ત્રના પારિભાષિક શબ્દો છે. અન્ય શાસ્ત્રોમાં નથી. જૈનશાસ્ત્રોના પારિભાષિક શબ્દો છે. જૈનપરિભાષા જેને કહીએ. કે તમને જે આગાર હતો. પહેલેથી એ વાત કોઈ એવી રીતે વિચારી લે કે આવો રોગ થાય તો અહીંયાં છૂટ રાખવી. તો તે આગાર ગ્રહણ કરવામાં એટલે એવી છૂટછાટ લેવામાં આજ્ઞાનો અથવા પ્રતિજ્ઞાનો ભંગ નથી અથવા અતિક્રમણ નથી, નહિ થાય.
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૪.
રાજહૃદય ભાગ-૧૪ કેમકે તમારો નિયમ તથા પ્રકારે પ્રારંભિત હતો. એટલે એ રીતે નિયમ લીધેલો હતો. જે કાંઈ નિયમ લીધો હશે એ નિયમની છૂટછાટ સંબંધીનો વિષય છે. એ જ કારણવિશેષ છતાં પણ એવું જ કારણ હોવા છતાં પણ “જો પોતાની ઇચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તો આશાનો ભંગ કે અતિક્રમ થાય.” શું આમાં સૂક્ષ્મતા છે ? કે લેવું પડે અને લેવાની ઈચ્છા થાય છે જુદી જુદી વાત છે. એકમાં અભિપ્રાય થઈ જાય છે. એકમાં અભિપ્રાય વિરુદ્ધ ખેદસહિતની પ્રવૃત્તિ થાય છે કે અરે.રે. મારી પ્રતિજ્ઞા તૂટે છે. પણ બીજો કોઈ ઉપાય નથી. અને મારા પરિણામ હવે સહન કરી શકે એવી પરિસ્થિતિ દેખાતી નથી. તેથી આ પ્રતિજ્ઞા તોડવી પડે છે. પણ ઇચ્છાએ કરીને કરે કે ચાલો રોગ થયો અને આપણે તો પહેલેથી નક્કી કરેલું જ છે કે આવો રોગ થાય ત્યારે આપણે પ્રતિજ્ઞા નહિ પાળવાની. ત્યાં આજ્ઞાનો ભંગ અને અતિક્રમ છે. ભલે તમે પહેલેથી તે પ્રકારનો નિયમ કરેલો હોય તોપણ. શું કહે છે ?
આ વિચારવા જેવો વિષય છે કે માણસ ભૂલ ક્યાં કરે છે? કે આવી રીતે પહેલેથી છટકબારી રાખે. અને પછી જ્યારે પ્રસંગ બને ત્યારે પોતાની ઇચ્છાએ પ્રવૃત્તિમાં ફેરફાર કરી નાખે. તો એણે પ્રતિજ્ઞાભંગ કર્યો છે, એણે આજ્ઞા તોડી છે, એણે અતિક્રમ કર્યો છે. એમ નથી. વાત એમ કહે છે. પ્રતિજ્ઞામાં અને આગાર રાખવામાં પણ, પ્રતિજ્ઞાની સામે આગાર રાખવાની, છૂટછાટ રાખવામાં પણ આટલો નિયમ તો છે એમ કહેવું છે.
ઉદેશ શું છે એ છૂટી જાય છે ત્યારે આ બધું થાય છે. મૂળ તો વિષય એ છે કે એનો ઉદ્દેશ તો પોતાના પરિણામને શુદ્ધ કરવા માટેનો છે. અણગાર કોઈ લીધો હોય તો અણગારની સામે જે આગાર લેવો પડે તો બંને વખતે એને પોતાનો ઉદ્દેશ તો પરિણામની શુદ્ધતાનો છે. પછી અણગાર રાખે કે આગાર રાખે. એના બદલે ઈચ્છાએ કરીને પ્રવર્તે તો એનો ઉદ્દેશ ત્યાં છે એ વાત સિદ્ધ થતી નથી. એના ઉદ્દેશની અંદર જ ગડબડ છે. આ તો સત્વરુષના સમાગમમાં ઝીણી ભૂલ પણ એની કાઢી નાખે છે. આ અભિપ્રાયની ભૂલ છે. આમ દેખાય ઝીણી પણ ભૂલ મોટી છે પાછી. અંદરમાં એ મોટી ભૂલ છે. એમાં જીવનો દોષ કરવાનો અભિપ્રાય પહેલેથી જ પાકો થઈ જાય છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૦
૩૫ સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે.” શું કહે છે ? બ્રહ્મચર્યના વિષયમાં પોતાના વિચારો અહીંયાં પ્રદર્શિત કર્યા છે કે, “સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ....” છેદવું હોય તો જીવે બ્રહ્મચર્યમય જીવન જીવવું એ વધારે અનુકૂળ સાધન છે. કેમ ? કે એ સાંસારિક ગૃહસ્થ અવસ્થામાં પ્રવેશ કરતા, પછી જે કુટુંબ-પરિવારની જવાબદારીઓ આવે છે અને એને લઈને જે આરંભ પરિગ્રહ એને માંડવી પડે છે એમાં લગભગ આખું આયુષ્ય વ્યતીત કરવું પડે છે. આખું આયુષ્ય એની પાછળ જવા દેવું પડે છે.
જેને આત્મહિત કરવું હોય તેના માટે બ્રહ્મચર્ય એ બહુ સારું સાધન છે અને આ બાબતમાં ગુરુદેવશ્રીની જે કાર્યપ્રણાલી છે એ બહુ અનુકૂળ છે. પોતે પણ સાધુપણું છોડ્યું છતાં પોતે ગૃહસ્થપણું અંગીકાર નથી કર્યું. પોતે બ્રહ્મચર્યપણું રાખ્યું છે. એટલું જ નહિ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા પાંચમા ગુણસ્થાનની સાતમી પ્રતિમા હોવા છતાં પણ.... કોઈ શાસ્ત્રમાં છઠ્ઠી ગણાવી છે. લગભગ સાતમી પ્રતિમા હોવા છતાં પણ મુમુક્ષુ જીવ પણ જો બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે તો “ગુરુદેવ' એને પ્રતિજ્ઞા લેવડાવતા. એનો અર્થ શું છે ? કે એ જીવ આરંભ-પરિગ્રહથી મુક્ત થઈ જાય. એને પોતાનું આત્મહિત કરવાનો વધુમાં વધુ સમયનો અવકાશ મળી શકે. અબ્રહ્મચર્યના એક વિકલ્પને ન સહન કરી શકે તો હજારો વિકલ્પ એને કરવા પડે. અને એક વિકલ્પમાં જો દઢ રહી શકે તો હજારો વિકલ્પ એને નહિ કરવાનો પ્રસંગ ઊભો થાય. એટલો બધો આરંભપરિગ્રહની સાથે બ્રહ્મચર્યને સંબંધ છે.
સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે. યાવતુ જીવન પર્યંત તે વ્રત ગ્રહણ કરવાને વિષે તમારો નિશ્ચય વર્તે છે, એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે. જુઓ ! આ ગુરુદેવની સાથે મેળ ખાય છે. શ્રીમદ્જીનો અભિપ્રાય અને ‘ગુરુદેવશ્રીનો અભિપ્રાય મેળ ખાય છે. હવેના સમાગમના આશ્રયમાં તે પ્રમાણેનો વિચાર નિવેદિત કરવાનું રાખીને...” એટલે હવે તમે
જ્યારે મળો ત્યારે આ વિચાર મને જણાવજો. અને “સંવત ૧૯૫રના આસો માસની પૂર્ણતા સુધી કે સં. ૧૯૫૩ના કાર્તિક સુદિ પૂર્ણિમા પર્વત
Page #53
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૪ શ્રી લલ્લુજી પ્રત્યે તે વ્રત પ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી.” ખુશીથી એમની પાસે વ્રત ગ્રહણ કરી લેજો. એમની પાસે શું કરવા વ્રત ગ્રહણ કરાવે છે ? કે પોતે ગૃહસ્થ અવસ્થામાં છે અને પેલા ત્યાગીની અવસ્થામાં છે એટલે એની પાસે વ્રત ગ્રહણ કરવાનું કહે છે. મારી પાસે કરશો એમ નથી કહેતા. જુઓ ! કેટલો વિવેક રાખ્યો છે !
“શ્રી માણેકચંદે લખેલો કાગળ મળ્યો છે. સુંદરલાલના દેહત્યાગ સંબંધી ખેદ જણાવી તે ઉપરથી સંસારનું અશરણાદિપણું લખ્યું તે યથાર્થ છે.” કોણે ? આ “છોટાલાલભાઈએ પણ પત્રમાં લખ્યું છે કે અરે..રે...! આ સુંદરલાલભાઈ યુવાન ઉંમરમાં ચાલ્યા ગયા અને સંસારનું અશરણપણે નજર સામે જોવા મળ્યું છે. તે યથાર્થ છે; તેવી પરિણતિ અખંડ વર્તે.” કેવી ? જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય તે વૈરાગ્ય પાછો નાશ ન પામે, એ વૈરાગ્યની પરિણતિ અખંડ વર્તે તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે; તો જ પોતાના સ્વરૂપજ્ઞાનને એ પામે. સ્વ એટલે પોતાના સ્વરૂપજ્ઞાનને પામે.
વૈરાગ્ય ન હોય અને કોઈ સ્વરૂપજ્ઞાનને પામે એ વાતમાં કાંઈ માલ નથી. કેમકે એક તો અનાદિથી જીવનું એકત્વબુદ્ધિરૂપ પરિણમન છે અને બીજું એના ઉપર એ એકત્વબુદ્ધિને છોડવા ન દે, એને તાળામાં Pack કરીને રાખે એવી આસક્તિ બીજી એના ઉપર બેઠી હોય. આપણે એમ કહીએ કે, ભાઈ ! આ કબાટને અંદર લોકર છે એ તો બંધ કરેલું છે અને એના ઉપર કબાટને પણ ચાવી મારેલી છે. એમ બે જગ્યાએ Pack કરેલી વાત છે. એકત્વબુદ્ધિથી પણ સંબંધ છે અને એના ઉપર પાછો આસક્તિનો પણ બીજો સંબંધ રાખ્યો છે. એટલે કોઈ રીતે જીવને સ્વરૂપજ્ઞાન થાય એ તો બની શકે નહિ. એ બેય તોડવા પડે.
જો એ વૈરાગ્યની પરિણતિ અખંડ વર્તે તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે; ક્યારેક કયારેક કોઈ નિમિત્તથી તેવા પરિણામ થાય છે, પણ તેને વિબહેતુ એવા સંગ તથા પ્રસંગને વિષે જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી.... ક્યારેક ક્યારેક કોઈ નિમિત્તથી એટલે આવા મૃત્યુપ્રસંગથી એવા વૈરાગ્યના પરિણામ, પરમાર્થ માર્ગે જવાના પરિણામ જીવોને થાય છે. પણ પાછા એ પરિણામમાં
Page #54
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૦
૩૭
વિઘ્નના કારણભૂત એવા સંગ અને પ્રસંગ. એવા સંગ પ્રસંગમાં પાછો જીવ વાસ કરે છે કે એ પરિણામ પાછા એના અખંડપણે જળવાતા નથી. વળી પાછો એવો એ સંગમાં રાચે છે કે ઘણા લાંબા સુધી વૈરાગ્ય ઉપાસેલો હોય તોપણ એક પ્રસંગમાં બધું ધોવાય જાય. વિઘ્નહેતુ એવા સંગ તથા પ્રસંગને વિષે જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી, અને સંસારાભિરુચિ થઈ જાય છે;...' પછી એ સંસારની પાછી એવીને એવી રુચિ (થઈ જાય). રુચિ તો એક ક્ષણમાં પલટો મારી જાય છે. રુચિને પલટતા કોઈ Process કરવો પડતો નથી. રુચિ તરત જ પલટો મારે છે. વૈરાગ્યની રુચિને બદલે રાગની અને રાગના વિષયોની રુચિ જીવને થતાં વાર લાગતી નથી.
મુમુક્ષુ :– એવું છે કે જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ નથી.
=
પૂજ્ય ભાઈશ્રી :– પહેલેથી જ એને વિશ્વાસ નથી. થોડો વૈરાગ્ય આવ્યો છે એ વૈરાગ્ય અખંડપણે જળવાય એવા જો સત્સંગાદિ ઉપાસે તો તો આગળ વધીને સ્વસ્વરૂપ જ્ઞાન પ્રત્યે જાય. પણ એ પહેલા તો બીજા સંગ પ્રસંગમાં પાછો એવો આવે છે કે એની રુચિ પાછી પલટો મારી જાય છે. આત્મકલ્યાણની જે થોડી ઘણી રુચિ થઈ હોય એ વળી પાછી ફરી અને વળી પાછો સંસારના કાર્યોમાં ચકચૂર (થઈ જાય), પાછું વાળીને જોવે નહિ.
સંસારાભિરુચિ થઈ જાય છે; તેવી અખંડ પરિણતિના ઇચ્છાવાન મુમુક્ષુને... એટલે જેને વૈરાગ્ય આદિ અખંડપણે પરિણિત જાળવવી છે એવી જેની ઇચ્છા છે એવા ઇચ્છાવાન મુમુક્ષુને તે માટે નિત્ય સત્યમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે.' જુઓ ! ફેરવી ફેરવીને ક્યાં વાત લાવે છે ? પરમપુરુષ એટલે જિનેન્દ્ર ૫રમાત્મા. જિનેશ્વરોએ આ શિક્ષા મુમુક્ષુને દીધી છે કે તું તારી પરમાર્થિક વૃત્તિ ટકાવી રાખવા માટે અને સંસારની અભિરુચિમાં ન આવી જાય એટલા માટે નિત્ય સત્સમાગમનો આશ્રય કરજે. સત્સમાગમ ક્યારેય છોડીશ નહિ. એ તો ફેરવી ફેરવીને આવે છે.
એક વિષય છે. ૩૩૨ પાનું છે. ૩૭૫મો પત્ર ‘લલ્લુજી’ ઉ૫૨નો છે. એમાં પાનું ૩૩૨. એમાં બીજો Paragraph. એક મોટી નિશ્ચયની
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૮
રાજહૃદય ભાગ-૧૪
વાર્તા...’ અખંડ નિશ્ચય રાખવા જેવી વાર્તા. મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી.....' સત્સંગ જેવું બળવાન બીજું કોઈ કારણ જ નથી ને. જો તારે કલ્યાણ કરવું હોય તો આત્મકલ્યાણમાં સત્સંગ જેવું કોઈ બળવાન કારણ બીજું છે નહિ. આ મોટી નિશ્ચયની વાર્તા છે. અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઇચ્છવો,... એટલે નિરંતર જો સત્સંગમાં રહેવાતું હોય તો બીજું તો કરવા જેવું નથી.
,
તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઇચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું,..' વિપરિણામ એટલે નુકસાન. અસત્સંગથી થતું નુકસાન વિચારવું એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે.' વિચારવા જેવી છે એમ ન કહ્યું. તું આનો અનુભવ કરી જો કે સત્સંગથી તને કેટલો લાભ થાય ? અમારો તો આ નિચોડ છે પણ તને ખબર પડે કે આ કેટલા લાભનું કારણ છે. એ વાત તો એમણે અનેક પત્રોની અંદર ફેરવી ફેરવીને પોતાના અનુભવથી કરેલી છે.
એટલે અહીંયાં પણ એમ કહે છે કે, તેવી અખંડ પરિણતિના ઇચ્છાવાન મુમુક્ષુને...' એટલે વૈરાગ્ય જળવાય રહે. ૫૨માર્થ કરવાને પારમાર્થિક વૃત્તિ જળવાય રહે એવા ઇચ્છાવાન મુમુક્ષુને તે માટે નિત્ય સત્ઝમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે.’ કે તું સદાય સત્સમાગમમાં રહેજે. જ્યાં સુધી જીવને તે યોગ પ્રાપ્ત ન થાય..' કયારે ? સત્પુરુષનો સત્સમાગમ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કંઈ પણ તેવા વૈરાગ્યને આધારનો હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુ જન...' કેવા ? અપ્રતિકૂળ નિમિત્તરૂપ મુમુક્ષુજન. પાછા એવા મુમુક્ષુજન નહિ કે પ્રતિકૂળ થાય. પ્રતિકૂળ નિમિત્ત પડે એવા નહિ. અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુજન...' જુઓ ! શૈલી કેવી કરી છે ! મુમુક્ષુનું વિશેષણ વાપર્યું છે.
એવા મુમુક્ષુ જનનો સમાગમ તથા સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવાની...' અને એ સિવાયના બીજા સંગપ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ....' સ્મૃતિ કહો,
Page #56
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૦. જાગૃતિ કહો, સાવધાની કહો એ રાખવી જોઈએ. અને તે સ્મૃતિ પ્રવર્તનરૂપ કરવી જોઈએ.” માત્ર સાવધાની રાખવી નહિ એને અમલ કરવો. પ્રવર્તન કરવી એટલે એમ પ્રવૃત્તિ કરવી. એટલે બીજા પ્રસંગમાં જાવું નહિ. સંસારના પ્રસગો બને એટલા છોડવા, એમ કહે છે. વારંવાર જીવ આ વાત વીસરી જાય છે;” વારંવાર ભૂલી જાય છે કે મારે સત્સંગ કરવો એ ભૂલી જાય છે. અસત્સંગ છોડવો એ પણ ભૂલી જાય છે. અને તેથી ઇચ્છિત સાધન તથા પરિણતિને પામતો નથી. અને તેથી એને જે સાધન એટલે ઉપાય પામવો જોઈએ કે જે પરિણતિ એને સધાવી જોઈએ, એ બેમાંથી એકેય મળતા નથી.
“શ્રી સુંદરલાલની ગતિ વિષેનો પ્રશ્ન વાંચ્યો છે. એક પ્રશ્ન પૂછ્યો હશે કે “સુંદરલાલભાઈના તો પરિણામ આવા હતા... આવા હતા તો એની ગતિ કેવી થઈ હશે ? “એ પ્રશ્ન હાલ ઉપશમ કરવા યોગ્ય છે.” આવો પ્રશ્ન તમારે અત્યારે પૂછવા જેવો નથી. જુઓ ! કેવા ગંભીર છે ! પ્રશ્ન પૂછે એટલે એની ચર્ચા કરી દે એવું નથી. જે પ્રશ્ન જે કાળે ચર્ચવા યોગ્ય ન હોય એ પ્રશ્ન હાથમાં નથી લેતા. એ પ્રશ્ન અત્યારે તમે શાંત કરો. તેમ તે વિષે વિકલ્પ કરવો યોગ્ય પણ નથી. આ તો માણસો ગમે ત્યારે ગમે તેની ચર્ચા કરી લે છે ને ? ભાઈ ! ક્યાં ગયા હશે ? અહીંથી તો ગયા પણ ક્યાં ગયા હશે? આપણે જરા વિચાર કરીએ. ભાઈ ! એ કોઈ ગહન જ્ઞાનનો વિષય છે. એ કોઈ ઉપરછલ્લા જ્ઞાનનો કે અનુમાન કરવાનો વિષય નથી. આયુષ્યની ગતિની કેવી પરિસ્થિતિ ક્યારે કેવી રીતે થાય છે એ વિષય ઘણો વિચાર માગે એવો વિષય છે. એમને એમ એ વિષયની ચર્ચા કરીને કોઈ એવા પરિણામ જીવ કરે કે જે પોતાને નુકસાનનું કારણ થાય.
મુમુક્ષુ – એના કરતા પોતે ક્યાં જશે એનો વિચાર કરે તો વધારે સારું.
પૂજ્ય ભાઈશ્રી - એ વિચારવા જેવું છે. એનો વિચાર કરે તો જલ્દી જલ્દી પોતાનું હિત થાય. (અહીં સુધી રાખીએ.)
Page #57
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૪
પત્રાંક-૬૯૧ મુંબઈ, બીજા જેઠ વદ ૬, ગુરુ, ૧૫ર
વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં, એમ જિનાગમમાં કહ્યું છે, અને વેદાંતાદિ એમ કહે છે કે આ કાળમાં આ ક્ષેત્રથી) નિવણની પ્રાપ્તિ થાય તે માટે શ્રી ડુંગરને જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. તમને અને લહેરાભાઈને પણ આ વિષે જો કંઈ લખવા ઇચ્છા થાય તો લખશો.
વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિવણપ્રાપ્તિ ન હોય એ સિવાય બીજા કેટલાક ભાવની પણ જિનાગમમાં તથા તેના આશ્રયને ઇચ્છતા એવા આચાર્યરચિત શાસ્ત્રને વિષે વિચ્છેદતા કહી છે. કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, પૂર્વજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મસંપરા ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ક્ષાયક સમકિત અને પુલાકલબ્ધિ એ ભાવો મુખ્ય કરીને વિચ્છેદ કહ્યા છે. શ્રી ડુંગરને તેનો તેનો જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. તમને તથા લહેરાભાઈને આ વિષે જો કંઈ લખવાની ઇચ્છા થાય તે લખશો.
વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે, અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો ? તે પણ શ્રી ડુંગરથી લખાવાય તો લખશો, તેમ જ તે વિષે જો તમારી તથા લહેરાભાઈની લખવાની ઇચ્છા થાય તો લખશો. ઉપર જણાવેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર લખવાનું હાલ બને એમ ન હોય તો તે પ્રશ્નોના પરમાર્થ પ્રત્યે વિચારનો લક્ષ રાખશો.
Page #58
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૯૧
૪૧
તા. ૫-૫-૧૯૯૧, પત્રાંક – ૬૯૧, ૬૯૨
પ્રવચન ન. ૩૧૬
શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત, પત્ર-૬૯૧, પાનું-૫૦૩. સોભાગ્યભાઈ” ઉપરનો પત્ર છે. વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં, એમ જિનાગમમાં કહ્યું છે, અને વેદાંતાદિએમ કહે છે કે આ કાળમાં આ ક્ષેત્રથી) નિર્વાણની પ્રાપ્તિ થાય. જુદો મત છે. વેદાંતનો મત જુદો છે. તે માટે શ્રી ડુંગરને જે પરમાર્થ ભાસતો હોય તે લખશો.” શું કહે છે? કે બે સંપ્રદાયના શાસ્ત્રોમાં આ ક્ષેત્રથી આ કાળમાં નિર્વાણપદની પ્રાપ્તિ થાય અને ન થાય એવો વિભિન્ન અભિપ્રાય છે. ‘ડુંગરભાઈ” છે એમને વેદાંત ઉપર કાંઈક વિશ્વાસ હતો. તો વિશ્વાસ આમાં છે કે વિશ્વાસ આમાં છે? જે હોય તે. પણ એની પાછળ પરમાર્થ શું છે ? એવો વિશ્વાસ કરવા પાછળ અથવા કોઈ એક વાત સ્વીકારવા પાછળ (પરમાર્થ શું છે ?)
જ્યારે કોઈપણ વાત સામે આવે છે ત્યારે જીવ પોતાની મતિ અનુસાર તેનો કાં તો સ્વીકાર કરે છે, કાં તો એનો અસ્વીકાર કરે છે એટલે કે નિષેધ કરે છે. કાં માન્ય કરે છે, કાં નિષેધ કરે છે, અમાન્ય કરે છે. એમ કરવા પાછળ પરમાર્થ શું છે ? આત્મકલ્યાણનો દૃષ્ટિકોણ છે ? આવો પ્રશ્ન “શ્રીમદ્જીએ પોતે ઉઠાવ્યો છે. ભલે તમે ગમે તે માનતા હો, તમારી માન્યતા પાછળ તમારા આત્મકલ્યાણનો શું દૃષ્ટિકોણ રહેલો છે કે જેથી તમે માન્યું કે ન માન્યું? આ મહત્વનો વિષય છે. કોઈપણ Issue હોય. આ તો નિર્વાણપદનો વિષય છે. પણ કોઈપણ ધાર્મિક વિષયની અંદર ગમે તે પ્રકારની ધાર્મિક ક્રિયા, ધાર્મિક પ્રસંગ, ધાર્મિક બાબત કોઈ વાત ઊભી થઈને સામે આવે ત્યારે એને માન્ય, અમાન્ય કરવા પાછળ કોઈ પારમાર્થિક દૃષ્ટિકોણ હોવો જરૂરી છે.
પ્રશ્નમાંથી એ વાત નીકળે છે કે મુમુક્ષુજીવનો પારમાર્થિક દૃષ્ટિકોણ, આત્મકલ્યાણનો દૃષ્ટિકોણ સર્વત્ર ઉપસ્થિત હોવો ઘટે છે. કેમકે મુમુક્ષુ એ છે કે જેણે પોતાનું આત્મકલ્યાણ કરવાનો નિશ્ચય કર્યો છે, નિર્ણય કર્યો છે, નિર્ધાર
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૨
રાજહૃદય ભાગ-૧૪
કર્યો છે કે હવે મારે મારું આત્મકલ્યાણ કરી લેવું છે. તો એ કોઈપણ વાત સંમત કરે કે અસંમત કરે એનો દૃષ્ટિકોણ પહેલો એને એ લાગુ કરવો ઘટે છે કે મારા આત્મકલ્યાણને આ માન્ય-અમાન્ય ક૨વામાં, કાંઈપણ ક૨વામાં આવે તો કયુ અનુકૂળ છે ? આત્મકલ્યાણ સાથે કઈ સુસંગતતા છે ? માન્ય કરવું તે સુસંગત છે કે અમાન્ય કરવું તે સુસંગત છે ?
‘ડુંગરભાઈ’એ પ્રશ્નનો ઉત્તર ગમે તે આપ્યો હોય. આપણે ‘ડુંગરભાઈ’ થઈને વિચારીએ. તો શું વિચારવું જોઈએ ? કે અત્યારે નિર્વાણપદ નથી એમ જિનાગમ કહે છે. વેદાંત કહે છે કે નિર્વાણપદ છે. જિનાગમમાં જે વાત લખી છે તે વાત પરંપરાથી ચાલી આવેલી વાત છે કે પરંપરાથી ચાલી આવેલી વાતની સાથે કાંઈપણ ભળેલું છે ? કેમકે એમાં એક ત્રીજી અપેક્ષા રહી જાય છે કે આ ક્ષેત્રથી આ કાળમાં જન્મેલાનો અહીંથી મોક્ષ ન થાય. મૂળ તો એમ વાત છે. અને એ સર્વજ્ઞના જ્ઞાન અનુસાર છે. એ સાધનાના ઉત્કૃષ્ટ પ્રકારો જે છે એ પ્રકારો નિકૃષ્ટ કાળને હિસાબે એવા આત્માઓ આ કાળમાં અહીંયાં જન્મ લઈને કામ કરે એવું લાગતું નથી. પણ છતાં પારમાર્થિક દૃષ્ટિકોણથી એ વાત કોઈ અમાન્ય કરે તે એવા પ્રકારે અમાન્ય કરે. હવે બીજું પડખું વિચારીએ. અને વેદાંત સાથે એનો મત મળતો થઈ જાય તો પારમાર્થિક દૃષ્ટિકોણ હોવો શું ઘટે ?
મારે પૂર્ણતાની પ્રાપ્તિ કરવી છે અને પૂર્ણતાના લક્ષે મારે મારો પુરુષાર્થ ઉપાડવો છે. તેથી મારે શા માટે વિચારવું કે અત્યારે નિર્વાણપદ નથી પમાતો ? અરે..! પુરુષાર્થ કરું તો અત્યારે પમાય. શું કરવા ન પમાય ? એવું જોર મને શા માટે ન આવે ? જ્યારે મારા આત્માની અંદર પરિપૂર્ણ શક્તિ ભરેલી છે, રહેલી છે તો મારે એમ વિચારવામાં શું વાંધો છે ? તો ભલે એ મત જિનાગમ સાથે ન મળતો હોય પણ વેદાંત સાથે મળતો હોય તો એને પારમાર્થિક દોષ નથી લાગતો.
ન
એ પ્રકા૨ ‘શ્રીમદ્જી’નો પોતાનો છે. એમાં ન તો એમણે વેદાંત સાથે સંબંધ રાખ્યો છે, ન તો એમાં એમણે સંબંધ રાખ્યો છે જિનાગમ સાથે. કેમકે જિનાગમની રચનાને આજે ૨૫૦૦ વર્ષ થયા. ૨૦૦૦ થી ૨૫૦૦ વર્ષ થયા. એ જિનાગમની અંદર અનેક પ્રકારના વિભિન્ન મતમતાંતરો અત્યાર સુધીમાં ઊભા થયેલા છે. એ એમ બતાવે છે કે અત્યાર સુધીની અંદર સાહિત્યમાં,
Page #60
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૧
૪૩ ક્રિયાઓમાં અને અનેક પ્રકારના બહારના વ્યવહારિક સાધનોમાં અને વ્યવહારિક પરિસ્થિતિઓમાં અનેક જાતના ફેરફારો મતમતાંતરને લઈને થયેલા છે. અને એ મતમતાંતર એમ સૂચવે છે કે કાંઈક ખોટું થયું છે. મતમતાંતર એમ સૂચવે છે કે કાંઈક કોઈ જગ્યાએ ખોટું થયું છે એ વાત નિશ્ચિત છે. નહિતર એકમાંથી બે થાય નહિ. બે થાય એનો અર્થ જ એ છે કે એક તો વાત ભૂલે છે એ વાત સાચી છે. કેટલે અંશે ભૂલે છે? એ બીજો વિષય છે પણ ભૂલે છે એ વાત સાચી છે.
એ પરિસ્થિતિમાં જ્યારે શાસનનાયક જિનેન્દ્ર પરમાત્મા તીર્થંકર ઉપસ્થિત નથી. તો એની અણઉપસ્થિતમાં પરંપરાની વાત કેટલી બરાબર અને કેટલી બરાબર નહિ એનો નિર્ણય કરવો એ કાંઈ યથાર્થ જ નિર્ણય થાય અથવા એના નિર્ણયમાં કાંઈ જિનાગમમાં કોઈ ફેરફાર નથી થયો આ વર્ષોમાં એ કોઈ અસંભવિત વાત નથી લાગતી. સંભવિત વાત છે કે ફેરફાર થઈ ગયો ક્યાંય કોઈ કોઈ જગ્યાએ. તો પછી આવી પરિસ્થિતિમાં ભૂતકાળની અંદર થયેલા ફેરફારો, એના સ્વીકાર અને અસ્વીકારમાં મુમુક્ષુજીવે કઈ નીતિ અપનાવવી જોઈએ કે જે નીતિથી કદાચ ભૂલ હોય કે ન ભૂલ હોય પણ એના આત્માને નુકસાન ન થાય આવી રીતે વિચાર કર્તવ્ય છે. નીતિવિષયક આ Problemછે, નીતિવિષયક આ સમસ્યા છે. મુમુક્ષુ જીવે એની અંદર કઈ નીતિ અપનાવવી જોઈએ? એણે તો એક જનીતિ અપનાવવી જોઈએ કે પારમાર્થિક દૃષ્ટિકોણમાં મારા આત્મહિતને વાત કઈ અનુકૂળ પડે છે?
જો નિર્વાણપદને સ્વીકારતા પોતાના પુરુષાર્થનું ઉત્થાન યથાર્થ પ્રકારે ઉપડતું હોય તો એને પારમાર્થિક દોષ નથી. ક્ષયોપશમનો કદાચ દોષ હોય તોપણ એને પારમાર્થિક દોષ નથી. એટલે એ દોષ એના આત્માને નુકસાન નહિ કરે, દોષ હશે તોપણ. આવી રીતે વિચારવું ઘટે છે. એમણે જે પ્રશ્ન પૂછ્યો છે એમાં બહુમર્મ છે.
માટે શ્રી ડુંગરને જે પરમાર્થ ભાસતો હોય તે લખશો.” આ બે વાતમાં પરમાર્થ શું ભાસે છે ? નિર્વાણપદ હોય એમ સ્વીકારવામાં પરમાર્થ ભાસે છે કે ન હોય એમ સ્વીકારવામાં પરમાર્થ ભાસે છે? કારણ કે વેદાંત તો એમ કહે છે કે નિર્વાણપદની પ્રાપ્તિ થાય. અને ડુંગરભાઈ કદાચ એ બાજુ ઢળશે. તો પરમાર્થ શું છે? ચાલો. ઢળે એનો અમને કાંઈ બહુ વાંધો નથી કઈ બાજુ ઢળે
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૪
રાજહૃદય ભાગ-૧૪
એનો. પણ એ સમજણની અંદર એની પાછળનો પરમાર્થ શું છે ? આ વાત મુદ્દાની છે. એ એમના હિત-અહિત સાથે વર્તમાનમાં સંબંધ ધરાવે છે.
એટલે એટલો મુદ્દો મુમુક્ષુજીવ માટે એ ત્રણ લીટીમાંથી ઉપસે છે કે કોઈપણ પ્રસંગ, કોઈપણ બાબત ધાર્મિક વિષયની સામે આવે ત્યારે પોતાના આત્મકલ્યાણના દૃષ્ટિકોણને લાગુ કરીને વિચારવું અને પછી સંમત કે અસંમત કરવું. તો એના આત્માને નુકસાન થાશે નહિ. આમ વાત છે. આવી અપેક્ષા છે. આવી અપેક્ષા પ્રશ્નમાંથી ખુલે છે. જે પ્રશ્ન કર્યો છે એમાંથી આ વાત ખુલે છે.
વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણપ્રાપ્તિ ન હોય એ સિવાય...' એટલે એ ઉપરાંત બીજા કેટલાક ભાવની પણ જિનાગમમાં તથા તેના આશ્રયને ઇચ્છતા એવા આચાર્યરચિત શાસ્ત્રને વિષે વિચ્છેદતા કહી છે.' જે જિનાગમ એટલે જિનના નામે જે શાસ્ત્રો છે. શ્વેતાંબરે મહાવીરસ્વામી’એ આમ કહ્યું... મહાવીર સ્વામીએ આમ કહ્યું... એમ કરીને એને જિનાગમ કહે છે. ભલે કોઈ આચાર્યોએ રચ્યા હોય તોપણ. કેમકે ભગવાન તો કાંઈ શાસ્ત્ર લખતા નથી. ગણધરદેવ પણ શાસ્ત્ર લખતા નથી. ગણધરદેવના ક્ષયોપશમમાં અંતર્મુહૂર્તની અંદર ચૌદ પૂર્વની રચના થઈ જાય છે. પણ એ કાંઈ લખવા બેસતા નથી. ત્યારપછી પણ છેલ્લા તીર્થંકર લઈએ તો એ પહેલા તો પ્રશ્ન જ નહોતો. પણ છેલ્લા તીર્થંકરમાં પણ ચારસો-પાંચસો વર્ષ સુધી કોઈ શાસ્ત્રની રચના નથી થઈ.
મુમુક્ષુ ઃ- ગણધરદેવ અંગ-પૂર્વની રચના કરતા એ હિસાબે એના પછીના આચાર્ય એ કાળમાં અસાધારણ ક્ષયોપશમવાળા જ હશે ને ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ બધાને કંઠસ્થ રહી જતું હતું. એટલા બધા ક્ષયોપશમવાળા હતા કે કંઠસ્થ રહી જતું હતું. એટલે સેંકડો વર્ષ સુધી તો કોઈએ લખવાની મહેનત ન કરી. જ્ઞાનની અંદર એ ધારણા ધારી લેવામાં આવે છે તો (લખવાની) જરૂ૨ નથી. એટલા માટે કોઈએ લખવાનો પરિશ્રમ ન કર્યો. પણ જ્યારે એમ લાગ્યું. પહેલુંવહેલું ‘ધરસેનાચાર્ય’ને એવું લાગ્યું છે.
દિગંબર પરંપરાના આચાર્ય ધરસેનાચાર્ય’ને એ લાગ્યું કે મારી ધારણામાં તો ઘણી વાતો છે પણ અત્યારે મુનિસંઘના મુનિઓને જોતા આ વિષય-આ તત્ત્વજ્ઞાન હવે ધારણાથી નભે કે ટકે, ચાલુ રહે એ દેખાતું નથી.
Page #62
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૧
૪૫ જઓ!આચાર્યપદ સુધી આ વિકલ્પ આવે છે કે જિનેશ્વરદેવનું તત્ત્વજ્ઞાન ચાલું રહેવું જોઈએ. ભલે આ પંચમકાળ છે તોપણ જિનેન્દ્રદેવનો કહેલો માર્ગ અને એમનું કહેલું તત્ત્વ ચાલુ રહેવું જોઈએ. આ વિકલ્પ એમને આવ્યો છે. એટલે એમણે જોયું કે આ મુનિસંઘમાંથી કોઈ એવા સમર્થ મુનિઓ હોય તો એમને હું આ મારું ધારણાજ્ઞાન આપું, આદેશ પણ કરું કે તમે હવે આ પુસ્તકારૂઢ, ગ્રંથારૂઢ કરો. આ જ્ઞાનને તમે ગ્રંથારૂઢ કરો.
એ વિકલ્પમાં ને એ વિકલ્પમાં ગિરનારની અંદર જ્યારે પોતે વિચારે છે ત્યારે એક રાત્રે એમને સ્વપ્ન આવે છે. કોઈ બે બળદ પોતાની સમીપમાં ચાલ્યા આવતા હોય અને આંખ ખુલી જાય છે અને ત્યારપછી તરત જ પુષ્પદંત’ અને ‘ભૂતબલી નામના બે મહામુનિરાજનો એમને સંયોગ થાય છે અને ગિરનારની અંદર “ધરસેનાચાર્યની ગુફા અત્યારે કહેવાય છે. ત્યાં એમણે આ શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. કે જે શાસ્ત્ર “ષખંડાગમ'ના નામે એમણે ગ્રંથારૂઢ કર્યા, તાડપત્રો ઉપર લખ્યા અને પહેલી વહેલી શાસ્ત્રપૂજા અંકલેશ્વરમાં શ્રુતપંચમીને દિવસે થઈ. જેઠ સુદ ૫.
મુમુક્ષુ:- “સમયસાર પહેલા કે પછી ?
પૂજ્ય ભાઈશ્રી – “સમયસાર” પહેલા. પહેલી જે સાહિત્યની શરૂઆત થઈ છે એ “પખંડાગમથી થઈ છે. ત્યારપછી જે “કુંદકુંદાદિ આચાર્યો થયા. એમણે ત્યારપછીના આચાર્યોએ, મુનિઓએ જે કાંઈ પોતાને જ્ઞાન હતું એ ગ્રંથારૂઢ કરવા લાગ્યા. પણ શરૂઆત ત્યાંથી થઈ છે. એ પહેલાના મુનિઓ બધા જ્ઞાનની અંદર ભરી રાખતા. ગ્રંથની અંદર ભરવાને બદલે જ્ઞાનમાં રાખી લેતા હતા. એટલા સમર્થ હતા. અને એ રીતે પ્રચાર, પ્રસાર, ઉપદેશ વગેરે ચાલતું. પછી એ પરિસ્થિતિ ન જોઈ ત્યારે એમણે એ વાત ગ્રંથારૂઢ કરી છે. ત્યારપછી એ ગ્રંથોની પરંપરા ચાલી છે.
કહેવાનો મતલબ શું છે? કે ગ્રંથો આચાર્યોએ રચ્યા છે. એમાં શ્વેતાંબર આમ્નાયમાં એ જિનાગમના નામે પ્રસિદ્ધ છે. જિનેન્દ્રદેવની રચના ગણવામાં આવે છે. પણ એ રચના પણ ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણકાળ પછી લગભગ એકાદ હજાર વર્ષથી થઈ છે. સંપ્રદાય તો પાંચસો વર્ષ પછી બે ફાંટા પડ્યા. લગભગ કુંદકુંદાચાર્યદેવના વખતમાં. અને ત્યારપછી લગભગ પાંચસો-સાતસો વર્ષે, સાતસો-આઠસો વર્ષ. આપણે આમાં ‘નિ સાસ
Page #63
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૪ સર્વ માં ઇતિહાસ લીધો છે. | મુમુક્ષુ –‘વભીપુરમાં.
પૂજ્ય ભાઈશ્રી – હા. પહેલું વહેલું ત્યાં સાધુઓનું એક અધિવેશન ભરાણું. એની અંદર ત્યાં શાસ્ત્રની પહેલીવહેલી રચના એ થઈ. શાસ્ત્ર સ્થાપ્યા. ત્યારપછી મંદિરો શરૂ થયા. એ પહેલા શાસ્ત્રો અને મંદિરો એ સંપ્રદાયની અંદર હજુ ચાલુ નહોતા થયા. એક જ શાસ્ત્ર અને એક જ સંપ્રદાય. એટલે અમુક શાસ્ત્ર Common છે એનું કારણ કે ‘ઉમાસ્વામી મહારાજનું તત્ત્વાર્થસૂત્ર' Common છે. એ શાસ્ત્ર આજે બંને સંપ્રદાય સ્વીકારે છે. એ સત્રોને પણ સ્વીકારે છે, માન્ય કરે છે. પછી કહે એમ કે આ અમારા પંથના આચાર્ય છે, કોઈ એમ કહે કે આ અમારા પંથના આચાર્ય છે. પણ સૂત્રો બંનેને માન્ય છે. આચાર્ય ગમે તે પંથમાં થયા હોય તો થયા અને ગયા. વાત પૂરી થઈ ગઈ. સૂત્રો રહી ગયા. સૂત્રો બંનેને માન્ય છે. “સક્વનજ્ઞાનવારિત્રાળી મોક્ષમા એમાં કોઈ ના પાડે એમ નથી. કોઈ સૂત્રમાં. એક સૂત્ર પ્રત્યે પણ કોઈને અમાન્યપણું નથી. સેંકડો સૂત્રો એમણે રચ્યા છે એ બધા સૂત્રો માન્ય છે. બંને સંપ્રદાયને આખો ગ્રંથ જ માન્ય છે.
મુમુક્ષુ – ઉમાસ્વામી'...
પૂજ્ય ભાઈશ્રી – હા, એ ઉમાસ્વાતી કહે છે. આપણે ‘ઉમાસ્વામી કહીએ છીએ. હવે એ તી હોય કે મ હોય એની સાથે બહુ મતલબ નથી. જે સૂત્રો છે એ માન્ય છે.
મુમુક્ષુ - સૂત્રો બધા એમનેમ જ છે?
પૂજ્ય ભાઈશ્રી:- એમનેમ જ છે. કોઈ ફેરફાર વગર એમને એમ જ છે. બંને સંપ્રદાયને આખો ગ્રંથ માન્ય છે.
મુમુક્ષુ:- કયો ગ્રંથ?
પૂજ્ય ભાઈશ્રી – ‘તત્ત્વાર્થસૂત્ર', “મોક્ષશાસ્ત્ર'. “મોક્ષશાસ્ત્ર' બીજું નામ છે. અને એના ઉપર દિગંબર આચાર્યોની ઘણી ટીકા થઈ છે, શ્વેતાંબર આચાર્યોની પણ ટીકા થઈ છે. કેમકે સૂત્રની અંદર લગભગ ત્રણે અનુયોગ લીધા છે. એક કથાનુયોગ નથી આવતોપુરાણ નથી. બાકી કરણાનુયોગનો વિષય છે, ચરણાનુયોગનો વિષય છે, દ્રવ્યાનુયોગનો વિષય છે અને અધ્યાત્મનો વિષય પણ ઘણો છે. એટલે એ એક શાસ્ત્ર એવું છે કે જેને
Page #64
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૧
- ૪૭ ‘તત્ત્વાર્થ એવું નામ આપ્યું છે-તત્ત્વાર્થ સૂત્ર. આ તત્ત્વાર્થના સૂત્રો છે. અને એ બધાને માન્ય છે.
મુમુક્ષુ – ઉમાસ્વામી' કુંદકુંદાચાર્યના શિષ્ય હતા?
પૂજ્ય ભાઈશ્રી – આપણા સંપ્રદાયમાં એમ કહે છે. એમાં એ કહે છે કે એ કુંદકુંદાચાર્યના પહેલા થયેલા છે એમ અમારો ઇતિહાસ બોલે છે. એમ કહે છે. કુંદકુંદાચાર્યનો જે સમય છે એ પહેલાનો સમય એ નિર્દિષ્ટ કરે છે. એ વાત તો મતમતાંતરની થઈ. અહીંયાં તો એમ કહેવું છે....
મુમુક્ષુ – જેનદર્શન સમાપ્ત થવાની તૈયારીમાં હતું ને ગુરુદેવ આવી ગયા.
પૂજ્ય ભાઈશ્રી – ખરી વાત છે. ઉદ્યોત થયો. આ કાળમાં જૈનદર્શન મહાવીરસ્વામીથી જે ચાલ્યું આવે છે, એ પહેલા તો ૨૩ તીર્થકરોથી ચાલ્યું આવે છે, એ પહેલા તો અનાદિથી અનંતી ચોવીશી તીર્થકરોની થઈ પણ અત્યારે લગભગ જ્યાં લુપ્તપ્રાય માર્ગ હતો ત્યાં “ગુરુદેવે” એ વાતને-તત્ત્વને વિશેષપણે પ્રકાશી.
મુમુક્ષુ -.
પૂજ્ય ભાઈશ્રી :- ઘણી વાત સ્પષ્ટ કરી. ખુદ દિગંબર સંપ્રદાયના દિગંબરના વિદ્વાનો, પંડિતો, ત્યાગીઓ, મુનિઓને ખબર નહોતી એવી એવી વાતો પણ એમણે મોક્ષમાર્ગની મૂળ આચાર્યોના સૂત્રો અને ગ્રંથો ઉપરથી સ્પષ્ટ કરી, પ્રકાશિત કરી. અને હજારોગમે લોકો એને સ્વીકાર કરવા લાગ્યા. એ વાત બની.
હવે અહીંયાં એમ કહે છે કે, “વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણપ્રાપ્તિ ન હોય એ સિવાય બીજા કેટલાક ભાવની...” એટલે કેટલાક પદો. .. જિનાગમમાં તથા તેના આશ્રયને ઈચ્છતા. એટલે એને અનુસરતા એવા બીજા “આચાર્યરચિત શાસ્ત્રને વિષે વિચ્છેદતા કહી છે. એમાં કેવળજ્ઞાનનો વિચ્છેદ લીધો છે. નિર્વાણપદ અને કેવળજ્ઞાન તો આગળપાછળની જ અવસ્થા છે. નિર્વાણપદ પહેલા પણ કેવળજ્ઞાન થાય અને નિર્વાણપદમાં કેવળજ્ઞાન છે. એ બંને કેવળજ્ઞાન તો એકસરખું છે.
કેવળજ્ઞાન....”નો પણ વિચ્છેદ કહ્યો છે, આ કાળમાં મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાનનો પણ વિચ્છેદ કહ્યો છે. પૂર્વજ્ઞાન....” એટલે બધા ચૌદે ચૌદ
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૮
રાજહૃદય ભાગ-૧૪
પૂર્વનું જ્ઞાન હોય. અગિયાર અંગ અને ચૌદ પૂર્વ જે બારેબાર અંગનું જ્ઞાન હોય એનો પણ વિચ્છેદ કહ્યો છે. યથાખ્યાત ચારિત્ર....’ બારમા ગુણસ્થાનનો પણ નિષેધ કહ્યો છે. ‘સૂક્ષ્મસંપરાય ચારિત્ર,...' દસમા ગુણસ્થાનનો પણ નિષેધ કહ્યો છે. કેમકે એ બધા શ્રેણીમાં આવે છે. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર,...' જે નવમા ગુણસ્થાને થાય છે એનો પણ નિષેધ કહ્યો છે. કેમકે શ્રેણી જ નથી. શ્રેણી માંડે તો કેવળજ્ઞાન થાય ને ? એટલે શ્રેણીના બધા પદ લીધા છે.
મુમુક્ષુ :– ચ૨ણાનુયોગનો
=
પૂજ્ય ભાઈશ્રી :– એમને ચારે અનુયોગનો અભ્યાસ છે. બહુ સમર્થ હતા. ક્ષયોપશમ ઘણો સમર્થ હતો.
પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ક્ષાયક સમકિત...'નો પણ નિષેધ કર્યો છે ‘અને પુલાકલબ્ધિ... એ જે મુનિઓને (હોય છે), પુલાક નામના મુનિઓ થાય છે એને પુલાકલબ્ધિ કહેવાય છે. પુલાકલબ્ધિ હોય છે એટલે પુલાક કહેવાય છે. ભાવલિંગી મુનિઓમાં આ એક લબ્ધિધારી મુનિઓનો ભેદ છે, પ્રકાર છે. “એ ભાવો મુખ્ય કરીને વિચ્છેદ કહ્યા છે.’ નવ પદ લીધા છે. પણ કોઈમાં દસ આવે છે, કોઈમાં નવ આવે છે.
મુમુક્ષુ :- વિચ્છેદ ગયો ત્યારે બીજા...
=
પૂજ્ય ભાઈશ્રી :– હા, એટલે એવી શક્તિવાળા જીવો અહીંયાં નહિ થાય, નહિ ઉત્પન્ન થાય. એવું વિધાન છે એમ કહે છે.
શ્રી ડુંગ૨ને તેનો જે પરમાર્થ ભાસતો હોય તે લખશો.’ હા પાડે કે ના પાડે પણ કયા પરમાર્થિક કારણસર હા પાડે છે કે ના પાડે છે ? મારે તો એ સવાલ જાણવો છે. હા પાડે તો શું કરવા ? અને ના પાડે તો શું કરવા ? મારે તો આ મુદ્દો છે. હા ના કરવા પાછળ પોતાના આત્મકલ્યાણના દૃષ્ટિકોણનું કોઈ અનુસંધાન છે ? કે કોઈ અંધશ્રદ્ધા છે ? કે કોઈ સમજણપૂર્વકની શ્રદ્ધા છે ? શું વાત છે આખરમાં ? કે કોઈ મતપક્ષનો આગ્રહ છે ? મતાગ્રહ છે. શું છે ? આવા આવા કારણો માન્ય-અમાન્ય કરવાને વિષે હોય છે તો કયા કારણથી માન્યઅમાન્ય કરે છે ? એટલું લખશો.
તમને તથા લહેરાભાઈને આ વિષે જો કંઈ લખવાની ઇચ્છા થાય તે લખશો.’ અને તમને પણ આ વિષય ઉપર પારમાર્થિક દૃષ્ટિકોણથી માન્યઅમાન્ય કેવી રીતે કરવું ? એ બાબતમાં તમારે લખવું હોય તો તમે બંને
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૯
પત્રાંક-૬૯૧ ભાઈઓ પણ ખુશીથી લખો. ભલે એક ચર્ચાનો વિષય થાય કે માન્ય-અમાન્ય કરવાની પદ્ધતિ કેવિધિ શું હોઈ શકે?
વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે... હવે પોતે એક બીજો પ્રશ્ન મૂક્યો છે. આ પ્રશ્ન તો એકદમ મુમુક્ષુને પ્રયોજનભૂત છે. એ પ્રશ્ન મૂક્યો છે. વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે, અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો ?’ માનો કે અત્યારે કોઈ આત્માર્થી જીવ હોય અને આત્માનું પ્રયોજન સિદ્ધ કરતો હોય, સાધતો હોય અને સફળ થતો હોય તો ક્યાં સુધી આગળ જાય? એ વિચારીને તમે કહો. ઉપરનો છેદ ઉડાડ્યો તો હવે નીચેનું અસ્તિત્વ ક્યાં સુધી સ્વીકારો છો? સરવાળે એક જ વાત આવીને ઊભી રહેશે. કે નીચેથી ઉપર અહીં સુધી પહોંચાય તો આગળથી ઉપર ક્યાંય સુધી પછી ન પહોંચાય, એ વાત એની અંદર આવી ગઈ. પ્રશ્ન ઊલટાવીને મૂક્યો. જુઓ!આ બેરિસ્ટર પદ્ધતિ છે.
મુમુક્ષુ – સામેવાળો ક્યાં ઉભો છે એ જાણીને પછી ચાલે. એમને એમ
પૂજ્ય ભાઈશ્રી:- અથવા એમને આ વિષયમાં આત્માર્થના દૃષ્ટિકોણને જોડ્યો. કે જો આવી કોઈ વાત વિચારવી હોય કે અમુક પદન પ્રાપ્ત થાય. તો કયા કયા પદ પ્રાપ્ત થાય ? અને તે આત્માર્થીને પ્રાપ્ત થવાનો છે ને ? મોક્ષમાર્ગીને પ્રાપ્ત થવાના છે ને? તો ક્યા માર્ગે થાય અને કેટલે હદ સુધી થાય? આ વિચારીને તમે જણાવો.
બતે પણ શ્રી ડુંગરથી લખાવાય તો લખશો, તેમ જ તે વિષે જો તમારી તથા લહેરાભાઈની લખવાની ઇચ્છા થાય તો લખશો.”
ઉપર જણાવેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર લખવાનું હાલ બને એમ ન હોય તો તે પ્રશ્નોના પરમાર્થ પ્રત્યે વિચારનો લક્ષ રાખશો.” કદાચ તમે ન લખી શકો તો આની પાછળ આત્મકલ્યાણ શું હોય? કેમ હોય? કેવી રીતે હોય? એ વાત તો જરૂર તમે વિચારવાનું લક્ષ રાખજો. આ બધાની પાછળ મુદ્દો તો એ છે. દાખલા તરીકે જિનાગમમાં અત્યારે એમ લખ્યું છે કે મુનિદશા પ્રાપ્ત થઈ શકે છે પણ શ્રેણી માંડીને શ્રેણીના આ જે બધા બોલ છે. એ ગુણસ્થાન, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ચારિત્ર, કેવળજ્ઞાન, નિર્વાણપદ એ બધા ન હોય. હવે છઠું-સાતમું ગુણસ્થાન અત્યારે વિધાન તો છે. શાસ્ત્રવિધાન તો છે કે છઠું-સાતમું
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૦
રાજહૃદય ભાગ-૧૪ ગુણસ્થાન થાય અત્યારે. એમ લખ્યું માટે કોઈને થઈ જાય છે અત્યારે ? અને એમ લખ્યું માટે અત્યારે એ હોય જ એવું કાંઈ થોડું છે? એ પરિસ્થિતિ નથી. પૂર્વ આચાર્યોના લખાણ સાથે કોઈ જીવના પરિણમનને સંબંધ શું? કે જીવના પરિણમનને એટલો જ સંબંધ છે કે જેટલો એ પુરુષાર્થ કરે એટલો આગળ વધે. તો પુરુષાર્થ કરે.
માનો કે “કૃપાળુદેવને એમ લાગ્યું, એમને પોતાને એમ લાગ્યું કે શા માટે કેવળજ્ઞાન ન થાય? શા માટે અત્યારે કેવળજ્ઞાન ન થાય? મોક્ષ ન થાય એવું શા માટે ? અને પુરુષાર્થ પણ ઉપાડ્યો, ઘણો ઉપાડ્યો. પણ મુનિપદ સુધી ન પહોંચી શક્યા. પુરુષાર્થ કેટલો ઉપાડ્યો ? કેવળજ્ઞાન લેવાનો પુરુષાર્થ ઉપાડ્યો. ઇચ્છાદશાએ કેવળજ્ઞાન વર્તે છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે. શ્રદ્ધા-અપેક્ષાએ અમને કેવળજ્ઞાન વર્તે છે. વર્તે છે... વર્તે છે લખ્યું તોપણ પુરુષાર્થ એવો હતો કે જાણે કેવળજ્ઞાન અમને વર્તી રહ્યું છે એવો અમારો પુરુષાર્થ ઉપાડીએ છીએ. લીધું કે લેશું, લીધું કે લેશું. એ વાત સંભવિત ન થઈ તો ન થઈ. લખાણની સાથે કોઈ કામ થઈ જાય છે એવું તો નથી. અને ન લખ્યું હોય માટે કોઈ અટકી જાય એમ પણ નથી.
ઘણું વિચ્છેદ ગયું છે. અંગ પૂર્વના ઘણા શાસ્ત્રો અત્યારે નથી મળતા. કયા શાસ્ત્રમાં, કઈ અપેક્ષાથી કઈ વાત છે ? અને બીજી કઈ વાત એની સાથે બીજી અપેક્ષાવાળી અત્યારે ઉપસ્થિત નથી, વિચ્છેદ ગઈ છે. આનો કોણ નિર્ણય કરશે? કેવી રીતે નિર્ણય કરશે? હજી તો છે એટલા શાસ્ત્રો એક માણસ વાંચી શકતો નથી. એમાં પારંગત નથી. ત્યારે વિચ્છેદ ગયા એનું શું થાય? એવી પરિસ્થિતિમાં ફકત પોતાના આત્મકલ્યાણને મુખ્ય રાખીને, એ દૃષ્ટિકોણને મુખ્ય રાખીને કોઈપણ વાતની સંમતિ-અસંમતિ, માન્યઅમાન્યપણાનો નીતિવિષયક અભિપ્રાય ઘડવો જોઈએ, રાખવો જોઈએ. એ એક જ હિતાવહ છે, બીજી કોઈ વાત હિતાવહ નથી. એમ એમના પત્રોના આ સવાલ-જવાબમાંથી તાત્પર્ય નીકળે છે. મુમુક્ષુજીને આ રીતે વિચારવું જોઈએ. તો એના આત્માને નુકસાન નહિ થાય, એના આત્માને દોષ નહિ લાગે અથવા એના આત્માને આવરણ નહિ આવે.
આમાં શું છે કે નાની-મોટી અનેક જાતની વાત ઊભી થાય છે. ઉદયવશ અનેક પ્રકારના ધાર્મિક પ્રસંગો ત્યાં પરિસ્થિતિ એવી બને છે કે કોઈ વાતમાં
Page #68
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૧
૫૧
માત્ર એવો વિષય ન હોય કે જેને લઈને કોઈ સીધું લાભ-નુકસાન દેખાતું હોય. એવો વિષય ન હોય તોપણ ભૂલ થાય તો કયારેક પોતાના આત્માને આવરણ આવે એવું બને છે. એક જગ્યાએ બહુ સરસ વાત લખી છે. નાની-મોટી વાતના કોઈ આગ્રહથી વાત લખી છે. ત્યાં આત્માર્થનો વિચાર નથી કરાતો. ત્યાં નાની નાની વાતમાં આગ્રહો થાય છે. એવો આગ્રહ ક૨ના૨ એના જ્ઞાન ઉ૫૨ આવ૨ણ આવે છે. બહુ સરસ ભાષા (લખી છે). ૭૫૦-૫૧થી જે પત્રો ચાલ્યા. .. એમાં એ વાત લીધી છે. ‘આનંદઘનજી’ના પદોના એમણે પોતે અર્થ કર્યાં છે.
મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી :– કેટલામું પાનું ? ૫૨૨ ? હા, એ જ છે. લ્યો ! ૭૧૩મો પત્ર છે. ૭૧૩મો પત્ર જ એવો છે.
=
“આસ્તિક એવાં મૂળ પાંચ દર્શન આત્માનું નિરૂપણ કરે છે,...' આ વેદાંતાદિ બધા. ‘તેમાં ભેદ જોવામાં આવે છે, તેનું સમાધાન ઃ– દિન પ્રતિદિન જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે, અને વર્ધમાનસ્વામી થયા પછી. થોડાંએક વર્ષમાં તેમાં નાના પ્રકારના ભેદ થયા દેખાય છે તે આદિનાં શા કારણો ?’ (પાનું) ૫૨૧થી શરૂ થાય છે. ‘દિન પ્રતિદિન જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે, અને વર્ધમાનસ્વામી થયા પછી થોડાંએક વર્ષમાં તેમાં નાના પ્રકા૨ના ભેદ થયા દેખાય છે તે આદિનાં શા કારણો ? હરિભદ્રાદિ આચાર્યોએ નવીન યોજનાની પેઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે,...’ .’ ‘રિભદ્રાચાર્ય’ જે શ્વેતાંબરમાં થયા એ બહુ સમર્થ આચાર્ય થયા. અને એમણે ઘણા ગ્રંથો લખ્યા. એમણે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે, પણ લોકસમુદાયમાં જૈનમાર્ગ વધારે પ્રચાર પામ્યો દેખાતો નથી....’ એ વખતે એ સંપ્રદાયમાં બહુ પ્રચાર નથી થયો.
અથવા તથારૂપ અતિશય સંપન્ન ધર્મ પ્રવર્તક પુરુષનું તે માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે તેના શાં કારણો ” શ્વેતાંબર સંપ્રદાયમાં અતિશય ધર્મપ્રવર્તક પુરુષનું કોઈ ઉત્પન્ન થવું એવું ખાસ દેખાતું નથી. એક ‘હરિભદ્રાચાર્ય’ જેટલા સમર્થ થયા એવા કોઈ આચાર્ય બીજા સમર્થ નથી થયા. એમનું આ વાક્ય. ‘હવે વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ થવી સંભવે છે કે કેમ ? અને થાય તો શી શી રીતે થવી સંભવિત દેખાય છે, અર્થાત્ તે વાત કચાંથી જન્મ પામી કેવી રીતે, કેવા દ્વારે, કેવી સ્થિતિમાં પ્રચાર પામવી સંભવિત દેખાય
Page #69
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૪ છે ? ફરી જાણે વર્ધમાનસ્વામીના વખત જેવો વર્તમાનકાળના યોગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘદૃષ્ટિથી સંભવે છે?’ એમ પૂછ્યું. અને સંભવતું હોય તો તે શાં કારણથી
જૈનસૂત્ર હાલ વર્તમાનમાં છે, તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધુરું રહેલું જોવામાં આવે છે. તે વિરોધ શાથી ટળે ? આ પોતે અભિપ્રાય આપી દીધો. તે દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાનકાળમાં કેવળજ્ઞાન ન હોય, અને કેવળજ્ઞાનનો વિષય લોકાલોકને દ્રવ્યગુણપયયસહિત સર્વ કાળપરત્વે જાણવાનો માન્યો છે તે યથાર્થ દેખાય છે ?' પ્રશ્ન કર્યો. અથવા તે માટે વિચારતાં કંઈ નિર્ણય આવી શકે છે કે કેમ? તેની વ્યાખ્યા કંઈ ફેર દેખાય છે કે કેમ ? અને મૂળ વ્યાખ્યા પ્રમાણે કંઈ બીજો અર્થ થતો હોય તો તે અર્થાનુસાર વર્તમનામાં કેવળજ્ઞાન ઊપજે કે કેમ?” એમણે કયો અર્થ કર્યો ? અખંડ નિજ સ્વભાવનું વર્તે. જે જ્ઞાન અખંડ નિજ સ્વભાવમાં વર્તે તેને કેવળજ્ઞાન કહીએ. એ બીજો અર્થ એમણે આત્મસિદ્ધિમાં કર્યો છે. અને તે ઉપદેશી શકાય કે કેમ?' એવો અર્થ કરી શકાય કે કેમ? એવું કેવળજ્ઞાન ઊપજે કે કેમ ? “અને તે ઉપદેશી શકાય કે કેમ? તેમજ બીજાં શાનોની વ્યાખ્યા કહી છે તે પણ કંઈ ફેરવાળી લાગે છે કે કેમ? અને તે શાં કારણોથી? આટલા પ્રશ્નો પોતે ઉઠાવ્યા છે.
‘દ્રવ્ય ધમસ્તિકાય, અધમસ્તિકાય; આત્મા મધ્યમ અવગાહી, સંકોચવિકાસનું ભાન; મહાવિદેહાદિક્ષેત્રની વ્યાખ્યા; તે કંઈ અપૂર્વ રીતે કે કહેલી રીતે ઘણા જ બળવાન પ્રમાણસહિત સિદ્ધ થવા યોગ્ય દેખાય છે કે કેમ?'
મુમુક્ષુ – એને પોતાને તો નિર્ણય થઈ ગયો છે. પૂજ્ય ભાઈશ્રી:-પ્રશ્ન આ મૂકી દીધા છે. મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી:- હા, એટલે એ વિષયને કાંઈક ચર્ચવા માગે છે. મૂળ પત્ર અપૂર્ણ રહ્યો છે એટલે આપણને હેતુ ન ખ્યાલમાં આવે. પણ પોતે કેટલું વિચારે છે એ તો ખ્યાલમાં આવે. હવે લીધું છે.
ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં...' ગચ્છના મતમતાંતર ઘણી જનજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ જુદી જુદી રીતે
Page #70
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૧
પ૩ દર્શનમોહનીયના હેતુ થઈ પડ્યા છે...” મિથ્યાત્વના હેતુ થઈ પડ્યા છે. ગચ્છના આગ્રહ શું થઈ પડ્યા છે ? મિથ્યાત્વના હેતુ થઈ પડ્યા છે. તે સમાધાન કરવું બહુ વિકટ છે. કેમકે તે લોકોની મતિ....” કોની ? આ જે આગ્રહવાળા જીવો છે તે લોકોની મતિ વિશેષ આવરણને પામ્યા વિના એટલા અલ્ય કારણમાં બળવાન આગ્રહ ન હોય. એટલે કે અલ્પકારણમાં બળવાન આગ્રહ કરીને જુદો ચોકો માંડે તો એ લોકોની મતિ વિશેષ આવરણ પામી ગઈ છે એમ નક્કી થાય છે. મતિ વિશેષ આવરણ પામ્યા વિના એવું બને જ નહિ. માટે ત્યાં મતિ આવરણ પામી ગઈ છે. આ વાક્ય બહુગંભીર લખ્યું છે એમણે.
મુમુક્ષુ:--
પૂજ્ય ભાઈશ્રી:- ઘણા સમર્થ હતા. બહુ વિચારી શકતા હતા એમાં તો કાંઈ સવાલ નથી.
મુમુક્ષુ – હેમચંદ્રાચાર્ય થયા.
પૂજ્ય ભાઈશ્રી – હા. હેમચંદ્રાચાર્ય સમર્થ થયા. એ હરિભદ્રાચાર્ય પછી ઘણા વર્ષે થયા છે. એ તો હમણાં જ થયા છે. એ સમર્થ થયા. અને એમને હિસાબે જ કાંઈક શ્વેતાંબર સંપ્રદાયની અંદર સંખ્યા વધી. એમના હિસાબે સંખ્યા વધી. પોતે અન્યમતમાંથી આવ્યા છે. એ ધંધુકાના મોઢ વાણિયા હતા. ધંધુકિયા મોઢ કહેવાય છે આજે. એ ધંધુકામાં મોઢનો એક સંપ્રદાય હતો. અત્યારે પણ એ આમ ઘોલ જુદો ગણાય છે. એમાંથી આવેલા. પણ બહુ સમર્થ હતા. ઘણા જ અન્યમતિઓ એટલે... એ મોઢમાં તો આખો વૈષ્ણવ સંપ્રદાય છે. તેમાંથી અને બીજા પણ ઘણા જેનો મોટી સંખ્યામાં એમના વખતમાં બન્યા.
“શ્રીમદ્જીએ તો એક જગ્યાએ એવું લખ્યું છે કે “હેમચંદ્રાચાર્ય એટલા બધા સમર્થ હતા કે ધાર્યું હોત તો એક નવો સંપ્રદાય ઊભો કરી શકત. પણ એમણે એ ડહાપણ કર્યું છે કે એવું કાંઈ વિચાર્યું નથી. એમ કરીને મત આપી દીધો. અને એમાં રહસ્ય શું છે? રહસ્યાર્થ છે. માનો કોઈ ધર્મની અંદર કોઈ સમર્થ માણસ હોય, એવી શક્તિ હોય, એવો ક્ષયોપશમ હોય, Powerful માણસ હોય, એવો પુણ્યયોગ હોય. તો એણે મૂળમાર્ગ ચલાવવો પણ એણે જુદો સંપ્રદાય ના સ્થાપવો. એવા અભિપ્રાયનો એની અંદર સૂર છે આખો. જે ધ્વનિ છે એ ઈ જાતનો છે. એટલે પોતે પણ સમર્થ હતા. પણ કોઈ નવો સંપ્રદાય ચલાવવા નથી માગતા. મૂળ સંપ્રદાય ચલાવવો. ફાંટો વધારવો નહિ, ફાંટો
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૪
રાજહૃદય ભાગ-૧૪
પાડવો નહિ. મૂળ સંપ્રદાય ચલાવવો. મૂળ માર્ગ ચલાવવો, મૂળ માર્ગને વળગી રહેવું. એવો સૂર એમાંથી નીકળે છે. બહુ વિચક્ષણ હતા ને ? એટલે લખવાની પદ્ધતિમાં પણ ગંભીરતા ઘણી છે.
?
મુમુક્ષુઃ-...
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ તો બહુ સમર્થ થઈ ગયા. એ ૬૯૧ (પત્ર પૂરો)
=
થયો.
પત્રાંક-૬૯૨
મુંબઈ, બીજા જેઠ વદ, ૧૯૫૨
દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આશ્મશાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મમરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત્ત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો, બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી.
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.
Page #72
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૨
૫૫
૬૯૨. ‘અંબાલાલભાઈ’ ઉપરનો પત્ર છે. પહેલાવહેલા આ પત્રમાં સોભાગભાઈ’ સાથે એમણે સાંપ્રદાયિક વિષય અને એના મતાંત૨ની ચર્ચા પહેલાવહેલી આટલા વર્ષે ઉપાડી છે.
મુમુક્ષુ :-...
પૂજ્ય ભાઈશ્રી :– ‘સોભાગભાઈ’ના આયુષ્યને એક વર્ષ બાકી છે. ૧૯૫૩ના જેઠ વદ ૧૦ દેહ છોડ્યો છે. અને આ જેઠ વદ ૬નો પત્ર છે. એક વર્ષ પહેલા એમને મળ્યો છે. ત્યારે સંપ્રદાય વિષેની વાત પહેલીવહેલી અહીંયાં શરૂ કરી છે. આ આગળ એમણે કયાંય સંપ્રદાયની વાતમાં એમને લીધા નથી. કોઈ વાત ચર્ચા નથી. એ વાત પછી.... એ વાત પછી... પહેલા સમજવાનું બીજું ઘણું છે એ સમજો. એમ કરીને વાત લે છે.
૬૯૨મો પત્ર છે ‘અંબાલાલભાઈ’ ઉપરનો. દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા...' શું કહે છે ? દુર્લભ એવો મનુષ્યદેહ આ જીવને અનંત વાર પ્રાપ્ત થયો છે. બીજા બધા કરતા ઓછો. ઢોર-ઢાંખરના, પશુ-પક્ષીના દેહ મળ્યા છે એના કરતા ઓછી અનંત વા૨. નારકી અને દેવલોકના અનંત વા૨ ભવ મળ્યા છે એના કરતા ઓછા. પણ છતાં મનુષ્યના પણ અનંત વા૨ ભવ થયા છે. છતાં કંઈ પણ સફળપણું થયું નહીં;...' એ તો પુરાવો છે કે અત્યારે હજી પોતે અહીંયાં પરિભ્રમણમાં ઊભો છે. માટે મનુષ્યદેહનું જે સફળપણું થવું જોઈએ એ પૂર્વે કયારેય એણે સફળતા સાધી નથી. એ વાત નક્કી છે. મનુષ્યદેહમાં સફળતા મોક્ષમાર્ગ અને મોક્ષ અંગેની સફળતાનો અવકાશ બીજી ત્રણ ગતિ કરતા વિશેષપણે છે. એવી જે મનુષ્યગતિ તે અનંત વાર મળ્યા છતાં કોઈવાર પણ હજી એણે સફળતા પ્રાપ્ત કરી નહિ.
પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે,...’ આ ‘અંબાલાલભાઈ’ને પત્ર લખ્યો છે ને. એની જે ભાવના છે એ દૃઢ કરાવી છે. ‘આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા....' ‘અંબાલાલભાઈ’એ એમને ઓળખ્યા હતા અને ‘સોભાગભાઈ'એ એમને ઓળખ્યા હતા, એમ કહી શકાય. કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો છે...' એવા જ્ઞાનીપુરુષ તેને મહાભાગ્ય એવું
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૬
રાજહૃદય ભાગ-૧૪ વિશેષણ લગાવ્યું છે. જેનું હોનહાર નિર્વાણપદમાં આવવાનું છે એટલે એમને મહાભાગ્ય ગણવામાં આવે છે.
“તે મહાભાગ્યનો આશ્રય કર્યોજે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ,...” ગઈ. ભલે સમ્યગ્દર્શન ન થયું. પણ શું થયું? કે અનેક પ્રકારના મિથ્યા અભિપ્રાય અને મિથ્યા આગ્રહની મંદતા થઈ ગઈ. તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. એનો આશ્રય રહી જાય, અભિપ્રાયમાં, ભાવમાં ચાલુ રહી જાય અને ભલે દેહ છૂટી જાય. જ્ઞાનીપુરુષને ઓળખ્યા છે એ નિર્વાણપદમાં આવવાનો છે, આવવાનો છે ને આવવાનો જ છે. આ વાત સ્પષ્ટ છે.
મુમુક્ષુ - મિથ્યાઆગ્રહની મંદતા થાય તો ગુરુનો આશ્રય માન્યો કહેવાય કે નહિ?
પૂજ્ય ભાઈશ્રી :- ઓળખાણ થઈ હોય તો. કેમકે મિથ્યા આગ્રહની મંદતાના પણ ભેદ-પ્રભેદ વિશેષ છે, ઘણા છે. કોઈવાર મંદ થાય અને પાછા તીવ્ર પણ થઈ જાય. પણ જો જ્ઞાનીપુરુષની ઓળખાણ થઈ હોય તો ત્યારથી વાતમાં ફેર પડે છે. અથવા જીવના પરિણમનમાં જે ફેર પડે છે એ ત્યારથી ફેર પડે છે. એટલે તો એમણે એને એક નંબરનું સમકિત કીધું છે. ૭૫૧માં એને એક પ્રકારનું સમકિત એવું નામ આપ્યું છે.
મુમુક્ષુ જ્ઞાનીની ઓળખાણ એક નંબર......?
પૂજ્ય ભાઈશ્રી :- જ્ઞાનીપુરુષની ઓળખાણ થાય તો. અને પત્રક) ૧૯૪માં તો એમણે સ્પષ્ટ કહ્યું કે, જેને જ્ઞાની પુરુષની ઓળખાણ થાય તે અવશ્ય જ્ઞાની થાય. જેને જ્ઞાની પુરુષની ઓળખાણ થાય તે અવશય જ્ઞાની થાય. એ વાત એમણે કરી છે. પત્ર મળી જાય તો જોઈએ.
મુમુક્ષુઃ–પાનું–૨૫૯.
પૂજ્ય ભાઈશ્રી – ૨૫૯, ૧૯૪મો પત્ર છે. એમાં તો છે ને કે તેની સમ્યફપ્રતીતિ આવ્યા વિના સત્યસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, બીજી લીટીમાં. જ્ઞાનીપુરુષના ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યકુપ્રતીતિ.... એટલે ઓળખાણ. સાચી ઓળખાણ. એના ‘વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી.” એટલે એવી સાચી ઓળખાણ થયેથી “અવશય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની
Page #74
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૯૨
૫૭
દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી....' ભૂતકાળમાં અમને જ્ઞાનપ્રાપ્તિ થવાનું આ જ કા૨ણ છે. તેથી Guranteed વાત છે કે એ પહેલાની અમારી બધી મહેનત સફળ નહોતી થઈ. સત્પુરુષને ઓળખ્યા પછી અમને જ્ઞાનપ્રાપ્તિ થઈ ગઈ. માટે આ નિયમ છે. અમારા અનુભવથી અમે આ નિયમ સિદ્ધ કરીને બતાવીએ છીએ. અમારા અનુભવસિદ્ધ આ નિયમ બતાવીએ છીએ, એમ કહેવું છે. પણ ઓલું જે સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે ને ? એ વાત આવે છે પણ પાનું ભૂલી ગયો છું. એ વિષય એમણે લીધો છે.
અહીંયાં એમ કહે છે કે તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે...’ ઓળખીને આશ્રય થયો છે માટે. આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે,...' એટલે કે એને પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. કેમકે તે યથાસંભવ ઉપાય છે.’ તે જ એક સંભવિત ઉપાય છે, યથાર્થં ઉપાય છે.
સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે.' શું થશે ? સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે. એટલે કે આયુષ્યપર્યંત જન્મથી મ૨ણ સુધીનો જે Period છે, એ સમયની અંદર જેટલું પ્રારબ્ધ ભોગવવાનું લખ્યું હશે તે ભોગવાય જશે, તે સમય વ્યતીત થશે અને આ દેહનો પ્રસંગ એટલે સંયોગ પણ નિવૃત્ત થઈ જશે. દેહ છૂટી જશે. ‘તેનો ગમે ત્યારે નિયોગ નિશ્ચયે છે,...' આ દેહનો વિયોગ તે ગમે ત્યારે કોઈપણ ક્ષણે નક્કી જ છે, નિશ્ચય છે. પણ આશ્ચયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે,...’ શું કહેવું છે ?
નિર્વાણપદ એક બાજુ રહ્યું, મુનિદશા ન આવે એ વાત એક બાજુ રહી. અરે..! તું સમ્યગ્દર્શન ન પામ તો કાંઈ નહિ. અરે..! સ્વરૂપનો નિશ્ચય ન કરી શકે તો કાંઈ નહિ. પણ સત્પુરુષને તો ઓળખી લે, એમ કહે છે. અહીંથી તારી Line નું અનુસંધાન થઈ જશે. જા. પછી તને વાંધો નથી. તારું જે આગળનું ભવિષ્ય છે એને તારે સુરક્ષિત કરવું હોય, અત્યારથી Safeguard કરી લે, એમ કહે છે. સત્પુરુષને ઓળખી લે ઓછામાં ઓછું. આ થઈ શકે એવું છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૮
એટલી પાત્રતામાં આવ. આ ઉત્કૃષ્ટ પાત્રતાનો વિષય છે.
સત્પુરુષની ઓળખાણનો વિષય તો આપણે ઘણો ચાલ્યો. આ પત્ર ચાલી ગયો ને આપણે ? ૬ ૮૭. ૬૮૭ ઘણો ચાલ્યો. એ વિષય ઉપર એમનું બહુ વજન છે. કેમકે (પોતે) બહુ બહુ પરિશ્રમના અંતે જ્યારે કોઈ એક સત્પુરુષને ઓળખ્યા છે ત્યારપછી એ જ્ઞાનદશાને પામ્યા છે અને એમની Line આખી મોક્ષમાર્ગની (સાથે) અનુસંધાન થયું છે. આ ભવમાં પણ એમને ઘણું કરીને ‘સમયસાર’ જ નિમિત્ત પડ્યું છે. જેમ ‘ગુરુદેવ’ને ‘સમયસા૨’ નિમિત્ત પડ્યું છે, એમ ‘શ્રીમદ્જી’ને પણ ‘સમયસાર’ નિમિત્ત પડ્યું છે. એટલે એક જગ્યાએ એમણે લખ્યું છે કે, હે કુંદકુંદાદિ આચાર્યો' ! આપના વચનામૃતો આ પામરને સ્વરૂપ અનુસંધાન વિષે નિમિત્તભૂત થયા તે અર્થે આપને અત્યંત અત્યંત ભક્તિથી નમસ્કાર ! એ વાતનો એમણે પોતે ઉલ્લેખ કર્યો છે. એ ઉપરથી અનુમાન થાય છે કે અત્યારે આ ભવમાં કોઈ જ્ઞાની મળ્યા નથી. પણ એમને પૂર્વભવના સંસ્કાર તો હતા જ એટલે શાસ્ત્રથી પણ એ પામી ગયા.
એટલે એમ કહે છે. ‘અંબાલાલભાઈ’ અને પોતે વિદ્યમાન છે એટલે કહે છે, હવે આટલું ઓછામાં ઓછું થઈ જવું જોઈએ. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે,...’ તેનો એટલે દેહનો. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રય પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.’ એટલે સમ્યગ્દર્શનને પામે. પહેલીવહેલી સ્વરૂપસ્થિતિ સમ્યગ્દર્શનને વિષે થાય છે.
મુમુક્ષુ :– ‘ગુરુદેવ’ આ વાત કરતા હતા. પૂજ્ય ભાઈશ્રી :– હા. સાફ વાત છે.
મુમુક્ષુ :– સંસ્કાર તો સારા લઈને આવ્યા હતા.
પૂજ્ય ભાઈશ્રી :– સંસ્કાર તો સારા લઈને જ આવ્યા હતા.
‘તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત્ત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો....' લખ્યું છે. પણ એનો આ ગ્રંથ ઉપરથી બહુ પરિચય મળતો નથી. એવા .. જવાનું રાખ્યું છે. મુનિ એટલે ‘લલ્લુજી’. ‘બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય...' એટલે તેમની ભાવના સારી દેખાય છે ‘તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી.’ એટલે જો એ બ્રહ્મચર્ય અને અપરિગ્રહાદિના કોઈ વ્રત કે બાધા લે તો મુનિએ એ બાધા આપવામાં
રાજહૃદય ભાગ-૧૪
Page #76
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૨
- ૫૯ વાંધો નથી. ભાવનાવાળો જીવ છે, સારી ભાવના છે. ખુશીથી આપજો.
શ્રી સદ્ગુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. આ પોતાની ભાવના છે. નિર્ગથ માર્ગ કહ્યો. શ્વેતાંબર, દિગંબર એવો ભેદ પાડ્યા વિના નિગ્રંથ માર્ગ કહી દીધો. બાહ્યાભ્યતર જેને ગ્રંથિ નથી. ચોવીસે પ્રકારના અત્યંતર અને બાહ્ય પરિગ્રહની જેને કોઈ ગ્રંથિ નથી એવો નિગ્રંથ માર્ગ છે એનો મને આશ્રય સદાય રહો. એ તો પોતે “અપૂર્વ અવસર' લખવાના જ છે ને? આગળ જઈને તો અપૂર્વ અવસર લખવાના છે.
મુમુક્ષુ – શ્વેતાંબરમત નીકળ્યો પહેલાં એક જ નામ હતું ? પૂજ્ય ભાઈશ્રી:- હા. એક જ નામ હતું. મુમુક્ષ:-પછી એ દિગંબર પાડવું.
પૂજ્ય ભાઈશ્રી – હા. શ્વેતાંબરની સામે દિગંબર (નામ પડ્યું). બાકી નિગ્રંથ માર્ગ જ કહેવાય. ત્યાં મહાવિદેહની અંદર પણ એમ જ કહેવાય છે, નિગ્રંથ માર્ગ જ કહેવાય છે. ગ્રંથિ નથી એ માર્ગ. આ નિગ્રંથ માર્ગ છે. એમ જ કહેવાય છે.
હવે છેલ્લી આત્મભાવના ધે છે. આ તો બહુપ્રસિદ્ધ સૂત્ર થઈ ગયું એવા એમના વચનો છે. આ જે ૬૯૨ના પત્રનું છેલ્લું વચન છે એ તો સૂત્ર જેવું છે. આત્મ ભાવના માટે એ તો બહુ પ્રસિદ્ધ છે.
હું દેહાદિસ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” સિદ્ધાંત મૂકી દીધો. સૂત્રની જેમ સિદ્ધાંત મૂકી દીધો કે આત્મભાવના ભાવતા કેવળજ્ઞાન પર્વતનું પદસિદ્ધ થાય છે. “આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન.” એ કેવળજ્ઞાન કહો તે અસ્તિથી છે, રાગ-દ્વેષનો ક્ષય થાય તે નાસ્તિથી વાત છે. એક જ વાત છે. એ ભેદજ્ઞાનની વાત છે. એ એક જProcess છે. વિધિનો વિષય ભેદજ્ઞાન છે. •
હું દેહાદિસ્વરૂપ નથી. દેહ અને બીજા કોઈ સંયોગે હું નથી અને જે દેહ અને સ્ત્રી આદિ, પુત્ર આદિ જે કોઈ નજીક દેખાય છે એ કોઈ “મારાં નથી..” એમાં મને મારાપણું લાગતું નથી. સામે ઊભા હોય તો મારા છે એમ લાગતું નથી, એમ દેખાતું નથી, એવી વૃત્તિ આવતી નથી એમ કહે છે.
મુમુક્ષુ – શ્રીમદ્જીને મારા છે એમ લાગતું નથી.
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૦
રાજહૃદય ભાગ-૧૪ પૂજ્ય ભાઈશ્રી -મારા એટલે કેવા? મારે તે મારા. અહીં તો પોતાપણે લાગતા નહોતા. ઠીક!
મુમુક્ષુ - આ મારા... આ મારા...કરે તે...
પૂજ્ય ભાઈશ્રી - મારા આવે. મારવાવાળા મારા. પોતાપણે લાગતા નહોતા. મારા નથી. અહીંયાં એમ લીધું ને ? એટલે કે પોતાપણે લાગતા નહોતા. એમાં મમત્વ નહોતું, પોતાપણું લાગતું નહોતું. આ કુટુંબ મારું છે અને આ સોભાગભાઈનું મારું નથી કે બીજા કોઈને મારું નથી એવું એમને લાગતું નહોતું. બહુ આત્મભાવના ભાવી છે. લખ્યું છે તો લખ્યું છે પણ પોતે પણ પોતાની આત્મભાવનાને સારી રીતે ભાવી છે.
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું....” કેવળ હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું. અવિનાશી છું એ તો શાશ્વતપણે લેવું છે. સદાય હું, ત્રણે કાળે હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એવો આત્મા છું. હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું એમ કહો, શુદ્ધનય કહેતા માત્ર ચૈતન્યસ્વરૂપ આત્મા છું એમ કહો. કેમકે માત્રની અંદર એમ કહીને કોઈ અશુદ્ધતા નથી, રાગાદિ નથી, દેહાદિ નથી. અથવા માત્ર હું જ્ઞાનસ્વરૂપ છું એમ કહો. જ્ઞાનમાત્ર હું છું એમ કહો. એ બધો એક આત્મભાવનાનો વિષય છે. અને એવી ભાવના ભાવતા ભાવતા રાગદ્વેષનો નાશ થઈ જાય છે. રાગ-દ્વેષનો ક્ષય અવશ્ય થાય છે.
આ જે આત્મભાવના છે એ આખા પત્રની અંદર બહુ મહત્વનો વિષય નિશ્ચયના સાધનનો છે અને વ્યવહારમાં સપુરુષને ઓળખવા અને એનો આશ્રય કરવો. એ એના આગલા પદની વાત છે. એક પત્રની અંદર નિશ્ચય અને વ્યવહાર બે વાત લઈ લીધી છે. જીવને આત્મકલ્યાણનું બેય સાધનબહારમાં અને અંતરમાં કેવી રીતે ઉપલબ્ધ છે, આ કરી દીધું એમણે. એક પત્રના સંક્ષેપમાં કેટલી વાત મૂકી દીધી!
“અંબાલાલભાઈનું સદ્ભાગ્ય છે કે આ પત્ર એમને આ વખતે મળ્યો છે. જો કે ઘણી ભાવનાવાળા જીવ હતા. પણ એના આત્મામાં આ પત્ર વાંચતા એ ભાવના કેટલી દૃઢ થઈ હશે એનો આંક મૂકવો મુશ્કેલ છે. જેને ઓળખાણ હોય, એણે આશ્રય કર્યો હોય અને જેને એ વાત પાછી પ્રત્યક્ષ મળે ત્યારે એતો એકદમ આત્મ ભાવના તીવ્ર થાય છે. એટલે એ આત્મહિતાર્થે એ વાત એમણે... (સમય થયો છે).
Page #78
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૩
૬૧
પત્રક-૬૯૩
મુંબઈ, અસાડ સુદ ૨, વિ, ૧૯૫૨
જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ.
–શ્રી તીર્થંકર - છજીવનિકાય અધ્યયન. જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણા સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છદંતા, અતિપરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીતને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી.
ક્રિયામાર્ગે અસ ્અભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમોહ, પૂજાસત્કારાદિ યોગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે.
કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આશાશ્રિતપણું અથવા ૫૨મપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંદ્ય દીઠું છે, અને તેમ જ વર્ત્યા છે, તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ; નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય.
તા. ૬-૫-૧૯૯૧,૫ત્રક – ૬૯૩, ૬૯૪ પ્રવચન નં. ૩૧૭
પત્ર-૬૯૩. પાનું-૫૦૪. કેશવલાલ નથુભાઈ, લીંબડી’ ના મુમુક્ષુ ઉપરનો પત્ર છે. જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૨
રાજહૃદય ભાગ–૧૪ સુખે સૂએ. – શ્રી તીર્થકર–છજીવનિકાય અધ્યયન.' એ ગ્રંથનો આધાર આપ્યો છે. આટલું જે વચનામૃત છે એ આ ગ્રંથમાંથી છે. તીર્થંકરદેવે આ કહ્યું છે. જીવનિકા નામના અધ્યયનમાં આ વચનામૃત છે એમ કહેવું છે. શું કહે છે?
જેણે અનિત્યતામાં નિત્યતા માની રાખી છે. વર્તમાન સ્થિતિ છે એ દેહપર્વત છે. દેહની સ્થિતિ જેટલી સ્થિતિ છે. હવે મૃત્યુ આવવાનું છે એની સાથે મિત્રતા હોય એટલે મિત્ર તો પોતાનું કહ્યું કરે. હમણાં તારે પાંચ, પચાસ, સો વર્ષ આવવાનું નથી. પછી તને કહેશે ત્યારે આવજે. એને વાંધો નહિ આવે. કાં તો આવે ત્યારે ભાગીને છૂટી જાય અને મૃત્યુને આંબવા ન દે તો એનું મૃત્યુ ન થાય. અને કાં તો એણે નક્કી થઈ ગયું હોય કે હું મરવાનો છું જ નહિ. એ જીવો ભલે સુખેથી સૂએ.
સુખેથી સૂએ એટલે શું ? એ ભલે આત્મહિતની ચિંતા ન કરે. ચિંતા એ એક આકુળતા છે અને દુઃખ છે. ચિંતા શા માટે કરવી ? આપણે ક્યાં વાંધો છે? જીવને જાણે અજાણે અનિત્ય પર્યાયમાં નિત્યતા ભાસે છે અને તેથી એ પોતાના આત્મહિત પ્રત્યે ઉપેક્ષા સેવે છે. શું કરે છે? ઉપેક્ષા સેવે છે. થાય, ન થાય કાંઈ વાંધો નહિ. જાણે કાંઈ વાંધો જ નથી. એ ભલે સુખેથી સૂએ, એમ કહે છે. એવું એક માર્મિક વચનામૃત કોઈ ગ્રંથનું લીધું છે.
એનો સારાંશ એ છે કે આત્મહિતની ચિંતા કદિ ન કરી હોય કોઈ ચિંતા, એવી રીતે કરવા યોગ્ય છે. બહુ બહુ તો જીવ મૃત્યુની ચિંતા કરે છે કે બીજા કોઈ સંયોગિક લાભ-નુકસાનની ચિંતા કરે છે. એ બધી જ ચિંતા કરતા અનંતગુણી ચિંતા એને આત્મહિતની કરવા યોગ્ય છે. અને તે પણ આયુષ્ય પૂરું થાય એ પહેલા કાંઈક સાધી લેવાય. એવા પ્રકારે શીધ્રપણે આત્મહિત થાય એવા ભાવથી એ કાર્ય થવું ઘટે છે.
આટલું વચનામૃત ટાંક્યા પછી એમણે આ વિષયમાં ત્રણ માર્ગનો પ્રકાશ પાડ્યો છે. જોકે અધ્યાત્મમાં તો એક જ અધ્યાત્મ દશાના ત્રણ પડખાં છે. જેને યથાર્થ માર્ગ પ્રાપ્ત નથી થયો એ કલ્પિતપણે જ્ઞાનમાર્ગમાં કોઈ પ્રવેશે છે. માર્ગ એટલે ઉપાય. શાસ્ત્ર વાંચવા, શાસ્ત્ર સાંભળવા અને શાસ્ત્રજ્ઞાન કરવું. એને એ જ્ઞાનનો ઉપાય અથવા જ્ઞાનમાર્ગ સમજે છે. ત્રણ
Page #80
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૩
૬૩
વાત લીધી છે. બીજી ક્રિયામાર્ગ. અનેક પ્રકારની મન-વચન-કાયાની ક્રિયા, બાહ્ય સંયમ, વ્રત, મહાવ્રત વગેરે જે કાંઈ છે એ બધા પ્રકા૨ને.. પછી પૂજા, ભક્તિ, યાત્રા એ બધું મન-વચન-કાયામાં આવી જાય છે. એને ક્રિયામાર્ગ કહ્યો છે. અને ત્રીજો ભક્તિનો માર્ગ. જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ અને ભક્તિમાર્ગ, એમ ત્રણ વાત અહીંયાં લીધી છે.
ખરેખર તો જ્યારે પોતાના સ્વરૂપનું સ્વસંવેદન જ્ઞાન થાય છે ત્યારે સ્વરૂપમાં સ્થિર થવાની ઉપયોગની ક્રિયા થાય છે અને એ બંને સ્વરૂપની અભેદ ભક્તિપૂર્વક થાય છે. એમ ભક્તિ, જ્ઞાન અને ક્રિયા ત્રણે હંમેશા અધ્યાત્મમાર્ગમાં તો સાથે જ રહે છે, ક્યારેય જુદા રહેતા નથી. પણ જે ખરેખર માર્ગને સમજતા નથી એ માર્ગને જુદો પાડે છે કે અમારે તો જ્ઞાનમાર્ગ છે. અમે કાંઈ કોઈ ક્રિયા-બ્રિયામાં પડીએ નહિ. ક્રિયાકાંડમાં અમે પડીએ નહિ. અમે તો જ્ઞાનમાર્ગે ચાલનારા છીએ. એમ માનીને શાસ્ત્રજ્ઞાનની ધારણા, ગોખણપટ્ટી અને એ બધી શાસ્ત્રના વિષયોની વાતો ક૨વી, ચર્ચા ક૨વી, શ્રવણ કરવું, કથન કરવું એને જ્ઞાનમાર્ગ માની લે છે.
પેલા જે ક્રિયામાર્ગે ચડે છે એને તો કાંઈ ખબર નથી કે આત્મા શું અને અનાત્મા શું ? એ તો જે કાંઈ ક્રિયા થાય છે એને જ આત્મા માને છે, સર્વસ્વ માને છે. આત્મા માને છે એટલે સર્વસ્વ માને છે. અને એ તો આંખો મીંચીને ચાલે છે. ભક્તિમાર્ગની અંદ૨ એમણે થોડી બંને કરતા કાંઈક Mark આપ્યા છે. ભક્તિમાર્ગને Mark એટલા માટે આપ્યા છે કે પ્રથમ તો ઓઘે ભક્તિ થાય છે. પણ ઓઘભક્તિમાં આવેલા જીવને યથાર્થ ઓળખાણ કરવાનો અવસર મળે છે. માટે પ્રથમમાં પ્રથમ મુમુક્ષુજીવે એટલે કે મોક્ષમાર્ગથી અજાણ્યા જીવે, માર્ગથી અજાણ્યા જીવે ભક્તિમાર્ગે ચાલવું જોઈએ. ભક્તિમાર્ગ એટલે પદ ગાવા એ નહિ. કે રોજ બે-પાંચ પદ ગાઈ નાખે એટલે ભક્તિમાર્ગે ચાલ્યો એમ નહિ. પણ દેવ-ગુરુ-શાસ્ત્રસત્પુરુષનું બહુમાન કરવું, એમના પ્રત્યે બહુમાન થવું, બહુમાન હોવું એને ભક્તિમાર્ગ કહે છે.
મુમુક્ષુ :– જ્ઞાનમાર્ગે ... પૂજ્ય ભાઈશ્રી :એ તો આમાં લેશે કે જ્ઞાનમાર્ગે શું શું ગડબડ થાય છે. એ તો વિષય એમણે ખોલ્યો છે. ભલે સંક્ષેપમાં ખોલ્યો છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૪
રાજહૃદય ભાગ-૧૪
આપણે જરા વિશેષ વિચાર કરશું. પણ એ વિષય એમણે લીધો છે કે જીવ શું ભૂલ કરે છે ? કેવી ભૂલ કરે છે ?
પ્રથમ તો જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે;...' એટલે ક્રિયામાર્ગ જેટલો સ૨ળ નથી અથવા તો જ્ઞાનમાર્ગ કઠણ છે. દુરારાધ્ય છે એટલે આરાધન કરવો કઠણ છે. ક્રિયામાર્ગ જેટલી આરાધના સહેલી નથી. દસ વર્ષનો છોકરો દસ ઉપવાસ કરી નાખે. પણ ૬૦ વર્ષના માણસને શાસ્ત્રનો વિષય સમજવો કઠણ પડે છે. કેમકે ઓલામાં તો કાંઈ વાત જ કરવાની નથી. ખાવાનું બંધ એટલે બંધ. પછી હઠ કરીને બેસી જાય. વાંધો ન આવે. આમાં એવું ચાલતું નથી. આમાં તો સમજણ પડે તો જ ઉપયોગ ચાલે. નહિતર કંટાળી જાય. શાસ્ત્ર છોડી દેવું પડે, વાંચતા વાંચતા હાથમાંથી મૂકી દેવું પડે. ન સમજણ પડે તો રસ જ ન આવે. એટલે ક્રિયામાર્ગની અપેક્ષાએ અને ભક્તિમાર્ગની અપેક્ષાએ જ્ઞાનમાર્ગ કઠણ છે. આરાધવો કઠણ છે એનું નામ દુરારાધ્ય છે.
બીજું એની સૂચના છે કે, પરમાવગાઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણાં સ્થાનક છે.' અહીંયાં પરમાવગાઢદશા એટલે શું ? કે મુમુક્ષુની ૫૨માવગાઢદશા. સારી રીતે મુમુક્ષુતા આવ્યા વિના અર્થાત્ આત્મહિતની અવગાઢ ભાવનામાં આવ્યા વિના, સ્વરૂપપ્રાપ્તિની તીવ્ર ભાવનામાં આવ્યા વિના. આ પહેલી શરત છે. જો જ્ઞાનમાર્ગે ચડવું હોય તો આ વાત પહેલા પોતે તપાસી લેવા જેવી છે કે આપણે શાસ્ત્ર અધ્યયન કરીએ છીએ, આ પહેલાં પ્રથમ. આપણને લાગુ પડે છે, શાસ્ત્ર વાંચીએ છીએ, શ્રવણ કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ તો સ્વરૂપપ્રાપ્તિની તીવ્ર ભાવનામાં આવીને કરીએ છીએ કે એમનેમ શરૂ કરી દીધું છે ? બીજા કરે છે આપણે પણ કરો. તો એને તો પડવાના સ્થાન ઘણા છે. એટલે કે એ ભાગ્યે જ પડતો બચશે. આત્મહિતમાં આગળ તો નહિ વધે પણ એને પડતો બચાવવો મુશ્કેલ છે. લગભગ તો એ પડવાનો. એટલે પાછળ જવાનો. આત્મહિત સાધવાને બદલે અહિત સાધશે.
આમ
હવે એમાં શું શું થાય છે ? સંદેહ,...’ ઊપજે છે. શંકા પડે છે. હશે કે કેમ ? શાસ્ત્રમાં ચાર અનુયોગ છે. અનેક પ્રકારની વાતો છે. એમાં કેટલાક કથનો તો પરસ્પર વિરુદ્ધ લાગે એવા છે. દ્રવ્યાનુયોગમાં વસ્તુને વિરુદ્ધ સ્વભાવો પણ છે. કરણાનુયોગ, ચરણાનુયોગમાં પણ વિભિન્ન
Page #82
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૩
૬૫ અભિપ્રાયો જોવા મળે છે. જુદી જુદી કોટીના સાધક જીવોને ઉપદેશ છે. એટલે શંકાનું સ્થાન પડે. કરણાનુયોગમાં ચૌદ રાજૂલોકનું વર્ણન આવે. નારીના આવા ક્ષેત્ર હશે કે નહિ ? સ્વર્ગમાં આવું બધું હશે કે નહિ ? કોને ખબર ? અહીં તો બધી વાત કરી છે. સ્વયંભૂરમણસમુદ્રમાં એક હજાર યોજનનો મગરમચ્છ કીધો છે. આવડો મોટો મગરમચ્છ હોય કે ન હોય ? એક હજાર યોજના એક હજાર ફૂટ નહિ, મીટર નહિ. એક હજાર યોજનનો મગરમચ્છ. કોને ખબર ? એવા બધા વર્ણનો આવે.
મહાવિદેહક્ષેત્રમાં આટલી ઊંચાઈના મનુષ્ય હોય, પાંચસો ધનુષવાળા હોય, સો ધનુષવાળા હોય, બસ્સો ધનુષવાળા હોય. આટલા હજાર, કરોડો, અબજો વર્ષના આયુષ્ય હોય. કોને ખબર? ભાઈ ! આવું બધું હોતું હશે? કોને ખબર ? જે માણસની ઊંચાઈ પાંચસો ધનુષ હોય તો એનું ઘર કેવડું હોય ? આપણે પાંચ-છ ફૂટની ઊંચાઈવાળાને દસ ફૂટની Ceiling રાખવી પડે, પંદર ફૂટની Ceiling રાખવી પડે. એને કેટલું રાખવું પડે ? એને એક એક ઓરડો હજાર ધનુષનો Ceiling વાળો રાખવો પડે. ત્યારે થાય. આપણને કાંઈ બેસતું નથી. આ બધી વાત કાંઈક અલંકાર કરવા માટે, ઉપમાઓ આપવા માટે લખી હોય એવું લાગે. એને શંકા પડે.
એક તો સંદેહના સ્થાન ઘણા લાગે. કેમકે એને જે દુનિયા દેખાય છે અને એની જે બુદ્ધિની સીમા છે એની બહારની ઘણી વાતો છે. બીજું, એને એ પણ ખબર નથી કે પહેલી વાત કઈ સમજવી ? અને પછી વાત કઈ વિચારવી ? જે અત્યારે વિચાર કરવાની અને ક્ષમતા નથી એ વાતનો એ વિચાર કરે છે. જુઓ ! આગળ આવી ગયુંને ? કે ભાઈ ! સુંદરલાલભાઈની કઈ ગતિ થઈ છે ? “સુંદરલાલની ગતિનો પ્રશ્ન પૂછ્યો. તો કહ્યું, તમારે અત્યારે એ પ્રશ્ન ઉપશમ કરવો. એ પ્રશ્ન શાંત કરી ક્યો. અત્યારે એ વિચારવાનું તમારું ગજું નથી. કાં તો તમે એનો કોઈ એકાદો પ્રસંગ જોઈને એમ વિચારતા હશો કે એની માઠી ગતિ થઈ હશે. કાં તો એનો કોઈ સારો ભાવ જોઈને એની ગતિ સારી થઈ હશે. પણ એ તમારો વિષય નથી. બહુ ગહન વિષય છે. આયુષ્યની ગતિ કેવી રીતે પડે એ વિષય તો ઘણો ગહન છે. એ કોઈ બે-પાંચ પ્રસંગોથી નક્કી થઈ જાય એવો કોઈ વિષય નથી. આખા જીવનનો સરવાળો મારવાની વાત છે. આખા
Page #83
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૪
જીવનના પરિણામોનો સરવાળો મારવાની વાત છે. અને એ કોઈ સાધારણ છધસ્થ જીવોનું કામ નથી. હવે જે કામ કેવળીઓનું છે એ કામ પોતે હાથમાં લઈને બેસે. તો એ બંધનમાં પડવા સિવાય બીજું કાંઈ થાય નહિ. વિકલ્પ છોડી દયો એમ કહે છે. એટલે એની પહેલા શું વિચારવું એ હજી ખબર નથી. ત્યારે ભક્તિમાં તો શું છે ? એને સદ્ગુરુનો આશ્રય મળે છે. દેવ-ગુરુ-શાસ્ત્રમાં એને એક માર્ગદર્શનનો આશ્રય મળે છે. એટલે એમણે એને પ્રાધાન્ય આપ્યું છે કે પહેલું તું આ કર.
પછી “વિકલ્પ...” અનેક પ્રકારના નય, હજારો નય. આમ તો અનંત નય છે. પણ શાસ્ત્રોમાં સેંકડો નય આવે છે. આ નયથી વસ્તુનું સ્વરૂપ આવું છે, આ નયથી વસ્તુનું સ્વરૂપ આવે છે. કેટલા વિકલ્પ વધારીશ તું? વિકલ્પ વૃદ્ધિ થાય એ પ્રકારે શાસ્ત્ર અધ્યયન લગભગ થતું જોવામાં આવે છે. કહે છે કે એ પણ તને પડવાનું કારણ છે, એ અટકવાનું કારણ છે, એ નુકસાનનું કારણ છે. અને એમાં એવો ગૂંચવાઈ જઈશ, તું એ વિકલ્પોમાં એવો ગૂંચવાઈ... એવો ગૂંચવાઈશ કે જે શાસ્ત્રજ્ઞાન તને ગૂંચવણમાંથી બહાર કાઢવા માટે નિરૂપણ કર્યું છે એ જ તને નવી ગૂંચવણનું કારણ થઈ જશે. એ પણ સદ્દગુરુના આશ્રય વિના, જ્ઞાનીના આશ્રય વિના તારું બૂતું નથી કે શાસ્ત્ર વાંચીને તું વિકલ્પને શાંત કરી શકે. ઊલટાના વિકલ્પ વધી જાશે.
જે શાસ્ત્રનો ઉદ્દેશ્ય નિર્વિકલ્પ કરાવવાનો છે એ જ શાસ્ત્ર તને વિકલ્પ વધવાનું કારણ થશે. થોડુંક સમજવા માંડીશ એટલે વાદવિવાદ કરવા જઈશ. જુઓ! અહીંયાં આમ લખ્યું છે, જુઓ! અહીંયાં આમ લખ્યું છે. હું માનું છું એવી વાત શાસ્ત્રમાં મળે છે. એટલે સામો કહે છે કે નહિ તમારી વાત ખોટી છે. તમારા કરતા બીજું લખ્યું છે, વિરુદ્ધ લખ્યું છે, તમારું ધ્યાન નથી ગયું. એ એને વિકલ્પ વધશે, હેં ! મારું ખોટું ! મારે ખોટું કેવી રીતે હોય ? એ પાછો ચકરાવે ચડશે. એટલે વિકલ્પ છે એ તોડવાને બદલે વધશે.
મુમુક્ષુ :-
પૂજ્ય ભાઈશ્રી :- હા. પર્યાયષ્ટિ છે ને ! પર્યાયમાં હુંપણું એવી પર્યાયની દૃષ્ટિ છે અને જ્ઞાન વિશેષ થતા એ જ્ઞાનનું અહંપણું જીવને થયા
Page #84
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૩ વિના રહે નહિ. અથવા ન રહે તો કેવી રીતે ન રહે ? એ એને ખબર પડે એવું નથી. એવા અહપણામાંથી બચે કેવી રીતે ? એને બચવાની જગ્યા જ નથી.
મુમુક્ષુ:- પ્રથમ ઉપદેશ લે. પછી
પૂજ્ય ભાઈશ્રી – હા. પ્રથમ ઉપદેશ ગ્રહણ કર. પછી તું ઉપદેશ દેજે. એના બદલે હજી થોડુંક અધકચરું સમજવાનું મળે ત્યાં તો ઉપદેશ દેવા માંડે. આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ. આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ. એક જગ્યાએ તો એમણે લખ્યું છે કે ઉપદેશ દેવાની ઘણી વૃત્તિ ઉત્પન્ન થયા પછી વાણી મૌનપણાને ભજે. નહિ-નહિ મારું હજી કામ નથી. આ મારું કામ નથી. ત્યારપછી ઉપદેશ દેવાની લાયકાત આવે છે. મૌનપણું થવાના ભાવ આવે પછી એને બોલવાના ભાવ આવે તો કાંઈક એને સમજીને બોલાય. પણ એ પહેલા જ બોલવા માંડે. અધૂરો છલકાય એવી રીતે. આપણે ગુજરાતીમાં કહેવત છે ને ? અધૂરો ઘડો છલકાય. ભરેલો ઘડો ન છલકાય. એ તો માણસ ઘડો ભરીને ચાલે એટલે ખબર પડે. માથે મૂકે, હાથમાં લઈને ચાલે, અધૂરો ભરેલો હોય તો પાણી છલકાઈને બહાર નીકળવા માંડે. ભરેલો હોય તો ન છલકાય. એટલે બહુ પરિપકવ જ્ઞાનવાળાએ ઉપદેશના સ્થાને વાત કરવાની જરૂર છે. ઉપદેશના સ્થાન એટલે વાંચન કરતા થઈ જાય કે ઉપદેશક થઈ જાય એમ નહિ.
કોઈપણ બીજાને ઉપદેશ આપતા પહેલા પરસ્પર, કોઈ બીજા જીવને, એક પણ જીવને, ઉપદેશ આપતા પહેલા એ વિચારવું ઘટે છે કે આપણે પરિપકવતાને પામ્યા છીએ કે કેમ ? એમાં નુકસાન શું છે ? કે બીજાનો સુધારો કરવો, બીજા જીવમાં સુધારો કરવો એવું જે લક્ષ, જીવને પોતાનો સુધારો કરવાનું લક્ષ છોડાવી દે છે. થવા નથી દેતું. આ મોટું નુકસાન થાય છે. પરલક્ષી ઉપદેશાત્મક જેટલો કોઈ વિષય છે એ પરલક્ષી ગ્રહણ કરવાની પદ્ધતિ થઈ જાય છે. ઓલાને આ ભૂલ થાય છે. આ ? તો કહે ઈ ઓલાને ભૂલ થાય છે. અને પેલો... પેલો. પેલો. પેલો. પેલાની ભૂલની આ ઉપદેશ લાગુ પડે, પેલાની ભૂલને આ ઉપદેશ લાગુ પડે, આની ભૂલને આ ઉપદેશ લાગુ પડે, આની ભૂલને આ ઉપદેશ લાગુ પડે. એનું લક્ષ જ ઉપદેશમાં એ પ્રકારે રહે. મારી ભૂલ કઈ અને મને શું લાગુ પડે એ વાત
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૮
રાજહૃદય ભાગ-૧૪ કોઈ દિવસ એને આવે જ નહિ. બહુ મોટી આપત્તિ છે. આ એક બહુ મોટી વિપત્તિ સમજવા જેવી છે. એટલે એ વિષય ઘણો ગંભીર અને ઘણો જ જવાબદારીવાળો અને એકદમ પરિપકવદશા થયા વિના હાથમાં ન લેવો એવી ગાંઠ મારીને નક્કી કરવા જેવો વિષય છે.
પછી “સ્વચ્છંદતા,” આવે છે. શાસ્ત્રની અંદર નિશ્ચયનયનો વિષય પણ અનેક જગ્યાએ આવ્યા વિના રહેતો નથી. કેમકે એ નિશ્ચયનો વિષય જ્ઞાનીઓનું હૃદય છે. નિશ્ચયના વિષયમાં શુદ્ધાત્મા છે અને એ શુદ્ધાત્મા અક્રિય છે, નિષ્ક્રિય છે, કાંઈ કરતો નથી. સ્વભાવ ધ્રુવ છે. અને ઉપદેશ માત્ર પરિણામ આશ્રિત છે. એટલે એ નિશ્ચયના ઉપદેશને પોતાની સ્વચ્છેદવૃત્તિને પોષણ કરવા માટે ગ્રહણ કરવાનું મન થઈ જાય છે કે ચાલો આપણે તો કાંઈ કરવાનું નહિ. બહુ મજાની વાત થઈ ગઈ આ તો. કાંઈ કરવાનું જ નહિ. અને ગમે તે પાછા પોતાના બાહ્ય પરિણામો પંચેન્દ્રિયના વિષયોમાં..
. કંદમૂળમાં તો મોટી હિંસા થાય છે. આત્મા ખાય શકતો નથી. તમને ખબર નથી. આત્મા કાંઈ ખાઈ શકતો નથી, આત્મા બીજાને મારી શકતો નથી, આત્મા બીજાને જીવાડી શકતો નથી. મારવું-જીવાડવું એ તો સૌ-સૌના આયુષ્યની વાત છે. એમ કરીને ગમે તે નિશ્ચયના જવાબો તૈયાર રાખ્યા હોય છે. એ સ્વચ્છંદને પોષે છે. ... તો પછી ક્યાં ચાલ્યો જાય .. થવાની સંભાવના ઘણી છે. શાસ્ત્ર વાંચીને જીવને સ્વચ્છેદ થવાની સંભાવના ઘણી છે. એ સ્વછંદપણું આવી જાય.
અતિપરિણામીપણું...” આવી જાય. અતિપરિણામીપણું એટલે જ્ઞાન થોડું અને મળ્યું છે ઝાઝું, પરિણમ્યું છે ઝાઝું એવું લાગવું. થોડું હોય અને વધારે માની લેવાય. મને ઘણું જ્ઞાન છે. હજી ઠેકાણું કાંઈ હોય નહિ. પણ મને ઘણું જ્ઞાન છે. આટલા વર્ષ સુધી અમે શાસ્ત્ર અભ્યાસ કર્યો. કેટલા? ૨૫-૨૫, ૫૦-૫૦ વર્ષ સુધી અમે આમાં છીએ. એને પોતાને જ્ઞાનીપણું છે, જ્ઞાન વર્તે છે, જ્ઞાન થયું છે. હું જાણું છું. એવું હોય એના કરતા વધારે પોતાની યોગ્યતાની કલ્પના કરવી, પોતાની યોગ્યતા હોય એના કરતા વધારે પોતાને પરિણમન થઈ ગયું છે એવી કલ્પના થવી એને અતિપરિણામીપણું કહે છે. એ આ શાસ્ત્ર વાંચ્યા પછી (દોષ ઉત્પન્ન થાય છે).
Page #86
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૩
૬૯
એ આદિ...’ એ વગેરે... વગેરે... વગેરે... અનેક પ્રકારના દોષ ઉત્પન્ન થાય છે. એ દોષરૂપ ‘કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે;...' આત્મહિતમાં અગ્રેસર થવાને બદલે આત્મહિતમાં નુકસાન થાય, અહિત થાય એવું કારણ બને છે. અથવા જે ભૂમિકામાંથી ઉપર જવું જોઈએ તેવી ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી.’ ત્યાં ને ત્યાં પડ્યો રહે, વાંચ્યા કરે, સાંભળ્યા કરે, ત્યાં ને ત્યાં પડ્યો રહે. કોઈ સ્વચ્છંદી ન થાય અને પાછો ન જાય તો ત્યાં ને ત્યાં પડ્યો રહે. ઊર્ધ્વભૂમિકામાં ન આવે. કેમકે યથાર્થ રીતે એ જ્ઞાનને ગ્રહણ કરતો નથી. એ જ્ઞાનમાર્ગના સંભવિત કારણો છે. આદિની અંદર પછી કોઈ વ્યવહા૨ાભાસી થાય છે, કોઈ ઉભયાભાસી થાય છે. એના ભેદ-પ્રભેદ પણ ભિન્ન ભિન્ન જીવોમાં ભિન્ન પ્રકારના છે એ બધા લઈ લેવા. સંપ્રદાયબુદ્ધિ થાય, બીજું થાય, ત્રીજું થાય. અનેક પ્રકારના જ્ઞાનમાર્ગે દોષ છે. પછી ક્રિયામાર્ગ લીધો છે.
ક્રિયામાર્ગે અસઅભિમાન,...' આવે છે. અસદ્ એટલે પોતાના સ્વરૂપમાં અસત્—નથી. સત્ એટલે હોવું અને અસત્ એટલે ન હોવું. મન, વચન અને કાયાના પુદ્ગલો જીવના સ્વરૂપમાં નથી. એ જીવનું સ્વરૂપ નથી. છતાં એની ક્રિયાને જીવ પોતાની ક્રિયા માને છે. ઉપવાસ કર્યો અને શરીરમાં આહાર ન આવ્યો તો એ શરીરની અને આહારને નહિ આવવાની ક્રિયા બંનેને આત્માની ક્રિયા માને છે. અથવા બાહ્ય સંયમાદિ પાળે, વ્રતાદિ પાળે એને પણ એ આત્માની ક્રિયા માને છે. અસત્ અભિમાન. અસનું અભિમાન છે. મેં આટલું પાળ્યું. અસનું અભિમાન છે. મેં આટલું પાળ્યું. અત્યાર સુધીમાં એક હજાર ઉપવાસ પૂરા કર્યાં છે, એમ કહે. અને આટલી વખત તો જાત્રાઓ કરી છે.
ધર્મદાસજી ક્ષુલ્લકે’ લખ્યું છે કે હજારો મેં ઉપવાસ કર્યાં હતા અને સેંકડો વા૨ મેં સમ્મેદશિખરની યાત્રા કરી હતી. અને મને એનું ઘણું અભિમાન ચડ્યું હતું. એ લખે છે પાછું. જ્ઞાન થયા પછી એ વાત લખે છે કે મને એનું ઘણું અભિમાન ચડ્યું હતું. પછી દાન દે એને દાનની ક્રિયાનું અભિમાન ચડે. જે કાંઈ ક્રિયા કરે એનું અભિમાન તો ચડે. મને એનું ઘણું અભિમાન ચડ્યું હતું. એટલે એમના ગુરુએ કહ્યું કે તું આંધળો થઈ ગયો છો. કેવો થયો છે ? અભિમાનથી તું આંધળો થઈ ગયો છો. તારા સિદ્ધ
Page #87
--------------------------------------------------------------------------
________________
O
રાજહૃદય ભાગ-૧૪ પરમાત્માના તું દર્શન કરતો નથી. એમાંથી વળી જાગી ગયા. પાત્રતા હતી (તો જાગી ગયા). પછી શું થયું કાંઈ હાથમાં આવ્યું નહિ. એટલી બધી ક્રિયાકાંડ (કરી). ક્ષુલ્લકદશા તો લઈ લીધી. પાંચમા ગુણસ્થાનની ઉત્કૃષ્ટદશા. ક્ષુલ્લક અને ઇલ્લક. બે ઉત્કૃષ્ટ પાંચમું ગુણસ્થાન કહેવાય. એની નીચે મધ્યમ અને એની નીચે જઘન્ય. એ ઉત્કૃષ્ટદશાનું અભિમાન આવે કે હું તો હવે પાંચમા ગુણસ્થાનવાળો. હવે તો હું સાધુ થવાને લાયક થયો. હજી તો ચોથું ગુણસ્થાન હોય અને કાં પહેલું હોય. ચોથું ન હોય તો પહેલું હોય. પણ એને માની લે તો ભૂલ થાય. ચોથાવાળા તો ભૂલ કરે નહિ. કાં પહેલું હોય અને કાં ગૃહીત હોય. ચોથું શું, કાં ગૃહીત હોય કાં પહેલું હોય), અને પહેલામાં પણ પાછું ગૃહીત હોય, એને ખબર ન હોય કે આ ગૃહીત છે. અગૃહીત પણ નથી. છૂટીને ગૃહીતમાં આવ્યો છે. કેમકે જે ગુણસ્થાન નથી એ માને એટલે ગૃહીત થઈ જાય. પાંચમું નથી અને પાંચમું માને એટલે ગૃહીત થઈ જાય. બાહ્ય ત્યાગથી માની લે તો ગૃહીત થાય. એવું અસઅભિમાન ઉત્પન્ન થાય છે).
વ્યવહારઆગ્રહ...” જે પ્રકારનો બાહ્ય વ્યવહાર છે એનો આગ્રહ એને હોય. સામાન્ય રીતે જે ક્રિયા પોતે કરતો હોય, પાળતો હોય એવી ક્રિયા બીજાએ પણ કરવી જોઈએ અને પાળવી જોઈએ એવો એને એક આગ્રહ થાય છે. આમ તો થવું જ જોઈએ. આમાં આટલું ન ચાલે, આટલો ફેરફાર ન થવો જોઈએ. વાતમાં કાંઈ માલ ન હોય. પણ એને એક નાના દોષને એટલો મોટો વજન આપીને કરી દે કે એમાં એનો આગ્રહ છે એ અછાનો ન રહે. એ આગ્રહ જે વ્યવહારનો આગ્રહ છે એને નિશ્ચય સ્વરૂપ પ્રત્યે વળવા નહિ દે, નિશ્ચય સ્વરૂપને સમજવા નહિ દે. નિશ્ચય સ્વરૂપ સમજવામાં આવશે તો એના ઉપર વજન નહિ આવે. જેને વ્યવહાર ઉપર આગ્રહ છે એને નિશ્ચય ઉપર વજન આવી શકે નહિ. એને વ્યવહાર ઉપરનું વજન છે, એને નિશ્ચયનું વજન આવે. વ્યવહારનું વજન તો ઉપાડી (ઉઠાવી) લેવાનું છે. એના બદલે ક્રિયામાર્ગે એનો આગ્રહ સેવાય જાય.
મુમુક્ષુ - ..
પૂજ્ય ભાઈશ્રી :- બરાબર છે. એક માણસ રોજ સામાયિક કરે, પ્રતિક્રમણ કરે. એ બધી ક્રિયા કરે ને ? ઉપવાસ કરે, એકાસણા કરે કે
Page #88
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૩
૭૧
આયંબિલ કરે કે અનેક પ્રકારની ક્રિયા કરે. પછી એ ક્રિયાની અંદર જરાય આછું-પાછું ન થવું જોઈએ. બરાબર થવું જોઈએ. જે પ્રમાણે એણે નક્કી કર્યું હોય એમાં જરાક આછું-પાછું થાય એટલે એના પિરણામમાં મોટી ગડબડ થાય. આકુળતા થઈ જાય. કેમકે ઉપવાસ કર્યાં પછી ઘણા ગુસ્સો કરે છે ને ? હવે દુ:ખ તો ભૂખનું હોય છે. દીવાની દાઝ નાખે કોડિયા ઉપ૨. અને પછી કચાંક વાંકું પડે એટલે પિરણામ એકદમ તીવ્ર કષાયવાળા થઈ
જાય.
હવે નિશ્ચય એ છે કે પરિણામ સુધા૨વા એ નિશ્ચય છે. પણ એનું લક્ષ નિશ્ચય ઉ૫૨ નથી. એનું લક્ષ પેલા વ્યવહાર અને ક્રિયાના આગ્રહ ઉ૫૨ છે. કે એમાં કાંઈક આવું-પાછું થઈ ગયું તો ખલાસ. મોટી ગડબડ થઈ જાય. પરિણામ બગાડવાના નહોતાને ? એ તો એને ખબર જ નથી. એટલે વ્યવહારના વિષયમાં મુખ્યપણે મન-વચન-કાયા અને પદ્રવ્યનો વિષય છે. નિશ્ચયમાં સ્વદ્રવ્યનો વિષય છે. આગ્રહ એટલે વજન જાય ત્યારે એને સ્વદ્રવ્ય ઉપર લક્ષ ન જાય, સ્વદ્રવ્ય ઉપર વજન ન જાય. એને લક્ષ ક્રિયાનું જ રહ્યા કરે. આમાં કાંઈ ફેરફાર ન થવો જોઈએ. એવી ચિકાશથી ક્રિયા કરે. લ્યોને, આ દિગંબર લોકોમાં છે.
પરિણામ બગડ્યા એ એને ખબર ન પડે. એવા રાગમાં મારા પરિણામ ચિકણા થઈને બગડી ગયા એ એને ખબર ન પડે. ક્રિયા તો પરિણામ સુધારવા માટે હતી. ક્રિયા કરતા કરતા બગાડ્યા, એનું શું કરીશ ? તને ક્રિયા ઓછી-વત્તી થાય એનો દોષ નહિ લાગે, તારા પરિણામ થાય એનો દોષ લાગશે. તો પરિણામની અંદર અશાંતિ ન થાય અને શાંતિ રહે, એ તો મુખ્ય વાત હોવી જોઈએ. એના ઉપર તો લક્ષ જ ન રહે. જેને પરપદાર્થના પરિણામ ઉપર આવું લક્ષ રહે એને સ્વપદાર્થનું લક્ષ રહે જ નહિ. આ એક બહુ સ્વભાવિક પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. સહેજે સહેજે.
..
મુમુક્ષુ :- નિશ્ચયની વાત છે. ને વ્યવહા૨થી મોક્ષ થાય એવી...
પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે શું છે કે પોતાના પરિણામ જે છે એને સુધારતા ગુણસ્થાન અનુસાર, ભૂમિકા અનુસાર જે યોગ્ય વ્યવહારના પરિણામ થાય, સહેજે યોગ્યપણે થાય. કાલે ચર્ચામાં એક વિષય આવ્યો
Page #89
--------------------------------------------------------------------------
________________
ચજહૃદય ભાગ-૧૪ હતો ને ? કે જ્ઞાનીનું સમ્યજ્ઞાન રાગાદિ કષાયને લગામમાં રાખે છે, Control માં રાખે છે, એના ઉપર નિયમન કરે છે. આપણે તે દિવસે નોંધ કરી છે. નિયમન કરે છે. નિયમન કરે છે એટલે Control કરે છે. એ સમ્યજ્ઞાન પોતે જ રાગને મર્યાદિત કરી નાખે છે. એની ભૂમિકાની બહાર જવા નથી દેતું. કેમકે જાગૃત છે ને ? એનું અવલોકન છે એટલે એ તો સીધું રોકાઈ જાય. આગળ વધતું જ અટકી જાય. તો એનો એ વ્યવહાર થયો. નિશ્ચયપૂર્વકનો એ વ્યવહાર થયો. કે રાગ આગળ વધ્યો નહિ તો રાગની ક્રિયા આગળ વધવાનો સવાલ થતો નથી. એનું નામ વ્યવહાર છે. પણ નિશ્ચયની ખબર ન હોય અને વ્યવહાર બરાબર પાળું છું. એ વાત કોઈ દિવસ બનતી નથી.
ગુરુદેવ' એક બહુ સરસ સિદ્ધાંત આ વિષયમાં કહેતા હતા. કે વ્યવહારનો જન્મ ક્યારે થાય છે ? કે પ્રથમ નિર્વિકલ્પ દશામાં નિશ્ચયસ્વરૂપની જ્યારે અનુભવમાં પ્રાપ્તિ થાય છે ત્યારે વ્યવહારનો જન્મ થાય છે. ત્યાં સુધી વ્યવહારનયનો જન્મ જ નથી થતો. નિશ્ચય અને વ્યવહાર સાથે જ રહે છે. એમાં એમ માને કે હું એકલો વ્યવહાર પાળુ છું એ પણ ખોટો છે અને હું એકલો નિશ્ચય આદરું છું એ પણ ખોટો છે. બેમાંથી એકેય સાચા નથી. બંને સાથે જ હોય. મોક્ષમાર્ગમાં તો બંને સાથે જ હોય. જ્યારે નિશ્ચય જન્મે ત્યારે જ વ્યવહાર જન્મે. પણ નિશ્ચયપૂર્વક. વ્યવહારપૂર્વક નહિ. આ પાછો સિદ્ધાંત ઉલટી જાય છે. વ્યવહારપૂર્વક નિશ્ચય જન્મતો નથી પણ નિશ્ચયપૂર્વક વ્યવહારનો જન્મ થાય છે. વાત એકની એક નથી. ઉલટી-સૂલટી થઈ જાય છે.
મુમુક્ષુ - નિશ્ચયનો આગ્રહ રાખે અને વ્યવહારને ઉડાડી દે તો?
પૂજ્ય ભાઈશ્રી :- વ્યવહારને ગૌણ કરવો. મોક્ષમાર્ગમાં વ્યવહારનો નાશ તો થઈ શકશે નહિ. મોક્ષમાર્ગમાં રાગમાં ઊભો છે અને પૂર્ણ વીતરાગ નથી થયો ત્યાં સુધી વ્યવહારનો નાશ તો થઈ નહિ શકે. પણ એને ગૌણ રાખવો. કેમકે છદ્મસ્થની ભૂમિકામાં એકને જ મુખ્ય કરી શકાય છે. કાં તો નિશ્ચયને અને કાં વ્યવહારને. જે વ્યવહારને મુખ્ય કરે છે એ નિશ્ચયને ખોવે છે અને જે નિશ્ચયને મુખ્ય કરે છે તે યથાર્થપણે વ્યવહારને પાળે છે. આમ થાય છે. આ મોક્ષમાર્ગની વ્યવસ્થા છે. ખરેખર તો
Page #90
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૩ મોક્ષમાર્ગની આ વ્યવસ્થા છે.
મુમુક્ષુ - વ્યવહાર વચ્ચે સહેજે આવે છે.
પૂજ્ય ભાઈશ્રી – રાગ રહ્યો એ રાગ જ એનો વ્યવહાર છે. શુભરાગ એને આવ્યા વગર રહે જ નહિ. એ જ એનો વ્યવહાર છે. એટલે એ જાણે છે. તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. “સમયસારની બારમી ગાથા લીધી. સાધકજીવને જે જે કાળે, જે જે પ્રકારનો શુભરાગરૂપ વ્યવહાર આવે તે તે કાળે તેને જાણેલો પ્રયોજનવાન છે. અને તે ન્યાયસંપન્ન છે. એવું જાણવું તે ન્યાયસંપન્ન છે, એમ કહે છે.
મુમુક્ષુ :- . વ્યવહારને સાધન કહીએ વ્યવહાર સાધન અને નિશ્ચય..
પૂજ્ય ભાઈશ્રી :- એમ વ્યવહારે કહેવાય છે. એમ પણ વ્યવહાર કહેવાય છે. નિશ્ચયે વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ નથી. પણ બંને વચ્ચેનો એવો વ્યવહાર જોડવામાં આવે છે. કેમકે નિશ્ચયને સાધના કહીને વ્યવહાર સાધ્ય નથી કહેવાતો માટે. પાછો એવો વ્યવહાર ન કરાય કે નિશ્ચય સાધન અને વ્યવહાર સાધ્ય. એવો વ્યવહાર ન લાગુ પડે. પણ વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એવો વ્યવહાર લાગુ પડે ખરો. પણ એ વ્યવહારે વ્યવહાર છે. વ્યવહાર હેતુભૂત વ્યવહાર કહેવાય છે. નિશ્ચયહેતુભૂત વ્યવહાર નથી. એના બધા ભંગ-ભેદ સમજવા જોઈએ.
મુમુક્ષુ – Balance રાખીને ચાલવું.
પૂજ્ય ભાઈશ્રી :– હા. Balance એવું છે કે જ્યારે મોક્ષમાર્ગમાં આવે તો સહજપણે એવું સંતુલન રહે-Balance રહે. અને જો માર્ગ હાથમાં ન આવે તો કાં આની કોર વધારે ઢળે અને કાં આની કોર ઢળે. એટલે એને મુકેલ છે. એના ઉપર તો “આનંદઘનજીએ લખ્યું કે, “ધાર તરવારની સોહ્યલી, દોહ્યલી ચૌદમા જિનતણી ચરણ સેવા” એટલા માટે લખ્યું છે. એ વ્યવહારનો આગ્રહ ન રાખવો. જેણે ક્રિયા કરતા હોય તેણે, જે ક્રિયા કરતા હોય તેણે વ્યવહારનો આગ્રહ ન રાખવો. આ સીધી વાત છે.
સિદ્ધિમોહ...” હવે એ જે ક્રિયાના પરિણામ છે. એને લઈને એના ફળમાં જે પુણ્ય બંધાય છે અને એ પુણ્યની અંદર કોઈને રિદ્ધિ-સિદ્ધિલબ્ધિની પ્રાપ્તિ થાય છે. અને એવી બધી વાતો શાસ્ત્રમાં પણ આવે અને
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૪
રાજહૃદય ભાગ-૧૪ લોકવાયકામાં પણ આવે કે આટલું તપ કર્યું હતું ને એમાં લબ્ધિ પ્રગટી ગઈ. અને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ. એવો મોહ ઉત્પન થાય. અજ્ઞાનદશામાં ક્રિયાકાંડ કરનારને સિદ્ધિમોહનો લોભ ઉત્પન્ન થઈ જાય છે. અને પૂજા સત્કારાદિ યોગ” બીજા અને તપસ્વી તરીકે માન આપે. શાતા પૂછવા આવે. આજે પાંચમો ઉપવાસ છે. છે તો શાતાને ? એમાં ન આવ્યો હોય એના ઉપર ધ્યાન જાય પાછું. આપણી શાતા પૂછવા આવ્યો નહિ. અપેક્ષા રાખીને બેસે. અને કાં વરઘોડો કાઢવાનો, કાં તપસ્વી તરીકે છાપામાં હવે ફોટા આવે છે. આ બધા પ્રકારની અંદર જીવ આવે છે.
જોકે પૂજા સત્કાર આદિ યોગનો દોષ તો જ્ઞાનમાર્ગમાં પણ આવે છે. પોતાનું જાણપણું વિશેષ થાય. પહેલા જે જિજ્ઞાસાથી પોતે પ્રશ્ન પૂછતો હતો એવા પ્રશ્નો બીજા જિજ્ઞાસ જીવ જ્યારે એને પૂછવા માંડે ત્યારે એને એમ લાગે કે હવે કાંઈક મારું સ્થાન બીજું છે. હવે હું પ્રશ્ન કરનારના સ્થાને નથી પણ હું જવાબ દેનારના સ્થાને, ઉત્તર આપનારના સ્થાને છું. માટે મારું માન જળવાવું જોઈએ. હું જ્યાં જાવ ત્યાં મારું માન જળવાવું જોઈએ. મારું માન ન જળવાય તો હું જાવ નહિ એ પ્રકારે પૂજા-સત્કારનો પણ મોહ થાય છે. અથવા બીજા બહુમાન કરે તો એનો મોહ એને લાગુ પડી જાય છે કે ક્યાં ક્યાં મારું માન સચવાય છે, ક્યાં મારું માન સચવાતું નથી. એ તો બંને જગ્યાએ લાગુ પડે છે કે જ્યાં કાંઈક વિશેષતા થાય એટલે નીચેવાળા માન આપવા માંડે અને પોતાને માન ચડી જાય એની એને ખબર પડે નહિ.
એવો પૂજાસત્કારાદિ યોગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ.” નિષ્ઠા એટલે શ્રદ્ધા. શરીરની ક્રિયામાં આત્માની શ્રદ્ધા થઈ જાય. આ મેં કર્યું. આ ક્રિયા મેં કરી, આ ક્રિયા મેં કરી. એ અસતુ અભિમાન ચારિત્રનો દોષ છે અને આત્મનિષ્ઠા એ શ્રદ્ધાનો દોષ છે. બંને દોષ લાગુ પડે. એ આદિ એટલે વગેરે વગેરે અનેક પ્રકારના દોષોનો સંભવ રહ્યો છે?
કોઈક મહાત્માને બાદ કરતાં...” કોઈક મહાત્માને બાદ કરતા એટલે કોઈ મહાપુરુષ, તીર્થકર જેવા મહાપુરુષને બાદ કરતાં “ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે....... આપણે વિનમ્ર થઈને દેવ-ગુરુ-શાસ્ત્ર-સટુરુષની ભક્તિમાં રહો અને એના માર્ગદર્શન નીચે આપણે આગળ ચાલો. આપણે અજાણ્યા છીએ, સ્વતંત્રપણે ચાલવા
Page #92
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૩
૭૫
જઈશું તો એક નહિ ને બીજે રસ્તે ચાલ્યા જાશું. વળી પાછા વળવું અને માર્ગે ચડવું એટલી વધારે ઉપાધિ અથવા મુશ્કેલી ઊભી થઈ જશે. એટલે કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે,...' ભક્તિમાર્ગનો આશ્રય કર્યો એટલે સત્પુરુષના, જ્ઞાનીઓના, શ્રીગુરુના આશ્રયમાં રહ્યા છે. આપ કહો એ પ્રમાણે અમારે આગળ ચાલવાનું છે, અમારી ઇચ્છાએ ચાલવાનું નથી.
અને આશાશ્રિતપણું...’ એવું આજ્ઞાશ્રિતપણું. ભક્તિમાર્ગમાં શું મુખ્ય વાત છે ? પદ ગાવા એ ભક્તિ નથી. આજ્ઞાશ્રિતપણું. આજ્ઞામાં રહેવા માગીએ છીએ કે નહિ એનું નામ ભક્તિ છે. પદ ગાઈને આજ્ઞામાં રહે નહિ એ ભક્તિ નથી, અભક્તિ છે.
મુમુક્ષુ :– એમાં આજ્ઞા શું લેવી જોઈએ
પૂજ્ય ભાઈશ્રી :- આજ્ઞા એટલે એ કહે, એમની જ્ઞાનીની, શ્રીગુરુની સૂચના હોય એ પ્રમાણે પોતાએ વર્તવું. પોતાના વિચારો પ્રમાણે ન વર્તવું. પોતાની માન્યતા પ્રમાણે ન વર્તવું, પોતાના અભિપ્રાય પ્રમાણે ન વર્તવું. જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું, જ્ઞાનીના વિકલ્પ અનુસાર વર્તવું.
આશાશ્રિતપણું અથવા... એનો બીજો અર્થ છે. પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંદ્ય દીઠું છે,...' આટલી ભક્તિ આવવી જોઈએ. જ્ઞાનીપુરુષને વિષે અત્યંત... અત્યંત... અત્યંત ભક્તિ આવવી જોઈએ. એના પ્રત્યે ઊણી ભક્તિ પણ માન્ય નથી કરતા. ‘શ્રીમદ્જી’ તો ઊણી ભક્તિ પણ માન્ય નથી કરતા. ભક્તિ ન હોય એનો તો કોઈ મુમુક્ષુ તરીકેનો પણ Class નથી. આમ છે.
:
પરમપુરુષ સદ્ગુરુને વિષે...' સદ્ગુરુ એકલું ન લખ્યું. ૫રમપુરુષ લખ્યું. એના માટે તો એ પરમપુરુષ છે. મુમુક્ષુને માટે એ પરમપુરુષ છે. જેવા તીર્થંકરદેવ છે એવા પરમપુરુષ છે. તેના વિષે સર્વાર્પણ સ્વાધીનપણું....' કાંઈ પોતાનો મત નહિ. જે કહે તે કબુલ, દિવસને રાત કહે તો કબુલ. એમ વાત છે. ધોળે દિવસે, ભરબપોરે એમ કહે કે આ માથે છે આ સૂરજ (નથી, તો કહે કબુલ). (એવું) આધીનપણું. એમને આધીન થવું. ‘શિરસાવંદ્ય...’ માથે ચડાવી. એ વાત જેણે માથે ચડાવી છે, એવું જેણે નક્કી કર્યું છે, એવું જેણે પોતાનું આત્મહિત જેણે દીઠું છે,..’ જેણે એમાં
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૬
રાજહૃદય ભાગ-૧૪ આત્મહિત જોયું છે અને જે તેમ જ વર્યાં છે. એમ જ જેણે વર્તવાનું રાખ્યું છે. તે જીવને વાંધો નહિ આવે એમ કહે છે. એ જ્ઞાનમાર્ગે સાચી રીતે ચડશે, એ ક્રિયામાર્ગે પણ સાચી રીતે ચડશે. એમ કહેવું છે.
મુમુક્ષુપૂજ્ય ભાઈશ્રી – હા, આજ્ઞા માથે ચડાવું છું. મુમુક્ષુ – આજ્ઞા માની ન હોય તો પછી ?
પૂજ્ય ભાઈશ્રી - તો પછી એ તો સ્વચ્છેદ છે અને મહાદોષ છે. પછી બધા પ્રકારના દોષની પરંપરા સર્જાય જશે. વાર નહિ લાગે.
તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ.” એટલે જ્ઞાનીનો યોગ મળવો જોઈએ. આટલું તો અભિપ્રાયમાં હોય છતાં જ્ઞાનીનો યોગ ન મળે, એમ કહે છે. જ્ઞાનીનો યોગ ન મળે તો પાછો એને જે કાંઈ આત્મહિત માટે સૂચનાઓ મળવી જોઈએ એવો યોગ એને બેસતો નથી. પણ અભિપ્રાય તો પહેલેથી આ જ હોવો જોઈએ. તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ; નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ. મનુષ્ય આયુનો એક એક સમય ચિંતામણિ રત્ન કરતા અધિક મૂલ્યવાન છે. એવો મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય.” પરિભ્રમણ ઘટાડવા માટે જે મનુષ્ય આયુનો સદુપયોગ થવો જોઈએ એ જ મનુષ્યદેહ અધોગતિમાં જવા માટેનું કારણ થઈ પડે. કેમકે એણે સન્માર્ગે ચાલવાની દરકાર કરી નહિ અને સ્વચ્છેદે જીવ ચાલ્યો. એ પરિભ્રમણ વધારી દેશે.
એ પ્રકારે કેશવલાલભાઈને બહુ સારો પત્ર લખ્યો છે. “લીંબડીના કોઈ ભાઈ છે. બહુ સારો પત્ર આવ્યો છે. માર્ગદર્શનની દૃષ્ટિએ ઘણી સારી વાત કરી છે. એ ૬૯૩ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૯૪
મુંબઈ, અસાડ સુદ ૨, રવિ, ૧૫ર આત્માર્થી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.
શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક તમારો લખેલો કાગળ તથા શ્રી
Page #94
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૪
લહેરાભાઈનો લખેલો કાગળ પહોંચ્યા છે. શ્રી ડુંગરનાં અભિપ્રાયપૂર્વક શ્રી સોભાગે લખ્યું કે નિશ્ચય અને વ્યવહારના અપેક્ષિતપણાથી જિનાગમ તથા વેદાંતાદિ દર્શનમાં વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી મોક્ષની ના તથા હા કહી હોવાનો સંભવ છે, એ વિચાર વિશેષ અપેક્ષાથી યથાર્થ દેખાય છે, અને લહેરાભાઈએ જણાવ્યું છે કે વર્તમાનકાળમાં સંઘયણાદિ હીન થવાનાં કારણથી કેવળજ્ઞાનનો નિષેધ કર્યો છે, તે પણ અપેક્ષિત છે.
આગળ પર વિશેષાર્થ લક્ષગત થવા માટે ગયા પત્રના પ્રશ્નને કિંઈક સ્પષ્ટતાથી લખીએ છીએ :- જેવો કેવળજ્ઞાનનો અર્થ વર્તમાનમાં જિનાગમથી વર્તમાન જૈનસમૂહને વિષે ચાલે છે, તેવો જ તેનો અર્થ તમને યથાર્થ ભાસે છે કે કંઈ બીજો અર્થ ભાસે છે ? સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળજ્ઞાનીને હોય એમ જિનાગમનો હાલ રૂઢિઅર્થ છે; બીજાં દર્શનમાં એવો મુખ્યાર્થ નથી, અને જિનાગમથી તેવો મુખ્યાર્થ લોકોમાં હાલ પ્રચલિત છે. તે જ કેવળજ્ઞાનનો અર્થ હોય તો તેમાં કેટલાક વિરોધ દેખાય છે. જે બધા અત્રે લખી શકવાનું બની શક્યું નથી. તેમ જે વિરોધ લખ્યા છે તે પણ વિશેષ વિસ્તારથી લખવાનું બન્યું નથી, કેમકે તે યથાવસરે લખવા યોગ્ય લાગે છે. જે લખ્યું છે તે ઉપકારદૃષ્ટિથી લખ્યું છે એમ લક્ષ રાખશો.
યોગધારીપણું એટલે મનવચન અને કાયાસહિત સ્થિતિ હોવાથી આહારાદિ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપયોગમાંતર થવાથી કંઈ પણ વૃત્તિનો એટલે ઉપયોગનો તેમાં નિરોધ થાય. એક વખતે બે ઉપયોગ કોઈને વર્તે નહીં એવો સિદ્ધાંત છે; ત્યારે આહારાદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળજ્ઞાનીનો ઉપયોગ કેવળજ્ઞાનના શેય પ્રત્યે વર્તે નહીં, અને જો એમ બને તો કેવળજ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, તે પ્રતિહત થયું ગણાય. અત્રે કદાપિ એમ સમાધાન કરીએ કે, આરસીને વિષે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે, તેમ કેવળજ્ઞાનને વિષે સર્વ દેશકાળ પ્રતિબિંબિત થાય છે, કેવળજ્ઞાની
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૮
રાજહૃદય ભાગ-૧૪
તેમાં ઉપયોગ દઈને જાણે છે એમ નથી, સહજસ્વભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાસ્યા કરે છે; માટે આહારાદિમાં ઉપયોગ વર્તતા સહજસ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું યથાર્થ છે, તો ત્યાં પ્રશ્ન થવા યોગ્ય છે કે : આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી, અને અત્રે તો કેવળજ્ઞાનીને તેનું જ્ઞાન છે એમ કહ્યું છે, અને ઉપયોગ સિવાય આત્માનું બીજું એવું કર્યું સ્વરૂપ છે કે આહારાદિમાં ઉપયોગ પ્રવર્તો હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યોગ્ય શેય આત્મા તેથી જાણે ?”
સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળીને હોય તે કેવળી સિદ્ધ’ને કહીએ તો સંભવિત થવા યોગ્ય ગણાય; કેમકે તેને યોગધારીપણું કહ્યું નથી. આમાં પણ પ્રશ્ન થવા યોગ્ય છે, તથાપિ યોગધારીની અપેક્ષાથી સિદ્ધને વિષે તેવા કેવળજ્ઞાનની માન્યતા હોય, તો યોગરહિતપણું હોવાથી તેમાં સંભવી શકે છે, એટલું પ્રતિપાદન કરવાને અર્થે લખ્યું છે, સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવાને લખ્યું નથી. જોકે જિનાગમના રૂઢિઅર્થ પ્રમાણે જોતાં તો દેહધારી કેવળી” અને સિદ્ધને વિષે કેવળજ્ઞાનનો ભેદ થતો નથી; બેયને સર્વ દેશકાળાદિનું સંપૂર્ણ જ્ઞાન હોય એમ રૂઢિઅર્થ છે. બીજી અપેક્ષાથી જિનાગમ જોતાં જુદી રીતે દેખાય છે. જિનાગમમાં આ પ્રમાણે પાઠાર્થો જોવામાં આવે છે ઃ–
“કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું. તે આ પ્રમાણે :– સયોગી ભવસ્થ કેવળજ્ઞાન”, “અયોગી ભવસ્થ કેવળજ્ઞાન’. સયોગી કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે :– પ્રથમ સમય એટલે ઊપજતી વખતનું સયોગી કેવળજ્ઞાન; અપ્રથમ સમય એટલે અયોગી થવાના પ્રવેશસમય પહેલાંનું કેવળજ્ઞાન; એમ અયોગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે :- પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ એટલે સિદ્ધ થવા પહેલાંના છેલ્લા સમયનું કેવળજ્ઞાન.’
Page #96
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૪
૭૯
એ આદિ પ્રકારે કેવળજ્ઞાનના ભેદ જિનાગમમાં કહ્યા છે, તેનો પરમાર્થ શો હોવો જોઈએ ? કદાપિ એમ સમાધાન કરીએ કે બાહ્ય કારણની અપેક્ષાથી કેવળજ્ઞાનના ભેદ બતાવ્યા છે, તો ત્યાં એમ શંકા કરવા યોગ્ય છે કે કશો પણ પુરુષાર્થ સિદ્ધ થતો ન હોય અને જેમાં વિકલ્પનો અવકાશ ન હોય તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવતી નથી. પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ સમય કેવળજ્ઞાન એવો ભેદ પાડતાં કેવળજ્ઞાનનું તારતમ્ય વધતું ઘટતું હોય તો તે ભેદ સંભવે, પણ તારતમ્યમાં તેમ નથી; ત્યારે ભેદ પાડવાનું કારણ શું ?” એ આદિ પ્રશ્ન અત્રે સંભવે છે, તે ૫૨ અને પ્રથમના પત્ર પર યથાશક્તિ વિચાર કર્તવ્ય છે.
૬૯૪ મો પત્ર સોભાગ્યભાઈ’ ઉપરનો જરા વિસ્તારથી પત્ર છે. અને મુખ્યપણે એમણે જે કેવળજ્ઞાન સંબંધીના પ્રશ્નો પૂછ્યા હતા એની ચર્ચા કરે છે.
આત્માર્થી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. શ્રી ડુંગ૨ના અભિપ્રાયપૂર્વક તમારો લખેલો કાગળ તથા શ્રી લહેરાભાઈનો લખેલો કાગળ પહોંચ્યા છે. શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક...’ એટલે કાગળ લખ્યો છે ‘સોભાગભાઈ’નો અને ‘લહેરાભાઈ’નો. એ ત્રણે ભાઈઓ વચ્ચે ચર્ચા થતી હશે. એમાં ‘ડુંગરભાઈ' જરા ક્ષોપશમવાળા હતા. એટલે એમનો અભિપ્રાય એમણે જણાવ્યો છે કે અમારે ચર્ચા થઈ અને એમનું આમ કહેવું છે. એટલે એમનો અભિપ્રાય એમણે દર્શાવ્યો.
‘શ્રી ડુંગ૨ના અભિપ્રાયપૂર્વક શ્રી સોભાગે લખ્યું કે...' લખનાર ‘સોભાગભાઈ’ છે ‘કે નિશ્ચય અને વ્યવહારનાં અપેક્ષિતપણાથી જિનાગમ તથા વેદાંતાદિ દર્શનમાં વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી મોક્ષની ના તથા હા કહી હોવાનો સંભવ છે,...' અહીંયાં જે આવી ગયો ને ? પત્ર જે ૬૯૧ છે એમાં એ વાત ચાલી છે કે વેદાંત એમ કહે છે કે આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ થાય, નિર્વાણની પ્રાપ્તિ થાય. જિનાગમ ના પાડે છે. જિનાગમમાં
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૦
રાજહૃદય ભાગ-૧૪ અનુક્રમે ના પાડી છે અને વેદાંતમાં હા પાડી છે. એટલે પહેલા ના લીધી. પ્રશ્નમાં એવી રીતે વાત હતી. તો ડુંગરભાઈએ એવો અભિપ્રાય આપ્યો કે એમાં નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાથી એ વાત છે. એવો સંભવ દેખાય છે. “એ વિચાર વિશેષ અપેક્ષાથી યથાર્થ દેખાય છે,” એટલે બહુ ઊંડા ઉતરતા એ વાત ઠીક લાગે છે. ડુંગરભાઈ” કેટલા ઊંડા ઉતર્યા હશે એ પછીની વાત છે. પણ ઊંડા ઉતરતા એ વાત કાંઈક ઠીક લાગે છે.
“અને લહેરાભાઈએ જણાવ્યું છે કે વર્તમાનકાળમાં સંઘયણાદિ હીન થવાનાં કારણથી કેવળજ્ઞાનનો નિષેધ કર્યો છે;” અત્યારે કેવળજ્ઞાન થાય એવા શરીરના સંઘયણ દેખાતા નથી. તે પણ અપેક્ષિત છે. કેમકે તેમાં જે શ્રેણી માંડે છે એની અંદર જે સંઘયણ હોવું જોઈએ એ સંઘયણ ન હોય તોપણ એ પ્રકારે શ્રેણી માંડવામાં પરિણામ કામ કરતા નથી. એ નિમિત્તનૈમિત્તિક સંબંધ વાત છે. એટલે તો આ યોગની પ્રક્રિયા છે ને ? એ જૈનદર્શનમાં છે એનું કારણ એ છે. “જ્ઞાનાર્ણવની અંદર “શુભચંદ્રાચાર્યદેવે જે યોગની વાત લખી છે એમાં એ વાત છે કે, શરીરના પરિણામ અને આત્માના પરિણામ વચ્ચે કયા તબક્કે, કઈ પરિસ્થિતિમાં કેવી રીતે નિમિત્તનૈમિત્તિક સંબંધમાં સ્થિરતા અને અસ્થિરતા ઊભી થાય. એ વિષય ચાલ્યો છે. એ દૃષ્ટિકોણ છે એની અંદર. એનો અર્થ એ નથી કે સંઘયણ લાવ્યું લાવી શકાય છે. એવો એનો અર્થ નથી. પરિણામોનો કોઈ પૂર્વનો પ્રકાર જ એવો હોય છે કે જેને લઈને સંઘયણનો ફળસ્વરૂપે યોગ હોય છે. એટલે વાત છે. આ નથી આવતા? ઉલટા પરિણામની અંદર પણ સંઘયણ હોય છે ને ? સાતમી નરકે જાય છે કે નહિ ? એ સંઘયણવાળા હોય છે. એનો અર્થ તમે શું કરો છો ?
અર્થ એ કરવો જોઈએ કે તીવ્ર પરિણામ કે સારા પરિણામની અસર અને મન-વચન-કાયાના યોગના પુદ્ગલો એને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. જેમકે કોઈ માણસ થોડી ઉપાધિ કરે અને માંદો પડી જાય. કોઈ માણસ ઘણી ઉપાધિ કરે અને એને કાંઈ ન થાય. તો એના મન-વચન-કાયાના પુદ્ગલોમાં ફેર છે. આ તો તારતમ્યભેદે લઈએ તો. એ અહીંયાં પણ દેખાય કે, ભાઈ ! આટલી આ ચિંતા કરશે ને તો એ તો ડાયાબિટિસમાં જ વયો જાશે. ત્યારે એથી ત્રણ ગણી, દસ ગણી ચિંતા કરે છે એને કાંઈ થાતું નથી. તો એની એ જાતની Capacity છે. એ જીવના પરિણામ, જીવના
Page #98
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૯૪
૮૧
પરિણામની યોગ્યતા અને શરીરના પુગલોની યોગ્યતા. એકબીજાને એકબીજા ઉપર અસર આવવાનો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. એટલે એ વાત પણ કોઈ અપેક્ષિત વાત છે.
વર્તમાનકાળમાં સંઘયણાદિ હીન થવાનાં કારણથી...' પણ “કેવળજ્ઞાનનો નિષેધ કર્યો છે..’ કે અત્યારે કોઈને સંઘયણ હોતું નથી, ક્યાંથી કેવળજ્ઞાન થવાનું ? તો કહે છે, તે પણ અપેક્ષિત છે. એ વાત મર્યાદિત રીતે ઠીક છે. એટલે એમાં બીજી મર્યાદા પણ સમજવી જોઈએ. એટલું લેવું છે.
મુમુક્ષુ :– સોભાગભાઈ’નો...
પૂજ્ય ભાઈશ્રી :– ના. આમાં એમણે ઓલા બેના અભિપ્રાય બતાવ્યા છે. મુમુક્ષુ ઃ- ‘ડુંગરભાઈ’
પૂજ્ય ભાઈશ્રી :– ‘ડુંગ૨’ને ૫૨માર્થ ભાસતો હોય તો. તમને અને ‘લહેરાભાઈ’ને પણ કાંઈ લખવા જેવું લાગે તો લખજો. છૂટ આપી છે.
મુમુક્ષુ :– એટલે ‘લહેરાભાઈ'નું છે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. ત્રણેનું મૂકયું છે. તમે ત્રણે જણાને ઠીક (લાગે તે લખજો). ‘ડુંગરભાઈ'ને ખાસ લખજો. અને વિચાર આવે તો તમે પણ લખી શકો છો કે આમાં પરમાર્થ શું છે ?
આગળ પર વિશેષાર્થ લક્ષગત થવા માટે ગયા પત્રના પ્રશ્નને...’ એટલે ૬૯૧ વાળા. કંઈક સ્પષ્ટતાથી લખીએ છીએ :–’ ત્યાં અમે જે પ્રશ્ન મૂક્યો છે એ પ્રશ્નને અહીંયાં વધારે સ્પષ્ટ કરીએ છીએ. કેમકે એમને જે પૂછવું છે એ હજી ઉત્તર દેનારને ધ્યાનમાં આવ્યું નથી. એમાં એમ વાત છે. એટલે પોતે પ્રશ્નને વધારે સ્પષ્ટ કરે છે કે અમારો પ્રશ્ન આ છે. જેવો કેવળજ્ઞાનનો અર્થ વર્તમાનમાં જિનાગમથી વર્તમાન જૈનસમૂહને વિષે ચાલે છે,..' એટલે આ સંપ્રદાયોમાં. જે જૈનસમૂહના સંપ્રદાયો છે એમાં કેવળજ્ઞાનનો રૂઢિ અર્થ જે ચાલે છે તેવો જ તેનો અર્થ તમને યથાર્થ ભાસે છે કે કંઈ બીજો અર્થ ભાસે છે ?” એમ કહે છે.
એટલે હવે ઓલામાં નિશ્ચય-વ્યવહાર ઉતરશે. વેદાંતની અંદર જે કેવળજ્ઞાન છે એમાં કેવળ સ્વરૂપસ્થિતિ લીધી છે. બ્રહ્મમય સ્થિતિ થઈ
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૨
રાજહૃદય ભાગ-૧૪ જાય. કેવળ બ્રહ્મમય સ્થિતિ થઈ જાય એવા જ્ઞાનને કેવળજ્ઞાન લીધું છે. એમાં લોકાલોકપ્રકાશકપણે ત્યાં નથી. અને જૈનદર્શનમાં એ વાત હોવા છતાં અત્યારે એટલી તિરોભૂત થઈ ગઈ છે કે લોકાલોકને જાણે તે કેવળજ્ઞાન. એટલું જ કેવળજ્ઞાન ત્યે છે. ઓલો નિશ્ચય છે અને ઓલો વ્યવહાર છે. તો કહે છે, વ્યવહારે ના પાડી છે, નિશ્ચયે હા પાડી છે. ઠીક છે. ઊંડા ઉતરતા એ વાત કાંઈક ઠીક લાગે છે. વિશેષપણે વિચારતા એ વાત વિશેષ વિચારથી ઠીક લાગે છે. એટલે માટે વિશેષ વિચાર લીધો છે કે જૈનમાં પણ એ વાત છે પણ એ વિશેષ વિચારની છે.
એમનું વજન પણ એ જ છે કે, કેવળજ્ઞાનમાં લોકાલોકની વાત મુખ્ય નહિ કરવી. અત્યારે જે લોકાલોક પ્રકાશકપણે કેવળજ્ઞાનની એ વાત જે મુખ્ય થઈ ગઈ છે એ વાતને મુખ્ય નહિ કરવી. લોકાલોકને જાણવામાં કોઈ પારમાર્થિક સિદ્ધિ નથી. પણ આત્મામાં લીન થવામાં પારમાર્થિક સિદ્ધિ છે. એટલે એ પડખાં ઉપર એમનું વજન છે. લોકાલોક ઉપર એમનું વજન નથી. એટલે એમણે કેવળજ્ઞાનની પરિભાષા “આત્મસિદ્ધિ હવે પછી જે લખશે એમાં એ વિષય લીધો છે. કેવળજ્ઞાન કોને કહીએ ? કે કેવળ આત્મસ્વરૂપનું જેને જ્ઞાન વર્તે તેને. ઓલી લોકાલોકની વાત ન લીધી.
એટલે હવે પ્રશ્ન વધારે સમજાશે. જેવો કેવળજ્ઞાનનો અર્થ વર્તમાનમાં જિનાગમથી વર્તમાન જૈનસમૂહને વિષે ચાલે છે, તેવો જ તેનો અર્થ તમને યથાર્થ ભાસે છે કે કંઈ બીજો અર્થ ભાસે છે એટલે સ્વરૂપલીનતાનો અર્થ પણ ભાસે છે? એક વાત).
બીજો પ્રશ્ન સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળજ્ઞાનીને હોય એમ જિનાગમનો હાલ રૂઢિઅર્થ છે.” આ રૂઢિ અર્થ છે. એમાં પણ કાંઈ બધા સમજતા નથી. — એવી નિર્મળતા હોય... લોકાલોકને ઉપયોગ લંબાવીને. એવો રૂઢિ અર્થ છે. બીજા દર્શનમાં એવો મુખ્યાર્થ નથી....... વેદાતમાં એવી વાત મુખ્યપણે લીધી નથી. અને જિનાગમથી તેવો મુખ્યર્થ લોકોમાં હાલ પ્રચલિત છે. તે જ કેવળજ્ઞાનનો અર્થ હોય તો તેમાં કેટલોક વિરોધ દેખાય છે.” એટલો જ માત્ર મર્યાદિત અર્થ કરવામાં આવે તો એમાં ઘણો વિરોધ આવે. એ કેવી રીતે વિરોધ આવે એ જરા વિશેષ વિચારવાનો વિષય છે. વિશેષ લઈશું...
Page #100
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૪
છે . તા. ૭૫-૧૯૧, પત્રાંક - ૬૪, ૬૫
ને પ્રવચન ન. ૩૧૮
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-૬૯૪, પાનું–૫૦૪. બીજા Paragraphથી. ૬૯૧ પત્રમાં જે પ્રશ્નની ચર્ચા શરૂ કરી છે. અહીંયાં થોડો વિસ્તારથી એ વિષય ચાલ્યો છે.
આગળ પર વિશેષાર્થ લક્ષગત થવા માટે.” એટલે વિશેષ અર્થ લક્ષમાં આવવા માટે. ગયા પત્રના પ્રશ્નને કંઈક સ્પષ્ટતાથી લખીએ છીએ :- એ ૬૯૧માં જે પ્રશ્ન છે એ અમારા પ્રશ્નને અમે સ્પષ્ટ કરીએ છીએ. જેવો કેવળજ્ઞાનનો અર્થ વર્તમાનમાં જિનાગમથી વર્તમાન જૈનસમૂહને વિષે ચાલે છે, તેવો જ તેનો અર્થ તમને યથાર્થ ભાસે છે કે કંઈ બીજો અર્થ ભાસે છે?” એ રૂઢિ અર્થ છે. રૂઢિ અર્થ પ્રમાણે તમને લાગે છે કે કાંઈ બીજું પણ લાગે છે?
સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળજ્ઞાનીને હોય એમ જિનાગમનો હાલ રૂઢિઅર્થ છે;” કેવળજ્ઞાનનો અર્થ એમ છે કે સર્વ ક્ષેત્ર અને સર્વ કાળને સર્વ પદાર્થને કેવળજ્ઞાન જાણી લે. આ રૂઢિ પ્રચલિતપણે અત્યારે છે. બીજાં દર્શનમાં એવો મુખ્યાર્થ નથી. જ્યારે વેદાંતની અંદર એવો મુખ્ય અર્થ નથી. અને જિનાગમથી તેવો મુખ્યાર્થ લોકોમાં હાલ પ્રચલિત છે. આ વિષય પ્રચલિત છે કે લોકાલોકને જાણે તે કેવળજ્ઞાન. તે જ કેવળજ્ઞાનનો અર્થ હોય તો તેમાં કેટલાક વિરોધ દેખાય છે. જો એવો જ અર્થ હોય અને એ સિવાય બીજો અર્થ ન થતો હોય તો. એમ એનો અર્થ છે. તો એમાં કેટલોક વિરોધ આવે છે.
જે બધા...” એટલે જેટલા વિરોધ દેખાય છે તે બધા “અત્રે લખી શકવાનું બની શક્યું નથી. આ પત્રમાં એ વાત લખી નથી. તેમ જે વિરોધ લખ્યા છે તે પણ વિશેષ વિસ્તારથી લખવાનું બન્યું નથી....” કેટલીક વાત લખી છે પણ એ પણ બહુ વિસ્તારથી નથી લખી. કેમકે તે યથાવસરે લખવા
Page #101
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ–૧૪ યોગ્ય લાગે છે. અત્યારે મને લખવું જરા વહેલું લાગે છે. હું આગળ ઉપર એ વાત યથાવસરે લખીશ. જે લખ્યું છે તે ઉપકારદૃષ્ટિથી લખ્યું છે એમ લક્ષ રાખશો.” કોઈ પક્ષદૃષ્ટિથી લખ્યું છે, કોઈ વિપક્ષદૃષ્ટિથી લખ્યું છે એવું કાંઈ નહિ સમજતા. ફક્ત તમારા આત્માને ઉપકાર થાય એવો દૃષ્ટિકોણ મેં રાખ્યો છે. તમે પણ એમ જ લક્ષમાં રાખજો.
યોગધારીપણું એટલે મન, વચન અને કાયાસહિત સ્થિતિ.... એને યોગ કહે છે. મન, વચન, કાયાના સંયોગને આત્માના ક્ષેત્ર સાથે એ જ મન, વચન, કાયાના પુગલોને જે કાંઈ જોડાણ છે, યોગ છે, સંયોગ છે એને યોગધારીપણું કહેવાય છે. વચનયોગ, કાયયોગ અને મનોયોગ. યોગધારીપણું એટલે મન, વચન અને કાયાસહિત સ્થિતિ.. એવી સ્થિતિ “હોવાથી આહારાદિ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપયોગમાંતર થવાથી કંઈ પણ વૃત્તિનો એટલે ઉપયોગનો તેમાં નિરોધ થાય.” શું કહ્યું? અરિહંતને આહાર ન હોય એ વાત એમણે અહીંયાં સ્થાપી છે. એટલે શ્વેતાંબર જિનાગમમાં જે વાત છે એ વાત પોતે સંમત નથી કરી. સ્પષ્ટ થયું ?
મન, વચન, કાયાના યોગનું યોગધારીપણું તો અરિહંતદેવને છે પણ જો આહારાદિ અર્થે પ્રવૃત્તિ કરે તો આત્મામાંથી ઉપયોગાંતર થાય. બીજા વિષયમાં ઉપયોગ ચાલ્યો જાય અને એ ઉપયોગાંતર થવાથી કાંઈ પણ વૃત્તિનો એટલે સ્વરૂપની સ્થિર વૃત્તિ છે તેમાં ઉપયોગનો નિરોધ થાય, એનો વિરોધ આવે. નિરોધ થાય એટલે અટકી જાય. સ્વરૂપમાં સ્થિરતા ન પકડી શકે. આહાર લેવામાં ઉપયોગ જાય તો સ્વરૂપમાં ઉપયોગ કેવી રીતે રહે? એમ કહે છે. આહાર લેતી વખતે સ્વરૂપમાં ઉપયોગ ન જાય. કોળીયો ભરવો, મોઢામાં મૂક્યો અને ગળે ઉતારવો, આ બધી જે પ્રક્રિયા છે એની અંદર ઉપયોગ આપવો પડે. ઉપયોગ આપ્યા વગર એ ક્રિયા ન થાય, એમ કહેવું છે. - એક વખતે બે ઉપયોગ કોઈને વર્તે નહીં એવો સિદ્ધાંત છે.” એકસાથે બે ઉપયોગ ન હોય. આત્મામાં પણ ઉપયોગ હોય અને પરપદાર્થમાં પણ ઉપયોગ હોય એવી રીતે બે ઉપયોગ કોઈને એક સાથે હોઈ શકે નહિ, એમ કહે છે. એક વખતે બે ઉપયોગ કોઈને વર્તે નહીં.” નહિતર એમ સ્થાપી દે કે કેવળજ્ઞાનીને તો બે ઉપયોગ હોય. આત્મામાં પણ
Page #102
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૪
૮૫ સ્થિર રહે અને પરપદાર્થમાં પણ ઉપયોગ આપી શકે. એવું તો કોઈ દિવસ કોઈને એકસાથે બે વિષયનો ઉપયોગ કોઈને હોય નહિ. એવો સિદ્ધાંત છે.
‘ત્યારે આહારાદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળજ્ઞાનીનો ઉપયોગ કેવળજ્ઞાનના શેય પ્રત્યે વર્તે નહીં...” જો કેવળજ્ઞાનીનો ઉપયોગ આહારમાં વર્તે તો કેવળજ્ઞાનનું જોય એવો જે શુદ્ધાત્મા છે એના પ્રત્યે એનો ઉપયોગ વર્તે નહિ. “અને જો એમ બને તો કેવળજ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, તે પ્રતિહત થયું ગણાય.” પાછું પડે. પ્રતિહત એટલે પાછું પડવું, સ્વરૂપમાં જવું, પાછું સ્વરૂપમાંથી પાછું પડવું. તો અપ્રતિહતપણું એનું રહેતું નથી.
અત્રે કદાપિ એમ સમાધાન કરીએ કે, આરસીને વિષે.” હવે પોતેને પોતે દલીલ આપે છે. કે માનો કે કોઈ એવું સમાધાન કરી લઈએ “આરસી.” એટલે દર્પણને “વિષે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે, તેમ કેવળજ્ઞાનને વિષે સર્વ દેશકાળ પ્રતિબિંબિત થાય છે, કેવળજ્ઞાની તેમાં ઉપયોગ દઈને જાણે છે એમ નથી, સહેજે સહેજે એમાં પ્રતિબિંબ ઝીલાય જાય છે. “સહજસ્વભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાયા કરે છે, માટે આહારાદિમાં ઉપયોગ વર્તતાં સહજસ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું યથાર્થ છે” હવે શું કહે છે અહીંયાં? ઓલું નથી લીધું. કેવળજ્ઞાનનું શેય લોકાલોક છે. તો લોકાલોક પણ શેય હોય અને આહારમાં પણ ઉપયોગ જાય અને લોકાલોકમાં પણ ઉપયોગ જાય, એમ બે કેમ બને ? તો કહે છે, એમ ન બને. તો પછી એમ લઈએ કે ઉપયોગ તો આહારમાં ગયો છે. લોકોલોકમાં નથી ગયો. ઉપયોગ લેતી વખતે આહારમાં ભલે ગયો. પણ લોકાલોક તો આપોઆપ જ આરસીમાં જેમ પ્રતિભાસે છે એમ લોકાલોક પ્રતિભાસે છે. એમાં કઈ કેવળજ્ઞાનીને ઉપયોગ દેવો પડતો નથી. માટે આહારનો વિરોધ આવતો નથી. આહાર લેવામાં વિરોધ ઊભો થતો નથી. એમ દલીલ પોતે આપી છે.
માટે આહારાદિમાં ઉપયોગ વર્તતાં સહજસ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું યથાર્થ છે, તો ત્યાં પ્રશ્ન થવા યોગ્ય છે કે . એની સામે. આ દલીલની સામે પ્રશ્ન થવા યોગ્ય છે કે “આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી” જ્યારે કેવળજ્ઞાનીને તો જ્ઞાન છે. આરસીને જ્ઞાન નથી. અને અત્રે તો કેવળજ્ઞાનીને તેનું જ્ઞાન છે એમ કહ્યું
Page #103
--------------------------------------------------------------------------
________________
८६
રાજહૃદય ભાગ-૧૪ છે, અને ઉપયોગ સિવાય આત્માનું બીજું એવું કયું સ્વરૂપ છે કે આહારાદિમાં ઉપયોગ પ્રવર્યો હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યોગ્ય શેય આત્મા તેથી જાણે ?' એવું ઉપયોગનું કેવું સ્વરૂપ છે?
અહીંયાં જે “ગુરુદેવ' કહેતા હતા એ વાત સિદ્ધ થાય છે કે કેવળજ્ઞાનની અંદર જે લોકાલોક જણાય છે એમાં લોકાલોક પ્રત્યે ઉપયોગ નથી. ઉપયોગ આત્મા પ્રત્યે છે. અને ઉપયોગ આત્મા પ્રત્યે છે અને આત્મામાં પ્રતિભાસન હોવાથી લોકાલોક જણાય છે એમ કહીએ છીએ. ખરેખર તો ઉપયોગ પોતામાં છે, ઉપયોગ પોતાને જાણવાનું કામ કરે છે. લોકાલોકને જાણવાનું કામ ઉપયોગ કરતો નથી. પોતાની પર્યાયને જાણે છે એમ ‘ગુરુદેવ’ કહેતા હતા ને ? આવે છે, પ્રવચનની અંદર એ વાત આવે છે. ખરેખર તો એ પોતાની પર્યાયને જાણે છે. એ આ અપેક્ષા છે. આમ ઉપયોગ નથી જાતો. હવે એમ ઉપયોગ જાતો નથી અને એને જાણે, છતાં જાણે એ કેવી રીતે બને? તો કહે છે, આમ પ્રતિભાસિત થાય છે અને જાણે છે, એમ કહેવું છે. એટલે પેલું જણાય જાય છે, લોકાલોક જણાય જાય છે એ વાત એની અંદર આવી જાય છે, સમાવેશ પામી જાય છે. કારણ કે ઉપયોગ એક કાળે બે ન હોય. સ્વને પણ વિષય કરે અને પરને પણ વિષય કરે એવી રીતે ઉપયોગમાં તો બની શકે નહિ. એટલે આરસીનું દાંત પૂરેપૂરું લાગુ નથી પડતું, એમ કહે છે. પોતે આરસીનું દષ્ટાંત આપ્યું.
હવે એ દગંતની સામે પોતે દલીલ કરે છે કે “આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી... જ્યારે કેવળજ્ઞાનીને તો પોતાને વિષે જે પદાર્થ ભાસે છે એનું જ્ઞાન છે એમ કહે છે. તો એ જ્ઞાન પોતા તરફ વળેલું છે એ જ્ઞાન છે કે આ બાજું વળેલું છે, પર તરફ વળેલું છે એવું જ્ઞાન? તો કહે છે, પર તરફ વળેલું જ્ઞાન હોય તો એ વાત બની શકે નહિ. હવે અહીં તો હજી આહારની વાત ચાલે છે, હોં!
અત્રે તો કેવળજ્ઞાનીને તેનું જ્ઞાન છે. એટલે લોકાલોકનું જ્ઞાન છે એમ કહ્યું છે અને એ વાત પણ સાચી છે કે કેવળજ્ઞાનીને લોકાલોકનું જ્ઞાન છે. “અને ઉપયોગ સિવાય આત્માનું બીજું એવું કયું સ્વરૂપ છે કે આહારાદિમાં ઉપયોગ પ્રવર્યો હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યોગ્ય શેય આત્મા તેથી જાણે ? કારણ કે કેવળજ્ઞાન તો અહીંયાં થાય છે અને
Page #104
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૪ આહારાદિ તો આ બાજુ છે. તો બે ઉપયોગ કરવા પડશે. અહીંથી ઉપયોગ ફેરવવો પડશે. એ તો કાંઈ બનવા યોગ્ય લાગતું નથી, એમ કહે છે. આત્માને જાણતા લોકાલોક જણાય છે એ બેસે છે એટલા માટે કે આત્માને આત્મામાં જાણવું છે અને લોકાલોકને પણ આત્મામાં જાણે છે. લોકાલોકને લોકાલોકમાં નથી જાણતા. એ તો છદ્મસ્થ પણ પરણેયને પરમાં નથી જાણતો. પરણેયને સ્વમાં જાણે છે. ખરેખર તો જાણવું તો સ્વમાં જ થાય છે, જાણવું પરમાં નથી થતું.
સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળીને હોય તે કેવળી સિદ્ધાને કહીએ તો સંભવિત થવા યોગ્ય ગણાય; કેમકે તેને યોગધારીપણું કહ્યું નથી. સર્વ દેશ કાળાદિનું જ્ઞાન કેવળીને હોય તે કેવળી સિદ્ધને કહીએ. યોગધારીપણાવાળાને ન કહીએ, અરિહંતને ન કહીએ પણ સિદ્ધને કહીએ તો સંભવિત થવા યોગ્ય ગણાય. કેમકે તેને યોગધારીપણું કહ્યું નથી.” પણ હજી અહીંયાં પ્રશ્ન થાય છે.
‘આમાં પણ પ્રશ્ન થવા યોગ્ય છે, તથાપિ યોગધારીની અપેક્ષાથી સિદ્ધને વિષે તેવા કેવળજ્ઞાનની માન્યતા હોય, તો યોગરહિતપણું હોવાથી તેમાં સંભવી શકે છે, એટલું પ્રતિપાદન કરવાને અર્થે લખ્યું છે, સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવાને લખ્યું નથી.' ફરીથી, શું કહે છે? આમાં પણ પ્રશ્ન થવા યોગ્ય છે....” થવા યોગ્ય છે એટલે શું કે જે વાત કરી એમાં પણ. તોપણ. ‘તથાપિ...” એટલે તોપણ. “યોગધારીની અપેક્ષાથી સિદ્ધને વિષે તેવા કેવળજ્ઞાનની માન્યતા હોય, તો..” કેમકે ઓલાને તો યોગધારીપણું છે. એટલે યોગધારીપણું હોય તો એને આહાર લેવો જ પડે. શરીર હોય તો શરીરને આહાર જોઈએ જ. એમ. શરીર હોય અને આહાર ન જોઈએ એ વાત કાંઈ બેસતી નથી. માટે સિદ્ધને એવું કેવળજ્ઞાન આપણે વિચારીએ કે સિદ્ધપદમાં એવું કેવળજ્ઞાન હોય, યોગધારીપણામાં એવું ન હોય.
તો યોગરહિતપણું હોવાથી તેમાં સંભવી શકે છે....... એને તો ઉપયોગ દેવાનો સવાલ રહેતો નથી આહારને. ત્યાં તો કેવળજ્ઞાનમાં બાધા આવતી નથી. એટલું પ્રતિપાદન કરવાને અર્થે લખ્યું છે, સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવાને લખ્યું નથી.” ખાલી આ આહારના પ્રશ્નનો નિકાલ લાવવા માટે એમ લખ્યું છે. કાંઈ કેવળજ્ઞાનની સિદ્ધિ કરવા માટે એમ
Page #105
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૪
८८
નથી લખ્યું, એમ કહે છે. મુખ્ય મુદ્દો તો આહા૨નો છે.
જોકે જિનાગમના રૂઢિઅર્થ પ્રમાણે જોતાં તો દેહધારી કેવળી’ અને ‘સિદ્ધ”ને વિષે કેવળજ્ઞાનનો ભેદ થતો નથી;...’ પણ જિનાગમ તો એમ કહે છે કે કેવળજ્ઞાની દેહધારી અરિહંત હોય કે કેવળજ્ઞાની સિદ્ધ હોય, કેવળજ્ઞાન તો બંનેને સરખું જ છે. કેમકે ઘાતિકર્મનો નાશ તો બંનેને સરખો જ છે. એટલે એને કોઈ અનુજીવી જ્ઞાનાદિ ગુણનો ઘાત થતો નથી. બેયને સર્વ દેશકાળાદિનું સંપૂર્ણ જ્ઞાન હોય એમ રૂઢિઅર્થ છે.’ અને રૂઢિઅર્થ તો એવો છે કે બંનેને જ્ઞાન સરખું છે. સિદ્ધનું જ્ઞાન વધારે છે અને કેવળીને ઓછું છે એવું પણ નથી. અરિહંતને ઓછું છે એવું નથી.
બીજી અપેક્ષાથી જિનાગમ જોતાં જુદી રીતે દેખાય છે. જિનાગમમાં આ પ્રમાણે પાઠાર્થો જોવામાં આવે છે :–' હવે જે પોતે અવતરણ ચિહ્નમાં લખ્યું છે એમાં અમે એવો પાઠ જોયો છે, એમ કહે છે. “કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું. તે આ પ્રમાણે :– સયોગી ભવસ્થ કેવળજ્ઞાન', અયોગી ભવસ્થ કેવળજ્ઞાન’.’ આ શ્વેતાંબર શાસ્ત્રમાં છે. દિગંબર શાસ્ત્રમાં આ વાત નથી એટલે એમ કહે છે કે જિનાગમ જોતા પાછી જુદી રીતે વાત દેખાય છે. એટલે ખરેખર એમને એમ કહેવું છે કે જે વર્તમાન જિનાગમ કહેવાય છે એમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાર્થપણે જોવામાં આવતું નથી. કેમકે એમણે એ વખતે આહા૨ને સ્થાપ્યો છે. મૂળ સરવાળે વાત એમને ત્યાં લઈ જાવી છે.
જો કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાર્થ સ્થાપ્યું હોય તો પછી મોક્ષમાર્ગની અંદર ફેર પડે નહિ. કેમકે એ તો ધ્યેય છે. પૂર્ણ થવું એ તો ધ્યેય છે. જો પૂર્ણપદ બરાબર હોય તો પૂર્ણપદના અનુસંધાનવાળી બધી Line તો નીચેની છે. ઉ૫૨નું બરાબર હોય તો નીચેનું ક્યાંથી બરાબર ન હોય ? કે નીચેનું બધું બરાબર જ હોય. એટલે મોક્ષમાર્ગમાં ભૂલ ન પડે.
મુમુક્ષુ :– ઉ૫૨થી લઈને સિદ્ધ કરે છે ?
=
પૂજ્ય ભાઈશ્રી :- હા. ઉપરથી લઈને સિદ્ધ કર્યું છે. કેવળજ્ઞાનથી આ વાત સિદ્ધ કરી છે. ચર્ચા એ કાઢી છે ને પોતે ? એ ચર્ચા કાઢી છે.
મુમુક્ષુ :– ભવસ્થ એટલે ?
પૂજ્ય ભાઈશ્રી :– ભવસ્થ એટલે ભવમાં રહેલા એને ભવસ્થ કહીએ. સ્થ એટલે રહેવું. ભવમાં રહેલા.
Page #106
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૪
૮૯
“કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું. તે આ પ્રમાણે :- સયોગી ભવસ્થ કેવળજ્ઞાન’, અયોગી ભવસ્થ કેવળજ્ઞાન.” અયોગ ચૌદમું ગુણસ્થાન પણ હજી એ ભવમાં છે એમ. ભવ નથી છૂટ્યો. તેરમા ગુણસ્થાન અને ચૌદમાં ગુણસ્થાન. તેરમું સયોગી એટલે યોગસહિતનું અને પેલું યોગરહિતનું. પણ હજી એ ભવ એને ગણાય. હજી સિદ્ધ નથી થયા. સંસારી છે. ચૌદમા ગુણસ્થાન સુધી સંસારી છે.
મુમુક્ષુ -
પૂજ્ય ભાઈશ્રી :– ના. નથી આવતા.
મુમુક્ષુ – .
પૂજ્ય ભાઈશ્રી :– કેવળજ્ઞાન સકળ જ છે, વિકળ નથી. પણ આ જે યોગધારીપણું, અયોગીપણું અને સિદ્ધપણું એમ ત્રણ સ્થાન લીધા છે. તેરમા ગુણસ્થાને કેવળજ્ઞાન, ચોદમા ગુણસ્થાને કેવળજ્ઞાન અને સિદ્ધપદમાં કેવળજ્ઞાન. અને એ ત્રણેય કેવળજ્ઞાન એકસરખા હોય છે. અહીંયાં જે ત્રણ પદ છે એ જુદી અપેક્ષાએ છે. કેવળજ્ઞાનની અપેક્ષાએ નથી. ત્રણ પદ કેવળજ્ઞાનની અપેક્ષાએ નથી. પણ ત્રણ પદ છે ખરા. અને ત્રણેમાં કેવળજ્ઞાન એકસરખું છે એમ લેવું.
જ્યારે અહીંયાં તો કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું છે એમ કહ્યું. સયોગી ભવસ્થ કેવળજ્ઞાનીનું કેવળજ્ઞાન અને અયોગી ભવસ્થનું કેવળજ્ઞાન. સયોગી કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે :-...' પાછું ત્યાં પણ બે પ્રકાર લીધા છે આ લોકોએ. પ્રથમ સમય એટલે ઊપજતી વખતનું સયોગી કેવળજ્ઞાન; અપ્રથમ સમય એટલે અયોગી થવાના પ્રવેશસમય પહેલાનું કેવળજ્ઞાન;...' એમ તેરમાં ગુણસ્થાનમાં બે ભેદ લીધા છે. એમ અયોગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે ઃ– પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ એટલે સિદ્ધ થવા પહેલાંના છેલ્લા સમયનું કેવળજ્ઞાન.’ એટલે કેવળજ્ઞાનના ચાર ભેદ બે ગુણસ્થાનમાં લીધા છે એમણે. તેરમા ગુણસ્થાનના કેવળજ્ઞાનના બે પ્રકાર, ચૌદમા ગુણસ્થાનના કેવળજ્ઞાનના બે પ્રકાર.
મુમુક્ષુ :– ચાર પ્રકારનું કેવળજ્ઞાન. ચારે જુદા જુદા પ્રકારનું થયું ?
પૂજ્ય ભાઈશ્રી : હા. એમ જ થયું. એક તો પહેલા બે ભેદ પાડ્યા. અયોગી અને સયોગીના. પછી એક એકમાં બબ્બે ભેદ લીધા. પ્રથમ સમય
....
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૦.
રાજહૃદય ભાગ-૧૪ અને છેલ્લો સમય, પ્રથમ સમય અને છેલ્લો સમય. એમ કહે છે.
એ આદિ પ્રકારે કેવળજ્ઞાનના ભેદ જિનાગમમાં કહ્યા છે....... આ એમણે જે અવતરણ ચિહ્ન લખ્યું એ શાસ્ત્રના શબ્દ ટાંકીને લખ્યું છે એમ કહેવું છે. જિનાગમના જે શાસ્ત્રો છે એટલે જે શ્વેતાંબર શાસ્ત્રો છે એમાં આ વિધાન છે. એ ટાંકર્યું છે. એટલે એમણે ક્યાંકથી વાંચ્યું છે. ક્યાં વાંચ્યું છે એ નથી લખ્યું પણ એમણે અવશ્ય વાંચ્યું છે. “એ આદિ પ્રકારે કેવળજ્ઞાનના ભેદ જિનાગમમાં કહ્યા છે, તેનો પરમાર્થ શો હોવો જોઈએ ?” પછી એનો પરમાર્થ શું? આમ કહેવા પાછળ પરમાર્થ શું? કારણ કે વગર પરમાર્થે કોઈ વાત કરવાનો અર્થ નથી. એની પાછળ કાંઈક પરમાર્થ હોવો જોઈએ.
કદાપિ એમ સમાધાન કરીએ કે હવે પોતેને પોતે દલીલ આપે છે. કદાપિ એમ સમાધાન કરીએ કે બાહ્ય કારણની અપેક્ષાથી કેવળજ્ઞાનના ભેદ બતાવ્યા છે, તો ત્યાં એમ શંકા કરવા યોગ્ય છે કે.” પોતે ને પોતે પછી એની સામે દલીલ આપે છે. પ્રશ્ન પોતે ઉઠાવે છે, ઉત્તર પોતે આપે છે. કે કશો પણ પુરુષાર્થ સિદ્ધ થતો ન હોય અને જેમાં વિકલ્પનો અવકાશ ન હોય તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવતી નથી.” માટે કહેનાર જ્ઞાની નથી (એમ) કહી દીધું. વાત કેવી રીતે ઉડાવી ! કહેનાર જ્ઞાની નથી એમ કહી દીધું. ચોખ્ખું લખ્યું છે કે નહિ?
કિશો પણ પુરુષાર્થ સિદ્ધ થતો ન હોય.. એમ કહેવામાં, આવા ભેદો. પાડવામાં કોઈ પુરુષાર્થ સિદ્ધ ન થતો હોય અને જેમાં વિકલ્પનો અવકાશન હોય... કારણ કે ત્યાં તો વિકલ્પનો અવકાશ નથી. તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવતી નથી. માટે આવા વચન છે એ જ્ઞાનીના નથી એમ કહી દીધું. પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ સમય કેવળજ્ઞાન એવો ભેદ પાડતાં કેવળજ્ઞાનનું તારતમ્ય વધતું ઘટતું હોય તો તે ભેદ સંભવે” આ એક ઠોસ દલીલ છે. પ્રથમ સમયનું કેવળજ્ઞાન તે જ ગુણસ્થાનનું અંતિમ સમયનું કેવળજ્ઞાન. તેરમું. પછી ચૌદમાનું પ્રથમ સમયનું કેવળજ્ઞાન અને તે જ ગુણસ્થાનનું અંતિમ સમયનું કેવળજ્ઞાન, એવા જો ભેદ પાડો તો તારતમ્ય ભેદ હોવા જોઈએ. કેવળજ્ઞાનમાં તારતમ્ય ભેદ શરૂથી તે અનંત કાળ પર્યત ક્યારેય નથી, એમ કહે છે.
પણ તારતમ્યમાં તેમ નથી; પાછો પોતે જવાબ આપે છે કે એવું તો
Page #108
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૪
૯૧
ત્યારે સંભવે. પણ તારતમ્યમાં તેમ નથી; ત્યારે ભેદ પાડવાનું કારણ શું ?” તો પછી આવા ભેદ શા માટે એમાં કહ્યા છે ? એ આદિપ્રશ્ન અત્રે સંભવે છે, તે ૫૨ અને પ્રથમના પત્ર પર યથાશક્તિ વિચાર કર્તવ્ય છે.’ આના ઉપર હવે થોડો વિચાર કરો કે આ વાત કેટલી સાચી છે. જુઓ ! દિગંબર શાસ્ત્રો પ્રસિદ્ધ નથી. જે એમના સંપર્કમાં આવેલા અનુયાયીઓ છે એમને દિગંબર શાસ્ત્રોનો પરિચય નથી. શ્વેતાંબર શાસ્ત્રોની વાતો ઘણી પ્રચલિત છે. શાસ્ત્રો ભલે ન વાંચ્યા હોય પણ વાતો ઘણી પ્રચલિત છે એ સાધુ એ દ્વારા પ્રચલિત થયેલી છે). એટલે વિચાર કરતા મૂકી દીધા છે. બરાબર નથી એને બરાબર નથી કહેવાની રીત કેવી છે એ વિચારવા જેવું છે અહીંયાં.
મુમુક્ષુ :– આ ખોટું છે એમ ન કીધું.
પૂજ્ય ભાઈશ્રી :– તમારું ખોટું છે એમ નથી કહેતા. આ એક એમની પદ્ધતિ છે કે વિચાર કરતો થાય માણસ. યોગ્ય-અયોગ્યપણું વિચારીને પોતે નિર્ણય કરે. પોતાનો નિર્ણય લાદી ન દે, થાપી ન દે. આ ખોટું છે. તમે ખોટું માની લ્યો અને ખોટું સ્વીકારી લ્યો એમ નહિ. તમે આ વાત ઉપર વિચાર કરો કે આ કેવી રીતે બને ? એમ કરીને તમારા વિચારથી એ વાતને તમે સ્વીકાર કરો. એ પદ્ધતિ છે. પોતે જવાબ તો આપી દે છે. પણ છતાં વિચારમાં મૂકે છે. એ પત્ર થયો ૬૯૪. વાત તો કેવળજ્ઞાનની ઉઠાવીને ચર્ચા કરી છે પણ કેટલું સમજવાનું મળે છે. કે સામાની માન્યતામાં બરાબર નથી અને ફે૨ફા૨ થવો જોઈએ એમ પોતાને લાગે છે. એની માન્યતા ફેરવવી તો કેવી રીતે ફેરવવી. આ એમની પદ્ધતિ છે. એમની બહુ સરસ પદ્ધતિ છે.
મુમુક્ષુ :– દિગંબરના શાસ્ત્રોના પરિચયમાં નહિ આવ્યા હોય છતાં પોતાનો નિર્ણય...
પૂજ્ય ભાઈશ્રી :– હા. પોતે તો પરિચયમાં ઓછા-વત્તા અંશે આવ્યા છે અને પોતાના જ્ઞાનમાં પણ ચોખ્ખું છે પણ સામા જે જીવો છે એ દિગંબર સાહિત્યના પરિચયમાં નથી આવેલા. અને એ માન્યતાથી પણ અજાણ છે. કેવળજ્ઞાનના સ્વરૂપની જે માન્યતા હોવી જોઈએ એનાથી એ અજાણ છે. શ્વેતાંબરમાં જે કેવળજ્ઞાનનું સ્વરૂપ છે એ માન્યતાથી એ પ્રચલિત રૂઢિઅર્થ પ્રમાણે કેવળજ્ઞાનનું સ્વરૂપ જાણે છે, માને પણ છે કે કેવળજ્ઞાન લોકાલોકને જાણે અને કેવળીને આહાર પણ હોય.
Page #109
--------------------------------------------------------------------------
________________
જહૃદય ભાગ-૧૪ કેવળીને આહાર હોય એ શું કરવા સ્થાપે છે એ કાંઈ ખ્યાલ આવે છે ? કે અમે પણ આરાધના કરતા કરતા કેવળી થાશું અને એમ કહેશું કે અમને કેવળજ્ઞાન છે પણ એ વખતે અમે આહાર લેતા હોય તો તમે શંકા કરતા નહિ. કેમકે કેવળીને આહાર હોય છે. એ તો તમને પહેલેથી કીધું છે કેવળીને આહાર હોય છે. એટલે અમને પણ આરાધના કરતા કરતા કેવળજ્ઞાન પ્રગટી જશે. અને ત્યાં તો હાલતા ચાલતા પ્રગટી પણ જાય છે ને ? એ લોકોને તો એવી કથાઓ આવે છે કે ગમે ત્યારે કેવળજ્ઞાન થઈ જાય. આત્માનો વિચાર કરે એમાંથી વિચારે ચડે એમાંથી કેવળજ્ઞાન થઈ જાય. અરે.! ભાઈ ! વિચાર તો વિચાર છે અને નિર્વિકલ્પદશાની શ્રેણી કોઈ બીજી વાત છે આખી. પણ એ તો ખબર જ નથી કે આરાધના હંમેશાં નિર્વિકલ્પ હોય છે. અને એ નિર્વિકલ્પ અને વિકલ્પ તો સામે સામે પ્રતિપક્ષમાં છે. એની મદદથી આગળ વધી જાય એ વાત જ નથી.
મુમુક્ષુ – હાથીની અંબાડીએ કેવળજ્ઞાન થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી :- હા. ગમે ત્યાં થઈ જાય. ઓલા નટ ઉપર નાચે છે ને ? એને કેવળજ્ઞાન થઈ જાય છે ને ? દોરી ઉપર નાચતા નાચતા પણ કેવળજ્ઞાન થઈ જાય. નૃત્યકળા પ્રસિદ્ધ કરતા કરતા. ભાઈ ! ઉપયોગની સ્થિતિ શું હોય એ તો વિચાર કરો. કેવળીને આહાર ન હોય. નાચવાની વાત એક બાજુ રહી. એને તો આહાર ન હોય. ત્યાં તો દોરી ઉપર નાચવું હોય એમાં તો ઉપયોગ જરાક ફેર થાય તો જાય નીચે. કેવી રીતે રહે? ત્યાં તો ઉપયોગ આપવો જ પડે. પણ ઉપયોગ એક સમયે બે જગ્યાએ હોય, બે ઠેકાણે હોય એ વાત એ લોકોએ ટુંકામાં સ્થાપી છે. એવા એવા દષ્ટાંતોથી ઉપયોગ આત્મામાં પણ હોય અને ઉપયોગ બીજે પણ હોય એવો એકસાથે અનેક જગ્યાએ ઉપયોગ હોય એનું નામ કેવળજ્ઞાન. એવું રૂઢિઅર્થથી સ્થાપી દીધું છે લોકાલોકના જ્ઞાનથી, પણ લોકાલોકનું જ્ઞાન એ પ્રકારે નથી. એમ કહેવું છે.
એટલે તો ‘ગુરુદેવ’ વારેઘડીએ સ્થાપતા હતા. એની પોતાની પર્યાયને જાણે છે. આને જાણે છે એમ ક્યાં વાત છે? એની પોતાની પર્યાયને જાણે છે. કેમકે આને જાણે છે એમાં છવસ્થ એમ સમજી લે છે કે હું જાણું છું એમ જાણે છે. અને એ ભ્રમ થાય છે. એક મુમુક્ષ) એવી દલીલ આપતા હતા કે
Page #110
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૪
૯૩ જ્ઞાન તો જ્ઞાન છે. પછી કેવળજ્ઞાન હોય કે શ્રુતજ્ઞાન (હોય). હું જેમ લીંબડો જાણું છું. લીંબડાને લીંબડો જાણું છું એમ કેવળજ્ઞાન પણ લીંબડાને લીંબડો જાણે છે. જ્ઞાનમાં શું ફેર છે ? નહિ, ફેર છે. તમે લીંબડા સામું જોઈને જાણો છો. એ લીંબડા સામું જોયા વગર જાણે છે. એ આત્મા સામું જોઈને જાણે છે. ફેર છે. એવી રીતે બેય જ્ઞાન સરખા નથી. ઘણી ચર્ચાઓ ચાલતી. પછી કલ્પનાએ ચડે ત્યારે માણસ ગમે તે રીતે કલ્પનાએ ચડે. એ બધી કલ્પનામાંથી પછી શાસ્ત્ર રચવાનો ક્ષયોપશમ હોય તો એ રચી નાખે છે. ક્ષયોપશમધારી જીવ હોય અને જેને શાસ્ત્ર રચવાનો યોગ હોય તો પછી એ પોતાની માન્યતા લખે કે ન લખે ? થાય ગડબડ બધી.
મુમુક્ષુ :- ઉપયોગ એકસાથે બે કાર્ય કેવી રીતે કરી શકે ? સ્વરૂપનું ગ્રહણ અને ભેદજ્ઞાન, આ બે કાર્ય એકસાથે જીવ કરે છે.
પૂજ્ય ભાઈશ્રી – ભેદજ્ઞાનમાં તો સ્વરૂપનું જ ગ્રહણ છે. ભેદજ્ઞાનમાં પરનું તો ગ્રહણ નથી. પોતાનું જ ગ્રહણ થાય છે. ભેદજ્ઞાન સ્વરૂપને ગ્રહણ કરવાનો પ્રયાસની પ્રક્રિયા છે, Process છે. જેનાથી સ્વરૂપગ્રહણ થાય છે. ખરેખર ભેદજ્ઞાનનું મૂળ સ્વરૂપ સ્વરૂપગ્રહણ કરવાનું છે. અને કેવળજ્ઞાનમાં તો સર્વાંશે સ્વરૂપનું ગ્રહણ છે, અપ્રતિહત છે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી:– કામ એક જ છે. બીજું તો આપોઆપ જુદું પડી જાય છે. જેમ આપણે આપણા Plot ની સીમા બાંધીએ તો ચારે દિશામાં રહેલા Plot કે જે મકાનો હોય એ Automatic જુદા પડી ગયા કે ન પડી ગયા? એમ વાત છે. પોતાને પોતામાં અભિનપણે અવલોકતા, અનુભવતા પરથી ભિન્નપણું થઈ જાય છે. કેમકે પહેલા પરથી અભિન્નપણું હતું એ ભિન્નપણે થઈ જાય છે. છે તો એમાં સ્વરૂપગ્રહણ કરવાની જ પ્રક્રિયા છે, પ્રયત્ન છે.
મુમુક્ષુ:- . સ્વ અને પર બે એકસાથે...
પૂજ્ય ભાઈશ્રી – હા, કથન બે બાજુથી આવે છે. ભેદજ્ઞાનમાં સ્વરૂપગ્રહણ કરવાનું પણ કથન આવે છે અને પરથી જુદા પડે છે એવું પણ કથન આવે છે. પણ એ તો એક જ વાતના બે કથન છે. વાત એક છે અને કથન બે પ્રકારે છે. સ્વથી અને પરથી. સ્વની અપેક્ષાએ પણ કથન અને પરની અપેક્ષાએ પણ કથન.
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૪
રાજહૃદય ભાગ-૧૪
પત્રક-૬૯૫ મુંબઈ, અષાડ સુદ પ, બુધ, ૧૯૫૨
શ્રી સહજાનંદના વચનામૃતમાં આત્મસ્વરૂપની સાથે અહર્નિશ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી, અને તે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવી, એમ ઠેકાણે ઠેકાણે મુખ્યપણે વાત આવે છે. હવે જો સ્વધર્મ શબ્દનો અર્થ આત્મસ્વભાવ' અથવા ‘આત્મસ્વરૂપ’ થતો હોય તો ફરી સ્વધર્મ સહિત ભક્તિ કરવી’ એમ આવવાનું કારણ શું ? એમ તમે લખ્યું તેનો ઉત્તર અત્રે લખ્યો છે ઃ–
સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી એમ જણાવ્યું છે ત્યાં “સ્વધર્મ’ શબ્દનો અર્થ વર્ણાશ્રમધર્મ' છે. જે બ્રાહ્મણાદિ વર્ણમાં દેહ ધારણ થયો હોય, તે વર્ણનો શ્રુતિ, સ્મૃતિએ કહેલો ધર્મ આચરવો તે વર્ણધર્મ છે, અને બ્રહ્મચર્યાદિ આશ્રમ ક્રમે કરી આચરવાની જે મર્યાદા શ્રુતિ, સ્મૃતિએ કહી છે, તે મર્યાદાસહિત તે તે આશ્રમમાં વર્તવું તે ‘આશ્રમધર્મ’ છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ છે, તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમ છે. બ્રાહ્મણવર્ષે આ પ્રમાણે વર્ણધર્મ આચરવા એમ શ્રુતિ, સ્મૃતિમાં કહ્યું હોય તે પ્રમાણે બ્રાહ્મણ આચરે તો સ્વધર્મ' કહેવાય, અને જો તેમ ન આચરતાં ક્ષત્રિયાદિને આચરવા યોગ્ય ધર્મને આચરે તો પરધર્મ કહેવાય; એ પ્રકારે જે જે વર્ણમાં દેહ ધા૨ણ થયો હોય, તે તે વર્ણના શ્રુતિ, સ્મૃતિએ કહેલા ધર્મ પ્રમાણે વર્તવું તે સ્વધર્મ' કહેવાય, અને બીજા વર્ણના ધર્મ આચરે તો પરધર્મ' કહેવાય.
તેવી રીતે આશ્રમધર્મ સંબંધી પણ સ્થિતિ છે. જે વર્ણોને બ્રહ્મચર્યાદિ આશ્રમસહિત વર્તવાનું શ્રુતિ, સ્મૃતિએ કહ્યું છે તે વર્ષે પ્રથમ, ચોવીશ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં વર્તવું, પછી ચોવીશ વર્ષ
Page #112
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૫
૯૫
સુધી ગૃહસ્થાશ્રમમાં વર્તવું; ક્રમે કરીને વાનપ્રસ્થ અને સંન્યસ્તાશ્રમ આચરવા; એ પ્રમાણે આશ્રમનો સામાન્ય ક્રમ છે. તે તે આશ્રમમાં વર્તવાના મર્યાદાકાળને વિષે બીજા આશ્રમનાં આચરણને ગ્રહણ કરે તો તે પરધર્મ' કહેવાય; અને તે તે આશ્રમમાં તે તે આશ્રમના ધર્મોને આચરે તો તે સ્વધર્મ' કહેવાય; આ પ્રમાણે વેદાશ્રિત માર્ગમાં વર્ણાશ્રમધર્મને સ્વધર્મ” કહ્યો છે, તે વર્ણાશ્રમધર્મને “સ્વધર્મ” શબ્દે સમજવા યોગ્ય છે; અર્થાત્ સહજાનંદસ્વામીએ વર્ણાશ્રમધર્મને અત્રે સ્વધર્મ' શબ્દથી કહ્યો છે. ભક્તિપ્રધાન સંપ્રદાયોમાં ઘણું કરીને ભગવદ્ભક્તિ કરવી એ જ જીવનો ‘સ્વધર્મ’ છે, એમ પ્રતિપાદન કર્યું છે, પણ તે અર્થમાં અત્રે સ્વધર્મ” શબ્દ કહ્યો નથી, કેમકે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવી એમ કહ્યું છે, માટે સ્વધર્મનું જુદાપણે ગ્રહણ છે, અને તે વર્ણાશ્રમધર્મના અર્થમાં ગ્રહણ છે. જીવનો સ્વધર્મ” ભક્તિ છે, એમ જણાવવાને અર્થે તો ભક્તિ શબ્દને બદલે કવચિત જ સ્વધર્મ શબ્દ સંપ્રદાયોએ ગ્રહણ કર્યો છે, અને શ્રી સહજાનંદના વચનામૃતમાં ભક્તિને બદલે સ્વધર્મ’ શબ્દ સંજ્ઞાવાચકપણે પણ વાપર્યો નથી, ક્વચિત્ શ્રી વલ્લભાચાર્યે વાપર્યો છે.
૬૯૫. આ પત્ર પણ તે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવી, એમ ઠેકાણે ઠેકાણે મુખ્યપણે વાત આવે છે.’ એટલે સહજાનંદના વચનામૃત પણ એમણે વાંચ્યા છે. એમ કહે છે.
મુમુક્ષુ
સ્વામિનારાયણ...?
પૂજ્ય ભાઈશ્રી :– હા, સ્વામિનારાયણ. સહજાનંદ એટલે ગઢડા’માં જે એમની ગાદી છે અત્યારે એ.
..
‘શ્રી સહજાનંદના વચનામૃતમાં...' અને શિક્ષાપત્રી એ એમના વચનામૃત છે. એક જ ગ્રંથ છે. બીજા કોઈ ગ્રંથોની રચના નથી. સહજાનંદસ્વામીના નામે એક શિક્ષાપત્રી નામનો બહુ નાનો ગ્રંથ છે. અને
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૬
રાજહૃદય ભાગ-૧૪ એની અંદર એમણે અનેક વાતો કરી છે. શ્રી સહજાનંદના વચનામૃતમાં આત્મસ્વરૂપની સાથે અહર્નિશ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી, અને તે ભક્તિ “સ્વધર્મમાં રહીને કરવી, એમ ઠેકાણે ઠેકાણે મુખ્યપણે વાત આવે છે. એટલે એમણે વાંચ્યું છે તો ખબર છે કે ઠેકાણે ઠેકાણે આ વાત આવે છે.
“હવે જો સ્વધર્મ શબ્દનો અર્થ “આત્મસ્વભાવ અથવા આત્મસ્વરૂપ થતો હોય તો ફરી “સ્વધર્મ સહિત ભક્તિ કરવી” એમ આવવાનું કારણ શું ?’ આત્મસ્વરૂપની સાથે સ્વધર્મમાં રહેવું. તો આત્મસ્વરૂપમાં તો પતી ગયું. સ્વધર્મ આવી ગયો. ફરીને સ્વધર્મ શબ્દનો શું કરવા પ્રયોગ કરવો પડે ? “એમ તમે લખ્યું તેનો ઉત્તર અત્રે લખ્યો છે –' એ સ્વધર્મનો ખુલાસો પોતે આપે છે કે ત્યાં એ સહજાનંદજી શું કહેવા માગે છે. એમનો કહેવાનો શું અભિપ્રાય છે એ પોતે ચોખ્ખો કરે છે.
“સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી એમ જણાવ્યું છે ત્યાં “સ્વધર્મ શબ્દનો અર્થ “વર્ણાશ્રમધર્મ છે. વર્ણાશ્રમ એટલે એ લોકોએ ચાર વર્ણ લીધા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. એ વર્ણાશ્રમના પોતપોતાના ધર્મમાં રહે તેને સ્વધર્મ કહ્યો છે, એમ કહેવું છે. જે બ્રાહ્માણાદિ વર્ષમાં દેહ ધારણ થયો હોય... અહીંયાં વર્ણ એટલે જાતિ. વર્ણનો અર્થ રંગ નહિ. વર્ણ એટલે જાતિ. જે બ્રાહ્મણાદિ વર્ણમાં દેહ ધારણ થયો હોય, તે વર્ણનો શ્રુતિ, સ્મૃતિએ કહેલો ધર્મ આચરવો તે વર્ણધર્મ છે... શ્રુતિ, સ્મૃતિ એટલે એ લોકોના શાસ્ત્રો. વેદાંતાદિમાં જે છે એને એ લોકો શ્રુતિ, સ્મૃતિ કહે છે. એમાં ચારેના ધર્મનું વર્ણન કરેલું છે કે બ્રાહ્મણોએ આવા કાર્યો કરવા, વૈશયોએ વેપારાદિના આવા કાર્યો કરવા, ક્ષત્રિયોએ આવા કાર્યો કરવા, ઢોએ સેવા વગેરેના આવા કાર્યો કરવા.
અને બ્રહ્મચર્યાદિ આશ્રમ ક્રમે કરી આચરવાની જે મર્યાદા કૃતિ, સ્મૃતિએ કહી છે...” આશ્રમ એટલે શું ? વર્ણ તો વર્ણ. એટલે ચાર વર્ણ લીધા. પણ આશ્રમ એટલે શું ? આશ્રમ એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્થાશ્રમ. એ ચાર આશ્રમ એ લોકોમાં શ્રુતિ, સ્મૃતિમાં કહ્યા છે. તે મર્યાદા સહિત તે તે આશ્રમમાં વર્તવું તે “આશ્રમધર્મ છે. એટલે એ વાત ઉંમર પ્રમાણે છે. આશ્રમધર્મની વાત
Page #114
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૫ ઉંમર પ્રમાણે છે. ચારે જાતિના લોકોએ સો વર્ષના એ લોકોએ ચાર વિભાગ કરી નાખ્યા. મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું ગણવું. એમાં પહેલા પચ્ચીસ વર્ષમાં એમણે બ્રહ્મચર્યાશ્રમમાં રહેવું, પછીના પચ્ચીસના વર્ષમાં એણે ગૃહસ્થાશ્રમમાં રહેવું, પછીના પચ્ચીસ વર્ષમાં એણે વાનપ્રસ્થાશ્રમમાં રહેવું પછી ત્યાગ કરીને સંન્યસ્ત એટલે ત્યાગ કરવો. પછીના પચ્ચીસ વર્ષમાં બધો ત્યાગ કરીને સંન્યાસી થઈ જવું. સંન્યાસી જ થઈ જવું. પણ આયુષ્ય સો વર્ષનું હોય તો ને. એ Gurantee તો છે નહિ. હવે ત્રીસ વર્ષનું આયુષ્ય હોય એને શું કરવું ? એને સંન્યાસમાં અને વાનપ્રસ્થમાં વારો જ આવવાનો નથી. પણ એ લોકોએ એવી રીતે ભેદ પાડ્યા છે અને એ રીતે રહેવાની આજ્ઞા કરી છે. આમાં કેટલું યથાર્થ છે એ વિચારવાનું છે. આયુષ્ય જ ન હોય તો એ આજ્ઞા ક્યાં કામમાં આવવાની હતી ? એમ કહે છે.
મુમુક્ષુ – “ગઢડામાં ધર્મ કોનો ?
પૂજ્ય ભાઈશ્રી :- એ લોકો મુખ્યપણે “શ્રીકૃષ્ણને ભજે છે. રામચંદ્રજીનું નામ બહુ નથી લેતા પણ “શ્રીકૃષ્ણનું નામ લે છે અને મૂર્તિ પણ એમણે એ જ સ્થાપી છે. એમણે એ મંદિર જ ગોપીનાથજી મહારાજનું મંદિર કહેવાય છે આજે. ગઢડાનું જે મંદિર છે એને ગોપીનાથજી મહારાજનું મંદિર કહ્યું છે. ગોપીનાથ એટલે ગોપીઓના નાથ. એટલે ? શ્રીકૃષ્ણની બાજુમાં એમણે રાધાજીની મૂર્તિ મૂકી છે. એટલે રાધા અને કૃષ્ણ. બેની મૂર્તિ મૂકી છે. નામ આપે છે ગોપીનાથજીનું. એમ છે. અત્યારે જે પરિસ્થિતિ છે.
પાછું વિચિત્ર ઘણું છે એમાં કાંઈ સમજણ પડે એવું નથી. બહુ ચોખ્યું નથી. દરેક મંદિરમાં એ હનુમાનજીની મૂર્તિ સ્થાપે છે. અને હનુમાનજી' “શ્રીરામના ભક્ત હતા. એ “શ્રીકૃષ્ણના વખતમાં એ નહોતા. એ તો પહેલા થઈ ગયા. “રામચંદ્રજી પહેલા થયા. એમના ઇતિહાસ પ્રમાણે પણ “રામચંદ્રજી પહેલા થયા છે. શ્રીકૃષ્ણ પછી થયા હતા. એટલે રામચંદ્રજીના સમકાલીન હનુમાનજી' હતા અને રામભક્ત હતા. તો એને પાછા સ્થાપે છે. રામને નથી સ્થાપતા પણ રામના ભક્તને સ્થાપે છે. હનુમાનજીની મૂર્તિ રાખે છે. “ગઢડામાં પછી આમાં “સાળંગપુરમાં છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૮
રાજહૃદય ભાગ-૧૪
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણ છે, તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમ છે.' એમના શાસ્ત્રોમાં. બ્રાહ્મણવર્ષે આ પ્રમાણે વર્ણધર્મ આચરવા એમ શ્રુતિ, સ્મૃતિમાં કહ્યું હોય તે પ્રમાણે બ્રાહ્મણ આચરે તો સ્વધર્મ’ કહેવાય, અને જો તેમ ન આચરતાં ક્ષત્રિયાદિને આચરવા યોગ્ય ધર્મને આચરે તો પરધર્મ' કહેવાય;...’ જેમકે પરશુરામ બ્રાહ્મણ હતા. ‘રામચંદ્રજી’ના વખતમાં થયા. પરશુરામ બ્રાહ્મણ હતા. અને એમનો ધર્મ તો બ્રાહ્મણને શિક્ષા, દીક્ષા આદિ આપવાનો હોય છે. પણ એમને કાંઈ અનુચિત દેખાણું તો કહે, ક્ષત્રિયોને મારી નાખો. પોતે વિદ્યાધારી હતા અને એ ફરશી લઈને નીકળતા. એ ફરશીમાંથી પરશુ થયું. અને રામના જ એને અવતાર ગણે છે. પાછો એ લોકોમાં ગોટાળો એ જાતનો છે. એ રામના જ બીજા અવતાર હતા. બધા ક્ષત્રિયોને નક્ષત્રિ કરી નાખું. આખી પૃથ્વીને (નક્ષત્રિ કરી નાખું). પોતે બ્રાહ્મણ હતા એટલે ક્ષત્રિય સામે કાંઈ વે૨ થઈ ગયું એમને. બધા ક્ષત્રિય રાજાઓ હોય એને જે ક્ષત્રિય હોય એને એક ફરશી મારે એટલે માથું ઉડાડી દે. એક જ ઘાએ ખલાસ થઈ જાય. એટલે આમ હિંસા-બિંસાનું બહુ કાંઈ એ જાતનો કોઈ View point કે દૃષ્ટિકોણ નથી. એટલે પછી નીકળી પડે છે. અનેકોના સંહાર કરી નાખે છે. પછી એ ફરતા ફરતા રામચંદ્રજી' પાસે આવે છે. ત્યાં થોભી જાય છે અને પછી એ ફરશી હેઠી મૂકી દે છે. આ ક્ષત્રિય હતા. અને બંનેને એ લોકો ઈશ્વરીય અવતાર માને છે. પણ રામચંદ્રજી' પછી છોડી દે છે. તો એમણે શું કર્યું ? કે બ્રાહ્મણ વર્ણના ધર્મમાં સ્વધર્મમાં એ વખતે નથી. રહ્યા. પરશુરામને એ વખતે સ્વધર્મમાં નથી રહ્યા એમ શ્રુતિ, સ્મૃતિ કહે છે. એમ કરીને પછી એ વિષયમાં ચર્ચા ચાલે છે. માટે રામચંદ્રજી' એમને સ્વધર્મમાં લઈ આવ્યા કે તમે અલબત વીરપુરુષ છો, બહાદુર પુરુષ છો. તમારું ઘણું સામર્થ્ય છે, તમે સમર્થ છો. પણ તમારે સ્વધર્મમાં રહેવું યોગ્ય છે. તમારે પરધર્મમાં રહેવું યોગ્ય નથી. માટે આ લડાઈ કરવી એ બ્રાહ્મણોનું કામ નથી. એમ કરીને ફરશી હેઠી મૂકાવી દે છે. એવી બધી ત્યાં કથા ચાલે છે.
મુમુક્ષુ :– ૫૨ ધર્મો ભયાવહ.
પૂજ્ય ભાઈશ્રી :– હા. ૫૨ ધર્મો ભયાવહ. સ્વધર્મે નિધનમ્ શ્રેયં,
Page #116
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૫
૯૯
પરધર્મો ભયાવહ. આવું સૂત્ર છે. ‘ગીતા’માં આ વાત છે. સ્વધર્મે નિધનમ્. નિધન એટલે મૃત્યુ. સ્વધર્મે નિધનમ્ શ્રેયઃ. સ્વધર્મમાં રહેતા મરી જવું પડે તો બહેતર છે. પરધર્મ ભયાવહ. પરધર્મમાં કોઈ દિવસ જાવું નહિ. એટલે અમારી સામે તો આ વાત આવે ને કે જુઓ ! ‘ગીતા’માં આમ કીધું છે. તમે બીજો ધર્મ કયાં લઈ લીધો ? ગીતા' એમ કહે છે કે સ્વધર્મમાં તો મૃત્યુ થાય તો શ્રેય છે, આત્માનું કલ્યાણ છે. ૫૨ધર્મમાં જવાય નહિ. તમે પરધર્મમાં ક્યાં ગયા ? એમ કહે. પણ એ વર્ણાશ્રમની વાત છે. સંપ્રદાયની વાત નથી. ત્યાં તો જૈન સંપ્રદાયનો ઉલ્લેખ જ નથી એ લોકોમાં. ક્યાંય એમણે જૈન સંપ્રદાયની નોંધ નથી લીધી, ઉલ્લેખ નથી કર્યો. એના સિદ્ધાંતોની ચર્ચા નથી કરી. ખોટા છે, સાચા છે કાંઈ નહિ. ઉલ્લેખ જ નથી. એટલે એ લોકો જૈન સંપ્રદાય અને જૈન સિદ્ધાંતોથી બહુ અજાણ છે. કેમકે કયાંય એનું નામ ઉલ્લેખ નથી. વળી કયાંક નામ લે અને ચર્ચાનો વિષય ચડે તો કોઈ ખેંચાઈ જાય. એવું છે આ તો. પરમસત્ય છે. સામે આવે તો બુદ્ધિવાળા માણસને એમ થાય કે વાત તો કાંઈ ધો૨ણસ૨ની વ્યાજબી છે. વિચારવા જેવી છે એમ લાગી જાય. ક્યાંય ઉલ્લેખ જ નથી. ખબર જ ન પડે કે એ શું છે અને શું નથી. ખબર જ ન પડે.
મુમુક્ષુ :– હાથીના પગ નીચે છૂંદાઈ જાવું બહેતર છે પણ જૈન...
=
પૂજ્ય ભાઈશ્રી :– એના કરતા એમ કહે છે કે, હાથી પાછળ દોડ્યો હોય તો કાં તું હાથીના પગ નીચે છૂંદાઈ જજે અને કાં મસ્જીદમાં ઘૂસી જજે પણ દેરાસરમાં ભૂલથી પણ જતો નહિ, એમ કહે. બજાર વચાળે તારી પાછળ હાથી પડી ગયો હોય અને તારે ભાગવું પડે તો કાં છુદાઈ જજે. કાં મસ્જિદ આવે તો એમાં ગરી છે. પણ જૈનનું દેરાસર આવે તો જાતો નહિ. ત્યાં જઈશ તો પાછો તારો પલટો થઈ જશે. એ બધા એવા દૃષ્ટાંતો આવે છે.
‘એ પ્રકારે જે જે વર્ણમાં દેહ ધારણ થયો હોય, તે તે વર્ણના શ્રુતિ, સ્મૃતિએ કહેલા ધર્મ પ્રમાણે વર્તવું તે સ્વધર્મ’ કહેવાય, અને બીજા વર્ણના ધર્મ આચરે તો પરધર્મ' કહેવાય.’ બીજા વર્ણના એટલે બ્રાહ્મણ હોય એ ક્ષત્રિય કરે કે બ્રાહ્મણ વેપાર કરવા લાગે કે બ્રાહ્મણ સેવા કરવા લાગે અથવા જે ક્ષુદ્ર હોય એ વેપાર કરવા લાગે એવી રીતે. એ પરધર્મ ગણાય.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
રાજહૃદય ભાગ-૧૪ તેવી રીતે આશ્રમધર્મ સંબંધી પણ સ્થિતિ છે. જે વર્ણોને બ્રહ્મચર્યાદિ આશ્રમસહિત વર્તવાનું શ્રુતિ, સ્મૃતિએ કહ્યું છે તે વર્ષે પ્રથમ, ચોવીશ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં વર્તવું, પછી ચોવીશ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં વર્તવું...” એટલે ૨૫મા વર્ષે એણે લગ્ન કરવા. એ પહેલા ન કરવા. એણે ગૃહસ્થ બનવું. પછી ક્રમે કરીને વાનપ્રસ્થ અને સંન્યસ્તાશ્રમ આચરવા.” વાનપ્રસ્થમાં શું છે કે ગૃહસ્થપણે રહે પણ નિવૃત્તિમાં રહે અને સંન્યાસમાં ઘર ત્યાગ કરીને રહે, સંન્યાસી થઈને રહે. એ પ્રમાણે આશ્રમનો સામાન્ય ક્રમ છે?
તે તે આશ્રમમાં વર્તવાના મયદાકાળને વિષે બીજા આશ્રમના આચરણને ગ્રહણ કરે તો તે પરધર્મ કહેવાય.” એટલે ચોવીશ વર્ષ પહેલા લગ્ન કરી લે તો એ પરધર્મ કહેવાય. એ પહેલા સંન્યાસી થાય તોપણ પરધર્મ કહેવાય. એમ એનો અર્થ થઈ ગયો. Compulsory એણે ગૃહસ્થ થવાનું જ. ચોવીશ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં રહ્યા પછી એણે ગૃહસ્થ થવું જ જોઈએ. એ એનો ધર્મ છે, એ એનો સ્વધર્મ છે એમ કહે.
મુમુક્ષુ – બ્રહ્મચર્યમાં ન રહેવું ?
પૂજ્ય ભાઈશ્રી – ના, ન રહેવું જોઈએ એમ કહે છે. સૃષ્ટિ જ ન ચાલે એમ કહે છે. સૃષ્ટિનું સંચાલન કેવી રીતે થાય ? એવી રીતે જો ગૃહસ્થપણું ન આવે તો. અથવા તો એવા સિદ્ધાંતો અમુક મૂક્યા છે કે અપૂત્રસ્ય નાસ્તો ગતિઃ એ ચર્ચા આવશે હજી આગળ. કોઈ પત્રોમાં એ ચર્ચા પોતે કરે છે. જે વાંઝીયો હોય એની ગતિ સારી નથી થતી. માટે એને પુત્ર હોવો જ જોઈએ. એમ કરીને પણ ચર્ચા કરી છે. એટલે એવા બધા સિદ્ધાંતો એ લોકોએ ઘડ્યા છે.
જ્યાં વિષયકષાયમાં ધર્મની માન્યતા સ્થાપિત કરવામાં આવે એનું કારણ શું છે ? કે એ વિષયકષાય કરવા યોગ્ય છે એવો સિદ્ધાંત છે અને એવો ધ્યેય છે ત્યાં. માટે એને સિદ્ધાંતમાં વણી લેવામાં આવે છે. ઉપવાસ કરવો એ સારું છે એ તો છબસ્થ અવસ્થામાં સ્વીકારે છે. કોઈ એક ઉપવાસ કરે એના કરતા કોઈ પંદર કરે તો એનો મહિમા વધારે અને પંદર કરતા પચ્ચીસ કરે તો એનો મહિમા વધારે. તો કેવળી ઠામુકો આહાર ન કરે તો એનો મહિમા વધારે જ હોવો જોઈએ. એના બદલે એને આહાર
Page #118
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૫
૧૦૧ થાપવાનું શું કારણ ? સમજાણું? સિદ્ધાંત એ લેવો છે કે આમાં વાંધો નથી. એમાં સિદ્ધાંતિક વિષય છે. સિદ્ધાંત એ બેસાડવો છે, સ્થાપિત કરવો છે કે આહાર લેવો તે દોષ નથી. કેવળીને પણ દોષ નથી. પછી છાસ્થને દોષ ક્યાં રહ્યો ? એટલે આમાં ક્યાં ભૂલ પડે છે એ જોવાનું છે.
એમ વિષય કષાયના જે સ્થાપનાના સિદ્ધાંતો છે અને જે વીતરાગી સિદ્ધાંતો છે અને પ્રતિપક્ષપણું છે. એ વીતરાગ થવા માટે વિષય કષાયનો નિષેધ કરે છે. જે વિષય કષાયને સ્થાપે તે વિતરાગી સિદ્ધાંત નહિ. પછી એનું નામ ગમે તે હોય, જૈન હોય કે અજૈન હોય. એમ લેવું જોઈએ. આ તો વિચારવાની પદ્ધતિ છે આ.
મુમુક્ષુ – ભૂલ કરવી અને ભૂલનો બચાવ કરવો.
પૂજ્ય ભાઈશ્રી – ભૂલ કરવી એમ નહિ. જ્યારે પોતે સ્થાપે છે ત્યારે તો એને ખબર નથી કે મેં ભૂલ કરી છે. ત્યારે તો પોતાની વિષયકષાયની વૃત્તિ અનુસાર સિદ્ધાંત ઘડે છે. એને શાસ્ત્રમાં શાસ્ત્રારૂઢ કરીને સિદ્ધાંતિક સ્વરૂપ આપે છે. પછી જે સામે પ્રતિપક્ષ છે-વીતરાગના, એ તો એમ કહે છે કે આમાં દોષ આવે છે. ત્યારે બુદ્ધિવાળા માણસને તો ખ્યાલ આવે છે કે આમાં દોષ છે પણ હવે રહ્યું આપણું શાસ્ત્ર. આપણી ભૂલ તો આપણે કહેવાય જ નહિ. નહિતર આખો સંપ્રદાય તૂટી જાય. એટલે પછી એનું રક્ષણ કરવા આ બાજુની બીજી દલીલ ઊભી કરે છે. એમ ભૂલનું રક્ષણ કરવું પડે છે. ભૂલની ખબર પાછળથી પડે છે.
આ જે પરમ સત્ય છે એની સામે જે અસત્ય છે એ તો સામે તરત જ દેખાય જવાનું છે. જૈન એટલે વીતરાગ અને વીતરાગમાં રાગ એ તો ઉજળે ડાઘ થયો. તરત જ દેખાય. ધોળા કપડે ડાઘ તો તરત જ દેખાય. આ તો તરત જ ખબર પડે કે આ તો રાગને સ્થાપે છે. વીતરાગમાં રાગની
સ્થાપના હોય નહિ. એટલે એ તો તરત જ બહાર આવશે. પછી એનું રક્ષણ ગમે તે રીતે કરે નહિ. સત્યની સામે અસત્ય ટકી શકે એવું નથી.
અહીંયાં શું કહે છે ? તે તે આશ્રમમાં વર્તવાના મયદાકાળને વિષે બીજા આશ્રમના આચરણને ગ્રહણ કરે તો તે પરધર્મ કહેવાય; અને તે તે આશ્રમમાં તે તે આશ્રમના ધમને આચરે તો તે “સ્વધર્મ કહેવાય; આ પ્રમાણે વેદાશ્રિત માર્ગમાં...” એટલે વેદાંતમાં. “વેદાશિત માર્ગમાં
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૨
રાજહૃદય ભાગ-૧૪ વર્ણાશ્રમધર્મને “સ્વધર્મ કહ્યો છે....... અને એ સહજાનંદસ્વામીએ સ્વીકાર્યો છે. મૂળ તો એ છપૈયાના હતા. કાનપુર પાસે છપૈયા ગામ છે. કનોજ-કાનપુર' છે ને ? “કનોજની બાજુમાં છપૈયા' કરીને ગામ છે. આવે છે. અત્યારે Milestone આવે છે. “કાનપુર' “કનોજ પહેલા આવે છે. છપૈયા આવે છે પછી ‘કાનપુર' આવે છે. ના, “કાનપુરથી પછી આગળ જતા “લખનૌ” Side આવે છે. એ મૂળ “છપૈયાના છે પણ ફરતા ફરતા આ બાજુ આવી ગયા. નાની ઉંમરમાં ઘર છોડીને નીકળી ગયા છે. ગોંડલમાં કોઈ વેદાંતી સંન્યાસી કે એવા કોઈ છે એના શિષ્ય તરીકે રહ્યા છે. પછી એમણે પોતાનો સ્વતંત્ર સંપ્રદાય સ્થાપ્યો છે. ત્યારપછી સ્થાપ્યો છે. પણ એ થોડું વેદાંતની વાત જે આવે છે એની અંદર એનું કારણ એ છે કે એ પોતે વેદાશ્રિત માર્ગમાં શિષ્ય તરીકે પહેલા રહેલા છે, સહજાનંદસ્વામી પોતે. એવો ઇતિહાસ છે. નામ કાંઈક બીજું હતું. સંસારનું નામ બીજું હતું.
મુમુક્ષુ – “ગઢડામાં ખાચર પરિવાર
પૂજ્ય ભાઈશ્રી :- એ એના ભક્ત હતા. કાઠી દરબાર, જે ખાચર કાઠી દરબાર છે એનો એ ગરાસ હતો. એટલે જમીન એક-બે-ચાર-પાંચ ગામ એવા અમુક ગામ હોય ને ? નાના નાના ગરાસિયાઓને તો થોડા થોડા ગામ હતા. એટલે એ બધા કાઠીદરબાર કાઠિયાવાડમાં એવા નાના નાના ઘણા રજવાડા હતા. કોઈની પાસે બે ગામ હોય, કોઈની પાસે પાંચ ગામ હોય, કોઈની પાસે ત્રણ ગામ હોય, કોઈની પાસે આઠ-દસ ગામ હોય. એવી રીતે કાઠી દરબારો હતા. એ એના ભક્ત હતા. ભગવાન તરીકે જ માનતા હતા. એવી પરિસ્થિતિ હતી.
વેદાશ્રિત માર્ગમાં વણશ્રમધર્મને “સ્વધર્મ કહ્યો છે, તે વર્ણાશ્રમધર્મને “સ્વધર્મ' શબ્દ સમજવા યોગ્ય છે;” અહીંયાં ઉપર જે સહજાનંદના વચનામૃતમાં એ વાત છે એમાં આ રીતે તમારે સમજવું. સ્વધર્મ એટલે આત્માનો ધર્મ એ વાત ત્યાં નથી. “અર્થાત્ સહજાનંદસ્વામીએ વર્ણાશ્રમધર્મને અત્રે “સ્વધર્મ શબ્દથી કહ્યો છે.” એમ તમારે સમજવું. “ભક્તિપ્રધાન સંપ્રદાયોમાં...” જોયું ? કેવા સંપ્રદાયો ? ભક્તિપ્રધાન સંપ્રદાયોમાં ઘણું કરીને ભગવદ્ભક્તિ કરવી એ જ જીવનો
Page #120
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૫
૧૦૩
સ્વધર્મ’ છે,...' અત્યારે તો એમના સંપ્રદાયમાં એવું થઈ ગયું. એમના આશ્રમોમાં જાવ તો ભક્તિ સિવાય બીજું કાંઈ નથી મળતું.
“ભક્તિપ્રધાન સંપ્રદાયોમાં ઘણું કરીને ભગવદ્ભક્તિ કરવી એ જ જીવનો ‘સ્વધર્મ’ છે, એમ પ્રતિપાદન કર્યું છે, પણ તે અર્થમાં અત્રે સ્વધર્મ’ શબ્દ કહ્યો નથી....' પણ એ અર્થમાં પણ સ્વધર્મ નથી કહ્યો. અહીંયાં તો વર્ણાશ્રમ ધર્મને સ્વધર્મ કહ્યો છે. ચાર વર્ણ અને ચાર આશ્રમને અનુલક્ષીને વાત છે. ‘કેમકે ભક્તિ સ્વધર્મ”માં રહીને કરવી એમ કહ્યું છે,...’ સ્વધર્મ તે ભક્તિ નહિ પણ સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી. એટલે વર્ણાશ્રમ ધર્મમાં રહીને ભક્તિ ક૨વી. જ્યારે જે ઉંમર હોય અને જ્યારે જે કુળમાં જન્મ થયો હોય એમાં રહીને એ પ્રમાણે ભક્તિ ક૨વી. ‘માટે સ્વધર્મનું જુદાપણે ગ્રહણ છે, અને તે વર્ણાશ્રમધર્મના અર્થમાં ગ્રહણ છે.’ ત્યાં આગળ.
“જીવનો સ્વધર્મ’ભક્તિ છે, એમ જણાવવાને અર્થે તો ભક્તિ શબ્દને બદલે ક્વચિત્ જ ‘સ્વધર્મ’ શબ્દ સંપ્રદાયોએ ગ્રહણ કર્યો છે,...’ એ ક્યારેક ક્યારેક એવી રીતે લખ્યું છે. ભક્તિ અને સ્વધર્મ. પણ એ ક્યારેક જ લખ્યું છે. અને શ્રી સહજાનંદના વચનામૃતમાં ભક્તિને બદલે સ્વધર્મ’ શબ્દ સંજ્ઞાવાચકપણે પણ વાપર્યો નથી...' સ્વધર્મનું બીજું નામ ભક્તિ એવું તો ત્યાં અમસ્તું પણ વાપર્યું નથી એમણે તો-એમના વચનોમાં તો. બીજા લોકોએ વેદાંતમાં વાપર્યું છે. એટલે કે ક્વચિત શ્રી વલ્લભાચાર્યે વાપર્યો છે.’ એ પણ છપૈયા'ના થયા. એ પાંચસો વર્ષ પહેલા થયા. આ બસ્સો વર્ષ પહેલા થયા. તો એ પણ છપૈયા'ના જ હતા. એમણે પણ આ બાજુ નવો સંપ્રદાય વૈષ્ણવધર્મમાં ઊભો કર્યો એને આ લોકો શ્રૃંગાર ધર્મ કહે છે. એ ‘વલ્લભાચાર્ય'ની પણ જુદી જુદી કથાઓ આવે છે. એમાં એ શબ્દ એમણે વાપર્યો છે ભક્તિની બાબતમાં. એટલે એમણે સહજાનંદસ્વામીનું વાંચ્યું છે, વલ્લભાચાર્યનું પણ વાંચ્યું છે. બધો અભ્યાસ કરી ચૂકયા છે. અજાણ્યા નથી પાછા. એ ૬૯૫ (પત્ર પૂરો) થયો.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧O૪
અજહૃદય ભાગ-૧૪
પત્રાંક-૬૯૬ મુંબઈ, અષાડ વદ ૮, રવિ, ૧૯૫ર
ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સપુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર.
સહેજ વિચારને અર્થે પ્રશ્ર લખ્યા હતા, તે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો.
એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદતાં કંઈ એક પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે છે, અને તે આદિ કારણથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી. ચિત્તને સહેજ પણ અવલંબન છે તે ખેંચી લેવાથી આર્તતા પામશે, એમ જાણી તે દયાના પ્રતિબંધ આ પત્ર લખ્યું છે.
સૂક્ષ્મસંગરૂપ અને બાહ્યસંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણસમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષો તરી ગયા છે, તેમને પરમભક્તિથી નમસ્કાર હો ! પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે, તે પુરુષાર્થને સંભારી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઊપજે છે.
પત્ર-૬૯૬. સોભાગભાઈ ઉપરનો પત્ર છે. મથાળું છે, ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સત્યરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર.' ભુજાએ કરીને સ્વયંભૂરમણસમુદ્ર (તરી ગયા), જે અસંખ્ય યોજનનો સમુદ્ર છે. કેટલો છે ? અસંખ્ય યોજન જેની પહોળાઈ છે. આમ તો બધા સમુદ્રો વર્તુળાકારે છે. દ્વીપ સમુદ્રો બધા ગોળાકારે છે. જંબુદ્વિપ ગોળાકારે છે અને ફરતા ફરતા બધા બંગડીના આકારે દ્વિપ સમુદ્રો રહેલા છે. એવા અસંખ્ય દ્વિપ સમુદ્રોમાં બમણાબમણા કરતા છેલ્લો સમુદ્ર છે તે સ્વયંભૂરમણસમુદ્ર સૌથી મોટો છે, જેની લંબાઈ-પહોળાઈ અસંખ્ય યોજનની છે. એ હાથ વીંઝીને તરી જાય એવું
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૫
પત્રાંક-૬૯૬ પરાક્રમ જેણે કર્યું છે. આ સપુરુષોના પરાક્રમની વાત કરે છે. તરતા શીખ્યા હોય એને ખ્યાલ આવતો હશે કે હાથ હલાવતા-હલાવતા તરવામાં થાક કેટલો લાગે. સૌથી વધારે કસરત Swimming તરવાની છે. કેમકે એને આખા શરીરનું વજન ખેંચવાનું છે. બહુ તરીયો હોયને તો બે-પાંચ માઈલ તરે તો થાકી જાય. ગમે તેવો મોટો તરીયો હોય તો બે-પાંચ માઈલ તરે તો એને થાકી જાવુ પડે. સમુદ્ર કોઈ ન તરી શકે. આ તો અસંખ્ય યોજનનો સમુદ્ર છે. તો કહે છે, સપુરુષો એ પણ તરી ગયા અને એ ભુજાએ કરીને તરી ગયા. વહાણમાં બેસીને નહિ, એમ કહે છે. વહાણમાં બેસીને માણસ ગમે તેટલું તરી શકે. પણ હાથે કરીને તરી ગયા. હાથ વીંઝતા-વીંઝતા તરી ગયા. એ કયો સમુદ્ર ? સ્વયંભૂરમણસમુદ્ર.
દર્શનમોહનો સમુદ્ર છે, જે ત્રણે લોકના જીવો ઉપર સામ્રાજ્ય ધરાવે છે એવો જે દર્શનમોહ નામનો રાજા. એનું રાજ્ય એટલું પથરાયેલું છે કે ત્રણે લોકના પ્રાણીઓ એકલો આ મધ્યલોક નહિ, જેની અંદર દ્વિપ સમુદ્રો છે, વચલી પૃથ્વી નહિ, ત્રણે લોક. એની અંદર જેનું સામ્રાજ્ય છે. એટલો મોટો સમુદ્ર છે. સ્વયંભુરમણસમુદ્ર એની પાસે નાનો પડે. એને પણ ભુજાએ કરીને તરી ગયા. સાધન અલ્પ હતું તોપણ તરી ગયા, એમ કહે છે.
અવિરત સમ્યગ્દષ્ટિની પાસે સાધન શું ? કે સંયમ સાધન નથી. વ્યવહારમાં વ્રત સાધન નથી, વ્યવહાર સાધન નથી અને તરી ગયા એમ કહે છે. વહાણ હોય ને તરે એમાં શું નવાઈ છે ? એમ કહે છે. વગર સાધને તર્યા. ભુજાએ કરીને તરી ગયા. એનું પરાક્રમ કેવું ગણવું ? એમ કહે છે. જોયું ? અવિરત અવગુણ ન લીધો, અહીંયાં ગુણ લીધો. વિરતીનું સાધન હોય તો તો તરવામાં મદદ કરે. કહે છે કે વિરતીનું સાધન નથી ને તરી ગયા. એ તો ભુજાએ કરીને તર્યા છે. એનું પરાક્રમ કેટલું ? કે જબરદસ્ત પરાક્રમ છે !
મુમુક્ષુ - દર્શનમોહ...
પૂજ્ય ભાઈશ્રી:- હા. દર્શનમોહને નાશ કર્યો, દર્શનમોહના સમુદ્રને તરી ગયા એમ કહેવું છે.
ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા...' ભૂતકાળમાં.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૬
રાજહૃદય ભાગ ૧૪
વર્તમાનમાં જે તરે છે, અને..’ ભવિષ્યમાં જે તરશે તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર.' એવા ત્રણે કાળના સત્પુરુષોને (નમસ્કાર છે). ભૂતકાળના સત્પુરુષોએ તો આપણા ઉપર ઉપકાર કર્યો નથી. અને ભવિષ્યના ઉપકાર કરશે કે કેમ એ કાંઈ ખબર નથી. કેમકે આપણે જે-તે સત્પુરુષોના જમાનામાં સમકાલીનપણે વિદ્યમાન મનુષ્યપણે હોઈએ તો થાય ને એ તો ? નહિતર તો પ્રશ્ન નથી રહેતો. તો પછી વર્તમાનમાં વિદ્યમાનમાં ઉપકારી હોય એટલાને જ નમસ્કાર કરાય કે બીજાને કરાય ? ભક્તિ તો ત્રણે કાળના સત્પુરુષોની કરવામાં આવે છે. અથવા એક સત્પુરુષની ભક્તિમાં ત્રણે કાળના સત્પુરુષની ભક્તિનો અભિપ્રાય રહેલો છે અને એક સત્પુરુષના અભક્તિના અભિપ્રાયમાં ત્રણે કાળના સત્પુરુષોના અભક્તિનો અભિપ્રાય રહેલો છે. આ સિદ્ધાંત છે. આમાં એકમાંથી કેટલું નીકળે છે ! ત્રણે કાળના સત્પુરુષોને નમસ્કાર કર્યાં !
કોઈને એમ થાય કે એ તો ઉપકારી હોય એને તો આપણે ભક્તિ કરીએ. પણ જેનો ઉપકાર ન થયો હોય એની ભક્તિ કરવાનો કયાં પ્રશ્ન રહે છે ? તને સત્પુરુષના સ્વરૂપની ખબર નથી. એ તારા ઉપર ઉપકાર કરે છે માટે ભક્તિ નથી કરવાની પણ એ મોહ સ્વયંભૂરમણસમુદ્રને ભુજાએ કરીને તર્યા છે એટલા માટે ભક્તિ કરવાની વાત છે. એટલા માટે એનો મહિમા છે. ભક્તિ છે એટલે મહિમા છે એમ કહેવું છે. વિશેષ પત્ર લઈશું...
જિજ્ઞાસા જ્ઞાની ચારિત્રમોહને ટાળવા માટે કેવા પ્રકારે પુરુષાર્થ કરે
છે?
સમાધાન : શાની ચારિત્રમોહને ટાળવા માટે વારંવાર ભેદાનપૂર્વક સ્વાનુભૂતિનો પુરુષાર્થ કરે છે, જેથી વીતરાગતા અને આત્મસ્થિરતા વધવાથી ચારિત્રમોહ પ્રક્ષીણ થતો જાય છે.
અનુભવ સંજીવની-૧૫૯૭)
Page #124
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૬
૧૦૭
તા. ૮-૫-૧૯૯૧, પત્રક - ૬૯૬, ૬૯૭
પ્રવચન નં. ૩૧૯
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-૬૯૬, પાનું–૫૦૬. મથાળુ કાલે ચાલી ગયું છે. જે સંસારસમુદ્રને તરી ગયા, જે મોહને લઈને સંસારસમુદ્રમાં જીવ ગોથા ખાય છે એ મોહને દૂર કરીને જેઓ સંસારસમુદ્ર એવા સ્વયંભૂરમણસમુદ્રને તરી ગયા. ભુજાએ કરીને તરી ગયા એમ લીધું છે. બાહુબળથી. સંસારનો સમુદ્ર સ્વયંભૂરમણસમુદ્ર કરતા પણ ઘણો મોટો છે. સ્વયંભૂરમણસમુદ્રને મર્યાદા છે. સંસારસમુદ્ર છે એ અમર્યાદિત છે. અનંત કાળથી જીવ એમાં તણાયો છે. એવા અલૌકિક પુરુષાર્થના પરાક્રમથી જેમણે સંસારથી તરવાનું કાર્ય કર્યું. એમના પરાક્રમને. એ લીધું છે. છેલ્લી લીટી એ છે. “તે પુરુષાર્થને સંભારી...” એમ લીધું છે. તે પુરુષાર્થનું સ્મરણ કરી રોમાંચિત આશ્ચર્ય થાય છે. એ પુરુષાર્થનું સ્મરણ કરતા રોમાંચિત આશ્ચર્ય થાય છે. આશ્ચર્યનું વિશેષણ લગાડ્યું છે. રોમાંચિત આશ્ચર્ય થાય છે, અનંત આશ્ચર્ય થાય છે અને મૌન એવું આશ્ચર્ય થાય છે. વાણી કહેવાનું કરી શકતી નથી. વાણીની તાકાત બહાર છે એટલું આશ્ચર્ય અમને થાય છે એટલે મૌન આશ્ચર્ય થાય છે. મૌનનો એક અર્થ છે. એમને નમસ્કાર કરીને આ પત્ર “સોભાગ્યભાઈ ઉપર લખ્યો છે.
“સહેજ વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા, તે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો. સહેજે વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા. એટલે પોતાની વિચારણામાં એ વાત સંમત હતી. વિશેષ વિચાર થાય એના માટે સહેજે સહેજે લખ્યા હતા). અસમાધાન હતું ને પ્રશ્ન લખ્યા હતા એમ નહિ. સહેજ વિચારને અર્થે લખ્યા હતા એટલે અસમાધાનને કારણે નહોતા લખ્યા. પણ વિચારમાં વિશેષ લેવાને માટે એ પ્રશ્ન લખ્યા હતા. તે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો.
એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદતાં કંઈ એક પરમાર્થ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮
રાજહૃદય ભાગ-૧૪ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે છે, અને તે આદિ કારણથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી.” આ જે એમના વચનો છે એ એમની દશાની ગહનતાને, ઊંડાણને સંક્ષેપમાં વર્ણવે છે. પ્રશ્ન એ થવા યોગ્ય છે કે પરમાર્થ વ્યવહારરૂપ જે પ્રવૃત્તિ છે, ખાલી વ્યવહાર વ્યવહારરૂપ પ્રવૃત્તિ નથી પણ પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે તો સહજતા શું ? એ પ્રવૃત્તિ પણ જો કૃત્રિમતા ધારણ કરતી હોય તો સહજતાનું સ્વરૂપ શું પછી ? તો કહે છે, એકધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદવું તે. એની જે સહજતા છે એની પાસે પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે છે અને તે આદિ કારણથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી.” શું કહે છે ? જે પ્રારબ્ધનો ક્રમ ધારાવાહી ઉદયમાન છે એ પ્રારબ્ધનો ક્રમ એકધારાએ સમ્યક્ પ્રકારે વેદવો ઘટે છે.
મુમુક્ષુજીવ માટે આ જગ્યાએ વિચારણીય પ્રશ્ન એટલો છે કે પૂર્વકર્મનો ઉદય મુમુક્ષુ જીવને પણ છે કે જેની ભાવના સ્વરૂપ પ્રાપ્તિની છે, જેની ભાવના આત્મકલ્યાણની છે. જન્મ-મરણથી છૂટવું છે. અને પૂર્વકર્મ જ્ઞાની પુરુષને પણ છે કે જે જન્મ-મરણથી છૂટવાના માર્ગમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ચોથા ગુણસ્થાનથી એ પ્રવેશ કરી ચૂક્યા છે. એટલે એ છૂટવાની જે પ્રક્રિયા કરે છે, મોક્ષમાર્ગમાં આગળ વધે છે, મોક્ષ પ્રત્યે જેઓ અનન્ય ભાવે ક્ષણે ક્ષણે પ્રવૃત્તિ કરે છે એટલે એને ૨૫૪માં તીવ્ર મુમુક્ષુ કહ્યા. મુમુક્ષુ અને તીવ્ર મુમુક્ષુ. તીવ્ર મુમુક્ષુની વ્યાખ્યા પણ એ કરી કે જે મોક્ષમાર્ગમાં ક્ષણે ક્ષણે અનન્યપણે આગળ વધે. પાનું-૨૮૮ છે. એમાં એ વાત લીધી છે. પહેલેથી છઠ્ઠી લીટી.
મુમુક્ષતા” તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઈ એક “મોક્ષને વિષે જ યત્ન કરવો. એનું જે ધ્યેય છે મોક્ષ, એના માટે પ્રયત્નવંત થવું. એ પ્રયત્નમાં મોહ નડે છે. મોહાસક્તિને લઈને જીવ એ પ્રયત્ન કરી શકતો નથી. પણ મુમુક્ષુ તે છે કે જે મોહાસક્તિની અંદર મુંઝાઈને પાછો વળવા માગે છે. મોહાસક્તિમાં રોકાઈ જવા માગતો નથી અથવા રોકાઈ શકતો નથી, રોકાતો નથી. ઊલટાનો મુંઝાય છે અને પાછો વળે છે. તો કહે છે કે “મુમુક્ષુતા” તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઈ એક “મોક્ષને વિષે જયત્ન કરવો.” એ મુમુક્ષુ છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૬
૧૦૯ અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.” અનન્ય પ્રેમે કહો, અનન્ય ઉત્સાહથી કહો, અનન્ય ઉમગથી કહો, અનન્ય રસથી કહો, અનન્ય પ્રયાસથી કહો. એનો અનન્ય ઉદ્યમ છે. ક્ષણે ક્ષણે પ્રવર્તે છે. તો ઉદય તો બંનેને છે. હવે વિચારણીય પ્રશ્ન શું છે?
ઉદય બંનેને છે. એટલે બાહ્ય પરિસ્થિતિમાં બેય સરખા છે. માનો કે જ્ઞાની મનુષ્ય છે, મુમુક્ષુ પણ મનુષ્ય છે. જ્ઞાનીને વ્યવસાયાદિ પૂર્વકર્મ ગૃહસ્થદશા છે, મુમુક્ષુને પણ ગૃહસ્થદશા છે જેમાં વ્યવસાય આદિ છે. બરાબર ? તો બાહ્ય પરિસ્થિતિ લગભગ બંનેને મનુષ્યોચિત્ત ઉદયની સરખી છે. મનુષ્ય ને નારકીને ઉચિત ઉદય ન હોય, દેવને ઉચિત ઉદય ન હોય કે તિર્યંચને ઉચિત ઉદય ન હોય. સામાન્યપણે. પછી કોઈને તીવ્ર પુણ્યનો ઉદય હોય, કોઈને તીવ્ર પાપનો ઉદય હોય એ કો'કને હોય એને એક બાજુ આપણે રાખીએ અપવાદ ગણીને. પણ સામાન્યપણે મુમુક્ષુને અને જ્ઞાનીને વિચારવામાં આવે તો લગભગ સરખો ઉદય છે.
જ્ઞાની ક્ષણે ક્ષણે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, પ્રારબ્ધને વેદતાં. તો મુમુક્ષુએ એ સમજીને, એ વિચારીને, એ પ્રકારને અનુસરતા, જ્યારે સમજે તો અનુસરે ન સમજે તો ક્યાંથી અનુસરે ? એને પણ આત્મા પ્રત્યે વળવાનું જેને આત્માર્થ કહેવાય છે એવી એક આત્માર્થની દશાની પ્રાપ્તિ થાય. ક્રમે કરીને એ મોક્ષમાર્ગમાં આવી શકે. એટલા માટે એમણે કહ્યું છે કે જે જ્ઞાનીને ઓળખે તે જ્ઞાની થાય. એમ કહેવા પાછળ આ હેતુ છે. વિષય જરા ઉપર ઉપરથી વિચારવા જેવો નથી. ઊંડાણથી વિચારવા જેવો આ વિષય છે.
જ્યારે બંનેને ઉદયની ધારા બરાબર લગભગ સરખી વર્તે છે તો જ્ઞાની શું કરે છે? કે એકધારાએ ઉદયને વેદતા. એકધારાએ વેદવા યોગ્ય જે પ્રારબ્ધ, સમ્યફ પ્રકારે વેદવા યોગ્ય જે પ્રારબ્ધ (એને વેદે છે). જેમકે જ્ઞાનીના શરીરમાં પણ રોગ આવે છે. મુમુક્ષુના શરીરમાં પણ રોગ આવે છે. રોગનો ઉપદ્રવ, રોગની પીડા એ સૌથી વધુ નજીકપણે આત્માના પર્યાય ઉપર અસર કરનારો સંયોગ છે. બીજા સંયોગમાં તો માણસ ગમે તે બીજું અવલંબન લે તો લઈ શકે. કે આજે નહિ ને કાલે આપણા સંયોગ સુધરશે. આપણે આ મુશ્કેલીમાંથી નીકળવાનો પ્રયત્ન કરીએ જ છીએ.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૦
રાજહૃદય ભાગ-૧૪ આની નહિ ને આની મદદ લઈશું. આમ નહિ ને આમ કરશું. એમ ગમે તે રીતે હળવું કરે. પણ પીડા ઉપડે એમાં તો બીજો કોઈ ઉપાય રહેતો નથી કે એમાં કાંઈ સમાધાન થતું નથી. સિવાય કે ઘેનના Injection લે કે ઘેનની ગોળી લે. એ પણ અમુક હદે કામ કરે છે. અમુક હદની બહાર એનો પણ ઉપાય હોતો નથી. ત્યારે જ્ઞાની શું કરે ? અને જ્ઞાની જે કરે એવું મુમુક્ષુએ કરવું એટલા પૂરતો એ વિષય મુમુક્ષુને પ્રયોજનભૂત છે.
જ્ઞાની એ જ વખતે પોતાના જ્ઞાનાનુભવને સંભાળે છે કે મને મારામાં ફક્ત મારા જ્ઞાનનો અનુભવ થાય છે, મારા જ્ઞાનની સત્તામાં સિવાય જ્ઞાન બીજાનો અનુભવ થતો નથી. મારું જ્ઞાન એક અભેદ કિલ્લો છે કે જેમાં પીડાનો, ઉપદ્રવનો પ્રવેશ થવો અશક્ય અને અસંભવિત છે. એવો વિચાર કરે છે એમ નહિ પણ એવો પોતાના જ્ઞાનનો અનુભવ કરે છે. જ્ઞાન પણ એવું જ વિદ્યમાન છે કે જે જ્ઞાનમાં કોઈપણ પ્રકારની વેદનાનો પ્રવેશ થયો નથી, થતો નથી અને થઈ શકવાનો પણ નથી.
એવું જ્ઞાન તો મુમુક્ષુને પણ છે. જે જ્ઞાનમાં પીડાનો પ્રવેશ નથી, તે જ જ્ઞાનમાં મુમુક્ષુના જ્ઞાનમાં પણ પીડાનો પ્રવેશ નથી. ફક્ત ફરક એટલો છે કે જ્ઞાની એવી સત્તાને ગ્રહણ કરીને પ્રવર્તે છે, જ્યારે મુમુક્ષુદશામાં જો જીવ વેદનામાં ખેંચાય જાય છે તો વેદનામાં લીન થઈને નવા કર્મને બાંધે છે. એણે એ વિચારવા યોગ્ય છે કે જો જ્ઞાનીના જ્ઞાનમાં વેદનાનો પ્રવેશ નથી તો હું મુમુક્ષુ છું એટલે કાંઈ મારા જ્ઞાનમાં વેદનાનો પ્રવેશ છે? પ્રવેશ તો મારા જ્ઞાનમાં પણ નથી. પછી એ બંધાય નહિ ને હું બધાઉં એવું શું કરવા?
તમારી પાસે દુકાન છે, મારી પાસે દુકાન છે. તમારી પાસે મૂડી છે, મારી પાસે મૂડી છે. બંનેની પાસે બજારમાંથી માલ લેવા માટે બજાર ખુલ્લી છે. તમે પણ ખરીદી શકો છો, હું પણ ખરીદી શકું છું. સંપત્તિ ન હોય તો ખરીદી ન શકાય. પણ મૂડી હોય તો તમે પણ ખરીદો અને મૂડીવાળો બીજો પણ ખરીદે. એમ જે જ્ઞાનમાં પીડાનો પ્રવેશ નથી એવું જ્ઞાન બંનેની પાસે છે. ફક્ત અનુભવ કરવાની પદ્ધતિ બદલવાનો સવાલ છે અહીંયાં. જે કાંઈ Pin point વાત છે એ આટલી છે કે જ્ઞાની કઈ રીતે એ જ પ્રસંગનો અનુભવ કરે છે ? અજ્ઞાની ભૂલથી એ જ પ્રસંગનો બીજી રીતે અનુભવ કરે
Page #128
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૬
૧૧૧ છે કે જે દુઃખનું કારણ થાય છે, બંધનનું કારણ થાય છે, જ્ઞાનીને સુખનું કારણ થાય છે અને મુક્તિનું કારણ થાય છે. અહીં સુધી વિષય સ્પષ્ટ છે. પોતે જો જ્ઞાનદશાને વિચારવા-સમજવા ધારે તો.
જ્ઞાની એ વખતે પોતાના જ્ઞાનને સંભાળે છે. એ એમ અનુભવે છે કે મને મારો આત્મા તો જ્ઞાનપણે અનુભવમાં આવે છે. જ્ઞાનમાં દુઃખ નથી, પીડા નથી. આત્મા જ જ્ઞાનપણે વેદાય છે. પ્રારબ્ધ છે એ તો સમ્યક પ્રકારે જણાય છે. સમ્યક્ પ્રકારે જણાય છે એટલે વેદનારૂપ પ્રારબ્ધનો જે ઉદય, એ તો માત્ર મારાથી ભિન્ન છે એમ જાણવાનું કારણ બને છે. જ્ઞાનમાં શેયરૂપ નિમિત્ત છે, કારણ છે. એ સિવાય એથી આગળ તો વસ્તુસ્થિતિ એ નથી. વાસ્તવિક વસ્તુસ્થિતિએ એ વાત નથી.
જ્ઞાની અંતરંગમાં કેવી રીતે કાર્ય કરે છે એ જો એનો પુરુષાર્થ ઓળખાય, એની કાર્યપદ્ધતિ ઓળખાય અને સમજાય તો સમજનાર મુમુક્ષજીવને અવશ્ય એ કાર્ય કેમ થાય છે એનું અનુસરણ કરવાનું એનાથી સુગમ બને. જે Problem-સમસ્યા છે એ એટલી છે કે કેવી રીતે કામ કરવું ? જે કોઈ સમસ્યા છે એ એ જાતની છે કે મારે કામ કેવી રીતે કરવું? મારે અવશ્ય કામ કરવું છે. મુમુક્ષુ એમ કહેશે કે મારે તો કરવું છે અને કરવા માટે હું દુનિયાના બધા ક્ષેત્રો છોડીને અત્યારે આ ક્ષેત્રમાં બેઠો છું કે જ્યાં મુક્તિની વાત ચાલી શકે છે. જ્યાં મુક્તિની વાત ખરેખર પ્રસિદ્ધ છે અને પ્રગટ છે. પણ વાત તે વાત છે. મારે કામ કેમ કરવું એ હજી સમસ્યા છે.
કહે છે, જ્ઞાનીનું જીવન છે, જ્ઞાનીનું પરિણમન છે એ એક પ્રયોગાત્મક જીવન છે કે જે પ્રયોગ તને નજરે જોવા મળે છે. જો પ્રત્યક્ષ જ્ઞાની હોય તો સહવાસથી, સાનિધ્યથી, સમીપતાથી એ વાત નજરે જોવા મળે છે. નહિતર ગ્રંથોથી પણ એ વાત જ્ઞાનીઓએ પોતાના અનુભવની મુકતા ગયા, લખતા ગયા કે વર્તમાનમાં, ભવિષ્યમાં કોઈને પણ ઉપકારી થવાનો સંભવ છે.
પ્રયોગ જોવો અને પ્રયોગ કરવો એમાં અવશ્ય ફેર છે. કેમ ? કે પ્રયોગ કરવામાં Practice છે, પ્રયોગ જોવામાં Practice નથી. રોટલી વણતા રોજ જોવાય, જોવામાં આવે તો કાંઈ આવડી ન જાય. પણ વણવાનો પ્રયત્ન કરે, Practice કરે તો આવડે. એમ પોતાને પણ પ્રયોગ
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૨
રાજહૃદય ભાગ–૧૪ કરવાનો છે. પણ જોવામાં પ્રયોગ કેમ કરવી એની સુગમતા મળે છે. એની ગમ પડે છે કે આ પ્રયોગ આમ કરે છે, મારે આમ કરવાનો છે. તે આમ કરે છે, મારે આમ કરવાનો છે.
નિશાળમાં પણ Science ના વિદ્યાર્થીઓને Science ના Period માં Professor છે કે શિક્ષક છે એ પહેલા પ્રયોગ કરી દેખાડે છે. કે જુઓ ! આ રીતે આ પ્રયોગ થાય છે. પછી વિદ્યાર્થીને પાસે બોલાવે કે હવે તું આ પ્રયોગ કર. તો એને એ બાજુમાં ઊભા રહીને જ્યાં ભૂલ થાય ત્યાં સુધારે કે એમ નહિ. આ આમ કરવાનું છે, આ આમ પકડવાનું છે, આ આમ છોડવાનું છે, આ આમ રેડવાનું છે, આ આમ કરવાનું છે, આમ કરવાનું છે. એને ન સમજણ પડે ત્યાં એને શીખવાડે. એક વખત Practical side માં શીખવાડે અને એની Practice ચાલુ કરે પછી એ ભૂલે નહિ કે આ કેવી રીતે પ્રયોગ થઈ શકે?
એમ પ્રત્યક્ષ જ્ઞાની હોય તો ભૂલ થાય તો તરત જ એ જ વખતે સુધરાવે. પરોક્ષ જ્ઞાનીથી એ કાર્ય સંભવિત નથી. એટલો પ્રત્યક્ષ અને પરોક્ષમાં અંતર છે. એ અંતર તો કોઈ રીતે તોડી શકાય એવું છે નહિ. એ અંતરનો કોઈ વિકલ્પ નથી, એ અંતરનો કોઈ Alternative નથી કે આના બદલે ચાલે.
પણ આવી વાત જ્યારે લખે છે ત્યારે એ એ વાત પ્રસિદ્ધ કરવા માગે છે કે એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ...” અમારા પ્રારબ્ધના ઉદયને વેદતા એકધારાએ અમે પુરુષાર્થ કરવા માગીએ છીએ. ત્રુટક ત્રુટકપણે નથી કરવા માગતા. એ એકધારાએ જે પુરુષાર્થ કરવા માગીએ છીએ તેમાં વચ્ચે બીજી પ્રવૃત્તિ કરવી ફાવશે નહિ. એમ કહેવું છે. પછી ભલે તે પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ હોય તોપણ. જ્યાં સહજપણે સાક્ષાત પરમાર્થને સાધવાનું કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે તે જ પ્રવૃત્તિને ભાષામાં મૂકીને કહેવામાં અમારો ઉપયોગ એટલો બાહ્યાકાર પરિણામને ભજે છે કે એ અમને અત્યારે ફાવતું નથી. પુરુષાર્થ અંતર્મુખનો છે. વ્યવહારરૂપ પ્રવૃત્તિ બાહ્યાકાર પરિણામથી થાય છે અને એમની સાથે એમને એ ફાવતી વાત નથી.
એકસાથે પ્રતિપક્ષના બે કામ કરવા અમને ફાવતા નથી. ખાતા પણ
Page #130
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૬
૧૧૩
જાવું અને બોલતા પણ જાવું. ન બને એમ કહે છે, ખાતા ખાતા માણસ ન બોલી શકે. ખાઈ લીધા પછી બોલે. પણ ચાવતા-ચાવતા ન બોલી શકાય. એમ કહે છે કે નહિ ? આ એવી વાત છે થોડી. અમે અમારા અનુભવ૨સને અત્યારે પીએ છીએ. અમારા જ્ઞાન અને આનંદના ભોજનને અત્યારે અમે જમીએ છીએ. આનંદનામૃત નિત્ય ભોજી’ નિર્જરા અધિકાર શરૂ કરતાં ‘અમૃતચંદ્રાચાર્યજી’એ આ કળશ લખ્યો કે અમે તો આનંદ અમૃતના નિત્ય ભોજન કરનારા છીએ. ‘આનંદનામૃત નિત્ય ભોજી’ એવો શબ્દ લીધો છે, લ્યો ! એ ભોજન કરતા કરતા એ વાત કરવી એ કૃત્રિમતા લાગે છે. કેમકે પ્રયોગ કરવો એ અકૃત્રિમ છે અને વાત કરવી તે કૃત્રિમ છે. તેની ને તેની વાત કરવી તે કૃત્રિમ છે. કેમકે વાતમાં પ્રયોગ નથી, પ્રયોગમાં વાત નથી. પ્રયોગ પરિણમનરૂપ છે, વાત વાત છે. એટલે એ વાતને પોતે સ્પષ્ટ કરે છે.
એકધારાએ અમારા પ્રારબ્ધને અમે સમ્યક્ પ્રકારના પુરુષાર્થ દ્વારા વેદીએ છીએ અને એ પ્રકારે વેદતા પરમાર્થ વ્યવહારરૂપ જે પ્રવૃત્તિ છે એ પણ અમને કૃત્રિમ જેવી લાગે છે કે આવી શું વાતો કરવી ? આ તો પરિણમનનો વિષય છે. વાત કરવાનો વિષય થોડો છે ? મીઠાઈ તો ખાવાની ચીજ છે, કાંઈ વખાણ કરવાની ચીજ થોડી છે કે વખાણ કરીને સંભળાવી દઈએ એટલે સામાનું પેટ ભરાઈ જાય. એ તો ગમે તેટલા વખાણ કરશો તો કોઈનું પેટ ભરાવાનું નથી. એ જમશે ત્યારે જ પેટ ભરાશે.
અને તે આદિ કારણથી માત્ર...' અને એવા અમારા પુરુષાર્થના કાર્યમાં સારી રીતે એકધારાએ લાગેલા રહેતા હોવાથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી.' એટલે તમારા પત્રોની પહોંચ પણ લખવાનું અનેક વાર નથી કર્યું એનું કારણ આ છે કે અમે અત્યારે મહત્વના કાર્યમાં પરોવાયેલા છીએ. એ કાર્યમાંથી ઉપયોગ ફેરવીને પત્રની પહોંચ લખવી એ પણ અમને ફાવતું નથી. માણસ કહે, એટલામાં શું હવે ? કાગળની એક પહોંચ લખી નાખવી એમાં શું ? પણ એ જરા વિચારવા જેવો વિષય છે.
દુકાનદારને બે-ચાર ગ્રાહક પણ સાથે લાગેલા હોય અને જે ગ્રાહકમાં એને રસ પડ્યો હોય કે આ તો બહુ મોટું ડાળું છે. વેપારની ભાષામાં શું
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૪
રાજહૃદય ભાગ-૧૪ કહે? આ તો બહુ મોટું ડાળું છે એમ કહે ને? ડાળુંડાળું કહે. ડાળ ઉપર એકસાથે ઘણા ફળ બાજ્યા હોય. આખા ઝાડમાં એક ડાળ એવી મોટી હોય કે જેના ઉપર ઘણા ફળ બાજ્યા હોય અને એ ડાળ હાથમાં આવી ગઈ હોય. પછી બાજુમાં એક-બે ફળવાળી ડાળ હોય તો એ બાજુ લોભાય ખરો ? ઓલો બીજો ગ્રાહક ઊભો હોય એ ભાવ પૂછે તો એને ભાવ ન જણાવે. પણ હવે ભાવ કરી દે તો. ઓલો ત્રણ વાર પૂછે. એને ભાવ કહેવાની ફુરસદ ન હોય, રસ ન હોય, લક્ષ ન હોય. એમ કેમ બને છે ? આ એવી વાત છે. એ પોતાના સ્વરૂપના પુરુષાર્થમાં એટલા રસથી પોતે પ્રવર્તે છે કે બાજુમાં મુમુક્ષુ પૂછે છે એનો જવાબ દેવાનું એમને અનુકૂળ પડતું નથી.
‘ચિત્તને સહેજ પણ અવલંબન છે તે ખેંચી લેવાથી આર્તતા પામશે,” તમારા ચિત્તને, હોં ! મારા ચિત્તની અહીં વાત નથી. તમારા ચિત્તને સહેજ પણ અવલંબન છે... તમારા ચિત્તને અમારું અવલંબન છે, તમે અમારો આધાર લીધો છે. કારણ કે એમણે તો એવા શબ્દો લખ્યા છે કે અમને તમે એક જ આધારભૂત છો. અમારું સર્વસ્વ તમે જ છો. ભગવાન કહો તોપણ તમે જ છો, તીર્થકર કહો તોપણ તમે છો, સર્વજ્ઞ કહો તોપણ તમે છો, પરમાત્મા કહો તો તમે છો અને અમારો આત્મા કહો તોપણ તમે છો. અમે તમારામાં અને અમારામાં ભેદ જોયો નથી. એટલી બધી એમણે વાતો લખી છે કે એટલે લખે છે કેતમારા ચિત્તને સહેજ પણ અવલંબન છે.” એ તમારું અવલંબન ખેંચી લેવાથી.” તમારા ચિત્તમાં ‘આર્તતા પામશે” દુઃખ થશે. એટલે કે સંબંધ કાપી નાખશું તો તમે તો દુઃખી થઈ જશો. એટલે થોડુંક અમારું ધ્યાન છે કે તમે તો અમારો આધાર લીધો છે. અને એ ખેંચી લેવામાં આવે એટલે તમને મૂળગો અમે જવાબ જ ન આપીએ કે જાણે કાંઈ સંબંધ જ નથી. તો તમારા ચિત્તમાં આર્તતા થશે. એટલે દુઃખ થશે, ઘણું દુઃખ થશે.
એમ જાણી તે દયાના પ્રતિબંધ.” એ દયાનો જે વિકલ્પ ઊઠ્યો એ અમારા માટે પાછો પ્રતિબંધ છે. દયા છે એ અમારા માટે તો પ્રતિબંધ છે. એ દયાના પ્રતિબંધ આ પત્ર લખ્યું છે. એટલા પ્રતિબંધમાં આવીને આ પત્ર લખ્યું છે કે તમને દુઃખ થાશે. એમ જાણીને આ પત્ર લખ્યું છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૯૬
૧૧૫
હવે જે મહાપુરુષો સંસારસમુદ્રને તરી ગયા એમની આ ત્રણ લીટીમાં ભક્તિ કરી છે. ‘સૂક્ષ્મસંગરૂપ અને બાહ્યસંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણસમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષો તરી ગયા છે, તેમને પરમભક્તિથી નમસ્કા૨ હો !' એ તીર્થંકરાદિ મહાપુરુષો સૂક્ષ્મ સંગરૂપ સ્વયંભૂરમણસમુદ્ર છે. આત્માને સૂક્ષ્મસંગ પણ ઘણો છે. એ તો એકાંતમાં વિચારણા કરવા બેસે ત્યારે ખબર પડે કે અંદરમાં કેટલા કેટલા વિચાર એને ઊગે છે. કેવી વિકલ્પોની ભૂતાવળ, એનો ક્યાંય અંત જોવામાં આવતો નથી. એટલા અનંત વિકલ્પો અનાદિકાળથી કરતો આવ્યો છે. એ અંતરંગ જે વિકલ્પોનો, રાગનો સંગ છે એને સૂક્ષ્મસંગ કહેવામાં આવે છે. એના વિષયભૂત જે બાહ્ય પદાર્થો છે, સંયોગો છે એ બાહ્ય સંગરૂપ સ્થૂળ છે. એ બાહ્ય કહો કે સ્થૂળ કહો, અંતર કહો કે સૂક્ષ્મ કહો. એ દુસ્તર છે. એનાથી છૂટું પડવું એ કઠણ છે એમ કહે છે. અને કઠણ છે કે નહિ એ તો છૂટા પડવાનો પ્રયત્ન કરે ત્યારે એને સમજાય જાય એવું છે કે કોઈ રીતે આ સંગથી છૂટું પડવું હોય તોપણ છૂટું પડી શકાતું નથી.
એવા કઠણ સ્વયંભૂરમણસમુદ્રને, ન તરી શકાય એવા સ્વયંભૂરમણસમુદ્રને માત્ર જે ભુજાએ કરીને તરી ગયા. શ્રદ્ધા અને જ્ઞાન, પુરુષાર્થ અને ચારિત્ર એવા સાધન તો આંગળીને વેઢે ગણાય એટલા છે. જેમ હાથ બે છે, પગ બે છે. તરે તો માણસ હાથ અને પગથી પાણીમાં ઢબે. એમ દર્શન-જ્ઞાન-ચારિત્ર અને પુરુષાર્થ બેને બે ચાર. સાધનમાં તો આટલું જ છે. આથી વધારે સાધન નથી. છતાં જે આવા સમુદ્રને તરી ગયા એવા જે વર્ધમાનાદિ પુરુષો...' તીર્થંકર મહાવીરસ્વામી'થી માંડીને જે કોઈ પુરુષો થયા ‘તેમને પરમભક્તિથી નમસ્કાર હો !’
એ સંસાર સમુદ્ર તરી ગયા એમને પણ સંસાર અવસ્થામાં ઉદય તો આપણા જેવા જ હતા. એ પણ કોઈ ગૃહસ્થને ત્યાં એમણે સંસારઅવસ્થામાં જન્મ લીધો છે, એમણે બાળપણ વિતાવ્યું છે, એમણે પણ યુવાની વિતાવી છે. એ જ ઉદયની અંદર પસાર થયા છે. છતાં પણ જે તરી ગયા તેને પરમ ભક્તિથી અમે નમસ્કાર કરીએ છીએ. હવે કેવી રીતે તરી ગયા એ વાત કરે છે, ચોખ્ખું કરે છે. અહીંયા પુરુષાર્થ ચોખ્ખો કર્યો છે પાછો. પોતે જે એકધારાએ પુરુષાર્થને વેદે છે, અનુભવે છે એ વાત
Page #133
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૪
૧૧૬
ચોખ્ખી કરી છે.
પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી,...' એમને પણ પડવાના ભયંક૨ સ્થાનકો ઉદયમાન થયેલા. કેમકે બધા જીવોનો ભૂતકાળ તો અપરાધનો છે. જે જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે એ તમામે તમામ જીવોનો ભૂતકાળ તો અપરાધનો છે. અને એ અપરાધથી બંધાયેલું જે પૂર્વ પ્રારબ્ધ તે ઉદયમાન થાય છે. સામાન્ય પરિસ્થિતિમાં જીવ નવો અપરાધ કરીને પાછો બંધાય છે. જ્યારે જેમણે સાવચેત થઈને, ચેતી જઈને, સાવધાન થઈને, સતર્ક થઈને એવા ભયંકર સ્થાનકોમાં પણ પોતાનું ‘સામર્થ્ય વિસ્તારી...’ પુરુષાર્થ. સામર્થ્ય એટલે પુરુષાર્થને પ્રગટ કરીને. એટલે પોતાના જ્ઞાનાનુભવમાં રહેવાની જે પકડ છે એમાં રહીને) .. ત્યાં કોઈ ઉદયનો, કોઈ પીડાનો, કોઈ સંયોગનો, કોઈ રાગનો પ્રવેશ નથી. કોઈ વિભાવનો, વિકારનો પ્રવેશ નથી. અવિકારી એવું જે મારું જ્ઞાનતત્ત્વ છે એ ત્રણે કાળે અવિકાર જ છે. ઉપયોગ તો શુદ્ધ જ છે એમ કહે છે. ૧૭૨માં ‘ગુરુદેવે’ તો બહુ ઘૂંટ્યું છે. એ પ્રકારે અંદરમાં સાવચેત રહીને.
‘તથારૂપ સામર્થ્ય વિસ્તારી...' તથારૂપ પુરુષાર્થને પોતાની તાકાતને પ્રગટ કરીને, એનો વિસ્તાર કરીને સિદ્ધિ સિદ્ધ કરી છે,...' એ જે સિદ્ધદશાને પામ્યા છે, એવી જે સિદ્ધાલયમાં પહોંચવાની સિદ્ધિ એ જેણે પ્રાપ્ત કરી છે, સિદ્ધ કરી છે એવા તેમના ‘તે પુરુષાર્થને સંભારી....' જુઓ ! એ નજર સામે છે. એ ભલે ભૂતકાળમાં થઈ ગયા પણ અમારા જ્ઞાનમાં એ નજર સામે છે. પ્રગટ એમને થયું છે ને ? એટલે તે પુરુષાર્થને સંભારી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઊપજે છે.' એ પુરુષાર્થને સંભારતા તો અમને રોમાંચ ખડા થાય છે, અનંત આશ્ચર્ય ઊપજે છે, આશ્ચર્યથી અમારા રોમાંચ ઉલ્લાસિત થઈ જાય છે, અનંત આશ્ચર્ય ઊપજે છે અને એ કહેવા માટે વાણી મૌનપણાને ભજે છે. એ કહેવા માટે અમારી પાસે કોઈ શબ્દો નથી.
એમ કરીને આ સવા ત્રણ લીટીમાં જે મહાપુરુષો ભૂતકાળમાં સંસારસમુદ્રને તરી ગયા એમના પરાક્રમને જ્ઞાનમાં તાદ્દશ્ય કરીને, માત્ર વિચાર કરીને નહિ પણ તાદૃશ્ય કરીને, એ પુરુષાર્થને તાદશ્ય કરતા પોતાને પણ પુરુષાર્થનો આવિર્ભાવ થાય છે. જેમ ભૂતકાળમાં કોઈ પ્રસંગ
Page #134
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૭
૧૧૭ બન્યો હોય, ઘણું દુ:ખ પડ્યું હોય એને કહેતા કહેતા તાદૃશ્ય પરિણામ થાય તો અત્યારે દુઃખી થઈ જાય માણસ. રડવા લાગી જાય. અમારા માથે આવી વીતી હતી એમ કહે, શું કહે ? એવી વીતી હતી એવી વીતી હતી.. એમ કહેતા કહેતા એ વખતે પોક મૂકે. કેમકે એ માત્ર વાત નથી કરતો પણ એ પ્રસંગમાં પોતાના પરિણામ જાણે અત્યારે જ દશ્યમાન હોય એમ તાદશ્ય કરી દે છે.
એમ ભૂતકાળમાં મહાવીર ભગવાન આદિ તીર્થંકરો થયા. એમના પુરુષાર્થને તાદશ્ય કરતા પોતાને પણ પુરુષાર્થનો આવિર્ભાવ થાય છે. એટલે એમને રોમાંચ ઉત્પન્ન થાય છે અને મૌન એવું આશ્ચર્ય ઊપજે છે. એટલું બધું આશ્ચર્ય થાય છે કે કહી શકતા નથી. એ Post cardમાં લખ્યું હશે. પત્ર નાનો છે પણ પોતાની દશાની વાત બહુ સરસ કરી છે.
પત્રાંક-૬૯૭
મુંબઈ, અષાડ વદ ૮, રવિ, ૧૯૫ર ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સત્પરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર.
શ્રી અંબાલાલના લખેલા તથા શ્રી ત્રિભુવનના લખેલા તથા શ્રી દેવકરણજી આદિના લખેલા પત્રો પ્રાપ્ત થયા છે.
પ્રારબ્ધરૂપ દુસ્તર પ્રતિબંધ વર્તે છે, ત્યાં કંઈ લખવું કે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે, અને તેથી હમણાં પત્રાદિની માત્ર પહોંચ પણ લખવાનું કર્યું નથી. ઘણાં પત્રોને માટે તેમ થયું છે, તેથી ચિત્તને વિશેષ મઝાવારૂપ થશે, તે વિચારરૂપ દયાના પ્રતિબંધ આ પત્ર લખ્યું છે. આત્માને મૂળજ્ઞાનથી ચલાયમાન કરી નાંખે એવા પ્રારબ્ધને વેદતાં આવો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે, અને કોઈક વિકટ અવસરને વિષે એક વાર આત્માને મૂળજ્ઞાન વમાવી દેવા સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણી, તેથી ડરીને વર્તવું યોગ્ય છે, એમ વિચારી પત્રાદિની પહોંચ લખી નથી; તે ક્ષમા કરવાની નમ્રતાસહિત પ્રાર્થના છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૮
રાજહૃદય ભાગ–૧૪
અહો ! જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ ! અહો ! અહો ! વારંવાર અહો!
પછી ૬૯૭ છે એમાં પણ “અંબાલાલભાઈને લખેલા પત્રમાં મથાળું તો તેનું તે જ બાંધ્યું છે. કે “ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા..” એમ કરીને એમના પુરુષાર્થને સંભારે છે. જે પોતે સંસારને તર્યા છે એવા મહાપુરુષો એના પુરુષાર્થને શબ્દો દ્વારા સંભારે છે. તરી ગયા, અત્યારે કોઈ તરી રહ્યા છે એમ કહે છે. મહાવિદેહ આદિમાં અત્યારે પણ એવા જીવો છે. અને ભવિષ્યમાં જે કોઈ તરશે ‘તે સત્પષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર છે. માત્ર ઉપકાર કરે તેને નમસ્કાર કરીએ, એનું બહુમાન કરીએ અને ઉપકારી અમને ન થયા હોય તેને અમે નમસ્કાર ન કરીએ એટલા બધા અમે સ્વાર્થી નથી, એમ કહે છે. આ તો કહે ને, ભાઈ ! ઉપકાર હોય એને નમસ્કાર કરીએ. જે જ્ઞાનનો ઉપકાર ન થયો હોય એને કેમ નમસ્કાર કરાય ? “ગુરુદેવ” ઉપકારી થયા એટલે એમને નમસ્કાર કરીએ. પણ બીજા ઉપકારી નથી થયા એને કેમ નમસ્કાર કરીએ ? એનું બહુમાન કેમ કરીએ? કે તું તો “ગુરુદેવને પણ ખરેખર નમસ્કાર કરતો નથી અને ગુરુદેવના ગુણનો ઉપકાર પણ તને થયો નથી. એમ છે ખરેખર ઉપકાર થયો જ નથી. માની લીધું છે પણ થયો નથી.
મુમુક્ષુ:- ભવિષ્યમાં થશે એને અત્યારે વર્તમાનમાં નમસ્કાર ?
પૂજ્ય ભાઈશ્રી :- હા, એને વર્તમાનમાં... એ શા માટે નમસ્કાર કરે છે) એ જરા વિચારવા જેવો વિષય છે. એવા પુરુષાર્થને નમસ્કાર કરીએ છીએ એમ કહે છે. પછી એ પુરુષાર્થ ગમે તે ક્ષેત્રે, ગમે તે કાળે હો. અમે તો તે પુરુષાર્થને નમસ્કાર કરીએ છીએ, એમ કહે છે. એમાં અમારે દ્રવ્યક્ષેત્ર-કાળાદિનો પ્રતિબંધ નથી. અમારે તો ભાવ સાથે સીધો સંબંધ છે. ક્યા દ્રવ્યને, કયા ક્ષેત્રે, કયા કાળે થયો એની સાથે અમારે કાંઈ લેવાદેવા નથી. અમારે તો એ ભાવ સાથે જ લેવા દેવા છે, એમ કહે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ. એમાં ભાવ સાથેનો આ સંબંધ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ સાથેનો
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૯
પત્રાંક-૬૯૭ સંબંધ નથી. એમ છે.
મુમુક્ષુ – એક જ દિવસે લખ્યું છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. પત્ર એક જ દિવસે લખ્યા છે. આપણે ચર્ચામાં સાથે જ લીધા છે ને? પત્રાંક) ૬૯૬-૯૭ ચર્ચામાં સાથે લીધા છે.
મુમુક્ષુ - ટાઈટલ. - પૂજ્ય ભાઈશ્રી – હા, એક જ સરખું લખ્યું છે. બંનેને એક દિવસે પત્રો લખ્યા છે. આ પ્રથમ પાત્ર છે. આ ત્યારપછીના પાત્ર છે. બંનેને પત્રનો વિષય પણ લગભગ સરખો રાખ્યો છે. થોડો વધારે ખોલ્યો છે. અંબાલાલભાઈને જરા વધારે ખોલીને લખ્યું છે.
શ્રી અંબાલાલના લખેલા તથા શ્રી ત્રિભુવનના લખેલા તથા શ્રી દેવકરણજી આદિના લખેલા પત્રો પ્રાપ્ત થયા છે. એ દિવસોમાં એ ત્યાં હશે. એટલે એ બધાના પત્રો મળ્યા છે. પણ કોઈને એ વખતે ઉત્તર આપી શક્યા નથી એનો ખુલાસો આ પત્રની અંદર લખવા માગે છે.
પ્રારબ્ધરૂપ દુતર પ્રતિબંધ વર્તે છે.... જે સંસારનો પ્રતિબંધ છે એ બહુ કઠણપણે એને તરી શકાય. દુસ્તર-તર એટલે તરવું. કઠણપણે કરી શકાય. એવો જે પ્રારબ્ધરૂપ પ્રતિબંધ, પૂર્વે જે બાંધેલો બંધ એ વર્તે છે, ઉદયમાન થયો છે. વર્તમાનમાં પ્રારબ્ધરૂપ દુત્તર પ્રતિબંધ વર્તે છે....” ન તરી શકાય એવા કઠણ અથવા મુશ્કેલીથી તરી શકાય એવો પ્રારબ્ધનો ઉદય વર્તે છે. ત્યાં કંઈ લખવું કે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે; અને તેથી હમણાં પત્રાદિની માત્ર પહોંચ પણ લખવાનું કર્યું નથી.” તમારા બધાના કાગળો મળ્યા. કોઈને પહોંચ પણ લખી નથી એનું કારણ કે એટલી પ્રવૃત્તિ કરવામાં અમને કૃત્રિમતા લાગે છે. એ પ્રવૃત્તિ કરવામાં અમારી પરિસ્થિતિ મુશ્કેલી ભરેલી છે. એટલું પણ બહાર આવવું એ મુશ્કેલીવાળું કામ છે. અમારું કામ છોડીને અત્યારે થોડો પણ વચમાં Gap પાડી શકાય એવું નથી.
જેમ એક માણસ પૂરપાટ ઝડપે મોટર ચલાવતો હોય. એમાં વારંવાર એવો Traffic આવે કે એકદમ Speed તોડી નાખવી પડે. Top gear માં જતો હોય અને વળી First gear માં ગાડી નાખવી પડે, વળી બે-પાંચ Minute દસ Minute થાય અને વળી પાછી એને ગાડી ધીમી નાખવી
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૦
રાજહૃદય ભાગ-૧૪ પડે. એને એમ થાય કે મારે બહુ ઝડપે આગળ નીકળવું છે. અને આજે તો Traffic એટલો બધો છે, ઘણી મુસીબત છે.
એમ બીજા જે કોઈ કામમાં ઉપયોગ લઈ જવો એ જે ઉદયનો Traffic છે, એનાથી તરીને ચાલવું છે. એ કાર્ય છે. એમાં આવી પડે એની વાત જુદી છે. પણ પોતે હાથે કરીને પછી પાછો ફરીને ધીમો પડે એવું કામ કરવા માગતા નથી. મોડું તો થયું છે એમ લાગે છે. પણ મોડામાં હવે મોડું કરવા માગતા નથી. અને કોઈ ન કરવા માગે. જેને મોડું થયું હોય તે અનિવાર્ય કારણોને લીધે મોડું થયું હોય, પણ મોડામાં પોતે મોડું કરવા માગે ખરો? કે ન માગે.
એમ આવા એકાવતારી જે જ્ઞાની પુરુષો હોય છે અથવા તો દરેક સાધકજીવને જ્યારે પ્રથમ આ દિશા ઉપર ધ્યાન જાય છે કે મુક્તિની આ એક દિશા છે અને એ દિશાએ, એ માર્ગે જવાનું છે. ત્યારે પહેલું તો એમ જ લાગે છે કે ઘણું મોડું કર્યું આપણે. અત્યાર સુધી આપણને આ વાત ન સૂઝી ? આ તો ઘણું મોડું થયું કહેવાય. પછી શરીરની ઉંમર ગમે તે હોય. એવું નહિ કે વૃદ્ધાવસ્થાએ જ મોડું લાગે. યુવાન અવસ્થામાં પણ જો આ દિશા જ્યારે મળે ત્યારે એને એમ લાગે કે અત્યાર સુધીનો મારો વખત તો નકામો ગયો. ઘણું મોડું થઈ ગયું કહેવાય. આટલા વર્ષ નીકળી ગયા એમ લાગે. તો કહે, પણ વહેલામાં વહેલું ક્યારે શરૂ કરવું જોઈએ ? તો કહે સંસ્કાર તો ગળથૂથીમાં મળવા જોઈએ. આત્મજ્ઞાનના સંસ્કાર તો જૈનના ઘરમાં જન્મ, જૈનના કુટુંબમાં જન્મે એને તો ગળથૂથીમાં આત્મકલ્યાણ કરવાના સંસ્કાર મળવા જોઈએ.
એટલે તો “ગુરુદેવ’ બોલતા હતા, બહુ રસથી કહેતા હતા કે ખરેખર સમ્યગ્દષ્ટિ માતા હોય અને એને પુત્ર પારણામાં ઝુલાવવાનું હોય તો એવી રીતે ગાય કે, બેટા ! “શુદ્ધોસી બુદ્ધોસી નિર્વિકલ્પોસી.” સી એટલે સામા માણસને જે કહેવું હોય તો એને માટે સંસ્કૃતમાં “સી વપરાય છે. પોતાને કહેવું હોય તો “મી’ વપરાય છે. “અહમ્ બ્રહ્માસ્મી' હું બ્રહ્મ છું. અને તું આમ છો. હું આમ છું અને તું આમ છો. તો એને ગળથૂથીમાં સંસ્કાર આપે. ‘તુ શુદ્ધોસી બુદ્ધોસી” તું જ્ઞાનસ્વરૂપ છો, તું શુદ્ધસ્વરૂપ છો. એટલા વહેલા મળવા જોઈએ. એટલું મોડું લાગે. અહીંયાંથી મોડું થયું એ બધું મોડું
Page #138
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૭,
૧૨૧ (થયું) એમ લાગે.
એટલે એમ કહે છે કે એ વચ્ચે કાંઈ લખવું કે જણાવવું એ બની શકવાને, પહોંચ પણ લખવાનું કર્યું નથી. ઘણાં પત્રોને માટે તેમ થયું છે...” આ દિવસોની અંદર ઘણા પત્રો મળ્યા છે અને ઘણા પત્રો માટે એમ જ થયું છે. તેથી ચિત્તને વિશેષ મુઝાવારૂપ થશે,” તેથી તમારા ચિત્તને વિશેષ મુઝાવારૂપ થશે. તમે એક કાગળ લખ્યો, બે કાગળ લખ્યા, ત્રણ કાગળ લખ્યા, પાંચ કાગળ લખ્યા. કાંઈ જવાબ નથી મળતો આ છે શું? કાં તો એમનું સ્વાચ્ય નરમ-ગરમ છે. કાં તો કોઈ બીજી ઉપાધિ આવી પડી છે. કાં તો કાંઈ “મુંબઈ છોડીને ક્યાંક બીજે તો અત્યારે નથી ને ? અનેક પ્રકારના તર્ક-વિતર્ક અને મુંઝવણ થશે.
તેથી ચિત્તને વિશેષ મુઝાવારૂપ થશે, તે વિચારરૂપ દયાના પ્રતિબંધ આ પત્ર લખ્યું છે. અહીંયાં પણ એ જ વાત નાખી છે. એવો વિચાર થતાં તમારા પ્રત્યે કોમળતાનો ભાવ આવ્યો. દયા એટલે કોમળતાનો ભાવ આવ્યો. એટલો પ્રતિબંધ સ્વીકારી લીધો અને તમને “આ પત્ર લખ્યું છે.'
આત્માને મૂળજ્ઞાનથી ચલાયમાન કરી નાંખે એવા પ્રારબ્ધને વેદતાં આવો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. જુઓ ! કેવી ગૂઢ ભાષા વાપરી છે ! “આત્માને મૂળજ્ઞાનથી ચલાયમાન કરી નાંખે એવા પ્રારબ્ધ છે. અમને જે પ્રારબ્ધનો ઉદય વર્તે છે એ એવો છે કે એકવાર તો જ્ઞાનીનું જ્ઞાનીપણું છોડાવી દે. જ્ઞાનીનું જ્ઞાનીપણું નમાવી દે. મૂળજ્ઞાનથી એને ચલાયમાન કરી નાખે, વિચલિત કરી નાખે. જ્ઞાની હોય તોપણ સ્થિર ન રહી શકે. એવો આકરો ઉદય વર્તે છે. એવા પ્રારબ્ધને વેદતા એટલે પુરુષાર્થે વેદતા એમ કહેવું છે. એની સામે, ઉદયની સામે પુરુષાર્થી ઝઝુમે છે. એવું વેદતા આવો જે પ્રતિબંધ છે એટલે આવો પ્રતિબંધ એટલે જે દયાનો પ્રતિબંધ આવ્યો છે એ દયાનો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે....” એટલે કેવી રીતે?
આમ પ્રકૃતિમાં શુભથી અશુભ વિરુદ્ધ છે, અશુભથી શુભ વિરુદ્ધ છે. એટલે પોતાને અહીંયાં પ્રારબ્ધની અંદર અશુભ કર્મનો ઉદય છે. અને જે દયાનો વિકલ્પ છે એ શુભભાવ છે. તો એ અશુભ પ્રારબ્ધને વેદતા વચ્ચે શુભભાવ આવ્યો છે. એ પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે, અમારા
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૨
રાજહૃદય ભાગ-૧૪ પુરુષાર્થને નહિ, હોં ! એ તો પ્રતિબંધ છે, પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. કદાચ પ્રારબ્ધને મોળું પાડશે. એટલે શું છે કે પ્રવૃત્તિમાં છે તો મુમુક્ષુઓને તે પોતાનો સમય નથી દઈ શકતા. તો એ પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધનો ઉદય છે. એટલે અશુભ કર્મના ઉદયમાં એ પરિસ્થિતિ છે. અને જો શુભ પ્રારબ્ધનો ઉદય હોય તો નિવૃત્તિ આવશે. શુભકર્મના બંધનથી નિવૃત્તિ આવે છે. તો એ પ્રવૃત્તિને નિવૃત્તિ તોડશે. એટલે પ્રારબ્ધને એ ઉપકારભૂત થશે. અમારે તો પ્રવૃત્તિમાં એક જ કામ કરીએ છીએ હવે.
અત્યારે જે પુરુષાર્થે ચડ્યા છીએ એમાં તો સામે ગમે તે આવે નહિ. એવી રીતે તલવારને હમણે છે કે સામે ગમે ઈ હોય નહિ પછી. પછી જે સામે આવશે એનું માથું કપાઈ જશે. એટલે એ પોતે તો બરાબર લાગી ગયા છે. પણ એ પુરુષાર્થ કરતા કરતા પણ જે દયાના પ્રતિબંધ આટલું જ કાર્ય કરવામાં આવે છે એ પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. અમારે તો પ્રારબ્ધ સાથે અમથું પણ લેવાદેવા નથી. એ તો છૂટા જ પડ્યા છે.
મુમુક્ષુ:- ...
પૂજ્ય ભાઈશ્રી :- અમારા ચિત્તને વિષે મુંઝાવારૂપ. ના પણ ખરેખર એમ નથી નીકળતું.
મુમુક્ષુ :--
પૂજ્ય ભાઈશ્રી :- હા. એવી રીતે ઉતાર્યું હશે. બરાબર છે. ચિત્તને સહેજપણ અવલંબન લેવાનું છે તે ખેંચી લેવાથી આર્તતા પામશે. એમ પણ થાય. ઉપર પણ એવી રીતે લઈ શકાય છે કે ચિત્તને સહેજ પણ અવલંબન લેવાનું છે એટલે કે થોડું પણ તમારું અવલંબન છે “સોભાગભાઈનું, એ ખેંચી લેવાથી ચિત્તમાં આર્તતા થશે. એટલે ચિત્તની દયા ખાઈએ છીએ ત્યાં. એમ પણ નીકળે છે. બેય રીતે અર્થ થાય છે. એ પણ થશે. બરાબર છે. એ તો બે રીતે અર્થ નીકળી શકાય. હવે એમના ભાવમાં શું છે એ જુદી વાત છે. અર્થ તો બે રીતે નીકળી શકે એવું છે. બરાબર છે. ખરું છે.
ઘણા પત્રોને માટે તેમ થયું છે, તેથી ચિત્તને વિશેષ મુઝાવારૂપ થશે.” એટલે કદાચ ચિત્તને એમ થાશે કે ઘણા પત્ર થઈ ગયા. હવે ક્યાં સુધી ઉત્તર નથી દેવો ? ક્યાં સુધી ઉત્તર નથી દેવો ? તો એમાં ચિત્તની દયા ખાધી છે. ચિત્તની દયા ખાધી છે કે એને હવે મુંઝાવા દેવું નથી. ચાલો
Page #140
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૭.
૧૨૩ એકાદ એને પહોંચ લખી નાખો. તમારા કાગળો મળ્યા છે. હમણા પહોંચ લખી શકાય એવી પરિસ્થિતિ નથી એટલું તો જણાવી દઉં. એમ.
મુમુક્ષુ- પૂજ્ય ભાઈશ્રી – હા. બેય રીતે બેસી શકે. મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી – હા બરાબર છે. એ ન્યાય પણ ઉતરે છે. બરાબર છે.
મુમુક્ષુ :- આ પત્ર ઘણા દિવસે..
પૂજ્ય ભાઈશ્રી :- અચ્છા. અષાઢ સુદ ૫ થી અષાઢ વદ ૮, બરાબર અઢારમાં દિવસે જવાબ આપ્યો છે. અને એ અઢાર દિવસની વચ્ચે જુદા જુદા મુમુક્ષઓના ઘણા પત્રો આવી ગયા છે. બરાબર છે. નહિતર બે-પાંચ દિવસે અઠવાડિયે એક કાગળ હોય. અઢાર દિવસે આ બંને પત્રો લખ્યા છે. પછી સીધો શ્રાવણ સુદ ૫ લખ્યો છે.
અહીંયાં તો એ વિચાર આવ્યો છે કે આત્માને મૂળ જ્ઞાનથી ચલાયમાન કરી નાખે એવા પ્રારબ્ધને વેદતા. એટલે એવો પ્રારબ્ધનો ઉદય તીવ્ર છે કે એવા ઉદયમાં તો આત્મજ્ઞાન પણ ચલીત થઈ જાય. એ વખતે પુરુષાર્થ તીવ્ર હોય છે, સહજપણે તીવ્ર હોય છે. એવા તીવ્ર પુરુષાર્થના કાળમાં “આવો પ્રતિબંધ...” એટલે પત્ર લખવાનો જે વિકલ્પ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે, એટલે જે ઉદય છે એને એ ઉપકારનો હેતુ થાય છે. ઉદયની અંદર એની અસર છે. અમારા પરિણામની અંદર તો અમે ભિન્ન જ પડેલા છીએ. એમ કહેવું છે.
મુમુક્ષુ :-... પૂજ્ય ભાઈશ્રી :- હા, પોતાની સ્થિતિ. મુમુક્ષુ :-
પૂજ્ય ભાઈશ્રી :- હા. તો એ પોતા ઉપર ઉતારવી એ ઠીક રહેશે. બરાબર છે.
અને કોઈક વિકટ અવસરને વિષે એક વાર આત્માને મૂળજ્ઞાન વમાવી દેવા સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણી...” એવા કોઈ વિકટ પ્રસંગને વિષે, એવા “કોઈક વિકટ અવસરને વિષે એક વાર આત્માને
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૪
રાજહૃદય ભાગ-૧૪ મૂળજ્ઞાન વાવી દે.' એવી તીવ્ર ઉદયની પરિસ્થિતિ છે. ત્યાં સુધી આત્માની દશાને પમાડી દે. નીચે પ્રાપ્ત કરાવી દે. એવો સંભવ જોઈને, એવો પ્રકાર જોઈને, એવું અનુમાન કરીને તેથી ડરીને વર્તવું યોગ્ય છે....” માટે અહીંયાં વધારે સાવચેત રહેવાની જરૂર છે. આ જે અત્યારે વર્તમાનમાં ઉદય ચાલે છે. એ ઉદયથી વધારે ડરીને વર્તવું યોગ્ય છે. એટલે એ વખતે તો બરાબર પુરુષાર્થ પરાયણ થઈને આત્મામાં સાવધાન થવું તે વધારે યોગ્ય છે.
એમ વિચારી...” એટલે એવું કારણ પામીને પત્રાદિની પહોંચ લખી નથી.” આ કારણથી તમને અઢાર દિવસ સુધી પત્રની પહોંચ લખી નથી તે ક્ષમા કરવાની નમ્રતાસહિત પ્રાર્થના છે. માટે તમને કાગળની પહોંચ ન લખી હોય તો અમે નમ્રતાથી પ્રાર્થના કરીએ છીએ કે અમારા આવા વ્યવહારને કે જે બાહ્ય વ્યવહાર ઉચિત ન દેખાય. ઉચિતપણે તો કાગળની પહોંચ લખવી જોઈએ. અનેક કાગળો લખવા છતાં પહોંચ ન લખાય તો તે અનુચિત લાગે. તો એવા પ્રકારનો જે વ્યવહાર થયો એની અમે નમ્રતાથી ક્ષમા માગીએ છીએ. જુઓ ! આ લોકોત્તર સજ્જનતા છે. સજ્જનતામાં લોકો એમ કહે કે, ભાઈ ! મારી થોડી પણ ભૂલ હોય તો હું ક્ષમા માગી લઉં છું.
અહીંયાં તો આ પ્રકાર છે કે પોતે પુરુષાર્થમાં લાગેલા છે. આત્માને એકવાર મૂળજ્ઞાનથી પણ વાવી દે એવા તીવ્ર ઉદયની અંદર બરાબર પુરુષાર્થમાં જોડાયેલા છે. એ કારણે એ પત્ર લખવાના વિકલ્પમાં આવતા નથી. પણ તમને તમારા પક્ષે તો અન્યાય થાય છે. મારા આત્માને ભલે મેં ન્યાય આપ્યો. પણ તમારા આત્માને મેં અન્યાય કર્યો છે. આ ક્યાં કેવી રીતે પોતે વાત લે છે. સીધી. આ લોકોત્તર સરળતા કહેવાય. સરળતા પણ આ લોકોત્તર કહેવાય. મારા આત્માને ન્યાય આપવા જતાં તમારા આત્માને અન્યાય થયો તો હું તમારી ક્ષમા માગું છું.
આપણે આ કહે છે ને ? આ સંવત્સરી પછી ક્ષમાપનાનો વિધિ, ક્ષમાપનાનો આપણે ત્યાં જે રૂઢિરિવાજ છે. એમાં શું છે કે પોતાની જરૂરિયાતને લઈને હિંસા કરવાનો વિકલ્પ નથી હોતો પણ તરસ લાગે તો પાણી પીધા વિના પોતે ચલાવી શકે. ચલાવવા જાય તો કાં પોતાના
Page #142
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૭
૧૨૫
આત્માની હિંસા કરી બેસે. આત્મઘાત કરે ત્યારે. અને જ્યાં પાણી પીવા જાય તો બીજાને ન મારવા હોય તોપણ પાણીના જીવો મરી જાય છે. તો ક્ષમાપના લઈ લે છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના જીવોને મનથી, વચનથી અને કાયાથી. ક૨વાથી, કરાવવાથી અને અનુમોદવાથી. મુમુક્ષુ :– માગીએ તો ક્ષમા મળે ખરી ?
પૂજ્ય ભાઈશ્રી :– કેવા ભાવથી માગી છે એ સવાલ છે.
મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :– એટલો તો ફેર પડે છે. એટલો પ્રારબ્ધને ઉપકાર થાય છે. કર્મ બંધાવારૂપ જે પ્રારબ્ધ એને ઉપકાર થાય છે. એ તો ચોખ્ખું લખે છે. તમારી ક્ષમા માગવાથી પ્રારબ્ધને ઉપકાર થાય છે એ તો લખે છે. ચોખ્ખું લખે છે. એ તો વસ્તુસ્થિતિ છે. જગતમાં કોઈ પરિણામ નિષ્ફળ નથી. કોઈપણ જીવનું એક પણ પરિણામ જગતમાં નિષ્ફળ જાતું નથી. એ સફળ છે. જેવા ભાવ કરે તેવું.
એ વ્યાજબી... છે ?
...
મુમુક્ષુ :પૂજ્ય ભાઈશ્રી :વ્યાજબી ન હોય તો એવી રૂઢી શું કરવા ગોઠવે ? એવો રિવાજ શા માટે હોય ? અને એ જૈનસંપ્રદાય સિવાય ક્યાંય નથી. જૈનના સંપ્રદાય સિવાય આ રિવાજ નથી.
આ જગ્યાએ પહેલીવહેલી થોડી ... થઈ હતી. અમારે મુંબઈ’માં સાથે કામ કરતા હતા. જૈન હતા, દેરાવાસી જૈન હતા. એ સંવત્સરી પ્રતિક્રમણ કરીને આવ્યા. આવીને તરત જ એણે ક્ષમાપના કરી. આ લોકોનો આ વ્યવહાર સારો છે. આ કાંઈ લક્ષ નહોતું. પણ એટલો ખ્યાલ ગયો કે આ લોકોનો આ વ્યવહાર સારો છે. આવો વ્યવહાર કોઈનામાં નથી એવો સ૨સ વ્યવહા૨ છે. બાર મહિનામાં એકવાર તો એમ કહે છે કે ધોઈ નાખો બધું. પછી જો અંતઃકરણથી હોય તો માણસ નવો અપરાધ કરતા અચકાય છે. જો અંતઃક૨ણથી ક્ષમા નથી માગતો તો પાછી બીજી Second થી તેનો તે થઈને ઊભો રહી જાય છે. તો એણે ક્ષમા માગી જ નથી. એટલે ક્ષમા માગવામાં ક્ષમા મળી ક્યારે કહેવાય ? કે જ્યારે એ અપરાધથી પોતે થોડા કે ઘણા અંશે નિવર્તે ત્યારે. પણ એ અપરાધથી નિવર્સે જ નહિ અને પછી પાછો ક્ષમા માગવાની વાત કરે તો એ વાત તો
...
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૬
રાજહૃદય ભાગ-૧૪ બરાબર નથી.
જેમકે એક માણસ વારંવાર અપરાધ કરીને ક્ષમા માગે તો આપણે શું કહીએ, ભાઈ ! અમારી બનાવટ શું કરવા કરો છો ? પાછો તું તો એનો એ કરે છે. એમ જ કહે ને ? એના કરતા ક્ષમા ન માગ તો સારું. એમ જ કહેવું પડે ને ? કે આવી રીતે પચ્ચીસ વાર તો ક્ષમા માગી. હજી પાછું એનું એ કરે છે. અને પાછો કહે કે હવે ક્ષમા માગુ છું. આ તે કઈ જાતની પદ્ધતિ? એણે એ કાર્ય ખરેખર ગંભીરતાથી અને અંતઃકરણથી કર્યું જ નથી. એમ છે. અંતઃકરણથી કરે તો ફેર પડે.
મુમુક્ષુ :- ઉપયોગ રાખે
પૂજ્ય ભાઈશ્રી :- હા, એણે ઉપયોગ રાખવો જ જોઈએ. તો જ એણે ક્ષમા માગી છે એ કાંઈક સ્થાન પામે છે. નહિતર એનું કોઈ સ્થાન નથી.
મુમુક્ષુ
પૂજ્ય ભાઈશ્રી – નહિ. નહિ. નહિપુરુષાર્થમાં લાગેલા છે. એ પોતે અંતર પુરુષાર્થમાં એટલા ચડી ગયા છે, એટલા મસ્તીમાં ચડી ગયા છે કે કોઈ પત્ર લખવાનું પણ એમને સૂઝે એવું નથી. ઓલાને પત્ર નથી મળતો એ અન્યાય થાય છે. કોઈ ઉત્તર નથી મળતો. તો કહે છે, હું ક્ષમા માગું છું, ભાઈ સાહેબ. મારી પરિસ્થિતિ કોઈક એવી થઈ ગઈ છે કે હું તમને પહોંચ પણ લખી શકતો નથી. એમ વાત છે.
એટલે એમ કહે છે કે, “અહો ! જ્ઞાનીપુરુષની આશય ગંભીરતા....” આવી રીતે બીજાને અન્યાય કરવામાં પણ એમનો ગંભીર આશય છે. ગંભીર આશય છે એટલે કે આત્મહિતનો આશય છે જે બીજાને દેખાતો નથી. ગંભીર માણસ હોય એનું પેટ ન કળાય. ભાઈ ! એની ગંભીરતા એવી છે કે એ શું વિચારતા હશે કહેવાય નહિ. આપણે એમનેમ અનુમાન બાંધો માં. એમનેમ ગમે તે વાત કરી ક્યો માં. માણસ ગંભીર છે એમ કહે
એમ “અહો ! જ્ઞાની પુરુષની આશય ગંભીરતા...” એમ કહે છે. એ પત્ર ન લખે તો કોઈ ગંભીર આશય હોય છે. પત્ર લખે તોપણ એમાં કોઈ ગંભીર આશય હોય છે. એમ કહીને (કહે છે), “અહો ! જ્ઞાની પુરુષની આશય ગંભીરતા,...” અહો ! જ્ઞાની પુરુષની “ધીરજ.' એમનું ધૈર્ય.
Page #144
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૭.
૧૨૭ અંતરમાં ઉતરવા માટેની એમની ધીરજ. ક્યાંય આકરા ઉતાવળા થઈને કોઈ અછડતો રસ્તો લેતા નથી. અને અહો ! જ્ઞાની પુરુષનો “ઉપશમ !” એમની જે શાંતતા છે એ પણ આશ્ચર્યકારક છે. “અહો ! અહો ! વારંવાર અહો !' આમ કરીને પોતે જ એ પૂર્વના જ્ઞાની પુરુષોને, વર્તમાનના જ્ઞાની પુરુષોને, ભવિષ્યના જ્ઞાની પુરુષોને અહીંયાં બહુમાન આટલું કર્યું છે. (અહીં સુધી રાખીએ...)
- પરિભ્રમણની વેદનાપૂર્વક યથાર્થ વૈરાગ્ય અને સંસારથી છૂટવાના પરિણામ થાય છે. પરંતુ બહુભાગ ધર્મપ્રેમી જીવોને તે વેદના દર્શનમોહના પ્રાબલ્યને લીધે આવતી નથી અને નથી આવતી તે એક સમસ્યા થઈ પડે. છે. ત્યારે કેમ આગળ વધવું ? તેની મુંઝવણ થાય છે. વ્યક્તિગત રીતે, ઉપરોક્ત, ક્રમપ્રવેશ થયાં પહેલા, એટલે પરિભ્રમણની ચિંતના આવ્યા પહેલાં આમ જ કરવું એવો કોઈ નિયમ નથી પરંતુ જેમ દર્શનમોહ (મિથ્યાત્વ) મોળો પડે તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. તે પ્રવૃત્તિમાં સત્સંગ, સ્વાધ્યાય, સુવિચારણા, આત્મભાવના, પ્રતિકુળ ઉદયમાં ભિન્નપણાનો. પ્રયોગ, અવલોકનનો વારંવાર પ્રયોગ, જ્ઞાનીપુરુષની ભક્તિ, આદિ દર્શનમોહ પાતળો પડે, પરમાં પોતાપણું, મોળું પડે, તેના પરિણામો થવા ઘટે અને તે દરમ્યાન ક્રમથી આગળ વધવાનો અભિપ્રાય રાખવો જોઈએ. ઉપરોક્ત પ્રવૃત્તિ અને પરિણામોમાં જેને જે પ્રકારથી આત્મ કલ્યાણની ભાવના વૃદિગત થાય, તે પસંદ કરવું જોઈએ. અને
અનુભવ સંજીવની-૧૬૫)
સામાં
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૮
રાજહૃદય ભાગ-૧૪
પત્રાંક-૬૯૮ મુંબઈ, શ્રાવણ સુદ ૫, શુક, ૧૯૫૨
જિનાગમમાં ધર્માસ્તિકાય, અધમસ્તિકાય આદિ છ દ્રવ્ય કહ્યાં છે, તેમાં કાળને દ્રવ્ય કહ્યું છે, અને અસ્તિકાય પાંચ કહ્યાં છે. કાળને અસ્તિકાય કહ્યો નથી; તેનો શો હેતુ હોવો જોઈએ? કદાપિ કાળને અસ્તિકાય ન કહેવામાં એવો હેતુ હોય કે ધર્માસ્તિકાયાદિ પ્રદેશના સમૂહરૂપે છે, અને પરમાણુ પુદ્ગલ તેવી યોગ્યતાવાળાં દ્રવ્ય છે, કાળ તેવી રીતે નથી, માત્ર એક સમયરૂપ છે; તેથી કાળને અસ્તિકાય કહ્યો નથી. ત્યાં એમ આશંકા થાય છે કે એક સમય પછી બીજો પછી ત્રીજો એમ સમયની ધારા વર્યા જ કરે છે, અને તે ધારામાં વચ્ચે અવકાશ નથી, તેથી એકબીજા સમયનું અનુસંધાનપણું અથવા સમૂહાત્મકપણું સંભવે છેજેથી કાળ પણ અસ્તિકાય કહી શકાય. વળી સર્વજ્ઞને ત્રણ કાળનું જ્ઞાન થાય છે, એમ કહ્યું છે તેથી પણ એમ સમજાય કે સર્વકાળનો સમૂહ જ્ઞાનગોચર થાય છે, અને સર્વ સમૂહ જ્ઞાનગોચર થતો હોય તો કાળ અસ્તિકાય સંભવે છે, અને જિનાગમમાં તેને અસ્તિકાય ગણ્યો નથી, એ આશંકા લખેલ, તેનું સમાધાન નીચે લખ્યાથી વિચારવા યોગ્ય છે –
જિનાગમની એવી પ્રરૂપણા છે કે કાળ ઉપચારિક દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય નથી.
જે પાંચ અસ્તિકાય કહ્યાં છે, તેની વર્તનાનું નામ મુખ્યપણે કાળ છે. તે વર્તનાનું બીજું નામ પર્યાય પણ છે. જેમ ધર્માસ્તિકાય એક સમયે અસંખ્યાત પ્રદેશના સમૂહરૂપે જણાય છે, તેમ કાળ સમૂહરૂપે જણાતો નથી. એક સમય વર્તી લય પામે ત્યાર પછી બીજો સમય ઉત્પન્ન થાય છે. તે સમય દ્રવ્યની વર્તનાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૮
૧૨૯
સર્વજ્ઞને સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે, તેનો મુખ્ય અર્થ તો એમ છે કે, પંચાસ્તિકાય દ્રવ્ય પર્યાયાત્મકપણે તેમને જ્ઞાનગોચર થાય છે; અને સર્વ પર્યાયનું જ્ઞાન તે જ સર્વ કાળનું જ્ઞાન કહેલું છે. એક સમયે સર્વજ્ઞ પણ એક સમય જ વર્તતો દેખે છે, અને ભૂતકાળ કે ભાવિકાળને વર્તતો દેખે નહીં; જો તેને પણ વર્તતા દેખે તો તે પણ વર્તમાનકાળ જ કહેવાય. સર્વજ્ઞ ભૂતકાળને વર્તી ચૂક્યાપણે અને ભાવિકાળને હવે પછી આમ વર્તશે એમ દેખે છે.
ભૂતકાળ દ્રવ્યને વિષે સમાઈ ગયો છે, અને ભાવિકાળ સત્તાપણે રહ્યો છે, બેમાંથી એક્કે વર્તવાપણે નથી, માત્ર એક સમયરૂપ એવો વર્તમાનકાળ જ વર્તે છે; માટે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાસ્યમાન થાય છે.
એક ઘડો હમણાં જોયો હોય, તે ત્યાર પછીને બીજે સમયે નાશ પામી ગયો ત્યારે ઘડાપણે વિદ્યમાન નથી; પણ જોનારને તે ઘડો જેવો હતો તેવો શાનમાં ભાસ્યમાન થાય છે; તેમ જ હમણાં એક માટીનો પિંડ પડ્યો છે તેમાંથી થોડો વખત ગયે એક ઘડો નીપજશે એમ પણ જ્ઞાનમાં ભાસી શકે છે; તથાપિ માટીનો પિંડ વર્તમાનમાં કંઈ ઘડાપણે વર્તતો હોતો નથી, એ જ રીતે એક સમયમાં સર્વજ્ઞને ત્રિકાળજ્ઞાન છતાં પણ વર્તમાન સમય તો એક જ છે.
સૂર્યને લીધે જે દિવસરાત્રિરૂપ કાળ સમજાય છે તે વ્યવહાર કાળ છે, કેમકે સૂર્ય સ્વાભાવિક દ્રવ્ય નથી. દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે, પણ તેનું એકબીજાની સાથે સંધાન છે, એમ તેમનો અભિપ્રાય નથી, અને તેથી કાળને અસ્તિકાયપણે ગણ્યો નથી.
પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દૃઢ સાધનસહિત, મુમુક્ષુએ સદ્ગુરુઆજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે.
અભિનંદનજિનની શ્રી દેવચંદ્રજીકૃત સ્તુતિનું પદ લખી અર્થ પુછાવ્યો તેમાં, પુગળઅનુભવત્યાગથી, કરવી જ શું પરતીત હો’
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૦
રાજહૃદય ભાગ-૧૪
એમ લખાયું છે, તેમ મૂળ નથી. પુદુગળઅનુભવત્યાગથી, કરવી જસુ પરતીત હો’ એમ મૂળ પદ છે. એટલે વર્ણ, ગંધાદિ પુદ્ગલગુણના અનુભવનો અર્થાતુ રસનો ત્યાગ કરવાથી, તે પ્રત્યે ઉદાસીન થવાથી જસુ એટલે જેની આત્માની પ્રતીતિ થાય છે, એમ અર્થ છે.
તા. ૧૮-૫-૧૯૯૧, પત્રીક - ૬૯૮, ૬૯૯
- પ્રવચન નં. ૩૨૦
.. છ દ્રવ્ય નથી સ્વીકારતા. છઠું જે કાળદ્રવ્ય છે એને ઉપચારિક દ્રવ્ય તરીકે લે છે. પણ એને ખરેખર દ્રવ્ય તરીકે નથી સ્વીકારતા.
જે પાંચ અસ્તિકાય કહ્યા છે, તેની વર્તમાનું નામ મુખ્યપણે કાળ છે. પાંચ દ્રવ્યો પરિણમી રહ્યા છે. એક પર્યાયથી બીજી પર્યાયે વર્તી રહ્યા છે તે વર્તનાનું નામ મુખ્યપણે કાળ છે. તે વર્તનાનું બીજું નામ પર્યાય પણ છે. એ વર્તનાને પર્યાય અથવા અવસ્થા પણ કહેવામાં આવે છે. જેમ ધમસ્તિકાય એક સમયે અસંખ્યાત પ્રદેશના સમૂહરૂપ જણાય છે, તેમ કાળ સમૂહરૂપે જણાતો નથી. એવી રીતે કોઈ કાળનો સમૂહ એક સાથે નથી દેખાતો. ઊર્ધ્વપ્રચય છે પણ તિર્યકપ્રચય નથી એમ કહેવું છે. પ્રવચનસારમાં એવો શબ્દ વાપર્યો છે. જે ઊર્ધ્વપ્રચય છે એક પછી એક પછી એક એમ એમ ભવિષ્યકાળમાં પર્યાયો થતી જાય એને ઊર્ધ્વપ્રચય કહે છે. અને એકસાથે ક્ષેત્રનો પથારો હોય, આડું હોય એને તિર્યકપ્રચય કહે છે. આડું. ક્ષેત્ર આપ્યું છે. ધર્માસ્તિકાય, આકાશ આ રીતે પૃથ્વી આડી દેખાય છે. પુદ્ગલો. એવી રીતે. જ્યારે કાળ આમ ઊર્ધ્વપ્રચય છે. અવસ્થાઓ ઉપર ઉપર જાય છે. એવી રીતે. એમ પ્રચય એટલે એનો ફેલાવ. પ્રચયનો અર્થ થાય છે ફેલાવ. ક્ષેત્રનો ફેલાવ અને પર્યાયનો ફેલાવ એમાં ફરક છે એમ કહેવું છે. બે વાત એક નથી. એટલે જેમ ધર્માસ્તિકાય એક સમયે અસંખ્યાત સમૂહરૂપે
Page #148
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૮
૧૩૧ જણાય છે. તેમ કાળ સમૂહરૂપે જોવામાં આવતો નથી. એવી રીતે નથી જણાતો. એક સમય વર્તી લય પામે ત્યાર પછી બીજો સમય ઉત્પન્ન થાય છે.” બધા સમયો એક સાથે નથી. વારા ફરતી ઉત્પન્ન થાય છે. તે સમય દ્રવ્યની વર્તનાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે. કોઈપણ દ્રવ્યની જે વર્તના છે એનો જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે અને સમય કહેવામાં આવે છે.
હવે એકસાથે સર્વને જણાય છે એવી એમણે દલીલ આપી છે. એ સંબંધીનું સ્પષ્ટીકરણ આપે છે. સર્વજ્ઞના જ્ઞાન સંબંધીનું. અને સર્વજ્ઞનું જ્ઞાન ભૂત-ભવિષ્યની પર્યાયને કેવી રીતે જાણે છે એ પણ એમાંથી કેવળજ્ઞાનનું પ્રવર્તન છે, સ્વરૂપ છે એ પણ અહીંયાં એમના ઉત્તરમાં સ્પષ્ટ થાય છે.
‘સર્વજ્ઞને સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે.” સર્વજ્ઞને સર્વ કાળનું જ્ઞાન થાય છે. સર્વ કાળનું જ્ઞાન કહો કે ત્રણે કાળનું જ્ઞાન કહો. તેનો મુખ્ય અર્થ તો એમ છે કે, પંચાસ્તિકાય દ્રવ્યપર્યાયાત્મકપણે તેમને જ્ઞાનગોચર થાય છે. પાંચ અસ્તિકાય છે એની સર્વ પર્યાયો અને બધા દ્રવ્યો એમને જ્ઞાનગોચર થાય છે. “અને સર્વ પયયનું જ્ઞાન તે જ સર્વ કાળનું જ્ઞાન કહેલું છે.' એ પાંચે દ્રવ્યોનું, સર્વ પર્યાયોનું જ્ઞાન તે જ સર્વ કાળનું જ્ઞાન છે એમ સમજવું.
એક સમયે સર્વજ્ઞ પણ એક સમય જ વર્તતો દેખે છે,” પ્રત્યેક સમયે વર્તતો સમય જ દેખે છે. “અને ભૂતકાળ કે ભવિષ્યકાળને વર્તતો દેખે નહીં,... અત્યારે વર્તતો નથી માટે વર્તતો દેખે નહિ. જો તેને પણ વર્તતા દેખે તો તે પણ વર્તમાનકાળ જ કહેવાય.” વર્તમાન. એ શબ્દ જ વર્તતો સૂચવે છે). એનો બીજો other word વર્તમાન એમ કહેવામાં આવે છે. વર્તમાન કહો કે વર્તતો કહો એક જ વાત છે.
મુમુક્ષુ:
પૂજ્ય ભાઈશ્રી – હા. એ તો વર્તતા પૂરતી વાત છે. એ વર્તતા સમય પૂરતી વાત છે.
મુમુક્ષુ - વર્તમાન પૂરતી વાત છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. બાકી ભૂત-ભવિષ્યને જાણે છે એ વાત હજી નીચે કહેશે. એ પણ પોતે સ્પષ્ટીકરણ આપ્યું છે કે, “સર્વજ્ઞ ભૂતકાળને
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૨
રાજહૃદય ભાગ-૧૪ વર્તી ચૂક્યાપણે...” જાણે છે, દેખે છે અને ભાવિકાળને હવે પછી આમ વર્તશે એમ દેખે છે. નથી દેખતા એમ નથી. પણ વર્તી ગયા તે પર્યાયો આવા વર્યા હતા, હવે પછી ભવિષ્યમાં વર્તવાના છે તે આવા વર્તશે. અને જેમ વર્તમાનમાં વર્તતા હોય એમ વર્તમાનવતુ નહિ વર્તતા પર્યાયોને જાણે છે. પછી તે ભૂતકાળના હો કે તે ભવિષ્યકાળના હોય. પણ વર્તમાનવતું વર્તતા હોય અને જાણે એવા જ પ્રકારે જાણે છે. માટે એ જાણે છે એમ કહેવાય. નથી જાણતા એમ ન કહેવાય. અને જે વર્તમાન વર્તે છે તેને વર્તમાન વર્તે છે એમ જાણે. માટે જેમ છે તેમ જાણે છે. માટે નથી જાણતા એ પ્રશ્ન રહેતો નથી.
ભૂતકાળ દ્રવ્યને વિષે સમાઈ ગયો છે, અને ભાવિકાળ સત્તાપણે રહ્યો છે...” ભૂતકાળ દ્રવ્યને વિષે સમાઈ ગયો છે. જુઓ ! આ વાત બહુ ગૂઢ કરી છે. આ વાત ધવલ”ના ગ્રંથોમાં છે, (એક મુમુક્ષુએ) ચર્ચા ઉપાડી હતી. ભવિષ્યની અને ભૂતકાળની પર્યાયો દ્રવ્યને વિષે કેવી રીતે સત્તા ધરાવે છે ? અથવા “ટોડરમલજીએ કહ્યું કે અનાદિઅનંત પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. અનાદિઅનંત પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે એ કેવી રીતે કહ્યું? એ “શ્રીમદ્જીના શબ્દોમાં પણ આ રીતે નીકળે છે.
ભૂતકાળ દ્રવ્યને વિષે સમાઈ ગયો છે.” એટલે બધી પર્યાયો એમાં વિલિન થઈ ગઈ છે. “અને ભાવિકાળ સત્તાપણે રહ્યો છે,” ભાવિકાળનું અસ્તિત્વ છે. “બેમાંથી એક્કે વર્તવાપણે નથી....... વર્તમાન વર્તતા નથી. ભૂત અને ભવિષ્ય કાંઈ વર્તમાનમાં વર્તવાપણે નથી. માત્ર એક સમયરૂપ એવો વર્તમાનકાળ જ વર્તે છે;” જે વર્તે છે એ તો વર્તમાન એક સમય પૂરતો કાળ વર્તે છે. માટે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાસ્યમાન થાય છે.” અથવા જેમ છે તેમ જ ભાસ્યમાન થાય છે. બીજી રીતે કાંઈ ભાસ્યમાન થતું નથી. માટે સર્વશને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાસ્યમાન થાય છે? હવે એના ઉપર દૃષ્ટાંત આપે છે કે કેવી રીતે?
“એક ઘડો હમણાં જોયો હોય... વર્તમાનમાં જોયો હોય. તે ત્યાર પછીને બીજે સમયે નાશ પામી ગયો.” હોય. ઘડો ફૂટી ગયો. ત્યારે ઘડપણે વિદ્યમાન નથી.” તે ઘડો કાંઈ ઘડાપણે વિદ્યમાન નથી. પણ જોનારને તે ઘડો જેવો હતો તેવો જ્ઞાનમાં ભાસ્યમાન થાય છે...” કે આ
Page #150
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૮
૧૩૩ ફૂટી ગયો જે ઘડો. તે ઘડો પહેલા આવા આકારે હતો, આવા રંગે હતો, આવા પ્રકારનો હતો. તેમ જ હમણાં એક માટીનો પિંડ પડ્યો છે તેમાંથી થોડો વખત ગયે એક ઘડો નીપજશે...” અત્યારે કુંભારના હાથમાં માટીનો એક પિંડ ચાકડા ઉપર ચડાવેલો જોવે છે. એ થોડો વખત પછી ઘડાપણે આકાર પામશે, નીપજશે. “એમ પણ જ્ઞાનમાં ભાસી શકે છે;” કે આ માટીના પિંડમાંથી ઘડો બનવાનો છે. તથાપિ માટીનો પિંડ વર્તમાનમાં કંઈ ઘડાપણે વર્તતો હોતો નથી... તોપણ માટીનો પિંડ કાંઈ વર્તમાનમાં ઘડાપણે વર્તતો હોતો નથી. માટીનો પિંડ તો માટીપણે જ વર્તમાનમાં વર્તે છે, કાંઈ ઘડાપણે વર્તતો નથી.
“એ જ રીતે એક સમયમાં સર્વશને ત્રિકાળજ્ઞાન છતાં પણ વર્તમાન સમય તો એક જ છે.' ભલે જ્ઞાન ત્રણે કાળના સમયનું છે. પણ કોઈપણ દ્રવ્ય વર્તમાન સમયમાં વર્તે છે, તે જ સ્થિતિનું વર્તમાન સમયનું વર્તતું જ્ઞાન છે. ભૂત-ભવિષ્યનું તો જે થઈ ગયું અને થશે એવું સત્તાત્મક જ્ઞાન છે. વર્તતું પ્રગટ પર્યાય તો પ્રગટ પર્યાય વર્તે છે તેનું જ્ઞાન છે. આ રીતે કેવળજ્ઞાન જાણે છે. બહુ ચોખ્ખું કર્યું છે. સાદી ભાષામાં પણ કેવળજ્ઞાન કેવી રીતે કેવળજ્ઞાનપણે વર્તે છે કે જેમાં ત્રણે કાળનું શેયત્વ કેવી રીતે છે. શેયપણું કેવી રીતે છે એ બહુ સ્પષ્ટ ચોખ્ખું કર્યું છે.
મુમુક્ષુ - એક વાક્યને પકડી લ્ય અને બહુ ઊંધો અર્થ કરે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો એવું છે કે માણસને પોતાના અભિપ્રાય અનુસાર કોઈ વાત લેવી હોય ત્યારે સળંગ કહેનારના વક્તવ્યને ગ્રહણ ન કરે. માત્ર કોઈ એક વાત-ટૂકડો પકડી અને એનો આગ્રહ કરી નાખે. તો એમાં કાંઈ આત્માનું હિત નથી. આત્મહિતના લક્ષે જો સ્વાધ્યાય થાય તો એ પ્રકારની અસરળતા અથવા વિપરીતતા ઊભી ન થાય. પરિણામનું નકસાન તો પરિણામ કરનારને જ છે. પછી એને આત્મહિતનું લક્ષ ન હોય તો એનો કોઈ ઉપાય નથી.
હવે કાળ ઉપર જવાબ આપે છે કે, સૂર્યને લીધે જે દિવસરાત્રિરૂપ કાળ સમજાય છે તે વ્યવહાર કાળ છે...” આ સૂર્યને લઈને જે કાળની ગણતરી થાય છે કે આ એક દિવસ થયો, આજે એકમનો દિવસ છે, આજે પાંચમનો દિવસ છે. પછી ચંદ્ર ઊગશે, પછી પાછો સૂર્ય ઊગશે ત્યારે છઠ્ઠો
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૪.
રાજહૃદય ભાગ-૧૪ દિવસ છે. એમ દિવસરાત્રિરૂપ કાળ સમજાય છે. સૂર્યના સદ્ભાવમાં દિવસ અને અભાવમાં રાત્રિ “તે વ્યવહાર કાળ છે,... એ તો કાળને ગણવા માટેનું એક સાધન, વ્યવહાર સાધન છે. કેમકે સૂર્ય સ્વભાવિક દ્રવ્ય નથી.” સૂર્ય છે એ કોઈ સ્વભાવિક દ્રવ્ય નથી.
“દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે....... આ ચોખ્ખું લખ્યું છે. ઓલાપણે જે જિનાગમની વાત લખી એ શ્વેતાંબરની છે એ શેના ઉપરથી નક્કી થાય છે ? કે આના ઉપરથી નક્કી થાય છે. જિનાગમ શબ્દ વાપર્યો છે પણ ત્યાં શ્વેતાંબર જિનાગમની વાત છે. અહીંયાં ચોખ્ખું લખ્યું છે કે દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે, પણ તેનું એકબીજાની સાથે સંધાન છે, એમ તેમનો અભિપ્રાય નથી...” ત્યાં દિગંબર શાસ્ત્રમાં કહેનારનો એવો અભિપ્રાય નથી કે એક અણુ બીજા અણ સાથે જોડાયેલું છે. પુદ્ગલ પરમાણુની જેમ સ્કંધ જોડાયેલા છે. આ લાકડાની અંદર બધા અસંખ્યાત પરમાણુ છે એ બધા જોડાયેલા છે. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકે તો બધા એક સાથે જોડાયેલા હોવાથી થોડાક અહીંયાં રહી જાય અને થોડાક બીજે જાય એવું નથી બનતું. કેમકે જોડાયેલા છે. એમ કાળાણમાં એક કાળાણ પણ બીજા કાણાણ સાથે જોડાયેલો નથી. છૂટો છે. નજીક નજીક છે તોપણ છૂટો છે.
પણ તેનું એકબીજાની સાથે સંધાન છે એમ તેમનો અભિપ્રાય નથી, અને તેથી કાળને અસ્તિકાયપણે ગણ્યો નથી. દિગંબરના શાસ્ત્રોમાં કાળને અસ્તિકાયપણે ગણ્યો નથી એનું આ કારણ છે. શ્વેતાંબરનું ઉપર કહ્યું તે કારણ છે. દિગંબરનું આ કારણ છે.
મુમુક્ષુ - શ્વેતાંબર પર્યાયને જોવે છે.
પૂજ્ય ભાઈશ્રી – હા, એ પર્યાયને જોવે છે, આ દ્રવ્યને જોવે છે. કેમકે ત્યાં કેવળજ્ઞાનનું સ્વરૂપ બરાબર નથી. અહીંયાં કેવળજ્ઞાનનું સ્વરૂપ બરાબર છે. ત્યાં તો કેવળજ્ઞાન થયા પછી પણ છદ્મસ્થને પરિણામ થાય અને ક્રિયા થાય એવું પણ જોવામાં આવે છે. અશાતા થઈ, દવા મંગાવો. જોકે મુનિ તો મુનિદશામાં જ દવા ન મંગાવે, એ યાચના ન કરે, કે ઉદ્દેશિક ન લે. પણ ત્યાં તો ઉદ્દેશિક પણ થઈ ગયું. એ પરિસ્થિતિ થઈ જાય છે. એટલે કેવળજ્ઞાનનું સ્વરૂપ બરાબર નથી તો કેવળજ્ઞાનનો વિષય પણ ત્યાં
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૫
પત્રાંક-૬૯૮ બરાબર નથી એમ છે.
હવે એક પંક્તિમાં એક જ વાક્યમાં માર્ગદર્શન આપે છે. પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દઢ સાધનસહિત, મુમુક્ષુએ સદ્ગઆશાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે.” દ્રવ્યાનુયોગના શાસ્ત્રો મુમુક્ષુજીવ વાંચી લે અને એમ માને કે મને પણ સમજાય છે. એવો ઉતાવળથી સમજણનો અભિપ્રાય બાંધવા જેવો નથી. સદ્ગુરુની નિશ્રામાં, સદ્ગુરુની આજ્ઞાએ, સદ્ગુરુના ચરણમાં પ્રત્યક્ષ રહીને, દૂર રહીને નહિ, પ્રત્યક્ષ રહીને ભક્તિ અને વૈરાગ્ય. દઢ ભક્તિ અને દઢ વૈરાગ્યરૂપી સાધન. આ બે સાધન તો મુમુક્ષુને હોવા જ જોઈએ. નહિતર જે પરિણતિ ઊભી છે એ દેહાત્મબુદ્ધિની ઊભી છે, રાગના એકત્વની જે પરિણતિ છે
એ પરિણતિની આડે પાછા વૈરાગ્ય અને ભક્તિ પણ નથી. પછી તો હવે કોઈ ઉપદેશ પરિણમવાનો અવકાશ પણ નથી.
છ દ્રવ્ય સમજાયા હોય એમ જીવ ભલે માને. પણ એ છ દ્રવ્યનું જ્ઞાન ખરેખર પ્રયોજનભૂતપણે ત્યાં થતું નથી. અપ્રયોજનભૂતપણે એમ થાય છે કે મને જ્ઞાન થયું છે, મને સમજાય ગયું છે, મને સમજાણું છે, હવે મને વાંધો નથી. એ જીવ તો એક નવી મુશ્કેલીમાં આવેલો જીવ છે. અત્યારે ભલે ન દેખાય પણ ખરેખર એ નવી મુશ્કેલીમાં આવેલો જીવ છે.
પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દઢ સાધનસહિત.... આ ઉપરાંત મુમુક્ષુની ભૂમિકાની જુદી જગ્યાએ એક વાત કરે છે. કે પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્ય...” અને સરળતાદિ “દઢ સાધનસહિત,...” સરળતાદિ દઢ સાધનસહિત “મુમુક્ષુએ સદ્ગઆજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે.” એમનેમ દ્રવ્યાનુયોગ વિચારી લે, વાંચી લે, સાંભળી લે તો એને એ પાત્રતા અથવા યોગ્યતા નહિ હોવાથી લાભ થવાને બદલે નુકસાનનું કારણ થઈ જાય છે. એટલો સંક્ષેપમાં ઉત્તર એમણે પૂરો કરીને આટલી દ્રવ્યાનુયોગના સિદ્ધાંતની જ્યારે ચર્ચા પોતે જ કરી છે તો સાથે સાથે આ સૂચના પણ મૂકી દીધી છે. છેલ્લે છેલ્લે એનું મહત્વ બતાવ્યું છે. એમનેએમ આ વાંચી લેવા જેવું નથી, એમને એમ સમજી લેવા જેવું નથી.
મુમુક્ષુ :- આ જગ્યાએ હજી બહુ સમજાયું નથી. આ જગ્યાએ વિશેષ સ્પષ્ટતા જરૂરી છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૬
રાજહૃદય ભાગ–૧૪ પૂજ્ય ભાઈશ્રી :- એમ કહેવા માગે છે કે દ્રવ્યાનુયોગના જે સિદ્ધાંત શાસ્ત્રો છે એ પરમાગમોનો સ્વાધ્યાય પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં કરવો. એક (વાત). એટલે ભૂલ થાય તો એ તરત આપણું ધ્યાન ખેંચે. બીજું, પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં પણ કેવા પરિણામવાળાએ કરવો ? કે જેને દઢ ભક્તિ હોય અને દઢ વૈરાગ્ય હોય તો. અહીંયાં હજી દ્રવ્યાનુયોગ “સમયસાર'નું વાંચન-વ્યાખ્યાન પૂરું કરે અને ખાવામાં પાછી ધમાધમ હોય. એટલે જીવનની અંદર બીજે ક્યાંય ફેરફાર દેખાય નહિ. વૃત્તિ ક્યાંય મોળી પડે નહિ, કોઈ રસ મોળા પડે નહિ અને દ્રવ્યાનુયોગનું અધ્યયન કરે તો એ અધ્યયનમાં એને અનેક જગ્યાએ સ્વચ્છેદ થવાનો અવકાશ રહેલો છે. એ જીવને ઘણું નુકસાનકારક છે એમ કહેવું છે. એકદમ દઢ ભક્તિ અને વૈરાગ્ય જેવું સાધન, સરળતા જેવું સાધન હોય તો એને પ્રત્યક્ષ સત્સમાગમમાં દ્રવ્યાનુયોગને વિચારવો. નહિતર એણે વૈરાગ્ય ઉપશમના ગ્રંથો વિચારવા, આરંભ પરિગ્રહ ઘટે એવું વિચારવું એ પ્રકાર એમણે મુમુક્ષુને માટે શિખામણ આપીને દોરવણી આપી છે.
મુમુક્ષુ :- .... પ્રશ્ન થાય કે કેમ નથી થતું ? તો આ એનો જવાબ આવી ગયો?
પૂજ્ય ભાઈશ્રી – હા, આવી ગયો. ઘણા વર્ષથી દ્રવ્યાનુયોગનો અભ્યાસ થયા પછી મુમુક્ષુઓને કેમ કાંઈ લાભ થતો નથી? એ લાભ નહિ થવાનું આ કારણ છે કે અવિધિએ જ્ઞાનની પ્રાપ્તિ કરવાનો જે પ્રયત્ન કર્યો છે એમાં વિધિની ખામી છે. એ રીતે જ્ઞાનપ્રાપ્તિ કદિ કોઈને થઈ નથી અને થતી પણ નથી.
શ્રી અભિનંદનજિનની શ્રી દેવચંદ્રજીત સ્તુતિનું પદ લખી અર્થ પુછાવ્યો....... એક પત્રમાં પૂછનારે બે પ્રશ્ન પૂછ્યા છે. તેમાં, પુદ્ગળઅનુભવત્યાગથી, કરવી જ શું પરતીત હો' એમ લખાયું છે, તેમ મૂળ નથી.” જ અને શું બે શબ્દ જુદા પાડ્યા છે. “કરવી જ શું...” એમ નથી. કરવી જશું જોઈએ, એમ કહે છે. લ્યો એમને કેટલો ખ્યાલ છે. નિર્મળજ્ઞાન છે ને એ આનું નામ છે. જ્ઞાનની નિર્મળતા છે. પણ તેમ મૂળ પદ નથી. ખરેખર પદ તો એમ છે કે, “પુગળઅનુભવત્યાગથી કરવી જસ પરતીત હો’...” એમાં શ પણ બદલાય છે. શકોરાને બદલે સગડીનો
Page #154
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૮
૧૩૭ સ આવે છે. અને જ ને સ જુદા નથી. શું છે એ પ્રશ્નાર્થત્મક નથી પણ જસુ એમ મૂળ પદ છે. એટલે જસુનો અર્થ કે જેની. જસુનો અર્થ થાય છે જેની.
“એટલે વર્ણ, ગંધાદિ પુગલગુણના અનુભવનો અર્થાત્ રસનો ત્યાગ કરવાથી અનુભવનો ત્યાગ એટલે શું ? કે એના રસનો ત્યાગ કરવાથી, “તે પ્રત્યે ઉદાસીન થવાથી જસુ એટલે જેની આત્માની પ્રતીતિ થાય છે, એમ અર્થ છે.' જુઓ ! કેવી રીતે અર્થ કરે છે ! “પુગળઅનુભવત્યાગથી, કરવી જસુ પરતીત હો'” જેની પ્રતીત કરવી છે, જે અરૂપી ચૈતન્યઘન આત્માની પ્રતીત કરવી છે એને પુદ્ગલ અનુભવના ત્યાગથી કરવી છે. પુદ્ગલના અનુભવનું ગ્રહણ એવી ને એવી રીતે રસથી કરે, એવા ને એવા રસથી પુદ્ગલોનો અનુભવ કરે. જોકે અનુભવી શકતો નથી પણ અધ્યાસે અનુભવ કરે છે એટલે અનુભવ કરે છે એમ કહીએ. અને એને આત્માનો પણ અનુભવ થાય, આત્માની પણ પ્રતીતિ થાય કે આત્મા અરૂપી છે, રૂપ, રસ, ગંધ, વર્ણ રહિત છે, શુદ્ધ ચૈતન્યસ્વરૂપી છે. એવી રીતે પ્રતીત થતી નથી.
એકના રસમાં બીજાના રસનો અભાવ છે. આત્માની પ્રતીતિ આત્મસ્વરૂપના રસથી થાય છે અને આત્મસ્વરૂપના રસનો આવિર્ભાવ પુદ્ગલ અનુભવના રસના તિરોભાવ વગર થઈ શકતો નથી, એમ કહેવું છે. અથવા પુદ્ગલ પરમાણુના રસનો એમને એમ રસ રહી જાય અને આત્માની પ્રતીત નામ સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય એવું બનતું નથી.
રસની અપેક્ષાએ જો સમ્યગ્દર્શનને વિચારવામાં આવે તો સમ્યગ્દર્શન એ બીજું કાંઈ નથી પણ આત્માના અપૂર્વ મહિમાથી ઊપજેલો જે ચૈતન્યરસ, આત્મરસ એ આત્મરસની તીવ્રતાનો એક તબક્કો છે, એનું નામ સમ્યગ્દર્શન છે. જો રસના દૃષ્ટિકોણથી એની વ્યાખ્યા કરીએ તો એ પ્રકારે છે કે જ્યાં અપૂર્વ આત્મરસ ઉત્પન્ન થયો, એટલો બધો આત્મરસ ઉત્પન્ન થયો, આત્મા લક્ષમાં આવ્યા પછી આત્મલક્ષે આત્મરસ ઉત્પન્ન થાય. આત્મલક્ષ વિના આત્મરસ તો ઉત્પન્ન થાય નહિ. કેમકે પુદ્ગલલક્ષ પડ્યું છે. એટલે જે આત્મા લક્ષમાં આવ્યો ભાવભાસનના કાળમાં,
સ્વરૂપનિશ્ચયના કાળમાં, સ્વરૂપનિર્ણયના કાળમાં એ આત્મલક્ષે મહિમા વધ્યો, રસ વધ્યો અને અતિ તીવ્ર રસ વધતા જે સ્વાનુભવ થયો કે જે
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૮
રાજહૃદય ભાગ-૧૪ સ્વાનુભવ છૂટ્યા પછી એની પરિણતિ ચાલુ રહી ગઈ. જુઓ ! શું કામ થયું? રસ તીવ્ર થયા પછી એની પરિણતિ બંધાઈ જાય છે. એટલે ઉપયોગમાં નિર્વિકલ્પદશા છૂટી, અનુભવ છૂટ્યો પણ પરિણતિમાં અનુભવ છૂટ્યો નથી. અનુભવની પરિણતિ ચાલુ રહી ગઈ. એ ક્યારે બને ? કે વિરુદ્ધસ્વભાવી એવા જે પગલના અનુભવનો રસ છે એનો ત્યાગ થાય તો. ત્યાગ નામ એનો અભાવ થાય તો. અભાવ થયા વિના કોઈ દિવસ બને નહિ). આવો પ્રતીત આવવાનો, સમ્યગ્દર્શન થવાનો પ્રસંગ બને
નહિ.
અથવા બીજી રીતે વિચારીએ તો કે જે એકમેકપણાનો અબાસ છે ભિન્ન દ્રવ્યોને વિષે, પછી તે ખોરાકના પરમાણુ હો કે કોઈપણ અન્ય પદાર્થ પુદ્ગલના હોય એની સાથે એકત્વબુદ્ધિએ અધ્યાસિતપણે તન્મયપણે કેમ પરિણામ પરિણમે છે? કે એનો તીવ્ર રસ છે ત્યારે પરિણમે છે. એ એની રસની તીવ્રતાના સૂચક છે. એટલે જ્યાં સુધી એ રસ મોળો ન પડે. ત્યાં સુધી પ્રતીતની દિશામાં એક ડગલું પણ આગળ વધવાનો સંભવ નથી.
એટલા માટે આપણે રસનું પ્રકરણ સ્વાધ્યાયની અંદર વિશેષપણે લઈએ છીએ એનું કારણ આ છે કે પરિણામનો દોર, કોઈપણ જાતના પરિણામનો દોર, પછી તે અશુદ્ધ જાતિના હો કે શુદ્ધ જાતિના હોય અથવા વિભાવ જાતિના હોય કે સ્વભાવ જાતિના હોય, એ પરિણામનો દોર એ. પરિણામના રસ ઉપર જ આધારિત છે. જેટલો પરિણામનો રસ તીવ્ર એ પરિણામ લંબાવાના, એ પરિણામ એમનેએમ ચાલુ રહી જવાના, એ પરિણામની પરિણતિ બંધાઈ જવાની અને એનું એકત્વ છૂટવાનું નહિ. એટલા માટે મુમુક્ષુની ભૂમિકામાં જે ભક્તિ, વૈરાગ્ય, ઉદાસીનતા, ઉપશમ અને સરળતાદિ પરિણામ લીધા છે એનું કારણ એ છે કે વિભાવરસ ત્યાં ઘટે છે. અને વિભાવરસ ઘટે છે તો સ્વભાવરસ ઉત્પન્ન થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. નહિતર ખાલી જગ્યા પણ હોતી નથી.
એટલે અહીંયાં એ કહ્યું કે, “વર્ણ, ગંધાદિ ગુગલગુણના અનુભવનો.... અનુભવનો એટલે “રસનો ત્યાગ કરવાથી,...” જુઓ ! અનુભવનો અર્થ છે રસનો ત્યાગ કરવાથી. અર્થાત્ તે પ્રત્યે ઉદાસીન
Page #156
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૮
૧૩૯ થવાથી જસુ' એટલે જેની આત્માની પ્રતીતિ થાય છે....” જેની એટલે આત્માની પ્રતીતિ થાય છે “એમ અર્થ છે.' એવો અર્થ અહીંયાં આનંદઘનજી એવા અર્થમાં એ વાત કહેવા માગે છે. એમ લે છે.
મુમુક્ષ:- પરરસ છે. અહીંયાં આવીને પણ ખૂટતો નથી. પછી તોડવો કેમ? ધ્યાન અહીંયા છે પણ ત્યાં બતાવવો. - પૂજ્ય ભાઈશ્રી :- હવે જ્યાં થાય છે ત્યાં જાગૃતિ આવે તો છૂટે. જેમ એક રસની અંદર બીજો રસ ઊભો થાય તો પહેલો રસ માર્યો જાય. જેમકે એક માણસ બહુ રસથી જમે છે અને એમાં કોઈ એવા સમાચાર આવી પડે કે, ભાઈ ! તમે અહીંયાં બહુ લહેરથી જમો છો પણ ત્યાં દુકાને તો આગ લાગી છે. તો ખાવાનો રસ ઊડી જતા કેટલી વાર લાગે ? તરત ઊડી જાય કે ન ઊડે ? તો આ જે જમવાનો જે કષાયરસ છે એ એક કષાયનો રસ તૂટવામાં બીજો કષાયરસ ઊભો થયો ત્યાં તૂટી ગયો. તૂટ્યો કે ન તૂટ્યો ?
મુમુક્ષુ – કષાયે કષાયને તોડ્યો. પૂજ્ય ભાઈશ્રી – બરાબર છે ?
અહીંયાં કહે છે, આત્મરસ છે એ તો અકષાયરસ છે, અકષાયસ્વભાવી આત્મા છે. એના લક્ષે જો એનો રસ ઉત્પન્ન થાય તો અકષાય કષાયને તોડે એમાં શું મોટી વાત છે ? અકષાયરસ કષાયરસને તોડે એમાં શું મોટી વાત છે ? એ તો બળવાનરસ છે. કષાય કરતા અકષાયપણું એ તો બળવાન છે, એની અંદર તો ઘણું બળ છે.
એટલે રસ તોડવો હોય તો જ્ઞાન કે જે અકષાયસ્વભાવી છે એ જ્ઞાનમાં પોતાનો જ્ઞાનાનુભવ શું છે ? એના અવલોકનનો પ્રયત્ન કરે ત્યારે ઓલો ઉદયમાન જે રસ છે એ એ જ વખતે મોળો પડ્યા વિના રહે નહિ. એટલે પ્રત્યેક ઉદયમાં રસને મંદ કરવા માટે એણે પોતાના જ્ઞાનમાં જ્ઞાનના અવલોકનનો પ્રયત્ન કરવો. અથવા જ્ઞાન ચાલતા રસનું અવલોકન કરે તોપણ રસ તુટે. કેમકે જ્ઞાન તો એવી ચીજ છે કે જે વચ્ચે દાખલ થતા કષાયમાં ભંગ પડ્યા વિના રહે નહિ. એટલે જો કષાય પરિણામનું અવલોકન કરે તો પણ કષાયરસ તૂટે અને અવલોકન કરનાર પોતાનું અવલોકન કરીને પોતાના જ્ઞાનાનુભવને-જ્ઞાનના વેદનને તપાસવા અથવા
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૦
રાજહૃદય ભાગ–૧૪ અનુભવ કરવાનો પ્રયત્ન કરે તોપણ એને કષાયરસ તૂટે છે.
મુમુક્ષુ – “ગુરુદેવશ્રી.
પૂજ્ય ભાઈશ્રી :- હા. પછી શું છે કે વસ્તુ જે ખોવાણી છે અને અંધારું જે થયું છે એ તો જ્ઞાનના પ્રકાશથી-પોતાના પ્રકાશથી પોતે હટી ગયો છે માટે. બાકી જ્ઞાનપ્રકાશમાં તો જ્ઞાનસ્વભાવ પ્રગટ જ છે. જ્ઞાનપ્રકાશમાં જ્ઞાનનો સ્વભાવ અપ્રગટ છે જ નહિ. પ્રગટ જ છે. એ તો નિત્ય ઉદિત છે. નવો પ્રગટ નથી થતો. એ તો નિત્ય ઉદિત જ છે-સર્વ કાળે ઉદિત છે. એટલે રાગ તો અંધારું છે અને રાગમાં શોધવાનો પ્રયત્ન કરવો પણ બેકાર છે. વૃથા પ્રયત્ન છે. કોઈ રાગના અંશમાં, રાગના કણમાં ચૈતન્યસ્વભાવ છે નહિ તો દેખાશે ક્યાંથી ? જે જ્યાં છે નહિ તે ત્યાં દેખાશે કયાંથી ? એ પ્રશ્ન જ રહેતો નથી.
મુમુક્ષુ:- ઘરે ખાતા ખાતા રસને તપાસવો જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી – જાગૃતિમાં આવવું જોઈએ. ગમે તે જીવ હોય. હું જ્ઞાનસ્વરૂપ છું. એણે સીધી સાવધાની પકડવી જોઈએ. જ્ઞાનમાત્રથી સાવધાની પકડવી જોઈએ. એટલા માટે જ્ઞાનમાત્ર શબ્દ વાપર્યો છે. એ જાગૃતિસૂચક છે. આખા “સમયસારમાં વધુમાં વધુ એ શબ્દનો પ્રયોગ છે. આત્મા એટલે જ્ઞાનમાત્ર. “સમયસાર' એટલે જ્ઞાનમાત્ર છું. બસ ! આ એક મંત્ર એ પોતાના સ્વરૂપની સ્વભાવની સાવધાનીમાં જો જીવ આવે તો એને પરપદાર્થની સાવધાની અને પરપદાર્થની સાવધાનીથી ઉત્પન્ન થતો રસ, એ બંને ઉપર એને ઘાત પડે). એ ૬૯૮ પત્ર પૂરો) થયો.
મુમુક્ષુ – કેવી સરસ વાત આવી !
પૂજ્ય ભાઈશ્રી :- “પંચાસ્તિકાયની વાત કરતા કરતા છેલ્લે છેલ્લે બે વાત બહુ સારી કરી દીધી.
મુમુક્ષુ –ચર્ચા કરી પણ મુમુક્ષુઓને માર્ગદર્શન પણ.
પૂજ્ય ભાઈશ્રી - સાથે સાથે આપે જ છે. એ સિદ્ધાંતજ્ઞાન વખતે પણ ઉપદેશજ્ઞાન પણ સાથે સાથે રાખે છે. એ પદ્ધતિ મુમુક્ષુ માટે બહુ ઉપકારી છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૯૯
૧૪૧
પત્રાંક-૬૯૯
મુંબઈ, શ્રાવણ, ૧૯૫૨ પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે -
જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ અસ્તિકાય કહેવાય છે. અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ. એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને પ્રદેશ’ એવી સંજ્ઞા છે. અનેક પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે “અસ્તિકાય' કહેવાય. એક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. પુદ્ગલ પરમાણુ જો કે એકપ્રદેશાત્મક છે, પણ બે પરમાણુથી માંડીને અસંખ્યાત, અનંત પરમાણુઓ એકત્ર થઈ શકે છે. એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી અનેક પ્રદેશાત્મકપણું તે પામી શકે છે, જેથી તે પણ અસ્તિકાય કહેવા યોગ્ય છે. ધર્મદ્રવ્ય અસંખ્યાતપ્રદેશ પ્રમાણે, અધર્મદ્રવ્ય અસંખ્યાતપ્રદેશપ્રમાણ, ‘આકાશદ્રવ્ય અનંતપ્રદેશપ્રમાણ હોવાથી તે પણ “અસ્તિકાય છે. એમ પાંચ અસ્તિકાય છે. જે પાંચ અસ્તિકાયના એકમેકાત્મકપણાથી આ લોકની ઉત્પત્તિ છે, અર્થાત્ “લોક એ પાંચ અસ્તિકાયમય છે.
પ્રત્યેકેપ્રત્યેક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. તે જીવો અનંત છે. એક પરમાણુ એવા અનંત પરમાણુઓ છે. બે પરમાણુઓ એકત્ર મળેલા એવા દ્વિઅણુકન્કંધ અનંતા છે. એમ ત્રણ પરમાણુઓ એકત્ર મળેલા એવા ત્રિઅણુકર્કંધ અનંતા છે. ચાર પરમાણુઓ એકત્ર મળેલા એવા ચતુ અણુકન્કંધ અનંતા છે. પાંચ પરમાણુઓ એકત્ર મળેલા એવા પંચાણુકર્કંધ અનંતા છે. એમ છ પરમાણુ, સાત પરમાણુ, આઠ પરમાણું, નવ પરમાણુ, દશ પરમાણુ એકત્ર મળેલા એવા અનંતા સ્કંધ છે. તેમ જ અગિયાર પરમાણુ યાવતુ સો પરમાણુ, સંખ્યાત પરમાણુ, અસંખ્યાત પરમાણુ તથા અનંત પરમાણુ મળેલા એવા અનંતા સ્કંધ છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૨
રાજહૃદય ભાગ-૧૪
ધર્મદ્રવ્ય' એક છે. તે અસંખ્યાતપ્રદેશપ્રમાણ લોકવ્યાપક છે. અધર્મદ્રવ્ય’ એક છે. તે પણ અસંખ્યાતપ્રદેશપ્રમાણ લોકવ્યાપક છે. ‘આકાશદ્રવ્ય’ એક છે. તે અનંતપ્રદેશપ્રમાણ છે, લોકાલોકન્યાપક છે. લોકપ્રમાણ આકાશ અસંખ્યાતપ્રદેશાત્મક છે.
‘કાળદ્રવ્ય’ એ પાંચ અસ્તિકાયનો વર્તનારૂપ પર્યાય છે, એટલે ઉપચારિક દ્રવ્ય છે, વસ્તુતાએ તો પર્યાય જ છે; અને પળ, વિપળથી માંડી વર્ષાદિ પર્યંત જે કાળ સૂર્યની ગતિ પરથી સમજાય છે, તે વ્યાવહારિક કાળ’ છે, એમ શ્વેતાંબરાચાર્યો કહે છે. દિગંબરાચાર્યો પણ એમ કહે છે, પણ વિશેષમાં એટલું કહે છે, કે લોકાકાશના એકેક પ્રદેશે એકેક કાલાણ રહેલો છે; જે અવર્ણ, અર્ગંધ, અરસ, અસ્પર્શ છે; અગુરુલઘુ સ્વભાવવાન છે. તે કાલાણુઓ વર્તનાપર્યાય અને વ્યાવહારિક કાળને નિમિત્તોપકારી છે. તે કાલાણુઓ દ્રવ્ય’ કહેવા યોગ્ય છે, પણ અસ્તિકાય' કહેવા યોગ્ય નથી; કેમકે એકબીજા તે અણુઓ મળીને ક્રિયાની પ્રવૃત્તિ કરતા નથી; જેથી બહુપદેશાત્મક નહીં હોવાથી ‘કાળદ્રવ્ય’ અસ્તિકાય કહેવા યોગ્ય નથી; અને વિવેચનમાં પણ પંચાસ્તિકાયમાં તેનું ગૌણરૂપે સ્વરૂપ કહીએ છીએ.
‘આકાશ’ અનંતપ્રદેશપ્રમાણ છે. તેમાં અસંખ્યાતપ્રદેશપ્રમાણમાં ધર્મ, અધર્મ દ્રવ્ય વ્યાપક છે. ધર્મ, અધર્મ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે, જીવ અને પુદ્ગલ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે; જેથી ધર્મ, અધર્મ દ્રવ્યના વ્યાપકપણા પર્યંત જ જીવ અને પુદ્ગલની ગતિ, સ્થિતિ છે; અને તેથી લોકમર્યાદા ઉત્પન્ન થાય છે.
જીવ, પુદ્ગલ, અને ધર્મ, અધર્મ દ્રવ્યપ્રમાણ આકાશ એ પાંચ જ્યાં વ્યાપક છે તે લોક’ કહેવાય છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૯
૧૪૩ પત્રાંક-૬૯૯. “પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે - જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ અસ્તિકાય કહેવાય છે. અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ.” અતિ એટલે હોવાપણું અને કાય એટલે પ્રદેશોના સમૂહરૂપ કાયા. કાયાને ટૂંકું કરીને કાય કહ્યું. એમ નથી કહેતા કે આ માણસ પાંચ ફૂટ લાંબો છે. આ સાડા પાંચ ફૂટ લાંબો છે તો એની કાયાનું માપ છે. ત્યાં એનું ક્ષેત્રફળ બતાવવું છે. એમ આ પાંચ પદાર્થોને ક્ષેત્રફળ છે. લાંબુ ક્ષેત્રફળ છે, લાંબુચોડું ક્ષેત્રફળ છે, એમ કહેવું છે.
“અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ. એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને “પ્રદેશ’ એવી સંજ્ઞા છે. આ માપ લીધું. કે પ્રદેશ કોને કહેવો ? એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને, ક્ષેત્રફળમાં એક પરમાણુના ગજથી માપવામાં આવે તો, Unit થી માપવામાં આવે તો, ભલે અમૂર્ત વસ્તુ હોય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ. એ ત્રણે લઈ લેવા, એના અમૂર્ત વસ્તુના ભાગને પ્રદેશ એવી સંજ્ઞા એટલે નામ આપ્યું છે.
“અનેક પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે “અસ્તિકાય' કહેવાય. જેને અનેક પ્રદેશથી માપી શકાય એવું જેનું લાંબુચોડું ક્ષેત્ર હોય તેને અસ્તિકાય કહેવામાં આવે છે. અસ્તિકાય બે શબ્દ છે. અસ્તિ અને કાય. અસ્તિ એટલે હયાતી, મોજૂદગી ધરાવે છે અને કાય એટલે એનું વિશાળ ક્ષેત્ર છે એ રીતે એ હયાતી ધરાવે છે. એક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. કોઈપણ જીવ. ક્ષેત્રમાં નાનામાં નાનો જીવ હોય તો, એક કંથવો કે જે બહુ બારીક છે તોપણ તેનું માપ અસંખ્યપ્રદેશ પ્રમાણ છે. એમ નથી કે એના પ્રદેશો ઓછા છે. અને હાથી કે જેને પ્રદેશો ઘણા છે. મોટા શરીરવાળા જીવને પ્રદેશ ઝાઝાં છે, નાના શરીરવાળા જીવને પ્રદેશ ઓછા છે એવું નથી. બધાયને એકસરખા અસંખ્યાત પ્રદેશ છે. લોક પ્રમાણ અસંખ્યાતપ્રદેશ છે. પણ સંકોચ વિસ્તારને લઈને એનું ક્ષેત્ર નાનું મોટું જોવામાં આવે છે.
પુગલ પરમાણુ જો કે એકપ્રદેશાત્મક છે....... હવે પુગલ પરમાણુની ચર્ચા કરે છે કે એ એક પ્રદેશવાળું છે. પણ બે પરમાણુથી માંડીને અસંખ્યાત, અનંત પરમાણુઓ એકત્ર થઈ શકે છે.” ભેગા મળી
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪
રાજહૃદય ભાગ-૧૪ શકે છે, જોડાઈ શકે છે. એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી.” પુદ એટલે પુરાવું. ગળ એટલ છૂટા પડવું. સાથે જોડાવું અને જોડાયેલાનું છૂટા પડવું. એવા ગુણથી એ ગુણવાચક નામ પાડ્યું પુદ્ગલ પરમાણુનું નામ પુદ્ગલ એમ પાડ્યું. “એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી અનેક પ્રદેશાત્મકપણું તે પામી શકે છે;” એટલે એનો પણ ક્ષેત્ર વિસ્તાર જોવામાં આવે છે. જેથી તે પણ અસ્તિકાય કહેવા યોગ્ય છે.' અને છસ્થને તો સ્કંધ જ જણાય છે. છૂટો પરમાણુ તો છદ્મસ્થના જ્ઞાનમાં પણ આવતો નથી. એટલે એને તો અસ્તિકાયપણે જ પુગલ જોવા મળે છે. એને તો છૂટો જોવા મળતો નથી.
ધર્મદ્રવ્ય અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. એ પણ લોકાકાશપ્રમાણ છે. “અધર્મદ્રવ્ય અસંખ્યાતપ્રદેશપ્રમાણ,...” એ પણ લોકાકાશપ્રમાણ છે. અને જીવદ્રવ્ય પણ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે, એ પણ લોકાકાશપ્રમાણ છે. એમ ત્રણેના પ્રદેશો સરખા છે-અસંખ્યાત. પણ સરખા. અસંખ્યાત પણ સરખા પાછા-લોકપ્રમાણ. “આકાશદ્રવ્ય' અનંતપ્રદેશપ્રમાણ હોવાથી તે પણ “અસ્તિકાય છે. એમાં અનંતા પ્રદેશો છે. જેનું માપ નથી એટલા અનંતા પ્રદેશો આકાશને છે. “એમ પાંચ અસ્તિકાય છે.'
જે પાંચ અસ્તિકાયના એકમેકાત્મકપણાથી આ લોકની ઉત્પત્તિ છે, અથત લોક" એ પાંચ અસ્તિકાયમય છે. એટલે આખા લોકમાં આ પાંચેય દ્રવ્યોના, પદાર્થોના ક્ષેત્રનો વિસ્તાર રહેલો છે. એટલે લોક કહો કે પાંચ અસ્તિકાયનું એકમેકપણું કહો. એકમેક એટલે આકાશની અપેક્ષાએ બધા એક જ ક્ષેત્રે રહેલા છે. છતાં પોતપોતાના સ્વરૂપે રહેલા છે. કોઈએ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યો નથી.
પ્રત્યેકે પ્રત્યેક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે.” પાછું ઓલું જીવ એમ કહ્યું હતું ને ? હવે અહીં કહે છે કે “પ્રત્યેકે પ્રત્યેક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. તે જીવો સંખ્યાએ) અનંત છે. એક પરમાણુ એવા અનંત પરમાણુઓ છે. હવે જેમ એક પરમાણુ છે તો એવા અનંત પરમાણુઓ છે. બે પરમાણુઓ એકત્ર મળેલા એવા દ્વિઅણુકન્કંધ અનંતા છે. હવે બે જ પરમાણુ ભેગા થયા હોય તો એવા એને દ્વિઅણુકઢંધ કહે
Page #162
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૯
૧૪૫
છે. એવા પણ અનંતા છે. છૂટા પરમાણુ પણ લોકમાં અનંતા છે. બે અણુ સ્કંધવાળા પરમાણુઓ પણ અનંતા છે. એમ ત્રણ પરમાણુઓ એકત્ર મળેલા હોય એવા ત્રિઅણુસ્કંધ પણ અનંતા છે. ચાર પરમાણુઓ એકત્ર મળેલા એવા ચતુઃઅણુકસ્કંધ અનંતા છે. પાંચ પરમાણુઓ એકત્ર મળેલા એવા પંચાણુકસ્કંધ અનંતા છે. એમ છ પરમાણુ, સાત પરમાણુ, આઠ પરમાણુ, નવ પરમાણુ, દસ પરમાણુ એકત્ર મળેલા એવા અનંત સ્કંધ છે. તેમ જ અગિયાર પરમાણુ, યાવત્ સો પરમાણુ,..' અગિયાર, બાર, તેર. યાવત્ એટલે એવી રીતે ક્રમથી લઈએ તો સો પરમાણુ, સંખ્યાત પરમાણુ,...’ એટલે સોથી માંડીને, એકસો એકથી માંડીને જેટલી સંખ્યા લે એવા બધા પરમાણુનો ભેગો મળેલો સ્કંધ, અસંખ્યાત પરમાણુ...’નો ભેગા મળેલો સ્કંધ ‘તથા અનંત પરમાણુ મળેલા એવા અનંતા સ્કંધ...' એવા અનંતાઅનંત સ્કંધો જગતની અંદર રહેલા છે. બધી જાતના સ્કંધો, અનંતા સ્કંધો જગતની અંદર છે. મુમુક્ષુ :- ચિત્...
=
પૂજ્ય ભાઈશ્રી :– સચિત્ એટલે ? નહિ. પરમાણુ બધા અચિત જ છે. પરમાણુ બધા અચિત જ ગણવા. પરમાણુને સચેતનપણું ઉપચારથી લાગુ પડે. ખરેખર કોઈ પરમાણુ સચેત નથી. પણ જે પરમાણુઓ જીવોના સંયોગમાં હોય એને વ્યવહારે સચેતપણું કહેવાય. જેમકે અત્યારે આપણા શરીરને સચેતશરીર કહીએ. પણ એકેય પરમાણુમાં ચેતનપણું નથી આવ્યું. પણ આ ખોળિયાનો જીવ જુદો પડી જાય ત્યારે એમ કહે કે આ મડદું છે. તો કહે, અચેતશરીર છે હવે. પહેલા સચેતશીર હતું હવે અચેતશરીર છે. એમ જીવના સંયોગ-વિયોગની અપેક્ષાએ કહેવાય. એ એક જીવની મુખ્યતાથી. પણ એ મડદામાં એ વખતે બીજા નિગોદીયા જીવો અનંતા હોય છે. શ્લેષ્મના, મળના બીજા બધા જીવો અનંતા હોઈ શકે છે. પણ એક જીવ, જે જીવનું એ શરી૨ વ્યવહારે કહેવાતુ હતું તે જીવ ન હોય ત્યારે એ જીવને અચેતશ૨ી૨ કહેવામાં આવે છે. પણ પરમાણુ તો બધા અચેત જ છે. કોઈ ૫રમાણુ જીવસહિત નથી, જીવવાળો નથી, જેમાં જીવપણું નથી, ચૈતન્યપણું નથી અર્થાત્ જડપણું છે એને જ પરમાણુ કહેવામાં આવે છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૪
૧૪૬
મુમુક્ષુ – નિગોદનું શરીર....
પૂજ્ય ભાઈશ્રી – હા, એ નિગોદનું શરીર છે. એને જુદું શરીર છે માટે એ શરીર સાથે લાગુ ન પાડ્યું. નિગોદના જીવને નિગોદનું શરીર છે. એને આ શરીર નથી. એટલા માટે.
મુમુક્ષુ - નિગોદ...
પૂજ્ય ભાઈશ્રી – હા. એ નિગોદના જીવો અને એના શરીરો પણ આ લોકની અંદર ઠાંસી ઠાંસીને ભર્યા છે. કયાંય ખાલી જગ્યા નથી. જીવ વગરની ખાલી જગ્યા નથી, પરમાણુ વગરની ખાલી જગ્યા નથી, કાળાણ વગરની ખાલી જગ્યા નથી, આકાશ વગરની ખાલી જગ્યા નથી, ધર્માસ્તિકાય વગરની ખાલી જગ્યા નથી, અધમસ્તિકાય વગરની ખાલી જગ્યા નથી. છએ દ્રવ્યો લોકની અંદર એકસાથે રહેલા છે. એમાં પાંચ અસ્તિકાય છે અને એક કાળાણ છે. એમ કહે છે.
મુમુક્ષુ - ઝઘડતા નથી, એકસાથે રહ્યા છે.
પૂજ્ય ભાઈશ્રી :- ના. એકસાથે રહેવા છતા તેઓ પરસ્પર કાંઈ તકરાર કે ઝઘડો કરતા નથી. એકબીજાને ધક્કો મારતા નથી કે તું આઘો ખસ મારે અહીંયાં રહેવું છે. એને જગ્યા આપે છે. છએ દ્રવ્યોમાં. અવગાહન શક્તિ છે એટલે એ જગ્યા આપે છે. જ્યારે કોઈને આવવું જવું હોય તો ક્યાંય પણ ટકરાતા નથી, ઘર્ષણમાં આવતા નથી, તકરાર કરતા નથી, નિષેધ કરતા નથી, વિરોધ કરતા નથી. કાંઈ કરતા નથી. ઊલટાને અવકાશ આપે છે. એકબીજાને અવકાશ આપે છે. આવવા જવાનો રસ્તો મોકળો કરી ધે છે. કાંઈ પણ પ્રતિબંધ કરતા નથી. એ ઉપદેશ આપે છે. એ છએ દ્રવ્યો ઉપદેશ આપે છે કે, ભાઈ ! તું ક્યાંય પણ ઘર્ષણમાં રહે નહિ, ક્યાંય પણ ઘર્ષણમાં આવી નહિ. તું સરળતાથી રસ્તો મોકળો કરી દે. પછી કાંઈ વાંધો આવશે નહિ. અહીં સુધી રાખીએ.
Page #164
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૯૯
૧૪૭
તા. ૧૯-૫-૧૯૯૧, પત્રીક - ૬૯૯ થી ૭૦૧
વચન ન કર
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર ૬૯૯, પાનું-૫૦૯. પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં વંચાય છે. એમાં જીવ અને પુદ્ગલની વાત કરી કે અનંતા જીવો છે. પુદ્ગલો પણ બે અણુના સ્કંધથી માંડીને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુથી મળેલા એવા સ્કંધરૂપે અનંતા સ્કંધો વિશ્વની અંદર રહેલા છે. હવે પહેલા Paragraphથી વાત કરે છે. - ધર્મદ્રવ્ય એક છે. ધર્માસ્તિકાય નામનો એક અરૂપી પદાર્થ છે, પણ જડ છે). “ધર્મદ્રવ્ય એક છે. તે અસંખ્યાતપ્રદેશપ્રમાણ લોકવ્યાપક છે. એનું ક્ષેત્ર કેટલું છે ? કે આખા લોકમાં વ્યાપેલું છે અને એક પરમાણુના પરિમાણથી માપવામાં આવે તો અસંખ્યાત પરમાણુથી માપી શકાય એટલો આખો લોક છે અને એટલું ધર્માસ્તિકાયનું ક્ષેત્ર છે.
અધર્મદ્રવ્ય એક છે. એને પણ અધર્માસ્તિકાય કહેવાય છે. તે પણ અસંખ્યાતપ્રદેશપ્રમાણ લોકવ્યાપક છે.' બંને જડ, બંને અરૂપી, બંને અસંખ્યાતપ્રદેશાત્મક અને બંને લોકપ્રમાણ વ્યાપક છે. એકસરખા. પણ. બંનેના સ્વભાવમાં વિરુદ્ધતા છે. “આકાશદ્રવ્ય એક છે. આ ત્રણેય એક એક છે. ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્ય એક છે. તે અનંતપ્રદેશપ્રમાણ છે. એના પ્રદેશો અનંતા છે. તે લોકાલોકવ્યાપક છે.” કેવા છે ? લોક અને અલોક સર્વત્ર વ્યાપક છે.
લોકપ્રમાણ આકાશ અસંખ્યાતપ્રદેશાત્મક છે.” લોકપ્રમાણ આકાશ એટલે આખા આકાશમાં જેટલા ભાગમાં લોક છે એટલે જીવ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, પુદ્ગલ, કાળાણ એવા બીજા પાંચ દ્રવ્યો છે તેને લોક કહે છે અને ત્યાં જે આકાશના પ્રદેશો રહેલા છે તેની સંખ્યા અસંખ્યાત પ્રદેશ છે. એની સંખ્યા અસંખ્યાત છે. બે આકાશ નથી. લોકાકાશ અને અલોકાકાશ એવા બે આકાશ નથી પણ એક આકાશને, એક વિભાગને જેટલામાં લોક
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮
રાજહૃદય ભાગ-૧૪
છે તેને લોકાકાશ કહે છે. બાકીનાને અલોકાકાશ કહે છે. પરંતુ એક અખંડ દ્રવ્યને એ રીતે બે નામથી કહેવામાં આવે છે, બે વિભાગથી સમજાવવામાં આવે છે.
કાળદ્રવ્ય’...' હવે કાળદ્રવ્યની વાત કરે છે. આ કાળદ્રવ્યના વિષયમાં દિગંબર સંપ્રદાય અને શ્વેતાંબર સંપ્રદાયમાં દ્રવ્યની અપેક્ષાએ ભિન્ન ભિન્ન નિરૂપણ જોવામાં આવે છે. પર્યાયની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન નિરૂપણ નથી. એ કહે છે. “કાળદ્રવ્ય’ એ પાંચ અસ્તિકાયનો વર્તનારૂપ પર્યાય છે,...’ એટલે પાંચે અસ્તિકાય પરિણમે છે એની વર્તનાને પણ કાળ કહેવામાં આવે છે. જેમકે અત્યારે અનેક જીવોના પરિણામ વિષમ જોઈને એને પંચમકાળ કહે છે. અત્યારના પુદ્ગલો, વર્ષા, ઋતુ, ફળ-ફળાદિ, ધનધાન્યાદિ એ બધાની Quality જોઈને પણ પંચમકાળ કહેવામાં આવે છે. એવા જીવો, પુદ્દગલો એના પરિણામોના અમુક પ્રકા૨ને, વર્તનાને, અમુક પ્રકારે વર્તતી જોઈને એને કાળ કહેવામાં આવે છે કે આ પાંચમો આરો છે, આ ચોથો આરો છે, આ દિવસ છે, આ રાત છે વગેરે.
“કાળદ્રવ્ય' એ પાંચ અસ્તિકાયનો વર્તનારૂપ પર્યાય છે, એટલે ઉપચારિક દ્રવ્ય છે, વસ્તુતાએ તો પર્યાય જ છે;...' દ્રવ્ય નથી પણ એ વર્તના છે તે તો પર્યાય જ છે. અને પળ, વિપળથી માંડી વર્ષાદ પર્યંત જે કાળ સૂર્યની ગતિ પરથી સમજાય છે, તે વ્યાવહારિક કાળ' છે, એમ શ્વેતાંબરાચાર્યો કહે છે. દિગંબરાચાર્યો પણ એમ કહે છે, પણ વિશેષમાં એટલું કહે છે, કે લોકાકાશના એકેક પ્રદેશે એકેક કાલાજી રહેલો છે; જે અવર્ણ, અર્ગંધ, અરસ, અસ્પર્શ છે;..' એટલે અરૂપી છે. અગુરુલઘુ સ્વભાવવાન છે.’ બીજા દ્રવ્યની જેમ એને પણ અગુરુલઘુ સ્વભાવ છે.
તે કાલાણુઓ વર્તનાપર્યાય અને વ્યાવહારિક કાળને નિમિત્તોપકારી છે.' અને એવા કાલાણુરૂપ દ્રવ્યો છે તે બીજા પદાર્થોના વર્તના પર્યાયને નિમિત્ત છે અને વ્યાવહારિક કાળને પણ એનું નિમિત્તપણું ગણવામાં આવે છે. ‘તે કાલાણુઓ ‘દ્રવ્ય' કહેવા યોગ્ય છે, પણ અસ્તિકાય’ કહેવા યોગ્ય નથી;...' એટલું સ્થાપ્યું કે તે કાલાણુઓ દ્રવ્ય કહેવા યોગ્ય છે. તે કાલાણુઓ દ્રવ્ય કહેવા યોગ્ય નથી અને ઉપચારિક દ્રવ્ય જ કહેવા યોગ્ય છે એમ ન લીધું પાછું. આગળની જે વાત કરી એમાં અલ્પવિરામ કરીને
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૯
પત્રાંક-૬૯૯ એમ શ્વેતાંબરાચાર્યો કહે છે. એમ કરીને શ્વેતાંબરાચાર્યોનો અભિપ્રાય સ્પષ્ટ કહ્યો. પછી દિગંબર આચાર્ય આમ કહે છે એમ કરીને વાત કહી.
હવે એ ઉપરાંત કહે છે કે તે કાલાણુઓ દ્રવ્ય' કહેવા યોગ્ય છે, પણ “અસ્તિકાય' કહેવા યોગ્ય નથી.” કેમકે એને ક્ષેત્રવિસ્તાર નથી માટે. કાય એટલે વિસ્તાર ક્ષેત્રવિસ્તારને કાય કહેવામાં આવે છે. કેમકે એકબીજા તે અણુઓ મળીને ક્રિયાની પ્રવૃત્તિ કરતા નથી.” ભેગા થઈને મળીને કોઈ પ્રવૃત્તિ કરતા નથી. બધા ભિન્ન-ભિન્ન રહીને જ પરિણમે છે. જેથી બહુપ્રદેશાત્મક નહીં હોવાથી કાળદ્રવ્ય અસ્તિકાય કહેવા યોગ્ય નથી; અને વિવેચનમાં પણ પંચાસ્તિકામાં તેનું ગૌણરૂપે સ્વરૂપ કહીએ છીએ. કારણકે પંચાસ્તિકાયમાં અસ્તિકાયનું સ્વરૂપ આવે છે. આ અસ્તિકાય નહિ હોવાથી છઠ્ઠ દ્રવ્ય ગૌણરૂપે કહેવામાં આવે છે. એમ કરીને પોતે તો સ્થાપી દીધું છે પાછું. આમ કહેવા યોગ્ય છે. બહુ પ્રદેશાત્મક નહીં હોવાથી ભિન્ન ભિન્ન રહીને ક્રિયા કરતા હોવાથી.. એ બધી વાત સ્થાપી દીધી.
આકાશ” અનંતપ્રદેશપ્રમાણ છે.” બહુ ધ્યાનથી વાંચે એને જ ખ્યાલ આવે એવું છે. ઉપરછલ્લું વાંચે એને એમ ખ્યાલ આવે કે શ્વેતાંબર આચાર્યની પણ વાત કરી, દિગંબર આચાર્યની પણ વાત કરી. બેયની વાત જુદી પડે છે તો એમ નથી કહેતા કે કઈ બરાબર છે અને કઈ બરાબર નથી. એવું કહેતા નથી.
મુમુક્ષુ :- ....
પૂજ્ય ભાઈશ્રી :- ઉપર ઉપરથી એમ લાગે. પણ ઝીણવટથી વાંચે તો એમણે શું સ્થાપ્યું છે એ વાત એની અંદર આવી જાય છે.
“આકાશ” અનંતપ્રદેશપ્રમાણ છે. તેમાં અસંખ્યાતપ્રદેશ પ્રમાણમાં ધર્મ, અધર્મ દ્રવ્ય વ્યાપક છે. ધર્મ, અધર્મ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે, જીવ અને પુગલ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે; જેથી” એ માધ્યમ છે. ગતિ સ્થિતિમાં એનું માધ્યમ છે. જેમ માછલીને ગતિ કરવી હોય તો પાણી એનું માધ્યમ છે. પક્ષીને ઉડવું હોય તો હવા એનું માધ્યમ છે. પછી સામા પૂરે પણ માછલી તરી શકે છે અને સામો પવન હોય તોપણ પક્ષી ઊડી શકે છે. નદીમાં પાણીનું પૂર એવું હોય કે
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૦
રાજહૃદય ભાગ-૧૪ હાથી જો ઊભો રહે તો તણાય જાય. કેવો ? જેનું ટનબંધી વજન છે એવો હાથી તણાય જાય અને અડધો તોલો જેટલું વજન હોય એવી નાની માછલી હોય એ સડસડાટ કરતી સામે પૂરે જાય. તણાય તો નહિ પણ સામે પૂરે તરીને જઈ શકે. કેમકે એ એનું તરવાનું માધ્યમ છે. પૂરના પ્રવાહનું જે જોર છે એ માછલીને અવરોધ કરી શકતું નથી. એ એની વિશેષતા છે. ગતિનું માધ્યમ છે ને એટલે એ એની વિશેષતા છે.
ધર્મ, અધર્મ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે, જીવ અને પુદ્ગલ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે, જેથી ધર્મ, અધર્મ દ્રવ્યના વ્યાપકપણા પર્યત જ જીવ અને પુદ્ગલની ગતિ, સ્થિતિ છે.” જેથી ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યના વ્યાપકપણા પર્યત જ જીવ અને પુદ્ગલની ગતિ, સ્થિતિ છે; કેમકે એનું માધ્યમ ત્યાં પૂરું થાય છે. અને તેથી લોકમયદા ઉત્પન્ન થાય છે. તેથી લોકમાં રહેવાની જે ક્ષેત્ર મર્યાદા છે એ અહીંથી આ કારણથી ઉત્પન્ન થાય છે. કેમકે આ બે જ પદાર્થો ગતિ કરે છે અને એ બે પદાર્થોની ગતિ કરવાનું માધ્યમ અહીંયાં પૂરું થતું હોવાથી, ગતિ કરવાની શક્તિ ઉપાદાનમાં હોવા છતાં એને આગળ ગતિ થતી એમ જોવામાં આવતું નથી. માટે એનું લોકમાં રહેવાનું અને ગમનઆગમનની ક્ષેત્રની મર્યાદા અહીંયાં ઉત્પન્ન થઈ જાય છે. મર્યાદા એટલે હદ ઉત્પન્ન થાય છે. હદ કહેવી છે.
“જીવ, પુદ્ગલ, અને ધર્મ, અધર્મ દ્રવ્યપ્રમાણ આકાશ એ પાંચ જ્યાં વ્યાપક છે તે લોક' કહેવાય છે. એને લોક એવું નામ આપવામાં આવ્યું છે. એ રીતે અહીંયાં પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે.
પત્રાંક-૭૦૦
કાવિઠા, શ્રાવણ વદ, ૧૫ર શરીર કોનું છે ? મોહનું છે. માટે અસંગભાવના રાખવી યોગ્ય
૭00મા પત્રમાં ફક્ત એક જ લીટી છે. પત્ર ઘણું કરીને સોભાગ્યભાઈ ઉપરનો છે. શરીર કોનું છે ?? પ્રશ્ન કર્યો છે. કે “મોહનું
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૧
પત્રાંક-900 છે. શરીર કોનું છે ? મોહનું છે. જીવનું નથી. પુદ્ગલનું છે એમ પણ ન કહ્યું. કેમકે અહીંયાં દ્રવ્યાનુયોગનો વિષય નથી લેવો. જીવને પોતાને ખોટો આધાર લે છે, શરીરથી જીવ ખોટો આધાર લે છે, મોહ વડે કરીને પોતાપણું કરે છે. હું શરીરના આધારે જીવું છું એવું પરિણમન કરે છે. શરીરની અનુકૂળતા પ્રમાણે હું જીવી શકું છું. પ્રતિકૂળતાઓ હોય તો હું જીવી શકતો નથી. એ વગેરે. માટે “શરીર કોનું છે ?? જુઓ ! કેવો લાક્ષણિક ઉત્તર આપ્યો છે ! કે શરીર “મોહનું છે.”
ખરેખર તો શરીર શરીરનું છે. અને એ શરીરનું છે એમાં પુગલનું છે. પણ એમ કહેવાને બદલે એમ કહે છે કે, મોહથી શરીર પોતાપણે અનુભવાય છે, જેને દેહાધ્યાસ કહેવામાં આવે છે. જીવનું શરીર નહિ હોવા છતાં જીવ શરીરમાં પોતાપણું અનુભવ કરે છે. વેદના આદિથી પણ પોતાપણું અનુભવે છે). શાતાની વેદના, અશાતાની વેદના એ દ્વારા પોતાપણાનો અનુભવ કરે છે. વળી ક્ષેત્રમાં પણ વ્યાપ્યવ્યાપકપણું શરીઝમાણ જીવના ક્ષેત્રનું છે. એટલે એના મોહને દઢપણું મળે છે. એક બીજું બહાનું પણ મળે છે કે જેટલામાં શરીર છે એટલામાં જીવ પણ છે. શરીરની બહાર મારો જીવ પણ નથી.
મુમુક્ષુ – મોહના પરિણામ કરવાથી શરીર મળે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, મોહના ફળમાં મળેલું છે. શરીર ઉપરના મોહને લઈને શરીરની પ્રાપ્તિ છે. સંયોગ થયો છે). પ્રાપ્તિ એટલે સંયોગ થાય છે. એ તો છે. જીવને જે જે પદાર્થોનો મોહ હોય છે અને તે તે પદાર્થોને તે મોહથી ચાહે છે તે તે પદાર્થના સંયોગમાં એની ગતિ થાય છે. એટલે એવું એક સૂત્ર છે કે જેવી મતિ એવી ગતિ.” જેવી મતિ એવી ગતિ. આ કહે છે ને ? મગમાં કાણું પડે છે ને ? મગ સડે ત્યારે. તો એની અંદર જીવડું હોય એને આપણે ત્યાં મગનું મટકું કહે છે. આ જીવ ત્યાં કેમ ઉત્પન્ન થયો ? કે એને ખાવામાં મગ એટલા બધા ભાવતા હતાહદબહારના. સમજ્યા ? ઊલટી થાય ત્યાં સુધી ખાધા કરે. કેમકે મને ભાવે છે. પેટ ભલે ના પાડે. આ ત્યાં ઉત્પન્ન થાય છે. ચણાનો જીવ, ચોખાની ઈયળ, ઘઉંના ધનેડા. એ જીવો ત્યાં કેમ ઉત્પન્ન થયા ? કે જેવી મતિ એવી ગતિ. જ્યાં જ્યાં જીવની તીવ્ર રસથી મતિ જાય છે ત્યાં ત્યાં
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૨
એને આયુષ્યનો પ્રકાર એવો જ ઉત્પન્ન થાય છે.
એમ જીવને નવા નવા દેહની પ્રાપ્તિ કેમ ? અને એનો મોક્ષ કેમ ? દેહથી મુક્તપણું કેમ થતું નથી ? નિર્વાણ કેમ થતો નથી ? જીવ દેહના સંયોગમાં રહીને એટલું દેહાધ્યાસપણું કરે છે... એટલું દેહાધ્યાસપણું કરે છે. એમાં ખાસ કરીને ખાવાપીવાના ઉદયકાળે વિશેષે કરીને દેહાધ્યાસપણું કરે છે. શાતા-અશાતાના ઉદયકાળે પણ વિશેષે કરીને દેહાધ્યાસપણું કરે છે. અને પરિણામસ્વરૂપે એને નવા દેહનો સંયોગ થાય એ રીતે એને નવું આયુષ્ય બંધાય છે.
રાજહૃદય ભાગ-૧૪
મુમુક્ષુ :- અમારે આમાંથી શું બોધ લેવો ?
=
પૂજ્ય ભાઈશ્રી :– માટે છે ને ? બીજી લીટીમાં એ જ કહ્યું છે. બે લીટી કહી છે. એક લીટીમાં બે વાકયો આપ્યા છે. એ બીજા વાક્યોમાં શું કરવું એ પણ કહી દીધું છે.
માટે અસંગભાવના રાખવી યોગ્ય છે.' દેહથી ભિન્ન હું ચૈતન્યસ્વરૂપી આત્મા છું. મારું અસંગસ્વરૂપ છે, અસંગતત્ત્વ છે, દેહથી હું સ્પર્શાયેલો કે બંધાયેલો નથી. દેહાદિ કોઈ મારા નથી. દેહના સંયોગ કાળે પણ હું દેહ વિનાનો જ છું. એવી ભાવના રાખવી, એવી ભાવના ભાવવી, એવી ભાવના કરવી. ક્યાં સુધી ? કે એવી પરિણિત થાય ત્યાં સુધી. ભાવનાથી પરિણતિ બંધાય છે. એવી ભાવના કરવી કે જેથી દેહથી ભિન્ન ભાવના ભાવતા દેહનો ફરી સંયોગ ઉત્પન્ન ન થાય એટલે કે નિર્વાણપદ થાય એવો અવસર આવે. એ સીધી વાત છે.
મુમુક્ષુ :- માતાજી પરિણિત થઈ જવી જોઈએ (એમ જે કહે છે) એ પરિણિત આ ?
પૂજ્ય ભાઈશ્રી :– હા, એ આ વાત છે. એ તો ચર્ચામાં અવારનવા૨ કહેતા કે, મુમુક્ષુજીવને તો પિરણત થઈ જવી જોઈએ. પરિણિત થઈ જવી જોઈએ એટલે શું ? કે એટલો એ પોતાના સ્વરૂપને અભિન્ન ભાવે અને દેહાદિથી ભિન્નપણાને (ભાવે) કે એની એક પરિણિત ઊભી થઈ જાય. એટલે એટલો તીવ્ર રસ થાય અને દેહાદિ પ્રત્યેનો રસ એટલો મોળો પડી જાય, એટલો ઘટી જાય એમ કહેવું છે. ત્યારે પરિણિત થાય. માટે અસંગભાવના રાખવી યોગ્ય છે.’ અસંગભાવના કહો કે ભિન્ન
Page #170
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૦
૧૫૩
ચૈતન્યસ્વરૂપની ભાવના કહો. પણ સવાલની સામે જવાબ બહુ જોરદાર છે.
શરીર કોનું છે ? આમ પૂછે તો કહે, ભાઈ ! તમારે તમારું અને મારે મારું. સૌ સૌને પોતપોતાનું શરીર છે. અને એથી વધારે વિભાગમાં જાવ તો કહે શરીર જડ પરમાણુનું બનેલું છે. તો કહે છે, એમ નહિ. શરીર મોહનું છે.’ સંસારમાં જીવને શરી૨ ઉપ૨ એટલો બધો મોહ છે અને એટલું બધું પોતાપણું છે કે આખા સંસારના ચક્રની ધરી કોઈ હોય, આખા સંસારના ચક્રની કોઈ ધી હોય તો એને શરીર અથવા દેહને ધરી કહેવામાં આવે છે. કેમકે બધી ગડબડ ત્યાંથી પછી ઊભી કરે છે. શરીરને પાળવાના અને પોષવાના પદાર્થોની વણઝાર એટલી બધી લાગેલી છે કે વાત મૂકી દો. એનો ક્યાંય છેડો દેખાતો નથી. શરીર માટે કપડા જોઈએ, કપડા માટે કબાટ જોઈએ, કબાટ માટે ઘર જોઈએ, ઘર માટે પૈસા જોઈએ, પૈસા માટે દુકાન જોઈએ, દુકાન માટે ગ્રાહક જોઈએ. એમાંથી આખી દુનિયા ફેલાય છે.
મુમુક્ષુ :- અહીંથી ઊભું થયું બધું.
પૂજ્ય ભાઈશ્રી :– કયાંથી ઊભું થયું ? મુમુક્ષુ :શરીરથી.
પૂજ્ય ભાઈશ્રી :- આખી દુનિયા સુધી જાય છે. એની દુકાને જો આખી દુનિયાની ઘરાકીલાગે, Line ગોઠવાય તો એને એમ થાય કે મારી દુકાન સરખી ચાલે છે. ત્યાં એને સંતોષ થાતો નથી.
એટલા માટે કહ્યું કે શરી૨ મોહનું છે.’ એમ કહીને અસંગ ચૈતન્યની ભાવનાપૂર્વક શ૨ી૨નો મોહ નાશ ક૨વા જેવો છે, શરીરનો મોહ ક્ષય કરવા જેવો છે. એમ કહેવું છે. ગમે તેટલા લાંબા પત્ર હોય અને ગમે તેટલો ટૂંકો પત્ર હોય, એક વાતમાં કેટલો કસ ભરેલો છે ! અને કેટલો ભાવ ભરેલો છે !!
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૪
રાજહૃદય ભાગ-૧૪
પત્રાંક-૭૦૧
રાળજ, શ્રાવણ વદ ૧૩, શનિ, ૧૯૫૨ ૧ “અમુક પદાર્થના જવા આવવાદિના પ્રસંગમાં ધર્માસ્તિકાયાદિના અમુક પ્રદેશે ક્રિયા થાય છે, અને જો એ પ્રમાણે થાય તો વિભાગપણું થાય, જેથી તે પણ કાળના સમયની પેઠે અસ્તિકાય ન કહી શકાય. એ પ્રશ્નનું સમાધાન - જેમ ધમસ્તિકાયાદિના સર્વ પ્રદેશ એક સમયે વર્તમાન છે, અર્થાત્ વિદ્યમાન છે, તેમ કાળના સર્વ સમય કંઈ એક સમયે વિદ્યમાન હોતા નથી, અને વળી દ્રવ્યના વર્તનાપર્યાય સિવાય કાળનું કંઈ જુદું દ્રવ્યત્વ નથી, કે તેના અસ્તિકાયત્વનો સંભવ થાય. અમુક પ્રદેશે ધમસ્તિકાયાદિને વિષે ક્રિયા થાય અને અમુક પ્રદેશે ન થાય તેથી કંઈ તેના અસ્તિકોયપણાનો ભંગ થતો નથી, માત્ર એકપ્રદેશાત્મક તે દ્રવ્ય હોય, અને સમૂહાત્મક થવાની તેમાં યોગ્યતા ન હોય તો તેના અસ્તિકાયપણાનો ભંગ થાય, એટલે કે, તો તે “અસ્તિકાય કહેવાય નહીં. પરમાણુ એકપ્રદેશાત્મક છે, તોપણ તેવા બીજાં પરમાણુઓ મળી તે સમૂહાત્મકપણું પામે છે. માટે તે “અસ્તિકાય” પુદ્ગલાસ્તિકાય) કહેવાય છે. વળી એક પરમાણુમાં પણ અનંત પયયાત્મકપણું છે, અને કાળના એક સમયમાં કંઈ અનંતપયયાત્મકપણું નથી, કેમકે તે પોતે જ વર્તમાન એકપર્યાયરૂપ છે. એકપર્યાયરૂપ હોવાથી તે દ્રવ્યરૂપ ઠરતું નથી, તો પછી અસ્તિકાયરૂપ ગણવાનો વિકલ્પ પણ સંભવતો નથી.
૨. મૂળ અપકાયિક જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે, તોપણ "પદર્શનસમુચ્ચય' ગ્રંથ હાલ પ્રસિદ્ધ થયો છે, તેમાં ૧૪૧ થી ૧૪૩ સુધીનાં પૃષ્ઠમાં તેનું સ્વરૂપ કંઈક સમજાવ્યું છે. તે વિચારવાનું બને તો વિચારશો.
Page #172
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૧
૧૫૫
૩. અગ્નિ અથવા બીજા બળવાન શસ્ત્રથી અપકાયિક મૂળ જીવ નાશ પામે, એમ સમજાય છે. અત્રેથી વરાળાદિ રૂપે થઈ જે ઊંચે આકાશમાં વાદળાંરૂપે બંધાય છે, તે વરાળાદિ રૂપે થવાથી અચિત થવા યોગ્ય લાગે છે, પણ વાદળાંરૂપે થવાથી ફરી સચિતપણું પામવા યોગ્ય છે. તે વરસાદરૂપે જમીન પર પડ્યે પણ સચિત હોય છે. માટી આદિની સાથે મળવાથી પણ તે સચિત રહી શકવા યોગ્ય છે. સામાન્યપણે અગ્નિ જેવું માટી બળવાન શસ્ત્ર નથી, એટલે તેવું હોય ત્યારે પણ સચિતપણું સંભવે છે.
૪. બીજ જ્યાં સુધી વાવવાથી ઊગવાની યોગ્યતાવાળું છે ત્યાં સુધી નિર્જીવ હોય નહીં, સજીવ જ કહી શકાય. અમુક અવધિ પછી એટલે સામાન્યપણે બીજ (અન્નાદિનાં) ત્રણ વર્ષ સુધી સજીવ રહી શકે છે; તેથી વચ્ચે તેમાંથી જીવ ચવી જાય ખરો, પણ તે અવધિ વીત્યા પછી તે નિર્જીવ એટલે નિબજ થવા યોગ્ય કહ્યું છે. કદાપિ બીજ જેવો આકાર તેનો હોય પણ તે વાવવાથી ઊગવાની યોગ્યતારહિત થાય. સર્વે બીજની અવધિ ત્રણ વર્ષની સંભવતી નથી; કેટલાંક બીજની સંભવે છે.
૫. ફ્રેંચ વિદ્વાને શોધેલા યંત્રની વિગતનું વર્તમાન બીડ્યું તે વાંચ્યું છે. તેમાં આત્મા જોવાનું યંત્ર તેનું નામ આપ્યું છે, તે યથાર્થ નથી. એવા કોઈ પણ પ્રકારના દર્શનની વ્યાખ્યામાં આત્માનો સમાવેશ થવા યોગ્ય નથી; તમે પણ તેને આત્મા જોવાનું યંત્ર સમજ્યા નથી, એમ જાણીએ છીએ; તથાપિ કાર્મણ કે તૈક્સ શરીર દેખાવા યોગ્ય છે કે કંઈ બીજો ભાસ થવા યોગ્ય છે, તે જાણવાની જિજ્ઞાસા જણાય છે. કાર્મણ કે તૈજસ્ શરીર પણ તે રીતે દેખાવા યોગ્ય નથી. પણ ચક્ષુ, પ્રકાશ, તે યંત્ર, મરનારનો દેહ, અને તેની છાયા કે કોઈ આભાસવિશેષથી તેવો દેખાવ થવો સંભવે છે. તે યંત્ર વિષે વધારે વ્યાખ્યા પ્રસિદ્ધિમાં આવ્યું પૂર્વાપર આ વાત જાણવામાં ઘણું કરીને
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૬
રાજહૃદય ભાગ–૧૪
આવશે. હવાના પરમાણુઓ દેખાવા વિષેમાં પણ કઈક તેઓના લખવાની વ્યાખ્યા કે જોયેલા સ્વરૂપની વ્યાખ્યા કરવામાં પર્યાયાંતર લાગે છે. હવાથી ગતિ પામેલા કોઈ પરમાણુસ્કંધ વ્યાવહારિક પરમાણુ, કંઈક વિશેષ પ્રયોગે દૃષ્ટિગોચર થઈ શકવા યોગ્ય હોય તે) દૃષ્ટિગોચર થવા સંભવે છે; હજુ તેની વધારે કૃતિ પ્રસિદ્ધ થયે સમાધાન વિશેષપણે કરવું યોગ્ય લાગે છે.
પછી ૭૦૧ના પત્રમાં ધર્માસ્તિકાય અને એ સંબંધીનો અને કેટલાક બીજા પ્રશ્નોના ઉત્તર ચાલ્યા છે. “અમુક પદાર્થના જવા આવવાદિના પ્રસંગમાં.... આ નિવૃત્તિમાં આવ્યા છે ને ? ૨૯ વર્ષમાં શ્રાવણ મહિનાથી લગભગ આઠેક મહિનાથી નિવૃત્તિમાં આવ્યા છે તો હવે જુઓ ! જરા વિસ્તારથી ઉત્તર આપે છે. ઓલા તો ઉદયની સામે લડે છે ને ? એટલે બીજું કામ વચ્ચે એમને કરવું ફાવતું નથી. અત્યંતરદશામાં જે આપણે વિચારીએ છીએ એ વાત છે. અહીંથી બધા વિસ્તારથી ઉત્તર આપ્યા છે. અને અધ્યાત્મ સિવાય જાણવાના પ્રશ્નોના પણ ઉત્તર આપ્યા છે.
અમુક પદાર્થના જવા આવવાદિના પ્રસંગમાં ધર્માસ્તિકાયાદિના અમુક પ્રદેશ ક્રિયા થાય છે, અને જો એ પ્રમાણે થાય તો વિભાગપણું થાય, જેથી તે પણ કાળના સમયની પેઠે અસ્તિકાય ન કહી શકાય એ પ્રશ્નનું સમાધાન :- પ્રશ્રકારે પ્રશ્ન શું કર્યો છે કે જેમ કાળાણ ભિન્ન ભિન્ન પદાર્થોને વર્તનામાં ભિન્ન ભિન્ન કાળાણુઓ નિમિત્ત પડે છે. જે ક્ષેત્રે જે કાળાણ હોય, જેમકે આ લાકડાની અંદર જે પરમાણુ પરિણમે છે ત્યાં તે ક્ષેત્રે રહેલા કાળાણુઓનું નિમિત્તપણું છે. તો પછી ધર્માસ્તિકાયના જે ક્ષેત્રે જીવ કે પુદ્ગલની ગતિ થતી હોય તેને તે પ્રદેશનું નિમિત્ત પડે છે માટે એને જુદો વિભાગ પાડી દયો. આખું દ્રવ્ય એને નિમિત્ત પડે છે એમ ન કહો. કાલાણની માફક એને વિભાગ ગણો. એમાં પણ એને અનેક દ્રવ્યપણું ગણો. કે જે જે ક્ષેત્રે એના પ્રદેશો હોય તે જે ધર્માસ્તિકાયના, અધર્માસ્તિકાયના ભિન્ન ભિન્ન દ્રવ્યો છે. એમ કેમ ગણતા નથી ? એવો એક પ્રશ્ન ઉઠાવ્યો છે. પ્રશ્ન ઠીક છે, વ્યાજબી છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૧
૧૫૭
મુમુક્ષુ :- - ‘શ્રીમદ્જી’ના...
?
પૂજ્ય ભાઈશ્રી :– એને પણ અનેકપણું ગણો. કેમકે એનું નિમિત્તપણું જે ક્ષેત્રે ગતિ થાય છે તે ક્ષેત્ર છે. અને કાલાણુમાં પણ એમ જ છે કે તે ક્ષેત્રના કાળાણુ નિમિત્ત થાય છે. બીજા નિમિત્ત નથી થતા. તો આને અખંડ દ્રવ્ય ગણો અને ઓલાને બધાને છુટા છુટા ગણવા એવું શા માટે ? છે બેય અરૂપી. કેવળજ્ઞાનનો વિષય છે. છદ્મસ્થના જ્ઞાનનો વિષય નથી. અને કેવળજ્ઞાન અનુસાર આનું નિરૂપણ એક અખંડ દ્રવ્યપણે છે. આના છુટા છુટા અણુપણે છે. તો જ્યારે નિમિત્તનૈમિત્તિક સંબંધનું વિચારીએ છીએ ત્યારે એ વાત બરાબર બેસતી નથી એમ પ્રકારનું કહેવું છે.
'
એ પ્રશ્નનું સમાધાન :- જેમ ધર્માસ્તિકાયાદિના સર્વ પ્રદેશ એક સમયે વર્તમાન છે, અર્થાત્ વિદ્યમાન છે, તેમ કાળના સર્વ સમય કંઈ એક સમયે વિદ્યમાન હોતા નથી.... વ્યવહારકાળના અથવા જીવોના પર્યાયો પણ એક સમયે બધા વિદ્યમાન હોતા નથી. અને વળી દ્રવ્યના વર્તનાપર્યાય સિવાય કાળનું કંઈ જુદું દ્રવ્યત્વ નથી....' વળી દ્રવ્યના વર્તનાપર્યાય સિવાય કાળનું જુદું દ્રવ્યત્વ નથી, કે તેના અસ્તિકાયત્વનો સંભવ થાય.' એટલે અહીંયાં કાળાણુ ન લીધા પાછા. અહીંયાં પર્યાય લીધી.
અમુક પ્રદેશે ધર્માસ્તિકાયાદિને વિષે ક્રિયા થાય અને અમુક પ્રદેશે ન થાય તેથી કંઈ તેના અસ્તિકાયપણાનો ભંગ થતો નથી, માત્ર એકપ્રદેશાત્મક તે દ્રવ્ય હોય, અને સમૂહાત્મક થવાની તેમાં યોગ્યતા ન હોય તો તેના અસ્તિકાયપણાનો ભંગ થાય,..' એકપ્રદેશાત્મક તે દ્રવ્ય હોય અને સમુહાત્મક થવાની તેમાં યોગ્યતા ન હોય તો તેના અસ્તિકાયપણાનો ભંગ થાય. એટલે કે તો તે અસ્તિકાય કહેવાય નહિ.
જેમકે પરમાણુ એકપ્રદેશાત્મક છે, તોપણ તેમાં બીજા પરમાણુઓ મળી તેમાં સમૂહાત્મકપણું પામે છે. માટે તે “અસ્તિકાય’ પુદ્ગલાસ્તિકાય) કહેવાય છે. વળી એક પરમાણુમાં પણ અનંત પર્યાયાત્મકપણું છે, અને કાળના એક સમયમાં કંઈ અનંતપર્યાયાત્મકપણું નથી, કેમકે તે પોતે જ વર્તમાન એક પર્યાયરૂપ છે. એક પર્યાયરૂપ હોવાથી તે દ્રવ્યરૂપ ઠરતું નથી,
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮
રાજહૃદય ભાગ-૧૪ તો પછી અસ્તિકાયરૂપ ગણવાનો વિકલ્પ પણ સંભવતો નથી. એટલે અહીંયાં કાળાણુનું દ્રવ્યપણું નથી લીધું. એમ કરીને સંક્ષેપમાં એ ઉત્તર પૂરો કર્યો છે.
જોકે ધર્માસ્તિકાયનું અમુક પ્રદેશે નિમિત્તપણે થાય છે અને બાકીના પ્રદેશે નિમિત્તપણું થતું નથી તો શા માટે એને કાળના સમયની પેઠે એનો વિભાગ થાય છે માટે એને જુદા જુદા દ્રવ્ય તરીકે ન લેવા? એનો પણ બહુ સ્પષ્ટ ઉત્તર નથી મળતો. To the point જે ઉત્તર મળવો જોઈએ એ ઉત્તર નથી મળતો. પણ કેટલાક સવાલો એવા છે કે જે સ્વભાવને સ્પર્શીને છે. એના ઉત્તરમાં કાર્ય-કારણનું Logic એ જરૂરી નથી, આવશ્યક નથી અથવા તો એ કાર્ય-કારણના Logic થી સિદ્ધ થાય તો જ સ્વભાવ સિદ્ધ થાય નહિતર ન થાય એવી વસ્તુસ્થિતિ નથી. એટલે કાર્ય-કારણનો જે તર્ક છે એ સ્વભાવને લાગુ પડતો નથી. સ્વભાવમાં તર્કનો અભાવ છે. એમ કહેવાય છે.
જેમકે અગ્નિ ઊનો શા માટે ? અગ્નિમાં ઊનાપણું કેમ ? તો એનું કોઈ Logic ન આપી શકાય. એમ કાળાણનું એક અણુપણું કેમ ? ધર્માસ્તિકાયનું અનેક પ્રદેશાત્મકપણું કેમ ? એ સ્વભાવ છે, વસ્તુનું સ્વરૂપ છે. એના માટે Logic થી સિદ્ધ કરવાની કોઈ જરૂર રહેતી નથી. એના માટે તો કહેનાર પ્રમાણિત છે કે કેમ? એટલો નિર્ણય કરીને પુરુષ પ્રમાણ વચન પ્રમાણ માનવું એ સિવાય બીજો કોઈ ઉપાય જોવામાં આવતો નથી. કેમકે જો તમે કાર્ય-કારણના Logic માં જાવ તો તમે જે વાત સ્થાપો એનું કારણ પણ માગશે. એ તમે સિદ્ધ કરી દ્યો તો એનું કારણ માગવામાં આવશે. એનો ક્યાંય છેડો આવશે નહિ. ન તો પ્રશ્નનો છેડો આવશે, ન તો ઉત્તરનો છેડો આવશે. એટલે કોઈ એક જગ્યાએ અટકવું જરૂરી છે. તો એ વાત
ક્યાં અટકે છે ? વિચારવામાં આવે તો. કે જ્યાં વસ્તુનો સ્વભાવ છે ત્યાં પછી તર્ક કરવો એ અનાવશ્યક છે. એમ લેવું જોઈએ. વસ્તુનો જ્યાં સ્વભાવ છે.
કેમકે પ્રશ્ન એ પણ થઈ શકે છે કે જીવમાં જીવપણું શા માટે ? પુગલમાં જડપણું શા માટે ? આ પ્રશ્ન પણ થઈ શકે. શા માટે નહિ, એ વસ્તુ સ્વભાવથી જ એવી છે. પછી એમાં કારણ-કાર્યનું Logic છે કે પ્રશ્ન
Page #176
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૧
૧૫૯ કરવો અસ્થાને છે. તો પછી શા માટે માની લેવું ? અથવા માનવા માટે પ્રમાણિક આધાર શું છે ? કે માનવા માટે એટલો જ પ્રામાણિક આધાર છે કે કહેનાર કોણ છે ? અને તે કહેનાર નિર્દોષ છે કે સદોષ છે? જો કહેનાર નિર્દોષ હોય તો એની પ્રમાણિકતાને માન્ય કરવી, એની પ્રમાણિકતા અનુસાર એના વચનને પણ માન્ય કરવું.
આ રીતે વિચાર્યા વિના જગતના પદાર્થો અને પરિસ્થિતિ સંબંધીના તર્ક-વિતર્કોના વિકલ્પની કોઈ પરિસ્થિતિ શાંત થાય એવું છે નહિ. એવી પરિસ્થિતિ નથી કે વિકલ્પ શાંત થાય. હજારોગમે પ્રશ્ન ઉઠશે કે આનું આમ કેમ અને આનું આમ કેમ? આનું આમ કેમ અને આનું આમ કેમ? તો જ્યાં સુધી ન્યાયને સંબંધ છે ત્યાં સુધી તો ન્યાયના ગ્રંથોનું Logic સગ્રંથોમાં છે. પણ સરવાળે છેલ્લે સ્વભાવ જ્યાં આવે ત્યાં અટકવું પડે છે. એટલે આ પ્રશ્ન સ્વભાવ આશ્રિત હતો. એટલે એનું કોઈ Logicથી સ્પષ્ટીકરણ નથી દેખાતું એનું કારણ એ છે કે ત્યાં સ્વભાવને સ્વીકારવો રહ્યો. અને સ્વભાવનું જેણે પ્રતિપાદન કર્યું છે એ પ્રતિપાદન કરનારને સ્વીકારવા રહ્યા.
બીજો પ્રશ્ન. ૧૨. મૂળ અપ્રકાયિક જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે, તોપણ....” એમાં અપ એટલે પાણી. પાણીના “જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી.” કેમકે પાણી પોતે જ એ જીવોની કાય છે. પાણી પોતે જ કાયા છે. પાણીમાં જે બીજા જીવો થાય બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચોઇન્દ્રિય, પંચેન્દ્રિય થાય એ જુદી વાત છે. એનું તો શરીર જુદું છે. ત્રસજીવોનું શરીર જુદું છે. પણ આ તો પાણી પોતે જ જેનું શરીર છે એને અપૂકાયિક જીવો કહેવામાં આવે છે. વાયુ પોતે જ જેનું શરીર છે એને વાયુકાયિક જીવો કહેવામાં આવે છે. અગ્નિ જેનું શરીર છે તેને અગ્નિકાયિક જીવો કહેવામાં આવે છે અને જમીન જેનું શરીર છે તેને પૃથ્વીકાય જીવો કહેવામાં આવે છે. ખાણમાં સચેત પૃથ્વી છે બધી. ખાણની પૃથ્વી છે એ સચેત છે. આમ આપણે જે પૃથ્વી ઉપર ચાલીએ છીએ એ ઘણા વાહનો અને માણસોના ચાલવાથી અચેત થઈ ગઈ હોય છે. પણ એને ખોદો એટલે પાછી સચેત પૃથ્વીની જગ્યા આવે. એટલે કે એ દેખાય પરમાણ. જીવ તો કાંઈ દેખાતા નથી.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૦
રાજહૃદય ભાગ-૧૪
પણ એ પરમાણુ પોતે જ કેટલાક જીવોની કાયા છે. એટલે એને પૃથ્વીકાય કહેવામાં આવે છે.
કહે છે કે એ ‘અપ્રકાયિક જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે.' એનો વિશેષપણે બોધ થવામાં સામાન્યજ્ઞાન કામ ન કરે. છતાં આ ષદર્શનસમુચ્ચય’ નામનો ગ્રંથ ‘હરિભદ્રાચાર્ય'નો છે. એમણે વાંચ્યો છે. એમાં ૧૪૧, ૧૪૨, ૧૪૩ પાના ઉપર એ સ્વરૂપનો કાંઈક વિસ્તાર કર્યો છે ત્યાંથી તમે વિચારી લેજો એમ કહે છે. પોતે પછી વિસ્તારથી ઉત્તર નથી આપ્યો.
‘૩. અગ્નિ અથવા બીજા બળવાન શસ્ત્રથી અકાયિક મૂળ જીવ નાશ પામે, એમ સમજાય છે. અત્રેથી વરાળાદિરૂપે થઈ જે ઊંચે આકાશમાં વાદળારૂપે બંધાય છે, તે વરાળાદિરૂપે થવાથી અચિત થવા યોગ્ય લાગે છે, પણ વાદળારૂપે થવાથી ફરી સચિતપણું પામવા યોગ્ય છે. તે વરસાદરૂપે જમીન ૫૨ પડ્યે પણ સચિત હોય છે. માટી આદિની સાથે મળવાથી પણ તે સચિત રહી શકવા યોગ્ય છે. સામાન્યપણે અગ્નિ જેવું માટી બળવાન શસ્ત્ર નથી, એટલે તેવું હોય ત્યારે પણ સચિતપણું સંભવે છે.' હવે પાણીની અંદર એ પાણી અચેત ક્યારે થાય ? તો કહે છે, અગ્નિથી એને ગરમ કરવામાં આવે ત્યારે પાણી અચેત થાય. એટલે આપણે ત્યાં જે ઉકાળેલું પાણી પીવામાં આવે છે એને અચેતપાણી કહે છે એનું કારણ એ છે. એ એક જ એવું શસ્ત્ર છે કે જેને લઈને તે સચેત મટીને અચેત થાય છે. એટલે ત્યાં તે જીવોનો નાશ થાય છે. એટલે તો બીજા લોકો પ્રશ્ન કરે છે કે તમે તો પહેલા પાણીના જીવોને પાણી ગ૨મ કરીને મારી નાખો છો અને પછી પાણી પીવો છો તો હિંસા તો પહેલા તમે કરો છો. એના કરતા તમે પીવો એટલું પાણી વપરાય અને બાકીનું પાણી એમનેએમ રહી જાય. તમે તો એકસાથે ઘણું પાણી ઉનું કરી રાખો છો. એટલા જીવોનો પહેલા નાશ કરી નાખો છો. પછી ક્રમે ક્રમે પીવું હોય એટલું પાણી પીવો. કાંઈ એક ઘડો પાણી એકસાથે તો પીતા નથી. માટે એવી રીતે નહિ કરવું જોઈએ. એમ દલીલ આવે છે.
પણ ઠંડા પાણીમાં વારંવાર જીવોની ઉત્પત્તિ થાય છે. અને એક વખત પાણીને ઉકાળતા એક વખત તો એ બધા જીવોનો નાશ થઈ જાય
Page #178
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૧
૧૬૧ છે, મૃત્યુ થઈ જાય છે, આયુષ્ય પૂરું થઈ જાય છે. પણ ફરીને બીજા જીવોની ઉત્પત્તિ જલ્દી થતી નથી. કેટલાક કાળ સુધી. પછી પાછું તે પાણી સચેત થઈ શકે છે. એટલા માટે એટલા સમય સુધી વપરાય એટલું પાણી ગરમ કરવાની પદ્ધતિ છે. એ પદ્ધતિ ન સમજતા હોય તો ચોવીસ કલાકનું પાણી ગરમ કરી નાખે તો એ પદ્ધતિ બરાબર નથી. પાછુ એ પાણી સચેત થઈ જાય છે. એટલે દિગંબર સંપ્રદાયમાં તો એવું છે કે એવા ઉકાળેલા પાણીની અંદર અમુક પદાર્થ રાખે. જેમકે લવીંગની પોટલી કોઈ રાખે છે. પાણી અચેત ન થાય એટલે એવું બધું રાખે છે. અથવા તો ફરીને પાછું એને ઉકાળી નાખે છે. અથવા બહુ ઝાઝું ન ઉકાળે. થોડું થોડું ઉકાળીને ઠારે. એમ પણ કરે છે. પણ એ પદ્ધતિ છે.
અહીંયાં તો એટલો પ્રશ્ન એ છે કે એનો નાશ કઈ રીતે થાય ? અગ્નિ અથવા બીજા બળવાન શસ્ત્રથી અપ્રકાયિક મૂળ જીવ નાશ પામે, એમ સમજાય છે. એવા કોઈ પાણીને સ્પર્શે એવા બીજા બળવાન શસ્ત્રો છે. દાખલા તરીકે પાણીના હોજ હોય છે. Swimming pool જેને કહે છે ને ? પાણીના હોજ. આ નદીમાં માણસો ન્હાય છે, તળાવમાં ન્હાય છે, કૂવામાં હોય છે, હોજમાં ન્હાય છે, સમુદ્રમાં ન્હાય છે. તો એમાં ઘણા જીવોની હિંસા થાય છે. એક ડોલ પાણી લઈને ન્હાય લેવું તો એટલા જ જીવોની હિંસા થાય. બે ડોલથી એટલાનું થાય, પાંચ ડોલથી ન્હાય તોપણ એટલાનું જ થાય. પણ હોજમાં ન્યાય, નદીમાં ન્હાય, સમુદ્રમાં ન્હાય, કૂવામાં હોય તો ઘણા જીવોની હિંસા થાય છે. અગ્નિ વગર પણ બીજા બળવાન શસ્ત્રઘાતથી (જીવ નાશ પામે છે. જેમ આ પાણીમાં ધુબકા મારે છે, તરે છે, પાણીને ડહોળે છે. તો એ બધા કારણે એકસાથે ઘણા જીવોની હિંસા થાય છે. એટલે એ રીતે ઘણા પાણીના સમૂહમાં ન્હાવાનો નિષેધ છે.
આ અન્યમતિ લોકો સમુદ્ર સ્નાન, નદી સ્નાન એને પુણ્ય માને છે. ગંગા સ્નાન કર્યું, યમુના સ્નાન કર્યું, કાવેરીમાં સ્નાન કર્યું, નર્મદામાં સ્નાન કર્યું અને પુણ્ય માને છે. સમુદ્ર સ્નાનને પણ પુણ્ય માને છે. અમુક દિવસે સમુદ્ર સ્નાન પણ કરવા જાય છે. જૈનદર્શનમાં એ પદ્ધતિ નથી. પુણ્યની પદ્ધતિ નથી એને પાપના પરિણામ અને પાપબંધનું નિમિત્ત કહેવામાં આવે છે. આખી વાત જુદી જ છે. કેમ ? કે ત્યાં ઘણા અપકાયિક જીવોની હિંસા
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૨
રાજહૃદય ભાગ-૧૪
થઈ જાય છે એટલા માટે. તમારે જરૂ૨ હોય એટલું પાણી વાપરો. બિનજરૂરી પાણી નહિ વાપરો. એમ મર્યાદા કરી છે. એ રીતે.
પછી એ પાણી વરાળરૂપે ઊંચે આકાશમાં જાય. તો જ્યારે ગરમ થઈને વરાળ થાય ત્યારે અચેત થાય. પાછા વાદળા બંધાય એટલે ઉ૫૨ પાછા એમાં સચેતપણું એટલે જીવોનો સંયોગ થઈ જાય. પાછું એ વરસાદપણે પરિણમે ત્યારે પણ એ સચેત પાણી છે અને જમીન ઉપર વહેતું હોય ત્યારે પણ એ સચેત છે. એવી રીતે એનું સર્ચતપણું સંભવે છે.
મુમુક્ષુ :– નવ કલાક પછી સચેત થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી :– હા. શ્વેતાંબરમાં નવ કલાક કહે છે. દિગંબરમાં તો એથી ઓછો Period લે છે. અમુક અંતર્મુહૂર્ત લીધા છે. પછી એ સચેત થવા માંડે છે. એટલે એ લોકો પાણીમાં લવીંગની પોટલી નાખી ૨ે છે. એટલે એની વાસને લઈને પણ બીજા જીવો ઉત્પન્ન ન થતા હોય. અને પ્રાસુકજળ રહે છે એમ કહે છે. આનાથી પ્રાસુકતા રહે છે. પછી બીજ વૃક્ષનો...
મુમુક્ષુ :– ચોવીસ કલાક...
=
પૂજ્ય ભાઈશ્રી :– ચોવીસ કલાક. તો ચોવીસ કલાક રહે છે.
-
મુમુક્ષુ :– પછી કોઈ સંજોગે એ વપરાય નહિ.
પૂજ્ય ભાઈશ્રી :– બરાબર.
૪. બીજ જ્યાં સુધી વાવવાથી ઊગવાની યોગ્યતાવાળું છે ત્યાં સુધી નિર્જીવ હોય નહીં;...' બીજ જ્યાં સુધી વાવવાથી ઊગે, વાવો અને ઊગે એવી જ્યાં સુધી યોગ્યતા હોય ત્યાં સુધી નિર્જીવ હોય નહિ. ત્યાં સુધી એમાં સજીવપણું છે એમ લેવું. સજીવ જ કહી શકાય. અમુક અધિ પછી...’ એટલે અમુક સમયની મર્યાદા પછી. એટલે સામાન્યપણે બીજ (અન્નાદિના) ત્રણ વર્ષ સુધી સજીવ રહી શકે છે;...' અન્નનો દાણો ત્રણ વર્ષ સુધી વાવતા ઊગે છે. સામાન્યપણે. વિશેષપણે કોઈમાં ન પણ ઊગે. તો તે સજીવ રહી શકે છે.
તેથી વચ્ચે તેમાંથી જીવ ચવી જાય ખરો..' એટલે કે એમાં નિર્જીવપણું થઈ જાય. ચવી જાય એટલે ત્યાંથી બીજા ક્ષેત્રે વયો જાય. પણ તે અવધિ વીત્યા પછી તે નિર્જીવ એટલે નિર્બીજ થવા યોગ્ય કહ્યું છે.’ એ
Page #180
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૧
૧૬૩ ત્રણ વર્ષ પછી ઊગે નહિ ત્યારે એમાં જીવ હોય નહિ. કદાપિ બીજ જેવો આકાર તેનો હોય....” એટલે ત્રણ વર્ષ પછી બીજ એમનેએમ દેખાય. પણ તે વાવવાથી ઊગવાની યોગ્યતારહિત થાય.” જો નિર્જીવ હોય તો વાવે તોપણ ઊગે નહિ અને સજીવ હોય તો વાવે તો એ ઊગે છે.
સર્વે બીજની અવધિ ત્રણ વર્ષની સંભવતી નથી.” આ અનાજ માટે સામાન્ય આ મર્યાદા છે કે ત્રણ વર્ષ સુધી તે સજીવ રહે છે. પણ બધા બીજો જેટલા વૃક્ષના બીજો છે, જેટલા વનસ્પતિના બીજો છે એ બધાને એટલી મર્યાદા નથી. બધાની જુદી જુદી છે. કેટલાંક બીજની સંભવે છે.' એમ કરીને એ બીજના સચેત-અચેતનો ખુલાસો આપ્યો છે.
પછી પાંચમું કહે છે કે, ફ્રેંચ વિદ્વાને શોધેલા યંત્રની વિગતનું વર્તમાન બીડ્યું તે વાંચ્યું છે. કોઈએ છાપાની કાપલી બીડી છે કે ફ્રાંસના કોઈ વિદ્વાન છે. ફ્રેંચ કહેવાય. ફ્રાંસના લોકોને ફ્રેંચ લોકો કહે છે. એણે આવી કોઈ શોધ કરી છે. જુઓ, તમે આ કાપલી વાંચો. આ છાપામાં આવ્યું છે એમ કરીને તેમાં આત્મા જોવાનું યંત્ર તેનું નામ આપ્યું છે, તે યથાર્થ નથી. કોઈ એક ફ્રેંચ વિદ્વાને યંત્ર એક યંત્ર બહાર પાડ્યું છે કે જેમાં આત્મા દેખાય છે. તો કહે છે, આ ગપ્યો છે. અને આજથી માનો કે ૧૯૫૨. ૯૫ વર્ષ પહેલાનું છે તો અત્યારે તો એનું Development થઈ ગયું હોય. તે દિ નિષેધ કર્યો છે એ બરાબર કર્યો છે. કેમકે જિનાગમ અનુસાર કોઈપણ ઇન્દ્રિયજ્ઞાનથી આત્માને જોઈ શકાય એવું આત્માનું રૂપીપણું છે જ નહિ. કેમકે ઇન્દ્રિયજ્ઞાનનો વિષય રૂપી પદાર્થ છે અને આત્મા અરૂપી છે. માટે ઇન્દ્રિયજ્ઞાનની મર્યાદાના બહારનો વિષય છે. એમાં કોઈ સાધન કામ કરી શકે નહિ.
ફ્રેંચ વિદ્વાને શોધેલા યંત્રની વિગતનું વર્તમાન બીડ્યું તે વાંચ્યું છે. તેમાં આત્મા જોવાનું યંત્ર તેનું નામ આપ્યું છે, તે યથાર્થ નથી. એવા કોઈપણ પ્રકારના દર્શનની વ્યાખ્યામાં આત્માનો સમાવેશ થવા યોગ્ય નથી.” દેખી શકાય એવું કોઈ સાધન નથી. એનો સમાવેશ ક્યાંય થઈ શકે એવું નથી. તમે પણ તેને આત્મા જોવાનું યંત્ર સમજ્યા નથી, એમ જાણીએ છીએ.” હવે જેણે પ્રશ્ન કર્યો છે અને એમ કહે છે કે તમે તો જૈન છો. જિનાગમની વાત સ્વીકારો છો. માટે “તમે પણ તેને આત્મા જોવાનું
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ચજહદય ભાગ-૧૪ યંત્ર સમજ્યા નથી, એમ જાણીએ છીએ, ચોખ્ખું કરાવી લીધું.
તથાપિ કાર્મણ કે તૈમ્ શરીર દેખાવા યોગ્ય છે કે કંઈ બીજો ભાસ થવા યોગ્ય છે, તે જાણવાની જિજ્ઞાસા જણાય છે. તે એ કોઈ વાત છે એ આત્માને જોવાની વાત નથી. પણ કાર્મણ, તૈજસ શરીરનો કોઈ ભાસ થવાનો પ્રકાર હોવા યોગ્ય છે. કાર્મણ કે તૈજસુ શરીર પણ તે રીતે તો દેખાવા યોગ્ય નથી. કેમકે એ પણ એટલા સૂક્ષ્મ પરમાણુ છે કે ઇન્દ્રિયજ્ઞાન જે સ્થૂળ જ્ઞાન છે એમાં એનો સમાવેશ થાય નહિ. એરૂ પકડવાના સાણસાથી મોતી કે હીરાનો દાણો પકડી શકાય નહિ. આ હાથની ચપટીથી પણ ઝીણી ચીજ પકડાતી નથી. એના માટે પકડવાનું જુદું સાધન જોઈએ. જેમ કે આ મોતીમાં, હીરામાં સવાણી વપરાય છે. એવી રીતે જ્ઞાનની સ્થૂળતા, સૂક્ષ્મતાનો અહીંયાં પ્રશ્ન છે.
પણ ચક્ષુ, પ્રકાશ, તે યંત્ર, મરનારનો દેહ અને તેની છાયા કે કોઈ આભાસવિશેષથી તેવો દેખાવ થવો સંભવે છે. ચક્ષુ હોય, અમુક પ્રકાશ હોય, અમુક યંત્ર હોય, મરી ગયું હોય એનું શરીર હોય, તો તેની છાયા કે એવો કોઈ આભાસ થઈ જાય તો એને એમ લાગે કે મેં આત્મા જોયો. એનો આત્મા મેં જોઈ લીધો. આત્મા દેખાવાયોગ્ય નથી. તે યંત્ર વિષે વધારે વ્યાખ્યા પ્રસિદ્ધિમાં આવ્યું પૂર્વાપર આ વાત જાણવામાં ઘણું કરીને આવશે. માટે આની વિશેષ વિગત સમજાય, જો બહાર પ્રસિદ્ધ થાય તો તરત ખ્યાલ આવે કે આ બરાબર છે કે બરાબર નથી.
“હવાના પરમાણુઓ દેખાવા વિષેમાં પણ કંઈક તેઓના લખવાની વ્યાખ્યા કે જોયેલા સ્વરૂપની વ્યાખ્યા કરવામાં પર્યાયાંતર લાગે છે. હવે એવા ને એવામાં કોઈ હવાના પરમાણુઓ દેખાય છે, એ જે વાત આવે છે એ પણ બરાબર નથી. કેમકે હવાના પરમાણુ ચક્ષઇન્દ્રિયનો વિષય નથી. પણ એ એટલા સૂક્ષ્મ છે કે માત્ર સ્પર્શેન્દ્રિયનો વિષય છે પણ ચક્ષુઇન્દ્રિયનો વિષય નથી. ગંધના પરમાણુ પણ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય નથી. કર્મેન્દ્રિયનો વિષય છે. નાસિકાનો વિષય છે. એવી રીતે અવાજના પરમાણુ છે એ પણ ચક્ષુઇન્દ્રિયનો વિષય નથી. હવાના મોજા Vibration આંખથી ન દેખાય પણ કાનથી પકડાય. તો એ એટલા સૂક્ષ્મ છે. અજવાળું અને અંધારું એ સ્થળ પરમાણુ છે. તો એ આંખથી દેખાય છે કે આ
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૫
પત્રાંક-૭૦૧ અજવાળું થયું, અંધારું થયું. સૂક્ષ્મ છે તોપણ એક આંખથી પકડાય છે. પણ ગંધના, અવાજના કે હવાના પરમાણુઓ એ રીતે આંખથી પકડાતા નથી. કેમકે એ એથી વધારે સૂક્ષ્મ છે. જે સ્થૂળ સૂક્ષ્મના ભેદો છે એમાં એ જાય છે. એને સ્થૂળસૂક્ષ્મ અને સૂક્ષ્મસ્થળ કહેવામાં આવે છે.
પ્રકાશ અને અંધારું આ નરી આંખે દેખાય છે એ સૂક્ષ્મ પરમાણુ હોવા છતાં ધૂળસૂક્ષ્મ છે. કેવા છે ? ધૂળસૂક્ષ્મ છે. એકલા સૂક્ષ્મ નથી પણ સ્થૂળસૂક્ષ્મ છે કે આંખથી જણાય છે. જ્યારે આ ગંધના, અવાજના અને હવાના પરમાણુઓ એ સૂક્ષ્મસ્થળ છે. જ્ઞાનમાં ગ્રહણ થાય છે કે અત્યારે હવા ગરમ થઈ ગઈ. દસ વાગ્યા હવા ગરમ થઈ ગઈ. હવા દેખાતી નથી. પણ એની ગરમીથી-સ્પર્શથી ખ્યાલ આવે છે તો એ સૂક્ષ્મસ્થળ છે. ધૂળ ખરા પણ ઇન્દ્રિયથી પકડાય છે માટે સ્થૂળ પણ સૂક્ષ્મસ્થળ છે. ઓલા સ્થળસૂક્ષ્મ છે, આ સૂક્ષ્મસ્થળ છે. એટલે સ્થળધૂળ, ધૂળ, ધૂળસૂક્ષ્મ, સૂક્ષ્મસ્થળ, સૂક્ષ્મ અને સૂક્ષ્મ-સૂક્ષ્મ. એવા છે ભેદ લેવામાં આવ્યા છે. અહીંયાં એની વાત કરી છે.
હવાના પરમાણુઓ દેખાવા વિષેમાં કંઈક તેઓના લખવાની વ્યાખ્યા કે જોયેલા સ્વરૂપની વ્યાખ્યા કરવામાં પર્યાયાંતર લાગે છે. એટલે કાંઈક બીજી અવસ્થાને બીજી અવસ્થા એ લોકોએ માની લીધી છે, એમ કહેવું છે. ‘હવાથી ગતિ પામેલા કોઈ પરમાણુસ્કંધ (વ્યાવહારિક પરમાણ, કિંઈક વિશેષ પ્રયોગે દૃષ્ટિગોચર થઈ શકવા યોગ્ય હોય તે) દૃષ્ટિગોચર થવા સંભવે છે; હજુ તેની વધારે કૃતિ પ્રસિદ્ધ થયે સમાધાન વિશેષપણે કરવું યોગ્ય લાગે છે. એટલે શું કહે છે? કે હવાના ગતિ પામેલા કોઈ પરમાણુ સ્કંધ દૃષ્ટિગોચર થવા સંભવે છે. જેમકે વંટોળિયો. વંટોળિયાને લઈને એમ લાગે કે, ભાઈ ! અત્યારે બહુ જોરદાર હવા છે. હવામાં તોફાન થયું હોય તો એની અંદર ઘણા રજકણો ઊડતા હોય, ધૂળની ડમરીઓ ચડતી હોય તો માણસને એમ લાગે કે અમે હવાને જોઈ શકીએ. એ હવાને નથી જોતા. એ બીજા પરમાણુસ્કંધ છે કે જે દષ્ટિગોચર થવા સંભવે છે. શું લીધું એમણે? ‘હવાની ગતિ પામેલા કોઈ પરમાણુસ્કંધ દૃષ્ટિગોચર થવા સંભવે છે;” જેમકે વાવાઝોડું હોય ત્યારે વરસાદ સાથે હોય તો ખબર પડે. પણ એ પાણીના પરમાણુ દેખાય છે. હવાના પરમાણુ આંખથી
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૬
રાજહૃદય ભાગ-૧૪ દેખાતા નથી એમ કહેવું છે. પણ છતાં એની જાહેરાત એ કોઈ વિશેષ પ્રસિદ્ધ થાય તો વિશેષ સમાધાન આપી શકીએ. એમ કરીને એ પરમાણુની સૂક્ષ્મતા અને વર્તમાન વિજ્ઞાનની શોધ સંબંધીનો ખુલાસો છે.
એમાંથી એટલું તારવી શકવા યોગ્ય છે કે કોઈપણ ભૌતિક વિજ્ઞાનના વૈજ્ઞાનિકો હોય, અત્યારે જે ભૌતિક વિજ્ઞાન ચાલે છે એના વૈજ્ઞાનિકો કોઈ વાત કરે અને એ શોધ જૈનદર્શનના આગમ જે છે એ આગમના અભિપ્રાયથી જુદી ફેરફારવાળી લાગે તો કોને સ્વીકારવી અને કોને ન સ્વીકારવી ? તો સામાન્ય બુદ્ધિવાળા માણસો વર્તમાન વિજ્ઞાનને સ્વીકારે છે. એટલા માટે કે વર્તમાન વિજ્ઞાનમાં અનેક ભૌતિક સિદ્ધિઓનો અનુભવ થઈ શકે છે. એનો ભોગવટો થાય છે અને એની ખાતરી થાય છે કે આ વિજ્ઞાનીઓએ સાચી શોધ કરી છે અને સાચું બોલે છે. ખોટું બોલતા નથી. પણ એ જ વિજ્ઞાનિકોએ ઘણી શોધ કર્યા પછી પોતાના અભિપ્રાયો બદલ્યા હોવાનું પણ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે કે અમે જે આમ કહ્યું હતું તે એમ નથી પણ આમ છે.
જેમકે અત્યાર સુધી એમ કહેતા હતા કે પૃથ્વી ફરે છે અને ચંદ્રસૂરજ સ્થિર છે. હવે એમ કહે છે કે પૃથ્વી સ્થિર છે અને ચંદ્ર-સૂરજ ફરે છે. તો કેટલીક પેઢીઓ સુધી લોકો ભુગોળ ભણી ગયા કે પૃથ્વી ફરે છે અને એની ધરી ઉપર ફરે છે. ચંદ્ર-સૂરજ તો ત્યાંને ત્યાં જગ્યાએ રહે છે. હવે ના પાડે છે. પૃથ્વી સ્થિર છે, ચંદ્ર અને સૂરજનું ગમન છે. એટલે પોતે પોતાને જ્યારે એમ વિશેષ જણાય ત્યારે એ પોતાના અભિપ્રાયને બદલે છે. અને જ્યારે પોતાની કોઈ શોધ વિષેનો અભિપ્રાય પ્રસિદ્ધ કરે છે ત્યારે પણ એ મર્યાદા બાંધે છે કે આ અમારી શોધનો અંતિમ તબક્કો નથી. Full & nિal statement નથી એમ કહે છે. હજી પણ કાંઈક બીજું. અમને શોધવામાં આવે તો અમે આ વાતને બદલીશું, ફેરફાર કરીશું. એટલી પહેલેથી જ એ લોકો જગ્યા રાખી અને પોતાના શોધખોળની જાહેરાત કરે છે. એવી અધૂરી કે અલ્પજ્ઞપણાની જાહેરાતને સ્વીકારી લેવી કે જે સર્વજ્ઞ અનુસાર, કેવળજ્ઞાન અનુસાર આગમની પરંપરામાં જે કાંઈક વિધાનો આવ્યા છે એ વિધાનને સ્વીકારવા?
એ બંનેની તુલના એ રીતે કરી શકાય કે જે કહેનાર નિર્દોષ છે અને
Page #184
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૨
૧૬૭
જેને કેવળજ્ઞાન સુધીનું શુદ્ધ નિર્મળજ્ઞાન થયું છે એની વાતને સ્વીકારવી વધારે યોગ્ય લાગે છે. ભલે આ બધો વિષય અપ્રયોજનભૂત છે તોપણ સ્વીકારવાની અંદર પ્રયોજન ઊભું થાય છે. વાત અપ્રયોજન હોવા છતાં તમે પ્રમાણિક પુરુષને ન સ્વીકારો, નિર્દોષતાને ન સ્વીકારો અને અપ્રમાણિક પુરુષની વાતને સ્વીકારો તો તમારા સ્વીકારવા સંબંધીનું જે પ્રયોજન છે એ પ્રયોજન હાની પામે છે અથવા તમને એનો દોષ ઊભો થાય છે. એટલું વિચારવા યોગ્ય છે. એ ૭૦૧ પત્ર પૂરો થયો.
પત્રાંક-૭૦૨
રાળજ, શ્રાવણ વદ ૧૪, રિત, ૧૯૫૨
વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે.
ભાઈશ્રી અનુપચંદ મલુકચંદ પ્રત્યે, શ્રી ભૃગુકચ્છ.
ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. ક્વચિત્ માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ; અને નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકે. સદ્વિચારે યથાર્થ આત્મદૃષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જોતાં કોઈક વિરલ જીવને ક્વચિત્ ક્વચિત્ હોય છે; અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાયે સર્વ જીવમાં જોવામાં આવે છે, અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે, એમ જાણી મૃત્યુ સમીપ આવ્યું તથારૂપ પરિણતિ કરવાનો વિચાર, વિચારવાન પુરુષ છોડી ઈ, પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. તમે પોતે બાહ્ય ક્રિયાનો વિધિનિષેધાગ્રહ વિસર્જનવત્ કરી દઈ, અથવા તેમાં અંત૨પરિણામે ઉદાસીન થઈ, દેહ અને તેના સંબંધી સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ, યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષગત કરો તો તે જ સાર્થક છે. છેલ્લે અવસરે અનશનાદિ કે સંસ્તરાદિક કે
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૮
રાજહૃદય ભાગ-૧૪
સંલેખનાદિક ક્રિયા ક્વચિત્ બનો કે ન બનો તોપણ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષગત છે, તેનો જન્મ સફળ છે, અને ક્રમે કરી તે નિઃશ્રેયને પ્રાપ્ત થાય છે.
તમને બાહ્યકિયાદિનો કેટલાંક કારણથી વિશેષ વિધિનિષેધ લક્ષ જોઈને અમને ખેદ થતો કે આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે, અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે, કે તમને તેનો આટલો બધો પરિચય ખેદનો હેતુ લાગતો નથી ? સહજમાત્ર જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે તેવું છે, તેમાં લગભગ જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે તે કેને અર્થે ? અને તેનું શું પરિણામ ? તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી ? તે વિષે ક્વચિત્ કંઈ પ્રેરવાની ઇચ્છા થયેલી સંભવે છે, પણ તમારી તથારૂપ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી પ્રેરણા કરતાં કરતાં વૃત્તિ સંક્ષેપી લીધેલી. હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. લોકો માત્ર વિચારવાન કે સમ્યગ્દષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી, અથવા બાહ્યવ્યવહારના ઘણા વિધિનેષેધના કર્તુત્વના માહાસ્યમાં કંઈ કલ્યાણ નથી, એમ અમને તો લાગે છે. આ કંઈ એકાંતિક દૃષ્ટિએ લખ્યું છે અથવા અન્ય કંઈ હેતુ છે, એમ વિચારવું છોડી દઈ, જે કંઈ તે વચનોથી અંતર્મુખવૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાનો વિચાર રાખવો એ જ સુવિચારદષ્ટિ છે.
લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, અથવા સ્તુતિનિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી. બાહ્યક્રિયાના અંતર્મુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. અનેકાંતિક માર્ગ પણ સમ્યફ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ
Page #186
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૨
૧૬૯
કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ જાણી લખ્યું છે. તે માત્ર અનુકંપાબુદ્ધિએ, નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દભતાથી, અને હિતાર્થે લખ્યું છે, એમ જો તમે યથાર્થ વિચારશો તો દૃષ્ટિગોચર થશે, અને વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાનો હેતુ થશે.
૭૦રમો પત્ર છે એનું મથાળુ છેઃ “વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે.” શું કહે છે ? કે પ્રમાદ શા માટે કરતા નથી ? આત્મહિતના કાર્યમાં વિચારવાન પુરુષો કદી પણ પ્રમાદ કરતા નથી. ક્યાં સુધી ? કે પૂર્ણ શુદ્ધિનું જે ધ્યેય બાંધ્યું છે એ પૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ પગ વાળીને બેસતા નથી, એમ કહેવું છે. પોતાનો પુરુષાર્થ અવિરતપણે ચાલુ જ રાખે છે અને ક્યારે પણ પ્રમાદમાં આવતા નથી). પ્રમાદ એટલે સૂઈ જવું એમ નહિ, બેસી રહેવું એમ નહિ. પણ બીજા સાંસારિક કાર્યોમાં આત્મહિતનું વિસ્મરણ કરીને લાગી જવું, આત્મહિતને ભૂલીને લાગી જવું અને પ્રમાદ કહેવામાં આવે છે. પછી પૂજા કરે અને આત્મહિતનું ત્યાં વિસ્મરણ હોય અને રૂઢિગતપણે પૂજા કરે કે ચાલો ભગવાનની, જિનેન્દ્રદેવની પૂજા કરી લ્યો. તો એને પ્રમાદ કહ્યો છે. વેપાર કરે તે પ્રમાદ એમ નહિ. ખાવું, પીવું કે એનું નામ પ્રમાદ નહિ. બીજા કાર્યોમાં લાગી જાય એનું નામ પ્રમાદ નહિ. શુભક્રિયામાં લાગે પણ આત્મહિતનું લક્ષ જો દુર્લક્ષ થઈ જાય, વિસ્મરણ થઈ જાય, લક્ષ ન રહે તો એને પ્રમાદ કહેવામાં આવે છે.
એટલા માટે એમ વિચારવામાં આવ્યું છે કે જે જીવને આત્મહિતનું ધ્યેય, પૂર્ણતાનું લક્ષ બંધાય છે તે છૂટતું નથી. પર્યાયે પર્યાયે એને પોતાના નિજહિતની જાગૃતિ સદાય વર્તે છે, નિરંતર વર્તે છે અને તેથી એને આત્મહિતના વિષયમાં પ્રમાદ નથી. એ પોતાનું ધ્યેય પૂરું કરશે ત્યાં સુધી. ભલે ઉપર ઉપરના ગુણસ્થાનમાં શુદ્ધિ વિશેષ થઈને આવશે તોપણ એ સદાય પ્રમાદરહિતપણે પુરુષાર્થમાં જોડાયેલો જ જીવ રહે છે. પુરુષાર્થ રહિત થતો નથી. એટલે એવા જીવોને વિચારવાન જીવો અહીંયાં કહ્યા છે. કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ સમજીને જ વર્તે છે. ગમે ત્યારે
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૦
રાજહૃદય ભાગ-૧૪ આયુષ્ય પૂરું થાય એ પહેલા મારે મારી સાધનામાં જેટલું આગળ વધાય એટલું વધવું જોઈએ. મોક્ષમાર્ગમાં જેટલો માર્ગ કપાય એટલો કાપી નાખવો જોઈએ. એ વિચારવાન પુરુષોનું સ્વરૂપ છે.
એ એક જગ્યાએ પ્રશ્ન ઉઠાવ્યો છે ને ? જેને મૃત્યુ આવવાનું જ ન હોય એ ભલે નિરાંતે સૂવે. પત્ર ૬૭, પાનું-૫૦૪. જુઓ ! ૬૯૩માં પહેલી લીટી છે કે, જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ.' ભલે સુખેથી સૂએ એટલે ? ભલે બેદરકાર થઈને ઊંઘી જાય. મુમુક્ષુજીવને તો એમ લાગે કે અરેરે...! આયુષ્યનો આજે એક દિવસ પૂરો થયો. આજે પણ હજી મારું કામ મારે જે કરવું છે એ થયું નહિ. એવી રીતે એ વિચારે છે. જ્યારે આ કહે છે કે ભલે એ બેદરકાર થઈ જાય. કેમકે એને તો મૃત્યુ સાથે ભાઈબંધી છે. (એ) કહે છે કે આજે વયો જા પાછો. આજે તું આવતો નહિ. તો પાછો વયો જશે. એ તો બનવાનું નથી. પોતે ભાગી છૂટે છે. ઓલો ભાગે નહિ તો પોતે ભાગીને બચી જાય. તો કહે એ પણ બનવાનું નથી. અથવા જેણે આવો ખોટો નિર્ણય કર્યો છે. હું કયાં મરવાનો છું? એ ભલે આત્મહિતના કાર્યમાં પ્રમાદ કરે. બાકી મૃત્યુની સમીપ જ છે એમ સમજીને નિષ્પમાદપણે પોતાનું આત્મહિત સાધવું જોઈએ તો તે વિચારવાનપણું છે. અને એમ ન રાખવામાં આવે તો તે અવિચારીપણું છે. એમ કહેવા માગે છે.
કચ્છ”ના “અનુપચંદભાઈ' કરીને એક મુમુક્ષુ છે એના ઉપર આ પત્ર આ મથાળું બાંધીને એમણે લખ્યો છે. પત્ર સારો છે અને ખાસ કરીને લોકો ધર્મના ક્ષેત્રમાં પણ સ્તુતિ-નિદાને મુખ્ય રાખીને પ્રવર્તે છે). આમ કરવાથી આપણી નિંદા થશે તો? આમ કરવાથી લોકો આપણી પ્રશંસા કરશે અને આમ કરવાથી લોકો આપણી નિંદા કરશે. એવું જે લક્ષ રાખે છે, એ લક્ષે કાંઈ પણ કરવા જેવું નથી. અથવા વિધિ નિષેધ જે પણ છે એ લોકસંજ્ઞાએ કરવા જેવો નથી. આ પત્રની અંદર બહુ સારો વિષય ચાલ્યો છે.
મુમુક્ષુ – “ભૃગુકચ્છ'
પૂજ્ય ભાઈશ્રી – હા. “ભૃગુકચ્છ” એટલે આપણે જે અંજાર કહીએ છીએ એને ભૃગુકચ્છ' કહે છે. “અંજારને. જે “કચ્છનું “ભરૂચ” એમ કહેવાય છે. ભૃગુકચ્છ”. (અહીં સુધી રાખીએ...)
Page #188
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૨
૧૭૧
તા. ૨-૫-૧૯૯૧, પત્રક – 0૨ ના પ્રવચન . ૩૨૨
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-૭૦૨, પાનું–૫૧૦. વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. મનુષ્પઆયુ પૂરું થાય એ પહેલા શીધ્રપણે આત્મહિત સધાય, પૂર્ણપણે આત્મહિત સધાય એવા પ્રયત્નસહિત જ વિચારવાનપુરુષો તો પ્રમાદ કર્યા વિના અને નિરર્થક કાર્યોમાં સમયને ગુમાવ્યા વિના, શક્તિને ગુમાવ્યા વિના આત્મહિતમાં જ લાગેલા રહે છે. એને વિચારવાન પુરુષો કહ્યા છે. એવું મથાળું બાંધીને. “ભુગુકચ્છ' એટલે ઘણું કરીને “ભુજને પણ ભૃગુકચ્છ' કહેતા હોય, ત્યાં પત્ર લખેલો છે). “ભાઈ શ્રી અનુપચંદ મલુકચંદ પ્રત્યે, શ્રી ભૃગુકચ્છ.'
ઘણું કરીને ઉત્પન કરેલાં એવાં કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. અહીંયાં કેવી મતિ કહી ? રહસ્યભૂત મતિ. રહસ્યભૂત મતિ એટલે આયુષ્ય દરમ્યાન જે પ્રકારના પરિણામ કર્યા અને એ પ્રકારના પરિણામના તાણાવાણાથી જે કાંઈ આયુષ્યનું નિબંધન થયું, જેમ એક દોરડું વણવું હોય તો ઘણા તાણાને વળ ચડાવી ચડાવીને, ભેગા કરીને પછી એક દોરડું કરવામાં આવે છે, એમ આયુષ્યનું બંધન જન્મથી મૃત્યુ પર્યત એવું છે કે એ દોરડાને વચ્ચેથી કાપી શકાતું નથી. આયુષ્ય શરૂ થયું એ પૂરું કર્યું છૂટકો. પછી મનુષ્યનું હોય કે નારકીનું હોય કે દેવનું હોય. એટલે સામાન્યપણે આયુષ્યનો બંધ બે તૃતિયાંશ આયુષ્ય ભોગવ્યા પછી પડે છે એનું કારણ એ છે કે બે તૃતિયાંશ જે આયુષ્ય ભોગવ્યું એમાં જે પરિણામ કર્યા એ પરિણામ અનુસાર બંધ પડવાનો છે. પરિણામ કાંઈક અને બંધ કાંઈક પડે એમ નથી બનવાનું. અને એ પરિણામ અનુસાર મતિ એટલે બુદ્ધિ થઈ જાય છે એમ કહેવું છે.
સામાન્યપણે “ઘણું કરીને.... એટલે સામાન્યપણે “ઉત્પન્ન કરેલાં
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૨
રાજહૃદય ભાગ-૧૪ એવાં કર્મની રહસ્યભૂત મતિ” એટલે પોતે જેવા કર્મો બાંધ્યા છે એ પ્રકારની મતિ મૃત્યુ વખતે વર્તે છે. સંક્ષેપમાં એમ પણ કહી શકાય કે જેવી રુચિ હોય એ રુચિનો વિષયભૂત પદાર્થ મૃત્યુ વખતે એને અવલંબનમાં આવે. મૃત્યુ વખતે એના પરિણામોને અવલંબન કોનું રહે? જેની રુચિ હોય એનું. આત્માની રુચિ હોય તો જીવને પરિણામ જે રહે એ મૃત્યુ વખતે આત્માસંબંધીના થઈ જાય. જો આત્માની રુચિ હોય તો મૃત્યુ વખતે એને આત્મા સંબંધીના પરિણામ ચાલે છે. અને સંસારની રુચિ હોય તો એ કહે છોકરાને બોલાવી લ્યો, છોકરીઓને બોલાવી લ્યો. બધાને હું વાત કરી દઉં, બધાને હું ભલામણ કરી દઉં, હું આમ કરી દઉં, હું આમ કરી દઉં. એ બધા પ્રકારના પરિણામ થાય.
ઉત્પન કરેલાં એવા કર્મની. એટલે જે એને તીવ્ર રુચિપણે પરિણામ કર્યા છે એવી મતિ એની મૃત્યુ વખતે હોય છે. એટલે આપણે ત્યાં પૂછવામાં આવે છે કે, ભાઈ ! છોડતી વખતે પરિણામ કેવા હતા? પોતાની ઉપસ્થિતિ ન હોય પણ પરિચિત વ્યક્તિ હોય તો પૂછે કે, ભાઈ ! છેલ્લે છેલ્લે પરિણામ કેમ રહ્યા ? હવે એમ પૂછવાનું શું કારણ છે ? કે છેલ્લે એના જે પરિણામ હતા એના ઉપરથી એ જીવન કેવું જીવ્યો ? અને હવે કેવું જીવશે ? એનો એક આંક બંધાય છે. એટલે જ્યારે પાછલી ઉમરમાં જો પરિણામ સારા રહે તો એમ સમજવું કે ભવિષ્ય કાંઈક ઠીક છે. પણ જીવનના ઉતરાર્ધમાં જો પરિણામ બગડતા રહે તો એમ સમજવું કે ભવિષ્ય સારું નથી. આ એક એનું Indicator છે. વૃદ્ધાવસ્થામાં જે પ્રકારના પરિણામ થાય છે એ પરિણામ એના ભાવિ ભવને સૂચિત કરે છે.
કવચિત્ માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ;.” છે. હવે શું છે ? જીવના પરિણામમાં બે પ્રકારના ભાવ થાય છે કે ક્વચિતુ જ-ક્યારેક જ માંડ પરિચય થયેલ.” થોડો પરિચય કર્યો છે એણે, ક્યારેક કયારેક કોઈ સત્સંગ મળ્યો, કોઈ સન્શાસ્ત્ર વાંચ્યું. “એવો પરમાર્થ તે એક ભાવઆત્મકલ્યાણ સંબંધીનો એક પ્રકારનો ભાવ છે. અને નિત્ય પરિચિત....' જીવનમાં દેહાર્થે, દેહાત્મબુદ્ધિએ નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે...” હું ફલાણો-ફલાણો. આ બધું ફલાણું. એ બધી કલ્પના જે પોતાના સંબંધોની, સેંકડોગમે પોતાના સંબંધો જે એણે કપ્યા છે એ બધી
Page #190
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૨
૧૭૩ “નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ” રૂઢિધર્મ. હું જેન છું, હું મુમુક્ષુ છું, મારે ફલાણું કરવું જોઈએ, મારે આમ કરવું જોઈએ, મારે વાંચન કરવું જોઈએ. પૂજા-ભક્તિ કરવી જોઈએ, દયા-દાન કરવા જોઈએ. રૂઢિગતપણે. કેમકે હું ગૃહસ્થ છું, હું મુમુક્ષુ છું, ફલાણું છું. અથવા ફલાણા સંપ્રદાય અનુસાર આપણામાં આમ છે માટે આપણે આમ કરાય. આપણામાં સામાયિકનું હોય તો સામાયિક વધારે કરાય, પ્રતિક્રમણનું વધારે હોય તો પ્રતિક્રમણનું કરાય, વાંચનનું વધારે હોય તો વાંચન વધારે કરાય. એ રૂઢિમાં આવી ગયો એ બધા એક જ Line માં છે. સામાયિકપ્રતિક્રમણવાળા અને વાંચન કરવામાં કાંઈ બીજો ફેર નથી.
નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકેઆ રીતે ધર્મના ક્ષેત્રમાં રૂઢિધર્મ પ્રમાણે અથવા તો આત્મકલ્યાણ. રૂઢિધર્મ પ્રમાણે નહિ પણ સમજણ અનુસાર ઓઘસંજ્ઞા છોડીને જે પારમાર્થિક માર્ગ છે એ સંબંધીના પરિણામ જીવને ક્યારેક જ એને લક્ષ ઉપર આવ્યા છે. ક્યારેક જ થોડીક એ બાજુની રુચિ થઈ છે. ક્યારેક થોડી સમજ આવી છે. બાકી તો રૂઢિ પ્રમાણે અનુસરે છે. જે સંપ્રદાયમાં, જે ટોળામાં, જે જગ્યાએ પોતે જે સંયોગોમાં હોય ત્યાં જે પદ્ધતિ હોય એ પદ્ધતિને અનુસરવાની રૂઢિ થઈ જાય છે.
મુમુક્ષ :- વિચાર વગર એમાં પણ થોડું થોડું કાંઈક સમજવાનું મળે તેમાંથી કેમ રૂઢિમાં જાય છે ?
પૂજ્ય ભાઈશ્રી :- એ તો શું છે કે પોતે સ્વતંત્રપણે પરમાર્થમાર્ગને શોધીને એ માર્ગે ન ચડે એટલે રૂઢિમાં ફસાયા વિના રહે જ નહિ. બીજો એનો વિકલ્પ જ નથી. કાં તો રૂઢિધર્મમાં આવી જાય અને કાં તો પછી સ્વતંત્ર રીતે મોક્ષમાર્ગને ખોજ કરીને અંતર્મુખ થાય અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરી લે.
મુમુક્ષુ:- ત્રણેમાં ..
પૂજ્ય ભાઈશ્રી :- બીજા કરતા આ વિશેષ માર્ગે છે તોપણ એ અવકાશ અહીંયાં રહેલો છે કે અહીંયાં પણ રૂઢિમાં આવી જાય. જો સાચા માર્ગે ન ચડે તો.
મુમુક્ષુ – નિષ્કામ ભક્તિ કરીએ તો ?
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૪
રાજહૃદય ભાગ-૧૪ પૂજ્ય ભાઈશ્રી – નિષ્કામ ભક્તિ કરીને પણ ઓઘસંજ્ઞા તો ટાળવી રહી. ઓઘસંજ્ઞા તો ટાળવી જ રહી. સાચી ઓળખાણ કરીને રહસ્યભક્તિમાં આવવું જોઈએ. ઓઘભક્તિ છોડીને નિષ્કામભક્તિએ પ્રવર્તતા છતાં પણ રહસ્યભક્તિમાં આવવું જોઈએ. રહસ્યભક્તિ એટલે શું ? દેવ-ગુરુ-શાસ્ત્ર, સપુરુષના સ્વરૂપને ઓળખીને ઓળખીને જે બહુમાન અને ભક્તિ થાય ત્યારે એ ભક્તિથી જે દર્શનમોહ મંદ થાય એવું જે મોક્ષમાર્ગનું રહસ્ય. પરમ સત્ પ્રત્યેના ઓળખાણપૂર્વકના બહુમાનને લઈને જે દર્શનમોહનો અનુભાગ ઘટે અને જે પારમાર્થિક લાભ થાય ત્યારે એને રહસ્યભક્તિની પ્રાપ્તિ થઈ એમ કહેવાય.
મુમુક્ષ:- નિષ્કામભકિતથી આગળ જવાની વાત છે.
પૂજ્ય ભાઈશ્રી – આગળની વાત છે. “શ્રીમદ્જીએ એક જગ્યાએ એને રહસ્યભક્તિ કહી છે. સોભાગભાઈને લખ્યું છે કે, તમે તો નિષ્કામ ભક્તિવાન છો એટલું જ નહિ પણ તમને રહસ્યભક્તિની પણ પ્રાપ્તિ થઈ છે. પછી કાં આગળ ચાલતા નથી ? એ તો પુરુષાર્થની પ્રેરણા કરે છે ને ! પછી કેમ આગળ ચાલતા નથી?
મુમુક્ષુ:- રહસ્યભક્તિમાં શું આવે? પૂજ્ય ભાઈશ્રી :- રહસ્યભક્તિમાં દર્શનમોહ મંદ થાય અને જ્ઞાનમાં ઓળખાણ આવે. સત્પરુષની, સધર્મની ઓળખાણ આવે અને દેવ-ગુરુશાસ્ત્રની પણ ઓળખાણ આવે. એ જીવ ઓળખાણ આવવાથી પુરુષાર્થતંત પણ થાય. એ રહસ્યભક્તિનું ફળ છે કે એને પુરુષાર્થની પ્રાપ્તિ થાય. નહિતર પુરુષાર્થ ન ઉપડે. ઘૂંટ્યા કરે. ઓઘભક્તિએ, નિષ્કામભક્તિએ એની એ વાત ઘૂંટ્યા કરે. પણ પુરુષાર્થ ન ઊપડે. એને એમ લાગ્યું છે કે, ભાઈ ! આ બરાબર છે માટે આ જ આપણે રાખવું. બીજું બદલવું નહિ. તો એના એ શાસ્ત્રો, એનો એ સત્સંગ. એ બધું રાખ્યા કરે. પણ પુરુષાર્થ ન ઊપડે. એને પોતાને ખ્યાલ આવે કે પુરુષાર્થ નથી ઊપડતો, કરવું શું? પુરુષાર્થ નથી ઊપડતો. પણ ઓઘસંજ્ઞામાંથી બહાર નીકળતો નથી. મૂળ એ વાત છે.
બીજું, નિષ્કામભક્તિ છે એની પરીક્ષા ક્યારે થાય ? ચર્ચા નીકળી છે તો વિશેષ વિચારીએ. સામાન્યપણે જીવનમાં કોઈ નવી સમસ્યા ન ઊભી
Page #192
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૨
૧૭૫ થઈ હોય ત્યાં સુધી તો જીવને એમ લાગે કે આપણે આ બધું નિષ્કામપણે કરીએ છીએ. આપણને કાંઈ બીજી સંસારની લાલસાઓ નથી રહી. પણ
જ્યારે કોઈ પ્રતિકૂળતાઓ આવે, તકલીફ ઊભી થાય અને ત્યારે તકલીફ મટાડવા માટે પાછી ધર્મની પ્રવૃત્તિ કરે કે ચાલો આપણે ધર્મની પ્રવૃત્તિમાં જોડાવ. તકલીફ પાછી ઠેલાશે. ત્યારે એ નિષ્કામભક્તિ નથી રહેતી. ત્યારે એ સકામભક્તિ થઈ જાય છે.
મુમુક્ષુ - આ ભક્તિ મને ફળી, આપણે સુખી સુખી થઈ ગયા.
પૂજ્ય ભાઈશ્રી – હા ભક્તિથી સુખી થઈ ગયા. અથવા હવે મુશ્કેલી આવી છે. પણ આપણે ધર્મના પસાયે વાંધો નહિ આવે. આપણે બધું કરીએ છીએ. સારા ભાવથી કરીએ છીએ, સારી રીતે કરીએ છીએ, મુશ્કેલી આવી છે પણ હવે એ ભક્તિના પરિણામથી ટળી જશે).
મુમુક્ષુ :- એ ભક્તિ અલેખે નહિ જાય.
પૂજ્ય ભાઈશ્રી :– હા, આપણું કરેલું અલેખે નહિ જાય. કાંઈક વાવેલું આ વખતે ઊગશે. એ સકામભક્તિ છે, નિષ્કામભક્તિ નથી. અને એ પ્રસંગે ખબર પડે. ઉદય ન આવે ત્યાં સુધી જીવને પોતાને ખબર ન પડે. ત્યાં સુધી પોતે છેતરાતો હોય.
મુમુક્ષુ :- પુરુષની ઓળખાણ એમ લાગે છે કે સત્પુરુષને ઓળખ્યા છે. પૂજ્ય ભાઈશ્રી – હા. મુમુક્ષુ – એ તો એમ લાગે છે કે સત્પરુષને ઓળખ્યા જ નથી. પૂજ્ય ભાઈશ્રી – પણ પ્રસંગે ખબર પડે ને? મુમુક્ષુ - એની આજ્ઞા અનુસાર ચાલીએ છીએ એ તો લાગે છે.
પૂજ્ય ભાઈશ્રી - લાગે છે પણ કોઈ એવા પ્રસંગો બને ત્યારે ખબર પડે છે કે જ્યારે જ્યારે કેવા કેવા ચિત્ર-વિચિત્ર પરિણામો જીવના થઈ જાય છે. બાકી તો પુરુષની આજ્ઞાએ ચાલીએ છીએ, સપુરુષને માનીએ છીએ, સપુરુષની ભક્તિ કરી છે, એમના પ્રત્યે સમર્પણ કર્યું છે. એ બધું અહંપણું પોષ્ય હોય છે. અહંપણું પોષ્ય હોય છે. ખરેખર એવું થાય છે.
ઓળખાણ તો એવી ચીજ છે કે એકવાર સપુરુષને ઓળખ્યા (તો) એને સ્વરૂપનિશ્ચયનું કારણ કીધું છે. ૭પ૧માં આવશે. ૭૫૧ બાકી છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૬
રાજહૃદય ભાગ-૧૪ સપુરુષની- આપ્તપુરુષની ભક્તિ આજ્ઞારુચિરૂપ સમકિત કીધું છે એને. આજ્ઞારુચિરૂપ સમકિત કીધું છે. એટલું જ નહિ આત્મસિદ્ધિમાં એને કારણ ગણી પ્રત્યક્ષ' એમ કીધું છે કે આ તો પ્રત્યક્ષ કારણ છે. સપુરુષની ઓળખાણ એ તો સમ્યગ્દર્શનનું પ્રત્યક્ષ કારણ છે. એ તો બહુ મોટી વાત છે.
અનંત કાળમાં અનંત વાર સપુરુષ મળ્યા છતાં એકવાર પણ સપુરુષની ખરી ઓળખાણ જીવને થઈ નથી. અરે.! સર્વજ્ઞને ભજ્યા છે પણ સર્વજ્ઞને સમ્યગ્દષ્ટિપણે ઓળખ્યા નથી હજી. સર્વજ્ઞપણે તો ક્યાંથી ઓળખે? એમ કહે છે. ૫૦૪માં આવી ગયું ને ? ૫૦૪ પત્રમાં એ વાત છે. સમવસરણમાં જઈને મણિરત્નના દીવાથી અને કલ્પવૃક્ષના ફૂલથી પુજા-ભક્તિ કરી છે અને મંદિરમાં પણ મોટા મોટા રાગથી ભક્તિ કરી છે.
૪૦૬ પાને પહેલો Paragraph. જુઓ ! કોઈ પ્રગટ કારણને અવલંબી,...” અથવા કોઈ પ્રગટ કારણને વિચારી, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને એટલે તીર્થંકરાદિને. ચોવીસ થઈ ગયા. માત્ર સમ્યગ્દષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે. સર્વેશને ઓળખવું તો તારું બુતું નથી. પણ સમ્યગ્દષ્ટિપણે પણ જો એને ઓળખાય તો એનું બહુ મોટું ફળ છે. બહુ મોટું ફળ છે એટલે એનું ફળ નિર્વાણપદ જ છે. કેમકે સમ્યગ્દર્શન થશે અને સમ્યગ્દર્શન થશે એ નિર્વાણને પામશે.
અને તેમ ન હોય તો સર્વશને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે.” એમ વિચારમાં આવે છે એમ નથી કહેતા. એમ અનુભવમાં આવે છે. અમારા અનુભવની આ વાત કરીએ છીએ. એટલે ખરેખર જીવે સર્વજ્ઞને પણ ઓળખ્યા નથી અને પુરુષને પણ ઓળખ્યા નથી.
મુમુક્ષુ – આ જીવ સર્વજ્ઞને ઓળખે તો પુરુષની ઓળખાણ થયા વગર રહે નહિ.
પૂજ્ય ભાઈશ્રી :- રહે જ નહિ. પછી લ્ય છે.
પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ.” ઓલા પરોક્ષનું લીધું. હવે કહે છે કે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, વિચારે, અવલંબને સમ્યગ્દષ્ટિસ્વરૂપપણે પણ ન જાયા હોય તો સર્વશપણે નહિ પણ
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૭
પત્રાંક-૭૦૨ સમ્યગ્દષ્ટિસ્વરૂપપણે ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યયી ફળ નથી, પરમાર્થથી તેની સેવા-અસેવાથી જીવને કંઈ જાતિભેદ થતો નથી. એનો એ રહે છે. કોઈ જાતિફેર પડતો નથી. માટે તે કંઈ સફળ કારણરૂપે જ્ઞાનીપુરુષે સ્વીકારી નથી, એમ જણાય છે.'
મુમુક્ષુ – આમાં પ્રવચનસારની 20મી ગાથાનો સાર આવી ગયો.
પૂજ્ય ભાઈશ્રી :- હા. આવી ગયો. એટલે ઓળખાણ બહુ મોટી વાત છે. બહુ મોટી વાત છે.
શું કહે છે અહીંયાં? “ક્વચિત્ માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ; અને નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકેરૂઢિધર્મમાં આવેલા જીવો મૃત્યુ સમયે યથાર્થ પરિણામને પામી શકતા નથી. મોટા ભાગના બેશુદ્ધ થઈ જાય છે. પરિણામ એટલા બધા બગડી જાય છે કે કાં તો વેદનાને લઈને અને કાં તો મમત્વની તીવ્રતા થઈ જાય કે આ બધું મારે છોડી દેવું પડશે. હવે મારે ચાલ્યા જવું પડશે અને આ બધું મૂકી દેવું પડશે. તીવ્ર દુઃખી થઈને બેશુદ્ધ થઈ જાય છે.
સદ્ધિચારે યથાર્થ આત્મદષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જોતાં કોઈક વિરલ જીવને ક્વચિત્ ક્વચિત્ હોય છે. શું કહે છે ? કે આત્મકલ્યાણનો વિચાર તે સદ્વિચાર છે. સ્વરૂપપ્રાપ્તિનો વિચાર તે સદ્વિચાર છે. વિચાર એટલે અભિપ્રાયસહિત, હેતુસહિત, ધ્યેયસહિત. અથવા યથાર્થ આત્મદષ્ટિ એટલે સમ્યગ્દષ્ટિ, અથવા વાસ્તવ્ય ઉદાસીનતા એટલે આ સંસારમાં કાંઈ સાર નથી. કોઈ સુખનું કારણ નથી. ક્યાંયથી સુખ મેળવી શકાય એવી પરિસ્થિતિ છે જ નહિ. એકાંતે દુઃખનું જ કારણ છે. એમ જાણતા એ પ્રત્યે ઉદાસીન થાય. અથવા સ્વરૂપલાભ લેવાની જિજ્ઞાસામાં એ પ્રકારના ઉદયભાવોનો રસ, જે-તે પ્રકારના ઉદયભાવોનો રસ ફિક્કો પડી જાય એવી કોઈ વાસ્તવિક ઉદાસીનતા, સાચી ઉદાસીનતા આવે તો એવો પ્રકાર “સર્વ જીવ સમૂહ જોતાં કોઈક વિરલ જીવને ક્વચિત્ ક્વચિત્ હોય છે; આખો જીવનો સમૂહ જોઈએ છીએ ત્યારે આવો તો કો’ક જ જીવ નીકળે એવું દેખાય છે.
અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાયે સર્વ જીવમાં
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૮
રાજહૃદય ભાગ-૧૪ જોવામાં આવે છે...” ધર્મના ક્ષેત્રમાં ઘણા જીવો છે. પણ બધા રૂઢિમાં આવી જતા હોય એવું જોવામાં આવે છે. જ્યાં જે જાય છે, ભળે છે એ રૂઢિમાં આવી જાય છે. તે જ પ્રાયે જોવામાં આવે છે. અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે. અને મૃત્યુ સમીપ આવે ત્યારે એ પરિણામોનું પ્રબળપણું જોવામાં આવે છે. “એમ જાણી મૃત્યુ સમીપ આવ્યું તથારૂપ પરિણતિ કરવાનો વિચાર, વિચારવાન પુરુષ છોડી દઈ...” પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. એટલે રૂઢિમાં પરિણતિ થઈ જાય અને રૂઢિગતપણે જવાને બદલે પોતે મૃત્યુની સમીપ આવતો જાય છે, આયુષ્ય વ્યતીત થતું જાય છે, ગમે ત્યારે પૂરું થઈ શકવા યોગ્ય છે એમ જાણીને પ્રથમથી જ જાગૃત થઈ જાય છે.
‘તમે પોતે...... હવે એમને સંબોધીને કહે છે. “અનુપચંદભાઈને સંબોધીને કહે છે. નસીબદાર જીવો છે. પત્રમાં સીધું સંબોધન કરે છે. તમે પોતે બાહ્ય ક્રિયાનો વિધિનિષેધાગ્રહ વિસર્જનવત્ કરી દઈ...” તમારે શું કિરવું? બાહ્યક્રિયાનો આગ્રહ છોડી દ્યો. બાહ્ય સંપ્રદાયની અંદર ક્રિયાકાંડી હશે એમ લાગે છે. ઘણા ક્રિયાકાંડમાં પડેલા હશે. એટલે કહે છે), તમે બાહ્યક્રિયાનો વિધિ કે નિષેધમાં આમ લેવું જોઈએ, આમ ન લેવું જોઈએ, આ ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ, આમ પાળવું જોઈએ આમ ન પાળવું જોઈએ. વિધિ અને નિષેધ. એનો આગ્રહ વિસર્જનવત્ કરી દઈને (અર્થાત) ભૂલી જઈને.
અથવા તેમાં અંતરપરિણામે ઉદાસીન થઈ... એ દિશામાં તમે હવે ઉદાસીન થઈ જાવ. દેહ અને તેના સંબંધી સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ” શરીરનો પણ વિક્ષેપ છોડી દ્યો અને શરીરના સંબધી એટલે કુટુંબીઓ. “દેહ અને તેના સંબધી સંબંધ.. એટલે કુટુંબીનો સંબંધ. એનો પણ “વારંવારનો વિક્ષેપ છોડી દઈ, યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષગત કરો તો તે જ સાર્થક છે.' યથાર્થ આત્મભાવ. જેવું મૂળ સ્વરૂપ છે એવો જે ભાવ. એને યથાર્થ આત્મભાવ કહો અથવા મૂળ સ્વભાવભાવ કહો. એનો વિચાર કરવાનું લક્ષગત કરો.” એને ઓળખવાનું, એનો પરિચય કરવાનું, એ બાજુ વળવાનો, એ પ્રયત્ન કરો તો તે જ સાર્થક છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૨
૧૭૯ બાકી બધું છોડી દયો. બાહ્ય ક્રિયાકાંડ પણ છોડી દ્યો અને કુટુંબની પળોજણ પણ છોડી દયો, એમ કહેવું છે. તો તે જ સાર્થક છે.''
છેલ્લે...” એટલે મૃત્યુ સમયે છેલ્લે અવસરે અનશનાદિ કે સંતરાદિક કે સંલેખનાદિક ક્રિયા ક્વચિત બનો કે ન બનો તોપણ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષગત છે, તેનો જન્મ સફળ છે, અને ક્રમે કરી તે નિઃશ્રેયને પ્રાપ્ત થાય છે. ઘણા શું વિચાર કરે છે ? કે અત્યારે તો આપણે થાય એટલો ધર્મ રૂઢિપણે કરીએ છીએ. રૂઢિગતપણે. એક વાત પાકી રાખવી છે કે જ્યારે મૃત્યુ સમય આવેને ત્યારે આપણે અનશન લઈ લેવું કાં સંલેખના કરી લેવી.આ જે છેલ્લી ક્રિયા છે એ આપણે ચૂકવી નથી. બીજાને કહી રાખ્યું હોય. એવું લાગેને તો અમને તમે પચખાણ આપી દેજો. મહારાજને બોલાવીને કે ગમે એ રીતે પણ અમને પચખાણ આપી દેજો. પણ અમારે છેલ્લે છેલ્લે અમારી ભાવના છે કે અમારે સંલેખના લઈ લેવી કે અનશન કરી લેવું.
છેલ્લે અવસરે અનશનાદિ કે સંતરાદિક.” સંસ્તર એટલે તમારે શું કહેતા હશે ? કાંઈ શબ્દ ખબર છે ?
મુમુક્ષુ :- ઘાસની પથારી. પૂજ્ય ભાઈશ્રી – ઘાસની પથારી. ઠીક. ઘાસની પથારી.
સંલેખના...” સંલેખના તો આ જ આપણે કહે છે ને ? સંથારો લઈ લીધો. એને સંલેખના કહે છે. એવી “ક્રિયા ક્વચિત્ બનો કે ન બનો....... તમે એની અત્યારથી કાળજી ન કરો. એની ચિંતા નહિ કરો. ભલે બને, ભલે ન બને. કાંઈ વાંધો નહિ. પણ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષગત છે....” એટલે કે પોતાના સ્વભાવ તરફનો વિચાર છે, લક્ષ છે તો તેનો જન્મ સફળ છે, તો એને બાહ્ય ક્રિયાનો આગ્રહ રાખવાની જરૂર નથી અને ક્રમે કરીને તે નિઃશ્રેયને પ્રાપ્ત થાય છે. એટલે કલ્યાણને પ્રાપ્ત થાય છે. જુઓ ! એ ક્રિયાકાંડી છે એટલે એને ક્રિયાથી એના પરિણામ ત્યાં ચોંટી જાય છે. એટલે શું થાય છે કે જીવને એક જાતનું શલ્ય રહી જાય છે કે જો હું આમ કરીશ તો મારું કલ્યાણ થશે. હવે એકલો ખાલી કોરો શુભભાવ હોય છે. એને એ ધર્મ અથવા ધર્મનું કારણ માની લે છે. અને એમ માનીને એ દર્શનમોહને તીવ્ર કરતો જાય છે. દર્શનમોહ એમાં તીવ્ર થાય છે. ગૃહીત
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૦
થાય ને ? મિથ્યાત્વ ગૃહીત થાય છે.
રાજહૃદય ભાગ-૧૪
મુમુક્ષુ :– મૃત્યુ સમયે આર્તધ્યાન થાય ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા, તેમ થાય જ. વેદના છે ને ? લગભગ મૃત્યુ સમયે વેદના તો આવે જ. કો'ક જ જીવને ન હોય. પછી કોઈને લાંબો કાળ રહે, કોઈને થોડો કાળ રહે. પણ આવે એવી કે આર્તધ્યાનમાં જીવ એકદમ ચાલ્યો જ જાય. એ પરિસ્થિતિમાં આવી જાય.
તમને બાહ્યક્રિયાદિનો કેટલાંક કારણથી વિધિનિષેધ લક્ષ જોઈને અમને ખેદ થતો કે આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે, અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે, કે તમને તેનો આટલો બધો પરિચય ખેદનો હેતુ લાગતો નથી ?” શું કહે છે ? ક્રિયાકાંડી જ છે. તમને બાહ્યક્રિયાદિનો કેટલાંક કારણથી વિધિનિષેધ લક્ષ જોઈને...’ તમારું લક્ષ ત્યાં બહુ હતું. અથવા તીવ્ર પરિણામ એ બાજુના—બાહ્યક્રિયામાં રહેતા હતા. એ જોઈને અમને ખેદ થતો હતો કે આ જીવને આવું કયાં છે ? આવી પક્કડ કયાં છે ? અને આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે,...’ આ પ્રશ્ન ઉઠાવ્યો. એ તો તમે જોતા નથી કે આત્માને આમાં શું લાભ થાય છે ? ક્રિયાકાંડમાં પડ્યા છો પણ આત્માને શું લાભ થાય છે એ તો કાંઈ જોતા નથી.
?
અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે,...' કે ક્રિયાનો જ વિચાર કરો છો ? આમ થયું અને આમ ન થયું. આ બરાબર સાચવ્યું અને આ ન સચવાણું. બાહ્યક્રિયા ઉપર નજર રહે છે. આત્મા ઉપર તો વિચાર પણ આવતો નથી. કે તમને તેનો આટલો બધો પરિચય બેઠનો હેતુ લાગતો નથી ?” એટલે ક્રિયાકાંડનો ખૂબ પરિચય છતાં તમને આનો કેમ ખેદ થતો નથી ? કે આમાં આત્મકલ્યાણ કાંઈ થતું નથી અને આમને આમ ક્રિયામાં ને ક્રિયામાં જિંદગી કાઢી નાખવાની ?
મુમુક્ષુ :– કેવા ભાગ્યશાળી ...
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. એટલે તો કહ્યું કે કોઈ ભાગ્યશાળી જીવ છે. નહિત૨ ભાગ્યે જ જ્ઞાની સીધું કહે. કારણ કે માણસ પાત્ર ન હોય તો એને દુઃખ લાગી જાય કે મને આમ કીધું, મને આમ કહી દીધું. ભાઈ ! તારા કલ્યાણ માટે કહે છે.
';
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૧
પત્રાંક-૭૦૨
‘સહજમાત્ર જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે તેવું છે, તેમાં લગભગ “જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે તે કેને અર્થે ?” જાગૃતિકાળનો એટલે સાવધાનીનો કાળ. જાગૃતિને અવતરણચિહ્ન કર્યું છે. જાગૃતિ એટલે માત્ર ઊંઘે ને જાગે એમ નહિ. પણ જે સાવધાની છે એ તમારી બધી સાવધાની ક્રિયાકાંડ ઉપર જ બધી થઈ ગઈ છે. એટલી સાવધાની ક્રિયાકાંડમાં જાગૃતિ રહે કે એમાં જરાક આઘું પાછું થઈ ગયું હોય તો આકુળતા.. આકુળતા. આકુળતા કરી બેસે. એય...! તમને આટલા વખતથી કહીએ છીએ. હજી આમનેમ થયા કરે છે. ઘરવાળા લોકો તો કાંઈ સમજતા જ નથી કે આમાં કેટલું અમારે જાળવવાનું હોય છે. એ રીતે જાગૃતિનો ઘણો કાળ સામાન્ય ઉપયોગ દીધો હોય તો એમાં ચાલે. કાંઈ વધારે ઉપયોગ દેવાની જરૂર નથી. પણ જીવ આખે આખો પૂરી જાગૃતિથી ત્યાં ચોંટી જાય. કોના અર્થે કરો છો ? કાંઈ વિચાર કર્યો કે આમાં શું આત્માને લાભ થયો?
તે કેને અર્થે ? અને તેનું શું પરિણામ ? એનું ફળ શું? પરિણામ એટલે એનું ફળ શું? એનો કાંઈ વિચાર કર્યો ? અને તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી ?’ અને એ બાજુનો તમને લક્ષ કેમ જાતું નથી ? એવો કેમ વિચાર કરતા નથી કે આનું ફળ શું? આ શા માટે હું કરું છું ? કોના માટે કરું છું? તે વિષે ક્વચિત્ કંઈ પ્રેરવાની ઇચ્છા થયેલી સંભવે છે...” ક્યારેક ક્યારેક અગાઉ પણ તમને આ બાજુની પ્રેરણા કરવાની ઈચ્છા અમને થઈ સંભવે છે. પણ તમારી તથારૂપ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી.” જોયું ? જ્યાં સુધી તમારી સ્થિતિ અમે કહીએ એ વાત સાંભળવું કે ધ્યાન દેવું એના ઉપર નહોતી ત્યાં સુધી તમને અમે વાત કહી નથી. ક્યારેક ક્યારેક ઇચ્છા તો થઈ છે કે આ ખોટે રસ્તે છે. એને સાચી દિશા બતાવીએ. વૃત્તિ પાછી ખેંચી લીધી હતી. તમને વાત નહોતી કરી. વાત કરવાનો વિચાર આવ્યો પણ વાત નહોતી કરી. કેમકે તમને લાભ થવાને બદલે કદાચ નુકસાન થાય. કે અરેરે ! મને આવું કહી દીધું. એટલે અમારા પરિણામ છે એ પાછા ખેંચાય ગયેલા.
મુમુક્ષુ - નહિ કહેવામાં પણ અનુકંપા છે. પૂજ્ય ભાઈશ્રી – નહિ કહેવામાં પણ અનુકંપા છે અને કહેવામાં
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૨
રાજહદય ભાગ-૧૪ પણ અનુકંપા જ છે. જ્ઞાની પુરુષ વિચારીને કહે કે આ જીવને કહેતા કાંઈ નુકસાન તો નહિ થાય ને? તોપણ એમની અનુકંપા જ છે. એટલે એની યોગ્યતા જોઈને કહે. ભાગી જાય એવી રીતે ન વાત કરે. ઊભો રહે એવી રીતે વાત કરે. એટલે અનુકંપા હોય છે. ઘણી કરુણા હોય છે. કાંઈ લેવું દેવું નથી. નિષ્કારણ કરુણા છે.
મુમુક્ષુ – આ પહેલો જ પત્ર લાગે છે. પૂજ્ય ભાઈશ્રી – હા. “અનુપચંદભાઈનો પહેલો પત્ર લાગે છે. મુમુક્ષુ - પરિચયમાં તો ઘણા સમયથી છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. પરિચયમાં છે એટલે તો વાત કરે છે કે તમને ક્યારેક ક્યારે કહેવાની વૃત્તિ આવી છે પણ પાછી ખેંચાઈ ગઈ છે.
હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. અત્યારે પણ અમે જે વાત કહીએ છીએ એને તમે અવકાશ એટલે કે જગ્યા આપો. અમારી વાતને તમે ધ્યાનમાં લ્યો. હજી પણ આ ફેરફાર થઈ શકે એવું છે. નહિતર એમ કહેવું છે કે એક કાળ એવો આવશે કે ફેરફાર નહિ થાય. એના ઉપરથી એક બીજી વાત યાદ આવી. આ તો ક્રિયાકાંડનું દૃષ્ટાંત છે. “અનુપચંદભાઈનો જે દગંત છે એ તો ક્રિયાકાંડનો છે.
આપણે આપણા જે મુમુક્ષુ સમાજની અંદર જે રૂઢિ થઈ ગઈ છે અને એ રૂઢિમાંથી બહાર નથી નીકળતું એ એક સૂક્ષ્મ પ્રકાર જરા વિચારવા જેવો છે. આપણે બધા તત્ત્વજ્ઞાનનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરીએ છીએ. લગભગ બુદ્ધિજીવી માણસો છીએ અને તત્ત્વજ્ઞાનનો બુદ્ધિપૂર્વક આપણે અભ્યાસ કરીએ છીએ. અને બધી વાત સમજીને સાચા-ખોટાનો નિર્ણય કરીએ છીએ કે આ બરાબર, આ બરાબર નહિ. બસ ! આ રૂઢિ થઈ ગઈ છે. હવે એ સમજેલી વાતને અમલીકરણ કરવું, અનુભવકરણ કરવું અથવા પ્રયોગ કરવો એમાં આવતા નથી. કેમકે રૂઢિમાંથી નીકળતા નથી. રૂઢિમાંથી નીકળવું બહુ અઘરું છે.
એકવાર ચર્ચા ચાલતી હતી કે, ભાઈ ! આ સમજીને પ્રયોગમાં આવવું જોઈએ. તો કહે, એમ કરીને પ્રયોગ અમને સમજાવી હ્યોને. મેં કહ્યું કે, એ પ્રયોગની વાતને પણ તમારે રૂઢિમાં જ નાખવી છે ને ? સમજી
Page #200
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૨
૧૮૩
લીધું, બસ ! શું કર્યું ? સમજી લીધું. અને સમજ્યા એટલે (વાત પૂરી થઈ ગઈ). જે વાત સમજવા માટે પણ પ્રયોગ જોઈએ. પ્રયોગની વાત સમજવા માટે પ્રયોગ જોઈએ, પ્રયોગની વાત પ્રયોગથી સમજવી જોઈએ. એના બદલે જે રૂઢિમાં આવીને બધી વાતો અત્યાર સુધીની સમજ્યા, એ પ્રયોગની વાત પણ તમારે એ જ રૂઢિમાં સમજી અને એમાં Fit કરવી છે એટલે હવે તો નીકળવાની પછી જગ્યા જ નહિ. જાવ. એવી રીતે ચર્ચા નથી કરવી. પ્રયોગની ચર્ચા એવી રીતે નથી કરવી.
પ્રયોગની જો ચર્ચા કરવી હોય તો બહુ સાફ કીધું, હવે પછી એ ચર્ચા કરવા બેસો ત્યારે કેટલાક પ્રયોગ કરીને આવજો અને પછી એની ચર્ચા કરજો. પછી એ પ્રયોગની ચર્ચા કરવાની જે તમને મજા આવશે એ અત્યારે વાત સાંભળીને સંમત કરી લેવાથી જૂના ઢાંચામાં જે Fit થઈ ગયા છે, જે જૂની રૂઢિમાં સલવાય ગયા છે એમાં એક વધારે સલવાવાનો તબક્કો ઊભો થાશે, બીજું કાંઈ નહિ થાય.
રૂઢિ એક એવી ચીજ છે. આપણને એમ કે ક્રિયાકાંડની રૂઢિમાં જ માણસો આવી જાય. અને આપણે કયાં, આપણે ત્યાં ક્રિયાકાંડ છે ? ભાઈ ! આ વાંચન, શ્રવણ, બાહ્ય ક્રિયા એ બધું ક્રિયાકાંડ જ છે, કાંઈ બીજું નથી. વાંચન-શ્રવણની બાહ્યક્રિયા તે ક્રિયાકાંડ જ છે, બીજું કાંઈ નથી. એને જ્ઞાનક્રિયા માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી. એ રીતે તો જે પદ્ધતિ ને જે રૂઢિ થઈ ગઈ છે એ રૂઢિમાં ફેરફાર કરવામાં નહિ આવે તો પરિસ્થિતિ જેવી બીજા સંપ્રદાયના જીવોની બગડેલી છે એવી જ આપણી (થવાની). બીજી રીતે થવાની નથી. આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિએ સમાજ રુઢિમાં આવી ચૂક્યો છે.
મુમુક્ષુ :– પૂરું અધ્યયન કરીને, વિચારીને નક્કી કરી લીધું છે કે કાંઈક સમજાણું છે. જે નક્કી કરી લીધું છે એ એક જ (નડે છે).
પૂજ્ય ભાઈશ્રી :- હું સમજ્યો છું કે હું સમજું છું, એવું જે પરિણામ એ સત્પુરુષને ઓળખવા ન ચે. મોટું નુકસાન ક્યાં આવે ? કે સમિકતનું જે પહેલું Stage, પછી સ્વરૂપનિશ્ચયનું બીજું Stage. પછી સમ્યગ્દર્શન. ત્રીજા Stage સમ્યગ્દર્શન છે. એમાં પહેલા Stageમાં જ પ્રતિબંધ ઊભો થાય. પહેલા Stageથી જ પાછું વળવાનું થાય. બીજા Stageમાં
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૪
રાજહૃદય ભાગ-૧૪ સ્વરૂપનિશ્ચય સુધી તો આવવાનો એને પ્રશ્ન જ નથી.
એટલે કહે છે કે, “હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. લોકો માત્ર વિચારવાન કે સમ્યગ્દષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી.... કેવી વાત લીધી ! તમે ધર્મના ક્ષેત્રની અંદર વધારે પ્રવૃત્તિ કરતા હશો તો લોકો એમ કહેશે કે, ભાઈ બહુ વિચારવાન છે, બહુ ધર્મજીવ છે. ત્યાં સુધી ધર્મી એટલે સમ્યગ્દષ્ટિ થઈ ગયા. કાં તો સમ્યગ્દષ્ટિ છે, કાં તો જ્ઞાની છે, કાં તો બહુ વિચારવાન છે, બહુ આત્માર્થી છે અથવા બહુ ઘણું પાળે છે, ઘણો સંયમ રાખે છે, ઘણું આમ કરે છે, ખાવા, પીવામાં, બીજા-ત્રીજામાં. એમ કાંઈને કાંઈ Credit તો માણસની બંધાય છે. જેટલું સમર્પણ છે એટલી તો એની છાપ ઊભી થાય છે. અથવા પૂર્વકર્મમાં યશ નામ કીર્તિનો ઉદય હોય એટલી એની કીર્તિ તો કોઈપણ વ્યક્તિને પોતાના પૂર્વકર્મ પ્રમાણે કીર્તિ-અપકીર્તિ થાય છે. એટલે લોકો એમ કહે એથી કાંઈ કલ્યાણ નથી. અને લોકો નિદે તેથી કાંઈ અકલ્યાણ પણ નથી.
અથવા બાહ્યવ્યવહારના ઘણા વિધિનિષેધના કર્તુત્વના માહાસ્યમાં કંઈ કલ્યાણ નથી, એમ અમને તો લાગે છે. અમારો તો આ નિર્ણય છે કે જે બહારનો વ્યવહાર છે એમાં જે વિધિ-નિષેધ કરો છો અને એ કર્તબુદ્ધિએ કરો છો, એનું જે કર્તુત્વ થાય છે એમાં પાછી તમને મોટાઈ લાગે છે કે અમે કેટલું ચુસ્તપણે પાળીએ છીએ. જરાક ફેરફાર થાય એટલે કે નહિ, ન જોઈએ. એવી રીતે વિધિ-નિષેધના કર્તૃત્વમાં તમને મહિમા આવી જાય છે. અમારો એ નિચોડ છે કે એમાં કાંઈ કલ્યાણ નથી, આત્માનું એમાં જરાપણ કલ્યાણ નથી. એમાં “કંઈ કલ્યાણ નથી, એમ અમને તો લાગે છે.'
આ કંઈ એકાંતિક દૃષ્ટિએ લખ્યું છે. કોઈ નિશ્ચયના એકાંતિક દૃષ્ટિથી લખ્યું છે અથવા અન્ય કાંઈ હેતુ છે, કોઈ બીજું કારણ છે એમ વિચારવું છોડી દઈને. એટલે કે અમને સંપ્રદાયમાંથી છોડાવવા માગે છે. અમારા સંપ્રદાયથી અમને છોડાવવા માગે છે. અથવા કાંઈ અમને કોઈ એકાંતમાં લઈ જવા માગે છે એમ વિચારવું છોડી દઈ, જે કંઈ તે વચનોથી અંતર્મુખવૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાનો વિચાર રાખવો એ જ
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૫
પત્રાંક-૭૦૨ સુવિચારદૃષ્ટિ છે.’ હવે જો તમે પરિચયમાં આવ્યા છો તો અમારો હેતુ તમને બાહ્યદૃષ્ટિ છોડાવીને અંતર્મુખ દૃષ્ટિ કરાવવાનો છે. એટલે એવું લક્ષમાં રાખો કે અમારા “વચનોથી અંતર્મુખવૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાનો વિચાર રાખવો એ જ સુવિચારદૃષ્ટિ છે.” બીજી કલ્પના કરશો તો અવિચારીપણું થઈ જશે. બીજી કલ્પના જરાપણ કરવા જેવી નથી.
મુમુક્ષુ :- સરસ માર્ગદર્શન આપ્યું ! પૂજ્ય ભાઈશ્રી – કોઈ નસીબદાર જીવ છે ! બહુ ચોખું લખ્યું છે.
લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, જેટલા સંપ્રદાયમાં લોકો આવે અને એ બધા ધર્મ પામી જાય, ન ભૂતો ન ભવિષ્યતિ. તીર્થકરના સમવસરણમાં આવેલા બધા જીવો પણ ધર્મ પામતા નથી તો અત્યારે સંપ્રદાયમાં અને ટોળામાં ભળી જાય માટે એ ભળી ગયેલા જીવો બધા ધર્મ પામી જાય એ વાતમાં કાંઈ માલ નથી. “લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, અથવા સ્તુતિનિદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી.’ આમ કરીશ તો લોકો મારી પ્રશંસા કરશે. આમ કરીશ તો લોકો મારી નિંદા કરશે. આમ નહિ કરું તો પ્રશંસા કરશે, આમ નહિ કરું તો નિંદા કરશે. ચારે ભંગ લઈ લેવા. વિધિ અને નિષેધ, નિંદા અને પ્રશંસા. બે ને બે ચાર. બેને ગુણ્યા છે. ચારેય ભંગમાંથી એકેય ભંગમાં રહેવા જેવું નથી. “અથવા સ્તુતિનિદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ...' કરવી અથવા મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરવી તે વિચારવાનને કર્તવ્ય નથી.”
હૈદ્રાબાદમાં પંચ કલ્યાણક પહેલા વાંચનમાં થોડીક વાત નીકળી હતી. પંચકલ્યાણક પ્રતિષ્ઠા થોડા દિવસોમાં શરૂ થશે. ભગવાનની પ્રતિષ્ઠા થાય. જે પદ્ધતિથી આપણે પ્રતિષ્ઠા થાય છે એની અંદર મોટા ભાગે દાનની ક્રિયાની મુખ્યતા થાય છે. મુમુક્ષુજીવો જેની જેટલી શક્તિ અને યોગ્યતા હોય એ પ્રમાણે સારી રકમનું દાન કરે છે. કેમકે ખરચો પણ સામે મોટો છે. એને અનુલક્ષીને બને એટલું સમર્પણ કરે છે. તો પછી એ દાન દેતી વખતે અથવા સારું દાન દેવાય તો લોકોને એમ થાય કે ભાઈ આણે ઘણા વાપર્યા, આણે સારા વાપર્યા. ભૂલેચૂકે આવો વિકલ્પ થાવો જોઈએ નહિ. થોડી ચર્ચા કરી હતી. ત્યાં જરા અમુક રુચિવાળા માણસો છે. આ વાત
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ચજહૃદય ભાગ-૧૪ બહુ ગમી. સારું થયું, બરાબર પ્રસંગે વાત આવી છે. નહિતર એ સહેજે સહેજે થઈ જાય.
મુમુક્ષુ - થયા વગર રહે નહિ. પૂજ્ય ભાઈશ્રી :- સહેજે સહેજે થઈ જાય કે આપણે આ વખતે આપણા ઘરે પ્રસંગ હતો અને સારામાં સારા વાપર્યા છે. એ વિકલ્પ કરવા જેવો નથી. કેમ ? કે એમાં એમ લક્ષ રહેશે કે બીજા પણ જાણે છે કે મેં પૈસા ઘણા સારા વાપર્યા છે. સમાજમાં આપણી પ્રશંસા થવાની છે. તો એ નિંદા પ્રશંસા અર્થે (કોઈ પ્રવૃત્તિ કરવા જેવી નથી). અથવા કોઈ સારું કામ કરતા કોઈ નિંદા કરે. કોઈને અણગમો થાય. પોતે સારું કામ કરે અને બીજાને અણગમો થાય. એને નિદે. તો એટલા માટે કોઈ સારું કાર્ય છોડી દેવા યોગ્ય છે એ પણ વિચારવાન જીવને કર્તવ્ય નથી. ન તો પ્રશંસા અર્થે કાંઈ વિધિ-નિષેધ કરવા યોગ્ય છે, ન તો નિંદા અર્થે વિધિ-નિષેધ કરવા યોગ્ય છે. બેમાંથી એકે પ્રકારે કરવા યોગ્ય નથી.
મુમુક્ષુ – શું વિચારવું જોઈએ ?
પૂજ્ય ભાઈશ્રી - બસ ! પોતાનો મોહ છોડવાની વાત છે. આ ધનસંપત્તિ, પૈસા મારા નથી, મારો એના ઉપર અધિકાર નથી. પૂર્વકર્મના યોગે સંયોગ થયો છે તો વીતરાગમાર્ગના ઉદ્યોત અર્થે એનો કાંઈ ઉપયોગ થતો. હોય તો થાવ. પણ એમાં મારું કાંઈ કર્તવ્ય નથી. મેં કર્યું છે એ વાત નથી, હું આપું છું એ વાત નથી.
મુમુક્ષુ:- અત્યંતર વિચારવું જોઈએ ને?
પૂજ્ય ભાઈશ્રી:- હા, અત્યંતરમાં એના પ્રત્યેનું મમત્વ છોડવા માટે દાનની ક્રિયા (છે). શાસ્ત્રમાં દાનની ક્રિયાનું વિધાન છે. શા માટે છે ? કે એના ઉપરનું તારું મમત્વ ઓછું કરી નાખ. મમત્વ ઘટાડવા માટે એ વાત છે. આબરૂ વધારવા માટે એ વાત નથી. એના બદલે જીવને વિકલ્પ એ રહે કે આપણી છાપ સારી પડશે. ત્યાં એ દર્શનમોહને વધારે છે, મિથ્યાત્વને દૃઢ કરે, બીજું કાંઈ નથી.
મુમુક્ષુ – મમત્વ છોડવા માટે જ આ કરવું હોય તો સંગ્રહ કરવાનું તો પહેલેથી જ છોડી દેવું જોઈએ ને ?
પૂજ્ય ભાઈશ્રી :- વધારે સારું છે. મુનિરાજ શા માટે થઈ જાય છે?
Page #204
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૨
૧૮૭
કે આરંભ પરિગ્રહ છોડીને મેળવવાનું જ બંધ કરે છે. મેળવીને પછી દેવાનું છે ને ? મેળવવાનું છોડી ચે છે. નિવૃત્તિ પણ એટલા માટે લે છે. ભલે મુનિ ન થાય પણ આરંભપરિગ્રહની પ્રવૃત્તિ પણ શા માટે છોડે છે જીવો ? ઘણું મેળવીને ઘણું દેવું એમ નથી. એ સિદ્ધાંત નથી. જે કાંઈ પોતાના પરિણામમાં અનિવાર્ય રીતે પ્રવૃત્તિ થાય અને પૂર્વકર્મ અનુસાર પ્રાપ્તિઅપ્રાપ્તિ તો થવાની છે. પ્રવૃત્તિ અનુસાર નહિ થાય અને પરિણામ અનુસાર પણ નહિ થાય. બરાબર ? તો જે પૂર્વકર્મના યોગે સહેજે સંયોગમાં છે એના ઉ૫૨નો મોહ ઘટાડી દેવો છે. વધારે મેળવવું છે એ તો તીવ્ર મોહે કરીને મેળવવું છે. એ તો ઊલટાની મોહ વધા૨વાની વાત થઈ ગઈ. તો પહેલા ઊંધું ચાલવું અને પછી સવળું ચાલવું, એમ ? તો કહે ઊંધો ચાલે છે શું કરવા ? એમ કહે છે. અવળું ચાલવાની જરૂર પડે, એમ વાત નથી.
એટલે સામાન્ય રીતે જે નિવૃત્તિમાં આવે છે એને મોટો દાની કહેવાય છે. લોકો એમ જાણે છે કે દાનમાં આંકડો મોટો હોય તે મોટો દાની. ત્યારે જ્ઞાનીઓ એમ કહે છે, શાસ્ત્રકારો એમ કહે છે કે જેણે મેળવવાનું છોડી દીધું, જેણે જગતની સંપત્તિ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ છોડી દીધી, જેને જોઈતું નથી ઇ મોટો દાની છે. જોઈએ છે એ મોટો દાની નથી. જોઈતું નથી એ મોટો દાની છે. જગ કો દે દી જગકી નિધિયાં.' જગતની નિધિ જગતને સોંપી, અમારે જોઈતી નથી એમ મુનિરાજ કહે છે.
લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, અથવા સ્મૃતિનિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ...' કરવી કે પૈસાની પ્રવૃત્તિ કરવી કે વચનની પ્રવૃત્તિ કરવી. વાણીમાં પણ વક્તા હોય એની સારી વાણી હોય. બધા પ્રશંસા કરે કે ભાઈ બહુ સરસ વાંચન આપે છે. એ સ્તુતિના અર્થે કરવા યોગ્ય નથી. પ્રશંસા મેળવવા માટે એ કરવા યોગ્ય નથી.
‘ગુરુદેવે’ તો એકવાર કહેલું કે આચાર્યોના ઊંચામાં ઊંચા ન્યાય પોતાને બુદ્ધિગમ્ય થાય કે ઓ..હો..! આ તો બહુ ઊંચો ન્યાય છે, બહુ સૂક્ષ્મ ન્યાય છે ! પણ એ ન્યાયનું પ્રતિપાદન કરતી વખતે બહુ ઊંચો ન્યાય મેં પ્રતિપાદન કર્યો એમ પોતાની મહત્તા બતાવવાનો અંદરમાં આશય રહી જાય કે હું બહુ ઊંચી વાત બતાવું છું એટલે લોકોને એમ થાશે કે ભાઈ !
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૮
રાજહૃદય ભાગ-૧૪ આહા...હા.! આ તો બહુ સૂક્ષ્મ વાતો કરે છે, બહુ ઊંચી વાતો કરે છે. એ વખતે એ જીવ પુણ્ય પણ બાંધતો નથી, પાપ બાંધે છે. શું કહે છે? પુણ્ય પણ નથી બાંધતો ઉલટાનો પાપ બાંધે છે. કેમકે એ પ્રશંસા અર્થે વાણીની પ્રવૃત્તિ છે. અહીં તો દેહની પ્રવૃત્તિ લીધી છે ને ? પણ દેહમાં વાણીની, મનની, પૈસાની બધી પ્રવૃત્તિ લઈ લેવી. કોઈ પ્રવૃત્તિ સ્તુતિ-નિદાના પ્રયત્ન અર્થે કરવા યોગ્ય નથી.
બાહ્ય ક્રિયાના અંતર્મુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કિલ્યાણ રહ્યું નથી.” શું કહે છે ? અંતર્મુખ વૃત્તિ વગરની જેટલી કોઈ બાહ્યક્રિયા છે અને એ સંબંધીનો જે વિધિનિષેધ છે એમાં જરાય કલ્યાણ નથી. વાસ્તવિક કલ્યાણનો અંશ પણ એમાં નથી. એમાં જરાય કલ્યાણ રહ્યું નથી. “ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે.” આ વાત બહુ સરસ કરી છે. ગચ્છાદિ ભેદ નિર્વાહવો એટલે શું ? કે આપણો સંપ્રદાય ટકી રહે, ભાઈ ! મારે કાંઈ જોઈતું નથી. પણ આપણો સંપ્રદાય ટકી રહે ને ? આપણી પરંપરા બધી ટકી રહે, આપણો ધર્મ ટકી રહે. એ ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં.” એનો નિર્વાહ કરવા માટે કરવું. અને અનેક પ્રકારના વિકલ્પો (કરવા). પછી એ કરવા માટે આપણે બધું ટકાવવું હોય તો અહીંયાં આમ કરવું જોઈએ, અહીંયાં આમ કરવું જોઈએ. આનું આમ ન કરવું જોઈએ, આનું આમ કરવું જોઈએ. અનેક જાતની માથાફોડ જે ઊભી થાય અને એ વિકલ્પો સિદ્ધ કરવા, સિદ્ધ કરવા એટલે ? એ કાર્યો બધા બરાબર સંપન્ન થઈ જાય એને સિદ્ધ કરવા એમ કહે છે. સિદ્ધ કરવામાં જે કાંઈ રાગ-દ્વેષ થાય એમાં આત્માને આવરણ કરવા સિવાય બીજું કાંઈ છે નહિ. ફક્ત પોતાના આત્માને દર્શનમોહનું આવરણ વધારવાનું છે, અજ્ઞાનનું આવરણ વધારવાનું છે, રાગ-દ્વેષનું આવરણ વધારવાનું છે. એ સિવાય કાંઈ નથી.
“અનેકાંતિક માર્ગ પણ સમ્યફ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી એમ જાણી લખ્યું છે.' આ ૨૯મા વર્ષમાં “અનુપચંદભાઈના પત્રમાં આ સૂત્ર આવ્યું છે. કૃપાળુદેવનું આ વચન અત્યારે સૂત્ર જેવું પ્રસિદ્ધ થઈ ગયું છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૦૨
૧૮૯
‘સોગાનીજી’ને બહુ પ્રિય હતું. એમણે ચર્ચામાં વાત કરેલી. એ ત્રીજા ભાગમાં આવી છે.
મુમુક્ષુ :– આગળના પત્રમાં છે.
પૂજ્ય ભાઈશ્રી :– પત્રમાં છે. પત્રમાં છે. ૪૦૮ પત્રમાં આ વચન નથી. આ વચન તો એક જ જગ્યાએ આવ્યું છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– એ તો બીજો પત્ર છે. એમાં તો ઓલો છે, કાંઈ ફે૨ફા૨ ક૨વો નથી. ઉદયના ક્રમમાં કોઈ ફેરફાર (કવો નહિ એ) જ્ઞાનીપુરુષોનું સનાતન આચરણ છે. એ વાત છે. આ વાત એક જ જગ્યાએ આવે છે.
...
સમ્યક્ અનેકાંતિક માર્ગ પણ એટલે માર્ગમાં અનેક ધર્મ છે, અનેક ગુણો છે, વિધિ-નિષેધ છે અથવા ઉત્સર્ગ-અપવાદ છે, આવો અનેકાંતિક માર્ગ છે. પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવાનો જે અભિપ્રાય અથવા હેતુ છે એ હેતુ સિવાય બીજા કોઈ અન્ય હેતુએ અનેકાંતપણાનું પણ કોઈ ઉપકારીપણું નથી. અનેકાંતિકપણું પણ ઉપકારી ક્યારે ? કે સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ થાય ત્યારે. નહિતર એનું અનેકાંત પણ ગડબડવાળું છે. એમાં કોઈ ઠેકાણું નથી. એમ લઈ લેવું. એ એમણે પત્રમાં લીધું છે-‘સોગાનીજી’એ પત્રમાં લીધું છે. પોતાના પત્રમાં લીધું છે કે આ વાચ મને બહુ પ્રિય છે. ‘શ્રીમ’નું આ વાક્ય મને બહુ પ્રિય છે.
કારણ કે અનેકાંતના નામે જીવ ભ્રમણામાં ચડી જાય છે. અનેકાંત છે, ભાઈ ! આ તો અનેકાંત માર્ગ છે. એમ કરીને નિજપદની પ્રાપ્તિ સિવાય બીજી બાહ્ય પ્રવૃત્તિ પર એટલું બધું વજન આપી દે, ભાઈ ! એ તો અનેકાંત છે. એકલું કાંઈ નિશ્ચયની વાત નથી. વ્યવહાર પણ સાથે જોઈએ. ફલાણું પણ જોઈએ. એમ કરીને નિશ્ચય વ્યવહારના અનેકાંતપણાની અંદર સરવાળે સ્વપદની પ્રાપ્તિ, નિજપદની પ્રાપ્તિ થતી નથી તો એનું અનેકાંત પણ સાચું નથી. એટલે આ વચન એમણે બહુ સારી રીતે લીધું છે.
અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ જાણીને લખ્યું છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૦.
રાજહૃદય ભાગ-૧૪ તે માત્ર અનુકંપાબુદ્ધિએ...” લખ્યું છે. તમારા પ્રત્યેની અનુકંપાને લીધે લખ્યું છે. અમારે કાંઈ જોતું નથી. પણ તમે જે બાહ્ય વ્યવહારમાં પડ્યા છો અને જરા પણ સ્વરૂપનું લક્ષ થતું નથી તો તમને કદાચ એમ થશે કે, ભાઈ ! અમારા આત્મકલ્યાણ માટે તો અમે આ બધું કરીએ છીએ. અમે ધર્મની ક્રિયા પણ આત્મકલ્યાણ માટે જ કરીએ છીએ ને? અમારો આશય તો આત્મકલ્યાણનો જ છે ને ? એમ અમે અનેકાંત રાખ્યું છે. નિજપદની પ્રાપ્તિ થઈ કે નથી થઈ ? થાય છે કે નથી થાતી ? યથાર્થ માર્ગ છે કે નહિ એ તો જુઓ! એમનેમ ક્યાંથી પ્રાપ્તિ થવાની) ? આશય મારો બરાબર છે માટે પ્રાપ્તિ થઈ જવાની છે ? કે એ વાત ખોટી છે. તો દ્રવ્યલિંગીને આત્મકલ્યાણનો અભિપ્રાય નહોતો ? એટલે એ વાત પોતાને ભ્રમણામાં નાખવાની છે.
માત્ર અનુકંપાબુદ્ધિએ, નિરાગ્રહથી લખ્યું છે. કહેવા પાછળ અમારો કોઈ આગ્રહ નથી કે તમે અત્યારે આ બધી ક્રિયા છોડી દ્યો. છોડાવવાના આગ્રહથી પણ કહ્યું નથી. નિરાગ્રહપણે મધ્યસ્થબુદ્ધિએ લખ્યું છે. નિષ્કપટતાથી,” લખ્યું છે કે આમાં અમારું કોઈ કપટ નથી, કોઈ માયાચાર નથી કે આવી રીતે આમ કહેશું તો આમ થશે. અત્યારે આમ કહી દઈએ. પછી આમ કહેશું, પછી આમ કહેશું, Pre planning જેને કહે, બિલકુલ નિષ્કપટતાથી લખ્યું છે. નિર્દભતાથી,” લખ્યું છે. કોઈ ધર્મનો દંભ કરીને પણ લખ્યું નથી. અને હિતાર્થે લખ્યું છે....... માત્ર લખ્યું છે એમાં કેટલા શબ્દો વાપર્યા! તે માત્ર અનુકંપાબુદ્ધિએ, નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દભતાથી અને હિતાર્થે લખ્યું છે, પહેલા ત્રણમાં નાસ્તિ લીધી. નિરાગ્રહ, નિષ્કપટતા અને નિર્દભતા. અને આત્મહિતમાં અસ્તિ લીધી. એકલું આત્મહિતાર્થે તમને લખ્યું છે.
એમ જો તમે યથાર્થ વિચારશો તો...” અમારા વચનોનો યથાર્થ વિચાર કરશો તો તમને અવશય દૃષ્ટિગોચર થશે અને જો તમને તે યથાર્થ લાગશે તો અમારા “વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાનો હેતુ થશે.” અને સાચું લાગે તો ગ્રહણ થાય. વિશ્વાસ જ ન આવે તો ગ્રહણ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
અહીંયાં લોકસંજ્ઞા છોડાવી છે. અનેકાંતના બહાને પણ જીવ
Page #208
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૨
૧૯૧ ભ્રમણામાં રહી જાય છે એ વાતની પણ ચોખવટ કરી છે અને એ તપાસવાની પ્રેરણા કરી છે કે આત્મકલ્યાણ થાય છે કે નહિ? નિજપદની પ્રાપ્તિ થાય છે કે નથી થતી ? કે એમનેમ આપણે ક્રિયા કર્યે જ જઈએ છીએ ? પછી જે સંપ્રદાયમાં, જે ટોળામાં જે ક્રિયા હોય તે. ક જાવ આપણે. એ રીતે અનેકાંતને મુલવવાનું નથી. ભક્તિ પણ કરવી જોઈએ, પૂજા પણ કરવી જોઈએ, દાન પણ દેવું જોઈએ, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ પણ કરવો જોઈએ. બધું રાખવું જોઈએ. કેમકે અનેકાંતિક માર્ગ છે. કરવું. જોઈએ.. કરવું જોઈએ. (એમ કહે છે, પણ તને નિજપદની પ્રાપ્તિ થાય છે કે નથી થાતી એનું શું ? એનો વિચાર છે કે નહિ? નહિતર તો એ બધી બાહ્યક્રિયા સિવાય બીજું કાંઈ નથી. અને અનેકાંતના નામે જીવ છેતરાય જાય છે. અને એમને એમ મનુષ્પઆયુ જેવું મનુષ્યઆયુ પૂરું થઈ જાય છે. અહીં સુધી રાખીએ..
સ્વરૂપ મહિમા આવવામાં, સૌ પ્રથમ સ્વરૂપ અંગેનું જાણવું થાય છે, ત્યાં બહુભાગજીવો જાણકારી વધારવામાં લાગી જાય છે. પરંતુ તેથી આત્મ હિતરૂપ પ્રયોજન સધાતું નથી. સ્વરૂપ સમજાયા બાદ માત્ર વિકલ્પ નહિ કરતાં, ભાવભાસનની દિશામાં આગળ વધવા અર્થે પરમ સત્સંગ યોગે, દૃઢ મુમુક્ષતા પ્રાપ્ત થયે સતપુરુષની ઓળખાણ થવાથી, તેમના વચનની પ્રતીતિ, આજ્ઞારુચિ અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ થાય છે, પછી અંતર અવલોકન દ્વારા સુલમ અને નિર્મળ શાન, જ્ઞાનવેદનના આધારે, સ્વ સામર્થ્યના અસ્તિત્વને ગ્રહણ કરે છે ત્યારે યથાર્થ મહિમા આવે છે, જેના ફળ સ્વરૂપે સ્વાનુભૂતિ ઉત્પન્ન થાય છે. - આમ સ્વરૂપ મહિમાને જ્ઞાનના ક્ષયોપશમ સાથે કારણરૂપ સંબંધ નથી. - અલ્પ ક્ષયોપશમ વાળો જીવ પણ, પ્રયોજનને પકડી યથાર્થ પ્રકારે પ્રવર્તે તો અસ્તિત્વ ગ્રહણ પૂર્વક, ભેદજ્ઞાન સહિત ર43પ મહિનામાં આવી શકે છે.
ન (અનુભવ સંજીવની ૧૭૪૮)
ચાતા E ની ભH A
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૨
રાજહૃદય ભાગ-૧૪
તા. ૨૧-૫-૧૯૯૧, પત્રીક - ૭૦૩
પ્રવચન નં. ૩૨૩
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-૭૦૩, પાનું-પ૧૧. નિવૃત્તિક્ષેત્રમાં છે. “રાળજ” “ખંભાત પાસેનું એક ગામડું છે. “કાવિઠા’, ‘રાળજ”, “વડવા” એ બધા ખંભાત પાસેના ગામ છે.
મુમુક્ષુ:-... પૂજ્ય ભાઈશ્રી - હા. વિશેષતા તો એ છે કે અનેકાંતિક માર્ગ છે. એટલે કે માર્ગની અંદર ઉત્સર્ગ અપવાદ એવા અનેક ધર્મ છે. અથવા વ્યવહાર-નિશ્ચય એ પ્રકારે પણ ધર્મ છે. જ્ઞાનમાં પણ સ્વ અને પર બંનેનો પ્રકાશવાનો ધર્મ છે. એમ સ્વ અપેક્ષિત અને પર અપેક્ષિત મોક્ષમાર્ગમાં અનેક વાતો છે.
ગુણસ્થાન અનુસાર શુભાશુભ ભાવોની મર્યાદા છે. ઉપર ઉપરના ગુણસ્થાનમાં શુદ્ધિ વધે છે, અશુદ્ધિ ઘટે છે. પણ અશુદ્ધિમાં બે વિભાગ છે: શુભ અને અશુભ. તો પ્રત્યેક ગુણસ્થાનમાં શુભની મર્યાદા, અશુભની મર્યાદા નીચે. ઉપરના શુભમાં પણ એની Quality કેવી હોય ? પ્રકાર સરખો લાગે. દ્રવ્યલિંગીના મહાવ્રત અને ભાવલિંગીના મહાવ્રતનો પ્રકાર સરખો લાગે. છતાં બંનેની Quality જુદી છે. મિથ્યાષ્ટિની ભક્તિ અને સમ્યગ્દષ્ટિના શુભભાવરૂપ ભક્તિનો પ્રકાર સરખો દેખાય, પણ એમાં ફેર છે. એમ મોક્ષમાર્ગની અંદર એક પરિણામની અંદર અનેક પ્રકારે પરિણામ ધર્મ છે.
અનેક અંત. અંત એટલે ધર્મ. અનેકાંત એટલે અનેક ધર્મ. એમ અનેક ધર્મપણું હોવા છતાં, માર્ગના પરિણામને અનેક ધર્મપણું હોવા છતાં સમ્યફ એકાંત એવી નિજપદની પ્રાપ્તિ, નિજપદની પ્રાપ્તિ એકાંતે કરવી એ સમ્યફ એકાંત છે. મિથ્યા એકાંત નથી. એકાંતના બે ભેદઃ સમ્યફ એકાંત અને મિથ્યા એકાંત. એવી જ રીતે અનેકાંતના પણ બે ભેદ : સમ્યફ
Page #210
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૨
૧૯૩ અનેકાંત અને મિથ્યા અનેકાંત.
જ્યાં સમ્યફ એકાંત છે ત્યાં સમ્યક અનેકાંત છે, જ્યાં મિથ્યા એકાંત છે ત્યાં મિથ્યા અનેકાંત છે. એમ અવિનાભાવીપણે બંને પડખાં સાથે રહે છે. ત્યારે જૈનદર્શનનો અનેકાંતવાદ પ્રસિદ્ધ છે અને જૈનો અનેકાંતવાદી છે, એવું અન્યમતિઓ વેદાંતીઓ વગેરે જાણે છે. તોપણ આ એક રહસ્ય છે કે જૈનદર્શન શુદ્ધ પરિણામોની અને શુભાશુભ પરિણામોની અનેક પ્રકારે ચર્ચા કરતું હોવા છતાં અને માર્ગ દર્શાવતું હોવા છતાં એ જ જૈનદર્શનમાં સ્વરૂપની પ્રાપ્તિ, નિજપદની પ્રાપ્તિ કરવી એ હેતુને અનુલક્ષીને બધું જ કહેવામાં આવ્યું છે.
નિજ સ્વરૂપની, નિજપદની પ્રાપ્તિ કરવી એવો જે સમ્યફ એકાંત, એ એક ધર્મ થયો કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી. એવો જે એક સમ્યફ એકાંતરૂપ ધર્મ એની પ્રાપ્તિ સિવાય અનેકાંત બીજી કોઈ રીતે ઉપકારી નથી. એટલે અનેકાંતના બહાના નીચે જો પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો હેતુ ન સચવાતો હોય તો એ મિથ્યા અનેકાંત સમજવો, એને સમ્યકુ અનેકાંત ન સમજવું અને સમ્યફ અનેકાંતમાં તો પોતાના નિજપદની સમ્યફ એકાંતે પ્રાપ્તિ થાય એવો જ હેતુ રહેલો છે.
મુમુક્ષુ – મુમુક્ષુ..
પૂજ્ય ભાઈશ્રી :- સાથે રહેવો જોઈએ. જેમ કે મુમુક્ષુ ગમે તે ક્રિયા કરે તો સ્વરૂપની ઓળખાણ પહેલા અને સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ હોવું જોઈએ અથવા પોતાના ધ્યેયનું લક્ષ હોવું જોઈએ કે મારે પરિપૂર્ણ શુદ્ધ થવું છે. એ લક્ષે મારે જે કાંઈ કરવું છે તે કરવું છે અથવા આત્મહિતાર્થે જે કાંઈ કરવું છે તે કરવું છે. આત્મહિત છોડીને મારે કાંઈ કરવું નથી.
૨૩મા વર્ષમાં “કૃપાળુદેવનો પત્ર જોવામાં આવે તો બહુ સ્પષ્ટ ખ્યાલમાં આવશે કે ખાવું છે તો આત્માર્થે, નથી ખાવું તો આત્માર્થે, રળવું છે તો આત્માર્થે અને નથી રળવું તો આત્માર્થે, બોલવું છે તો આત્માર્થે અને મૌન રહેવું છે તો આત્માર્થે. એનો અર્થ શું થાય છે? એમણે તો ઘણા ભંગભેદ લીધા છે દિનચર્યાના બધા ભંગભેદ લીધા છે. એનો અર્થ શું છે ? કે મારી સર્વ દિનચર્યામાં અને મારી સર્વ પ્રવૃત્તિમાં એક આત્માર્થનું જ લક્ષ છે. આત્માર્થનું લક્ષ છોડીને હું કાંઈ કરતો નથી. એ એમના ૨૩મા વર્ષના
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પત્ર છે. મુમુક્ષુને એ પ્રકાર હોવો જોઈએ.
ભાવભાસન થયા પછી, સ્વરૂપની ઓળખાણ થયા પછી સ્વરૂપનું લક્ષ બંધાતું હોવાથી પછી બધા પરિણામ સ્વરૂપલક્ષે થાય. વાંચન પણ સ્વરૂપલક્ષે, શ્રવણ પણ સ્વરૂપલક્ષે, મનન પણ સ્વરૂપલક્ષે, ચિંતન પણ સ્વરૂપલક્ષે. અરે..! બીજા સાંસારિક કાર્યોમાં પણ સ્વરૂપલક્ષ ન છૂટે કે હું મૂળ સ્વરૂપે આવો છું. એ પ્રકારે મુમુક્ષુની પ્રવૃત્તિ હોય એમ કહેવું છે.
એ રીતે પરિણામમાં અનેક પ્રકાર ભજવા છતાં, સંક્ષેપમાં વાત એ છે, એને અનેકાંતપણું કહ્યું કે પરિણામમાં અનેક પ્રકાર ભજવા છતાં પણ સમ્યક્ એકાંત એવી નિજપદની પ્રાપ્તિ. નિજપદની પ્રાપ્તિ એનું નામ જ સમ્યક્ એકાંત છે. એકાંતે નિજપદની પ્રાપ્તિ તે સમ્યક્ છે. એના માટે જ અનેકાંતની રચના છે, અનેકાંતની વ્યવસ્થા છે, અનેકાંતની ગોઠવણ છે. એ સિવાય અનેકાંતનું બીજું કોઈ પ્રયોજન કે હેતુ નથી. એમ સ્પષ્ટ કરી દીધું છે.
રાજહૃદય ભાગ-૧૪
‘અનુપચંદભાઈ’ જે સંપ્રદાયિક ક્રિયામાં હતા. માણસ શું કહે ? તમે તત્ત્વની વાંત કરો છો પણ બહારમાં આચરણ પણ હોવું જોઈએ ને ? વ્રત નિયમ પણ પાળવા જોઈએ ને ? સંયમ પણ હોવો જોઈએ ને ? એ પણ જૈનમાર્ગમાં છે કે નથી ? જૈનમાર્ગમાં ત્યાગ છે કે નહિ ? કે ત્યાગ છે જ નહિ જૈનમાર્ગમાં ? એકલી તત્ત્વજ્ઞાનની વાતો જ છે ? આમ માણસને દલીલ ક૨વાનું સૂઝે. (તો કહે છે), ત્યાગ પણ છે અને તત્ત્વજ્ઞાન પણ છે. ભક્તિ પણ છે, ક્રિયા પણ છે, જ્ઞાન પણ છે, સંયમ પણ છે, બધું છે. એમ અનેક ધર્મ હોવા છતાં બધાનો સ૨વાળો નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરવી તે જ છે. આ સિવાય બીજો કોઈ હેતુ એમાં રહેલો નથી. એ વાત એમણે આ વચનની અંદર કહી છે. આ બહુ પ્રસિદ્ધ વચન છે. કેમકે આવી વાયરચના અને આવો Tone, આવા કોઈ અસાધારણ ધર્માત્માના શ્રીમુખેથી જ બહાર આવે છે. સાધારણ વિદ્વાનોનું કે બીજા કોઈનું એ કામ નથી. એટલે એક સૂત્ર જેવો સિદ્ધાંત આપ્યો છે એમણે.
Page #212
--------------------------------------------------------------------------
________________
પત્રક-૭૦૩
૧૯૫
પત્રાંક-૭૦૩
રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૫૨ કેટલાક પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા રહે એ સ્વાભાવિક છે.
ઘણુ કરીને બધા માર્ગોમાં મનુષ્યપણાને મોક્ષનું એક સાધન જાણી બહુ વખાણ્યું છે, અને જીવને જેમ તે પ્રાપ્ત થાય એટલે તેની વૃદ્ધિ થાય તેમ કેટલાક ભાગમાં ઉપદેશ કર્યો દેખાય છે. જિનોક્ત માર્ગને વિષે તેવો ઉપદેશ કર્યો દેખાતો નથી. વેદોક્ત માર્ગમાં અપુત્રને ગતિ નથી, એ આદિ કારણથી તથા ચાર આશ્રમને ક્રમાદિથી કરીને વિચારતાં મનુષ્યની વૃદ્ધિ થાય તેવો ઉપદેશ કર્યો દૃષ્ટિગોચર થાય છે. ચિનોક્ત માર્ગમાં તેથી ઊલટું જોવામાં આવે છે; અર્થાત્ તેમ નહીં કરતાં ગમે ત્યારે જીવ વૈરાગ્ય પામે તો સંસાર ત્યાગ કરી દેવો એવો ઉપદેશ જોવામાં આવે છે, તેથી ઘણા ગૃહસ્થાશ્રમને પામ્યા વિના ત્યાગી થાય, અને મનુષ્યની વૃદ્ધિ અટકે, કેમકે તેમના અત્યાગથી જે કંઈ તેમને સંતાનોત્પત્તિનો સંભવ રહેત તે ન થાય અને તેથી વંશનો નાશ થવા જેવું થાય, જેથી દુર્લભ એવું મનુષ્યપણું જે મોક્ષસાધનરૂપ ગણ્યું છે, તેની વૃદ્ધિ અટકે છે, માટે તેવો અભિપ્રાય જિનનો કેમ હોય ?? તે જાણવા આદિ વિચારનું પ્રશ્ન લખ્યું છે, તેનું સમાધાન વિચારવા અર્થે અત્રે લખ્યું છે.
લૌકિક દૃષ્ટિ અને અલૌકિક લોકોત્તર) દૃષ્ટિમાં મોટો ભેદ છે, અથવા એકબીજી દૃષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહાર સાંસારિક કારણો)નું મુખ્યપણું છે, અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. માટે અલૌકિક દૃષ્ટિને લૌકિક દૃષ્ટિના ફળની સાથે પ્રાયે ઘણું કરીને) મેળવવી યોગ્ય નહીં.
જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહાસ્ય કહ્યું છે. એટલે મોક્ષસાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણિ જેવો કહ્યો છે, તે સત્ય છે. પણ જો તેથી મોક્ષસાધન કર્યું
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૬
રાજહૃદય ભાગ-૧૪
તો જ તેનું એ માહાત્મ્ય છે, નહીં તો પશુના દેહ જેટલી યે વાસ્તવિક દૃષ્ટિથી તેની કિંમત દેખાતી નથી.
મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દૃષ્ટિનો છે, પણ તે દેહ પામીને અવશ્ય મોક્ષસાધન કરવું, અથવા તે સાધનનો નિશ્ચય કરવો, એ વિચાર મુખ્યપણે અલૌકિક દૃષ્ટિનો છે. અલૌકિક દૃષ્ટિમાં મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એમ કહ્યું નથી, તેથી મનુષ્યાદિનો નાશ કરવો એમ તેમાં આશય રહે છે, એમ સમજવું ન જોઈએ. લૌકિક દૃષ્ટિમાં તો યુદ્ધાદિ ઘણા પ્રસંગમાં હજારો મનુષ્યો નાશ પામવાનો વખત આવે છે, અને તેમાં ઘણા વંશરહિત થાય છે, પણ પરમાર્થ એટલે અલૌકિક દૃષ્ટિનાં તેવા કાર્ય નથી, કે જેથી તેમ થવાનો ઘણું કરીને વખત આવે, અર્થાત્ એ સ્થળે અલૌકિક દૃષ્ટિથી નિર્દેરતા, અવિરોધ, મનુષ્યાદિ પ્રાણીને રક્ષા અને તેમના વંશનું રહેવું એ સહેજ બને છે; અને મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવાનો જેનો હેતુ છે, એવી લૌકિક દૃષ્ટિ ઊલટી તે સ્થળે વૈર, વિરોધ, મનુષ્યાદિ પ્રાણીનો નાશ અને વંશરહિતપણું કરનારી થાય છે.
અલૌકિક દૃષ્ટિ પામીને અથવા અલૌકિક દૃષ્ટિની અસરથી કોઈ પણ મનુષ્ય નાની વયમાં ત્યાગી થાય તો તેથી જે ગૃહસ્થાશ્રમપણું પામ્યા ન હોય તેના વંશનો અથવા ગૃહસ્થાશ્રમપણું પામ્યા હોય અને પુત્રોત્પત્તિ ન થઈ હોય તેના વંશનો નાશ થવાનો વખત આવે, અને તેટલાં મનુષ્યો ઓછાં જન્મવાનું થાય, જેથી મોક્ષસાધનના હેતુભૂત એવા મનુષ્યદેહની પ્રાપ્તિ અટકાવવા જેવું બને, એમ લૌકિક દૃષ્ટિથી યોગ્ય લાગે; પણ પરમાર્થે દૃષ્ટિથી તે ઘણું કરીને કલ્પનામાત્ર લાગે છે.
કોઈ પણ પૂર્વે પરમાર્થમાર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હોય, તેને નાની વયથી જ ત્યાગવૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે છે, તેવા મનુષ્યને સંતાનની ઉત્પત્તિ થયા પછી ત્યાગ કરવાનો ઉપદેશ કરવો, અથવા આશ્રમના અનુક્રમમાં મૂકવા તે યથાર્થ દેખાતું નથી,
Page #214
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૩
૧૯૭
કેમકે મનુષ્યદેહ તો બાહ્ય દૃષ્ટિથી અથવા અપેક્ષાપણે મોક્ષસાધનરૂપ છે, અને યથાર્થ ત્યાગવૈરાગ્ય તો મૂળપણે મોક્ષસાધનરૂપ છે, અને તેનાં કારણો પ્રાપ્ત કરવાથી મનુષ્યદેહનું મોક્ષસાધનપણું ઠરતું હતું, તે કારણો પ્રાપ્ત થયે તે દેહથી ભોગાદિમાં પડવાનું કહેવું એ મનુષ્યદેહને મોક્ષસાધનરૂપ કરવા બરાબર કહેવાય કે સંસારસાધનરૂપ કરવા બરાબર કહેવાય, તે વિચારવા યોગ્ય છે.
વેદોક્ત માર્ગમાં ચાર આશ્રમ બાંધ્યા છે તે એકાંતે નથી. વામદેવ, શુકદેવ, જડભરતજી એ આદિ આશ્રમના ક્રમ વગર ત્યાગપણે વિચર્યા છે. જેથી તેમ થવું અશકય હોય, તેઓ પરિણામે યથાર્થ ત્યાગ કરવાનો લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તે સામાન્ય રીતે ઠીક છે, એમ કહી શકાય. આયુષ્યનું એવું ક્ષણભંગુરપણું છે કે, તેવો ક્રમ પણ વિરલાને જ પ્રાપ્ત થવાનો વખત આવે. કદાપિ તેવું આયુષ્ય પ્રાપ્ત થયું હોય તોપણ તેવી વૃત્તિએ એટલે પરિણામે યથાર્થ ત્યાગ થાય એવો લક્ષ રાખીને પ્રવર્તવાનું તો કોઈકથી જ બને તેવું છે. | જિનોક્ત માર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તે માણસે ત્યાગ કરવો. તથારૂપ સત્સંગ, સદ્ગુરુનો યોગ થયે, તે આશ્રયે કોઈ પૂર્વના સંસ્કારવાળો એટલે વિશેષ વૈરાગ્યવાન પુરુષ ગૃહસ્થાશ્રમ પામ્યા પહેલાં ત્યાગ કરે તો તેણે યોગ્ય કર્યું છે, એમ જિનસિદ્ધાંત પ્રાયે કહે છે; કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભોગાદિ ભોગવવાના વિચારમાં પડવું, અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી પોતાનું પ્રાપ્ત આત્મસાધન ગુમાવવા જેવું કરવું, અને પોતાથી સંતતિ થશે તે મનુષ્યદેહ પામશે તે મોક્ષ સાધનરૂપ થશે, એવી મનોરથમાત્ર કલ્પનામાં પડવું તે મનુષ્યપણાનું ઉત્તમપણું ટાળીને પશુવત્ કરવા જેવું થાય.
ઇંદ્રિયાદિ શાંત થયાં નથી, જ્ઞાનીપુરુષની દૃષ્ટિમાં હજી જે ત્યાગ
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૮
રાજહૃદય ભાગ-૧૪
કરવાને યોગ્ય નથી, એવા કોઈ મંદ કે મોહવૈરાગ્યવાન જીવને ત્યાગ લેવો પ્રશસ્ત જ છે, એમ કંઈ જિનસિદ્ધાંત એકાંતે નથી.
પ્રથમથી જ જેને ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ ત્યાગનો પરિણામે લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તેણે એકાંતે ભૂલ જ કરી છે, અને ત્યાગ જ કર્યો હોત તો ઉત્તમ હતું, એમ પણ જિનસિદ્ધાંત નથી. માત્ર મોક્ષસાધનનો પ્રસંગ પ્રાપ્ત થયે તે પ્રસંગ જતો કરવો ન જોઈએ, એમ જિનનો ઉપદેશ છે.
ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે તેથી મોક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દૃષ્ટિથી યોગ્ય દેખાય, પણ તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયે, મનુષ્યદેહનું સફળપણું થવા અર્થે, તે યોગનો અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરવો, તે વિચાર તો પૂર્વાપર અવિરુદ્ધ અને પરમાર્થષ્ટિથી સિદ્ધ કહેવાય. આયુષ્ય સંપૂર્ણ છે તથા આપણે સંતતિ થાય તો તેઓ મોક્ષસાધન કરશે એવો નિશ્ચય કરી, સંતતિ થશે જ એવું માન્ય રાખી, પાછો આવો ને આવો ત્યાગ પ્રકાશિત થશે, એવું ભવિષ્ય કલ્પીને આશ્રમપૂર્વક પ્રવર્તવાનું કયો વિચારવાન એકાંતે યોગ્ય ગણે ? પોતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય, અને જ્ઞાનીપુરુષ જેને ત્યાગ કરવા યોગ્ય ગણતા હોય, તેણે બીજાં મનોરથમાત્ર કારણોનો અથવા અનિશ્ચિત કારણોનો વિચાર છોડી દઈ નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણનો આશ્રય કરવો એ જ ઉત્તમ છે, અને એ જ મનુષ્યપણાનું સાર્થક છે; બાકી વૃદ્ધિ આદિની તો કલ્પના છે; ખરેખરો મોક્ષમાર્ગ નાશ કરી માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવાની કલ્પના કર્યા જેવું કરીએ તો બને.
એ આદિ ઘણા કારણોથી પરમાર્થષ્ટિથી જે બોધ્યું છે તે જ યોગ્ય જોવામાં આવે છે. ઉપયોગ આવા પ્રશ્નોત્તરમાં વિશેષ કરી પ્રેરવો કઠણ પડે છે, તોપણ સંક્ષેપમાં જે કંઈ લખવાનું બન્યું તે ઉદીરણાવત્ કરીને લખ્યું છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૩
૧૯૯
જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનને લૌકિક આશયમાં ન ઉતારવી; અથવા અલૌકિક દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે; અને જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે; તેવા પ્રસંગોથી કેટલીક વાર પરમાર્થદૃષ્ટિ ક્ષોભ પમાડવા જેવું પરિણામ આવે છે.
વડના ટેટા કે પીપળનાં પીપાંનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યાં છે, એમ સમજવું યોગ્ય નથી. તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયનો સંભવ છે, તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી નિષ્પાપપણે રહી શકાય છે, છતાં તે જ અંગીકાર કરવાની ઇચ્છા રાખવી તે વૃત્તિનું ઘણું તુચ્છપણું થાય છે, તેથી તે અભક્ષ્ય કહ્યાં છે; તે યથાર્થ લાગવા યોગ્ય છે.
પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ ઉપર દર્શાવ્યા જે વડના ટેટા વગેરેનાં કારણો તેવાં કારણો તેમાં રહ્યા નથી, તેથી તે અભક્ષ્ય કહ્યું નથી, જો કે તેનું પાણી વાપરવાની પણ આજ્ઞા છે, એમ કહ્યું નથી, અને તેથી પણ અમુક પાપ થાય એવો ઉપદેશ
આગળના કાગળમાં બીજના સચિત-અચિત સંબંધી સમાધાન લખ્યું છે તે કોઈ એક વિશેષ હેતુથી સંક્ષેપ્યું છે. પરંપરા રૂઢિ પ્રમાણે લખ્યું છે, તથાપિ તેમાં કંઈક વિશેષ ભેદ સમજાય છે, તે લખ્યો નથી. લખવા યોગ્ય નહીં લાગવાથી લખ્યો નથી. કેમકે તે ભેદ વિચારમાત્ર છે, અને તેમાં કાંઈ તેવો ઉપકાર સમાયો દેખાતો નથી.
નાના પ્રકારના પ્રશ્નોત્તરનો લક્ષ એકમાત્ર આત્માર્થ પ્રત્યે થાય તો આત્માને ઘણો ઉપકાર થવાનો સંભવ રહે.
*પત્રાંક ૭૦૧-૪
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૦
રાજહૃદય ભાગ-૧૪
૭૦૩માં કેટલાક પ્રશ્નોનું સમાધાન એમણે કર્યું છે. પત્ર કોના ઉપર છે એ નથી મળતું. “કેટલાક પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા રહે એ સ્વાભાવિક છે.’ એમ કરીને હવે જે અવતરણચિહ્ન છે એમાં ઉત્તર છે.
ઘણું કરીને બધા માર્ગોમાં... એટલે સંપ્રદાયોમાં, ધર્મના બધા સંપ્રદાયોમાં મનુષ્યપણાને મોક્ષનું એક સાધન જાણીને બહુ વખાણ્યું છે, અને જીવને જેમ તે પ્રાપ્ત થાય એટલે તેની વૃદ્ધિ થાય તેમ કેટલાક માર્ગોમાં ઉપદેશ કર્યો દેખાય છે.’ આ વેદાંતને અનુલક્ષીને વાત કરી છે કે જો મનુષ્યપણું છે એ મોક્ષ માટે બીજી ગતિ કરતા એક સારું, વધારે સારું સાધન છે તો એ મનુષ્યો વધે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. એમ બીજા માર્ગની અંદર ભોગ-ઉપભોગની પ્રવૃત્તિને ધર્મના બહાના નીચે સાંકળી લીધી છે.
જે ભોગહેતુ ધર્મ છે એ સીધો જો ભોગનો ઉપદેશ કરે તો લોકો સામાન્ય બુદ્ધિમાં પણ એમ સમજે કે આ વાત બરાબર નથી કરતા. તો એ ભોગથી પણ ધર્મ થાય એવું કાંઈક ગોઠવી દે. જેને છળ કહેવામાં આવે છે. ધર્મના અંચળા નીચે પણ પોતાનો જે ઉદ્દેશ છે, પોતાનું જે ધ્યેય છે, એને પોષણ આપવાના સિદ્ધાંતો અન્ય સંપ્રદાયોની અંદર ભિન્ન ભિન્ન પ્રકારે ગોઠવાયેલા જોવામાં આવે છે. મોક્ષનું સાધન મનુષ્યપણું છે એમાં બે મત નથી. ચારેય ગતિમાં મનુષ્યગતિ એ મોક્ષ પ્રાપ્તિ અર્થે) સર્વથી ઉત્તમ ગતિ છે. એટલે એની પ્રશંસા કરી છે, એના વખાણ કર્યાં છે.
અને જીવને જેમ તે પ્રાપ્ત થાય...' એટલે એ મનુષ્યપણું જીવોને પ્રાપ્ત થાય એટલે તેની વૃદ્ધિ થાય..' એટલે ઘણા મનુષ્યો હોય તો ઘણાને મોક્ષ મળે, ઓછા મનુષ્ય હોય તો ઓછાને મોક્ષ મળે એમ કહે (છે). તેમ કેટલાક માર્ગોમાં ઉપદેશ કર્યો દેખાય છે. જિનોક્ત માર્ગને વિષે તેવો ઉપદેશ કર્યો દેખાતો નથી.” જ્યારે જિનેન્દ્રદેવે જે માર્ગ કહ્યો તેને જિનઓક્ત. ઉક્ત એટલે કહ્યું. જિનેન્દ્રદેવના માર્ગમાં એવો ઉપદેશ કર્યો દેખાતો નથી. જૈન શાસ્ત્રો જોતાં એ પ્રકારનો ઉપદેશ નથી.
વેદોક્ત માર્ગમાં અપુત્રને ગતિ નથી, એ આદિ કારણથી તથા ચાર આશ્રમને ક્રમાદિથી કરીને વિચારતાં મનુષ્યની વૃદ્ધિ થાય તેવો ઉપદેશ કર્યો દૃષ્ટિગોચર થાય છે.’ પ્રથમ ચોવીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય, પચ્ચીસમાં વર્ષથી
Page #218
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૩
૨૦૧ ફરજિયાત ગૃહસ્થાશ્રમ. એ રીતે એ લોકોએ ઉપદેશ કર્યો છે. પછી પચાસ વર્ષથી વાનપ્રસ્થાશ્રમ પછી સંન્યાસ્તાશ્રમ એવી રીતે એ લોકોએ ચાર આશ્રમ કહ્યા છે. અને એવા “ક્રમાદિથી કરીને વિચારતાં મનુષ્યની વૃદ્ધિ થાય તેવો ઉપદેશ કર્યો દૃષ્ટિગોચર થાય છે.”
જ્યારે જિનોક્ત માર્ગમાં તેથી ઊલટું જોવામાં આવે છે... ત્યાં બ્રહ્મચર્યની પ્રશંસા કરી છે અને ગૃહસ્થમાં પ્રવેશ નહિ કરવાનો ઉપદેશ છે. ગૃહસ્થપણામાં પ્રવેશ કરવાનો ઉપદેશ નથી કે તમારે ગૃહસ્થપણું પાળવું જ જોઈએ. એવો કોઈ ઉપદેશ નથી. ઊલટું જોવામાં આવે છે. “અથવુ તેમ નહીં કરતાં....” એટલે ગૃહસ્થપણામાં નહિ પ્રવેશ કરતા ગમે ત્યારે જીવ વૈરાગ્ય પામે. નાની ઉંમરમાં પણ તો સંસાર ત્યાગ કરી દેવો એવો ઉપદેશ જોવામાં આવે છે....” ગમે ત્યારે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પહેલા પણ અને પછી પણ, જ્યારે પણ જીવને વૈરાગ્ય આવે ત્યારે એ સંસારનો ત્યાગ કરી શ્વે એની પ્રશંસા કરી છે, એની નિંદા કરી નથી. જોકે વેદોક્તમાર્ગની અંદર પણ એવા મહાત્માઓ એમના નામથી જે થઈ ગયા છે, આ “વ્યાસ છે, બીજા છે, ત્રીજા છે, એ લોકો કોઈ ગૃહસ્થાશ્રમમાં નહિ પ્રવેશેલા. છતાં એમની પ્રશંસા ઘણી થઈ છે. એટલે પરસ્પર વિરુદ્ધ અભિપ્રાય પણ ત્યાં જોવામાં આવે છે ખરો.
તેમ નહીં કરતાં ગમે ત્યારે જીવ વૈરાગ્ય પામે તો સંસાર ત્યાગ કરી દેવો એવો ઉપદેશ જોવામાં આવે છે, તેથી ઘણા ગૃહસ્થાશ્રમને પામ્યા વિના ત્યાગી થાય.” એવા ઉપદેશને કારણે ઘણા મનુષ્યો ગૃહસ્થાશ્રમને અંગીકાર કર્યા વિના જ ત્યાગી થઈ જાય “અને મનુષ્યની વૃદ્ધિ અટકે, કેમકે તેમના અત્યારથી જે કંઈ તેમને સંતાનોત્પત્તિનો સંભવ રહેત તે ન થાય અને તેથી વંશનો નાશ થવા જેવું થાય...” માનો કે એકનો એક દીકરો હોય અને એ ગૃહસ્થ થાય જ નહિ. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે જ નહિ તો પછી એના વંશનો નાશ થઈ જાય. આખો વંશવેલો અટકી જાય. તેના જેવું થાય. અને જેથી દુર્લભ એવું મનુષ્યપણું જે મોક્ષસાધનરૂપ ગયું છે, તેની વૃદ્ધિ અટકે છે, માટે તેવો અભિપ્રાય જિનનો કેમ હોય ?’ માટે જિનેન્દ્ર ભગવાનનો આવો અભિપ્રાય કેમ હોય? તે જાણવા આદિ વિચારનું પ્રશ્ન લખ્યું છે, તેનું સમાધાન વિચારવા અર્થે અત્રે લખ્યું છે. આ તો પ્રશ્ન
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૨
રાજહૃદય ભાગ-૧૪ લંબાવ્યો છે. આ રીતે અમારો પ્રશ્ન છે. જો મનુષ્યપણાની પ્રશંસા કરી હોય જૈનમાર્ગની અંદર તો મનુષ્યપણું વૃદ્ધિ થાય અને અટકે નહિ, ઘટે નહિ એવો સુસંગત ઉપદેશ હોવો જોઈતો હતો. એના બદલે ઉપદેશ એવો દેખાય છે કે ભલે ગમે ત્યારે વૈરાગ્ય આવે, એને સંસારત્યાગ કરવામાં કોઈ વાંધો નથી ત્યાગનું બહુમાન કર્યું છે અને ગમે ત્યારે ત્યાગ કરે એનું બહુમાન કરવામાં આવ્યું છે. એમ કેમ છે? ઉત્તર બહુ સરસ આપ્યો છે.
લૌકિક દૃષ્ટિ અને અલૌકિક લોકોત્તર) દષ્ટિમાં મોટો ભેદ છે...” મનુષ્યપણું થવું, ગૃહસ્થાશ્રમ માંડવો એ બધો લૌકિક દૃષ્ટિનો વિષય છે. લૌકિક માર્ગનો એ વિષય છે. એ સંસારના કાર્યનો વિષય છે. મોક્ષના માર્ગમાં એનું પ્રકરણ છે જ નહિ, એમ કહે છે. આખી દષ્ટિ જ ફેર છે. કહેવાનો આશય શું છે ? કે કોઈપણ વાતને અલૌકિક દૃષ્ટિએ તમારે મૂલવવી છે કે એની મૂલવણી તમારે લૌકિક દૃષ્ટિએ કરવી છે ? Issue ગમે તે સામે આવ્યો. લૌકિક દષ્ટિમાં અને અલૌકિક દૃષ્ટિમાં બહુ મોટો ફેર છે, બહુ મોટો ભેદ છે, અંતર છે.
‘અથવા એકબીજી દૃષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. બેને મેળ ખાય એવું નથી. લૌકિક દૃષ્ટિએ જે વિચારધારા છે અને લોકોત્તર દષ્ટિએ ! એટલે અલૌકિક દૃષ્ટિએ જે વિચારધારા છે એ બેને ક્યાંય મેળ પડે એવું નથી. બંને તદ્દન વિરુદ્ધ છે. લોકદષ્ટિએ તમે વિચારો એ મોક્ષમાર્ગથી બધું વિરુદ્ધ છે. મોક્ષમાર્ગની દૃષ્ટિએ વિચારો તો લોકદષ્ટિથી બધું વિરુદ્ધ છે. વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહાર સાંસારિક કારણો)નું મુખ્યપણું છે.....” સાંસારિક કારણોનું મુખ્યપણું છે અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું (આત્મહિતનું મુખ્યપણું છે. પરમાર્થ એટલે અહીંયાં આત્મહિત લેવું. ખરેખર તો લૌકિક દૃષ્ટિમાં ક્યાંય આત્મહિત સધાય એવી વાત જ નથી. આત્માનું અહિત જ થાય. સંસાર માર્ગે જે કાંઈ બધી ફરજ અને ધર્મ ગણવામાં આવે છે એ સંસારમાં ઘસડી જવાની વાત છે. પછી ફરજ અને ધર્મના નામે વાત ચાલતી હોય કે આ કર્તવ્ય છે.
પિતાએ પુત્ર માટે પુત્રના ભરણપોષણ માટે બરાબર સાંસારિક પ્રવૃત્તિ કરીને એનું ભરણપોષણ કરવું જોઈએ. એટલે પછી ગમે તેવા પાપ કરીને પણ એણે કરવું જોઈએ. એવી જ રીતે પોતાના પરિવારનું ભરણપોષણ
Page #220
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૩
૨૦૩ (કરવું). મુખ્ય માણસ હોય પછી પુત્ર હોય કે પિતા હોય કે ભાઈ હોય કે ગમે તે હોય, એને પોતાની જવાબદારી માટે ગમે તેમ કરીને એ જવાબદારી પૂરી કરવી જોઈએ. એ એનો ધર્મ છે અને એ એની ફરજ છે.
એવી રીતે આ લોકોમાં જે ચાર વર્ણાશ્રમ છે તો ક્ષત્રિયે લડાઈ કરવી એ એનો ધર્મ છે. લડાઈ લડવી એ એનો ધર્મ છે. એના વર્ણાશ્રમમાં એનો ધર્મ છે. એટલે મહાભારતના યુદ્ધમાં એ રીતે ઉપદેશ આપ્યો છે. શ્રીકૃષ્ણના મુખેથી એ વાત સંવાદમાં લીધી છે. કે તું ક્ષત્રિય છો અને લડાઈ કરવાનો તારો ધર્મ છે. (“અર્જુન કહે છે), પણ સામે મારા કાકા, દાદા, મામા એવા બધા ઊભા છે, ભાઈઓ ઊભા છે. દાદાના દીકરા બધા ભાઈઓ હતા. ધૃતરાષ્ટ્ર. તો કહે છે, ગમે તે ઊભો હોય. લડાઈની અંદર તો લડાઈ લડવી. સામે ગમે તે હોય. એ ક્ષત્રિયનો ધર્મ જ છે. અને પોતાનો ધર્મ પાળવો એ તો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, શાસ્ત્રોક્ત વાત છે. અને શાસ્ત્રમાં જે વાત ચડી પછી એ લૌકિક દૃષ્ટિએ છે, અલૌકિક દષ્ટિએ છે એ વિચાર જૈનદર્શન સિવાય બીજા કોઈ દર્શનની અંદર એ પ્રકારનો વિવેક કર્યો હોય એમ જોવામાં આવતું નથી.
મુમુક્ષુ:- ...
પૂજ્ય ભાઈશ્રી :- લડાઈ કરવા જાય છે પણ એ એનો અલૌકિક દૃષ્ટિએ ધર્મ છે એ વાત નથી. એને એ પરિણામનો નિષેધ છે જો સમ્યગ્દષ્ટિ હોય તો. અને મિથ્યાદૃષ્ટિએ હોય તો સાતમી નારકીએ જાય. એનું બીજું ફળ ન આવે. આ ચોવીસીમાં બાર ચક્રવર્તી થયા. “ઋષભદેવ’ ભગવાનથી માંડીને “મહાવીર પર્વતમાં જે ત્રેસઠ ષલાકાપુરુષો દરેક ચોવીસીમાં થાય. એમાં બાર ચક્રવર્તીમાં બે મિથ્યાદૃષ્ટિ થયા અને દસ સમ્યગ્દષ્ટિ થયા. આ ચોવીસીમાં. “સભોમ” અને “બ્રહ્મદત્ત' ચક્રવર્તી બંને મિથ્યાદષ્ટિ થયા. સાતમી નારકીએ જાય. ચક્રવર્તી જો સમ્યગ્દર્શન સહિત ન હોય તો મરીને એને સાતમી નારકી સિવાય બીજું કોઈ સ્થાન નથી. કેમકે એને વધુમાં વધુ પાપ કરવાના યોગ છે. સંહાર કરવાના, ભોગઉપભોગના. બધા વધુમાં વધુ પાપ કરવાના પ્રકાર છે. એ સાતમી નારકીએ જ જાય. નિયમથી. ભલે છે એ મોક્ષગામી જીવ. ત્રેસઠ શલાકા એટલે મોક્ષગામી જીવ છે. પણ મોક્ષગામી જીવ છે માટે એને પાપ કરે તો
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૪
રાજહૃદય ભાગ-૧૪ માફી મળે એ જૈનદર્શનમાં નથી. તીર્થંકરમાં માટે એ વાત નથી.
મુમુક્ષુ - જૈનદર્શનમાં પાંડવો સમ્યગ્દષ્ટિ..
પૂજ્ય ભાઈશ્રી – હા, પાંડવો સમ્યગ્દષ્ટિ હતા. અને ત્રણ પાંડવો તો મુક્તિમાં ગયા. બે સર્વાર્થસિદ્ધિમાં ગયા. એ તો જે પાપ કરે એનું ફળ મળે. પુણ્ય કરે એનું ફળ મળે. કોઈ પરિણામ નિષ્ફળ નથી. એ પદાર્થનું વિજ્ઞાન છે. એમાં કોઈની ઘાલમેલ ચાલતી નથી. ઈન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્ર કોઈનો હસ્તક્ષેપ કુદરતના કાર્યની અંદર થઈ શકતો નથી, કરી શકાતો નથી. એ વસ્તુસ્થિતિ છે.
મુમુક્ષુ - મિથ્યાષ્ટિ હોય.
પૂજ્ય ભાઈશ્રી :- એમ છે કે અનાદિથી તો બધા જ જીવો મિથ્યાદૃષ્ટિ હતા. સિદ્ધાલયમાં અનંતા સિદ્ધો છે એમાં એક પણ સિદ્ધ એવા નથી કે જે સંસારમાં મિથ્યાષ્ટિપણે પહેલા નહોતા. બધા જીવો અનંત કાળ મિશ્રાદષ્ટિપણે રહ્યા છે, સિદ્ધ થયા તે પણ.
મુમુક્ષુ:- ત્રેસઠમાં...
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. ત્રેસઠમાં અનાદિનું એ દ્રવ્ય છે. એ ૬૩ Nલાકાપુરુષોમાં એ દ્રવ્ય પણ અનાદિનું છે એ રીતે ત્રેસઠ ષલાખાવાળું જ છે. પણ જે ચોવીસીમાં એનો ઉદય આવે છે એમાં એનો ઇતિહાસ પ્રસિદ્ધ થાય છે. બાકી બધા જ જીવો મિથ્યાદૃષ્ટિ હોય છે. ૬૩ કે વગર ૬૩. મુક્તિમાં જાય એમાં શું ફેર છે ? વગર ૬૩ મુક્તિમાં ગયા અને શું વાંધો કયો ? એને કાંઈ ઓછી મુક્તિ મળી અને ઓલાને ૬૩ પલાકાવાળાને? બસ ! પતી ગયું.
એમાંથી બોધ એ લેવાનો છે કે, આ જીવ ભલે મિથ્યાષ્ટિ હોય પણ જ્યારે એ મોક્ષમાર્ગમાં પ્રવેશ કરે તો એને કાંઈ વાંધો આવવાનો નથી. અને મોક્ષમાર્ગમાં ન પ્રવેશ કરે તો ગમે તે હોય, ૬૩માં એનું નામ હોય તોપણ એને દુઃખ ભોગવવું, સાતમી નારીનું દુઃખ ભોગવવું એ નિયમબદ્ધ થઈ ગયું. એ કાંઈ જેવી તેવી સજા છે?
મુમુક્ષુ – પહેલી નરકમાં જવું...
પૂજ્ય ભાઈશ્રી - સાતમી તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દુઃખનો વધુમાં વધુમાં કાળ પાછો ૩૩ સાગર એટલે. વધુમાં વધુ દુઃખ અને વધુમાં વધુ
Page #222
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૩
૨૦૫
કાળ સાથે. એક એક ક્ષણ પસાર ન થાય, એક એક ક્ષણ ભોગવવી આકરી પડે ત્યાં ૩૩ સાગર કેવી રીતે કાઢતા હશે ? એક ક્ષણ પણ સંમત ? ન કરી શકાય એવી છે.
શું કહે છે ? ‘લૌકિક દૃષ્ટિ અને અલૌકિક(લોકોત્તર) દૃષ્ટિમાં મોટો ભેદ છે,...’ એક દૃષ્ટિ બીજી દૃષ્ટિથી વિરુદ્ધ છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહાર (સાંસારિક કારણો)નું મુખ્યપણું છે, અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. માટે અલૌકિક દૃષ્ટિને લૌકિક દૃષ્ટિના ફળની સાથે પ્રાયે (ઘણું કરીને) મેળવવી યોગ્ય નહીં.' એની મુલવણી એ રીતે ન કરાય, એમ કહે છે. માટે અલૌકિક દૃષ્ટિને લૌકિક દૃષ્ટિના ફળની સાથે...’ મેળવી લેવી એ વિચારધારા બરાબર નથી. યથાર્થ વિચારધારાનો એ વિષય નથી. અયથાર્થ વિચારધારા છે. ભલે મનુષ્યપણાથી મોક્ષ થતો હોય તોપણ એ વિચારધારા યથાર્થ નથી એમ કહેવું છે.
આમાંથી મુદ્દો એ નીકળે છે કે વિચારણાની યથાર્થતા હોવી જરૂરી છે. ભલે અહીંયાં મુદ્દો આટલો મનુષ્યપણાનો લીધો છે. મનુષ્યપણાની વૃદ્ધિ થતી ન અટકે એવું કરવું જોઈએ કે નહિ ? પ્રશ્ન આટલો જ છે. કે મનુષ્યપણું વૃદ્ધિગત થાય એવું કરવું જોઈએ ? તો કહે છે, તમે લૌકિક દૃષ્ટિની વાત અલૌકિકષ્ટિમાં મેળવવા જાવ છો, આ વિચારધારા તમારી બરાબર નથી.
ભલે મોક્ષના બહાને, મોક્ષના કારણે એ વિચારે છે તોપણ એ વિચારધારામાં યથાર્થતા નથી. આ તો એક દૃષ્ટાંત છે. પણ ધર્મની અથવા મોક્ષની અથવા આત્માની કોઈપણ પ્રકારની જે વિચારધારા છે એમાં યથાર્થતા હોવી જરૂરી છે. અયથાર્થતા હોય તો એ મોક્ષમાર્ગની અંદ૨ અયથાર્થતાવાળો જીવ પ્રવેશ પામી શકે નહિ. ભલે એ તત્ત્વજ્ઞાનનો વિષય વેદાંતમાં પણ તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મનો ઘણો વિષય છે. પણ વિચારધારા અયથાર્થ છે.
એમ જૈનદર્શનમાં પણ ધર્મની, તત્ત્વની, માર્ગની વિચારણા બે પ્રકારે છે. એક યથાર્થપણે અને એક અયથાર્થપણે. એટલે યથાર્થપણાનો વિષય છે એ જ્યાં સુધી પોતાને સમજવામાં ન આવે અને અયથાર્થપણું શું છે એ સમજવામાં ન આવે ત્યાં સુધી ગમે ત્યાં એ ગડબડ કરી જાય છે, ચક્કરમાં
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૬
રાજહૃદય ભાગ-૧૪ પડી જાય છે, ભૂલમાં આવી જાય છે અને માર્ગ મળવાને બદલે ઉન્માર્ગે ચાલ્યો જાય છે. એટલે એ વિષય જરા પ્રયોજનભૂત રીતે વિચારવાયોગ્ય છે. એ અહીંથી નીકળે છે.
જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહાસ્ય કહ્યું છે. એ વાત અવશ્ય છે કે બીજા ધર્મોમાં અને જૈનમાર્ગમાં પણ મનુષ્યદેહનું ત્રણે ગતિ કરતા વિશેષ માહાસ્ય ગણ્યું છે. એટલે મોક્ષસાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણિ જેવો કહ્યો છે, તે સત્ય છે. એ વાત, એટલી વાત ઠીક છે કે મનુષ્યની અંદર મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરવી એ બીજા ત્રણ ગતિ કરતા સુગમપણે થાય છે. ત્યાં ઉપાદાન અને નિમિત્ત બંને રીતે વધારે સાનુકૂળતા છે. મનુષ્યને એવા નિમિત્તો મળવાની પણ સાનુકૂળતા છે અને એને ઉપાદાનમાં પણ એવી યોગ્યતા છે કે ત્રણે ગતિ કરતા એ મોક્ષમાર્ગમાં મનુષ્યજીવ વહેલી તકે આવી શકે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- ક્ષયોપશમ છે, યોગ્યતા પણ છે. એટલી મધ્યસ્થતા છે. કેમકે સરળપણાને કારણે મનુષ્યપણું આવે છે. ભગવાન ‘ઉમાસ્વામીએ ‘તત્ત્વાર્થસૂત્રમાં ચાર ગતિ પ્રાપ્ત થાય છે એના કારણરૂપ પરિણામની ચર્ચા કરી છે. કે તિર્યંચગતિ માયાના પરિણામથી થાય. ક્રોધના પરિણામથી જીવ નારકમાં જાય. લોભના પરિણામથી, તીવ્ર લોભના પરિણામથી જીવ દેવલોકમાં જાય. પણ સરળપણું હોય તો મનુષ્ય થાય.
મુમુક્ષુ:--
પૂજ્ય ભાઈશ્રી – તિર્યંચ જવાની તૈયારી. તિર્યંચમાં જવાની તૈયારી કરે છે, ભાઈ ! જે કાંઈ આડોડાઈ છે, અસરળતા છે એ તિર્યંચગતિમાં જવાની પૂર્વ તૈયારી છે. કેમકે અહીંયાં જે પરિણામ કરે છે એ નવા ભવમાં ભોગવવાના છે. અહીંયાં ને અહીંયાં ભોગવવામાં નથી આવતા. અહીંયાં તો સરળતા ભોગવે છે. પણ એ સરળતા ભોગવતા કોઈ લોકોત્તર સરળતામાં પ્રવેશ કરે તો સમ્યગ્દર્શન પામે. એટલે જ્ઞાનીના લક્ષણોમાં... આપણે ચર્ચા થઈ હતી કે જ્ઞાનીના લક્ષણમાં સરળપણું એ એક મોટી વાત છે. સરળપણાના વિષયમાં જ્ઞાની સરળ જ હોય, જ્ઞાની અસરળ હોય નહિ. એમ કહેવું છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૦૦૩
૨૦૦
મુમુક્ષુ :– અસ૨ળ હોય તો એ જ્ઞાની ન કહેવાય.
પૂજ્ય ભાઈશ્રી :– તો એ જ્ઞાની ન કહેવાય. સાવ સીધી વાત છે. એ એનું અનેક લક્ષણમાંનું લક્ષણ છે. મુમુક્ષુ સરળ હોય તો શાની તો હોય જ ને, એમ કહે છે. મુમુક્ષુ સરળ હોય અને ઉત્કૃષ્ટ મુમુક્ષુ વધારે સરળ હોય તો જ્ઞાની તો એથી આગળ ગયેલા છે. એને તો વધારે સરળતા હોય જ એમ કહેવું છે. તો જ મુમુક્ષુતા પામે. સરળતા વગર મુમુક્ષુતા આવતી નથી. એ બરાબર છે.
મુમુક્ષુ :– પૂર્વભવના...
પૂજ્ય ભાઈશ્રી :– હા. પૂર્વજન્મના સંસ્કાર લઈને આવ્યા હોય છે અને નવા સંસ્કાર ઊભા પણ કરી શકે છે. વિપરીત કે અવિપરીત પરિણામ ક૨વા માટે જીવ સ્વતંત્ર છે. સામાન્યપણે પૂર્વકર્મ અનુસાર પરિણામ કરે ત્યારે પૂર્વસંસ્કારનો આરોપ કરાય છે, વ્યવહાર કરાય છે. પણ છતાં કોઈપણ જીવ સ્વતંત્રપણે નવા પરિણામ અવળા કે સવળા બંને પ્રકારે કરી શકે છે. અને કરવા માટે એ સ્વતંત્ર છે. અને કરતા હોય છે. નહિતર તો મનુષ્ય મટીને મનુષ્ય જ થાય. પણ મનુષ્ય મટીને દેવ પણ થાય ને તિર્યંચ પણ થાય ને નારકી પણ થાય. કાંઈ પણ થઈ શકે. .. કોને ખબર ક્યારે કયાં જઈને પડશે. એનો કાંઈ નિયમ નથી. એવું છે.
શું કહે છે ? કે જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહાત્મ્ય કહ્યું છે. એટલે મોક્ષસાધનના કારણરૂપ હોવાથી...' આ કારણે તેને ચિંતામણિ જેવો કહ્યો છે, તે સત્ય છે.’ મનુષ્યદેહને ચિંતામણિ રત્ન જેવો કહ્યો છે. પણ જો તેથી મોક્ષસાધન કર્યું તો જ તેનું એ માહાત્મ્ય છે, નહીં તો પશુના દેહ જેટલી યે વાસ્તવિક દૃષ્ટિથી તેની કિંમત દેખાતી નથી.' એને પશુમાંથી કાઢી નાખ્યો. કેમકે પશુનો દેહ તો કાંઈક કામમાં પણ આવે છે. એના હાડકા કામમાં આવે, એના શીંગડા કામમાં આવે, એના ચામડા કામમાં આવે. આનું તો કાંઈ કામમાં જ ન આવે. પશુના દેહ જેટલી એની કિંમત નથી. અથવા કોડી જેટલી પણ કિંમત નથી. જો મોક્ષસાધન કર્યું તો એની કિંમત ન થઈ શકે એટલી છે અને જો મોક્ષનું સાધન ન કર્યું તો એની કિંમત ફૂટેલી કોડી જેટલી પણ નથી. એ કોડી પણ તિર્યંચનો જ દેહ છે ને, બીજું શું છે ? એમાં
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૮
રાજહૃદય ભાગ-૧૪ પણ જીવ ઉત્પન્ન થાય છે. પછી છે એ તો મડદું છે.
મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દૃષ્ટિનો છે, પણ તે દેહ પામીને અવશ્ય મોક્ષસાધન કરવું.” મનુષ્યદેહ પામીને અવશ્ય મોક્ષનું સાધન કરવું અથવા તે સાધનનો નિશ્ચય કરવો, એ વિચાર મુખ્યપણે અલૌકિક દૃષ્ટિનો છે. આમાં એક બીજો દૃષ્ટિકોણ બહુ સારો છે કે મનુષ્યપણું વૃદ્ધિ કરવું એટલે બીજા જીવો મનુષ્ય થાય એ વાત છે. પોતે તો મનુષ્ય જ છે. તો બીજા જીવની ચિંતા કરવા માટે તારા મોક્ષને તારે ખોવો છે ? શું કરવું છે તારે ?
જૈનધર્મમાં જેટલા ધર્માત્માઓ થયા તે બધા ધર્માત્માઓએ પહેલા સ્વાર્થ સાધ્યો છે પછી પરમાર્થ કર્યો છે. કદિ કોઈએ એવું નથી કર્યું કે ભલે અમે મોક્ષમાર્ગમાંથી પડી જઈએ પણ અમારે બીજાનું કલ્યાણ કરવું છે. એ પ્રકાર જૈનમાર્ગનો નથી. પોતાનું આત્મહિત કરતા કરતા નિમિત્તનૈમિત્તિકપણે બીજાનું આત્મહિત થાય તો એ કરી છૂટે છે. અથવા એમાં નિમિત્ત થાય છે. નિમિત્ત તરીકે ઊભેલા જોવામાં આવે છે. પણ પોતાનું આત્મહિત ખોઈને કે આત્માનું બગાડીને કોઈ કરે એ માર્ગમાં વિરુદ્ધ છે, માર્ગથી એ વિરુદ્ધ છે. જૈનમાર્ગમાં એ વાત નથી. આની અંદર પાયાનો સિદ્ધાંત આ છે. જે સિદ્ધાંત છે એ પાયાનો આ સિદ્ધાંત છે.
અન્યમતમાં એવા સિદ્ધાંતો કેટલાક બાંધ્યા છે કે અમારે ભલે પાંચપચ્ચીસ ભવ વધારે કરવા પડે પણ અમારે બીજાનું તો ભલું કરવું જ છે. બીજાનું ભલું કરવામાં અમે પહેલા અગ્રેસર થાશું. ભલે અમારે એ નિમિત્તે પાંચ-પચ્ચીસ ભવ વધારે કરવા પડે.
મુમુક્ષ - પૃથ્વી ઉપર પાપ વધે એટલે તો અવતાર ધારણ કરે.
પૂજ્ય ભાઈશ્રી – હા. એટલે આખો સિદ્ધાંત ઈશ્વરના નામે સાંકળ્યો છે એ લોકોએ. ભગવાન પણ આપણા એમ કરે છે તો આપણે તો કરવું જ જોઈએ ને. આપણા ભગવાન જે કરે એને આપણે અનુસરવું જોઈએ ને. એટલે એ આખો લૌકિક દૃષ્ટિનો વિષય છે, આ અલૌકિક દૃષ્ટિનો વિષય છે એમ કહેવું છે.
મુમુક્ષુ - લૌકિકમાં વેપારી પોતાનું નુકસાન કરીને બીજાનો વેપાર નથી વધારતા.
Page #226
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૦૩
૨૦૯
-
પૂજ્ય ભાઈશ્રી :– એ તો એમ કહે કે એ બહુ સ્વાર્થી છે. પણ આ તો અમે તો ધર્મની વાત કરીએ છીએ. વેપાર તો સ્વાર્થનો, સંસારનો કેવળ વિષય છે. અમે તો ધર્મમાં કાંઈ વચ્ચે સંસાર નથી લાવતા, એમ કહે. માટે તમે કાંઈક અમારા કાર્યની કદર કરો કે અમે અમારું પોતાનું નુકસાન સહન કરીને, સ્વીકારીને પણ બીજાનું ભલું ક૨વા ઇચ્છીએ છીએ. અમારો પરમાર્થ કેટલો મોટો ગણવો અને કેટલી તમારે કિંમત કરવી જોઈએ. એમ લઈ જાય. દોષને ગુણમાં ખતવવાની એ અસ૨ળતા છે. દોષને ગુણમાં ખતવવાની અસ૨ળતા છે. એવા ઘણા પ્રકારો છે કે જેમાં ગુણને દોષ જોવે અને દોષને ગુણ જોવે. અસ૨ળતાને કા૨ણે. કેમકે તર્કને તો કાંઈ છેડો નથી અથવા કુતર્કને કાંઈ છેડો નથી. કુતર્કથી તો ગમે તે વાત કરી શકાય છે. મુમુક્ષુ :– ‘ગુરુદેવે’ ૪૫ વર્ષ અમારા ઉપર ઉપકાર કર્યો...
પૂજ્ય ભાઈશ્રી :- પણ પોતાનું સાધતા-સાધતા. પોતાની સાધના છોડીને નહિ. ‘ગુરુદેવ’ને એમ કહો કે, સાહેબ ! આપનો જે જ્ઞાન-ધ્યાનનો સમય છે એ બંધ કરીને અમારા ઉપદેશનો સમય વધારી ક્યો. તો હા પાડે ખરા ?
મુમુક્ષુ :– એક મિનિટ પણ બેસવા નહોતા દેતા.
પૂજ્ય ભાઈશ્રી :– ઊભા થઈ જાવ, એમ કહે. એમની Room માં એકાંતમાં જ્ઞાન-ધ્યાનમાં બેઠા હોય ને કોઈ વંદન કરવા આવે. બારણા ખુલ્લા રાખતા પાછા. બંધ બારણે નહોતા કરતા. બારણા બેય ખુલ્લા હોય. કોઈ જાય, દર્શન કરે. પણ એમને વિક્ષેપ પડતો હોય પોતાના જ્ઞાનધ્યાનમાં તો લાંબી ચર્ચા કરે કે બોલવું ન પડે એટલે હાથથી સંકેત કરી દે. અહીં બેસતા નહિ. વંદન કરી લીધા એટલે હવે અહીંથી વયા જાવ. એનો અર્થ શું થાય ? કે અમારું આત્મહિત પહેલું છે. પછી બીજાના આત્મહિતમાં નિમિત્ત થવાની વાત છે. કર્તા થવાની વાત તો છે જ નહિ.
જ્યારે અન્યમતમાં તો કર્તા થવાની વાત છે. નિમિત્ત થવાની વાત તો ત્યાં છે જ નહિ. ત્યાં તો કર્તા થવાની વાત છે કે અમે બીજાનું કરી દઈએ છીએ, બીજાનું ભલું કરી શકીએ છીએ. ત્યાં તો એ વાત છે. એટલે એ વાતમાં તો બહુ મોટો ફેર છે. સિદ્ધાંતિક રીતે બહુ મોટો ફેર છે. કર્તાપણું અને નિમિત્તપણું તદ્દન જુદી જુદી વાત છે. જે લોકોનો એકાંતે એવો
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૦.
રાજહૃદય ભાગ-૧૪ સિદ્ધાંત છે કે પહેલા બીજાનું હિત કરવું, ભલે આપણું અહિત થાય તે કર્તબુદ્ધિએ પ્રવૃત્તિ કરે છે. એ મોટું ગૃહીત મિથ્યાત્વ છે.
શું કહે છે ? કે “મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દૃષ્ટિનો છે, પણ તે દેહ પામીને... એટલે મનુષ્યદેહ પામીને અવશ્ય મોક્ષસાધન કરવું, અથવા તે સાધનનો નિશ્ચય કરવો,...” મોક્ષમાર્ગની અંદર પ્રવેશ કરીને મોક્ષ ન સધાતો હોય તો નિશ્ચય કરવો કે મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી જ લેવો છે. “એ વિચાર મુખ્યપણે અલૌકિક દૃષ્ટિનો છે. એટલે એક મુમુક્ષુ લીધા અને એક મોક્ષમાર્ગી લીધા. પણ એ અલૌકિક દૃષ્ટિમાં અલૌકિક માર્ગે જવાવાળા જીવો છે. - “અલૌકિક દૃષ્ટિમાં મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એમ કહ્યું નથી, તેથી મનુષ્યાદિનો નાશ કરવો એમ તેમાં આશય રહે છે, એમ સમજવું ન જોઈએ. ઓલા દલીલ કરે છે ને? કે આમાં તો મનુષ્યોનો નાશ થઈ જશે. જો અનેક જીવો સંસારનો વૈરાગ્ય પામીને ગૃહસ્થપણું નહિ ભોગવે તો પછી મનુષ્યનો નાશ થઈ જશે. તો કહે છે, નહિ. આમાં ક્યાંય નાશ કરવાની વાત નથી. હિંસા કરવાની વાત તો કયાંય છે જ નહિ. એમાં નાશ કરવાનો તો આશય છે જ નહિ એમ સમજવું. અથવા નાશ કરવાનો આશય છે એમ ન સમજવું.
લૌકિક દૃષ્ટિમાં તો યુદ્ધાદિ ઘણા પ્રસંગમાં હજારો મનુષ્યો નાશ પામવાનો વખત આવે છે, અને તેમાં ઘણા વશરહિત થાય છે....જુઓ! હવે ત્યાં પાછો ઉપદેશ આવશે. વર્ણાશ્રમનો ઉપદેશ આવશે તો કહેશે કે) તમે ક્ષત્રિય છો, તમારે યુદ્ધ કરવું જરૂરી છે. પછી ત્યાં મનુષ્યપણાના નાશનું શું થાશે ? ત્યાં તો કેટલાયને મારી નાખશો તમે. કેટલાયને વંશ વગરના કરશો. આ તમારા ધર્મમાં પરસ્પર વિરુદ્ધ સિદ્ધાંત થયો. એક જગ્યાએ મનુષ્યની વૃદ્ધિ કરવી અને બીજી જગ્યાએ મનુષ્યનો નાશ કરવો, બેય તમારા જ સિદ્ધાંત આવી ગયા. જુઓ ! વાતને ક્યાં ભીડાવી દીધી ! લૌકિક દૃષ્ટિમાં તો યુદ્ધાદિ ઘણા પ્રસંગમાં હજારો મનુષ્યો નાશ પામવાનો વખત આવે છે, અને તેમાં ઘણા વશરહિત થાય છે, પણ પરમાર્થ એટલે અલૌકિક દષ્ટિનાં તેવાં કાર્ય નથી,” ક્યાંય પણ જેનમાર્ગને વિષે અથવા અલૌકિક દૃષ્ટિમાં ક્યાંય યુદ્ધ કરીને બીજાની હિંસા કરવી એવો સિદ્ધાંત
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૧૧
પત્રાંક-૭૦૩ ક્યાંય છે નહિ. વાતને કયાંના ક્યાં લઈ ગયા.
મુમુક્ષુ :- પ્રખર બુદ્ધિ !
પૂજ્ય ભાઈશ્રી - એ તો સામે ગમે તેવો આવે ને તો એને એક વખત મ્હાત કરી શ્વે.
કે જેથી તેમ થવાનો ઘણું કરીને વખત આવે, અર્થાત્ એ સ્થળે અલૌકિક દૃષ્ટિથી નિર્વેરતા, અવિરોધ, મનુષ્યાદિ પ્રાણીની રક્ષા....” એકેન્દ્રિયથી માંડીને બધા પ્રાણીઓની રક્ષા “અને તેમના વંશનું રહેવું એ સહેજ બને છે;” જ્યારે ત્યાં લડાઈનો સિદ્ધાંત જ નથી તો આપોઆપ જ હિંસા અટકી જાય છે, વેર અટકી જાય છે, વિરોધ અટકી જાય છે. આપોઆપ રક્ષા થઈ જાય છે. અને મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવાનો જેનો હેતુ છે, એવી લૌકિક દૃષ્ટિ ઊલટી તે સ્થળે વૈર, વિરોધ, મનુષ્યાદિ પ્રાણીનો નાશ અને વંશરહિતપણું કરનારી થાય છે. એના ને એના સિદ્ધાંતથી એને ઉડાડી દીધો. તમારા સિદ્ધાંતમાં આ વાત છે કે ક્ષત્રિયે તો યુદ્ધ કરવું જ. તમારો સિદ્ધાંત તૂટે છે. મનુષ્યની વૃદ્ધિ કરવી એ તમારો સિદ્ધાંત તૂટી જાય છે.
“અલૌકિક દૃષ્ટિ પામીને અથવા અલૌકિક દૃષ્ટિની અસરથી કોઈ પણ મનુષ્ય નાની વયમાં ત્યાગી થાય તો તેથી જે ગૃહસ્થાશ્રમપણું પામ્યા ન હોય તેના વંશનો અથવા ગૃહસ્થાશ્રમપણું પામ્યા હોય અને પુત્રોત્પત્તિ ન થઈ હોય તેના વંશનો નાશ થવાનો વખત આવે, અને તેટલાં મનુષ્યો ઓછાં જન્મવાનું થાય, જેથી મોક્ષસાધનના હેતુભૂત એવા મનુષ્યદેહની પ્રાપ્તિ અટકાવવા જેવું બને, એમ લૌકિક દૃષ્ટિથી યોગ્ય લાગે; પણ પરમાર્થ દૃષ્ટિથી તે ઘણું કરીને કલ્પનામાત્ર લાગે છે. આ કલ્પના કરી છે. કેમકે વાસ્તવિકપણે કોઈ મનુષ્યનો જન્મ થાય એ કોઈની ઇચ્છાને આધિન નથી હોતું. એટલે એ તો કલ્પનામાત્ર છે. અને એને લઈને કંઈ અલૌકિકદષ્ટિએ જે નાની વયની અંદર પણ સંસાર છોડીને ત્યાગમાર્ગે જાય અને આત્મહિત સાધવાના માર્ગે જાય તો એનો કાંઈ નિષેધ કરી શકાય નહિ.
બીજું, સંસારની મોહની એવી છે કે બહુ અલ્પ જીવો એ રીતે સંસાર ત્યાગ કરીને નાની ઉંમરમાં કે મોટી ઉંમરમાં મોક્ષમાર્ગમાં આવે છે. એવી સંખ્યા બહુ અલ્પ છે. કેમકે મોટા ભાગે વ્યામોહની અંદર જીવો ફસાય છે
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૨
અજહુ ભાગ-૧૪ અને સંસારમાં જ રખડવાના પરિણામની અંદરથી બહાર નીકળી શકતા નથી. આ પરિસ્થિતિ છે. અને કોઈક વિરલજીવ જ્યારે મોક્ષમાર્ગે ચડે છે ત્યારે એને મનુષ્યવૃદ્ધિના છળ નીચે એને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો આવશયક છે એવી વાતનો ઉપદેશ કરવો એ સમજણ બહારની વાત છે અથવા ગેરસમજણ ભરેલી વાત છે. એમાં કોઈ લાંબી સમજણ દેખાતી નથી. કેમકે કો’ક જ જીવ મોક્ષમાર્ગે જાય છે. બાકી તો બધા સંસાર માર્ગની અંદર પ્રવર્તતા જોવામાં આવે છે. બહુ ચર્ચા કરી છે. કેટલા પડખેથી આ વાતમાં ચર્ચા કરી છે, હોં!
કોઈ પણ પૂર્વે પરમાર્થમાર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હોય, કોઈ જીવ આગળના ભવમાં. પૂર્વે એટલે અગાઉના ભવમાં પરમાર્થમાર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હોય, તેને નાની વયથી જ ત્યાગવૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે છે....... સામાન્યપણે કોને આવે ? નાની ઉંમરમાં ત્યાગવૈરાગ્ય કોને આવે ? કે એવા પૂર્વ સંસ્કાર લઈને આવ્યા હોય એને. પૂર્વભવમાં સારા સંસ્કાર હોય તો નાની ઉંમરમાં જ એને ધર્મબુદ્ધિ થાય. નહિતર નાની ઉંમરમાં ધર્મબુદ્ધિ થતી નથી. બાળપણમાં તો કાંઈ વિવેક હોય નહિ, યુવાન ઉંમરની અંદર અનેક પ્રકારના વિકાર છે એ વધી જાય. અને પછી વૃદ્ધાવસ્થામાં કાંઈક એને એમ થાય કે હવે મૃત્યુ નજીક છે લાવો કાંઈક આપણે આત્માનું કલ્યાણ કરીએ. સામાન્ય રીતે આ રીતે સંસારમાં મનુષ્યો પ્રવર્તતા જોવામાં આવે છે.
મુમુક્ષુ :- જ્યારે પાંજરાપોળમાં મૂકવા જેવો થાય ત્યારે ધર્મ (સાંભરે).
પૂજ્ય ભાઈશ્રી - ઘરડો થઈને પાંજરાપોળમાં મૂકવા જેવો થાય ત્યારે એ ધર્મ કરવાનો વિચાર કરે ત્યાં સુધી ધર્મ કરવાનો વિચાર ન કરે. એના કરતા બીજું કહેતા કે, ઘરડો થયો હોય તો દુકાને જવાની લત મૂકે નહિ. દુકાને ગયા વગર મને હખ નહિ પડે. ઘરે મારો વખત જાતો નથી. ઘરે મને ચેન પડતું નથી. જિદંગી આખી રસ લીધો છે ને ? પણ શરીર અટકે, આંખે દેખાય નહિ, પગ કામ કરે નહિ. પછી પરાણે ઘરે રહે. એમ કરીને ગુરુદેવ” એ બાબતને ઘણી વખોડતા હતા કે આ જુઓ તો ખરા જરાય વિવેક નથી.
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૧૩
પત્રાંક-૭૦૩
કોઈ પણ પૂર્વે પરમાર્થમાર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હોય, તેને નાની વયથી જ ત્યાગવૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે છે, તેવા મનુષ્યને સંતાનની ઉત્પત્તિ થયા પછી ત્યાગ કરવાનો ઉપદેશ કરવો.” એવા મનુષ્યને પણ, એવા હળુકર્મી જીવને પણ ગૃહસ્થાશ્રમની અંદર દાખલ કરવાનો ઉપદેશ કરવો “અથવા આશ્રમના અનુક્રમમાં મૂકવા” કે ભાઈ ! તમારે પહેલા બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમ ફરજિયાત છે. એમ અનુક્રમમાં મૂકવા તે યથાર્થ દેખાતું નથી.”
કેમકે મનુષ્યદેહ તો બાહ્ય દૃષ્ટિથી અથવા અપેક્ષાપણે મોક્ષસાધનરૂપ છે, અને યથાર્થ ત્યાગવૈરાગ્ય તો મૂળપણે મોક્ષસાધનરૂપ છે.' એમણે શું તુલના કરી ? મનુષ્યપણું તો મર્યાદિત અપેક્ષાએ મોક્ષનું સાધન છે. જ્યારે ત્યાગવૈરાગ્યનું મોક્ષસાધનપણું એથી વધારે છે. તો તમે
ક્યાં વજન આપ્યું ? જે મોક્ષનું મોટું કારણ છે એને ગૌણ કરો છો અને નાનું કારણ છે અને મુખ્ય કરો છો. ત્યાગવૈરાગ્ય અને મનુષ્યપણું-એમાં મોક્ષના સાધનમાં કોને વધારે સાનુકૂળપણું છે ? ત્યાગવૈરાગ્યને. એને તમે ગૌણ કરી અને મનુષ્યપણું મુખ્ય કરો છો ? આ તમારી ન્યાયની પદ્ધતિ પણ વિપરીત છે એમ કહે છે. ન્યાયદૃષ્ટિએ પણ તમે ભૂલ કરો છો એમ કહે છે. જુઓ ! આમાંથી કેવો ન્યાય કાઢ્યો !
મુમુક્ષુ –...
પૂજ્ય ભાઈશ્રી – કેટલા Cross આપશે એ હું તમને કહું. આ પત્ર બહુ લાંબો છે અને એટલા બધા એમણે Cross argument કર્યા છે કે આપણને એમની બુદ્ધિમતા માટે પણ એમ થાય કે આટલી ઉંમરમાં એમની બુદ્ધિ કેટલી વિશાળ છે!
કહે છે ? “મનુષ્યદેહ તો બાહ્ય દૃષ્ટિથી અથવા અપેક્ષાપણે મોક્ષસાધનરૂપ છે, અને યથાર્થ ત્યાગવૈરાગ્ય....” પાછો ત્યાગવૈરાગ્ય કેવો? યથાર્થ, હોં! એ શબ્દ લગાડ્યો પાછો. એમનેમ લઈ લીધેલો નહિ. યથાર્થ ત્યાગવૈરાગ્ય તો મૂળપણે મોક્ષસાધનરૂપ છે,” એ તો મોક્ષનું મૂળ સાધન છે, જો યથાર્થપણે ત્યાગવૈરાગ્ય કરે તો. “અને તેવા કારણો પ્રાપ્ત કરવાથી મનુષ્યદેહનું મોક્ષસાધનપણું ઠરતું...” નથી. એટલે કે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે તો એને તો મોક્ષનું સાધનપણું પણ ત્યાં ઠરતું નથી. એ તો
Page #231
--------------------------------------------------------------------------
________________
રાજક્ય ભાગ-૧૪
૨૧૪ તિર્યંચગતિમાં જવાનું કારણ છે.
તે કારણો પ્રાપ્ત થયે તે દેહથી ભોગાદિમાં પડવાનું કહેવું, એ મનુષ્યદેહને મોક્ષસાધનરૂપ કરવા બરાબર કહેવાય, કે સંસારસાધનરૂપ કરવા બરાબર કહેવાય, તે વિચારવા યોગ્ય છે. તમે વિચારી લેજો. તમારું ખોટું છે એમ ન કીધું. તમે ભોગાદિના સાધનમાં નાખીને એને મોક્ષનું સાધન બતાવવા માગો છો કે સંસારનું સાધન બતાવવા માગો છો? તમે જ વિચાર કરીને કે તમે આ શું વાત કરો છો ? આટલી ખબર નથી પડતી? એમ કહે છે.
વેદોક્ત માર્ગમાં ચાર આશ્રમ બાંધ્યા છે તે એકાંતે નથી.” વેદોક્ત માર્ગમાં ચાર આશ્રમની વાત કરી છે પણ બધા કાંઈ એવી રીતે નથી ચાલ્યા. જુઓ ! એમણે નામ લીધા. વામદેવ, શુકદેવ, જડભરતજી એ. આદિ આશ્રમના ક્રમ વગર ત્યાગપણે વિચર્યા છે. આ બધા વેદાંતના પ્રખર માણસો છે. એટલે વેદાંત પણ જોઈ ગયા છે. આ તો આશ્રમના ક્રમ વગર પહેલેથી જ ત્યાગી હતા અને સંન્યાસી હતા. જેથી તેમ થવું અશક્ય હોય, તેઓ પરિણામે યથાર્થ ત્યાગ કરવાનો લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તે સામાન્ય રીતે ઠીક છે, તેમ થવું એટલે ત્યાગ કરવો અશક્ય હોય, એટલી શક્તિ ન હોય અને તેઓ પરિણામે યથાર્થ ત્યાગ કરવાનો લક્ષ રાખી.” ગૃહસ્થાશ્રમમાં જાય. ગૃહસ્થાશ્રમના લક્ષે ગૃહસ્થાશ્રમ નહિ. યથાર્થ ત્યાગ કરવાના લક્ષે પ્રવેશ કરે કે, ભાઈ ! અત્યારે મારા પરિણામની શક્તિ નથી. તો એ પોતે શક્તિ મેળવવા માટે પણ લક્ષ રાખીને આશ્રમમાં પ્રવર્તે તો તે સામાન્ય રીતે ઠીક છે...” સામાન્યપણે એ વાત કાંઈક વ્યાજબી છે કે એના પરિણામ એ રીતે કામ કરતા નથી. એમ કહી શકાય.
મનુષ્ય “આયુષ્યનું એવું ક્ષણભંગુરપણું છે કે, આ બીજો ન્યાય કાઢ્યો પાછો. તું પચાસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહેવા માગે છો પણ આયુષ્યનો ક્યાં ભરોસો છે, એમ કહે છે. એ કાંઈ તારું નક્કી નથી. પછી શું કરીશ ? કે “આયુષ્યનું એવું ક્ષણભંગુરપણું છે કે, તેવો ક્રમ પણ વિરલાને જ પ્રાપ્ત થવાનો વખત આવે.” એ પહેલા જ, પચાસ વર્ષ પૂરા થયા પહેલા ઘણા ચાલ્યા જાય છે. કદાપિ તેવું આયુષ્ય પ્રાપ્ત થયું હોય.”
Page #232
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૩
૨૧૫ એટલે કે પચાસ વર્ષથી વધારાનું આયુષ્ય પ્રાપ્ત થયું હોય તોપણ તેવી વૃત્તિએ એટલે પરિણામે યથાર્થ ત્યાગ થાય એવો લક્ષ રાખીને પ્રવર્તવાનું તો કોઈકથી જ બને તેવું છે.” કદાચ આયુષ્ય વધારે હોય તો યથાર્થ ત્યાગ મારે ભવિષ્યમાં કરવો છે એવા લક્ષે તો કો'ક જ જીવન જીવે છે. બાકી તો બધા ઢસરડા ઢસરડવામાં આયુષ્ય પૂરું કરે છે. છેક સુધી સંસારના ઢસરડા ઢસડે છે.
હવે આ Paragraphમાં સરસ માર્ગદર્શન આપ્યું છે. જિનોક્ત માર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવે માણસે ત્યાગ કરવો.” અયોગ્યતામાં પણ ત્યાગ કરવો. ચિનોક્ત સિદ્ધાંત એવો નથી કે ગમે તે વયમાં ગમે તે માણસે ત્યાગ કરી લેવો. ત્યાગ કરવો, બસ ! ત્યાગની પ્રધાનતા. એવો જિનોક્ત માર્ગ નથી. ‘તથારૂપ સત્સંગ...” પ્રથમ વાત કરી. પહેલો નંબર શું આપ્યો ? “તથારૂપ સત્સંગ, સદ્દગુરુનો યોગ થયે, તે આશ્રયે કોઈ પૂર્વના સંસ્કારવાળો એટલે વિશેષ વૈરાગ્યવાન પુરુષ ગૃહસ્થાશ્રમ પામ્યા પહેલા ત્યાગ કરે તો તેણે યોગ્ય કર્યું છે, એમ જિનસિદ્ધાંત પ્રાયે કહે છે;” આ જૈન સિદ્ધાંત લીધો. એ સત્સંગમાં આવે, સદૂગુરુના આશ્રયે યથાર્થ માર્ગદર્શન પામે, પોતે પણ પોતાની દશા કેળવે, પોતાની શક્તિ અનુસાર ત્યાગ કરે.
“ટોડરમલજીએ તો સ્પષ્ટ લખ્યું છે કે જેનમાર્ગમાં એવી આમ્નાય છે કે પહેલા તો તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે અને ગુણ-દોષના સિદ્ધાંતો સમજે. તત્ત્વજ્ઞાન દ્વારા પોતાને ગુણ થાય, દોષ થાય, એ પ્રકારે પરિણામના સિદ્ધાંતો સમજે અને ત્યારપછી પોતાની શક્તિ અનુસાર વતાદિ ગ્રહણ કરે. પણ વ્રત ગ્રહણ કર્યા પછી આજીવન પર્યત એનો ભંગ કરે નહિ. એ રીતે એમણે મોક્ષમાર્ગપ્રકાશકમાં વાત કરી છે. એમ જિનસિદ્ધાંત કહે છે.
કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભોગાદિ ભોગવવાના વિચારમાં પડવું,” મોક્ષમાર્ગના અપૂર્વ સાધનો પ્રાપ્ત થાય. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય, દશા કેળવાય, ત્યાગવૈરાગ્ય સહેજે લઈ શકાય. એવા સાધનો પ્રાપ્ત થાય. કષાયની મંદતા સહેજે ઉત્પન્ન થાય અને એને તીવ્ર કષાયમાં ભોગાદિ ભોગવવાના વિચારમાં પડવું અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી પોતાનું પ્રાપ્ત આત્મસાધન ગુમાવવા જેવું કરવું, અને પોતાથી સંતતિ થશે
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૬
રાજહૃદય ભાગ-૧૪
તે મનુષ્યદેહ પામશે તે મોક્ષ સાધનરૂપ થશે, એવી મનોરથમાત્ર કલ્પનામાં પડવું...’ કેવી વાત કરી ? મનોરથમાત્ર કલ્પનામાં પડવું તે મનુષ્યપણાનું ઉત્તમપણું ટાળીને પશુવક૨વા જેવું થાય.’ એટલે વિવેક વગરનો જીવ છે એમ ટૂંકામાં કહી દીધું. એમાં કાંઈ વિવેક રહ્યો નથી. એ પોતે મોક્ષનું સાધન કરી શકે એ છોડી દેવું. પોતે પશુમાં જવાના પરિણામ કરવા અને બીજાને મનુષ્યપણું પ્રાપ્ત થશે. હવે એ પ્રાપ્ત કરીને શું કરશે એ તને ખબર નથી. પિરવારમાં વૃદ્ધિ થયા પછી એ પરિવાર કયા રસ્તે જાશે એ તને કાંઈ ખબર નથી. અને તારું તો તેં પહેલા બગાડ્યું. કહે છે, એ વાત કોઈ વિવેકવાળી નથી. એ સરાસર અવિવેકવાળી વાત છે.
મુમુક્ષુ :- પશુ કહી દીધા.
પૂજ્ય ભાઈશ્રી :– હા, એ પશુવત્ વાત છે એટલે વિવેક વગરની વાત છે એ તો.
ઇંદ્રિયાદિ શાંત થયા નથી...' પાંચ ઇંદ્રિયોના પરિણામો છે એ હજી શાંત થયા નથી. જ્ઞાનીપુરુષની દૃષ્ટિમાં હજી જે ત્યાગ કરવાને યોગ્ય નથી....' શું કીધું ? જ્ઞાનીપુરુષની દૃષ્ટિમાં હજી તેને ત્યાગ કરવાની લાયકાત નથી. એવા કોઈ મંદ કે મોહવૈરાગ્યવાન જીવને...' મંદ વૈરાગ્યવાન હોય કે મોહગર્ભિત વૈરાગ્ય હોય કે દુઃખગર્ભિત વૈરાગ્ય હોય, માનગર્ભિત વૈરાગ્ય હોય, લોભગર્ભિત વૈરાગ્ય હોય. તેવા જીવને ત્યાગ લેવો પ્રશસ્ત જ છે, એમ કંઈ જિનસિદ્ધાંત એકાંતે નથી.' એવી રીતે જિનસિદ્ધાંતમાં ત્યાગનો ઉપદેશ આપ્યો નથી. જિનસિદ્ધાંતમાં તો યોગ્યતા જોઈને શ્રીગુરુ એને ત્યાગ આપે છે. યોગ્યતા જોયા વગર ત્યાગ આપે તો એ પોતે બગડે અને માર્ગને પણ બગાડે. પોતે બગડે અને બીજાને પણ બગાડે એ તો. અને એ અત્યારે પ્રત્યક્ષ જોવામાં આવે છે. અત્યારે તમે સાધુ સમાજ જુઓ, ત્યાગીઓના સમાજ જુઓ. શું પરિસ્થિતિ છે ? એકદમ દયાજનક પરિસ્થિતિ છે.
મુમુક્ષુ :– પથ્થરની નાવ જેવો, પોતે ડૂબે અને બીજાને પણ ડૂબાડે. પૂજ્ય ભાઈશ્રી :– હા, એ તો એમ જ થાય. પોતે તો બગડે પણ બીજાને પણ એ બગડવામાં જ નિમિત્ત થાય.
એટલે એવી રીતે જૈનસિદ્ધાંતમાં કદિ પણ ત્યાગ આપવાનો ઉપદેશ
Page #234
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૩
૨૧૭ નથી. અને જૈનમાં જે ગુરુ છે, સદ્ગુરુ છે એ એટલા વિવેકસંપન્ન હોય છે, એમ કહેવું છે. એ બરાબર પરીક્ષા કરીને જ લગભગ ત્રતાદિ અને ત્યાગનો ઉપદેશ આપે છે. એમને એમ ગમે છે તૈયાર થઈ જાય એટલે ગમે તેને આપી Á એવું કાંઈ નથી.
આ લોકો તો પરાણે આપે છે. એને તો ઇન્દ્રિયોના પરિણામ શાંત થયા ન હોય. પાંચ ઇન્દ્રિયના વિષયોના પરિણામ ઉછાળા મારતા હોય અને પરાણે આપે કે અમને ભાતું બંધાવો. શું કહે ? અમે તમને ત્યાગનું પચ્ચખાણ આપીએ તો અમને તો એટલું પુણ્ય થાય. એ રીતે પુણ્ય પણ થાતું નથી. એ તો સરાસર અવિવેક છે. એને કાંઈ સમજ્યા વગર પરાણે ત્યાગના પચ્ચખાણ આપી દેવા અને પછી એ ભ્રષ્ટ થાય, તો એથી ન તો એનું હિત છે કે ન તો ત્યાગ દેનારનું પણ હિત છે. બેમાંથી કોઈનું હિત નથી. એ તો વિવેક વગરના કાર્યો કરવાની એક પદ્ધતિ (થઈ ગઈ. પછી એક કરે, બીજો કરે, ઘણા કરે એ બધી પછી પરંપરા એવી જ ચાલે છે.
એટલે જેનસિદ્ધાંતની આ બે Paragraphમાં પોતે ચર્ચા કરી દીધી. જેનસિદ્ધાંતની અંદર તો ગમે તેવા માણસને ત્યાગ આપતા નથી. પણ અમુક ક્રમમાં તૈયાર થાય અને જો એવા પૂર્વ સંસ્કારી હોય તો એને નાની વયમાં પણ ત્યાગ આપે નહિતર તો એને પરિપક્વ દશામાં જ ત્યાગ આપવામાં આવે છે. એની સમજણની તો પરિપકવતા હોવી જ જોઈએ અને પરિણામશક્તિની પણ પરિપકવતા હોવી જ જોઈએ. તો જ એને ત્યાગ અપાય. નહિતર એને ત્યાગ આપવાનો જૈનસિદ્ધાંત છે જ નહિ. એ રીતે આ વિષયની હજી પણ આગળ ચર્ચા બહુ સરસ કરી છે. વિશેષ લઈશું....
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૮
રાજહૃદય ભાગ-૧૪
તા. ૨૨-૫-૧૯૯૧, પત્રાંક – ૭૦૩, ૭૦૪
- પ્રવચન ન. ૩૨૪
“શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત, પત્ર-૭૦૩મો ચાલે છે. પત્ર-૭૦૩, પાનું-૫૧૩. બાહ્ય ત્યાગના વિષયમાં ક્યારે એ ત્યાગ ઉચિત છે, ક્યારે એ ત્યાગ અનુચિત છે. બીજા સંપ્રદાયોનો એ વિષયમાં અભિપ્રાય અને જિનેન્દ્રદેવના અભિપ્રાયમાં શું તફાવત છે ? લૌકિક દૃષ્ટિ એમાં શું છે ? અલૌકિક દૃષ્ટિ એમાં શું છે ? એ વગેરે વિષયની ચર્ચા કરી છે. બીજો Paragraph છે, પ૧૩ પાને.
પ્રથમથી જ જેને ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ્ય ન હોય. એટલે નાની ઉંમરમાં જેને બહુ ઊંચા સંસ્કારો ન હોય અને વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ ત્યાગનો પરિણામે લક્ષ રાખીછેવટે ત્યાગ કરવો છે એવો લક્ષ રાખીને “આશ્રમપૂર્વક પ્રવર્તે.” એટલે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે તો તેણે
એકાંતે ભૂલ જ કરી છે, અને ત્યાગ જ કર્યો હોત તો ઉત્તમ હતું, એમ પણ જિનસિદ્ધાંત નથી. એણે કેમ ત્યાગ ન કર્યો? પહેલેથી જ કેમ ત્યાગ ન કર્યો, એવો જિનનો સિદ્ધાંત નથી. કેમકે એની ત્યાગ કરવાની યોગ્યતા નથી અને બીજી વૃત્તિઓ પડી છે. એ વૃત્તિઓ જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી એને ત્યાગ કરવો ઉચિત નથી.
માત્ર મોક્ષસાધનનો પ્રસંગ પ્રાપ્ત થયું તે પ્રસંગ જતો કરવો ન જોઈએ, એમ જિનનો ઉપદેશ છે.' ઉંમર ગમે તે હોય, મનુષ્યની ઉંમર ગમે તે હોય પણ જ્યારે એને મોક્ષસાધનનો અવસર આવતો હોય એ વખતે એને ત્યાગ કરવાનો પ્રસંગ હોય તો એણે એ જતો કરવો જોઈએ નહિ. અથવા બીજો કોઈ વિકલ્પ મુખ્ય નહિ કરવો જોઈએ કે જેની આગળ પારમાર્થિક એવો મોક્ષનો પ્રસંગ ગૌણ થઈ જાય. એવું તો કદાપિ કરવા યોગ્ય નથી. “એમ જિનનો ઉપદેશ છે.'
હવે ઉત્તમ સંસ્કારવાળાની વાત કરે છે. બધા પડખાં ચર્ચે છે. ઘણા
Page #236
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૩
૨૧૯ પડખાં ચર્ચે છે. “ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે તેથી મોક્ષસાધનનાં કારણ અટકે..” મનુષ્યપણું મોક્ષનું મોટું સાધન છે. એટલે મનુષ્યની વૃદ્ધિ અટકે તો મોક્ષનું સાધન પણ અટકે. “એ વિચારવું અ૫ દૃષ્ટિથી યોગ્ય દેખાય...” એ ટૂંકી દૃષ્ટિથી-અલ્પ દૃષ્ટિથી એટલે ટૂંકી દૃષ્ટિથી ભલે યોગ્ય ગણાતું દેખાય. યોગ્ય દેખાય, છે નહિ. ટૂંકી દૃષ્ટિમાં એવું દેખાય પણ તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયે, મનુષ્યદેહનું સફળપણું થવા અર્થે, તે યોગનો અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરવો, તે વિચાર તો પૂર્વાપર અવિરુદ્ધ અને પરમાર્થદષ્ટિથી સિદ્ધ કહેવાય.” કેવો સરસ વિવેક કર્યો છે !
જો વૈરાગ્ય પ્રાપ્ત હોય. તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયે” એવો કોઈ અવસર આવે. વૈરાગ્ય પણ અંદર હોય, ત્યાગનો પણ સહેજે યોગ હોય. તો પછી એણે વૈરાગ્ય છોડીને ત્યાગ છોડીને ભોગવિલાસમાં પડવું એ કોઈ વાતે ઉચિત દેખાતું નથી. અને મનુષ્યદેહનું સફળપણું થવા અર્થે....... જ્યારે એવો ત્યાગવૈરાગ્યનો પ્રસંગ પોતાને સહજમાત્રમાં હોય ત્યારે એણે ખરેખર તો મનુષ્યદેહને સફળ કર્યો છે. તે યોગનો.” એટલે ત્યાગ કરવાના યોગનો “અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરવો,...” જોઈએ. એમાં પ્રમાદ પણ ન કરવો જોઈએ અને વિલંબ પણ ન કરવો જોઈએ. એવી રીતે એનો લાભ પ્રાપ્ત કરવો એવો જે વિચાર અથવા અભિપ્રાય છે તે પૂર્વાપર અવિરુદ્ધ છે. તેમાં કયાંય આગળપાછળ દોષ આવતો નથી. અને પરમાર્થદષ્ટિથી સિદ્ધ કહેવાય. અથવા આત્મકલ્યાણની દૃષ્ટિથી એ વાત બરાબર સિદ્ધ થાય છે અથવા યોગ્ય ઠરે છે. યોગ્ય ઠરે છે એમ કહેવું છે.
આયુષ્ય સંપૂર્ણ છે. આપણું આયુષ્ય જાણે કે સંપૂર્ણ છે. તથા આપણે સંતતિ થાય તો તેઓ મોક્ષસાધન કરશે એવો નિશ્ચય કરી,...” લેવો અત્યારથી અને સંતતિ થશે જ એવું માન્ય રાખી,...” સ્વીકારી લેવું. અને પાછો આવો ને આવો ત્યાગ પ્રકાશિત થશે,...” અમારા પરિણામમાં વાંધો નહિ આવે. “એવું ભવિષ્ય કલ્પીને..” એવી ભવિષ્ય સંબંધીની કલ્પના. આવા આવા વિકલ્પોથી કલ્પના કરીને આશ્રમપૂર્વક પ્રવર્તવાનું...” એટલે
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૦
રાજહૃદય ભાગ-૧૪ ગૃહસ્થાશ્રમપૂર્વક પ્રવર્તવાનું કયો વિચારવાન એકાંતે યોગ્ય ગણે ? એ વિચારવાન જ નથી અને એ ગણતરી પણ યોગ્ય નથી, એમ કહેવું છે. જોરથી ના પાડે છે. કોણ આવો વિચારવાન એને યોગ્ય ગણશે? કયો વિચારવાન આને યોગ્ય ગણશે ? એ વાત રહેતી નથી. વિચારવાન પુરુષ એને યોગ્ય ગણતા નથી. આ બધી ફાલતું કલ્પના છે.
પોતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય, અને જ્ઞાનીપુરુષ જેને ત્યાગ કરવા યોગ્ય ગણતા હોય, તેણે બીજા મનોરથમાત્ર કારણોનો અથવા અનિશ્ચિત કારણોનો વિચાર છોડી દઈ નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણનો આશ્રય કરવો એ જ ઉત્તમ છે.. ખરેખર તો શું છે કે જેનાથી વર્તમાનમાં જ લાભ થતો હોય, એ લાભને છોડી દઈને ભવિષ્યના મનોરથને અનિશ્ચિત કારણોનો અભિપ્રાય રાખીને ઉત્તમ કારણને છોડી દેવું એ તો કેવળ અવિવેક છે. એમાં કાંઈ વિવેક વિચાર લાગતો નથી. અને એ જ મનુષ્યપણાનું સાર્થક છે;” “ઉત્તમ કારણનો આશ્રય કરવો એ જ... મનુષ્યપણાનું સાર્થકપણું છે.
બાકી વૃદ્ધિ આદિની તો કલ્પના છે;” મનુષ્યની વૃદ્ધિ એ તો કલ્પનામાત્ર છે. ખરેખરો મોક્ષમાર્ગ નાશ કરી.” પોતાને જે મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકવા યોગ્ય છે એનો નાશ કરીને માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવાની કલ્પના કર્યા જેવું કરીએ તો બને.” અથવા એ વાત ઠીક લાગે. બાકી એ વાતમાં કાંઈ માલ નથી. “એ આદિ ઘણાં કારણોથી પરમાર્થષ્ટિથી જે બોધ્યું છે.” કોણે ? જિનેશ્વરદેવે. એ આદિ ઘણાં, કારણોથી પરમાર્થષ્ટિથી. એટલે આત્મકલ્યાણના દષ્ટિકોણને મુખ્ય રાખીને ત્યાગ-વૈરાગ્યનો જે બોધ આપ્યો છે તે જ યોગ્ય જોવામાં આવે છે.” અમને એ ઉપદેશ બરાબર લાગે છે. વેદાંતાદિનો એ સિદ્ધાંત અમને બરાબર લાગતો નથી. એમ એમાં અસ્તિમાં નાસ્તિ આવી જાય છે.
ઉપયોગ આવા પ્રશ્નોત્તરમાં વિશેષ કરી પ્રેરવો કઠણ પડે છે..... આ બધી વાતો ઘણી ફાલતું છે, નકામી વાતો છે. એમાં અમારે ઉપયોગ દેવો અને આટલું લખાણ કરવું એ અમને તો અમારા માટે મુશ્કેલીવાળી વાત છે. કોઈ બીજી આત્મકલ્યાણની પારમાર્થિક માર્ગની કોઈ સૂક્ષ્મ ચર્ચાઓ
Page #238
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૩
૨૨૧
હોય તો એ વાત હજી ઠીક છે. પણ આવી વાતમાં તો અમને ઉપયોગ આપવો એ પણ અમને ઠીક લાગતું નથી. કઠણ પડે છે, મુશ્કેલ પડે છે. ઉપયોગ ચાલતો નથી. તોપણ સંક્ષેપમાં જે કંઈ લખવાનું બન્યું તે ઉદીરણાવત્ કરીને લખ્યું છે.' પરાણે પરાણે લખ્યું છે. ઉદીરણાવત્ એટલે ? ઉપયોગ ચાલતો નથી છતાં પરાણે પરાણે તમારા પ્રશ્નોનું સમાધાન કરવા અર્થે લખ્યું છે. આવો વિષય અમને ઉપયોગમાં બરાબર બેસતો નથી. હવે અહીંયાં આ Paragraphમાં એક બહુ સ૨સ માર્ગદર્શન આપે છે.
જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનને લૌકિક આશયમાં ન ઉતારવા;...' જ્ઞાનીપુરુષના વચન છે એ સમાજ માટે નથી પણ આત્મકલ્યાણ માટે છે. લોકો માટેની વાત નથી, એ વાત સામાજિક નથી. એ આત્માને કલ્યાણ કરવા માટેની વાત છે. માટે જ્ઞાનીપુરુષના વચનોનો આશય એ ૫૨માર્થિક કલ્યાણનો આશય છે, આત્મકલ્યાણનો આશય છે. એ આશયને ગૌણ કરીને લૌકિક આશયમાં ઉતારવા નહિ.
અથવા અલૌકિક દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે;...' જ્ઞાનીપુરુષના જે વચનો છે તે અલૌકિક દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે;...' લૌકિક આશયથી વિચારવા યોગ્ય નથી. ‘અને જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે;...' મુમુક્ષુજીવે લૌકિક ચર્ચામાં ન પડવું એમ કહે છે. બને ત્યાં સુધી એણે એ વિષય છોડી દેવો. આત્મકલ્યાણનો વિષય મુખ્ય કરીને એના પ્રશ્નોત્ત૨માં, એની ચર્ચામાં જાવું પણ લૌકિક વાતની ચર્ચામાં ન જાવું. એ તો અનાદિનો કરતો આવ્યો છે. રાજકથા, ભોગકથા... એ બધી તો કથા કરતો જ આવ્યો છે. એક અલૌકિક આત્મકથા નથી કરી. બાકી તો બધી લૌકિક કથા કરતો જ આવ્યો છે. એટલે કોઈ વિશેષ ઉપકાર વિના એટલે આત્મકલ્યાણનો દૃષ્ટિકોણ ક્યાંક એનું આડકતરી રીતે કોઈ અનુસંધાન લાગતું હોય તો બીજી વાત છે. બાકી લૌકિક પ્રશ્નોત્તરમાં અને ચર્ચામાં ઉતરવા જેવું નથી.
બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે; તેવા પ્રસંગોથી...’ અને તેવી ચર્ચાઓથી એટલે કે એમાં રસ લેવાથી, લૌકિક પ્રસંગોમાં રસ લેવાથી કેટલીક વાર પરમાર્થદૃષ્ટિ ક્ષોભ પમાડવા
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૨
રાજહૃદય ભાગ-૧૪ જેવું પરિણામ આવે છે. જે આત્મકલ્યાણની દૃષ્ટિ છે એ દૃષ્ટિકોણ ગૌણ થઈ જાય છે અથવા એની અંદર મોળાશ આવી જાય છે. એનું કારણ એ છે કે પરિણામની અંદર જે વિષયનો રસ છે એ ત્રાજવાના પલ્લામાં વજન મૂકવા બરાબર છે. જેમ ત્રાજવાના પલ્લામાં જે બાજુ વજન વધે એ બાજુનું પલ્લું નમે. એમ જે વિભાવ પરિણામનો રસ વધશે તો એ પલ્લું વધી જશે. તો પારમાર્થિક જે રસ છે એ રસ ઓછો થઈ જશે.
જો આત્મરસ કેળવવો હોય તો પારમાર્થિક વિષયની અંદર રસ લેવો. તો સાંસારિક અને વિભાવરસ ગૌણ થઈ જશે. આ રીતે એકમાં બીજાનો વિરુદ્ધ સ્વભાવ હોવાને લીધે મુમુક્ષુજીવોને અહીંયાં માર્ગદર્શન આપ્યું છે કે તમારે આવા પ્રસંગોથી તમારી પારમાર્થિક દૃષ્ટિ ક્ષોભ પામશે એટલે કે એમાં નુકસાન થશે. એક તો મુમુક્ષતામાં સાધારણ પારમાર્થિક દૃષ્ટિ હોય. કેવી ? સાવ તદ્દન સાધારણ હોય. એમાં પણ પાછા લૌકિક પ્રસંગોને વચમાં વણી લઈને એમાં રસ લેવા મંડે તો પેલી પારમાર્થિકદષ્ટિ છે એને નુકસાન થાય છે. માટે મુમુક્ષુએ એવી ચર્ચાઓમાં ઉતરવું નહિ. એમાં સમય બરબાદ કરવો નહિ. એમાં શક્તિ પણ બગાડવી નહિ. એ પ્રશ્ન અહીંયાં પૂરો કર્યો છે.
મુમુક્ષુ - બહુ સરસ...
પૂજ્ય ભાઈશ્રી – હા બહુ સારી છેલ્લે છેલ્લે પણ એ વાત બહુ સારી કરી છે કે, જ્ઞાનીપુરુષના વચનોને, અલૌકિક આશયથી નીકળેલા. એવા જ્ઞાની પુરુષોના વચનોને અલૌકિક આશયમાં જ રાખવા. એને ક્યાંય લૌકિક આશયનો દૃષ્ટિકોણ લાગુ કરીને એ રીતે એને વિચારવા નહિ. મુમુક્ષુવો આ ભૂલ કરે છે. એ કરવા જેવી નથી એમ કહે છે.
વડના ટેટ કે પીપળનાં પીપાંનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યા છે, એમ સમજવું યોગ્ય નથી.” કેમકે એમાં ઘણા બીજ હોય છે. અને વનસ્પતિનો વધારો કરવામાં આવે તો લૌકિક રીતે એમ કે વરસાદ આવે, ફલાણું થાય, આમ થાય, તેમ થાય. આ વૃક્ષો વાવવાની ઝુંબેશ ચાલે છે ને ? જિનાગમમાં વડના ટેટાને, પીપળાના પીપાને ન ખાવા (એમ કહ્યું છે), અભક્ષ્ય ગણ્યા છે. તો એ ઝાડનો નાશ થઈ જાય માટે એમ કહ્યું હશે ? એવા તો હજારો બીજ નકામા જતા હોય છે. એટલા
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨૩
પત્રાંક-૭૦૩ માટે એમ કહ્યું છે એમ સમજવું યોગ્ય નથી.
તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયનો સંભવ છે. જ્યારે એ ટેટાની અંદર કોમળપણું હોય છે, ઝાડ ઉપર લાગેલા હોય ત્યારે એ કુમળા હોય છે અને એ વખતે એની અનંતકાય હોવાનો સંભવ છે. તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી નિષ્પાપપણે રહી શકાય છે....... કાંઈ પેટ ભરવા માટે આ ચીજની જરૂર નથી. ઘણી એવી નિષ્પાપ ચીજો છે કે જેને લઈને એ ચીજનો ઉપયોગ ન કરીએ તો ચાલે. શાસ્ત્રમાં આવે કે ફલાણી ચીજ છે એ છોડવા જેવી છે. એને અભક્ષ્યમાં ગણો. તો એવી ખાવાની હજારો બીજી ચીજ છે, સેંકડો ચીજ છે. એના વગર નહિ ચાલે એમ માનીને શા માટે તારી વૃત્તિ એની અંદર રાખે છો ? અથવા એવી સ્વાદની વૃત્તિથી એને છોડી ન શકાય એવી મુમુક્ષુની યોગ્યતા હોવી ન જોઈએ.
આગળ એક જગ્યાએ ઉપદેશસારમાં ને એમાં લખે છે કે, મુમુક્ષુને અમુક ચીજ વિના ન ચાલે એ જીવનમાં હોવું જ ન જોઈએ. કેમ ન હોવું જોઈએ ? કે એણે મુક્તિનું ધ્યેય બાંધ્યું છે. મુક્ત થવાનું ધ્યેય બાંધ્યું છે કે મારે મુક્તપણું જોઈએ. તો બંધન ન જોઈએ. તો અત્યારથી જ્યાં જ્યાં બંધાતો હોય, વર્તમાનમાં જેનાથી એને બંધન રહેતું હોય એ એને અટકવાનું સ્થાન છે. શા માટે એના વગર ન ચાલે ? જે ચીજ વગર નથી ચાલતું એવું કે એને કલ્પનામાત્ર છે, એ અભિપ્રાય એનો કલ્પનામાત્ર છે. અનંત કાળ એને એના વગર જ ચાલ્યું છે. અનંત કાળથી એની હયાતી છે એમાં શું છે ? એના વગર તો ચાલ્યું જ છે. હવે અત્યારે એણે કલ્પના કરી રાખે કે મારે એના વગર ન ચાલે. તો એ ચીજ નહિ મળે ત્યારે શું થઈ જવાનું છે ? એનો નાશ થઈ જવાનો છે ? એને કોઈ બીજું નુકસાન થઈ જવાનું છે ? એક ગુણ ઓછો થઈ જશે ? એક અંગ ઓછું થઈ જશે ? શું થાશે ? કાંઈ થવાનું નથી એને. કલ્પનામાત્ર છે કે નહિ ચાલે.
એવું જે ભાવમાં બંધન છે એ બંધન એને દ્રવ્યબંધન કરશે. ભાવબંધન છે તે દ્રવ્યબંધનનું કારણ થશે. જો એને બંધનથી છૂટવું હોય તો એણે અત્યારથી જ ગાંઠ મારવી જોઈએ કે જો મારું ધ્યેય મુક્તિનું છે તો અત્યારથી જ જ્યાં જ્યાં મને ભાવે બંધન છે એ બંધન તોડવાનો મારો પ્રયત્ન હોવો જોઈએ. એમાંથી છૂટવાનો મારો પ્રયત્ન હોવો જોઈએ. પછી
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૪
રાજહૃદય ભાગ-૧૪ એ કોઈ પદાર્થ સાથે હોય કે વ્યક્તિવિશેષ સાથે હોય, બધા અન્ય પદાર્થો આવી જાય છે. સચેત અચેત, સચેત-અચેત મિશ્ર. બધા પદાર્થો આવી જાય છે. કોઈની સાથે મારે એવું બંધન ન હોવું જોઈએ કે એના વિના મારે ચાલે નહિ બસ !
શું કહે છે ? તેને બદલે બીજી ઘણી ચીજોથી નિષ્પાપપણે રહી શકાય છે, છતાં તે જ અંગીકાર કરવાની ઈચ્છા રાખવી તે વૃત્તિનું ઘણું તુચ્છપણું થાય છે...” તેમાં તો વૃત્તિનું ઘણું દીનપણું છે, ઘણું તુચ્છપણું છે. અથવા બહુ સુદ્રવૃત્તિ છે. આના વગર મને ન ચાલે. માણસને ચાનું વ્યસન હોય છે, લ્યો ને. સવારે કે બપોરે એક કપ એટલે પાશેર ચા. દસ તોલા ચા ન મળે તો માથું ઠેકાણે ન રહે. કહે છે કે, આટલું બધું તને ? આવો મહાન તું આત્મા અને એક પાશેર પાણી માટે અમુક પ્રકારનું પાણી તૈયાર થાય છે. એ તો Liquid છે. એમાં તું અટકી ગયો ? અથવા એમાં વેચાઈ ગયો? તારી જાતને તેં કેટલી તુચ્છ ગણી છે. જે તારી મહાનતા છે એ તો ન મપાય એવી મહાનતા છે. માપ ન આવે એટલી મહાનતા છે.
મહિમા મેરુ સમાન જિનેશ્વર. ભગવાનની સ્તુતિ કરતા આનંદઘનજી' કહે છે કે મહિમા મેરુ સમાન' આપનો મહિમા મેરુ સમાન છે. તો જેવું જિનપદ છે એવું નિજપદ છે. “ગાઉ રંગ શું, ભંગમાં પડશો પ્રિત જિનેશ્વર.” એમાં એ ગાયું છે કે, “મહિમા મેરુ સમાન જિનેશ્વર.” એવો મહિમાવંત પોતે એમ માને કે એક ખાવા-પીવાની કે કોઈપણ જગતના સામાન્ય કિંમતવાળા પદાર્થ વિના મને ન ચાલે. એ વાત એને જરાપણ યોગ્ય નથી. એમાં પોતાની ક્ષુદ્રતા, તુચ્છતા અને દીનતા આવી જાય છે. એવો દીન અને હિન પોતે પોતાને કરી નાખે છે. એ પોતાને માટે નુકસાનનું ને દુઃખનું કારણ છે.
એક પદાર્થને બદલે બીજા પદાર્થથી ચાલે એવું હોય છે અથવા ન ચાલે એમ માનીને તે જ અંગીકાર કરવાની ઈચ્છા રાખવી તે વૃત્તિનું ઘણું તુચ્છપણું થાય છે, તેથી તે અભક્ષ્ય કહ્યા છે. એટલા માટે એને અભક્ષ્ય કહ્યા છે કે બીજા ઘણા જીવોની હિંસા હોવાને લીધે એને અભક્ષ્ય કહ્યા છે. તે યથાર્થ લાગવા યોગ્ય છે. અને તે વાત શાસ્ત્રમાં કહી છે તે અમને યથાર્થ લાગી છે. એ કોઈ બીજ સંબંધી, પીપળા અને વડના બીજ
Page #242
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૦૩
સંબંધીના પ્રશ્નનો ઉત્તર છે.
પછી આગળ પાણીના ટીપાંની કોઈ વાત કરી છે કે, પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે,...' પાણીના એક ટીપાની અંદર અસંખ્ય જીવો છે એ વાત ખરી છે. પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ ઉપર દર્શાવ્યા જે વડના ટેટા વગેરેનાં કારણો તેવાં કારણો તેમાં રહ્યા નથી....’ ઉ૫૨ જે વાત કરી છે એવી વાત નથી કે પાણી વગર પણ ચાલી જાય. વડના ટેટા વગર જીવન ચાલે પણ પાણી વગર જીવન ન ચાલે. એટલે કોઈ Cross question હશે કે જો વડના ટેટા ખાવાનો નિષેધ કરો છો તો પછી પાણીમાં પણ અસંખ્યાત જીવ છે. પાણી પણ છોડી દેવું જોઈએ. પાણીનો પણ ત્યાગ કરવો જોઈએ એમ લઈ લ્યો. તો એમ કહે છે કે એ વાત બરાબર નથી. એ વગેરે કારણો તેમાં, ઉપ૨ના કા૨ણો છે, આગળ વાત કરી એવા કા૨ણો એમાં રહ્યા નથી. તેથી તે અભક્ષ્ય કહ્યું નથી...' પાણીને અભક્ષ્ય કહ્યું નથી. ઓલામાં ઘણા જીવ છે તો પાણીમાં પણ ઘણા જીવ છે. છતાં પાણીને કેમ અભક્ષ્ય કેમ ન કહ્યું ? કે એના કારણોમાં અને એના કા૨ણોમાં ફેર છે.
મુમુક્ષુ :– ઓલામાં અનંત છે અને આમાં અસંખ્યાત છે.
૨૨૫
પૂજ્ય ભાઈશ્રી :– હા. અસંખ્યાત છે અને બીજું એના વગર ચાલી શકે એવું છે. આના વગર માણસોને ચાલે નહિ. પરિણામ બગડી જાય.
જો કે તેવું પાણી વાપરવાની પણ આજ્ઞા છે, એમ કહ્યું નથી..’ અસંખ્યાત જીવોવાળું પાણી વાપરવાની આજ્ઞા છે એમ કહ્યું નથી. ઉકાળીને નિર્જીવ પાણી વાપરવાનો ઉપદેશ શાસ્ત્રની અંદર છે. એટલે એમાં પાછો અહિંસાનો અને નિર્દોષતાનો રસ્તો બતાવ્યો છે. અને તેથી પણ અમુક પાપ થાય એવો ઉપદેશ છે.’ અને તોપણ અમુક પાપ તો થાય. કેમકે એ તો પરદ્રવ્યની ઇચ્છામાત્ર પાપભાવ છે. પછી આહારની હોય કે પાણીની હોય છે. આગળના કાગળમાં...’ એટલે પત્રાંક ૭૦૧માં.
મુમુક્ષુ :– કેટલી ઝીણવટથી વાત કરી છે !
પૂજ્ય ભાઈશ્રી :– હા. એક એક વાતની ઝીણવટ ઘણી લે છે.
=
‘આગળના કાગળમાં બીજના સચિત-અચિત સંબંધી સમાધાન લખ્યું
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૬
રાજહૃદય ભાગ-૧૪ છે કે કોઈ એક વિશેષ હેતુથી સંક્ષેપ્યું છે. આગળ એટલે ૭૦૧/૪. ૫૧૦ પાને છે. બીજ જ્યાં સુધી વાવવાથી ઊગવાની યોગ્યતાવાળું છે ત્યાં સુધી નિર્જીવ હોય નહીં, સજીવ જ કહી શકાય. અમુક અવધિ પછી એટલે સામાન્યપણે બીજ (અનાદિનાં) ત્રણ વર્ષ સુધી સજીવ રહી શકે છે; તેથી વચ્ચે તેમાંથી જીવ ચવી જાય ખરો, પણ તે અવધિ વીત્યા પછી તે નિર્જીવ એટલે નિર્બેજ થવા યોગ્ય કહ્યું છે. કદાપિ બીજ જેવો આકાર તેનો હોય પણ તે વાવવાથી ઊગવાની યોગ્યતારહિત થાય. સર્વે બીજની અવધિ ત્રણ વર્ષની સંભવતી નથી.” એમ ટૂંકામાં ઉત્તર આપ્યો છે.
એવી જે બીજના સચિત-અચિત સંબંધી.... અને એની કાળમર્યાદા સંબંધિત... ગુજરાતીમાં નહિ સમજાય ? આગે કે એક પત્રમૈં જો બીજ હૈ ઉસકા સચિત-અચિત વિષયમેં ચર્ચા કી હૈ. તીન સાલ તક અનાજ કા જો બીજ હૈ વહ સચિત હોતા હૈ. ઉસમેં જીવ હોતા હૈ. ઔર વહ જીવ હૈ વહ નહિ મરે ઐસી હિંસા-અહિંસા કે દૃષ્ટિકોણ સે ઉસકા વિચાર કરના ચાહિયે. ઐસી કોઈ સામાન્ય ચર્ચા ચલ ગઈ હૈ. અબ કહતે હૈં કિ હમને જો બાત આગે બતાઈ હૈ વહ સામાન્યરૂપસે હમને વહ બાત કહી હૈ. ઉસકા સંક્ષેપમેં નિરૂપણ કિયા હૈ ઉસકા કોઈ કારણ ભી હૈ. ઐસા કહતે હૈં કોઈક હેતુસે, કોઈ ખાસ હેતુ સે ઉસકી લંબી ચર્ચા હમને નહીં કી હૈ.
પરંપરા રૂઢિકે અનુસાર લિખા હૈ...” જૈન સંપ્રદાયમેં જો રૂઢિ અપની ચલતી હૈ ઉસકે અનુસાર, તથાપિ ઉસમેં કુછ વિશેષ ભેદ સમજમેં આતા હૈ, ઉસે નહીં લિખા હૈ. ઉસમેં ભી કોઈ એક વિશેષ ભેદ હમારી સમજમેં, હમારે જ્ઞાનમેં જો આતા હૈ ઉસે હમને નહીં લિખા હૈ. લિખને યોગ્ય ન લગનેસે નહીં લિખા હૈ.” અભી ઇસ બાત કો હમ છેડના નહિ ચાહતે હૈ ઉસકા ભી કારણ હૈ. ઇસલિયે હમને નહિ લિખા હૈ. આપકો અભી ઇસમેં ઇસ વક્ત લંબા કોઈ વિચાર કરના નહિ હૈ. લિખને યોગ્ય ન લગનેસે નહીં લિખા હૈ. ક્યોંકિ વહ ભેદ વિચાર માત્ર હૈ ઐસા જો કોઈ ભેદ હૈ વહ વિચારમાત્ર હૈ. ઔર ઉસમેં કુછ વૈસા ઉપકાર ગર્ભિત હો ઐસા નહીં દીખતા.” માને કોઈ પ્રયોજનભૂત બાત નહીં હૈ. ઇસલિયે ઇસ બાત કો હમને લંબાઈ નહીં હૈ, સંક્ષેપ કરકે છોડ દિ હૈ.
“નાના પ્રકારકે પ્રશ્નોત્તરોંકા લક્ષ્ય એક માત્ર આત્માથકે લિયે હો તો
Page #244
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૩
૨૨૭ આત્માકા બહુત ઉપકાર હોના સંભવ હૈ. યહ સારાંશ દે દિયા. અનેક પ્રકારકે, નાના પ્રકાર માને અનેક પ્રકારકે જો પ્રશ્નોત્તર હૈ ઉસમેં લક્ષ્યકા કોઈ કેન્દ્રબિંદુ હોના ચાહિયે અથવા લક્ષ્ય કેન્દ્રિત કરના ચાહિયે. કહાં કેન્દ્રિત કરના ચાહિયે ? કિ એકમાત્ર આત્મહિત મેં, આત્માર્થમેં કરના ચાહિયે. ઇસકે સિવા કોઈ પ્રશ્નમેં જાના નહિ ચાહિયે. આત્માર્થ કો. છોડકરકે કિસી ભી પ્રકારકે પ્રશ્નોત્તરમેં જાના આત્માર્થી જીવોં કે લિયે, મુમુક્ષજીકે લિયે ઉપકારી નહીં હૈ. ઐસી એક શિક્ષા અંતમેં પત્ર પૂરા કિરતે વકૃત લિખ દી હૈ.
મુમુક્ષુ :- આખા પત્રનો સારાંશ લઈ લીધો.
પૂજ્ય ભાઈશ્રી - સારે પત્ર કા સારાંશ દે દિયા કિ ઇસમેં મેરા આત્માર્થ કહાં હૈ ? મુજે ઉસમેં આત્મલાભ કૈસે હો સકતા હૈ? ઇસ બાત કો લક્ષ્યમેં રખકરકે, કેન્દ્રમેં રખકરકે સબ બાત કા વિચાર કરના ચાહિયે. ઉસકો છોડકરકે કિસી ભી બાત કા વિચાર નહિ કરના. યહ સારી બાત કા Total લગા દિયા. માને કે આત્માર્થી જીવોકે લિયે અચ્છા માર્ગદર્શન હૈ. ઉનકો આત્માર્થકો કભી ગૌણ કરના નહીં ચાહિયે. કોઈ ભી પ્રસંગ હો, કોઈ ભી પ્રશ્ન ખડા હો, કોઈ ભી પ્રસંગ આતા હો. સબ પ્રસંગ ઉદયમેં આવેંગે. આત્માર્થ કે લિયે કૈસે અનુકૂલ હૈ? આત્માર્થ કે લિયે કૈસે પ્રતિકૂલ હૈ? સમાજ ઔર લોક કો ગૌણ કરકે, લૌકિક આશયમેં નહીં ઉતારકરકે, અપને આત્મહિત કો મુખ્ય કરકે ઇસ બાત કા વિચાર કરના. તો તુમકો ભલે સમ્યજ્ઞાન નહિ હુઆ હો, લેકિન જો ગિરને કે જો અનેક સ્થાન હૈ વહાં સે તુમ બચ જાઓગે. અગર આત્માર્થ કો મુખ્ય નહીં આ કિ મેરા આત્માર્થ કહાં હૈ ? તો કહીં ભી ગલતી હોગી ઔર ઉસમેં આત્માકો નુકસાન હી હોગા. ઐસી બાત હૈ. યહ બહુત અચ્છા માર્ગદર્શન દિયા હૈ.
મુમુક્ષુ -..
પૂજ્ય ભાઈશ્રી - લોકસંજ્ઞા સે હોતી હૈ, લોગોં કો ક્યા લગેગા ? ઐસા કરેગેં તો લોગોં મેં ક્યા અસર પહોંચેગી ? ઐસા હોગા ? હમ ઐસી બાત કરેંગે તો લોગોં કો કયા લગેગા ? ઇધર પ્રવૃત્તિ કરેંગે તો લોગોં કો
ક્યા હોગા ? બસ ! લોગોંકો, સમાજકો મુખ્ય કરકે, અપને આત્મહિત કો ગૌણ કરકે જો ભી પ્રવૃત્તિ હોતી હૈ, વિચારધારા ચલતી હૈ વહ આત્મહિત
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૮
કે લિયે અનુકૂલ નહીં હૈ. આત્મહિતકે લિયે વહ પ્રતિકૂલ હૈ.
મુમુક્ષુ :
?
પૂજ્ય ભાઈશ્રી :– લોગ ઉતાર દેતે હૈં. મોક્ષ કે લાયક જીવોંકી વૃદ્ધિ નહીં હોગી તો ? મોક્ષમેં જાનેવાલે કિ સંખ્યા કમ હો જાયેગી તો ? યહ લૌકિક ઔર સામાજિક દૃષ્ટિકોણ હો ગયા. ઔર અપને આત્મકલ્યાણ કો ગૌણ ક૨ દિયા. અપને વૈરાગ્યકો, ત્યાગકો છોડ દિયા. ઐસે ઉપદેશ કો લૌકિક આશયમેં ઉતા૨ક૨ અહિત કરના અવિવેક હૈ. ઉસમેં વિવેક નહીં હૈ. ઐસા કહને કા અભિપ્રાય હૈ.
ઐસી થોડી ચર્ચા ૭૦૪ મેં ભી કરેંગે.
-
રાજહૃદય ભાગ-૧૪
પત્રાંક-૭૦૪
રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૫૨ લૌકિક દૃષ્ટિ અને અલૌકિક દૃષ્ટિમાં મોટો ભેદ છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહારનું મુખ્યપણું છે, અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે.
મનુષ્યદેહનું જૈન અને બીજા બધા માર્ગમાં વિશેષપણું અને અમૂલ્યપણું કહ્યું છે તે સત્ય છે, પણ જો તેથી મોક્ષસાધન કરી શકાય તો જ તેનું વિશેષપણું અને અમૂલ્યપણું છે.
મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર લૌકિક દૃષ્ટિનો છે; પણ મનુષ્યને યથાતથ્ય યોગ થયે કલ્યાણનો અવશ્ય નિશ્ચય કરવો તથા પ્રાપ્તિ કરવી એ વિચાર અલૌકિક દૃષ્ટિનો છે.
જો એમ જ ઠરાવવામાં આવ્યું હોય કે ક્રમે કરીને જ સર્વ સંગપરિત્યાગ કરવો તો તે યથાસ્થિત વિચાર કહેવાય નહીં. કેમકે પૂર્વે કલ્યાણનું આરાધન કર્યું છે એવા કંઈક ઉત્તમ જીવો નાની વયથી જ ઉત્કૃષ્ટ ત્યાગ પામ્યા છે. શુકદેવજી, જડભરતાદિના પ્રસંગ બીજા દર્શનમાં તે અર્થે દૃષ્ટાંતરૂપ છે. જો એવો જ નિયમ બાંધ્યો હોય કે
જ
Page #246
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૪
૨૨૯
ગૃહસ્થાશ્રમ આરાધ્યા વિના ત્યાગ થાય જ નહીં તો પછી તેવા પરમ ઉદાસીન પુરુષને ત્યાગનો નાશ કરવી કામભોગમાં દોરવા બરાબર ઉપદેશ કહેવાય; અને મોક્ષસાધન કરવારૂપ જે મનુષ્યભવનું ઉત્તમપણું હતું, તે ટાળીને, સાધન પ્રાપ્ત થયે, સંસારસાધનનો હેતુ કર્યો કહેવાય.
વળી એકાંતે એવો નિયમ બાંધ્યો હોય કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમાદિ ક્રમે કરી આટલાં આટલાં વર્ષ સુધી સેવીને પછી ત્યાગ થવું તો તે પણ સ્વતંત્ર વાત નથી. તથારૂપ આયુષ્ય ન હોય તો ત્યાગનો અવકાશ જ ન આવે.
વળી જો અપુત્રપણે ત્યાગ ન કરાય એમ ગણીએ તો તો કંઈકને વૃદ્ધાવસ્થા સુધીમાં પણ પુત્ર થતા નથી, તે માટે શું સમજવું?
જૈનમાર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવા માણસે ત્યાગ કરવો; તથારૂપ સત્સંગ સગુરુનો યોગ થયે, વિશેષ વૈરાગ્યવાન પુરુષ, સપુરુષને આશ્રયે ત્યાગ નાની વયમાં કરે તો તેથી તેણે તેમ કરવું ઘટારથ નથી એમ જિન સિદ્ધાંત નથી; તેમ કરવું યોગ્ય છે એમ જિન સિદ્ધાંત છે, કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભોગાદિ સાધનો ભોગવવાના વિચારમાં પડવું અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી તેને અમુક વર્ષ સુધી ભોગવવાં જ, એ તો જે મોક્ષસાધનથી મનુષ્યપણાનું ઉત્તમપણું હતું, તે ટાળી પશુવતુ કરવા જેવું થાય.
ઇંદ્રિયાદિ શાંત થયાં નથી, જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં હજુ જે ત્યાગ કરવાને યોગ્ય નથી એવા મંદ વૈરાગ્યવાન અથવા મોહવૈરાગ્યવાનને ત્યાગ લેવો પ્રશસ્ત જ છે એમ કંઈ જિન સિદ્ધાંત
નથી.
પ્રથમથી જ જેને સત્સંગાદિક જોગ ન હોય, તથા પૂર્વના ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ આશ્રમપૂર્વક પ્રવર્તે તો
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૦
રાજહૃદય ભાગ-૧૪
તેથી તેણે એકાંતે ભૂલ કરી છે એમ ન કહી શકાય; જોકે તેણે પણ રાત્રિદિવસ ઉત્કૃષ્ટ ત્યાગની જાગૃતિ રાખતાં પૂર્વક ગૃહસ્થાશ્રમાદિ કરવું પ્રશસ્ત છે.
ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યપ્રાણીની વૃદ્ધિ અટકે, અને તેથી મોક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દૃષ્ટિથી યોગ્ય દેખાય, કેમકે પ્રત્યક્ષ મનુષ્યદેહ જે મોક્ષસાધનનો હેતુ થતો તો હતો તેને રોકીને પુત્રાદિની કલ્પનામાં પડી, વળી તેઓ મોક્ષસાધન આરાધશે જ એવો નિશ્ચય કરી તેની ઉત્પત્તિ માટે ગૃહાશ્રમમાં પડવું, અને વળી તેની ઉત્પત્તિ થશે એ પણ માની વાળવું; અને કદાપિ તે સંયોગો બન્યા તો જેમ હાલ પુત્રોત્પત્તિ માટે આ પુરુષને અટકવું પડ્યું હતું તેમ તેને પણ અટકવું થાય તેથી તો કોઈને ઉત્કૃષ્ટ ત્યાગરૂપ મોક્ષસાધન પ્રાપ્ત થવાનો જોગ ન આવવા દેવા જેવું થાય.
વળી કોઈ કોઈ ઉત્તમ સંસ્કારવાન પુરુષોના ગૃહસ્થાશ્રમ પહેલાંના ત્યાગથી વંશવૃદ્ધિ અટકવાનો વિચાર લઈએ તો તેવા ઉત્તમ પુરુષના ઉપદેશથી અનેક જીવો જે મનુષ્યાદિ પ્રાણીનો નાશ કરતાં ડરતા નથી તેઓ ઉપદેશ પામી વર્તમાનમાં તેવી રીતે મનુષ્યાદિનો નાશ કરતાં કેમ ના અટકે? તથા શુભવૃત્તિ પામવાથી ફરી મનુષ્યપણું કેમ ન પામે ? અને એ રીતે મનુષ્યનું રક્ષણ તથા વૃદ્ધિ પણ સંભવે.
અલૌકિક દૃષ્ટિમાં તો મનુષ્યની હાનિ વૃદ્ધિ આદિનો મુખ્ય વિચાર નથી; કલ્યાણ અકલ્યાણનો મુખ્ય વિચાર છે. એક રાજા જો અલૌકિક દૃષ્ટિ પામે તો પોતાના મોહે હજારો મનુષ્યપ્રાણીનો યુદ્ધમાં નાશ થવાનો હેતુ દેખી ઘણી વાર વગર કારણે તેવાં યુદ્ધો ઉત્પન્ન ન કરે, તેથી ઘણા માણસોનો બચાવ થાય અને તેથી વંશવૃદ્ધિ થઈ ઘણા માણસો વધે એમ પણ વિચાર કેમ ન લઈ શકાય?
Page #248
--------------------------------------------------------------------------
________________
પત્રક-૭૦૪
૨૩૧
ઇંદ્રિયો અતૃપ્ત હોય, વિશેષ મોહપ્રધાન હોય, મોહવૈરાગ્યે માત્ર ક્ષણિક વૈરાગ્ય ઊગ્યો હોય અને યથાતથ્ય સત્સંગનો જોગ ન હોય તો તેને સાધુપણું આપવું પ્રાયે પ્રશસ્ત કહી ન શકાય, એમ કહીએ તો વિરોધ નહીં; પણ ઉત્તમ સંસ્કારવાળા અને મોહાંધ, એમણે સર્વેએ ગૃહસ્થાશ્રમ ભોગવીને જ ત્યાગ કરવો એવો પ્રતિબંધ કરતાં તો આયુષ્યાદિનું અનિયમિતપણું, પ્રાપ્ત જોગે તેને દૂર કરવાપણું એ આદિ ઘણા વિરોધથી મોક્ષસાધનનો નાશ કરવા બરાબર થાય, અને જેથી ઉત્તમપણું ઠરતું હતું તે ન થયું તો પછી મનુષ્યપણાનું ઉત્તમપણું પણ શું છે ? એ આદિ અનેક પ્રકારે વિચાર કરવાથી લૌકિક દૃષ્ટિ ટળી અલૌકિક દૃષ્ટિએ વિચારજાગૃતિ થશે.
વડના ટેટા કે પીપળના ટેટાનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યું નથી. તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયપણાનો સંભવ છે. તેથી તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી ચાલી શકે તેવું છે છતાં તે જ ગ્રહણ કરવી એ વૃત્તિનું ઘણું ક્ષુદ્રપણું છે, તેથી અભક્ષ્ય કહ્યાં છે, તે યથાતથ્ય લાગવા યોગ્ય છે.
પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ તેવું પાણી પીવાથી પાપ નથી એમ કહ્યું નથી. વળી તેને બદલે ગૃહસ્થાદિને બીજી વસ્તુથી ચાલી શકતું નથી તેથી અંગીકાર કરાય છે; પણ સાધુને તો તે પણ લેવાની આજ્ઞા પ્રાયે આપી નથી.
જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનને લૌકિક દૃષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે. તે અલૌકિક દૃષ્ટિનાં કારણો સામા જીવને હૈયે જો બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવાં, નહીં તો પોતાનું એ વિષેમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું તથા મોક્ષમાર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી એ આદિ કારણો યથાશક્તિ દર્શાવી
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩ર
રાજહૃદય ભાગ–૧૪
બનતું સમાધાન કરવું, નહીં તો બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું એ ઠીક છે.
લૌકિક દૃષ્ટિ ઔર અલૌકિક દૃષ્ટિમેં બડા ભેદ હૈ” પૂર્વ-પશ્ચિમ કા અંતર હૈ. દોનોં વિરુદ્ધ હૈં. લૌકિક દૃષ્ટિ દેહાર્થ કે લિયે હોતી હૈ ઔર અલૌકિક દૃષ્ટિ આત્માથકે લિયે હોતી હૈ. લૌકિક દૃષ્ટિ ઔર અલૌકિક દષ્ટિમેં બડા ભેદ હૈ.' યા બહુત બડા અંતર હૈ. લૌકિક દૃષ્ટિમેં વ્યવહારકી મુખ્યતા હૈ... લૌકિક દૃષ્ટિમેં મુખ્ય તૌર સે વ્યવહાર કી મુખ્યતા હૈ. યે વ્યવહાર અચ્છા લગેગા, યે વ્યવહાર અચ્છા નહીં લગેગા, ઐસા વ્યવહાર કરના ચાહિયે કી નહિ કરના ચાહિયે ? ઇસકી મુખ્યતાસે યે લૌકિક દૃષ્ટિ પ્રવર્તતી હૈ. ઔર અલૌકિક દૃષ્ટિમેં પરમાર્થકી મુખ્યતા હૈ.' આત્મકલ્યાણકી મુખ્યતા હૈ. પરમાર્થ માને આત્મકલ્યાણકી મુખ્યતા હૈ. ઐસા દોનોંમેં બહુત બડા ભેદ હૈ.
જૈન ઔર દૂસરે સબ માગમેં.” જૈનમાર્ગમેં ઔર જગત કે દૂસરે રે ધર્મ સંપ્રદાયોંમેં મનુષ્યદેહકી વિશેષતા એ અમૂલ્યતા કહી હૈ, યહ સત્ય હૈ;.” ભલે દૂસરે માર્ગમેં કહી હો, કિ મનુષ્યદેહ હૈ વહ મોક્ષ પાને કે લિયે ઉત્તમ સાધન હૈ તો વહ સત્ય હૈ. જૈનમાર્ગમેં ભી વહ બાત કહી હૈ, દૂસરોંને ભી ઇસ બાત કા સ્વીકાર કિયા હૈ. જૈનને કહા ઇસલિયે દૂસરને કહા અથવા દૂસરોંને કહા ઇસલિયે જૈનોને કહા, યે ચર્ચા ફાલતુકી બાત હૈ. કિસીકે કારણસે કિસીને કહા ઐસા નહિ વિચારકરકે યે યથાર્થ હૈ કિ નહીં? સચ્ચા હૈ કિ નહીં? સત્ય હૈ કી નહીં ? આત્મકલ્યાણ કે લિયે યે યોગ્ય હૈ કિ નહીં ઉતના હી વિચાર કરના ચાહિયે.
જૈન ઔર દૂસરે સબ માગમેં મનુષ્યદેહની વિશેષતા એ અમૂલ્યતા કહી હૈ, યહ સત્ય હૈ, યહ બાત સત્ય હૈ. પરંતુ યદિ ઉસસે મોક્ષસાધન કિયા જા સકે તો મનુષ્યદેહકો મોક્ષમાર્ગમેં પ્રવૃત્તિ કરનેમેં નિમિત્તરૂપસે ઇસકા ઉપયોગ હોવે તો ઉસકી સાર્થકતા હૈ, તો ઉસકી અમૂલ્યતા હૈ. ‘તો
Page #250
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૪
૨૩૩ હી ઉસકી વિશેષતા એવું અમૂલ્યતા હૈ” નહીં હૈ તો આગે કે પત્રમૈં જૈસા લિખા કિ વહ એક પશુ કે સમાન હૈ. પશુ કા દેહ ઔર મનુષ્યને દેહમેં કોઈ અંતર નહીં હૈ. પશુ ભી અપને પરિવાર કો ખિલાતા-પિલાતા હૈ ઔર ભોગ-ઉપભોગમેં અપને દેહક પ્રયોગ કરતા હૈ. વૈસા મનુષ્યને કર દિયા.
ક્યા અંતર હુઆ ? એક ગાય ભી અપને બછડે કો ખિલાયેગી ઔર એક ચિડિયા ભી અપને બચ્ચે કો ખિલાયેગી, ઉસકે મુંહમેં એક દાના રખેગી ઔર મનુષ્ય ભી અપને બચ્ચકો ખિલાયેગા. ક્યા અંતર હૈ?
“મનુષ્ય આદિકે વશકી વૃદ્ધિ કરના યહ વિચાર લૌકિક દૃષ્ટિકા હૈ;.” ભલે ધર્મ સંપ્રદાયના સિદ્ધાંત હો કિસીકા ભી, લેકિન યહ લૌકિક દૃષ્ટિકા વિચાર હૈ. પરંતુ મનુષ્યકો યથાતથ્ય યોગ હોને પર કલ્યાણકા અવશ્ય નિશ્ચય કરના તથા પ્રાપ્તિ કરના યહ વિચાર અલૌકિક દૃષ્ટિકા હૈ” આત્મકલ્યાણકી મુખ્યતા કરના યહ અભિપ્રાય અલૌકિક દૃષ્ટિકા હૈ. મનુષ્યની વૃદ્ધિ કરના, વંશવૃદ્ધિ કરના યે લૌકિક દૃષ્ટિમેં બાત જાતી હૈ. ધાર્મિક સિદ્ધાંતમેં યહ બાત નહીં આતી. જેસે યે શાદિ-વિવાહ કા પ્રસંગ હોતા હૈ. ઉસમેં ભી કોઈ લગા લેતે હૈ. ઐસા કરના ચાહિયે. હમારે જૈનોં કો ઐસા કરના ચાહિયે. યે જાતિમેં યહ કરના ચાહિયે, ઇસ જાતિ કો વહ કરના ચાહિયે. આતા હૈ કિ નહીં આતા હૈ ? લોગ ચર્ચા કર લેતે હૈં ન? ઇસલિયે કોઈ અલૌકિક શાસ્ત્રોમેં ઐસી બાત નહીં હૈ. યે લૌકિક Platform પર, સામાજિક Platform પર કરને લાયક બાત હૈ. યહ ધાર્મિક Platform કી બાત નહીં હૈ. ધાર્મિક Platform પર ખડે રહકર કે ઐસી બાતેં નહીં કરની ચાહિયે. યે ભી આતા હૈ કહીં ભી Slip નહીં હોના. જહાં ભી શાસ્ત્રકી બાત હો ઉસકો લૌકિક આશયમેં નહીં લે જાના.
યદિ ઐસા હી નિશ્ચય કિયા ગયા હો કિ ક્રમસે હી સર્વસંગપરિત્યાગ કરના.” ક્રમસે અર્થાત્ ઉપ્રમે ક્રમમેં. પચાસ સાલ કે બાદ હી યા પચ્ચત્તર સાલકે બાદ હી સર્વસંગપરિત્યાગ કરકે સંન્યાસ લેના. “તો વહ યથાસ્થિત વિચાર નહીં કહા જા સકતા.” યે વિચારધારા યથાર્થ નહીં હૈ. કિસેકે આયુષ્યકા ભરોસા નહીં હૈ. ઔર પરિણામ કા ભી ભરોસા નહીં હૈ.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૪
રાજહૃદય ભાગ-૧૪ પરિણામકા કોઈ ભરોસા રખને લાયક નહીં હૈ. ક્યોંકિ પૂર્વકાલમેં કલ્યાણકા આરાધન કિયા હૈ ઐસે કઈ ઉત્તમ જીવ લઘુ વયસે હી ઉત્કૃષ્ટ ત્યાગકો પ્રાપ્ત હુએ હૈં. જૈન સંપ્રદાયમેં ભી ઐસા હુઆ હૈ ઔર દૂસરે સંપ્રદાયોમેં ભી ઐસા હુઆ હૈઇસકે દષ્ટાંતરૂપ શુકદેવજી, જડભરત આદિકે પ્રસંગ અન્ય દર્શનમેં હૈ” જિસ દર્શનમેં યે વર્ણાશ્રમકી બાત હૈ
ઔર ગૃહસ્થાશ્રમ આદિ ચાર આશ્રમકી બાત હૈ, વહાં ભી ઐસા બના હૈ | કિ કઈ ઉત્તમ પુરુષોંને છોટી ઉમ્રમેં ભી ત્યાગ કર દિયા હૈ.
મુમુક્ષુ - વિરોધ નહિ લાગતો હોય?
પૂજ્ય ભાઈશ્રી :– કોઈ પૂર્વાપર વિરોધવાલી બાત સોચતે હી નહીં હૈ. જૈનદર્શનમેં હી ઐસા લિખા હૈ. યાની જૈનોં ને હી ઐસા કહા હૈ કિ હમારી બાતકી તું પરીક્ષા કરકે માન્ય કરના, જૈનમેં શિષ્ય કો ગુરુ ઐસા કહેગા. જૈનદર્શનકે અલાવા કોઈ ગુરુ કોઈ ભગવાન ઐસા નહિ કહતા હૈ કિ મેરી બાતમેં તું પરીક્ષા કર. ગીતા મેં તો યહ બાત આતી હૈ. “સંશયે આત્મા વિનસતી' આતા હૈ? “સંયે આત્મા વિનસતી' “શ્રીકૃષ્ણ કે મુખ સે વહ બાત લિખી હૈ કિ અગર તુ મેરી બાતમેં સંશય કરેગા તો તેરા નાશ હો જાયેગા. મેરી બાત પર કભી સંશય નહીં કરના.
મુમુક્ષુ - ... અનંતાનુબંધી... પૂજ્ય ભાઈશ્રી - ના પાડીશ નહિ પણ એ પરીક્ષા કરીને હા પાડજે એમ કહે છે. “ટોડરમલજીને લિયા હૈ કિ નહીં લિયા હૈ? વહ બાત નહીં પઢી ? “ગુરુદેવને મોક્ષમાર્ગપ્રકાશકકો સભા કે મધ્યમેં પઢા હૈ કિ આજ્ઞાપ્રધાની શિષ્યકો હમ સચ્ચા શિષ્ય નહીં કહતે. જો શિષ્ય પરીક્ષાપ્રધાની હૈ, પરીક્ષા કરકે સત્ય-અસત્યના નિર્ણય કરતા હૈ ઉસકો હી હમ સચ્ચા શિષ્ય કહતે હૈં. યહ બાત આતી હૈ કિ નહીં આતી હૈ? તો યહ બાત નહીં જૈનદર્શનમેં વહ બાત હૈ નહીં.
વહાં દૂસરે દર્શનોંમેં પરસ્પર વિરૂદ્ધતા હૈ કિ નહીં હૈ ઐસા કોઈ વિચાર નહીં કરતે. ઔર અપને યહાં તો મુમુક્ષુકી ભૂમિકામેં યહ ચર્ચા નીકલેગી કિ સમયસાર’ તો ઐસા કહતે હૈ ઔર પ્રવચનસારમેં ઐસા
Page #252
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૪
૨૩૫
કહતે હૈ તો હમ કયા સમજે ? મુમુક્ષુ ભી ચર્ચા કરેંગે કિ યહ બાત તો પરસ્પર અનુકૂલ નહીં દિખતી હૈ. થોડી ૫રસ્પર વિરુદ્ધ દિખતી હૈ. તો કૈસે હમ સમાધાન કરે ? શંકા નહીં કરના વહ બાત તો શુરૂ સે હી અપને યહાં નહીં હૈ.
યદિ ઐસા હી નિયમ બનાયા હો કિ ગૃહસ્થાશ્રમકા આરાધન કિયે બિના ત્યાગ હોતા હી નહીં હૈ તો ફિર વૈસે પરમ ઉદાસીન પુરુષકો, ત્યાગકા નાશ કરાકર, કામભોગમેં પ્રેરિત કરને જૈસા ઉપદેશ કહા જાયેગા, ઔર મોક્ષસાધન કનેરૂપ જો મનુષ્યભવકી ઉત્તમતા થી, ઉસે દૂર કર, સાધન પ્રાપ્ત હોનેપર, સંસારસાધનકા હેતુ કિયા ઐસા કહા જાયેગા.’ ઐસા હો જાયેગા કિ ઉસકો તો સંસારમેં ડાલ દિયા. મોક્ષકા અવકાશ હોને૫૨ ભી ઉસકો સંસારમેં ડાલ દિયા. તો યહ બાત ઉચિત નહીં હૈ.
ઔર એકાંતસે ઐસા નિયમ બનાયા હો કિ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ આર્દિકા ક્રમસે ઇતને ઇતને વર્ષ તક સેવન કરનેકે પશ્ચાત્ ત્યાગી હોના તો વહ ભી સ્વતંત્ર બાત નહીં હૈ. તથારૂપ આયુ ન હો...' યહ બાત સ્વતંત્ર નહીં હૈ. વહ તો પરાધીન હૈ. આયુકી પરાધિનતા હૈ. કોઈ આયુ નિશ્ચિત તો હૈ નહીં. સ્વતંત્રતતા હૈ નહીં કિ પચાસ સાલ યેંગે યા નહીં જીયેંગે. ‘તથારૂપ આયુ ન હો તો ત્યાગકા અવસર હી નહીં આયેગા.’ ઉસકો ત્યાગ કા અવસ૨ ભી નહીં આયેગા. વહ તો પહલે હી મર જાયેગા. ત્યાગ કરને સે પહલે હી ઉસકા આયુ પૂર્ણ હો જાયેગા. તો આત્મકલ્યાણકી બાત તો મનુષ્યભવમેં રહ જાયેગી.
ઔર યદિ અપુત્રરૂપસે ત્યાગ ન કિયા જાયે, ઐસા માનેં તો તો કિસીકો વૃદ્ધાવસ્થા તક ભી પુત્ર નહીં હોતા, ઉસકે લિયે કયા સમજના ?” આદમી પચાસ સાલ સે પચત્તર સાલકા હો ગયા ઔર ઉસકો પુત્ર નહીં હુઆ. તો ઉસકો ત્યાગ કરના હીં નહીં કયા ? યહ તર્ક દિયા હૈ કિ યહ બાત ઉચિત હી નહીં હૈ. જૈનમાર્ગકા ભી ઐસા એકાંત સિદ્ધાંત નહીં હૈ કિ ચાહે જિસ અવસ્થામેં ચાહે જૈસા મનુષ્ય ત્યાગ કરે;’ ત્યાગ કે લાયક ન હો ઐસા મનુષ્ય ભી ત્યાગ લે લેવે. ઐસા જૈન સિદ્ધાંત ભી કભી નહીં
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૬
રાજહૃદય ભાગ-૧૪ કહતા. ઇસલિયે તો આગે કહ દિયા કિ પહલે તો વહ સત્સંગ કરે ઔર ત્યાગવૈરાગ્યકી ભૂમિકા ઉસકી બરાબર હો ઔર સદ્ગુરુકા આશ્રય હો, પ્રત્યક્ષ સદ્ગુરુકે આશ્રયમેં વહ ત્યાગ કરે.
મુમુક્ષુ :– વહી બાત આયી.
પૂજ્ય ભાઈશ્રી :– હાં, યહી બાત કહેંગે. આગે તો કહ ચૂકે હૈં. જૈનમાર્ગકા ભી ઐસા એકાંત સિદ્ધાંત નહીં હૈ કિ ચાહે જિસ અવસ્થામેં ચાહે જૈસા મનુષ્ય ત્યાગ કરે; તથારૂપ સત્સંગ ઔર સદ્ગુરુકા યોગ હોને પર વિશેષ વૈરાગ્યવાન...' યે દોનોં નિમિત્ત લિયે. સત્સંગ ઔર સદ્ગુરુ નિમિત્ત લિયે. યથાર્થ નિમિત્ત. ઔર ઉપાદાનમેં વિશેષ ત્યાગ વૈરાગ્યવાન હોના. યહ ઉપાદાન-અપની વૃત્તિ. વૃત્તિમંે વિશેષ ત્યાગ વૈરાગ્યકી વૃત્તિ હોના ઐસે પુરુષ સત્પુરુષ કે આશ્રયસે લઘુ વયમેં ત્યાગ કરે તો ઇસસે ઉસે પૈસા કરના યોગ્ય નહીં થા ઐસા જિનસિદ્ધાંત નહીં હૈ;...' મતલબ ઉસકો ઐસા કરના યોગ્ય હૈ ઐસા જિનસિદ્ધાંત હૈ. દો નાસ્તિ કરકે એક અસ્તિ ક૨ દિ. વૈસા કરના યોગ્ય હૈ ઐસા જિનસિદ્ધાંત ૐ;...'
ક્યોંકિ અપૂર્વ સાધનોંકે પ્રાપ્ત હોનેપર ભોગાદિ સાધન ભોગનેકે વિચારમેં પડના ઔર ઉસકી પ્રાપ્તિકે લિયે પ્રયત્ન કકે..' ભોગકે સાધનકા પ્રયોગ કરકે અમુક વર્ષ તક ભોગના હી, યહ તો જિસ મોક્ષસાધનસે મનુષ્યભવકી ઉત્તમતા થી, ઉસે દૂર કર પશુવત્ કરને જૈસા હોતા હૈ.’ અવિવેક કહો યા પશુવત્ કહો, દોનોં એક બાત હૈ. જૈસે પશુ કો વિવેક નહીં હૈ, વૈસે મનુષ્યકો ભી વિવેક નહીં રહા.
જિસકી ઇંદ્રિયાં આદિ શાંત નહીં હુઈ,...' દો અલગ-અલગ આદમી કો પત્ર લિખા હોગા. કિસકો લિખા હૈ વહ ઉસમેં નહીં દિયા હૈ. લેકિન દોનોં Matter એક-સી હૈ. જિસકી ઇંદ્રિયાં આદિ શાંત નહીં હુઈ, જ્ઞાનીપુરુષકી દૃષ્ટિમેં અભી જો ત્યાગ કરનેકે યોગ્ય નહીં હૈ, ઐસે મંદ વૈરાગ્યવાન અથવા મોહવૈરાગ્યવાનકે લિયે ત્યાગકો અપનાના પ્રશસ્ત હી હૈ, ઐસા કુછ જિનસિદ્ધાંત નહીં હૈ.' મતલબ જિનસિદ્ધાંત ઐસા હૈ કિ
Page #254
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૪
૨૩૭
જિસકી ઇન્દ્રિયોંકી વૃત્તિ શાંત હુઈ હો ઔર જ્ઞાનીપુરુષકી દૃષ્ટિમેં જિસકો ત્યાગ કરને કે લિયે લાયકાત આયી હો ઔર સચ્ચા વૈરાગ્યવાન હો, જિસકા મોહગર્ભિત વૈરાગ્ય ન હો યા જિસકે વૈરાગ્યકે ગર્ભમેં અભી મોહ નહિ છીપા હો, ઉસકો હી ત્યાગ કરના યોગ્ય હૈ. યહી પ્રશસ્ત ત્યાગ હૈ ઐસા જિનસિદ્ધાંત કહતા હૈ.
મુમુક્ષુ :– મોહવૈરાગ્યવાન...
પૂજ્ય ભાઈશ્રી :- મોહવૈરાગ્યવાન માને ત્યાગ કા મોહ હોતા હૈ. ઔર ત્યાગ કરકે, વૈરાગ્યકી વૃત્તિ કરકે અંદર ગર્ભમેં જો મોહ પડા હૈ વહ ફિર બાહર આ જાતા હૈ. મોહગર્ભિત ત્યાગ ઉસકો કહતે હૈં, જિસકે ગર્ભમેં મોહ પડા હૈ. જૈસે માનગર્ભિત ત્યાગ હોતા હૈ, લોભગર્ભિત ત્યાગ હોતા હૈ. કિસીકો ખાને-પીનેકા કોઈ સાધન ન હો, કુટુંબ-પરિવાર ન હો. ચલો, ભાઈ ! સાધુ હો જાઓ. રોટી તો મિલેગી. યા તો સંપન્ન હો ફિર ભી માનકષાય બઢ જાતા હૈ કિ ચલો, બડે-બડે સેઠ લોગ ભી અપને કો વંદન કરેંગે. કપડે બદલને સે, સાધુકા વેશ લેને સે લોગોંકા માન હમકો મિલેગા. હમારી બાત મારેંગે, હમારી સુદેંગે, હમ ઉપદેશ દેંગે, હમ બડે ઉપદેશક હો જાયેંગે. હમારે બહુંત શિષ્ય હોંગે. યે સબ માનગર્ભિત હૈ. ઇસપ્રકાર યે સબ મોહગર્ભિત બાતેં હોતી હૈ ઔર ઐસા દેખનેમેં ભી બરાબર આતા હૈ. મુમુક્ષુ :– માતાજી કહેતા હતા એવો રુંધાયેલો કષાય ?
-
પૂજ્ય ભાઈશ્રી :– રુંધાયેલા કષાય. કષાય ભરા પડા હૈ. રુંધાયેલા મતલબ ભરા પડા હૈ.
ઐસે મંદ વૈરાગ્યવાન અથવા મોહવૈરાગ્યવાનકે લિયે ત્યાગકો અપનાના પ્રશસ્ત હી હૈ, ઐસા કુછ જિનસિદ્ધાંત નહીં હૈ. પહલેસે હી જિસે સત્સંગાદિકા યોગ ન હો...' શુરૂસે હી જિસકો સત્સંગ ન મિલા હો ‘તથા પૂર્વકાલકે ઉત્તમ સંસ્કારયુક્ત વૈરાગ્ય ન હો...' પૂર્વભવ કે વૈરાગ્યકા સંસ્કાર ન હો. ભોગ-ઉપભોગ તો પ્રત્યેક કા હૈ હી. ક્યોંકી સ્પર્શેન્દ્રિય તો નિગોદમેં ભી અનંત કાલ રહતી હૈ. ઇસલિયે ભોગ-ઉપભોગકા તો સંસ્કા૨ પડા હી હૈ. લેકિન જિસને વૈરાગ્યકા સંસ્કાર પૂર્વભવમેં ગ્રહણ નહિ કિયા
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૮
રાજહૃદય ભાગ-૧૪ હો. “વહ પુરુષ કદાચિત્ આશ્રમપૂર્વક પ્રવૃત્તિ કરે. યાનિ ગૃહસ્થાશ્રમમેં પ્રવેશ કરે તો ઇસસે ઉસને એકાંત ભૂલ કી હૈ, ઐસા નહીં કહા જા સકતા...” ઉસને ભૂલ કી હૈ ઐસા એકાંત હમ નહીં કહતે.
યદ્યપિ ઉસે ભી રાતદિન ઉત્કૃષ્ટ ત્યાગકી જાગૃતિ રખતે હુએ ગૃહસ્થાશ્રમ આદિકા સેવન કરના પ્રશસ્ત હૈ” ગૃહસ્થાશ્રમકા સેવન કરના પ્રશસ્ત હૈ ઐસા નહીં કહા. લેકિન ઉસકો ભી રાતદિન ઉત્કૃષ્ટ ત્યાગકી જાગૃતિ રખતે હુએ. યાનિ ખુદ ભી ગૃહસ્થાશ્રમમેં હૈ. જબ પે ચર્ચા ચલ રહી હૈ તબ વે ખુદ ભી ગૃહસ્થાશ્રમમેં હૈ તો અપના પરિણામ લિખ દિયા.
ક્યા? કિ રાતદિન ઉત્કૃષ્ટ ત્યાગકી જાગૃતિ રખતે હુએ....” મુનિદશાકી ભાવનામેં વે ખડે હૈં. ઉત્કૃષ્ટ ત્યાગ કરનેકી ભાવનામેં હૈ. ઔર ગૃહસ્થાશ્રમમેં ભી વર્તમાન સંયોગમેં હૈ. ઐસા હોના ચાહિયે.
‘ઉત્તમ સંસ્કારવાલે પુરુષ ગૃહસ્થાશ્રમકો અપનાયે બિના ત્યાગ કરે, ઉસસે મનુષ્યપ્રાણીકી વૃદ્ધિ રુક જાયે, ઔર ઉસસે મોક્ષસાધનકે કારણ રુક જાયે, યહ વિચાર કરના અલ્પદૃષ્ટિએ... યાનિ છોટી દષ્ટિસે યોગ્ય દિખાયી દેતા હૈ, ક્યોંકિ પ્રત્યક્ષ મનુષ્યદેહ જો મોક્ષસાધનકા હેતુ હોતી થી ઉસે રોકકર પુત્રાદિકી કલ્પનામેં પડકર, ફિર વે મોક્ષસાધનકા આરાધન કરેંગે. હી..” કૌન ? પુત્રાદિ“ઐસા નિશ્ચય કરકે ઉની ઉત્પત્તિકે લિયે ગૃહાશ્રમમેં પડના; ઔર ફિર ઉનકી ઉત્પત્તિ હોગી યહ ભી માન લેના ઔર કદાચિત વે સંયોગ હુએ....” માને પુત્રાદિ ઉત્પન હુએ તો જેસે અભી પુત્રોત્પત્તિકે લિયે ઇસ પુરુષકો રુકના પડા થા વૈસે ઉસે ભી રુકના પડે, ઇસસે તો કિસીકો ઉત્કૃષ્ટ ત્યાગરૂપ મોક્ષસાધન પ્રાપ્ત હોનેકે યોગકો ન આને દેને જૈસા હોતા હૈ. એક બાત ઔર બતાદિ. જબ મેરા યહ સિદ્ધાંત હૈ તો મેરે પુત્રકા ભી યહી સિદ્ધાંત હોગા, ઉસકે પુત્રકા ભી યહી સિદ્ધાંત હોગા. ઔર આયુષ્યકા તો ભરોસા નહીં હૈ. ઔર જો ભી પુત્રાદિ હોંગે વહ ભી મોક્ષસાધન કરેંગે હી ઐસા કોઈ ભરોસા કરને લાયક હૈ હી નહીં.
ઔર કિસી કિસી ઉત્તમ સંસ્કારવાન પુરુષકે ગૃહસ્થાશ્રમ પ્રાપ્તિકે
Page #256
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૪
૨૩૯ પૂર્વક ત્યાગસે વંશવૃદ્ધિ નહીં હોતી ઐસા વિચાર કરે તો વૈસે ઉત્તમ પુરુષકે ઉપદેશસે અનેક જીવ જો મનુષ્ય આદિ પ્રાણિયોંકા નાશ કરનેસે નહીં ડરતે, વે ઉપદેશ પાકર વર્તમાનમેં તથા પ્રકારકે મનુષ્ય આદિ પ્રાણિયોંકા નાશ કરનેસે કયોં ન રુકે?’ સંસારમેં તો દૂસરે પ્રાણિયોંકી હિંસા કરતા હૈ તો મોક્ષસાધન છુડા દો. તો યે દૂસરે પ્રાણિયોંકી હિંસા કરતે જાયેંગે, જેસે કરતે હૈં વૈસા. યહ બાત તો ઉપદેશમેં બહુત અનુચિત હો ગઈ. “તથા શુભવૃત્તિ હોનેસે ફિર મનુષ્યભવ ક્યોં ન પ્રાપ્ત કરેં ? ઔર ઇસ તરહસે મનુષ્યના રક્ષણ તથા વૃદ્ધિ ભી સંભવ હૈ” અર્થાત્ વહ હિંસા નહીં કરેગા તો શુભવૃત્તિ રહેગી. શુભવૃત્તિ રહેગી તો ફિર ઉસકો મનુષ્યભવ મિલેગા.
ઔર ફિર મનુષ્યભવ મિલેગા તો ફિર વહ મનુષ્યના રક્ષણ ઔર વૃદ્ધિ ઉસમેં સંભવ હૈ. દૂસરે કો ભી ઐસા ઉપદેશ દેગા કિ દૂસરે જીવ ભી ઐસા મનુષ્યપના પા સકે.
અલૌકિક દૃષ્ટિમેં તો મનુષ્યની હાનિવૃદ્ધિ આદિકા મુખ્ય વિચાર નહીં હૈ” યહ લૌકિકદૃષ્ટિકા વિચાર હૈ. “અલૌકિક દૃષ્ટિમેં તો મનુષ્યની હાનિ-વૃદ્ધિ આદિકા મુખ્ય વિચાર નહીં હૈ, કલ્યાણ-અકલ્યાણકા મુખ્ય વિચાર હૈ.” અલૌકિક દૃષ્ટિમેં તો આત્મકલ્યાણ ઔર આત્મ અકલ્યાણકા મુખ્ય વિચાર હૈ.
એક રાજા.” અબ દેખો દષ્ટાંત દેતે હૈ. “એક રાજા યદિ અલૌકિક દૃષ્ટિ પ્રાપ્ત કરે તો અપને મોહસે હજારોં મનુષ્ય પ્રાણિયોંકા યુદ્ધમેં નાશ હોનેકા હેતુ દેખકર બહુત બાર બિના કારણ વૈસે યુદ્ધ ઉત્પન્ન ન કરે...” એક રાજા જો યુદ્ધમેં મનુષ્યકા સંહાર કરેગા વહ બંધ હો જાયેગા. ઉસકો ઉપદેશ કા અસર હો ગયા તો. ઇસસે બહુત મનુષ્યોંકા બચાવ હો જાયેગા
ઔર ઉસસે વંશવૃદ્ધિ હોકર બહુતસે મનુષ્ય બઢે ઐસા વિચાર ભી ક્યોં ન કિયા જાયે ?’ ઉસકે દૃષ્ટિકોણ સે ઉસે તર્ક દે દિયા. દેખીયે ! હમ જિન સિદ્ધાંતનેં જૈસા ઉપદેશ દેતે હૈ વૈસા ઉપદેશ દેંગે. અગર એક રાજાકો ઉપદેશ મિલ ગયા તો હજારો મનુષ્યોંકી હિંસા નહીં હોગી. હજારોં
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૦
રાજહૃદય ભાગ-૧૪ મનુષ્યોંકી હિંસા નહીં હોગી તો હજારોં મનુષ્યોંકી વૃદ્ધિ હોગી ઔર નાશ હો જાયેગા તો હજારોં મનુષ્યોંકી વૃદ્ધિ કા નાશ હો જાયેગા તુમ ઐસા તર્ક
ક્યોં નહીં લગાતે ? ઐસા તર્ક લગાતે હો તો વૈસા તર્ક કર્યો નહીં લગાતે ? તકકે સામને તર્ક દે દિયા હૈ. મર્યાદિતરૂપમેં ઠીક હૈ.
ઇંદ્રિય અતૃપ્ત હોં, વિશેષ મોહપ્રધાન હો....” પરિણામમેં. મોહવૈરાગ્યસે માત્ર ક્ષણિક વૈરાગ્ય ઉત્પન હુઆ હો ઔર યથાતથ્ય સત્સંગકા યોગ ન હો...” માને સચ્ચા સત્સંગ ન મિલા હો. તો ઉસે દીક્ષા દેના પ્રાયઃ પ્રશસ્ત નહીં કહા જા સકતા...” બહુત કરકે ઇસ બાત કો અચ્છી નહીં કહી જાતી ફિર કોઈ Rare case મેં ઐસા બન સકતા હૈ કિ કોઈ આદમી બદલ જાતા હૈ, લેકિન મુખ્યરૂપસે ઇસ બાત કો પ્રોત્સાહન દેના નહીં ચાહિયે ઔર ઐસી પરંપરા બઢાની નહીં ચાહિયે કે જૈસે તૈસે કો ભી દીક્ષા દે દો, ત્યાગી બના દો. યહ બાત બરાબર નહીં હૈ. દેખિયે ! સંપ્રદાયમેં ચલતા હૈ ઉસકા નિષેધ કર દિયા. સંપ્રદાયમેં ઐસા ચલતા હૈ કિ છોટે બચ્ચકો યોગ્યતા હો, ન હો, ઐરેગેરેકો સબકો દીક્ષા દે દો, બના દો સાધુ. હમારી જમાત બઢા દો, હમારા સંપ્રદાય બડા કર દો. યહ બાત કરને લાયક નહીં હૈ. ઐસે નિષેધ કિયા હૈ. યહ ઠીક નહીં કહા સકતા.
ઐસા કહે તો વિરોધ નહીં. યહ ઠીક નહીં કહા હૈ ઐસા કહે તો ઉસમેં વિરોધ નહીં હૈ.
પરંતુ ઉત્તમ સંસ્કારયુક્ત ઔર મોહાંધ, યે સબ ગૃહસ્થાશ્રમ ભોગકર હી ત્યાગ કરે. ઉત્તમ સંસ્કારયુક્ત જીવ હો ઔર યહ મોહાંધ સબ ગૃહસ્થાશ્રમ ભોગકર હી ત્યાગ કરેં ઐસા પ્રતિબંધ કરનેસે તો આયુ આદિકી અનિયમિતતા, યોગ પ્રાપ્ત હોનેપર ઉસે દૂર કરના ઈત્યાદિ અનેક વિરોધોંસે મોક્ષસાધનકા નાશ કરને જૈસા હોતા હૈ...” યહ તો બહુત વિરોધવાલી બાત હૈ ઇસમેં તો મોક્ષસાધનકા નાશ હોતા હૈ. ઔર જિસસે ઉત્તમતા માની જાતી થી વહ ન હુઆ....” મનુષ્યભવકી ઉત્તમતા ન રહી “તો ફિર મનુષ્યભવકી ઉત્તમતા ભી ક્યા હૈ? ઇત્યાદિ અનેક પ્રકારસે
Page #258
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૪
૨૪૧ વિચાર કરનેસે લૌકિક દૃષ્ટિ દૂર હોકર અલૌકિક દૃષ્ટિસે વિચાર-જાગૃતિ હોગી.
અભી વહી બાત ચલ રહી હૈ કિ “બડકે બડબડ્યે યા પીપલકે ગોકી વંશવૃદ્ધિકે લિયે ઉનકા રક્ષણ કરનેકે હેતુસે કુછ ઉન્હેં અભક્ષ્ય નહીં કહા હૈ. શાસ્ત્રમ્ અભક્ષ્ય કહા હૈ વહ ઉસ કારણસે નહીં કહા હૈ. ઉનમેં કોમલતા હોતી હૈ, તબ અનન્તકાકા સંભવ હૈ. ઇસલિયે તથા ઉનકે બદલે દૂસરી અનેક વસ્તુઓંસે ચલ સકતા હૈ, ફિર ભી ઉસીકા ગ્રહણ કરના, યહ વૃત્તિકી અતિ ક્ષુદ્રતા હૈ, ઇસલિયે અભક્ષ્ય કહા હૈ, યહ યથાતથ્ય લગને યોગ્ય હૈ” એક પ્રશ્નના નિરાકરણ આગે ભી કર દિયા હૈ.
પાનીકી બુંદમેં અસંખ્યાત જીવ હૈ, યહ બાત સચ્ચી હૈ, પરંતુ વૈસા પાની પીનેસે પાપ નહીં હૈ ઐસા નહીં કહા.” ઉસે પાની પીને કા પાપ કહા હૈ. “ફિર ઉસકે બદલે ગૃહસ્થ આદિકો દૂસરી વસ્તુને ચલ નહીં સકતા,” પાની કી જગહ દૂસરી વસ્તુસે નહીં ચલ સકતા, “ઇસલિયે અંગીકાર કિયા જાતા હૈ, પરંતુ સાધુકો તો વહ ભી લેનેકી આજ્ઞા પ્રાયઃ નહીં દી હૈ.” ઉનકો તો જો પાની હૈ વહ શુદ્ધ પાની, નિર્દોષ પાની લેનેકી આજ્ઞા હૈ.
જબ તક હો સકે તબ તક જ્ઞાનીપુરુષકે વચનોંકો લૌકિક દૃષ્ટિકે આશયમેં ન લેના યોગ્ય હૈ. યહ બાત દુબારા આયી કિ જ્ઞાની પુરુષકે વચનકો લૌકિક આશયમેં ન લેના. “ઔર અલૌકિક દૃષ્ટિએ વિચારણીય હૈ.' આશયકા દૃષ્ટિકોણ લે લિયા. “ઉસ અલૌકિક દૃષ્ટિકે કારણ યદિ સન્મુખ
જીવકે હૃદયમેં અંકિત કરનેકી શક્તિ હો તો અંકિત કરના, નહીં તો ઈસ વિષયમેં અપના વિશેષ જ્ઞાન નહીં હૈ ઐસા બતાના....” કયા (કહતે હૈં) ? અલૌકિક દૃષ્ટિકે કારણ યદિ સન્મુખ અર્થાત્ સામને આયે હુએ જીવકો હૃદયમેં અંકિત કરને યોગ્ય માને ઉસકે હૃદયમેં કોઈ છાપ પડે, ઐસી કોઈ શક્તિ હો તો બાત કરના. વરના બોલ દેના કિ હમેં ઇસ વિષયમેં કોઈ જ્યાદા જ્ઞાન નહીં હૈ. હમ નહીં જાનતે હૈં. આપ કિસી વિશેષજ્ઞ કો, વિશેષ જાનકારીવાલે કો પૂછ લેના. હમકો પતા નહીં હૈ. ઐસા બતાના.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૨
રાજહૃદય ભાગ-૧૪ તથા મોક્ષમાર્ગમેં કેવલ લૌકિક વિચાર નહીં હોતા...” મોક્ષમાર્ગમેં કેવલ લૌકિક વિચાર નહીં હોતા. કથંચિત્ કભી કોઈ થોડા બહુત વિચાર હોતા હૈ લેકિન કેવલ લૌકિક વિચાર નહીં હોતા ઇત્યાદિ કારણ યથાશક્તિ બતામર સંભવિત સમાધાન કરના....” માને સમાધાન કરનેવાલેકો ભી સમાધાન કરાને કી યોગ્યતા હો તો સમાધાન કરના. વરના બોલ દેના કી મેં નહીં જાનતા. કોઈ જાનકારીવાલે જ્ઞાની હો તો તુમ પૂછ લેના. મેરે સે સમાધાન નહીં હોગા.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી – હા. વાંચન ઘણું, વિચારશક્તિ ઘણી અને વિષયને વ્યક્ત કરવાની શક્તિ પણ ઘણી ! બધી રીતે શાસન ચલાવે એવા જબરદસ્ત સમર્થ હતા.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- કેવી રીતે કરતા હશે ? એ તો સમર્થ પુરુષોની એ સમર્થતા છે.
મુમુક્ષુ – એ પોતે .
પૂજ્ય ભાઈશ્રી - એક ખૂટે બંધાયેલા હતા એટલે વાંધો ન આવ્યો. એક ખૂટે એટલે આત્માને પકડીને, આત્મકલ્યાણના માર્ગને પકડીને બેઠા હતા એટલે બધું કરી શક્યા. વેપારમાં પણ વાંધો ન આવ્યો અને બીજે વાંધો ન આવ્યો. મૂળ પકડીને બેઠા હતા.
યથાશક્તિ બતાકર સંભવિત સમાધાન કરના, નહીં તો યથાસંભવ વૈસે પ્રસંગસે દૂર રહના ઐસી ચર્ચા પ્રશ્ન સે દૂર રહના વહ ઠીક હૈ.' નહિતર થોડુંઘણું સાંભળ્યું છે અને સમજ્યા છીએ એ ઊંધી વાતમાં ચડી જતા પોતે ઊંધો ઉપદેશ આપશે. ઊંધી વાતમાં ઊંધો અભિપ્રાય રજુ કરશે અને પોતાનું ખોઈ બેસશે, એમ કહેવું છે. અહીં સુધી રાખીએ.)
Page #260
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૫
૨૪૩
પત્રક-૭૦૫
વડવા, ભાદ્રપદ સુદ ૧૧, ગુરુ, ૧૯૫૨ આજ દિવસ પર્વતમાં આ આત્માથી મન, વચન, કાયાને યોગે તમારા સંબંધી જે કંઈ અવિનય, આશાતના કે અપરાધ થયો હોય તે ખરા અંત:કરણથી નમ્રતા ભાવે મસ્તક નમાવીને બે હાથ જોડી ખમાવું છું. તમારા સમીપવાસી ભાઈઓને તે જ પ્રમાણે ખમાવું છું.
તા. ૨૩-૫-૧૯૯૧, પત્રીક કે ૭૦૫
પ્રવચન . ૩૨૫
પાનું ફેર પડશે. મારે પર૩મું છે. ભાદરવા સુદ ૧૧ છે. “વડવાથી લખેલો પત્ર છે. વડવામાં ખંભાત પાસે અત્યારે જ્યાં એમનો આશ્રમ છે. પર્યુષણ પછીનો પત્ર છે એટલે ક્ષમાપનાનો પત્ર લખેલો છે.“આજ દિન પર્વત ઇસ આત્માસે મન, વચન ઔર કાયાકે યોગસે આપ સંબંધી જો કુછ અવિનય, આસાતના યા અપરાધ હુઆ હો ઉસકી શુદ્ધ અંતઃકરણસે નમ્રતાભાવસે મસ્તક જુકાકર દોનોં હાથ જોડકર ક્ષમા માંગતા હું.'
મુમુક્ષુ :- ગજબ કરી છે !
પૂજ્ય ભાઈશ્રી – જ્ઞાની પુરુષ હોતે હુએ ભી મુમુક્ષુઓને પ્રતિ કિતની નમ્રતા પ્રદર્શિત કરતે હૈ એક મુમુક્ષુ દૂસરે મુમુક્ષુકે પ્રતિ ઇતની નમ્રતા નહીં પ્રદર્શિત કર સકતા ઉતના જ્ઞાની હોકરકે વે કરતે હૈં.
મન, વચન ઔર કાયાકે યોગસે આપ સંબંધી....... આપકે પ્રતિ માને આપકે મનમેં કુછ ભી મેરે મન ઔર વચન ઔર કાયાકી કુછ પ્રવૃત્તિસે, કુછ નિમિત્તસે કુછ અવિનય.” હુઆ હો. મન-દુઃખ હુઆ હો. અવિનય હોનેસે મન દુઃખ હોતા હૈ. “અસાતના...” હુઈ હો. અર્થાતુ નહીં કરને યોગ્ય કોઈ પ્રવૃત્તિ હો ગઈ હો, કોઈ અપરાધ હુઆ હો યા મેરે સે કોઈ દોષ હુઆ હો ઉસકી શુદ્ધ અંત:કરણસે.” માને મનમેં કુછ ઔર બાત રખી હૈ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪
રાજહૃદય ભાગ-૧૪ ઐસા નહીં હૈ. ક્ષમાયાચના તો યે સંવત્સરી પ્રતિક્રમણકે બાદ રૂઢિગતરૂપસે ક્ષમાયાચનાકી પ્રવૃત્તિ લોગ આપસમેં કરતે હૈ
યહાં કહતે હૈં કિ “શુદ્ધ અંતઃકરણસે.” મેરે અંતઃકરણમેં દૂસરા કોઈ ભાવ નહીં હૈ. ઔર ‘નમ્રતાભાવસે...” ઉસમેં કોઈ મોટાઈ યા નમ્રતાકા ભી અભિમાન નહીં, નમ્રતાભાવસે અર્થાત્ નમ્રતાકા ભી અભિમાન નહીં. બડાઈકા તો, મોટાઈકા તો કોઈ અભિમાન નહીં હૈ. “નમ્રતાભાવસે મસ્તક જુકાકર... મુમુક્ષુકે પ્રતિ મસ્તક જુકાના ચાહિયે કી નહીં જુકાના ચાહિયે ? દેખિયે ક્યા બાત હૈ! “મસ્તક જુકાકર દોનોં હાથ જોડકર...” ઇસમેં કોઈ કસર નહીં હૈ. ક્ષમા યાચનેમેં કોઈ કસર નહીં હૈ.
મુમુક્ષુ – આવો પત્ર કોઈ...
પૂજ્ય ભાઈશ્રી :- ઉનકે જો ભાવ હૈ વહ બહુત અચ્છી તરહ પ્રદર્શિત કરતે હૈ.
મુમુક્ષુ :- જ્ઞાનીના પરિણામ..
પૂજ્ય ભાઈશ્રી – સહજતા, નિર્માનતા, માન-અપમાનકી કોઈ કલ્પના જ્ઞાનિયોંકો નહીં હોતી. મેં બડા હું, યે છોટા હૈ, દૂસરેસે મેં આગે બઢ ગયા હું, મેં દૂસરેસે ઊંચા હૂં. ઐસી કલ્પના નહીં કરતે.
ક્ષમા માગતા હૂં. આપકે સમાપવાસી ભાઈયોંસે ભી ઉસી પ્રકારસે ક્ષમા માંગતા હું. કિસકે પ્રતી હૈ? “આપકે સમીપવાસી ભાઈયોંસે ભી...”
ઐસા એક ક્ષમાપનાકા પત્ર હૈ.
પત્રાંક-૭૦૬
વડવા સ્તંભતીર્થ સમીપ),
ભાદરવા સુદ ૧૧, ગુરુ, ૧૯૫૨ શુભેચ્છા સંપન આર્યકેશવલાલ પ્રત્યે, લીંબડી.
સહજાત્મસ્વરૂપે યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય. ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે. કંઈ પણ વૃત્તિ રોકતાં, તે કરતાં વિશેષ અભિમાન વર્તે છે', તેમ જ “તૃષ્ણાના પ્રવાહમાં ચાલતાં તણાઈ જવાય છે, અને તેની ગતિ રોકવાનું સામર્થ્ય રહેતું નથી ઇત્યાદિ
Page #262
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૪૫
વિગત તથા ક્ષમાપના અને કર્કટી રાક્ષસીના યોગવાસિષ્ઠ સંબંધી પ્રસંગની જગતભ્રમ ટાળવા માટેમાં વિશેષતા” લખી તે વિગત વાંચી છે. હાલ લખવામાં ઉપયોગ વિશેષ રહી શકતો નથી, જેથી પત્રની પહોંચ પણ લખતાં રહી જાય છે સંક્ષેપમાં તે પત્રોના ઉત્તર નીચે લખ્યા પરથી વિચારવા યોગ્ય છે.
૧. વૃત્તિઆદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તોપણ કરવો ઘટે. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખવો. તેમ બને તો ક્રમે કરીને વૃત્તિઆદિનો સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય.
૨. ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો શાને કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે.
સપુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી; અને સત્પષના વચનનું યથાર્થ ગ્રહણ, સપુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની “અનન્ય આશ્રયભક્તિ' પરિણામ પામ્યથી, થાય છે. ઘણું કરી એકબીજા કારણોને અન્યોન્યાશ્રય જેવું છે. કયાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સપુરુષની આશ્રયભક્તિ અહંભાવાદી છેદવાને માટે અને અલ્પકાળમાં
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૬
રાજહૃદય ભાગ-૧૪
વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે.
ભોગમાં અનાસક્તિ થાય, તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે; અને તેથી તેની ઇચ્છા સહેજે મોળી પડી જાય, એમ યથાર્થ ભાસે છે. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તોપણ મુમુક્ષુને તે ઘણું છે, કેમકે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ (કારણ) નથી, એમ
જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરે. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી, એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તોપણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તોપણ મુમુક્ષુ જીવ આર્ત ધ્યાન ઘણું કરીને થવા ન દે, અથવા થયે તે પર વિશેષ ખેદ કરે, અને આજીવિકામાં ત્રુટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. એ આદિ પ્રકારે વર્તતાં તૃષ્ણાનો પરાભવ (ક્ષીણ) થવા યોગ્ય દેખાય છે.
૩. ઘણું કરીને સત્પરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સપુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ થાય છે.
૪. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળાં ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવું ન ઘટે કેમકે તેથી ઘણી સદ્દવૃત્તિઓ મોળી પડી જાય છે, અથવા વર્ધમાન થતી નથી.
Page #264
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૪૭
૫. યોગવાસિષ્ઠનાં પ્રથમનાં બે પ્રકરણ અને તેવા ગ્રંથોનો મુમુક્ષુએ વિશેષ કરી લક્ષ કરવા યોગ્ય છે.
ઉસી દિન એક દૂસરા પત્ર લીખા હૈ. લીંબડી કે કેશવલાલભાઈ' હૈ ઉસકે પ્રતિ. “શુભેચ્છા સંપન્ન આર્ય કેશવલાલકે પ્રતિ, લીંબડી.” લીંબડી વઢવાણ' સે પહલે આતા હૈ. લીંબડી’. ‘સહજાત્મસ્વરૂપસે યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત હો. તીન પત્ર પ્રાપ્ત હુએ હૈં.' કેશવલાલભાઈ કે તીન પત્ર મીલે હૈં. “કુછ ભી વૃત્તિ રોકતે હુએ, ઉસકી અપેક્ષા વિશેષ અભિમાન રહતા હૈ, તથા તૃષ્ણાકે પ્રવાહમેં ચલતે હુએ બહ જાતે હૈ, ઔર ઉસકી ગતિકો રોકનેકી સામર્થ્ય નહીં રહતી. ઈત્યાદિ વિવરણ તથા ક્ષમાપના
ઔર કર્કટી રાક્ષસીકે યોગવાસિષ્ઠ સંબંધી પ્રસંગકી, જગતકા ભ્રમ દૂર કરને કે લિયે વિશેષતા લીખી યહ સબ વિવરણ પઢા હૈ.” ક્યા કહા ?
“કેશવલાલભાઈને અપને પરિણામ લિખે થે કિ “કુછ ભી વૃત્તિ રોકતે હુએ....” કોઈ ભી વૃત્તિકો મેં રોકતા હું. વિભાવ પરિણામકી વૃત્તિકો મેં રોકતા હું. તો જૈસે કી આજ ઉપવાસ કરના હૈ. નહિ ખાના હૈ. યા એક વક્ત ખાના હૈ યા આજ હરી નહીં ખાના હૈ. કુછ ભી વૃત્તિ કો રોકતે હૈ. તો વૃત્તિકો રોકને કા જો કષાય મંદ કા પરિણામ હોતા હૈ, ઉસકી અપેક્ષા-ઉસકી બરાબરીમેં અભિમાનકા પરિણામ વિશેષ હો જાતા હૈ કિ મૈને આજ ઉપવાસ કર લિયા. દેખિયે ! ઇસમેં કિસ બાતકો ધ્યાનમેં તેને કી ચીજ હૈ ? કિ જો અપને પરિણામકા અવલોકન કરતા હૈ ઉસકો હી ઐસા પતા ચલતા હૈ. કિ મેં વૃત્તિકો રોકને કા પ્રયાસ કરતા હૂં. કષાય મંદ હૈ ઇસલિયે વૃત્તિ રોકનેકા ભાવ આતા હૈ. વૃત્તિ કો રોકતા ભી હૈં. લેકિન ઇસકા ખુદકા, સ્વયંકા ઇતના સૂક્ષ્મ અવલોકન હૈ કિ વૃત્તિ તો રુકતી, દબતી હૈ, લેકિન વૃત્તિ રોકનેકા જો અભિમાન હૈ વહ ઉસસે જ્યાદા હો જાતા હૈ. ઇસમેં અહંભાવ હોતા હૈ કિ મૈંને ઈતના કિયા.
એક દોષ મિટાનેકે વક્ત દૂસરા દોષ કૈસે પેદા હો જાતા હૈ, કિસ તરહ હો જાતા હૈ. ઇતના-ઈતના હમ વ્રત લેતે હૈં, ઇતની પ્રતિજ્ઞા લેતે હૈ,
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૮
રાજહૃદય ભાગ-૧૪
ઇતના પચ્ચખાણ કરતે હૈં, ઇતના વૃત્તિકા સંયમ કરતે હૈં. તો વૃત્તિકો તો રોકતે હૈ લેકિન ઇસકી અપેક્ષા યાની ઉસકી બરાબરીમેં દેખતે હૈ તો હમારા અભિમાન તો જ્યાદા બઢતા હૈ. યહ બાત કબ પતા ચલતી હૈ ? કિ જબ અપને પરિણામકા અવલોકન કરતા હૈ ઉસકો પતા ચલતા હૈ. વરના તો ઐસા લગતા હૈ કિ હમ તો ઐસા કરતે હૈ, હમતો વ્રતી હૈં, પરિણામ કો બહુત સંયમમેં રખતે હૈં. બસ ! અભિમાન કિતના હોતા હૈ વહ પતા નહીં
ચલતા.
દેખિયે ! ઇસમેં સૂક્ષ્મતા કચા હૈ ? પરલક્ષી જ્ઞાનમેં વ્રતાદિ સંયમ હોતે હુએ ભી ઉસકે અભિમાનકા પતા નહીં ચલતા. ઔર સ્વલક્ષીજ્ઞાન હોવે તો વૃત્તિ કા સંયમ હોતે-હોતે સાથમેં હી અભિમાન હો જાવે તો ઉસકા પતા ચલ જાતા હૈ. સ્વલક્ષીજ્ઞાન ઔર પરલક્ષીજ્ઞાનમેં ક્યા અંતર હૈ ? કયા ભેદ હૈ ? હૈ તો ધાર્મિકક્રિયા. જો ભી વૃત્તિ હૈ ઉસકો સંયમિત કરના. કિસી ભી પ્રકારકી વૃત્તિકો સંયમિત કરના એક ધાર્મિક બાત હૈ. કષાયકી મંદતા ભી હોતી હૈ. પરંતુ પરલક્ષીજ્ઞાનમેં ઉસ વક્ત જો અભિમાન હોવે તો પતા ખુદકો નહીં ચલે. ઔર સ્વલક્ષીજ્ઞાન હોવે તો ઉસકો પતા ચલ જાવે કે અરે..! મૈંને ઇસ ધાર્મિક પ્રક્રિયામેં કષાય મંદ કિયા લેકિન સાથ સાથ મેરા અહંભાવ ઔર અભિમાન તો બઢા. સાથમેં અભિમાન તો હુઆ. તો યે જો અવગુણ હોતા હૈ, ધાર્મિક ક્રિયા કરતે હુએ ભી જો અવગુણ હોતા હૈ ઉસકા પતા સ્વલક્ષીજ્ઞાનમેં આતા હૈ, પરલક્ષીજ્ઞાનમેં નહીં આતા.
ઉસીકો મુમુક્ષુકી ભૂમિકામેં અંતર અવલોકનકે વક્ત કૈસે પરલક્ષ મિટતા હૈ ? ઔર કૈસે સ્વલક્ષ હોતા હૈ ? યે યહાં સે નીકલતા હૈ. ‘કેશવલાલભાઈ’ કે અપને નિવેદનસે નીકલતા હૈ. ઉસને ઇતના અપના સૂક્ષ્મ અવલોકન કરકે યહ બાત લીખી હૈ કિ મૈં વૃત્તિકો કુછ ભી પ્રકારસે રોકતા હૂં, લેકિન રોકતે હુએ, ઉસવક્ત રોકતે હુએ માને ઉસી વક્ત કચા હોતા હૈ ? કિ ઉસકી અપેક્ષા અભિમાન વિશેષ હો જાતા હૈ. કષાય મંદ હોતા હૈ ઔર અભિમાન જ્યાદા હો જાતા હૈ. નુકસાન જ્યાદા હુઆ. ઐસા. એક તો અપને અભિમાનકે દોષકા નિવેદન કિયા. દૂસરા કહતે હૈં.
મુમુક્ષુ :– One side થી વ્યવહાર થયો.
પૂજ્ય ભાઈશ્રી :– વ્યવહા૨સે માને ?
==
Page #266
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૪૯
મુમુક્ષુ :- .
પૂજ્ય ભાઈશ્રી – વ્યવહારસે અર્થાત્ ક્યા હૈ કિ એક પ્રકારકા કષાય મંદ હોતા હૈ. ઔર દૂસરે પ્રકારના કષાય તીવ્ર હોતા હૈ. જેસે કોઈ દાન દેતા હૈ તો લોભકષાય મંદ હોતા હૈ ઔર મૈને ઈતના દાન દિયા તો માનકષાય તીવ્ર હોતા હૈ. ઐસા બનતા હૈ.
મુમુક્ષુ - કષાયના બે ભાગ થઈ ગયા?
પૂજ્ય ભાઈશ્રી :- નહીં. કષાયકે દો ભાગ નહીં. જો પ્રકાર કે પરિણામ હોતે હૈ. ચારિત્રકે પરિણામમેં દો પ્રકારક બનતે હૈં. એક કષાય મંદ હોતા હૈ. દૂસરા કષાય તીવ્ર હોતા હૈ. કષાયકી સ્થિતિ હી હૈ. યોગ્યતા જો હૈ વહ તો કષાયવાલી હૈ હી તો ક્યા હૈ કી એક કષાય મંદ હો જાતા હૈ, દૂસરા કષાય તીવ્ર હો જાતા હૈ.
મુમુક્ષુ – એક પર્યાયમાં બે ભાગ થાય ?
પૂજ્ય ભાઈશ્રી:- નહીં. એક પર્યાય (નહીં). વહ તો સમય-સમય કી ક્ષણ-ક્ષણ કી પર્યાય-સ્થૂળપર્યાય હી પકડનેમેં આતી હૈ, ઉધર ઐસા હોતા હૈ. Practically દેખ લેના. અપને પરિણામકો દેખ લેના અપને પરિણામ હોતે હૈં કિ નહીં હોતા હૈ ? સમય એક હોવે, સમયાંતર હોવે ઇસકા કોઈ યહાં અભ્યાસ કરનેકા કોઈ પ્રયોજન નહીં હૈ. ઉપર ધ્યાન દેનેકા કોઈ વહાં પ્રયોજન નહીં હૈ.
પ્રયોજન તો યહ હૈ કિ જબ હમ કષાય મંદ કરતે હૈ, યા કોઈ ભી ધાર્મિક ક્રિયામેં હમ શામીલ હોતે હૈં ઉસક્ત કહીં દૂસરા નુકસાન તો નહીં કર લેતે હૈં ન ? ઇસી કારણસે હમ કોઈ દૂસરા કષાય તો નહી કર લેતે હૈં ન ? ફિર ક્ષણ વહી હો યા દૂસરી ક્ષણ હો ઉસસે ક્યા ફર્ક પડતા હૈ? ઉસસે તો કોઈ ફર્ક નહીં પડતા હૈ. નુકસાન તો નુકસાન હી હૈ.
મુમુક્ષુ – સ્વલક્ષી હોવે તો માલુમ પડ જાતા હૈ કિ યહ દોષ હુઆ.
પૂજ્ય ભાઈશ્રી :- માલુમ પડ જાતા. ઉસી એક સમયમેં હૈ યા દૂસરે સમયમેં હૈ, વહ કોઈ પ્રયોજનના વિષય નહીં હૈ ઇધર. ઇસકા કોઈ પ્રયોજન નહીં હૈ. પ્રયોજન ઉતના હૈ કિ પરલક્ષી પરિણમન હોતા તો
સ્વયંકો પતા નહીં ચલતા. વહ તો અંધેરેમેં ચલતા હૈ કિ હમને ઐસા કર લિયા, હમને ઐસા કામ કિયા, હમને ઐસા કિયા, હમને ઐસા કિયા. ઔર
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૦
રાજહૃદય ભાગ-૧૪ સ્વલક્ષી પરિણામ હોવે તો ઉસકો પતા ચલતા હૈ. ઐસા કષાય મંદ હોતા હૈ, ફિર ભી અભિમાન જો હોતા હૈ ઉસસે તો નુકસાન જ્યાદા હોતા હૈ. અહંભાવ તો આ ગયા. ભલે સૂક્ષ્મરૂપસે આયા હો. ફિર ભી સ્વલક્ષીજ્ઞાનમેં વહ પકડનેમેં આતા હૈ. ઔર લાભસે નુકસાન જ્યાદા હૈ વહ ભી સમજમેં આ જાતા હૈ. અવલોકનકા યહી ફાયદા હૈ.
એક તો મેં વૃત્તિકો રોકને સાથ અભિમાનમેં આ જાતા હું. ઐસે અપને દોષકા નિવેદન કિયા. દૂસરા નિવેદન યહ કિયા કી તૃષ્ણાકે પ્રવાહમેં ચલતે હુએ બહ જાતે હૈં.” મેરે પરિણામમેં તૃષ્ણા બહુત હૈ. ધંધા-વ્યાપાર કરતે હોંગે ઔર યહ જો વ્યવસાયિક પ્રવૃત્તિ હૈ, પ્રવૃત્તિ તો પ્રવૃત્તિ હૈ લેકિન સભી કે પરિણામ તૃષ્ણાકે એક સરીખે નહીં હોતે. કિસીકો તીવ્ર પરિણામ હોતે હૈં, કિસીકો મંદ પરિણામ હોતે હૈ. ઈન્ડે મંદ હુઆ હોગા યા તીવ્ર હોગા વહ તો જ્ઞાની કો માલુમ હૈ. લેકિન ખુદકો જ્યાદા લગતા હૈ.
યહ ભી એક અંતર અવલોકનકા વિશેષ પહલુ હૈ કિ દોષ અલ્પ હોવે તો ભી દોષ બડા દીખે. અપના દોષ દૂસરે સંસારીજીવસે, દૂસરોંકો ભી તૃષ્ણા હોતી હૈ, લેકિન દૂસરોંસે મેરી તૃષ્ણા મંદ હૈ ઐસા વહ નહીં દેખતા. વહ તો ઐસા દેખતા હૈ કિ મુજે તૃષ્ણા હોતી હૈ તો તીવ્ર હોતી હૈ.
ઔર તૃષ્ણામેં મેં બહ જાતા હું. અર્થાત્ ઉસકે પ્રવાહમેં મેં ઇતના ચલ જાતા ટૂંકી મુજે પતા હી નહીં ચલતા હૈ. બાદમેં કભી વિચાર કરતા હૂં તો પિતા ચલતા હૈ કિ કિતના ભાવ હો ગયા. તો કભી-કભી પતા ચલતા હૈ કિ અજમેં બહુત તૃષ્ણા હૈ. લેકિન બહ જાતા હું ઇસકા અર્થ યહી હૈ કિ પ્રવાહમાં બહ જાને સે પતા હી નહીં ચલતા કિ મેરે કિતને પરિણામ હુએ. પ્રવાહમેં... આપણે ગુજરાતીમાં તણાઈ જાય છે એમ કહે છે.
કિસમેં બહના હોતા હૈ? વેગ હોવે ઉસમેં તીવ્ર વેગસે જો પરિણામ આતા હૈ, તીવ્રરસસે પરિણામ આતા હૈ તો ઉસમેં બહ જાના હોતા હૈ. વે અપને દોષકા નિવેદન કરતે હૈં કિ મુજમેં તૃષ્ણા બહુત હૈ, તીવ્ર રસસે તૃષ્ણા પરિણામ હોતે હૈ. ઉસ પ્રવાહમેં ચલતે હુએ મેં બહ જાતા હું. ઔર ઉસકી ગતિકો રોકને કી સામર્થ્ય નહીં રહતી. ઇતને તીવ્ર રસવાલે પરિણામ હોતે હૈં કિ મૈં ઉસકો રોક નહીં સકતા. ઈતની હમારી કમજોર
Page #268
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૫૧ હાલત હૈ, ઈતની મેરી ખરાબ હાલત હૈ. “કૃપાલુદેવ કે સાનિધ્યમેં જો મુમુક્ષુ આયે ઉસમેં બહુતસે મુમુક્ષુ ઇતની સરલતાવાલે થે કિ વે બાર-બાર અપને દોષકા નિવેદન કરતે રહતે થે.
મુમુક્ષુ – ૧૦૦ વર્ષ પહેલા તો. વક્ર પરિણામી જીવ.
પૂજ્ય ભાઈશ્રી :- હા. અર્થાત્ અભી વક્રપરિણામી જ્યાદા હૈ. ઇસકા મતલબ યહ હુઆ.
મુમુક્ષુ:- પંચમકાલ તો તબ ભી થા.
પૂજ્ય ભાઈશ્રી :- હાં. પંચમકાલ અભી બઢ ગયા થોડા. પંચમકાલકા પ્રભાવ થોડા તેજ હો ગયા.
મુમુક્ષુ :- કનિષ્ઠકાળ જાય એટલે
પૂજ્ય ભાઈશ્રી – કનિષ્ઠ પરિણામવાલે જીવોંકી બાહુલ્યતા દેખનેમેં આતી હૈ.
મુમુક્ષુ - સ્વલક્ષી રહે તો માલુમ પડે ને ?
પૂજ્ય ભાઈશ્રી – હાં. વહ ભી અભ્યાસ કરતે હૈં, અવલોકન કરતે હૈ કિ મુજે ક્યાં ઇસ વક્ત જાગૃતિ નહીં આપી ? તીવ્ર રસમેં મેરા બહના હો ગયા તો પતા હી નહીં ચલા. મેં રોક નહીં સકા. ઐસે તૃષ્ણાકે પરિણામકી ગતિકો મેં રોક નહીં પાયા. મેં હાર ગયા, મેં હાર ગયા. ઉસકા ખેદ હોતા હૈ.
ઈત્યાદિ વિવરણ....” ઇસ પ્રકારકે વિવરણ જો આપકે પત્રમેં થે. વહ હમને પઢા હૈ. ઔર દૂસરી બાત લી હૈ વહ જોગવાસિષ્ઠ કે પ્રકરણ કી હૈ. ઉસમેં એક “કર્કટી રાક્ષસી કા પ્રકરણ આતા હૈ ઔર ઉસમેં વહ બહુત સે પ્રકારકા દોષ કરતી હૈ. રાક્ષસીણી હોવે વહ તો એકદમ મલિન પરિણામ તીવ્ર હોવે વહી રાક્ષસીણી હોતી હૈ ફિર આગે જા કરકે ઉસકે પરિણામ બદલતે હૈ, વહ ક્ષમા માગતી હૈ, ફિર રાક્ષસીપના ઉસકા છૂટ જાતા હૈ. ઐસા કોઈ પ્રકરણ આતા હૈ. યોગવાસિષ્ઠમેં લંબાચૌડા પ્રકરણ હૈ.
ઉસ “સંબંધી પ્રસંગકી, જગતકા ભ્રમ દૂર કરનેકે લિયે વિશેષતા...” ઉસકો ગતકા ભ્રમ દૂર હો ગયા. “બ્રહ્મ સત્ય જગત મિથ્યા. સારા જગત મિથ્યા હૈ, એક બ્રહ્મ હી સત્ય હૈ. યહ બાત સિદ્ધાંતિકરૂપસે યોગવાસિષ્ઠમેં ભી આતી હૈ. યહ સબ બાત લિખી યહ સબ વિવરણ પઢા હૈ. અભી લિખનેમેં વિશેષ ઉપયોગ નહીં રહ સકતા....” પત્ર કે ઉત્તર
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫ર
રાજહૃદય ભાગ-૧૪ લિખનેમેં મેરા ઉપયોગ વિશેષ નહીં રહ સકતા. “જિસસે પત્રકી પહુંચ ભી લિખનેસે રહ જાતી હૈ' પહુંચ લિખની ચાહિયે. પત્ર મિલ ગયા હૈ, ઉત્તર નહીં લિખતા હૂં. લેકિન પત્ર પહુંચા હૈ. અગર પત્રકી પહુંચ ન લિખે તો સામનેવાલે કો ઐસા લગતા હૈ કિ પત્ર મિલા હો શાયદ નહીં મિલા હો, Post મેં (ઇધર-ઉધર હો ગયા હો), ઐસા તો નહીં હુઆ હોગા ન ? ઇસલિયે પત્રકી પહુંચ લિખની ચાહિયે વહ ભી લિખની રહ જાતી હૈ. સંક્ષેપમેં ઉન પત્રોંકા ઉત્તર નિમ્નલિખિતમે વિચારણીય હૈ. આગે પહુંચ નહીં લિખી થી. તીન પત્ર આ ગયે લેકિન) પહુંચ નહીં લિખી થી. અબ ઇન તીનોં પત્રોંકા સંક્ષિપ્ત ઉત્તર મેં લિખ રહા હું. ઉસમેં પાંચ Paragraph દિયે હૈં.
“૧. વૃત્તિ આદિકા સંયમ અભિમાનપૂર્વક હોતા હો તો ભી કરના યોગ્ય હૈ.” ઇસમે કયા સંકેત હૈ? કિ મુજે અભિમાન હોતા હૈ ઇસલિયે મુજે વૃત્તિકા સંયમ હી નહીં કરના. અસંયમમેં ચલા જાના. યહ બાત નહીં હૈ. ભલે અભિમાન આજ હોતા હૈ ઔર અચ્છી બાત હૈ કિ તુમ્હારા ધ્યાન હૈ કિ મુજે અભિમાન હોતા હૈ. તો યહ અભિમાન નીકાલનેકા કોઈ ઉપાય હો સકતા હૈ. લેકિન અભિમાન હોતા હૈ ઇસલિયે વૃત્તિકા સંયમ છોડ દેના, ઐસા નહીં કરના હૈ. “વૃત્તિ આદિકા સંયમ અભિમાનપૂર્વક હોતા હો તો ભી કરના યોગ્ય હૈ.
વિશેષતા ઇતની હૈ કિ ઉસ અભિમાનકે લિયે નિરંતર ખેદ રખના.' યહ અભિમાન યલને કા ઉપાય હૈ કિ અરે જીવ ! તું લાભકે કારણ સંયમ રખતા હૈ ઔર અભિમાન કરકે અપને આપકો નુકસાન કરતા હૈ. તો નુકસાન કા પહલું બંધ કર ન ! યહ ખાતા બંધ કર દે. તો ઉસકા ખેદ હોના ચાહિયે કિ મુઝે ઐસા ક્યોં હોના ચાહિયે? “ઉસ અભિમાનકે લિયે નિરંતર ખેદ રખના. વૈસા હો તો...” વૈસા હો અર્થાતુ ખેદ નિરંતર ચલેગા તો ક્રમશઃ વૃત્તિ આદિકા સંયમ હોતા હૈ ઔર તત્સંબંધી અભિમાન ભી. ન્યૂન હોતા જાતા હૈ” સંયમ તો બરાબર ચાલુ રહેગા લેકિન અભિમાન હૈ વહ ન્યૂન અર્થાત્ ક્રમશઃ મંદ હોતા જાયેગા, ઘટતા જાયેગા. યહ ઇસકા ઉપાય હૈ. ઉસકા ઉપાય યહ નહીં હૈ કિ અભિમાન હોતા હૈ ઇસલિયે
Page #270
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૫૩ વૃત્તિકા સંયમ હમ છોડ દે. ઐસા નહીં હોના ચાહિયે. માર્ગદર્શન દે દિયા. ઐસા ગુણ કરનેકે લિયે, ગુણ કરને વક્ત મુજે દોષ હો જાયે તો ક્યા કરે ? તો કહા, દોષ કો તોડના. ગુણકો છોડના નહીં, દોષકો તોડના. યહ માર્ગદર્શન દિયા.
મુમુક્ષુ - વૃત્તિ આદિ સંક્ષેપ..
પૂજ્ય ભાઈશ્રી :- વૃત્તિ આદિકા સંયમ અભિમાનપૂર્વક હોતા હો તો. વૃત્તિ આદિકા સંક્ષેપ. સંક્ષેપ-સંયમ એકાર્થમેં હૈ. વૃત્તિકો સંક્ષેપ કરના અર્થાત્ કમ કરના. કમ કરના કહો યા સંયમિત કરના કહો. દોનોં કા એકાઈ પ્રયોગ હૈ. અલગ-અલગ અર્થમેં પ્રયોગ હો સકતા હૈ. લેકિન યહાં એક હી અર્થમેં પ્રયોગ હૈ. જો હિન્દી અનુવાદ હૈ વહ કરીબ-કરીબ ઠીક કિયા હૈ ક્યોંકિ યહ તો ઇતના ગૂઢ ઔર ગહરા વિષય નહીં હૈ. લેકિન કહીં-કહીં તો ગૂઢ ઔર ગહરે વિષયમેં ભી હિન્દી અનુવાદ અચ્છા હૈ. હોના ચાહિયે ઇસ પ્રમાણમેં અચ્છા હૈ. ક્યોંકિ વહ તો કાઠિયાવાડ ભાષા હૈ. ગુજરાતી સાહિત્યકી ભાષાકા હિન્દી કરના આસાન હૈ. લેકિન ઘરગથ્થુ ભાષા ગુજરાતી હોવે ઔર ઉસકા હિન્દી કરના ઈતના આસાન નહીં હૈ. ઇસકે મુકાબલેમેં કરનેવાલેને અચ્છા કિયા હૈ. ઇસ બાત કો કઈ જગહ દેખા હૈ. અનુવાદકો કઈ જગહ દેખા હૈ. અચ્છા કિયા હૈ.
“અનેક સ્થલોપર વિચારવાન પુરુષને ઐસા કહા હૈ કિ જ્ઞાન હોનેપર કામ, ક્રોધ, તૃષ્ણા આદિ ભાવ નિર્દૂલ હો જાતે હૈ, યહ સત્ય હૈ” અનેક સ્થલોં પર અર્થાતુ અનેક ગ્રંથોમેં વિચારવાન પુરુષોને ઐસા કહા હૈ કિ.' આત્માકો સ્વરૂપજ્ઞાન હોને સે યા સહી જ્ઞાન, સચ્ચા જ્ઞાન હોને સે ઉસકે કામ, ક્રોધ, તૃષ્ણા આદિ. જો વિભાવ પરિણામ હૈ વે ‘નિર્દૂલ હો જાતે હૈ” નાશ હો જાતા હૈ. યહ સત્ય હૈ” અર્થાત્ યહ સબ પ્રકૃતિ હૈ. જગતમેં પ્રકૃતિકા કોઈ ઈલાજ નહીં દેખનેમેં આતા. જીસકી જો પ્રકૃતિ હો (વહ ઐસી હી રહતી હૈ). ઐસા બોલા જાતા હૈ કિ પ્રાણ ઔર પ્રકૃતિ સાથમેં જાયેંગે. મતલબ યહ આદમી મરેગા તો વહાં તક ઉસકી પ્રકૃતિમેં કોઈ સુધાર હોનેવાલા નહીં હૈ. બહુત અભ્યાસસે યહ સૂત્ર હો ગયા હૈ.
ઇસ અધ્યાત્મક પ્રકરણમેં યહ બાત બિલકુલ સહી નહીં લગતી. એક જ્ઞાન ઐસી ચીજ હૈ કિ કિસી-ભી જીવકી કૈસી-ભી પ્રકૃતિ હો ઉસકો નાશ
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૪
રાજહૃદય ભાગ–૧૪ કર સકતા હૈ. પ્રકૃતિકા ઇલાજ જગતમેં નહીં હૈ. લેકિન યહાં પર હૈ. ઉતના હી નહીં પાત્રતાવાલે જીવકા યહી લક્ષણ હૈ. જિસ જીવકો પાત્રતા હોવ ઉસકા ક્યા લક્ષણ ? બહુતસે લક્ષણ હૈ ઉસમેં એક ઐસા લક્ષણ ભી હૈ કિ ઉસકો યહ પતા ચલતા હૈ કિ મેરી પ્રકૃતિ ઐસી ખરાબ થી. લેકિન ઇસ Line મેં પ્રવેશ કરનેસે મેરી પ્રકૃતિ અભી ઐસી નહીં રહી. યા બહુત ફરક પડ ગયા. અર્થાત પ્રકૃતિ જો જીવકે પૂર્વ સંસ્કારવશ ઐસા તીવ્ર પરિણામવાલે કષાય યા વિભાવ હોતે હૈ વહ પૂર્વસંસ્કાર પર યહ જ્ઞાનાભ્યાસ યાની જિસ જ્ઞાનકો પ્રકૃતિકા દુશમન કહતે હૈં, અભી તો ઉસકે સમીપ જાને સે, મુમુક્ષુકો અભી જ્ઞાનપ્રાપ્તિ નહીં હુઈ, લેકિન સમીપ ગયા હૈ. સમીપ જાને સે પ્રકૃતિમેં ફરક પડ ગયા. અર્થાત્ દુશ્મન પર પહલા વાર હો ગયા.
પ્રકૃતિકા વાર ઘાઉ) આત્મા પર નહીં હુઆ, આત્માને પ્રકૃતિપર વાર કિયા તો ઉસકી પ્રકૃતિમેં ફર્ક પડ જાતા હૈ, વહ ઉનકો ખુદકો પતા ચલતા હૈ. યહ એક પાત્રતાકા ચિહ્ન હૈ. અગર કિતના ભી જ્ઞાનાભ્યાસ કરે, શાસ્ત્રાભ્યાસ કરે ઔર પ્રકૃતિ વૈસી કી તૈસી રહ જાવે તો ઐસા સમજના ચાહિયે કિ પાત્રતા નહીં હૈ. ઇસ બાકી કોઈ અસર નહીં આતી હૈ. ઇતની પ્રકૃતિ જોર કરતી હૈ કિ જ્ઞાનાભ્યાસકા કોઈ અસર વિભાવકે પરિણામ પર નહીં આતા. ઇતની બલવાન પ્રકૃતિ હૈ.
મુમુક્ષુ – શાસ્ત્ર વાંચ્યા પછી અમને પ્રકૃતિ ચારિત્રગુણમાં જાય છે, જ્ઞાનગુણ તો અમારું શુદ્ધ જ છે...
પૂજ્ય ભાઈશ્રી :- ઐસા હૈ કિ ચારિત્રગુણમેં દો બાત હૈ. એક ચારિત્રગુણસે ઉત્પન્ન હોનેવાલા કષાય-વિભાવ. ચારિત્રગુણકા વિભાવસે ઉત્પન્ન હોનેવાલા કષાય. ઔર એક કષાયરસ કષાય નિર્મુલ હોગા વહ તો જિતની વીતરાગતા હોગી ઉતના હી કષાય નિર્દૂલ હોગા. ચતુર્થ ગુણસ્થાનમેં પહલી ચોકડી જાતી હૈ. અનંતાનુબંધીવાલા જાયેગા. પંચમ ગુણસ્થાનમેં દૂસરી ચોકડી જાયેગી. છઠે-સાતમેં તીસરી ચોકડી કા નાશ હોગા.
યહ તો જો સર્વજ્ઞ વીતરાગકે જ્ઞાનમેં આયા હૈ, ઇસમેં યહ જો મર્યાદા હૈ ઉસમેં કોઈ ફર્ક હોનેવાલા નહીં હૈ. ચતુર્થ ગુણસ્થાનવાલા દ્રવ્યલિંગી ભી
Page #272
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૫૫ હો સકતા હૈ. ફિર ભી ઉસકો તીન કષાય મૌજૂદ હૈં. કષાય બહુત મંદ હો ગયા. ૩૧ સાગરકી સ્થિતિમેં નવમી રૈવેયક જાનેવાલા મિથ્યાષ્ટિ દ્રવ્યલિંગી હોવે તો ભી ઉસકો ચારોં કષાય પડે હૈં. ચારોં ચાર ચોકડી પડી હૈ. અનંતાનુબંધી, પ્રત્યાખ્યાનવરણી, અપ્રત્યાખ્યાનવરણી, સંજ્વલન. ઉસમેં તો તીવ્ર-મંદતાકા કોઈ હિસાબ નહીં હૈ. સમ્યફ પ્રકારસે તો એકએક ચોકડીકા ગુણસ્થાન અનુસાર અભાવ હોતા હૈ. ચારિત્રગુણકી બાત લે લેવે ઔર અપને દોષ કો રક્ષણ કરે, બચાવ કરે. તો જિસકો સ્વભાવ યા ગુણકી પ્રાપ્તિ કરની હો, વહ દોષકા બચાવ કરકે, દોષકા સંરક્ષણ કરે યહ બાત બિલકુલ અપને ધ્યેયસે વિરુદ્ધ Lineવાલી હૈ.
સમ્યગ્દષ્ટિ માને સ્વભાવદષ્ટિ માને ગુણદૃષ્ટિ. સ્વભાવમેં તો ગુણ હૈ. સ્વભાવ તો સબ અનંતગુણ કા સમૂહ હૈ. ગુણદૃષ્ટિવાલા કભી અપને દોષકા બચાવ નહીં કરે, દૂસરેકે દોષકા ભી બચાવ નહીં કરે. યહ સિદ્ધાંતિક બાત હૈ, જિસકો ગુણ પ્રાપ્ત કરના હો, જિસકો સમ્યગ્દર્શન પ્રગટ કરના હો યા જિસકો ગુણદૃષ્ટિ પ્રગટ હુઈ હો, વહ કભી અપને દોષકા બચાવ નહીં કરેગા. જિસપર મમત્વ હો ઔર જિસકા પક્ષ હો, (વહ) પક્ષપાત કરકે કિસી દૂસરેકે દોષકા ભી બચાવ નહીં કરેગા. ક્યાં ? કિ ઇસમેં સિદ્ધાંત વિપરીત હો જાતા હૈ. ગુણ પ્રાપ્ત કરનેકા જો અપના સિદ્ધાંત હૈ વહ સિદ્ધાંતિક નુકસાન હો જાતા હૈ. ઇસલિયે જો અપને દોષ કા બચાવ કરતા હૈ યા અપનેવાલે હૈં ઐસા માનકર દૂસરેકા પક્ષપાત કરકે ઇસકે દોષકા જો બચાવ કરતા હૈ, ઉસકો દોષદૃષ્ટિ તીવ્ર હુઈ હૈ, ઉસકો ગુણદૃષ્ટિ પ્રગટ હોને કી કોઈ પરિસ્થિતિ નહીં હૈ. ઉસકી Line બિલકુલ ઊલટી હૈ.
ઐસા કહા હૈ કિ જ્ઞાન હોનેપર કામ, ક્રોધ, તૃષ્ણા આદિ.. જો પ્રકૃતિ હૈ વહ નિર્મુલ હો જાતી હૈ. યહ સત્ય હૈ.” ક્યોંકિ સચ્ચા જ્ઞાન તો ઉસકા અભાવ કરતા હી હૈ. ગુણસ્થાન અનુસાર ઉસકા અભાવ હોતા હી જાતા હૈ: ‘તથાપિ ઉન વચનોંકા ઐસા પરમાર્થ નહીં હૈ કિ જ્ઞાન હોનેસે પહલે વે મંદ ન પડે યા કમ ન હોં.” બચાવ કરનેવાલે ક્યા કહેંગે? હમ તો જ્ઞાની નહીં હૈ, હમકો તો અભી જ્ઞાન નહીં હુઆ હૈ. ઇસલિયે હમારી પ્રકૃતિ કહાં-સે ચલી જાયેગી? જિસકો જ્ઞાન હુઆ હો ઉસકો પ્રકૃતિકા નાશ
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૬
રાજહૃદય ભાગ-૧૪ હોતા હૈ. હમકો તો જ્ઞાન હુઆ નહીં, હમારી પ્રકૃતિ કહાંસે જાયેગી ? ઐસા પરમાર્થ નહીં લેના હૈ, ઇસમેં સે ભી પરમાર્થ લેના હૈ કિ જ્ઞાન હોનેસે પહલે તે મંદ પડ સકતી હૈ યા કમ હો સકતી હૈ. ઉસકા રસ ઠંડા કર સકતે હૈં.
અગર હમેં જ્ઞાનકી પ્રાપ્તિ કરની હૈ યા સ્વભાવની પ્રાપ્તિ કરની હૈ તો પહલે ઇસકા રસ મંદ પડતા હૈ. પ્રકૃતિકા રસ મંદ પડનેસે ઉસકી તાકાત હૈ વહ તૂટ જાતી હૈ. ઉસકી શક્તિ તૂટ જાનેસે ઉસકા અભાવ હો સકતા હૈ જહાં તક બલવાન હોતી હૈ ઉસકા અભાવ હોના સંભવ નહીં હૈ. ઇસલિયે મુમુક્ષુકી ભૂમિકા એક ઐસી ભૂમિકા હૈ કિ ઉસ ભૂમિકામેં પ્રકૃતિને રસ મંદ પડ જાતે હૈ યા કમ હો જાતે હૈં. ઉતના કામ નહીં કરે તો મુમુક્ષતા નહીં હૈ. યહ સાફ બાત હૈ. મુમુક્ષતા મેં ઉતના કામ હોના ચાહિયે.
મુમુક્ષુ – શાસ્ત્ર વાંચીને તારા પરિણામ ન સુધરે તો તે શાસ્ત્ર નહીં પણ છાપાં વાચ્યાં છે.
પૂજ્ય ભાઈશ્રી :- હાં. ઔર દૂસરા કિ યહ વીતરાગ વિજ્ઞાન હૈ, વીતરાગજ્ઞાન હૈ. કષાયકા અભાવ કરનેકા રામબાણ ઇલાજ હૈ. અમોઘ શસ્ત્ર હૈ. ઐસા ઉપાય મિલને પર ભી અગર તેરે પરિણામમેં ફર્ક નહીં પડતા હૈ (તો) અબ તો તેરા પરિણામ બદલને કે લિયે જગતમેં કોઈ ઉપાય નહીં હૈ, કોઈ સાધન નહીં હૈ. યહ બાત હો ગઈ. ઐસા વિચાર કરના ચાહિયે.
ઇસલિયે મુમુક્ષુકે બારેમેં યહ કહતે) હૈં કિ તથાપિ ઉન વચનોંકા ઐસા પરમાર્થ નહીં હૈ કિ જ્ઞાન હોને સે પહલે વે મંદ ન પડે યા કમ ન હોં. યદ્યપિ ઉનકા સમૂલ છેદન તો જ્ઞાનસે હોતા હૈ...” સમૂલ અર્થાત્ મૂલ સહિત. મૂલસે યે પ્રકૃતિના અભાવ હોના વહ તો જ્ઞાન કા સામર્થ્ય હૈ. સમ્યકજ્ઞાન હુએ બિના મૂલસે વહ જાનેવાલી નહીં હૈ. યહ બાત સહી હૈ. પરંતુ જબ તક કષાય આદિકી મંદતા યા ન્યૂનતા ન હો તબ તક જ્ઞાન પ્રાયઃ ઉત્પન હી નહીં હોતા.” જ્ઞાન ઉત્પન્ન કહાં સે હોગા ? ઇસકી કોઈ ભૂમિકા હૈ? યા સીધા હી જ્ઞાન ઉત્પન્ન હો જાતા હૈ? નીંદમેં. ઐસા નહીં હોતા. ઈસકી પૂર્વભૂમિકા અવશ્ય હોતી હૈ. ઔર ઇસ પૂર્વભૂમિકામેં બહુત
Page #274
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૫૭
સે પહલૂં હૈ. ઉસ ભૂમિકામેં આયે બિના અર્થાત્ ઇસ ક્રમમેં આયે બિના (સમ્યગ્દર્શનકી પ્રાપ્તિ નહીં હોતી). નિયત ક્રમ હૈ. મોક્ષમાર્ગકી પ્રાપ્તિ સમ્યગ્દર્શનસે હૈ. સમ્યગ્દર્શનસે પહલે મોક્ષમાર્ગકી પ્રાપ્તિ નહીં હૈ. તો મોક્ષમાર્ગ તક પહુંચનેકે પહલે ભી ઇસકા કોઈ ક્રમ હૈ. ઇસકા કોઈ નિયત ક્રમ હૈ, ઉસ ક્રમમેં આયે બિના, ઉસ ભૂમિકામેં આયે બિના. કભી ભી કિસી જીવકો જ્ઞાનપ્રાપ્તિ હુઈ હો ઐસા બનતા નહીં.
ઇસલિયે (કહતે હૈં), જબ તક કષાય આદિકી મંદતા યા ન્યૂનતા ન હો...’ યહ પાત્રતાકા વિષય લિયા. સિર્ફ કષાયકી મંદતા નહીં લી. લેકિન પાત્રતાકા વિષય લિયા હૈ. તબ તક જ્ઞાન પ્રાયઃ હી નહીં હોતા.' બિના પાત્રતા જ્ઞાનકી પ્રાપ્તિ નહીં હોતી.
જ્ઞાન પ્રાપ્ત હોનેમેં વિચાર મુખ્ય સાધન હૈ...' જ્ઞાનકી પ્રાપ્તિમેં વિચાર, વિચાર વિવેક. હિત-અહિતકા વિચાર. વિચાર માને હિત-અહિતકા વિચાર યે મુખ્ય સાધન હૈ. ઔર ઉસ વિચારકે વૈરાગ્ય (ભોગકે પ્રતિ અનાસક્તિ) તથા ઉપશમ (કષાય આદિકી બહુત હી મંદતા, ઉનકે પ્રતિ વિશેષ ખેદ) યે દો મુખ્ય આધાર હૈ.' કયા કહા ? વિવેક હૈ, વિચાર-વિવેક હૈ ઉસમેં વૈરાગ્ય ઔર ઉપશમ, યે દો આધાર સે વિચાર વિવેક ચલતા હૈ. જિસકે પરિણામમેં વૈરાગ્ય-ઉપશમ નહીં હુએ ઉસકો વિચાર હૈ હી નહીં, ઐસા સમજના ચાહિયે.
યહાં ૫૨ સંક્ષેપમેં બહુત સુંદર માર્ગદર્શન દિયા હૈ. બહુત સુંદર માર્ગદર્શન દિયા હૈ. કિ તુમ વિચાર કરતે હો. મુમુક્ષુકે લિયે યહ બહુત અચ્છી બાત હૈ. તુમ શાસ્ત્ર પઢતે હો, શાસ્ત્ર સુનતે હો ઔર તેરે પરિણામમેં વૈરાગ્ય-ઉપશમ નહીં હૈ ? ભોગ-ઉપભોગકે કાલમેં તીવ્ર પરિણામસે ચલા જાતા હૈ, બહ જાતા હૈ ? ઔર કષાયકી મંદતા ભી તુજે નહીં હુઈ ? કયા બાત હૈ ? તેરા વિચાર ક્ષયોપશમ હો તો ચલેગા લેકિન યહ ઉલટા ચલેગા, સીધા નહીં ચલેગા. ઐસી બાત હૈ.
ઇસલિયે વૈરાગ્ય ઔર ઉપશમ યહ દોનોં આધાર સે જો વિચાર હૈ વહ સહી વિચાર હૈ. અગર વિચાર કો યહ દો આધાર નહીં હૈ તો યહ વિચાર વિચાર નહીં હૈ, શાયદ અવિચાર હૈ. ઐસા લેના ચાહિયે. દેખિયે ! મુમુક્ષુકે સાથ યહ Line કૈસે લી હૈ ! ઐસા સાથ-સાથ વિચાર કરના
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૮
રાજહૃદય ભાગ-૧૪ ચાહિયે. ઐસા નહીં વિચારના ચાહિયે કિ હમ હમેંશા શાસ્ત્ર સ્વાધ્યાય કરતે હૈ, હમ પઢતે હૈ, તત્ત્વજ્ઞાનકા અભ્યાસ કરતે હૈં, ચર્ચા આદિ કરતે હૈ, સૂનતે હૈ...વૈરાગ્ય-ઉપશમ સાથ-સાથ હોના હી ચાહિયે.
મુમુક્ષુ - ઘણા વર્ષોથી વાંચીએ છીએ પણ પ્રાપ્ત કેમ નથી થતું એનો આ જવાબ છે.
પૂજ્ય ભાઈશ્રી:- ઇસકા જવાબ આ ગયા. ભાઈને કહા ન? યહ તો ચારિત્રમેં જાતા હૈ. યહ સબ તો ચારિત્રમેં જાતા હૈ. ઐસા કહકર વહ દરવાજા બંદ કર દિયા. યહ રાસ્તા બંદ કર દિયા. વૈરાગ્ય-ઉપશમવાલા રાસ્તા બંદ કર દિયા. ઔર ક્ષયોપશમમેં તો ધારણા શક્તિ હૈ તો બહુત બાત નઈ-નઈ સમજમેં આતી હૈ, સુનનેમેં આતી હૈ તો ધારણા હો જાતા હૈ. તો ક્યા હોતા હૈ? હમ ભી સમજતે હૈં, મેં સમજતા હું, મુજે જ્ઞાન હૈ. બસ ! મર ગયા વહ. અબ વહ મર ગયા. અબ જિંદા હોનેકા કોઈ સવાલ નહીં હૈ. ઐસી બાત હૈ.
ઐસા જાનકર ઉસકા નિરંતર લક્ષ્ય રખકર વૈસી પરિણતિ કરના યોગ્ય હૈ. ઐસા જાનકર ઉસકા નિરંતર લક્ષ્ય રખકર. જાનકર ઔર ઉસકા ધ્યાન રખકર ઐસી પરિણતિ કરના યોગ્ય હૈ” યહ સહજ હો જાના ચાહિયે. વૈરાગ્ય-ઉપશમ તો સહજ હો જાના ચાહિયે. ઉસકી તો મુમુક્ષકો પરિણતિ હો જાની ચાહિયે. ઉસે સહજ કહતે હૈં. કોઈ કહતા હૈ. કિસીકો ઐસા લગતા હૈ કિ યે “શ્રીમદ્જી' ઐસા કહતે થે. ‘ગુરુદેવ’ ક્યા ઐસા કહતે થે ? ઐસી બાત લેતે હૈં.
મુમુક્ષુઃ- ઉનહોનેં બહુત કહા હૈ લેકિન ઉસને સૂના હી નહીં.
પૂજ્ય ભાઈશ્રી :- એક પ્રસંગ યાદ આતા હૈ. વ્યાખ્યાનકા સમય કરીબ-કરીબ હો ચૂકા થા. યા ચાલુ હો ગયા થા. દો-પાંચ મિનિટ આગેપીછે કી બાત હૈ. બહુત સાલ હો ગયે. કોઈ મુમુક્ષુભાઈ બેઠે થે. વૃદ્ધ આદમી થે. કોઈ દૂસરા મુમુક્ષુ ઉસકે પાસમેં આકર બૈઠા. જગહ કી થોડી કમી થી. ઉસ વક્ત સ્વાધ્યાય હોલમેં ‘ગુરુદેવકા પ્રવચન હોતા થા. વહાં તો સંખ્યા થોડી બઢ જાવે તો જગહ કમ પડતી હૈ તો ઉસકો જરા તકલીફ મહસુસ હુઈ. યહ મેરે પાસમેં બૈઠા તો મુજે વો લગતા હૈ. ઉસકે પૈર પર કોઈ દબાવ આયા હો, કુછ ભી હુઆ હોગા. બહુત ગરમ હો ગયા. ક્યા
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૯
પત્રાંક-૭૦૬ હુઆ ? બહુત ગરમ હો ગયા. ઉતના ક્રોધ આ ગયા કિ ‘ગુરુદેવ બિરાજમાન હૈ વહ ભૂલ ગયા. જરા જોર સે ઉસકે સાથ ક્રોધ કર દિયા, લડને લગા. તો “ગુરુદેવ' કા ધ્યાન ગયા. ઐસે બગલમેં side મેં બૈઠે થે. સામને નહીં થે, Side મેં બૈઠે થે. જો બેઠે હૈં ઉનકે પાસ દૂસરા મુમુક્ષુ આકરકે બૈઠા. ઉસકો ગીર્દી હો ગઈ, ઉસ ગીર્દી હિસાબસે ઉસકો ક્રોધ હો ગયા.
‘ગુરુદેવકા ધ્યાન ગયા તો ઉસકો ભી પતા ચલા કિ ‘ગુરુદેવ કા જરા ધ્યાન ગયા હૈ તો ફિર શાંત હો ગયા. ‘ગુરુદેવ” એક વાક્ય બોલે, માર્મિક લેકિન એક વાક્ય બોલે. મુમુક્ષુ કો ઐસા નહીં હોના ચાહિયે.”
ક્યા બોલે ? મુમુક્ષુકે યોગ્ય નહીં હૈ. ઐસા હોના મુમુક્ષુ કે યોગ્ય નહીં હૈ. ઉસમેં કયા હુઆ ? કુછ જગહ કી કમી હો ગઈ તો ઉસમેં ક્યા હો ગયા ? ઐસા હોના નહીં ચાહિયે. ઘંટા ભરમેં ક્યા હો જાનેવાલા હૈ. અભી દૂસરીદૂસરી ગતિમેં કહાં સુવિધા મિલતી હૈ ? તિર્યંચગતિમેં, નરકગતિમેં કોઈ સુવિધા મિલતી હૈ ? થોડી ભી તકલીફ હોવે ઔર કષાય તીવ્ર હો જાવે, મુમુક્ષુ કો ઐસા નહીં હોના ચાહિયે. મુમુક્ષુકો યહ ઠીક નહીં લગતા. ઇતની માર્મિકરૂપ બાત બોલે. ઇસકા મતલબ કયા હૈ?
અગર હમ કોઈ મહાપુરુષકે અનુયાયી કહલાતે હૈ, મહાપુરુષકે હમ કુછ અનુયાયી હૈ તો હમારી પ્રવૃત્તિકી કુછ મર્યાદા હોતી હૈ. ઉસ મર્યાદાને બાહર જા કરકે હમેં પ્રવૃત્તિ નહીં કરની ચાહિયે. નિરર્ગલ પ્રવૃત્તિ કોઈ ઐસી નહીં કરની ચાહિયે કિ જિસમેં અગલે કો મુમુક્ષતા નહીં દિખે. ઐસા નહીં હોના ચાહિયે. મતલબ “ગુરુદેવ” ભી કહતે થે. નહીં કહતે થે સો બાત નહીં હૈ. પાત્રતા કે બારેમેં ભી બહુત કહતે થે. ઐસા જાનકર નિરંતર ઇસકા-વૈરાગ્ય-ઉપશમકા લક્ષ્ય રખના ચાહિયે ઔર ઐસી સહજ પરિણતિ હો જાની ચાહિયે.
સત્પષકે વચનકે યથાર્થ ગ્રહણકે બિના પ્રાયઃ વિચારકા ઉદ્દભવ નહીં હોતા; ઔર સત્પષકે વચનકા યથાર્થ ગ્રહણ તભી હોતા હૈ જબ સપુરુષકી અનન્ય આશ્રય ભક્તિ પરિણત હોતી હૈ, કયોંકિ સપુરુષની પ્રતીતિ હી કલ્યાણ હોનેમેં સર્વોત્તમ નિમિત્ત હૈ.” એક બહુત બડી ઇસ જગહ બાત કી હૈ, કિ શાસ્ત્ર વાંચને સે, પઢનેસે તત્ત્વ કા વિચાર હો ગયા,
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૦
રાજહૃદય ભાગ-૧૪ હમ તત્ત્વજ્ઞાનના વિચાર કરતે હૈ, હમ આત્મા કા વિચાર કરતે હૈં ઐસા માન લેના ચાહિયે નહીં. ઐસા કહતે હૈં કૈસે હોતા હૈ? કિ “સપુરુષકે વચનકે યથાર્થ ગ્રહણકે બિના પ્રાયઃ વિચારકા ઉદ્ભવ નહીં હોતા...” આત્મહિતકા વિચાર, આત્મહિતકા વિચાર, જિસકો વિવેક કહતે હૈં, વિવેક વિચાર જિસકો કહતે હૈ, વહ કબ હોતા હૈ ? કિ સત્પષકે વચનકા યથાર્થ ગ્રહણ હોવે તબ. ગ્રહણ હોવે નહીં, યથાર્થ ગ્રહણ હોવે તબ.
ઔર પુરુષકે વચનકા યથાર્થ ગ્રહણ કબ હોતા હૈ ? કિ જબ સત્પષકી અનન્ય આશ્રયભક્તિ પરિણત હોતી હૈ તબ. બાત કહાં લે ગયે ! થોડા વિચાર તો આયા થા. યહ Paragraph નહીં પઢા થા. ઇધર વૈરાગ્ય-ઉપશમ લિયા ઔર સપુરુષકી ભક્તિકી બાત ક્યોં નહીં લી? યહ પઢા તબ યહ વિકલ્પ હો ગયા થા. પત્ર પઢકર નહીં આવે તો દેખા નહીં કી યહ બાત તો ઉન્હોંને નીચે હી રખી હૈ. વહ તો Separate રખી હૈ. વૈરાગ્ય ઉપશમકે સાથ વહ બાત મિલા નહીં દી. ઉસકો અલગ સ્થાન દિયા હૈ. પુરુષની ભક્તિ કે વિષયમેં અલગ સ્થાન દિયા હૈ.
મુમુક્ષુ - વજન દેના હૈ ?
પૂજ્ય ભાઈશ્રી :- અર્થાત્ સપુરુષકે પ્રતિ બહુમાન હોના વહ સપુરુષકી ભક્તિ હૈ. ભક્તિ માને યહાં કોઈ પદ ગાના વહ ભક્તિ નહીં. બહુમાન હોના. ઉનકે ગુણાંકે પ્રતિ, ઉનકી દશાને પ્રતિ બહુમાન હોના.
ઔર બહુમાન હોનેમેં ભાવ ક્યા હૈ? કિ ઐસે સત્પષકા સાનિધ્ય મુજે મિલે. ઐસે સત્પષકે ચરણમેં મુજે કોઈ જગહ મિલ જાયે. ઇસ પ્રકારસે યહ બહુમાન આતા હૈ. ઐસી ભક્તિ કો આશ્રયભક્તિ કહનેમેં આયી હૈ. વે ભક્તિ કે બહુત પ્રકાર લેતે હૈં. ઓઘભક્તિ, રહસ્યભક્તિ, આશ્રયભક્તિ. ઐસે-ઐસે વિશેષણ લેતે હૈ. અલગ-અલગ વિશેષણ લેતે હૈં. ભક્તિ અર્થાત્ બહુમાન. લેકિન ઓઘસંજ્ઞાસે કરતે હૈ. ચલો ગુરુદેવ કો બહુત માનતે હૈ, બહુત પ્રતિભાસંપન હૈ, અપને ભી માનો. ઐસી બાત નહીં હૈ. પહચાન કરકે, ઉનકી દશાકી પહચાન કરકે, જો આત્મગુણ પ્રગટ કિયે હૈં ઉસકી પહચાન કરકે બહુમાન હોના ચાહિયે. ઔર ઉનકે આશ્રયકા ભાવ રહના ચાહિયે કિ ઐસે સદ્ગુરુકા, ઐસે સત્પષકા મુજે સાનિધ્ય મિલે. મુજે સત્સંગ મિલે. ઉનકે ચરણમેં મેં નિવાસ કરકે મેરા
Page #278
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૬૧
આત્મહિત મૈં સાધુ. ઐસા ભાવ હોના ચાહિયે. ઉસકો આશ્રયભક્તિ કહનેમેં આતી હૈ.
જબ સત્પુરુષકી અનન્ય આશ્રયભક્તિ પરિણત હોતી હૈ, તબહી ઉનકે વચનકા યથાર્થ ગ્રહણ હોતા હૈ. જબ ઇનકે વચનકા યથાર્થ ગ્રહણ હોતા હૈ તબ હી ઇસ વચનકી અસર આત્મા ૫૨ આતી હૈ. ઉસકો વિચાર વિવેક કહનેમેં આતા હૈ.
મુમુક્ષુ :– એક એક શબ્દ મેં ગંભીર ભાવ હૈ.
પૂજ્ય ભાઈશ્રી :– બહુત ગંભીર ભાવ ભરે હૈં.
મુમુક્ષુ :- સ્વાધ્યાય કરવો અને મનન-ચિંતવન કરવું એ આત્માનો વિચાર નહીં ?
પૂજ્ય ભાઈશ્રી :- નહીં... નહીં... નહીં. વહ તો સબ કરતે હી હૈ કિ ચલો રોજ ઉઠકર મંદિરમેં જાકર સ્વાધ્યાય ઔર વાંચન કરો. અપની રૂઢિ હૈ. અપની રૂઢિ હો ગઈ હૈ. ‘ગુરુદેવ’ કે સમાજમેં. નહીં, ઐસા નહીં.
સત્પુરુષકી આશ્રયભક્તિપૂર્વક ઉનકે વચનકો ગ્રહણ કરનેકી પદ્ધતિ હોની ચાહિયે. વિરોધકા તો પ્રશ્ન હી નહીં, અવકાશ હી નહીં. વહ તો બહુત દૂર હૈ. ફિર કોઈ સત્પુરુષ ઔર કોઈ સત્પુરુષકા ઉસકે અંદ૨ સવાલ નહીં હૈ. અપને યહાં તો કલ પ્રસંગ હૈ ન ? સત્પુરુષકી મહિમાકા પ્રસંગ હૈ. કિ ઐસે સત્પુરુષ હો, ઐસે સત્પુરુષકી વિદ્યમાનતા હો. ભલે હી વર્તમાનમેં નહીં હૈ લેકિન ઉનકી વિદ્યમાનતા હો ઔર ઉનકી વિદ્યમાનતામેં ઉનકે ચરણમેં મેરી વિદ્યમાનતા હો. ઉસકા નામ બહુમાન હૈ. ઉન્હે ચાહતે હૈં. બાહરમેં કયા ચાહતે હૈં ? કિ મુજે ઇતના પરિવાર હો, મુજે ઇતને અનુકૂલ સંયોગ હો. આત્માનેં થોડે હી આતે હૈં ? પરિવાર આત્માનેં આ જાતા હૈ ? મકાન, સંયોગ આત્માનેં આ જાતે હૈ ? ઉસમે આત્મા ચલા જાતા હૈ ? નહીં. યહ હો, યહ હો, યહ હો. ઉસકે અસ્તિત્વ કો વહ ચાહતા હૈ. અપને સમીપ ઉસકા અસ્તિત્વ ચાહતા હૈ.
(યહાં કહતે હૈં), તૂ સત્પુરુષકે સમીપ અસ્તિત્વ ચાહતા હૈ ? તેરે સમીપ સત્પુરુષ હો, તુમ સત્પુરુષકે સમીપમેં હો, ઇસપ્રકા૨ કોઈ ફેરફાર હુઆ ? કિ અનાદિસે જો ચલતા હૈ વહી તુમ ચાહતે હો ! કિ મુજે યહ હો, મુજે યહ હો, મુજે યહ હો. યહ Line યહાં સે બદલતી હૈ. સંયોગકા
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬ ૨
રાજહૃદય ભાગ-૧૪ ફેરફાર જગતકી અનુકૂળતાકે સંયોગને બદલે સત્પષકા સંયોગ હો ઐસી આશ્રયભક્તિ આયે બિના સત્પષકે વચન યથાર્થ ગ્રહણ નહીં હોતે, ઉસમેં યથાર્થ વિચારશક્તિની ઉત્પત્તિ નહીં હોતી, ઐસા કહતે હૈં.
મુમુક્ષુ -
પૂજ્ય ભાઈશ્રી :- હા. “દાસ દાસ હું ઉદાસ છું તેહ પ્રભુનો દીન.” રસ આયા હૈ ઇસલિયે તીન બાર કહા હૈ. પુરુષકી ભક્તિકા પ્રકરણ શ્રીમજી કે શબ્દોમેં બહુત અસાધારણ રીતિસે બાહર આયા હૈ.
પ્રાય તો સત્પષ ભક્તિ કે લિયે ઈતના કહતે નહીં હૈ. ક્યોંકિ જીવકો વિપરીત અસર હોતી હૈ કિ વહ અપની ભક્તિ સિખાતે હૈં અપની ભક્તિ કરાને કે લિયે બોલતે હૈ. ઇસલિયે બહુતસે સપુરુષ તો ઐસી બાત નહીં કરતે. લેકિન કભી-કભી કોઈ પુરુષ કરતે હૈં તો બહુત ભી કરતે હૈં. યા દૂસરે સત્પષકે લિયે ભી કભી કરતે હૈં તો બહુત કરતે હૈં. અપને લિયે નહીં કહે તો દૂસરે કે લિયે કહે. જૈસે ગુરુદેવને “બહિનશ્રી કે લિયે કહા. એકસાથ દો હોવે તો કહે. ઐસે દૂસરે સત્પષકી પ્રશંસા કરનેમેં યહી કારણ હૈ કિ મુમુક્ષુજીવ આશ્રયભક્તિમેં આ સકે. અગર આશ્રયભક્તિમેં આયેગા તો ઇનકે વચનકા યથાર્થ ગ્રહણ હોગા ઔર ગ્રહણ હોને કે બાદ યથાર્થ વિચારશક્તિ કામમેં આયેગી. વરના વિચારશક્તિ અયથાર્થરૂપમેં કામ કરેગી, યથાર્થરૂપમેં કામ નહીં કરેગી. યે બાત હો જાયેગી.
મુમુક્ષુ :- બહિનશ્રી ભી કોઈ ભી બાત કરને સે પહલે ગુરુદેવશ્રીકી ભક્તિ કરતે હૈ
પૂજ્ય ભાઈશ્રી:- હાં. ભક્તિ કરતે હૈ જબ જ્ઞાની હોકરકે ભી ઇતની ભક્તિ કરતે હૈં તો મુમુક્ષુકો કિતની કરની ચાહિયે ? યે યહાં સે નીકલતા હૈ કિ ઉસકો તો એક વિકલ્પ ભી દૂસરા ઉઠના ચાહિયે નહીં. ભક્તિકે વિરુદ્ધ તો એક વિકલ્પ ભી ઉસકો ઉઠના ચાહિયે નહીં. યહ બાત હો જાની ચાહિયે.
ક્યોંકિ સત્પષકી પ્રતીતિ હી કલ્યાણ હોનેમેં સર્વોત્તમ નિમિત્ત હૈ.” પ્રતીતિ માને પહચાનસે વિશ્વાસ આના. ઉસકો પ્રતીતિ કહતે હૈંયહ સપુરુષ હી હૈ ઔર મેરે આત્મકલ્યાણમેં યે સર્વોત્તમ નિમિત્ત હૈ. પ્રત્યક્ષ યોગ. (એક મુમુક્ષુભાઈ કી) ચીઠ્ઠી આયી હૈ. “મુંબઈ સે (એક મુમુક્ષુ આતે
Page #280
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૬૩ હૈં, ઉનકે પિતાજી કી ચિઠ્ઠી આયી હૈ. ઉસમેં દો તીન બાત લીખી હૈ. ઉસમેં એક બાત લીખી હૈ. અચ્છી બાત લીખી હૈ. ભાઈકો પઢને દિયા થા. વહ બાત લિખી હૈ કિ આપકે યહાં “સોગાનીજી કે ચિત્રકા અનાવરણ વિધિ હૈ તો ઈસ વિષયમેં લિખા હૈ કિ ....
પૂજ્યશ્રી “સોગાનીજીનું તૈલચિત્ર મુમુક્ષુ સમાજને પુરુષાર્થકી પ્રેરણા અર્થે ઘણા જ ઉપકારી બનશે. તેમજ..” આ વાત જે “શ્રીમદ્જીએ કહી તે લખી છે. “જ્ઞાનીપુરુષના પ્રત્યક્ષ યોગનો લાભ શું છે તે બાબત મુમુક્ષુસમાજનું પ્રધાનપણે ધ્યાન ખેંચશે.” યહ ચિત્ર ક્યા ધ્યાન ખીંચેગા? ઉનકો પાત્રતા બહુત થી. મૂલ દિગંબર થે. દિગંબરકે શાસ્ત્ર પઢે થે. પંડિત રખકર સીખે થે, છહ-છહ ઘંટે તક પૂજા કરતે થે. પાંચ-પાંચ ઘટે ધ્યાન કરતે થે. જ્ઞાન, ધ્યાન, પૂજા, ભક્તિ સબ પ્રવૃત્તિ કરતે થે. ફિર ભી આત્મપ્રાપ્તિ નહીં હોતી થી. સત્પષકા યોગ હુઆ તો ખુદ સપુરુષ હો ગયે ! પ્રત્યક્ષ સત્પષકા યોગ હુઆ ઔર સ્વયં સપુરુષ હો ગયે. યહ ધ્યાન ખીંચેગા કિ યોગ ક્યા ચીજ હૈ ? પ્રત્યક્ષ યોગકા મહત્વ કયા હૈ ? યહ એક પ્રસંગ ધ્યાન ખિંચને કા હૈ.
‘તેમજ ગુરુભક્તિથી ઓતપ્રોત.” એમની ગુરુભક્તિ પણ વિશેષ હતી. અનંત તીર્થંકરસે ભી અધિક હૈ. ગુરુદેવ મેરે લિયે અનંત તીર્થંકરસે ભી અધિક હૈ.” “ગુરુભક્તિથી ઓતપ્રોત તેમજ ગુરુઆજ્ઞામાં અવિરતપણે વર્તનારા એવા પવિત્ર શ્રી સોગાનજીના તૈલચિત્રથી આવી ઘણી ઘણી પ્રેરણાઓ લેવાનું બનશે.” ઈસ તરહ ઉન્હોંને અપની શુભેચ્છા વ્યક્ત કી હૈ.
યહાં) ક્યા કહતે હૈં? “ક્યોકિ સત્પષકી પ્રતીતિ હી કલ્યાણ હોનેમેં સર્વોત્તમ નિમિત્ત હૈ વહ વાક્ય હમને ઉનકે Photo કે નીચે લીખા હૈ કિ, “હે ગુરુદેવ ! આપકી વાણીકા સ્પર્શ હોતે હી માનો વિશ્વકી ઉત્તમોત્તમ વસ્તુની પ્રાપ્તિ હો ગઈ.” વિશ્વકી ઉત્તમોત્તમ વસ્તુ કૌન-સી હૈ ? કિ મેરા પરમાત્મા. મેરા જો પરમાત્મપદ હૈ, પરમાત્મસ્વરૂપ હૈ વહ વિશ્વકી ઉત્તમોત્તમ વસ્તુ હૈ. બસ ! આપકી વાણીકા સ્પર્શ હોતે હી મુજે તો પ્રાપ્ત હો ગયા. વહ બાત ઉનકે અનુભવતી પત્રમૈં જો લીખી હૈ વહ અપને ખુદકે શબ્દમેં લિખી હૈ. ઉસે વહાં ઉપર લિખી હૈ.
પ્રાયઃ યે કારણ પરસ્પર અન્યોન્યાશ્રય જૈસે હૈં. કહીં કિસીકી
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૪
રાજહૃદય ભાગ–૧૪ મુખ્યતા હૈ...” અન્યોન્યાશ્રય માને ક્યા ? કિ સપુરુષની ભક્તિસે ઉસકા ગ્રહણ હોતા હૈ ઔર ઉસકા ગ્રહણ કરને પર સત્પષકી ભક્તિ પૈદા હો જાતી હૈ. ઓહો...! સપુરુષ મેરે આત્મકલ્યાણકી ઐસી બાત કરતે હૈં ! જ્ઞાનમેં ક્ષયોપશમ અચ્છા હોવે, થોડી નિર્મલતા હોવ તો ભક્તિ બઢ જાતી હૈ. ઓ.હો. મેરે લિયે કિતની અચ્છી બાત કી ! મેરે આત્મકલ્યાણકી કિતની સુંદર બાત કહી ! તો કભી ભક્તિસે યથાર્થ ગ્રહણ હોતા હૈ, કભી યથાર્થ ગ્રહણ કરને પર ભક્તિ પૈદા હો જાતી હૈ. ઐસા હૈ. પ્રાયઃ યે કારણ પરસ્પર અન્યોન્યાશ્રય જૈસે હૈંઅન્યોન્ય માને યથાર્થ વિચાર કે સાથ ભક્તિવશ ગ્રહણ કરના. તો ભક્તિની પ્રાપ્તિ હો. ભક્તિની પ્રાપ્તિસે યથાર્થ વિચાર કરના ઔર ગ્રહણ કરના હોવે. ઐસે દોનોં તો કહીં કિસીકી મુખ્યતા હૈ, કિસીકો પહલે ભક્તિ હોતી હૈ, બાદમેં ગ્રહણ હોતા હૈ. કિસીકો પહલે ગ્રહણ હોતા હૈ, ભક્તિ બાદમેં ઉત્પન હો જાતી હૈ. ઔર કહીં કિસીકી મુખ્યતા હૈ....'
તથાપિ ઐસા તો અનુભવમેં આતા હૈ કિ જો સચ્ચા મામુક્ષુ હો, ઉસે સત્યરુષકી “આશ્રયભક્તિ, અહંભાવ આદિકે છેદનેકે લિયે ઔર અલ્પકાલમેં વિચારદશા પરિણમિત હોનેકે લિયે ઉત્કૃષ્ટ કારણરૂપ હોતી. હૈ. દેખિયે ! કયા બાત કહતે હૈં? કિ ક્ષયોપશમ લેકરકે તો મનુષ્ય આયા હી હૈ. તો સચ્ચા મુમુક્ષુ હો તો ઉસે આશ્રયભક્તિ હોને સે. ફિર વહ સંયમાદિકા પરિણામ કરેગા, ક્ષયોપશમ બઢેગા, કહીં અહંભાવ નહીં હોગા. જો સંયમ હોનેકે સાથ અહંભાવ હોતા હૈ, દૂસરે-દૂસરે દાનાદિ કે પરિણામ કે સાથ અહંભાવ હોતા હૈ, વહ સપુરુષકી આશ્રયભક્તિકે સાથ ઐસા પરિણામ હોવે તો અહંભાવ નહીં હોવે. સત્પષ ઉસકો બોલેંગે, દેખ! તેરા પરિણામ મંદ કષાયકા હૈ. સાથ અહંભાવ નહીં હોના ચાહિયે. જરા જાગ્રત રહ જાના. અંતર અવલોકનસે જાગૃતિ મેં રહના કિ કીસી ભી પ્રકારકે ધાર્મિક વિષયક પરિણામ હોનેકે સાથ ઉસ પરિણામકા અહંભાવ પૈદા નહીં હોવે. ઉસકી જાગૃતિ રખના. યે આશ્રયભક્તિમેં ઐસા ફાયદા હોતા હૈ. ઔર અલ્પકાલમેં વિચારદશા ભી પરિણમિત હો જાતી હૈ. વિવેક બહુત જાગૃત હોતા હૈ. ઔર વહ જીવ સત્પષકે આશ્રયસે આત્મકલ્યાણકો પ્રાપ્ત કરતા હૈ. યહીં તક રખતે હૈં.)
Page #282
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૬૫
તા. ૨૫-૫-૧૯૯૧, પત્રાંક - ૭૦૬
પ્રવચન ને, ૩ર૬
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક-૭૦૬. પહલે બોલસે. જિસ મુમુક્ષુકો પત્ર લિખા હૈ ઉસ મુમુક્ષુને અપને પરિણામકે દોષકા નિવેદન કિયા હૈ કિ મેરે પરિણામમેં ઐસે-ઐસે દોષ હોતે હૈ. કૃપયા મેરા દોષ જેસેકૈસે ભી મિટે ઐસા કોઈ ઉપદેશ, ઐસે કોઈ માર્ગદર્શન કી અપેક્ષા રખકરકે “કૃપાલુદેવ કે પ્રતિ મુમુક્ષુ લોગ ચિઠ્ઠી લખતે થે. ઐસા પ્રાયઃ દિખનેમેં આયા હૈ. યહ ભી લીંબડી કે કેશવલાલભાઈ' હૈ, ઉસને ભી ઐસા હી કિયા. ઉનકો ક્રમસે ઉત્તર દેતે હૈ.
“વૃત્તિ આદિકા સંયમ અભિમાનપૂર્વક હોતા હો તો ભી કરના યોગ્ય હૈ. વિશેષતા ઇતની હૈ કિ ઉસ અભિમાનકે લિયે નિરંતર ખેદ રખના.” મુમુક્ષુને ઐસા લિખા હૈ કિ મેં કુછ ભી વૃત્તિકો રોકતા હું યા મે સંયમિત કરતા હૂં તો ઉસકા અભિમાન મુજે હો જાતા હૈ કિ મૈને ઐસા કિયા... મૈને ઐસા કિયા. ઐસા જો મુજે અભિમાન હોતા હૈ ઇસકે લિયે મેં ક્યા કરું ? વૃત્તિકા રોકના તો આસાન હૈ. મેં કર સકતા હું. હોતા ભી હૈ લેકિન સાથ હી સાથ દૂસરા દુર્ગુણ હોતા હૈ કિ મુજે અભિમાન હો જાતા હૈ. ઇસકે લિયે મેં ક્યા કરું ? ઐસે કોઈ માર્ગદર્શનકી અપેક્ષા રખકરકે પૂછા. તો કહતે હૈં કિ ભલે હી અભિમાન હો. સંયમમેં તો રહના અચ્છા હી હૈ. અબ બાત રહી અભિમાન ટાલનેકી. તો ઇસકે લિયે જો અભિમાન હોતા હૈ ઉસકે લિયે નિરંતર ખેદ રખના.
- જિસકો અપને પરિણામકા અવલોકન હોતા હૈ ઉસકો તો અપના દોષ નજર આતા હી હૈ. નહિ આવે ઐસા નહીં બને. ઔર જિસકો અપના દોષ નજર આતા હૈ ઉસકો અપને દોષકે લિયે ખેદ હુએ બિના ભી રહનેવાલા નહીં હૈ, વહ સાથ હી સાથ બનતા હી હૈ. ઔર યહી દોષ ટલને કિી એક પ્રક્રિયા હૈ. દોષકા નિષેધ યહ દોષ ટલનેકી એક પ્રક્રિયા હૈ.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૬
રાજહૃદય ભાગ-૧૪
મુમુક્ષુકી ભૂમિકા સે લેકરકે જહાં તક સાધકકી ભૂમિકામેં ભી દોષકા સદ્દભાવ રહતા હૈ વહાં તક યહ પ્રક્રિયા ચાલુ રહતી હૈ. મોક્ષમાર્ગી ધર્માત્માકો ભી.
ભેદજ્ઞાનમેં કયા હોતા હૈ ? ભેદજ્ઞાન વિધિ-નિષેધરૂપ હૈ. વિધિનિષેધરૂપ માને અપને સ્વરૂપકા આદર હોના યહ વિધિ હૈ ઔર દોષકા નિષેધ હોના યહ નિષેધ હૈ. સ્વપપ્રકાશક જ્ઞાનમેં અપના સ્વરૂપ ભી જાનનેમેં આતા હૈ, દોષ ભી જાનનેમેં આતા હૈ. દોષકા નિષેધ હોતા હૈ ઔર સ્વરૂપકા આદર હોતા હૈ. ઇસપ્રકાર કા એક સાથ દોનોં પહલૂમેં જો પરિણમન હૈ ઉસકો હી અનેકાંતિક પરિણમન કહનેમેં આતા હૈ. ઉસકો બતાનેવાલી વાણીકો અનેકાંતવાદ યા અનેકાંતિક વાણી, અનેકાંતિક વચન કહનેમેં આતા હૈ. વાસ્તવમેં તો પરિણમન અનેકાંતિક હૈ. અસ્તિરૂપ ભી હૈ, નાસ્તિરૂપ ભી હૈ. દોનોં એકસાથ હોતા હૈ. ઔર ઉસકા પ્રારંભ મુમુક્ષુકી ભૂમિકાસે હો ગયા.
મુમુક્ષુકો ભલે હી અપને આત્માકા અનુભવ નહીં હુઆ હો, આત્મા પ્રત્યક્ષ નહીં હો, લેકિન દોષ તો હૈ. તો દોષ નહીં ચાહિયે, યહાં સે તો મુમુક્ષુતા ઉત્પન્ન હુઈ હૈ. યા બિલકુલ દોષ મુજે નહીં ચાહિયે, થોડા ભી નહીં ચાહિયે. ગંદકીકો કૌન ચાહેગા ? થોડી ભી હો તો. ઐસા નહીં હોતા કિ થોડી ભલે હી રહ જાયે. ઐસા કહીં ભી કોઈ ચાહતે નહીં. યહ મલિનભાવ હૈ, મલિનતા હૈ, ઇસલિયે ઇસ મલિનતા કો બિલકુલ પૂર્ણરૂપે જો નહીં ચાહતા વહ જ્યાદા દોષકા તો નિષેધ કરેગા. કોંકિ મુમુક્ષુકી ભૂમિકામેં તો બહુત દોષ હોતે હૈં, અનેક પ્રકારકે હોતે હૈ, બારબાર હોતે હૈં તો ઉસકા નિષેધ આયે બિના નહીં રહતા. પૈસા હો તો ક્રમશઃ વૃત્તિ આદિકા સંયમ હોતા હૈ ઔર તત્સંબંધી અભિમાન ભી ન્યૂન હોતા જાતા હૈ.’ ક્રમશઃ ન્યૂન હોતા જાયે. ભલે એકસાથ નહીં મિટે, લેકિન નિષેધ ચાલુ રહેગા તો ક્રમશઃ ઉસકી ન્યૂનતા. ન્યૂનતા માને ઘટતા જાયેગા, કમ હોતા જાયેગા. ઐસા બનેગા.
દૂસરા. ‘અનેક સ્થલોપર વિચારવાન પુરુષોંને ઐસા કહા હૈ કિ જ્ઞાન હોનેપ૨ કામ, ક્રોધ, તૃષ્ણા આદિ ભાવ નિર્મૂલ હો જાતે હૈં, યહ સત્ય હૈ.’ વિચારવાન પુરુષ કહો, મહાપુરુષ કહો, જ્ઞાનીપુરુષ કહો. અનેક સ્થલોં ૫૨
Page #284
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૬૭
ગ્રંથ ગ્રંથોમેં યહ બાત કહી હૈ. કિ યદિ સચ્ચા જ્ઞાન હોવે તો યે જો કામ, ક્રોધ, તૃષ્ણા આદિ પ્રકૃતિગત દોષ હૈ, ઉસકા નાશ હો જાતા હૈ. નિર્મૂલ હોવે હી હોવે, જ્ઞાન હોવે તો. ઔર જ્ઞાન હોને કી દિશામાં મુમુક્ષુજીવ પ્રયાસ કરે તો ઉસકો ભી માલુમ પડતા હૈ કિ મેરી જો પ્રકૃતિ થી ઉસ પ્રકૃતિમેં ઇતના ફર્ક પડા હૈ. કચોંકિ પહલા પ્રહાર પ્રકૃતિ પર હોતા હૈ. ઇસ Line મેં આનેવાલે કો સબસે પહલા જો કોઈ ફરક પડતા હૈ વહ અપની પ્રકૃતિકે દોષ પર પડતા હૈ. ઔર ઉસકો પતા ભી ચલતા હૈ કિ મેરી પ્રકૃતિ જિતની તીવ્ર રસસે પ્રવર્તિત હોતી થી ઉતની અબ નહીં હોતી હૈ. ફિર ભી ઉસમેં સંતોષ નહીં હૈ, સંતોષ લેનેકા સવાલ ભી નહીં હૈ. લેકિન યહ બાત ઉસકો સ્વયંકો ભી સમજમેં આતી હૈ. તબ ઉસકો ઐસા લગતા હૈ કિ મેરા ઇસ Line મેં જો ગમન હોતા હૈ યા વિકાસ હોતા હૈ વહ ઠીક હો રહા હૈ. યા ઐસે હી મુજે આગે બઢના ચાહિયે. મૈં સહી રાસ્તે પર હૂં ઇસકી પ્રતીતિ ઉસકો આતી હૈ, વિશ્વાસ આતા હૈ. અગર પ્રકૃતિકે દોષનેં ફર્ક પડતા હૈ તો. ઔર જ્ઞાન હોનેપર તો ઉસકા નિર્મૂલપના યાનિ નાશ હો જાતે હૈં, યહ સત્ય હૈ.
તથાપિ ઉન વચનોંકા ઐસા પરમાર્થ નહીં હૈ કિ જ્ઞાન હોનેસે પહલે વે મંદ ન પડે યા કમ ન હોં.’ ઐસા કભી નહીં લેના કિ જ્ઞાનીકો યહ નિર્મૂલ હોતા હૈ. હમ તો જ્ઞાની હુએ નહીં, હમકો તો જ્ઞાન પ્રગટ હુઆ નહીં હૈ, ઇસલિયે હમકો તો દોષ હોવે હી હોવે. હમારા પ્રકૃતિગત દોષ રહેગા. ક્યા કરેં ? ક્યા બચાવ કરતા હૈ ? કિ યે તો મેરી પ્રકૃતિ હૈ. ઇસકે લિયે મેં કયા કરું ? મેરી તો પ્રકૃતિ હી ઐસી હૈ. ઇસકે લિયે મૈં ક્યા કરું ? યહ બાત મુમુક્ષુઓં કો નહીં કરની ચાહિયે.
હંમેશા ઐસા હોના ચાહિયે કિ પ્રકૃતિ કૈસી ભી હો ઉસે નિર્મૂલ કરને કે લિયે જબ મેં કદમ ઉઠાતા હું તો મુમુક્ષુકી ભૂમિકામેં જ્ઞાન હોનેસે પહલે ભી યહ મંદ પડની ચાહિયે યા ઇસમેં કમી આની ચાહિયે. અવશ્ય આની ચાહિયે. ઇતના કમસેકમ હોના ચાહિયે. મુજે જ્ઞાન નહીં હુઆ હૈ ઇસલિયે મેરી પ્રકૃતિ તો નહીં ગઈ હૈ, કયા કરું ? યહ બાત ઠીક નહીં હૈ. ઇસમેં તો નિષેધ તો ચલા ગયા, લેકિન જો ભી મુજે હોતા હૈ વહ ઠીક હો રહા હૈ, હોના ચાહિયે ઐસા હો રહા હૈ ઇસકા આધાર, અભિપ્રાયકા આધા૨ મિલ
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૮
રાજહૃદય ભાગ-૧૪
જાયેગા. દોષકો કરનેકે અભિપ્રાય કો આધાર મિલ જાયેગા. યે દોષ કભી મિટનેવાલા નહીં હૈ, મંદ ભી હોનેવાલા નહીં હૈ.
મુમુક્ષુ :- મુમુક્ષુતામાં પ્રવેશ થાય તો અનુશાંગિક એના પરિણામમાં આવો ફે૨ફા૨ થાય જ.
પૂજ્ય ભાઈશ્રી :– હોતા હી હૈ. પહલા ફેરફાર હોતા હૈ. જિસકો મુમુક્ષુતાકા પ્રારંભ હુઆ હો, ઉસકી પ્રકૃતિપર પહલા પ્રહાર હો હી જાયેગા. યહ ચીજ હી ઐસી હૈ. ઇસલિયે તો યહાં સે ચાલુ કિયા હૈ કિ મુજે પરિપૂર્ણ શુદ્ધિ ચાહિયે. તનિક ભી, દોષકા એક કણ ભી મુજે નહીં ચાહિયે. યહ મુજ ૫૨ કલંક હૈ ઔર યહ થોડા ભી કલંક મુજપર હો યે મૈં નહીં ચાહતા. યહાં સે તો પ્રારંભ હૈ, યહાં સે તો મુમુક્ષુતાકી શુરૂઆત હૈ. મુમુક્ષુતાકી શુરૂઆત ઇસ પ્રકારસે હોવે ઉસકો તો ફર્ક પડે હી પડે, નહીં પડે ઐસા નહીં બને. અગર નહીં પડા હો તો ઐસા સમજના ચાહિયે કે ઇસ Line મેં હમારા પ્રવેશ નહીં હુઆ હૈ. બાહ્યદૃષ્ટિસે ભલે હી સત્સંગ હોવે, વાંચન કરે, વાંચનમેં બેઠે, શ્રવણ કરે. કુછ ભી હો. લેકિન વાસ્તવમેં પ્રવેશ નહીં હુઆ હૈ, ઐસા સમજના ચાહિયે. ઔર ફર્ક પડા તો સમજના ચાહિયે કિ ચલો, યહ ફર્ક પડા હૈ. અભી યહ ફાયદા હુઆ હૈ. બસ ! યહી કામ હમે આગે બઢાના ચાહિયે. કોંકિ ઇસસે હમે ફાયદા હુઆ હૈ. બસ ! સીધીસાદિ બાત હૈ.
યદ્યપિ ઉનકા સમૂલ છેદન તો જ્ઞાનસે હોતા હૈ,..' આત્મજ્ઞાનસે યા સમ્યજ્ઞાનસે ઇસકા સમૂલ-મૂલ સહિત છેદન હોતા હૈ. પરંતુ જબ તક કષાય આદિકી મંદતા યા ન્યૂનતા ન હો તબ તક જ્ઞાન પ્રાયઃ ઉત્પન્ન હી નહીં હોતા.' યહ પૂર્વભૂમિકા હૈ. જ્ઞાન હોના ઔર કષાયકા અભાવ હોના યહ તો ફ્લ હૈ. લેકિન લ કબ આયા ? કિ કુછ બીજ બોયા થા ઉસકા ફલ આયા. બીજ બોયા થા ઉસકા મતલબ ક્યા ? કિ ભૂમિકા કોઈ અચ્છી થી, જમીન અચ્છી થી ઉસમેં બીજ બોયા તબ ઉસકા ફલ આયા હૈ. યહ જો પૂર્વકી પ્રક્રિયા હૈ ઉસમેં પ્રવેશ કિયે બિના લકી અપેક્ષા રખી જાયે તો ભી યહ ઉચિત નહીં હૈ. યહ પૂર્વભૂમિકાકી બાત કહી..
‘ગુરુદેવશ્રી’ ઐસે કહતે થે કિ રાગ ઐસે નહીં છૂટતા. પહલે રાગકી રુચિ છૂટતી હૈ. સિદ્ધાંતિક બાત કરતે થે. ‘કૃપાલુદેવ’કી સિદ્ધાંતિક બાત
Page #286
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૬૯ કરનેકી પદ્ધતિ કમ હૈ. ઇસમેં સિદ્ધાંત આ જાતા હૈ. ભૂમિકાકા સિદ્ધાંત આ તો જાતા હૈ. લેકિન વે ઉતના ખોલતે નહીં થે. કયોંકિ મુમુક્ષુ ઇતને સિદ્ધાંતિક ઉપદેશ કે લિયે તૈયાર નહીં થે. ગુરુદેવ તો સિદ્ધાંતિક બાત કરતે થે. ખોલકરકે, કિ દેખિયે તુમકો રાગ મિટાના હૈ? કિ હાં, મિટાના હૈ. રાગ ઐસે નહીં મિટેગા. પહલે રાગકી રુચિ મિટ જાયેગી. તેરી રુચિ કહાં કામ કરતી હૈ વહ પહલે દેખના ચાહિયે. પહલે ઉપર ધ્યાન હોના ચાહિયે કિ રુચિ કહાં હૈ ક્યોંકિ રુચિ ઔર રસ અવિનાભાવી હોને સે પહલે રસ મંદ પડતા હૈ યા રુચિ મંદ પડતી હૈ, ફિર રાગકા અભાવ હોતા હૈ. ભલે અનંતાનુબંધીકા હોવે, ફિર પ્રત્યાખ્યાનવરણીકા હોવે. લેકિન અભાવકા જો માર્ગ હૈ, મોક્ષમાર્ગમેં રાગકી મંદતાકા માર્ગ નહીં હૈ. યહ તો રાગકે અભાવકા માર્ગ હૈ. વીતરાગતા તો રાગકે અભાવમેં ઉત્પન્ન હોતી હૈ.
વીતરાગમાર્ગમેં રાગકા અભાવ હોતા હૈ ઉસકે પહલે રાગકા રસ તૂટતા હૈ યા રાગકી રુચિ મિટતી હૈ. શુદ્ધાત્માકી યા નિર્દોષતાકી રુચિ ઉત્પન્ન હોતી હૈ, પવિત્રતાકી રુચિ ઉત્પન્ન હોતી હૈ. રુચિમેં બિલકુલ ઊલટી-સુલટી પરિસ્થિતિ જબ પૈદા હોતી હૈ તબ રાગકા અભાવ હોનેકા ક્રમ ચાલુ હોતા હૈ. ઇસકે પહલે રાગકા અભાવ નહીં હો સકતા. યહ કહા.
પરંતુ જબ તક કષાય આદિકી મંદતા યા ન્યૂનતા ન હો તબ તક જ્ઞાન પ્રાયઃ ઉત્પન હી નહીં હોતા. કષાયકી મંદતા દો પ્રકારસે હોતી હૈ. રુચિ કષાયકી રહેવે ઔર કષાયકી મંદતા હોવે ઔર રુચિ કષાયકી નહીં રહે. આત્માકી રુચિ હોવે ઔર કષાયકી મંદતા હોવે. ઇસલિયે “ગુરુદેવ ઇસ બાતકો ખોલકરકે બતાતે થે કિ સંપ્રદાયમેં જૈસે લોગ ધાર્મિકક્રિયા કરતે વક્ત કષાયકી મંદતા કરતે હૈ ઐસી બાત નહીં હોની ચાહિયે. રુચિ ઔર રસ મંદ હોના ચાહિયે. ઇસમેં ફર્ક પડના ચાહિયે. જબ હી કષાયકી મંદતા સહી રૂપમેં હૈ, વરના કષાયકી મંદતા સહી રૂપમેં નહીં હૈ.
જ્ઞાન પ્રાપ્ત હોનેમેં વિચાર મુખ્ય સાધન હૈ...” અબ દેખિયે કિ જ્ઞાનપ્રાપ્તિ કોઈ દૂસરી ક્રિયાને નહીં હોતી, પૂજા-ભક્તિ સે નહીં હોતી, દયા-દાનસે નહીં હોતી. જ્ઞાનપ્રાપ્તિ વિચારસે હોતી હૈ. અબ ઔર જગહસે ઉઠા દિયા. જ્ઞાનપ્રાપ્તિ કૈસે હોતી હૈ? કિ “જ્ઞાન પ્રાપ્ત હોનેમેં વિચાર મુખ્ય
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૦
રાજહૃદય ભાગ-૧૪ સાધન હૈ...” ઔર વિચારમેં ભી, વિચાર કરતે હૈં તો કિસ હાલતમેં વિચાર હોના ચાહિયે ? કિ ઉસ વિચારકે વૈરાગ્ય ભોગકે પ્રતિ અનાસક્તિ) તથા ઉપશમ (કષાય આદિકી બહુત હી મંદતા, ઉનકે પ્રતિ વિશેષ ખેદ) યે દો મુખ્ય આધાર હૈ. દોનોંકા કૌંસમેં સ્વયંમેં અર્થ લિખા હૈ કિ ભોગકે પ્રતિ અનાસક્તિ)” યાનિ તીવ્રરસસે ખાના, પીના, જો ભી પંચેન્દ્રિય વિષયકા ઉદય હોતા હૈ ઉસમેં તીવ્ર રસસે પ્રવર્તિત નહીં હોના ઉસકો મુમુક્ષુ ભૂમિકાકા વૈરાગ્ય કહતે હૈં.
વૈરાગ્યકા બહુત વ્યાપક અર્થ હૈ. મુનિરાજ કો ભી જો પરિસ્થિતિ હૈ ઉસકો વૈરાગ્યવાલી પરિસ્થિતિ કહતે હૈ પંચમ ગુણસ્થાનવાલેકો ભી જિતના ત્યાગ હોતા હૈ ઉસકો વૈરાગ્ય હૈ ઐસા બોલા જાતા હૈ. ઔર જ્ઞાની તો વૈરાગી હોતે હી હૈ. ઔર મુમુક્ષુ ભી વૈરાગી હોતે હૈં. ઇન ચારોં પદમેં જો વૈરાગ્ય હૈ ઉન ચારોંકી પરિભાષા ભી અલગ અલગ હૈ, ચારોંકા સ્વરૂપ ભી અલગ અલગ હૈ. જબ યે મુમુક્ષુકી ભૂમિકાકી ચર્ચા ચલ રહી હૈ તો મુમુક્ષકે યોગ્ય વૈરાગ્ય કૌન-સા હૈ યહ બાત હમેં અચ્છી તરહ સમજની ચાહિયે.
મુમુકી ભૂમિકાકા વૈરાગ્ય વહ હૈ કિ અપના આત્મકાર્ય કરનેકી તીવ્ર ભાવના ઔર જિજ્ઞાસા કે વશ, ઐસા ફાલતુ વૈરાગ્ય નહીં, અપની સ્વરૂપ પ્રાપ્તિ, ઉસકી ભાવના ઔર સ્વરૂપકી પહિચાન નહીં હુઈ ઉસી જિજ્ઞાસા કે વશાત્ ઔર સબ હમારે ઉદયભાવોંકા રસ ઠંડા હો જાવે યા ફીકા હો જાવે, ઉસીકો મુમુક્ષુકી ભૂમિકાકા વૈરાગ્ય કહનેમેં આતા હૈ. ઇસ પ્રકારકા વૈરાગ્ય હોવે.
ઔર ઉપશમ અર્થાત્ કષાયાદિકી બહુત હી મંદતા. ઉનકે (-કષાયકે) પ્રતિ વિશેષ ખેદ, યાનિ જો ભી અપને પરિણામમેં દોષ હોતા હો ઉસકે પ્રતિ ખેદ હોવે. ઔર યે ખેદકે કારણ જો કષાય મંદ હોવે, ખેદકે વશ યે કષાય મંદ હોવે. તો ઉસ પ્રકારની જો કષાયકી મંદતા, ઉસકો મુમુક્ષુકી ભૂમિકાકા ઉપશમ કહનેમેં આતા હૈ.
વાસ્તવમેં ઉપશમ તો મોક્ષમાર્ગ પ્રારંભસે હી હોતા હૈ, ઉસકે પહલે નહીં હોતા હૈ. ઇસલિયે મોક્ષમાર્ગીકો ઉપશમના વિશેષણ લાગુ પડતા હૈ. ક્યોંકિ આત્માકી શાંતિ હુઈ. જૈસે પૂજ્ય માતાજી કો હમ કહતે હૈ કિ
Page #288
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૭૧ ઉપશમમૂર્તિ. ઐસા કહતે થે. શાંતતા. કયોંકિ ઉનકે મન, વચન, કાયાકે યોગમેં શાંતતા કાફી પ્રદર્શિત હોતી થી તો ઉપશમમૂર્તિ ઐસા નામ દિયા. વહાં મોક્ષમાર્ગકા ઉપશમ હૈ. યહાં મુમુક્ષુકી ભૂમિકાકા ઉપશમ હૈ. મુમુક્ષુ ભી શાંત હોતા હૈ. ઉસકો અપને હોનેવાલે, જો ચલતે હૈં ઉસ કષાય પર ઉસકા નિષેધ આતા હૈ ઔર નિષેધકે વશાત ઉસકો કષાયકી મંદતા સહજ હો જાતી હૈ.
ઇસ પ્રકારકે દો મુખ્ય આધારભૂત પરિણામ તત્ત્વજ્ઞાનકે વિચારમેં હોતે હૈં. તત્ત્વજ્ઞાનકે વિચાર તો હમ બહુત કરે. ઘંટો તક સ્વાધ્યાય કરે, ચર્ચા કરે ઔર ફિર ખાને-પીનેમેં હમારે રસકે પરિણામ ઐસે હો જાયે કિ જેસે ઘોડેસવારી હો ગઈ ઔર ઘોડા તેજી સે ચલને લગા, ઉડને લગા. ઐસે કષાયરસમેં ઉડતે રહેં ઔર તત્ત્વજ્ઞાનકા અભ્યાસ ભી કરતે રહેં યે દો બાતકા મેલ હોનવાલા નહીં હૈ. યહ વિચાર હમેં કામમેં નહીં આયેગા.
આજકલ હમારે યહાં કે સમાજકે કરીબ-કરીબ મુમુક્ષુઓંકી વ્યાપક ફરિયાદ હૈ. ફરિયાદ કહતે હૈં ન ? ક્યા કહતે હૈ? શિકાયત હૈ. ફરિયાદ ભી કહતે હૈં, શિકાયત ભી કહતે હૈં. શિકાયત ઉર્દુ જબાનમેં કહતે હૈં. ક્યા કરે ? બાત તો સબ સમજતે હૈ, લેકિન જબ ઉદયમેં જૂડતે હૈં તો કુછ યાદ ભી નહીં આતા, સ્મરણ ભી નહીં હોતા. બાદમેં વિચાર આતા હૈ. ખા લેતે હૈ, પી લેતે હૈં, કામ કર લેતે હૈ. ઉસ વક્ત તો કુછ સુના હી નહીં, સમજા હી નહીં, કોઈ તત્ત્વજ્ઞાનકી ઉપસ્થિતિ હી જેસે હમારેમેં નહીં હો. જેસે દૂસરે સંસારી કરતે હૈ વૈસે હી મુમુક્ષુ કરતે હૈં. કોઈ ફર્ક નહીં. બાદમેં થોડા વિચાર કરતે હૈં તો કહે હાં, હમને પઢા થા, હમને સૂના થા. ઐસા હૈ, વૈસા હૈ, ફૈસા હૈ. થોડા વિચાર બાદમેં કરતા હૈ.
ઐસા કર્યો હુઆ ? કિ વૈરાગ્ય ઔર ઉપશમકે સાથ હમને વિચાર નહીં કિયા. “કૃપાલુદેવ કી કૃપા હૈ ઇધર. હમને તત્ત્વક વિચાર તો કિયા. કષાયકા નાશ કૈસે હો ? મોક્ષમાર્ગ કૈસે હો ? અસ્તિ-નાસ્તિ સભી પહલૂંસે વિચાર કિયા, ધારણા ભી હો ગઈ. લેકિન ધારણા કા પરિણમન
ક્યોં નહીં? ધારણા સહી અવસ્થામેં હમને નહીં કી થી. જિસ હાલતમેં હમેં તત્ત્વજ્ઞાનકા અભ્યાસ કરના ચાહિયે ઉસ હાલતમેં હમને નહીં કિયા. તો ફિર ઇસકા કોઈ ફલ ભી આનેવાલા નહીં હૈ.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૨
રાજહૃદય ભાગ-૧૪ મુમુક્ષુ - વૈરાગ્ય અને ઉપશમ તો હોવા જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી :- પ્રારંભસે હી વહી હોતા હૈ. યહાં સે હી કામ ચાલુ હોતા હૈ. યે તો હોવે નહીં ઔર તત્ત્વજ્ઞાનકા અભ્યાસ કર લેવે. બુદ્ધિ હૈ ઈસલિયે બુદ્ધિકા પ્રયોગ હો જાવે. બુદ્ધિક શક્તિકા પ્રયોગ ચલ જાવે. ઇસલિયે કોઈ કામ નહીં હો સકતા. હોનેવાલા હૈ હી નહીં, કતય નહીં હોગા. મેં તો સિદ્ધાંતિક બાત હૈ. ઇસલિયે આધાર શબ્દ લિયા હૈ, યે તો પહલે ચાલ હોતા હૈ ફિર ભી ઉસકે આધારસે વિચાર ચલતા હૈ ઐસા કહતે હૈ. ઇસકે આધારસે વિચાર નહીં ચલે ઔર વૈસે સીધા વિચાર ચલે તો યે વિચાર કોઈ સફલતા લાનેવાલા નહીં હૈ
ઐસા જાનકર ઉસકા નિરંતર લક્ષ્ય રખકર ઐસા જાનકર ઔર ઉસકા લક્ષ્ય રહના ચાહિયે. લક્ષ્યકા મતલબ યહ હૈ કિ યહ સ્મૃતિ, વિસ્મૃતિકા વિષય નહીં હૈ. કી વિસ્મૃત ભી હો જાયે. ફિર હમ સ્મરણ કરે તબ પતા ચલે કી અરે! હમને તો ઐસા સૂના થા ઔર ઐસા હો ગયા. ઐસા નહીં. લક્ષ્ય તો નિરંતર રહતા હૈ. યહ લક્ષ્ય હી એક ન્યાયસે પરિણતિ હૈ. યહ લક્ષ્ય હૈ વહ એક ન્યાયસે જ્ઞાનકી પરિણતિ હૈ. યે ઈતને તીવરસકો ઉત્પન્ન હી નહીં કરને દેતી.
જેસે એક ચૌકીદાર કો બિઠા દિયા કિ તુમકો ઇસ દરવાજે પર બેઠના હૈ. દેખિયે યહાં કોઈ કત્તા ન આ જાવે, કોઈ દૂસરે પશુ ગાય, બકરે વગેરે ઘરમેં નહીં ચલે આયે. વહ બેઠા હૈ તો ભી વો આનેવાલે નહીં હૈ. વહાં સે જો ચલેંગે વહ દેખ લેંગે કિ ચોકીદાર બૈઠા હૈ, વહ અંદર પ્રવેશ હી નહીં કરેગા.
ઐસે લક્ષ્ય એક ચોકીદાર હો જાતા હૈ. જ્ઞાન હૈ વહ પરિણામ પર ચૌકીદાર હૈ. તો ઇતને તીવ્ર કષાયકો ઉઠને હી નહીં દેતા, પ્રવેશ હી નહીં કરને દેતા. સહજ હી મંદરસસે પ્રવૃત્તિ હોનેકી એક પરિસ્થિતિ ખડી હો જાતી હૈ. પૈદા હો જાતી હૈ. ઇસીકો મુમુક્ષતા કહતે હૈ. ઐસા લક્ષ્ય રહના ચાહિયે. યહ બાત સાથમેં હૈ.
ઐસા જાનકર... ઐસા સમજકર ઉસકા નિરંતર લક્ષ્ય...” રહે ઐસી કોઈ સ્થિતિ પૈદા હો જાવે. ઔર વૈસી પરિણતિ કરના યોગ્ય હૈ” દેખિયે ! પરિણતિ’ શબ્દકા યહાં પ્રયોગ કિયા હૈ. ઐસી પરિણતિ કરના યોગ્ય હૈ.
Page #290
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૭૩ યહ તો “પૂજ્ય બહિનશ્રી ચર્ચામું બહુત કહતી થી કિ, મુમુક્ષુકો તો પરિણતિ હો જાની ચાહિયે. ઔર વચનામૃતમેં ભી વહ બાત લી હૈ કિ વૈરાગ્ય ઔર ભક્તિ, ઉપશમાદિકી તો સહજ સ્થિતિ હો જાની ચાહિયે. ઇસકે જીવનમેં યહ બાત સહજ હો જાની ચાહિયે. ઇસકા મતલબ ક્યા હૈ? કિ ઐસી પરિણતિ હો જાની ચાહિયે.
વિચારસે સત્પષકે વચનકા ગ્રહણ હોતા હૈ યા સપુરુષકે વચનસે વિચાર સહી રૂપમેં ઉદ્દભવ હોતા હૈ, ઉસકા ક્રમ લેતે હૈ. આત્મવિચાર કહો, આત્મહિતકા વિચાર કહો. કૈસે ચલતા હૈ? ઇસકા કૌન સાધન હૈ ? યે કહતે હૈં કિ “સપુરુષકે વચનકે યથાર્થ ગ્રહણકે બિના પ્રાયઃ વિચારકા ઉદ્ભવ નહીં હોતા.” દેખિયે ! બહુત સુંદર બાત કહી હૈ. સત્પષકે વચનકે ગ્રહણકે બિના, ઐસા નહીં લિયા હૈ. યથાર્થ ગ્રહણકે બિના. યથાર્થરૂપમેં ગ્રહણ કરે. યથાર્થતા ક્યા ચીજ હૈ ? કિ ગ્રહણ કરનેવાલકો અપના આત્મહિત હી એક લક્ષ્યમેં હો, કેન્દ્રસ્થાનમેં હો. ગ્રહણ કરનેકા કેન્દ્રબિંદુ એક આત્મહિત હી હો, તબ હી સત્પષકે વચન યથાર્થરૂપમેં ગ્રહણ હોતે હૈં ઔર ઇસપર જો વિશેષ વિચાર ચલ સકતા હૈ તો ઉસી તરહ ચલ સકતા હૈ. બાકી તો ચર્ચાયેં બહુત હોગી, ધારણા ભી બહુત હોગી. ચર્ચા ભી બહુત હોગી, ધારણાભી બહુત હોગી, વિદ્વતતા ભી શાયદ આ જાયેગી, પંડિતાઈ ભી આ જાયેગી, લેકિન યથાર્થ ગ્રહણ નહીં હોગા. યથાર્થતા હૈ યહ મુમુક્ષુકી ભૂમિકાકા મુખ્ય મુદ્દા હૈ.
મુમુક્ષુકી ભૂમિકાકા મુખ્ય મુદ્દા હૈ કિ જો ભી કરે, થોડા ભી કરે, જ્યાદા ભી કરે, જિતના ભી કરે યથાર્થ હોના ચાહિયે. બસ ! યથાર્થ હોના ચાહિયે વહ કૈસે હો ? હોના ચાહિયે વહ તો ઠીક હૈ. લેકિન) કૈસે હો ? કિ જબ આત્મહિતકા હી લક્ષ્ય રહતા હૈ કિ મેં તો ઈસ Line મેં આયા (તો) મેરે આત્મહિતકે કારણસે આયા. દૂસરા મેરા કોઈ ઉદ્દેશ નહીં હૈ. ન કિસીસે સંબંધ બઢાને કા ઉદ્દેશ હૈ, ન કોઈ ખ્યાતિ બઢાનેકા ઉદ્દેશ હૈ, ન કોઈ દૂસરા ઉદ્દેશ હૈ. કોઈ (અન્ય) ઉદ્દેશ નહીં હૈ જબ એક હી ઉદેશ હૈ તબ યથાર્થતા આ જાયેગી. વરના ભૂલનેક હજાર ઠિકાને હૈ. મુમુક્ષુકી ભૂમિકામેં ભૂલનેક હજાર ઠિકાને હૈ. યહ એક મુખ્ય બાત હૈ કિ સહી રૂપમેં આયે બિના મુમુક્ષતાકા વિકાસ નહીં હોતા. ઔર વહ વિકાસ આગે
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૪
રાજહૃદય ભાગ-૧૪ જાકરકે જો જ્ઞાનદશામેં પરિણમિત હોતા હૈ, વહ પરિસ્થિતિ નહીં આનેવાલી.
મુમુક્ષુ - અનુભવમેં...
પૂજ્ય ભાઈશ્રી – ઐસા હૈ કિ જાત્યાંતરપના તો સમ્યગ્દર્શનસે લિયા હૈ. “કૃપાલુદેવને જો બાત લી હૈ વહ સમ્યગ્દર્શનસે લી હૈ. સમ્યગ્દર્શનકો બહુમાનસે સંબોધિત કિયા હૈ કિ, હે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન ! ઐસા કહકર સંબોધન કિયા હૈ. તેરે પ્રતાપસે જો મતિ-શ્રુતજ્ઞાન અબતક ભવભ્રમણકા, જન્મ-મરણના હેતુરૂપ હોતા થા વહી મતિ-શ્રુતજ્ઞાન, મતિશ્રુત હી હૈ, અભી કોઈ આગેકા જ્ઞાન પ્રગટ નહીં હુઆ હૈ, વહી મતિશ્રુતજ્ઞાન જાત્યાંતર હો ગયા હૈ તો મતિ-શ્રુત હી મતિ-શ્રુત લેકિન જાત્યાંતર હોકરકે ભવનિવૃત્તિરૂપ પરિણમને લગા. યહ તેરે પ્રતાપસે હુઆ હૈ. ઇસલિયે હે સમ્યગ્દર્શન ! મેં તુજે નમસ્કાર કરતા હું. સમ્યગ્દષ્ટિકો તો નમસ્કાર કિયા લેકિન સમ્યગ્દર્શનકો અલગ છાંટકરકે ભી નમસ્કાર કર લિયા. સમ્યગ્દર્શનકો ના દેતે હૈં ન ? કિ સમ્યગ્દષ્ટિ દૂસરી બાત, સમ્યગ્દર્શન દૂસરી બાત. ઐસા ભી ચલતા હૈ. “આગ્રામેં રાત્રિ ચર્ચામું ચલા. ઐસા નહીં હૈ.
મુમુક્ષુ - સમ્યગ્દર્શનકો નમસ્કાર.
પૂજ્ય ભાઈશ્રી :- હાં. સમ્યગ્દર્શનકો ભી નમસ્કાર કિયા હૈ, સમ્યગ્દષ્ટિકો ભી નમસ્કાર કિયા હૈ. સમ્યગ્દષ્ટિકો તો બહુત નમસ્કાર કિયે હૈ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત’ જો જ્ઞાની દેહાતીત દશામેં આયે, દેહાતીત દશાવાલકો મેં કિતને વંદન કરતા હું ? કિ અગણિત વંદન કરતા હું. એક બાર, દો બાર ઐસી ગિનતીવાલા નહીં કરતા હું. જિસકી ગિનતી નહીં હોવે ઇતના અગનીત કરતા હું. ઐસા કરકે લે લિયા. “આત્મસિદ્ધિકા” અંતિમ પદ હૈ.
મુમુક્ષુ - દેહાતીત દશામેં મુખ્યરૂપે.
પૂજ્ય ભાઈશ્રી – હા. મુખ્યરૂપસે મુનિરાજ લેતે હૈં મુખ્યરૂપસે મુનિરાજ લેતે હૈં. ગૌણરૂપસે સત્પષકો ઇસલિયે લેતે હૈં કિ યહ જમાના જો હૈ, જિસમેં હમારી વિદ્યમાનતા હૈ ઇસમેં તો હમેં તીરને કે લિયે એક હી સાધન રહા હૈ. મોક્ષમાર્ગમેં તીન સજીવનમૂર્તિ હોતી હૈ. એક સપુરુષ,
Page #292
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૭૫
એક નિગ્રંથગુરુ, ઔર એક આપ્તપુરુષ અરિહંતદેવ, યે તીન સજીવનમૂર્તિ હૈ. જ્ઞાનકી જ્યોતિસે દૂસરી જ્ઞાનકી જ્યોતિ પ્રગટ હોનેમેં પ્રગટ જ્ઞાનકી જ્યોતિ સજીવનરૂપમેં તીન જગહ હૈ. દોકા અભી સદ્દભાવ નહીં હૈ. કેવલીઓંકા તો જમાના હી ખતમ હો ગયા. કરીબ-કરીબ ૨૫૦૦ સાલ હો ગયે. અબ બાત રહી નિગ્રંથગુરુકી. લેકિન ટોડરમલજીસાહબ' લિખતે હૈં, મોક્ષમાર્ગ પ્રકાશક' લિખા ઉસે આજ સે કરીબ ૧૭૫ સાલ તો હો ગયે. પીછલે પાંચ-છહ સેંકડોં સે માને ૫૦૦-૬૦૦ વર્ષ સે હમારેં મુનિઓંકા સંપ્રદાય દિખનેમેં નહીં આ રહા હૈ. (કાલ તો) ક્રમશઃ નિમ્ન કોટીકા ચલ રહા હૈ. તો યહ ભી પરિસ્થિતિ વર્તમાનમેં નહીં દિખતી. અબ તિરને કે લિયે એક (સજીવનમૂર્તિ) રહી.
જબ તીન નિમિત્ત હૈં તો નિમિતત્ત્વકી કમી-બેસી નહીં હૈ ઉપાદાનકી કમી-બેસી હૈ. હમને જો ચર્ચા કિ ભગવાન હૈં પૂર્ણ હૈ, નિગ્રંથગુરુ હૈ વહ ઇસસે કુછ કમ હૈં ઔર સત્પુરુષ તો જઘન્ય દશાવાલે મોક્ષમાર્ગી હૈં. લેકિન નિમિતત્ત્વકે હિસાબસે હમારા જો દૃષ્ટિકોણ હૈ, દેખનેકા Angle હૈ વહ હૈ કિ હમે ફાયદા હોનેમેં તીન પ્રકાર હૈ કિ નહીં ? હમારા ફાયદા હોનેમેં તો એક હી પ્રકા૨ હૈ. નિમિતત્ત્વ તો પૂરાકા પૂરા તીનોંમેં એક સા હૈ. હમકો જ્ઞાન પ્રગટ કરનેમેં ચાહે મુનિરાજ હો, ચાહે ભગવાન હો, ચાહે સત્પુરુષ હો, હમકો તો જ્ઞાન કિસી એકસે ભી હો સકતા હૈ.
સોગાનીજી' કા દૃષ્ટાંત અપને ભાષણમેં બોલનેમેં રહ ગયા કિ ‘ગુરુદેવ’કે ભાવોંમે માને ‘ગુરુદેવ’કે સમ્યજ્ઞાનમેં ઔર ગુરુદેવ’કી વાણીમેં કિતના સામર્થ્ય ! ઇસકા એક ઉત્કૃષ્ટ દૃષ્ટાંત કોઈ હૈ તો યહ સોગાનીજી’ હૈ. ઇનકી વાણી ઔર ઇનકે ભાવ સ્પર્શતે હી જ્ઞાનદશા પ્રગટ કર લી. તો ‘ગુરુદેવ'કા નિમિતત્ત્વ કિતના Powerful થા ! ઇનકે ઉપાદાનકો હમ અભી નહીં દેખે-સોગાનીજી’કે ઉપાદાનકો ગૌણ રખેં. ૫૨ હમકો ‘ગુરુદેવ’કી મહિમા કરની હૈ. ચલો. તો ‘ગુરુદેવ’કી મહિમા ઐસે હો સકતી હૈ કિ, દેખિયે ઇનકે જ્ઞાનમેં ઔર વાણીમેં કિતના જબરદસ્ત નિમિતત્ત્વ હૈ, કિ કિસી એક ઉત્કૃષ્ટ પાત્ર જીવકો બંદુકકે પહલે ભડાકેમેં સંસાર ખતમ હો જાતા હૈ. ઇસકે સંસારકી મૌત હો જાતી હૈ. એક ગોલી છૂટી (ક) સંસારકી મોત. પહલી ગોલી સે નાશ હો જાયે. ઐસા જબરદસ્ત
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૬
રાજહૃદય ભાગ-૧૪ નિમિતત્ત્વ ‘ગુરુદેવ કી વાણીમેં થા ઔર “ગુરુદેવ કે જ્ઞાનમેં થા. તો ફાયદા હોનેવાલકો અધૂરા હુઆ કિ પૂરા હુઆ ? અગર ઇસ જગહ અરિહંત ભગવાન હોતે તો યહી હોનેવાલા થા. પહલે ઉપશમ સમ્યગ્દર્શન હી હોનેવાલા થા. ઇસ જગહ નિગ્રંથ ગુરુ હોત તો ભી યહી હોનેવાલા થા. ઔર ઇસ જગહ ‘ગુરુદેવ થે તો યહી હુઆ. ફાયદા હોનેવાલે કો તો સો પ્રતિશત લાભ હુઆ હૈ. ૯૯૯ નહીં હુઆ હૈ. પૂરાકા પૂરા હુઆ હૈ. ઇસલિયે ઉનકો તો ભગવાન બોલ દિયા ઇસલિયે બોલ દિયા કિ, હમારે લિયે તો ભગવાન હૈ. કિ ભગવાનસે ભી અધિક હૈ. ભગવાન તો બહુત મિલે થે, ફાયદા હમે નહીં હુઆ થા. યે તિર્થંકરસે ભી અધિક ભગવાન મિલે તો હમકો ફાયદા હો ગયા. ઈસલિયે ઉન્હોંને ઐસી ભક્તિ કી હૈ.
ક્યા કહતે હૈં? કિ, “સત્પષકે વચનકે યથાર્થ ગ્રહણકે બિના પ્રાયઃ વિચારકા ઉદ્દભવ નહીં હોતા; ઔર સત્પષકે વચનકા યથાર્થ ગ્રહણ તભી હોતા હૈ...” ગ્રહણ નહીં, યથાર્થ ગ્રહણ તભી હોતા હૈ કિ “જબ સપુરુષની “અનન્ય આશ્રય ભક્તિ પરિણત હોતી હૈ..” તબદેખિયે ! અભી તો પરંપરા લેતે હૈં કિ પહલે તો વૈરાગ્ય-ઉપશમપૂર્વક વિચાર ચલના. ઔર વિચારકા ઉદ્ભવ સત્પષકે વચનકા યથાર્થ પ્રહણપૂર્વક (હોના) ઔર સપુરુષકે વચનકા યથાર્થ ગ્રહણ કૈસે ? કિ ઉનકી અનન્ય આશ્રયભક્તિ પૂર્વક દેખિયે ! ભક્તિ નહીં લી, આશ્રયભક્તિ નહીં લી, અનન્ય આશ્રયભક્તિ. અવતરણ ચિલમેં વહ બાત ખુદને લીખી હૈ. એકએક બાત ખદકી લીખી હૈ. અવતરણ ચિત ભી ખુદકા કિયા હુઆ હૈ. GLUS Il a alga Master el. Master sau sė, Giant ad ! અપની ભાષાકે લિયે તો તે Giant થે. યહ ક્યા બાત લિખી !
સપુરુષકા વિરોધ તો નહીં હોના, નિષેધ તો નહીં હોના, ભક્તિ તો હોના, લેકિન ભક્તિ અધૂરી નહીં હોના, ભક્તિ ભી ઓઘસંજ્ઞા સે ન હોના, આશ્રયભક્તિ હોના. આશ્રયભક્તિ મતલબ ક્યા ? ઇનકે ચરણમેં મેરા નિવાસ હો. લેકિન અભી તો હૈ નહીં. તે તો સ્વર્ગમેં ચલે ગયે. સ્વર્ગમેં ચલે ગયે તો, અગર મિલે તો મુજે કોઈ ઐસા મિલે. આશ્રયભક્તિ કિસ કહતે હૈ? ઉસકી ભાવના હોવે. નહીં હોવે તો ભાવના મિટ જાવે ઉસકો ભાવના નહીં કહતે. નહીં હોવે તો ભાવના તીવ્ર હો જાવે ઉસકો ભાવના કહનેમેં
Page #294
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૭૭ આતી હૈ. વહી ભાવનાકા સ્વરૂપ હૈ.
વિયોગમેં ભાવના બઢતી હૈ, જેસે સચ્ચા પ્રેમ બઢતા હૈ. જૂઠા પ્રેમ હોવે તો સંયોગમેં દિખાવા દેતા હૈ. વિયોગમેં આદમી ભૂલ જાતા હૈ કિ કભી મિલે થે યા નહીં મિલે થે. લેકિન સચ્ચા પ્રેમ હોતા હૈ તો વિયોગમેં
ઔર બઢ જાતા હૈ, સંયોગમેં ઇસસે જ્યાદા બઢ જાતા હૈ ઔર વિયોગમેં ફિર ઇસસે જ્યાદા બઢ જાતા હૈ. ઐસે ભક્તિકા ભી યહી સ્વરૂપ હૈ. વિદ્યમાન સન્દુરુષ હોવે તો અનન્ય આશ્રયભક્તિ હોતે હી. ઔર નહીં હોવે તો ભાવના ઔર તીવ્ર હો જાવે, Double હો જાવે. ઉસીકો ઉસકી આશ્રયભક્તિની ભાવના કહનેમેં આતી હૈ. ઉસકો આશ્રયભાવના કહતે હૈં.
મુમુક્ષુ - ... તસ્વનિર્ણયને કાલમેં ઇસી ભક્તિકે ભાવકો હેયરૂપસે નિષેધ કરતા હૈ. કૈસે સમન્વય કરેં ?
પૂજ્ય ભાઈશ્રી :- યહ અવિનાભાવી હૈ, જિસકો સ્વરૂપની રુચિ હૈ, જિસકો સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હૈ, જિસકો તત્ત્વનિર્ણય કરના હૈ ઉસકો ઐસે માગેકે દર્શાનેવાલે પ્રતિ અનન્ય આશ્રયભક્તિ અનિવાર્ય હૈ. નિવારણ નહીં હો સકતા. ઐસી બાત હૈ.
મુમુક્ષુ - હોને પર ભી આસવભાવ હૈ ઔર હેય હૈ.
પૂજ્ય ભાઈશ્રી :- આસવભાવ હૈ, હેય હૈ વો જાનતે હૈં ફિર ભી મુમુક્ષુદશામેં થોડા પક્ષ રહતા હૈ. અભી પક્ષ નીકલા નહીં ને? તો પક્ષ તો કહીં રહેગા. પક્ષાંતિક્રાંત તો હુઆ નહીં. તો પક્ષ તો કહીં ભી રહેગા કી નહીં રહેગા ? તો ઇસકા ઇસ જગહ પક્ષ રહેગા, યે બાત હૈ. જાનતે હૈ કિ ઇસકો ભી છોડકરકે હમ આગે વીતરાગતામેં જાયેંગે. લેકિન અભી હમારી પરિસ્થિતિ યહ નહીં હૈ તો અનિવાર્યરૂપસે આતી હૈ. ઉસમેં ક્યા બાત હૈ?
એક આદમી કો સમજો કેન્સર હુઆ. ઉસકો પહલા વિચાર ક્યા આયેગા ? First thought જિસકો કહતે હૈં, પહલા વિચાર કૌન-સા આયેગા ? આપ બતાઈયે. એક આદમી કો યહાં રાત કો કુછ નહીં થા. સુબહ ઉઠા ઔર દેખા કી ઇધર તો ઈતના બડા યહ હો ગયા હૈ. ઔર જબ Overnight હો જાતા હૈ તો કેન્સર હી હોતા હૈ. ક્યોંકિ ઉસકા Development બહુત Fast હોતા હૈ ઔર વેદના ભી ઉસકી બહુત તીવ્ર હોતી હૈ. તો Biopsy કિયે બિના હી ઉસકો પતા ચલ જાતા હૈ કિ યહ
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૮
રાજહૃદય ભાગ-૧૪ ગડબડ હો ગયી. પહેલા વિચાર કૌનસા આયેગા ? આપ બતાઈયે. એક મરણકા પ્રસંગ હૈ. મિથ્યાત્વકા કેન્સર તો અનંત મરણ કા પ્રસંગ હૈ, યે તો એક હી મરણકા પ્રસંગ હૈ. પહેલા વિચાર કૌન-સા આયેગા?
મુમુક્ષુ – ડૉક્ટરકે પાસ જાનેકા.
પૂજ્ય ભાઈશ્રી - ગ્રંથકા નહીં આયેગા? કયાં ? અબ મેરા પ્રશ્ન હૈ. ભાઈને ઉત્તર દિયા કી ડૉક્ટરકે પાસ જાનેકા પહેલા વિચાર આયેગા. તો હમ પૂછતે હૈં કિ આજકલ તો કેન્સર કે બહુત ગ્રંથ સબ ભાષામાં લીખે હૈં. આયુર્વેદવાલને ભી લિખા, એલોપથીવાલેને ભી લિખા, હોમિયોપથીવાલને ભી લિખા હૈ. તો કયા ગ્રંથ પઢને નહીં બૈઠેગા ? ગ્રંથ તો ઉપલબ્ધ હૈ ડોક્ટર ઈતની આસાનીસે ઉપલબ્ધ નહીં હૈ જિતની આસાનીસે હરજગત ગ્રંથ ઉપલબ્ધ હૈ.
ગ્રંથ પઢનેમેં ક્યા વહ ઉલટાસૂલટા નહીં પઢ સકતા? ક્યા દેરાસર નહીં હોતી ? ઔર ઉસમેં યે રોગ Develop નહીં હો જાયેગા? તો પહેલા વિચાર યે સહી વિચાર હૈ કિ હમેં ડોક્ટરકે પાસ જાના ચાહિયે. અબ કૌનસે ડૉક્ટરને પાસ જાના ચાહિયે ? ડૉક્ટર ભી હજારોં બૈઠે હૈં. એક શહરમેં હજારોં ડૉક્ટર બૈઠે હૈં. હમ કિસ ડૉક્ટરકે પાસ જાયેંગે ? કિ કેન્સરને નિષ્ણાંત. કેન્સરમેં ભી કેન્સરવાલે ભી બહુત હૈ. ઇસમેં સબસે Expert કૌન હૈ? કિસકા નામ બડા હૈ? ઇસકે પાસ હો જાયેંગે. ઇસકા સહી અર્થ હૈ કિ હમે દર્દ મિટાના હી મિટાના હૈ.
યહ પહેલા વિચાર આયેગા-આશ્રયભક્તિકા પહેલા વિચાર આયેગા. કયોંકિ મુમુક્ષુકો યહ પતા હૈ કિ સપુરુષ તો કુછ લેતે નહીં, સપુરુષ તો કુછ લેતે નહીં. વકીલ હોવે તો ઘંટાભર કે હજાર, દો હજાર, પાંચ હજાર લે લેતે. પાલખીવાલા હો તો દસ હજાર લેતે. એક ઘંટેકા મેરા બીસ હજારકા Charge હૈ. લેકિન યે તો કુછ લેતે નહીં. ઇસલિયે ઉનકો બહુમાન ઔર બઢતા હૈ. સત્પષકી નિસ્પૃહતાકો દેખકર ઉસકો ઉતના બહુમાન આતા હૈ, ઉતના બહુમાન આતા હૈ ઉસીકા નામ આશ્રયભક્તિ. ઇસ આશ્રયભક્તિકે સમેત અગર સત્પષકે ચરણમેં જાતા હૈ તો ઉનકે વચનકા યથાર્થ ગ્રહણ હોતા હૈ.
આશ્રયભક્તિકા મૂલ કહાં હૈ ? કિ મુજે યહ ભવરોગ મિટાના હી હૈ,
Page #296
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૭૯ મુજે મેરી પૂર્ણ શુદ્ધિ કરની હી હૈ, આત્મકલ્યાણ, પરિભ્રમણ મિટાના હી હૈ. ઇસકે મૂલમેં સે યહ ભાવ હુઆ કિ મુજે ડૉક્ટર કે પાસ જાના હૈ કૌન આત્મજ્ઞાની હૈ? ઇસ વિશ્વમેં કૌન આત્મજ્ઞાની હૈ. અગર પાતાલમેં હો તો ભી મુજે યહ ઔષધ લેનેકો જાના હૈ. ઐસા અભિપ્રાય આયેગા. મેં આકાશ-પાતાળ એક કર લૂંગા. ઐસે જીવકા ક્યા અભિપ્રાય હોતા હૈ ? કિ મેં આકાશ-પાતાળ એક કરકે ટૂંઢ લૂંગા. જ્ઞાની કહીં ભી કોનેમેં (રહે, હો ઉનકો મેં પકડુંગા, ઉનકે ચરણમેં જાઉંગા. ઔર મેરે અનંત કાલકા જો અનંત જન્મ-મરણ હૈ વહ મુજે મિટાના હી હૈ. ઐસી જબ તૈયારી હોતી હૈ તબ હી સત્પષકે વચનકી યથાર્થ ગ્રહણ કી પરિસ્થિતિ ઉપાદાનમેં આતી હૈ.
હમેં સપુરુષ મિલે, સપુરુષકે વચન મિલે લેકિન ઉસકી યથાર્થ ગ્રહણતા કયોં નહીં હુઈ ? યહી કારણ હૈ કિ હમને અનન્ય આશ્રયભક્તિ નહીં કી. ભક્તિ કી તો ઓઘભક્તિ કી, ભક્તિ કી તો હમને તોલમાપસે કી, કિ યે તો પુરુષ હૈ, સદ્દગુરુ નહીં હૈ, નિગ્રંથ ગુરુ નહીં હૈ યા યે પરમ ગુરુ અરિહંતદેવ નહીં હૈ. ઇસલિયે થોડા ઇનકે લિયે Balance રખ લેવે. ક્યા કરેં? થોડા અપને પાસ Balance મેં રખ લેવે, ઉસકા ઉપયોગ ગુરુ મિલેંગે તબ કરેંગે. સત્પષકી તો મર્યાદામેં (ભક્તિ કરે). ઉસકો અર્થ ચઢાયેંગે. અર્ધ ઉનકે લિયે બાકી રખ લેવે. ઉસે અનન્યભક્તિ નહીં કહતે
અનન્ય ભક્તિ ક્યા ચીજ હૈ ? જિસકા અજપના નહીં હોવે ઉસકો અનન્ય કહતે હૈ, જિસકા દૂસરા વિકલ્પ નહીં હોવે, જિસકી બરાબરી નહીં હોવે. જિસકે સમર્પણમેં કોઈ બાતકી કમી નહિ હોવે. સર્વસ્વ. સર્વસ્વકે જો દેનેવાલે હૈં ઉસકે પ્રતિ સર્વસ્વ અર્પણતા આયે બિના રહેગી નહીં. ૬૦૯ (પત્રમૈં, ઉન્હોંને લિખા હૈ. સવર્પણબુદ્ધિસે. ૬૦૯મેં ક્યા લિખા હૈ ? મુમુક્ષુકો સર્વાર્પણબુદ્ધિસે સત્પષકે ચરણમેં જાનેકા ભાવ આતા હૈ. વિરોધક સવાલ નહીં, નિષેધક સવાલ નહીં, અધૂરેપનકા ભી સવાલ નહીં. ઇસકે બિના યથાર્થ ગ્રહણ નહીં હોગા. ઉનકે વચન મિલેંગે. વચન મિલના પુણ્યયોગ હૈ. યે પુણ્યયોગકી હમારે પાસ નોટ હૈ. ઇસ નોટસે હમેં માલ ખરીદના યા ઇસ નોટકો જલાકરકે રાખ લે લેના? રક્ષા જિસકો કહતે હૈં. ક્યા કરના વહ હમારે વિવેક પર આધારિત હૈ. અગર હમકો સત્પરુષ
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૦
રાજહૃદય ભાગ-૧૪ મિલે, હમને સદુપયોગ નહીં કિયા તો યહ નોટ જલ ગઈ, ઉસકી રાખ રહ ગઈ. ઔર હમને યથાર્થ પૂર્ણરૂપેણ સર્વાર્પણ કરકે ઉનકે વચનકો ગ્રહણ કિયા, તો માલ યહ મિલેગા કિ ઇસમેંસે અમૃત મિલેગા. ક્યા મિલેગા ? અમૃત મિલેગા. જો અમૃત મરણ કો મારેગા. મૃત. મૃત માને મરના. અ-મૃત માને નહીં મરના. મૃત્યુ કો ખતમ કરેગા ઉસકો અમૃત કહતે હૈં. ઐસા અમૃત મિલ સકતા હૈ, વહ એક હી જગહ હૈ.
“અનન્ય આશ્રય ભક્તિ પરિણત હોતી હૈ, ક્યોંકિ સત્પષકી પ્રતીતિ હી કલ્યાણ હોનેમેં સર્વોત્તમ નિમિત્ત હૈ.” પ્રતીતિ માને પહચાનપૂર્વક વિશ્વાસ હોના. ઉસકો પ્રતીતિ કહતે હૈં પ્રતીતિ. આપણે ગુજરાતીમાં ખાત્રી કહીએ છીએ. મને ખાત્રી છે કે આ તો જ્ઞાની જ છે. અહીંથી મારું કલ્યાણ થવાનું જ છે. મારા કલ્યાણના નિમિત્તભૂત છે એની ખાત્રી થઈ જાય છે. ઐસી અનન્ય ભક્તિ કે બિના સપુરુષકી પ્રતીતિ નહીં હોતી. ક્યોંકિ સપુરુષકી પ્રતીતિ હી કલ્યાણ હોનેમેં સર્વોત્તમ નિમિત્ત હોતી હૈ. સાધારણ ડૉક્ટર ભી ઐસા બોલતા હૈ કિ મેરી દવામેં વિશ્વાસ રખના. કયા કહેગા? બિના વિશ્વાસ તું ગોલી ખાયેગા તો તુજે ઇસ દવાઈકી અસર, દવાઈકા પ્રભાવ નહીં હોગા. ઐસા કહેગા, યે તો સત્પરુષ હૈ. કલ્યાણ હોનેમેં સર્વોત્તમ નિમિત્ત હૈ” “પ્રાયઃ યે કારણ પરસ્પર અન્યોન્યાશ્રય જૈસે હૈ” અર્થાત્ અનન્યભક્તિ સે ગ્રહણ યથાર્થ હોતા હૈ. યથાર્થ ગ્રહણ કરનેકી ભાવનાએ અનન્ય ભક્તિ ઉત્પન્ન હો જાતી હૈ. ઐસે અન્યોન્યઆશ્રય જેસા) હૈ. કહીં કિસીકી મુખ્યતા હૈ...” કહીં વિચારકી મુખ્યતા હૈ, ગ્રહણ કરનેકી. કહીં ભક્તિકી, કહીં કિસીકી મુખ્યતા હૈ.
‘તથાપિ ઐસા તો અનુભવમેં આતા હૈ. અબ કહતે હૈં. તથાપિ ઐસા ભી હમકો તો અનુભવમેં આતા હૈ યા યહ હમારા અનુભવ હૈ કિ જો સચ્ચા મુમુક્ષુ હો... અબ મુમુક્ષુ નહીં લિખા. “જો સચ્ચા મુમુક્ષુ હો....” ઇસકા મતલબ જૂઠે ભી બહુત હોતે હૈં. લેકિન અભી સચ્ચે કી બાત ચલ રહી હૈ. “કિ જો સચ્ચા મુમુક્ષુ હો, ઉસે સત્પષકી “આશ્રયભક્તિ', અહંભાવ આદિકે છેદનકે લિયે ઔર અલ્પકાલમેં વિચારદશા પરિણમિત હોનેકે લિયે ઉત્કૃષ્ટ કારણરૂપ હોતી હૈ' દેખિયે ! સત્પષકે વચનસે વિચારકા ઉદ્દભવ હુઆ. અબ કહતે હૈં કિ વિચારદશા પરિણમિત હોને કે
Page #298
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૦૬
૨૮૧
લિયે. ઉસકા પરિણમન હો જાના. બાત તો મિલી લેકિન પિરણમન નહીં હુઆ યહ તો સમસ્યા હૈ ન ? ઇસકા પરિણમન ક૨નેમેં અનન્ય ભક્તિ હૈ યા આશ્રયભક્તિ હૈ યે મુખ્ય સાધન હૈ, ઉત્કૃષ્ટ કારણ હૈ. ઉસમેં દૂસરે અહંભાવ આદિ પ્રકાર નહીં હોંગે.
યે અહંભાવ બહુત છૂપા દુશ્મન હૈ. જીવ ઇસ મનુષ્યપર્યાયમેં અહંભાવસે બચે તો યે કોઈ અસાધારણ અચ્છી હોનહારવાલેકો હી ઐસા હો સકતા હૈ. વરના કુછ ભી કરેગા... સદ્ગુરુકે ચરણમેં જાયેગા તો ઇસકા અહંભાવ કરેગા કિ મૈં તો ‘સોનગઢ’ જાતા હૂં. મેં તો ‘સોનગઢ’ જાનેવાલા હૂં. મેં તો બહુત વહાં રહતા હૂં, મૈં તો વાં બહુત ગયા હૂં. શાસ્ત્ર પઢ લિયા. મૈને બહુત જાના હૈ. મેં સમજતા હૂં, મૈં જાનતા હૂં. જો ભી ધાર્મિક પ્રક્રિયા કરેગા ઉસકા અહંભાવ આયે બિના રહના મુશ્કિલ હૈ. પર્યાયદૃષ્ટિ હૈ ન ? તો પર્યાયમેં તો કાર્ય હોતા હૈ. અહંભાવ સ્વયં હો જાતા હૈ. સમ્યગ્દર્શન હોનેસે યે અહંભાવ પર્યાયદૃષ્ટિ ચલી જાનેસે નહીં હોતા. ૫૨ ઇસકે પહલે ક્યા કરે ? કિ યે અહંભાવ છેદનેકે લિયે સત્પુરુષકી આશ્રયભક્તિ સબસે બડા સાધન હૈ, ઉત્કૃષ્ટ સાધન હૈ. હમે કુછ નહીં દેખના હૈ. સત્પુરુષકે ચરણ હમે મિલ ગયે તો હમેં કુછ દેખના નહીં હૈ. આગે કૌન હૈ, પીછે કૌન હૈ ? કૌન કયા ફાયદા કરતા હૈ ? ક્યા નુકસાન ક૨તા હૈ ? કો જિસકો જો કરના હૈ વહ કરો. હમેં સત્પુરુષ કહાં સે મિલે. બસ ! ઐસે યદિ આ જાયે તો ઉનકો જો ભી વિચાર મિલે હૈં, જો ભી વચન મિલે હૈં, ઉસકા પરિણમન હોનેમેં યહ ઉત્કૃષ્ટ સાધન હૈ. યહ ‘કૃપાલુદેવ’કે સ્વયંકા અનુભવ બોલતા હૈ. કયા લિખા હૈ ?
?
તથાપિ ઐસા તો અનુભવમેં આતા હૈ...’ આયા હૈ ઔર આતા ભી હૈ કિ જો સચ્ચા મુમુક્ષુ હો, ઉસે સત્પુરુષકી આશ્રયભક્તિ’, અહંભાવ આદિકે છેદનકે લિયે ઔર અલ્પકાલમેં વિચારદશા પરિણમિત હોનેકે લિયે ઉત્કૃષ્ટ કારણરૂપ હોતી હૈ.' કલ યહાં તક પઢા થા. આજ ભી યહાં તક પઢનેમેં સમય નીકલ ગયા. ઔર દો-ચાર મિનિટ હૈ.
અબ કહતે હૈં કિ મુમુક્ષુકો... એક ઔર પ્રશ્ન ભી ‘કેશવલાલભાઈ’ને ઉઠાયા હૈ. એક તો મુજે સંયમિત પરિણામકે કાલમેં અહંમબુદ્ધિ-અભિમાન હો જાતા હૈ. દૂસરા, મેરી તૃષ્ણા હૈ જો વહ બહુત ચલતી હૈ. તૃષ્ણાકે
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૨
રાજહૃદય ભાગ-૧૪
પ્રવાહમેં મૈં બહ જાતા હૂં. કહનેકા અભિપ્રાય યહ હૈ કિ મેરી કુછ લોભી પ્રકૃતિ હૈ. પ્રકૃતિગત મેં લોભી મનુષ્ય હું ઔર તૃષ્ણા કે પરિણામ બહુત તીવ્ર રસસે મેરેમેં પૈદા હોતે હૈં. ઇસકે લિયે મેં ક્યા કરું ? જૈસે કોઈ ભીખ માંગતે હૈ ઐસે સત્પુરુષકે પાસ ઇલાજકે લિયે યાચના કી હૈ. ઐસી બાત હૈ. ઇસ Paragraphમેં દો-તીન બાતે બહુત સુંદર બતાઈ હૈ.
એક તો ભોગમેં અનાસક્તિ હો...' તૃષ્ણાસે કથા કરેગેં ? પૈસા મિલેગા, ભોગ-ઉપભોગમેં તીવ્ર રસસે પરિણમન હોગા. આશય તો પહલેસે યહ હોગા કિ પૈસા મિલેગા તો યે ખરીદેંગે, યે લેંગે, વહ લેંગે, સબ સાધન જુટાયેંગે. ભોગમેં અનાસક્તિ હો... જૈસે-તૈસે ભી ચલ સકતા હૈ. કોઈ વિશેષ અનુકૂલતાકી મુજે આવશ્યકતા યા જરૂરત નહીં હૈ. દો વક્ત રોટી મિલ ગઈ બાત ખતમ. દો વક્ત રુખી-સુખી ભી રોટી મિલ ગઈ બાત ખતમ. કિરાયા દે દિયા. યે શરીરરૂપી મકાનમાલિકકો કિરાયા દે દિયા. ચલો, બાત ખતમ. અપને તો અપના કામ કરના હૈ.
ભોગમેં અનાસક્તિ હો, તથા લૌકિક વિશેષતા દિખાનેકી બુદ્ધિ કમ કી જાયે...’ પૈસેવાલોં કો યહીં એક ભાવ રહતા હૈ કિ મેરી વિશેષતા દીખે. મેરે પાસ મકાન હૈ, મેરે પાસ ઐસે કપડે હૈ, મેરે પાસ ઐસે જૂતે હૈ, મેરે પાસ ઐસી ગાડી હૈ, મેરે પાસ વો હૈ, વો હૈ, વો હૈ. ઇતને અભી તો નખરે હૈ બાત છોડ દો. સાધન, પ્રસાધન, પ્રસાધનકે ભી પ્રસાધન. યે સબ જો હૈ યે લૌકિક વિશેષતા છોટી-મોટી બાતમેં લૌકિક વિશેષતા દિખે. એક કપડે કી Crease હો ઉસમેં ભી ઉસકો વિશેષતા દિખાનેકી બાત આતી હૈ. મેરે કપડે ઐસે નહીં હૈ. રોજાના બિલકુલ ટાઈમટાઈટ હોના. યહાં સે લેકરકે જો લૌકિક વિશેષતા દિખાનેકી બુદ્ધિ હૈ ઉસકી તૃષ્ણા કભી કમ હોનેવાલી નહીં હૈ. ભરી પડી હૈ. પહલે લૌકિક વિશેષતા દિખાનેકા કમ કર દો. તૃષ્ણા આયેગી હી નહીં. તૃષ્ણા કમ કરની હૈ લેકિન લૌકિક વિશેષતા દિખાની હૈ. યે તૃષ્ણા જાનેવાલી નહીં હૈ. ભીતરમેં બરાબર છીપી હુઈ પડી હૈ. વહ આગે જાકરકે બઢ જાયેગી.
ભોગમેં અનાસક્તિ હો, તથા લૌકિક વિશેષતા દિખાનેકી બુદ્ધિ કમ કી જાયે તો તૃષ્ણા નિર્બલ હોતી જાતી હૈ.' નાશ તો નહીં હોગી, લેકિન ઉસકી જો શક્તિ હૈ, અનુભાગ હૈ વો તૂટેગા. પહલે તો ઉસકે અનુભાગ કો
Page #300
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૮૩
તોડો. જો ભી દર્શનમોહ હૈ, ચારિત્રમોહ હૈ, જો ભી ઐસે ભી વિકારકે પરિણામ હો પહલે ઉસકે અનુભાગકો તોડના હૈ. ઉસકી શક્તિકો તોડે બિના વો નિર્બલ નહીં હોંગે. ઔર જહાંતક નિર્બલ નહીં હોંગે તો અભાવકે લાયક ભી હોંગે નહીં. અભાવ કરને કે લિયે અભાવકે લાયક બનાનેમેં યે સબ જો મુમુક્ષુકી ભૂમિકા હૈ ઉસમેં યે Process ચલતા હૈ ઔર યે Process કિસ-કિસ કષાયમેં કૈસે-કૈસે ચલતા હૈ, વહ એક-એક બાત કો ઉઠાકે લિ હૈ. અભી તૃષ્ણાકી બાત કી. પહલે અહંભાવકી બાત લી, અબ તૃષ્ણાકી બાત લી. યે લોભ ઔર માન મનુષ્યપર્યાયમેં દો (કષાય) મારતે હૈ. પરિભ્રમણ કરાતે હૈં, જન્મ-મરણ કરાતે હૈં. દોનોં બાત અચ્છી લી હૈ. આગે લેંગે.....
મુમુક્ષુની ભૂમિકામાં કેટલાક ગુણ હોવા આવશ્યક છે; જેમાં આત્મરુચિની પ્રધાનતા છે. જેના કારણે સરળતા, પ્રયોજનની પક્કડ, યથાર્થ ઉદાસીનતા, વગેરે ગુણ ઉત્પન્ન થાય છે. આત્મરુચિ વિના – ક્ષયોપશમાન કાર્યકારી થતું નથી, કેમકે પ્રયોજનભૂત વાત ઉપર લક્ષ જતુ નથી; પારમાર્થિક સરળતા ઉત્પન્ન થતી નથી. દેવગુરુ પ્રત્યે અર્પશતા, આત્માર્થાતા આદિના મૂળમાં આત્મરુચિ હોવા યોગ્ય છે. આત્મરુચિ જ જીવને સંસારથી યથાર્થ ઉદાસીનતામાં રાખે છે. અને અંતર જિજ્ઞાસાપૂર્વક અંતર ખોજને ઉત્પન્ન કરે છે. દર્શનમોહને મંદ કરવાવાળો આ મુખ્ય ગુણ છે. સ્વરૂપના ભાવભાસનપૂર્વક ઉત્પન્ન થયેલી અનન્ય રૂચિ સમ્યક્ત્વ ઉત્પન્ન કરવાવાળો મુખ્ય ગુણ છે. જેને મુમુક્ષુને પોતાની અંદર દેખવો જરૂરીછે.
(અનુભવ સંજીવની-૧૭૪૦)
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૪
રાજહૃદય ભાગ-૧૪
તા. ૨૬-૫-૧૯૯૧, પત્રાંક – ૭૦૬ પ્રવચન નં. ૩૨૭
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્રાંક-૭૦૬. પૃષ્ઠ-૫૨૪. તૃષ્ણાકા પરાભવ કૈસે કરે, ઇસ વિષય ૫૨ ઇસ Paragraphમેં ‘શ્રીમદ્જી’ને બહુત સુંદર માર્ગદર્શન દિયા હૈ. જિસ મુમુક્ષુકો પત્ર લિખા હૈ ઉસને ભી તૃષ્ણાકી તીવ્રતાકા નિવેદન કિયા હૈ કિ મૈં તૃષ્ણાકે પ્રવાહમેં ચલતે હુએ બહ જાતા હૂં. મેરી તૃષ્ણા બહુત હૈ. મેં કચા કરું ?
કહતે હૈં કિ ભોગમેં અનાસક્તિ હો,...' એક બાત. દૂસરા, લૌકિક વિશેષતા દિખાનેકી બુદ્ધિ કમ કી જાયે તો તૃષ્ણા નિર્બલ હોતી જાતી હૈ. કિસી ભી કષાયકા અભાવકે હોનેકે પહલે ઉસકી શક્તિ, ઉસકા અનુભાગ ઘટ જાતા હૈ, કમ હો જાતા હૈ તો યે કષાય નિર્બલ હો જાતી હૈ ઔર નિર્બલ હોનેકે બાદ હી ઉસકા અભાવ હો સકતા હૈ. બલવાન કષાયકા અભાવ હોના આસાન નહીં હૈ. ઇતના ક્રમ પડતા હૈ. પહલે કષાય નિર્બલ હોતી હૈ, ઉસકા રસ તૂટતા હૈ, ઉસકી રુચિ મિટતી હૈ. બાદમેં ઉસકા અભાવ હો સકતા હૈ.
ભોગમેં અનાસક્તિ હો...' ભોગમેં તીવ્ર આસક્તિ હોનેસે અનેક પ્રકા૨કે ભોગ-ઉપભોગકે લિયે તૃષ્ણા જો હૈ વહ બઢતી જાતી હૈ, આવશ્યકતા બઢતી જાતી હૈ. ઇસલિયે ભોગસેં અનાસક્તિ હો તો ફિર જો ભી પ્રાપ્ત કરના હૈ વહ કિસલિયે કરેંગે ? જિસમેં આસક્તિ નહીં હૈ ઉસકો પ્રાપ્ત કરને કે લિયે પરિશ્રમ કર્યો કરેં ? કર્યો દુ:ખી હોવે ? કોં આકુલતા કર્યું ? યે બાત હો જાતી હૈ. કિસીકો ભોગમેં ઇતની તીવ્રતા નહીં હોતી હૈ ફિર ભી તૃષ્ણા બહુત હૈ ઇસકા યહ કારણ ભી હૈ કિ ઉસકો સંપત્તિ પ્રાપ્ત કકે સંપત્તિવાન મૈં હું, ઐસા દિખાનેકા ભાવ રહતા હૈ, અભિપ્રાય રહતા હૈ. ઇસલિયે ભી વહ અપને સમાજમેં, અપને કુટુંબનેં, જહાં ભી ઉદય હો, જહાં ભી પહચાન હો વહાં અપની વિશેષતા, લૌકિક વિશેષતા. લોકમેં
Page #302
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૮૫ દૂસરોંસે મેં થોડા અધિક હું. ઐસા દિખાનેકી બુદ્ધિ, ઐસા દિખાનેકા અભિપ્રાય વદિ કમ હો જાયે તો તૃષ્ણા નિર્બલ હો જાતી હૈ. તો ફિર કિસકે લિયે (કરના)? મેં જૈસા હું વૈસા હૈં. લૌકિક માન ક્યા ચીજ હૈ ? કુછ નહીં હૈ.
આગે કહેંગે કિ ઉસકી તુચ્છતા લગે. કયા લગે ? ઉસકી તુચ્છતા લગે. યે તો ક્ષુદ્ર બાત હૈ. એક ક્ષુદ્ર બાત કે લિયે મેરે પરિણામ ભી ક્ષુદ્ર હો જાયે, ઐસા મેં દિનહિન નહીં હું. ઇધરસે દેખે તો મેં તો માત્ર જ્ઞાનસ્વરૂપ હું. કિસી ભી પ્રકારના સંબંધ હી મુજે નહીં હૈ. કોઈ માન દે, કોઈ અપમાન દે, કુછ ભી કરે. ઇનકે પરિણામ ઇનકે પાસ હૈ. મેરા તો કિસીસે સંબંધ હી નહીં હૈ. સંબંધ હો હી નહીં સકતા. કરના ચાહે તો ભી સંબંધ હો હી નહીં સકતા. મેં તો જ્ઞાનમાત્રરૂપસે રહતા હું, ટિકતા હું, પરિણમતા હું. મેરા કિસીકે સાથે કોઈ સંબંધ નહીં હૈ. ઐસી પ્રત્યક્ષ બાત હૈ. અપને જ્ઞાનસ્વરૂપકો દેખે તો યહ બાત તો પ્રત્યક્ષ હૈ. ઇસલિયે માન, અપમાનકી જો કલ્પના હૈ વહ કોઈ ચીજ નહીં હૈ યે કલ્પના હૈ. યે કલ્પના બિલકુલ એક ધૂઆં જેસી હૈ. જેસે ધૂઆંકો હમ પકડ નહીં સકતે. વૈસે કલ્પનાકો પકડ નહીં સકતે. ઉસકી બુદ્ધિ કમ હો જાયે તો સહજ હી તૃષ્ણા આગે બઢનેવાલી નહીં હૈ.
લૌકિક માન આદિકી તુચ્છતા સમજમેં આ જાયે..” સમજમેં આ જાયે કિ યે તો તુચ્છ બાત હૈ કિસીને માન દિયા તો કયા હો ગયા? મેરેમેં કુછ આયા ક્યા ? મેરેમેં કોઈ વૃદ્ધિ હુઈ ક્યા ? મેરેમેં કોઈ વિશેષતા હો ગઈ ક્યા ? કિ મેં તો જૈસા હું વૈસા રહા હું. માન દિયા તો ક્યા ? માન નહીં દિયા તો ક્યા હૈ ? કિસીકે માન દેનેસે મેરી કિમત બઢતી હૈ ઔર માન નહીં દેનેસે મેરી કિંમત ઘટતી હૈ યે બાત બિલકુલ કલ્પના જેસી ફાલતુ હૈ. મેં તો જેસા હું વૈસા અનાદિઅનંત હું. મુજે તો કિસીકે સાથ કિસી ભી પ્રકારક સંબંધ હૈ હી નહીં.
લૌકિક માન આદિકી તુચ્છતા સમજમેં આ જાયે તો ઉસકી વિશેષતા નહીં લગતી;.” ફિર ઉસકી વિશેષતા નહીં લગતી. તુચ્છતા લગે તો વિશેષતા નહીં લગે. “ઔર ઇસસે ઉસકી ઇચ્છા સહજમેં મંદ હો જાતી હૈ, ઐસા યથાર્થ ભાસિત હોતા હૈ. ઐસા મુજે લગતા હૈ કિ અગર યે લૌકિક
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૬
રાજહૃદય ભાગ-૧૪ વિશેષતાકી જો કલ્પના હૈ-ભ્રમ હૈ યે જો મિટ ગયા તો ફિર સંપત્તિ મિલાનેકે લિયે, જુટાને કે લિયે, પ્રાપ્ત કરને કે લિયે જો પરિણામમેં વેગ આતા હૈ, તીવ્રતા આતી હૈ, રસ આતા હૈ, યે રસ નહીં રહેગા, ક્યોંકિ ઇસકા કોઈ ઉપયોગ નહીં. ઇસકા કોઈ ઉપયોગ નહીં. આવશ્યકતા કિતની હોતી હૈ ? મામુલી આવશ્યકતા કે પીછે ઇતના બડા સારા જીવન વ્યતીત કર દેના, મનુષ્યભવ વ્યતીત કર દેના, યે કોઈ બુદ્ધિમાનીકા કામ નહીં હૈ.
બહુત હી મુશ્કિલસે આજીવિકા ચલતી હો.... ક્યોંકિ આજીવિકા નહીં ચલે તો પરિણામમેં બિગાડ હોનેકી યોગ્યતા હૈ. બિગાડ હો જાવે ઐસી સામાન્ય મુમુક્ષુકી ઐસી યોગ્યતા હૈ કિ ઉસકી આજીવિકા કા પ્રબંધ નહીં હોવે તો ઉસકા પરિણામ પહલે વહાં જાયેગા કિ જૈસે તૈસે ભી મુઝે આજીવિકાકે હિસાબસે કિસીસે લાચારી કરની નહીં પડે, દીનતા કરની નહીં પડે, યાચના નહીં કરવી પડે. ઇસલિયે બહુત હી મુશ્કિલસે....” માને કરીબ-કરીબ, ઇસસે જ્યાદા કોઈ બાત બચે નહિ. આજીવિકા ચલે ઉતની હી આમદાની હોવે.
બહુત હી મુશ્કિલસે આજીવિકા ચલતી હો તો ભી મુમુક્ષુકે લિયે વહ પર્યાપ્ત હૈ,.દેખિયે! યહ બાત જો કૃપાલુદેવકે શબ્દમેં મિલતી હૈ (વહ) કિસી ભી આત્માર્થીજીવકો એક બહુત બડા આધાર મિલતા હૈ કિ બસ ! આજીવિકા મુશ્કિલ સે ચલતી હો ફિરભી મેરે લિયે તો પર્યાપ્ત હૈ. વિશેષ કી કોઈ આવશ્યકતા મુજ હૈ હી નહીં. કોઈ જરૂરત મુજે નહીં હૈ. આજીવિકા ચલે બાત ખતમ. મેરા કામ કરને કે લિયે યહ ભવ હૈ કોઈ સંપત્તિ બઢાનેકે લિયે યહ ભવ નહીં હૈ. અનંત બાર દેવલોક પર્યટકી સંપત્તિ બહુત મિલી હૈ. રાજા હુઆ હૈ, બડા બડા શ્રીમંત સેઠ હુઆ, આબરુ-કીર્તિ બહુત મિલી હૈ. અબ યહ ભવ તો જો હૈ યે મેરે કલ્યાણકે લિયે, આગામી સર્વ ભવોંકે અભાવકે લિયે હૈ. યહ ભવ કોઈ દેહાથકે લિયે લૌકિક કાર્યોકે લિયે યહ ભવ નહીં હૈ. ઐસા લગના ચાહિયે. ઐસા વિચાર આયે ઉતના હી નહીં. ભીતરસે ઐસા લગના ચાહિયે કિ વાસ્તવમેં યહ ભવ હૈ, મેં ભવકે અભાવમેં આ જાઉં ઐસી કોઈ પરિસ્થિતિ મેં પેદા કર લૂં. ઇસલિયે મુજે મિલા હૈ ક્યોંકિ ઐસી બાત મેરે સામને આ ગઈ હૈ. ભવના અભાવ કૈસે હોવે ઐસી બાત મેરે સામને આ ગઈ હૈ. ઐસી બાત સભી
Page #304
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૮૭
કો નહીં મિલતી. યહ બાત મિલના ભી દુર્લભ હૈ. મુજે મિલ ગઈ હૈ તો મેં ઇસકા સદુપયોગ કર દૂં. લગતા હૈ કિ યહ ભવ ઇસીકે લિયે મિલા હૈ. વરના ઐસી બાત દૂસરોંકો નહીં મિલી, મુજે કર્યો મિલી ? ઐસા ઉસકો લગ જાતા હૈ.
બહુત હી મુશ્કિલસે આજીવિકા ચલતી હો તો ભી મુમુક્ષુકે લિયે વહ પર્યાપ્ત હૈ; ક્યોંકિ વિશેષકી કુછ આવશ્યકતા યા ઉપયોગ (કારણ) નહીં હૈ,...' મુજે કોઈ કારણ નહીં હૈ. ઇસસે જ્યાદા કોઈ મુજે કા૨ણ દિખતા નહીં હૈ. ઐસા જબ તક નિશ્ચય ન કિયા જાયે...' ઐસા નિર્ધાર કરનેમેં નહીં આવે કિ મુજે ઇસસે જ્યાદા કોઈ આવશ્યકતા હૈ નહીં, વહાં ‘તક તૃષ્ણા નાના પ્રકા૨સે આવરણ કિયા કરતી હૈ' વહાં તક તૃષ્ણાકે પરિણામ આનેવાલે હૈં. ઔર યે આનેવાલે પરિણામસે અપની આત્માકો આવ૨ણ હોનેવાલા હૈ હી. કોંકિ આધારબુદ્ધિ હો જાતી હૈ. ઇસકે બિના નહીં ચલેગા... ઉસકે બિના નહીં ચલેગા... યહ ચાહિયેગા... વહ ચાહિયેગા, વરના હમારા જીવન કૈસા ચલેગા ? યહ આધારબુદ્ધિ, સંયોગકી ઐસી આધારબુદ્ધિ જીવકો સ્વયંકે આધારકો અવલંબનકો લેને નહીં દેતી. કોંકિ વિપરીત આધાર હો ગયા. દોનોંકા આધાર હો હી નહીં સકતા. સ્વરૂપકા ભી આધાર મિલે ઔર સંયોગકા ભી આધાર મિલે. દો બાત બનનેવાલી નહીં હૈ. અનાદિસે યે જો પરકી આધારબુદ્ધિ હૈ વહ છૂટ જાની ચાહિયે. ઇધર યહી ઉપદેશ હૈ. તબ તક તૃષ્ણા નાના પ્રકા૨સે આવરણ કિયા કરતી હૈ.’ મતલબ અનેક પ્રકારકી તૃષ્ણાકે પરિણામ ઉત્પન્ન હોંગે ઔર ઉસી પરિણામસે જીવકો આવરણ હોગા. કર્મબંધન હોગા ઔર આવરણ હોગા. સ્વભાવ ૫૨ આવરણ આ જાયેગા.
લૌકિક વિશેષતામેં કુછ સારભૂતતા હી નહીં હૈ...' કિતની ભી લૌકિક વિશેષતા દિખાનેકી બુદ્ધિ હો, અભિપ્રાય હો લેકિન અપયશ-કીર્તિ ઐસા નામકર્મકા ઉદય હોગા (તો) લોગ બુરી બાતેં કહેંગે, અચ્છી બાતેં નહીં બોલેંગે. બોલેંગે, સંપત્તિ સે કયા હો ગયા ? વહ તો ઐસા હૈ, પૈસા હૈ. યહ બાત ચલનેવાલી હૈ. આજ જો ઠીક બોલતા હૈ વહી આદમી કલ અઠીક બોલેગા. આજ જો અચ્છા બોલતા હૈ, કલ વહ બૂરા બોલેગા. યે તો સ્વતંત્ર હૈ. અપને આધિન થોડા હૈ યા ? તો ઇસમેં કોઈ સારભૂતતા નહીં
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૮
રાજહૃદય ભાગ-૧૪ હૈ. ઇસમેં ક્યા સાર હૈ ? અગર અચ્છા બોલ દિયા તો ભી ક્યા ? ઔર બુરા બોલ દિયા તો ભી ક્યા? ઇસસે મુજે ક્યા સંબંધ હૈ? ઇસસે મેરા કોઈ સંબંધ નહીં હૈ.
મુમુક્ષુ - આજ બુરા બોલતા હૈ, વહ કલ અચ્છા ભી બોલેગા.
પૂજ્ય ભાઈશ્રી :- વહ કલ અચ્છા બોલ સકતા હૈ. આજ અચ્છા બોલતા હૈ કલ બુરા ભી બોલ સકતા હૈ. મેરા તો દોનોંસે સંબંધ નહીં હૈ. મેં તો જ્ઞાનમાત્ર હું. કિસીકે કુછ કહનેસે, માનસે, સમજનેસે મેરેમેં ક્યા ફર્ક પડતા હૈ? યે તો ઈનકા સ્વતંત્ર પરિણમન હૈ. મેરેમેં ઇસસે કોઈ ફર્ક નહીં પડતા. મેં તો જો જ્ઞાનસ્વરૂપ હું વૈસા હી રહતા હું. કોઈ સ્પર્શ નહીં હૈ, કોઈ સંબંધ નહીં હૈ યહ પ્રત્યક્ષ બાત હૈ. યહ વસ્તુસ્થિતિ હૈ.
મુમુક્ષુ – કિસી યુક્તિસે વિચારબલ પૈદા નહીં હોતા.
પૂજ્ય ભાઈશ્રી - વિચારબલ તો ક્યા હૈ કિ બલ પૈદા કરનેમેં તો અપના માત્ર જ્ઞાનસ્વરૂપે હૈ ઉસકો સંભાલના પડતા હૈ. મેં માત્ર જ્ઞાન હું. ઇસકી સંભાલ કરે, ઉસકી સાવધાની હોવે. યે સાવધાનીમેં બલ હૈ. વિચારમેં ઇતના બલ નહીં હૈ. ઐસા વિચાર નહીં હોવે ઔર ઉલટા વિચાર હોવે તો કમજોરી બઢેગી. વિચારમેં દૂસરા પ્રતિપક્ષકા વિચાર નહીં આયેગા. લેકિન ઉતના બલ નહીં આતા હૈ. અપનેમેં બલ સાવધાનીસે આતા હૈ.
ઐસા જબ તક નિશ્ચય ન કિયા જાયે તબ તક તૃષ્ણા નાના પ્રકારસે આવરણ કિયા કરતી હૈ. લૌકિક વિશેષતામેં કુછ સારભૂતતા હી નહીં હૈ ઐસા નિશ્ચય કિયા જાયે તો મુશ્કિલસે આજીવિકા જિતના મિલતા હો તો ભી તૃપ્તિ રહતી હૈ.” સંતોષ રહતા હૈ કિ ઠીક હૈ. અપને કો રોટી મિલ ગઈ. અબ ચિંતા ક્યા કરનેકી હૈ ? અબ કોઈ યાચના કરનેકી, દીનતા કરનેકી હમારી કોઈ વૃત્તિ નહીં હોની ચાહિયે. દીનતા મિટ જાની ચાહિયે. આર્થિક દરિદ્રતામેં જો દીનતા આતી હૈ, યે દીનતા યહ સૂચિત કરતી હૈ કી ધનસંપત્તિની લાલસા બહુત હૈ. ભલે હી ધનસંપત્તિ નહીં હો. જિસકો સંપત્તિ હો ઉસકો હી લાલસા હોતી હૈ ઐસી બાત નહીં હૈ. લેકિન જીસકો દીનતા આ જાતી હૈ ઉસકો ભી યહી લાલચ પડી હૈ. ઇસલિયે ઐસા નિશ્ચય કિયા જાય કિ, મુશ્કિલ સે આજીવિકા જિતના મિલતા હો તો ભી
Page #306
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
- ૨૮૯ મુજે તો સંતોષ હૈ, પૂરા સંતોષ હૈ. કોઈ વિશેષકી મુજે આવશ્યકતા નહીં. અગર કુછ આ ગયા તો પડા રહેગા. મુજે ઇસકી કયા જરૂરત હૈ? મુજે કોઈ જરૂરત નહીં હૈ.
મુશ્કિલસે આજીવિકા જિતના ન મિલતા હો તો ભી..” અબ એક દૂસરી બાત લેતે હૈં કિ આજીવિકા જિતના મિલ ગયા તો સંતોષ કર લેના ચાહિયે. કોઈ પૂર્વકમેકે ઉદાસે ઉતના ભી નહીં મિલા સમજો. ઐસા ભી હો સકતા હૈ કિ ઉસમેં ભી કમી રહ જાયે. તો મુમુક્ષકો ક્યા કરના ચાહિયે ? કિ મુમુક્ષજીવ પ્રાયઃ આર્તધ્યાન નહીં હોને દેતા..' ઇસિકા નામ મુમુક્ષુ હૈ. આર્તધ્યાન હો જાયે તો મુમુક્ષતા વહાં નહીં હૈ. ઉસકો યહ પ્રયાસ ચલના ચાહિયે, યહ પ્રયત્ન ચલના ચાહિયે. ઇસ પ્રકારકા ઉદય આયા હૈ, મેરે પૂર્વક પરિણામને કારણસે આયા હૈ. મૈને અપરાધ તો કિયે હી હૈ. અગર નિરપરાધી હોતા તો અભી જો પરિસ્થિતિ મેરે પરિણામકી હૈ વહ નહીં રહતી. ઈસલિયે જો ભી કર્મકા ઉદય હો, મુજે આર્તધ્યાન નહીં કરના હૈ.
મુમુક્ષુ :- આર્તધ્યાન કા મતલબ ?
પૂજ્ય ભાઈશ્રી :- આર્તધ્યાન માને પ્રાપ્તિ કે લિયે તીવ્ર પરિણામ હોના. તીવ્ર રસવાલે પરિણામ. આર્ત માને દુઃખી. બહુત દુઃખ હોતા હૈ. આજીવિકા નહીં મિલતી હૈ ઉસકા ઇસકો બહુત દુઃખ હોતા હૈ. ક્યા કરેં હમ? હમકો તો પેટ પૂરતા ભી નહીં મિલતા હૈ. ઐસા લગતા હૈ. હમકો તો પેટ પૂરતા ભી નહીં મિલતા હૈ ઐસા કરકે બહુત દુઃખી હો જાતા હૈ. દુઃખી નહીં હોના ચાહિયે.
મુમુક્ષુ :- બનારસીદાસ'. પૂજ્ય ભાઈશ્રી – “બનારસીદાસ' કિતને મસ્ત થે. વે તો મસ્ત થે.
મુમુક્ષુ :- દોલતરામજી' કપડા છાપતે થે ઔર ‘સમયસાર' આ ગયા...
પૂજ્ય ભાઈશ્રી :- બનારસીદાસ કા ભી ઐસા હી થા.
મુમુક્ષુ – જબ વો બિલકુલ વૈસે હો ગયે ઔર હાલત ખરાબ હો ગઈ મંદિરમેં આ કરકે રહને લગે.. પૂજ્ય ભાઈશ્રી - બનારસીદાસકા ભી ઐસા હૈ. આઝામેં પઘડી
Page #307
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ–૧૪ બેચતે થે.
મુમુક્ષુ - ચોરોંકો...
પૂજ્ય ભાઈશ્રી – ઐસા ઉન્હોંને અપના અસુલ બના લિયા થા, કલકી ચિંતા નહીં કરને કે લિયે. ક્યા હૈ કે જીવ મિથ્યાત્વ અવસ્થામેં કલકી ચિંતા કિયે બિના નહીં રહતા. આજકી ઉસકો કોઈ ચિંતા નહીં હૈ. આજ તો ઉસકો બરાબર ઘીવાલી રોટી મિલતી હૈ. લેકિન કલકી ચિંતામેં આજ કી રોટીકા સંતોષ ભી વહ કલકી ચિંતા ઉસકો લેને નહીં દેતી. હાલત ઉસકી બિગડ જાતી હૈ. તો બનારસીદાસને તો અપના એક સિદ્ધાંત બના દિયા કી કલકી ચિંતા કૈસે નહીં કરે? કિ બસ ! આજકી પઘડીકા હમારા બિકી હો ગયા. કરો દુકાન બંધ. એક ઘટમેં આઠ પઘડી બેચતે થે. ઐસા સુના હૈ, આઠ પઘડી બેચના. એક પઘડી પર એક આના યા દો આના મુનાફા લેતે થે.
મુમુક્ષુ - દુકાનમેં નુકસાન ચલા ગયા તો ... તો વહાં સે ઉનકી ... તો છ મહિને તક ઉન્હોંને પકોડી ખાયે થે. પહલે ..
પૂજ્ય ભાઈશ્રી - ફિર ભી આર્તધ્યાન નહીં હોતા થા. કૈસી મસ્તીથી કિ આર્તધ્યાન નહીં હોતા થા ! સંયોગકી પૂર્વકર્મક અનુસાર કિસી ભી પ્રકારને હાલાત હો જાવે, આર્તધ્યાન નહીં હોના. ઐસા કૈસે હોતા હૈ? વે અપનેકો ભીતરમેં સંભાલતે હૈ કિ મેરેમેં સે ક્યા જાતા હૈ? મેરેમેં ક્યા આતા હૈ? મુજમેં તો કુછ હોતા હી નહીં. યે જો ખેલ હૈ વહ પૂર્વકર્મકા હૈ. બાહરકા જો ભી ફેરફાર હૈ વહ પૂર્વકર્મકા ખેલ હૈ. દેખતા હું મેં. જૈસે દૂસરોંકા દેખતા હું. યે તો દૂસરોંકા હૈ. મૈરા નહીં.
આર્તધ્યાન જબ હોતા હૈ કિ યહ મેરા હૈ તબ, અપનત્વ હોતા હૈ તો આર્તધ્યાન હુએ બિના રહેગા નહીં. જેસે દૂસરોંકા ભી દેખતે હૈં ન આદમી ? કિ યહ શ્રીમંત હો ગયા, યહ ગરીબ હો ગયા, ઉસકી સંપત્તિ ચલી ગઈ, ઉસકો સંપત્તિ મિલ ગઈ. દૂસરોંકા દેખકર ક્યા હોતા હૈ? કુછ નહીં. હમે
ક્યાં લેના-દેના? ઐસા દૂસરોંકા હુઆ હૈ, મેરા કુછ હુઆ નહીં. ક્યોંકિ મેં તો હું કાચું રહતા હૂં. બિના ફેરફાર ‘અબઢઘટ સ્વરૂપ કૈસા. અબઢ-ઘટ, બઢતા ભી નહીં, ઘટતા ભી નહીં. ઇસકી સંભાલ લેતે હુએ જ્ઞાનીકો કલકી ચિંતા હોતી નહીં. ઔર કલ કુછ હોનેવાલા હૈ હી નહીં. ન જ્ઞાનીકા કુછ
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૯૧
પત્રાંક-૭૦૬ હોનેવાલા હૈ, ન અજ્ઞાનીકા કુછ હોનેવાલા હૈ).
મુમુક્ષુ - Complex તો ખડા હો જાતા હૈ.
પૂજ્ય ભાઈશ્રી :- વહ તો જૈસી અપની વિચારધારા. અપની મસ્તીમેં રહે વહ ભી એક Superiority Complex હૈ. ઔર દીનતામાં આ જાયે વહ ભી એક Inferiority complex હૈ. તો કિસ Complex મેં રહના હૈ ? એકમેં દુઃખ હૈ, એકમેં સુખ હૈ. પસંદ કરો. પરિસ્થિતિ તો જો હૈ સો હૈ. અપને કો કહાં રહના?કૈસે રહના? યહ હમારી સમજ પર આધારિત હૈ જૈસી હમારી સમજ ઐસા રહના હો જાયેગા.
મુમુક્ષુ :- “બનારસીદાસ કી કહાની મેં ગાઠી ચોરોંસે ઉઠ નહીં રહી થી, તે દેખ રહે થે કિ ઉઠ નહીં રહી હૈ. તો ખડે હુએ ઔર કહા, મેં તુમ્હ ઉઠા દેતા હું. ઉઠાકર સરપર રખ દી ઔર ઘર પર ગયા. ઉસને અપની પત્ની સે કહા, આજ પહલા ઐસા માલિક મિલા કિ જિસને સામાન ભી ઉઠવા દિયા. ઉસકી પત્નીને કહા, કહીં તુ ભગત કે યહાં નહીં ચલા ગયા થા? ઉસને કહા, યહ દુકાન થી, યહાં થી. તો પત્નીને કહા, વાપસ દે આ. - પૂજ્ય ભાઈશ્રી :- ચોરની પત્નીએ કીધું કે તું કયાં ચોરી કરી આવ્યો? ચોરી કરવા ગયો, ગાંસડી બાંધતો હતો. તો એને ગાંસડી બંધાવીને ઉપડાવી કે લઈ જા, ભાઈસાબ ચોરી કરવાવાળા ચોરને ગાંસડી બંધાવીને એને ઉપડાવી. તેં ઘણી મોટી ગાંસડી બાંધી છે, ઉપાડી શકતો નથી, તે તને ઉપડાવું. ઘરે આવીને એની પત્નીને વાત કરી, કે આજે તો જેના ઘરે ગયો એણે જ મને આટલી મદદ કરી. તો કહે, તું પેલા ભગતને ત્યાં ગયો લાગે છે. ભગત નામથી પ્રખ્યાત હોય ને. આ દઈ આવ, પાછુ દઈ આવે, એનું ન લેવાય. એનું ન ચોરાય, પાછું દઈ આવ. કુદરત શું કરે છે ! એનું નામ કુદરત.
પૂજ્ય બહિનશ્રીકા એક દષ્ટાંત આતા હૈ. શુરૂસે હી વે બહુત વિનમ્ર પ્રકૃતિકી થી. “વઢવાણ સીટી”મેં જો નદી હૈ વહાં પાની ભરનેકો જાતે થે. પીનેકા પાની નદીસે ભરતે હૈં. સબ ઔરતે હૈં વે વહાં પાની ભરતી હૈં. ગરમીને દીનોંમેં ક્યા હૈ કિ જહાં પાની નીકલે વહીં સે સબ ભરતે થે. એક હી જગહ પર ભરનેકા હોતા હૈ. હમારે ગુજરાતીમેં વીરડા કહતે હૈં. વીરડી બનાતે હૈ વહાં સે તો બહુત-સી ઔરતેં હોતી હૈ, વહ (“બહેનશ્રી') જાકર
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૨
રાજહૃદય ભાગ-૧૪ ખડી રહ જાવે. સબ ભરલે બાદમેં ભર લુંગી.
મુમુક્ષુ:- પનીહારી.
પૂજ્ય ભાઈશ્રી :- હાં. પનીહારી. સબ ઔરતેં ઇકટ્ટી હોવે તો વહ તો પીછે રહ જાવે. ઉસમેં સામિલ નહીં હોવે. પહલે મેં ભર લું, મેં ભર લું. મેં ભર શું ઐસી ખીંચાતાનીમેં નહીં જાતી થી. ફિર સબ પનીહારીયોં કો પતા ચલ ગયા કિ યે તો શામ તક બોલનેવાલી નહીં હૈ. તો સબ બોલી કિ પહલે ઇનકો ભરલેને દો. હમ લોગ તો જૈસે-તૈસે ભર લેંગે લેકિન ઇનકો પહલે ભર લેને દો. યહ કુદરતી હોતા હૈ. હોવે, નહીં હોવે ઉનકો કુછ ફર્ક નહીં પડતા. જો સમજ હૈ ઉસમેં કોઈ ફેર નહીં પડતા. અનુકૂલતા મિલી તો ક્યા હો ગયા? પ્રતિકૂલતા આયી તો ક્યા હો ગયા?
ગુરુદેવ યહ તો કહતે થે કિ સારા જગત હમેં અનુકૂલ હો જાયે તો હમારે આત્મામેં ક્યા આનેવાલા હૈ ? હમેં ક્યા ફાયદા હોનેવાલા હૈ? ઇસસે હમેં ક્યા મિલતા હૈ? કિ એક ગુણમેં, સભી ગુણ પરિપૂર્ણ હોનેસે ઉસમેં કોઈ આનેકી ગુંજાઈશ નહીં હૈ, મિલનકી કોઈ ગુંજાઈશ નહીં હૈ. સબ બાહર કા બાહર હૈ. ઔર સારા વિશ્વ પ્રતિકૂલ હો જાયે. એક-દો આદમી નહીં, સારા જગત પ્રતિકૂલ હો જાયે તો હમારેમેં સે ક્યા લેનેવાલે હૈ? હમારે એક ગુણકો કોઈ ખંડિત નહીં કર સકતા. હમારે એક પ્રદેશ કો કોઈ ખંડિત કર સકતા નહીં. બસ! ફિર ચિંતા કહેકી ? ફિર કિસ બાતકી ચિંતા હૈ? અવ્યાબાધસ્વરૂપકો કોઈ બાધા ડાલ સકતા નહીં.
મુમુક્ષુ – “ગુરુદેવને ઐસે દિન દેખે હૈં કિ પૂરા સમાજ ઉનકે વિરુદ્ધ થા. - પૂજ્ય ભાઈશ્રી :- હાં, એક દિન ઐસા ભી થા કિ સારા સમાજ ગુરુદેવશ્રી કે વિરુદ્ધ થા. તીન-ચાર આદમી ઉનકે સાથ રહે. ચાર આદમી સાથ રહે થે. દો હમારે “રાણપુર” કે ઔર દો “વઢવાણ” કે. બસ ! ચાર લોગ સાથમેં થે. ઔર કોઈ નહીં થા. ગુરુદેવને બોલા હમેં તો હમારા આત્મા કા કરના હૈ, કોઈ સાથે રહે, નહીં રહૈ, ઇસસે હમેં ક્યા? ઔર જબ હજારો આદમી આને લગે તો ‘ગુરુદેવ યહ બોલતે થે કિ યે સબ આતે થે ઇસલિયે ક્યા હો ગયા? આને લગે ઇસલિયે ક્યા હો ગયા ? યહ તો એક પુણ્યયોગ હૈ તો આતે હૈં. સબકો પહચાન થોડી હોતી હૈ? ક્યા
Page #310
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૯૩
બોલતે થે ? કિ સબ પહચાનતે નહીં. યહ તો પુણ્યયોગ હૈ ઇસલિયે ઇકà હોતે હૈં. ન પાપકા યોગ મેરા હૈ, ન પુણ્ય યોગકા ભી મેરા હૈ. યહાં સે લેતે હૈ. ઇસકી કોઈ વિશેષતા નહીં લગતી, સારભૂતતા નહીં લગતી, કિંમત નહીં આતી.
‘કૃપાલુદેવ’કા ઐસા માર્ગદર્શન હૈ કિ માંડ માંડ આજીવિકા ચલે તો ભી આર્તધ્યાન નહીં હોતે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– નહીં હોવે.
મુમુક્ષુ :– યહાં તો અનુકૂલતા વિશેષ કિ આર્તધ્યાન હો.
પૂજ્ય ભાઈશ્રી :- યહાં સે કૈસે નીકલેંગે ? છૂટેંગે કૈસે ? હમેં યહ લગના ચાહિયે કિ હમારે ભવમેં હમે ક્યા કરના હૈ ? યહ ભવ કર્યો મિલા ? હમારે જીવનકા ધ્યેય ક્યા હૈ ? હમ ઇસ ભવમેં જીતે હૈં તો હમારે જીવનકા કયા ધ્યેય હૈ ? કોઈ સંપત્તિ મિલાતે રહના, પ્રાપ્ત કરતે રહના યહી કયા જીવનકા ધ્યેય હૈ ? યે તો સારી દુનિયા પશુ-પક્ષી સબ ઇસીકે પીછે લગે હુએ હૈં. વહ જીવન હી પશુવત્ છે. હમારા જીવન હમારે આત્મકલ્યાણકે લિયે યહ જીવન હૈ. ઐસા લગે તો હી આર્તધ્યાન નહીં હોવે. વ૨ના તો આર્તધ્યાન હુએ બિના રહેગા નહીં.
જબ તક ધ્યેય નહીં બદલતા, તબ તક Line નહીં બદલતી. પરિણામકી જો Line હૈ, લાઈનદોરી હૈ. સારે પરિણામ ધ્યેયકે દૌર(૫૨) ચલનેવાલા હૈ. જીવકા સંસારકા ધ્યેય અનાદિકા હૈ તો સારે પરિણામ ઉસીકી દૌ૨૫૨ ચલતે હૈ. અગર હમને ધ્યેય બદલ દિયા કિ હમકો તો પરિપૂર્ણ શુદ્ધિ ચાહિયે, પરિપૂર્ણ સુખ ચાહિયે, પરિપૂર્ણ નિર્મલતા-પવિત્રતા ચાહિયે. તો પરિણામ ઉસીકી ઓર ચલને લગેગેં. ફિર ચલનેમેં થોડા Adjust કરના પડે, દૂસરી બાત હૈં. કોંકિ બહુત Trafc આતે હૈં. વાહન ચલાનેવાલેકો ભી ઉસમેં ગતિ કો Slow-fast કરના પડતા હૈ. હો સકતા હૈ. લેકિન જહાં પહુંચના હૈ વહી દિશામેં હમે ચલના હૈ. દૂસરી દિશામેં હમે નહીં ચલના હૈ. યહ બાત પક્કી હો જાની ચાહિયે.
આજીવિકા જિતના મિલતા હો...' ઔર આજીવિકામેં કમીકો યથાધર્મ પૂર્ણ કરનેકી કલ્પના કરતા હૈ;...' ઔર જો આજીવિકાકી પૂર્તિ કરની હો, કમી રહતી હૈ ઉસમેં પૂર્તિ કરની હો તો યથાધર્મ અર્થાત્
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૪
રાજહૃદય ભાગ-૧૪
નીતિધર્મ નહીં છોડે. કિસીકા હમ લે લેવે, યા કિસીકે સાથ છેતરપિંડી કરે, કિસીકો વો ક૨ દે, કિસીકો વો ક૨ે છે. ઐસી કોઈ બાત નહીં હોની ચાહિયે. જિસસે હમારે પરિણામમેં મલિનતા બઢ જાયે ઐસા કોઈ કાર્ય કરના નહીં ચાહિયે. યથાધર્મ અર્થાત્ યથા નીતિધર્મ, યહાં પર ઐસા લેના. પૂર્ણ કરનેકી...’ ઇસ કમીકો પૂર્ણ કરનેકી કલ્પના કરે. યહ કલ્પના હૈ. વહ ભી મંદ કલ્પના કરે. તીવ્ર કલ્પના નહીં કરે. તીવ્ર કલ્પનામેં અનીતિ હો જાયેગી. નીતિ નહીં રહેગી. સભી કો સંસારમેં સ્વાર્થ તો હૈ. કિ, ભાઈ ! હમકો હમારી જરૂરત હૈ, હમેં હમારી જરૂરત હૈ, હમેં હમારી જરૂરત હૈ. લેકિન જબ યે સ્વાર્થ તીવ્ર હો જાતા હૈ તબ નીતિ છૂટ જાતી હૈ. તબ નીતિ રહતી નહીં હૈ. માને પાપ બઢ જાતા હૈ. અનીતિ સે ધન કમાનેકી યા સંપત્તિ પ્રાપ્ત કરને કા પરિણામ તીવ્ર હો જાતા હૈ. ઐસા મુમુક્ષુ કો કરના નહીં ચાહિયે.
ઇત્યાદિ પ્રકારસે બાઁવ કરતે હુએ તૃષ્ણાકા પરાભવ (ક્ષય) હોના યોગ્ય દીખતા હૈ.' તૃષ્ણાકા પરાભવ કરના વૈસે તો આસાન નહીં હૈ. ફિર ભી અગર લૌકિક વિશેષતા ઔર ભોગમેં અનાસક્તિ, યે જો પરિણામ કે દો પહલૂ હૈં ઉસકો અગર બરાબર ઠીક કરે તો તૃષ્ણાકા પરાભવ હો સકતા હૈ.
મુમુક્ષુ :- આત્મપ્રાપ્તિ માટે આનાથી વધારે કિંમતી વાત કયા પુસ્તકમાં...
પૂજ્ય ભાઈશ્રી :– હાં. બહુત. માને ઉનકે એક-એક શબ્દનેં બહુત ભાવ ભરે હૈં. ભાવ તો બહુત ભરે હૈં.
તો જિસકો ગ્રહણ કરના હૈ-સત્પુરુષ કે વચનકો ગ્રહણ કરના હૈ તો અપની જો ભલાઈકે લિયે કરના હૈ, અપને હિત કે લિયે કરના હૈ ઉસકો મુખ્ય કરે. જિતની હિતકી મુખ્યતા તીવ્રતા હોગી ઉતના ગ્રહણ હોગા. વ૨ના તો શબ્દ સમજમેં આયેગા, અર્થ ભી સમજમેં આયેગા, લેકિન ગ્રહણ કરના કોઈ દૂસરી બાત હો જાતી હૈ.
જિસકો તૃષ્ણાકા પરાભવ કરના હો. જો યહાં બાત કહી ઉસકી ગહરાઈમેં જાના ચાહિયે. જૈસે કિસીકો યહ લગે કી મેરે તૃષ્ણાકે પરિણામ બહુત હૈં. મૈં ઉસકો કૈસે શાંત કરું ? ઉસકો યહ વિચાર કરના કી તેરી
Page #312
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૯૫ જરૂરત કિતની હૈ ? આવશ્યકતાર્થે કિતની હૈ ? આવશ્યકતા કમ કરો. હમારે પૂરાને જમાને તો એક કહાવત થી કિ જિતની જરૂરત જ્યાદા ઉતના પાપ જ્યાદા. હમારે Grandfather થે, દાદાજી થે કે ઐસા કહતે થે. જિતની જરૂરત જ્યાદા ઉતના પાપ જ્યાદા. જિતની જરૂરત કમ ઉતના પાપ કમ હોગા. લૌકિક દૃષ્ટિમેં-લૌકિક બુદ્ધિમેં ભી ઉતના સમજમેં આતા હૈ. યહ તો પારલૌકિક ગ્રંથ હૈ. યે તો અલૌકિક ગ્રંથ હૈ. તો ઉસમેં તો સમ્યક પ્રકારસે તૃષ્ણાકા પરાભવ કૈસે કરે ? તૃષ્ણાકા નાશ કૈસે કરે ? કિ હમેં હમારી ભોગ-ઉપભોગ કી વૃત્તિ જો હૈ, ઉસમેં જો આસક્તિ હૈ, વહ આસક્તિ જહાં તક ઉસકા રસ નહીં મિટેગા, ઉસકા રસ કમ નહીં હોગા વહાં તક તૃષ્ણા કમ હોનેવાલી નહીં હૈ. તૃષ્ણાકે મૂલકો છેદનેકી યહ બાત હૈ.
તૃષ્ણા કિસ આધાર પર ખડી હૈ ઇસકા વિચાર ચલતા હૈ. ઇસકે દો આધાર હૈ. એક તો ભોગ-ઉપભોગમેં આસક્તિ, ઔર એક લૌકિક માનમોટાઈ વિશેષતા દિખાનેકી વૃત્તિ. યે દો આધારસે તૃષ્ણા પનપતિ હૈ, ઉસકા Development હોતા હૈ, બડી હો જાતી હૈ. મુમુક્ષુને અપને જીવનમેં યે દો મુદ્દેકો સંભાલ લિયા કિ હમે કોઈ લૌકિક વિશેષતા નહીં કરની હૈ. લોગ હમેં જાને, નહિ જાને હમે ઇસકા કોઈ કામ નહીં હૈ. લોગ જાને તો ઉસકો અચ્છા લગતા હૈ. ઔર યહ વિશેષતા, માન-મોટાઈ કો છોડ દે તો ભગવાન જાને કિ યહ બડા અચ્છા આત્માર્થી હૈ. તો ઉસકો ઇસમેં કુછ અચ્છા નહીં લગતા હૈ.
તુજે તેરી નોંધ લૌકિકજનકે જ્ઞાનમેં કરાની હૈ યા ભગવાન કે જ્ઞાન મેં કરાની હૈ? કિસકે જ્ઞાનમેં તુજે કરાની હૈ ? જબ સહી રાસ્તેપર આયેગા તો અનંત સિદ્ધ પરમાત્મા કે જ્ઞાનમેં યહ આયેગા કિ અબ યે મેરે રાસ્તેપર આ રહા હૈ. અબ યહ મેરે રાસ્તેપર આ રહા હૈ. તો ઈનકી તુજે મોટાઈ ચાહિયે ? યા દૂસરા ઐસા સમજે કી યહ પૈસેવાલા હૈ, બહુત સંપત્તિવાલા હૈ, ઉસકો બહુત-બહુત હૈ, યહ ચીજ ભી હૈ, વહ ચીજ ભી હૈ, ઉસકો મકાન ભી હૈ, હીરે ભી હૈ, ઝવેરાત ભી હૈ, ગાડી ભી હૈ, આબરૂ-કીર્તિ ભી હૈ, પરિવાર ભી હૈ, વહ ભી હૈ. ઐસી બહુત-સી ચીજ હૈ, વહ તો આજ હૈહૈ ઐસા કરતા હૈ, કલ દૂસરી ભી બાત બોલનેવાલા હૈ. ઉસકા કોઈ
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૬
રાજહૃદય ભાગ-૧૪ ઠીકાના નહીં હૈ.
કહતે હૈં કિ ભગવાનકે જ્ઞાનમેં કોઈ નોંધ હો જાવે ઐસી બાત કર ન ! અગર તુજે નોંધ કરાને કી બાત હો તો. સમ્યફ પ્રકાર મેં તો વહ ભી નહીં. કિ કોઈ જાને, નહીં જાને. ઇસસે મેરેમેં કોઈ ફર્ક પડતા નહીં હૈ. દ્રવ્યદૃષ્ટિપ્રકાશમેં આતા હૈ કિ નહીં ? કિ ફૂલ બાગમેં હો યા જંગલમેં, ઇસસે કોઈ ઇસકી કિમત બઢતી-ઘટતી નહીં હૈ. કોઈ સુંઘે, કોઈ મત સુંઘે ઇસસે ભી કોઈ ઉસકી સુંદરતામેં ફર્ક પડતા નહીં હૈ. તો મુજે કોઈ જાનેગા, નહીં જાનેગા, મૈસા જાનેગા, ઉલટા જાનેગા, સુલટા જાનેગા ઇસસે મુજે ક્યા ફર્ક પડતા હૈ ? દૂસરોંકી નિંદા-પ્રશંસાકે કારણસે આત્માર્થીકો કોઈ કાર્ય કરના નહીં હોતા. નિદા-પ્રશંસાકે લિયે પ્રવૃત્તિ કરની યે આત્માર્થીઓંકા કામ નહીં હૈ. હમારી પ્રશંસા બઢ જાયે ઇસલિયે હમ કુછ કામ કરે યા હમારી કોઈ નિંદા નહીં કરે ઈસલિયે હમ કામ કરે. યે લોકસંજ્ઞા હૈ, કાતિલ ઝહર હૈ. કાતિલ ઝહર હૈ. ઉસકો ખાના નહીં ચાહિયે. ચખના ભી નહીં ચાહિયે. ખાના તો નહીં ચાહિયે, ચખના ભી નહીં ચાહિયે.
ઇત્યાદિ પ્રકારસે બવ કરતે હુએ તૃષ્ણાકા પરાભવ (ક્ષય) હોના યોગ્ય દિખતા હૈ ઐસે પ્રકાર અગર હમ વિચાર કરે, ઐસા ઈધર નહીં લીખા. ક્યા લિખા ? ઈત્યાદિ પ્રકારસે...? વિચાર કરતે હુએ નહીં બતવ કરતે હુએ...” ઐસા લેતે હૈં. પરિણમનકી બાત લેતે હૈં બિના પરિણમન અકેલા વિચાર કામમેં નહીં આતા. “બહુધા સત્પષકે વચનસે આધ્યાત્મિક શાસ્ત્ર ભી આત્મજ્ઞાનકા હેતુ હોતા હૈ, કોકિ પરમાર્થ આત્મા શાસ્ત્રમ્ નહીં રહતા, સપુરુષમેં રહતા હૈ. દેખિયે ! ગજબ કી બાત લિખી હૈ ! બતાઈએ ઇસ જગહ બિના યહ બાત કહાં મિલતી હૈ? કોઈ ઔર શાસ્ત્રમેં યહ બાત પઢનેકો નહીં મિલેગી. ઐસી બાત મિલતી હૈ. યહ સપુરુષોંકી એક વિશેષતા હૈ કિ ઇનકે વચન હી શાસ્ત્ર હો જાતે હૈ. દૂસરે શાસ્ત્રમેં હોવે, નહીં હોવે ઇસસે કોઈ મતલબ નહીં હૈ કોંકિ જિસકે પાસ ક્ષયોપશમ હૈ ઉનકો ઐસા લગતા હૈ કિ હમ તો શાસ્ત્ર પઢકરકે, સમયસારકો પઢકરકે, ઐસે શાસ્ત્ર કો પઢકરકે હમ તો હમારા કલ્યાણ કર લેંગે. ઐસા કભી નહીં હોતા. સત્પષકે વચનસે વહ આધ્યાત્મિક શાસ્ત્ર આત્મજ્ઞાનકા હેતુ હોતા હૈ. અગર સપુરુષ સમજાતે હૈં તો.
Page #314
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૯૭ દો હજાર સાલ સે દિગંબર સંપ્રદાયમેં ‘સમયસાર પડા થા. લેકિન સપુરુષકે વચનસે યહ આત્મજ્ઞાનકા હેતુ હુઆ. ગુરુદેવને ઉસકો ખોલા.
ઔર ભી આગે જ્ઞાની હુએ ઉનકો ખોલા. ઇનકે વચનસે દૂસરોંકો જ્ઞાન હુઆ, ઐસા કહતે હૈં સીધા કિસીકો શાસ્ત્રને જ્ઞાન હો જાયે ઐસા હોનેવાલા નહીં હૈ. યહ તો ઐસી) બાત હૈ કિ રોગ હોવે ઔર રોગ મિટાનેકી કિતાબ પઢ લે લેકિન ડૉક્ટરકે પાસ નહીં જાય. તો ક્યા હોગા ? મર જાયેગા. ઐસે ભવરોગ હુઆ. સબસે બડા રોગ હૈ. અનાદિકાલસે પુરાના હૈ. માને Most cronic હૈ. લંબા રોગ ચલે ઉસકો Cronic કહેતે હૈ ન ? કિતના પુરાના હૈ? કિ અનાદિકાલસે હૈ. અબ હમેં ઇસકા ગ્રંથ પઢના હૈ. હમેં આત્મજ્ઞાની, સપુરુષ કે પાસ નહીં જાના હૈ. કહતે હૈં કિ તુ. મર જાયેગા. ક્યા હોગા ? મર જાયેગા.
ક્યોંકિ પરમાર્થ આત્મા શાસ્ત્રમ્ નહીં રહતા.....” વહાં આત્મા હૈ હી નહીં. શાસ્ત્રમેં આત્મા નહીં હૈ. પરમાર્થઆત્મા.” તો “સપુરુષમેં રહતા હૈ. યે સજીવનમૂર્તિ હૈ. સજીવનમૂર્તિ સે જો કામ હોતા હૈ, વહ ગ્રંથસે કામ હોનેવાલા નહીં હૈ. ઇસલિયે કામ નહીં હોતા.... બહુત વાસ્તવિક વાત હૈ. ઇસમેં વાસ્તવિકતા બહુત હૈ, યે વાસ્તવિકતા ઐસી હૈ કિ જો કામ કરના હૈ વહ લેખનમેં આ નહીં સકતા. જો ભી સFરુષ માર્ગ કો બતાવેંગે વો બતાનેવાલે સત્પષકી વાણી ઔર ચેષ્ટામેં જિસ હદ તક બાત આતી હૈ વહ લેખનીમેં ઉતર નહીં સકતી. ખુદ હી કહતે હૈં કિ હમારી લેખનીમેં ભી ઈતની નહીં ઉતરતી. ફિર અજ્ઞાની કે લેખનીકા તો સવાલ હી નહીં પૈદા હોતા. લેકિન ખુદકી લેખનીમેં ઉતની બાત નહીં આતી જિતની વાણીમેં ઔર ચેષ્ટામેં આતી હૈ. ઇસલિયે અગર ઈસકા તફાવત નહીં સમજતા હૈ ઔર અભિપ્રાય ગલત રખતા હૈ કિ ભલે હી સપુરુષ હો તો હમ વહાં નહીં જાયેંગે. હમ તો ઘરપર બૈઠકર આચાયોકે ગ્રંથ પડેંગે. સત્પરુષ તો ચોથે ગુણસ્થાનવાલે હૈં ઔર હમારે પાસ જો ગ્રંથ હૈ વહ તો આચાર્યોકે હૈં (કહતે હૈં કિ, યે તેરી આત્માર્થિતાકે ખિલાફ બાત હૈ. યહ વિરુદ્ધ અભિપ્રાય હૈ. સરાસર વિરુદ્ધ હૈ. ઐસી બાત હૈ.
૬૬ ૧મેં વે કહ ગયે હૈં કિ ઐસે સત્પષકે સત્સંગનો છોડકરકે અગર કોઈ ગ્રંથકા આધાર લેતા હૈ, શાસ્ત્રકા આધાર લેતા હૈ. યા
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૮
રાજહૃદય ભાગ-૧૪ બરાબરી ભી કરતા હૈ. વિશેષતા કર લેતા હૈ (ઈતના હી) નહીં, બરાબરી ભી કરતા હૈ કિ યહ બરાબર હૈ, યહ ભી બરાબર હૈ. યહ ભી જ્ઞાનીકી વાણી હૈ, યહ ભી જ્ઞાનીકી વાણી હૈ. ઉસકો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ હૈ. અશુભ પ્રકારકા યહ શાસ્ત્રીય અભિનિવેશ હૈ. શુભ પ્રકારકા મંદ કષાયવાલા ભી નહીં હૈ, યહ તીવ્ર કષાયવાલા શાસ્ત્રીય અભિનિવેશ હૈ. યોંકિ ઉસમેં પ્રત્યક્ષ સત્પષકા અનાદર હુઆ હો. યે જો Difference નહીં સમજતા કિ ઉસમેં ક્યા પરમાર્થ હૈ ? વહ નહીં સમજતા. ક્યોં નહીં સમજતા? કિ ઉસકે પરિણમનમેં આત્માર્થીતા આવી નહીં. આત્માર્થાતાકે સદ્ભાવમાં ઐસા અવિવેક કભી હોતા નહીં હૈ. ઐસી બાત હૈ.
દેખિયે ! ક્યા કહતે હૈં? “બહુધા સત્પષકે વચનસે આધ્યાત્મિક શાસ્ત્ર ભી... સીધા નહીં. સત્પષકે સાનિધ્યમેં, ઉનકી આજ્ઞામેં, ઉનકે માર્ગદર્શનકે Underમેં “આધ્યાત્મિક શાસ્ત્ર ભી આત્મજ્ઞાનકા હેતુ હોતા. હૈ, ક્યોંકિ પરમાર્થઆત્મા શાસ્ત્રમ્ નહીં રહતા, સત્પષમેં રહતા હૈ.” પરમાર્થઆત્મા પુરુષમેં રહતા હૈ, શાસ્ત્રમ્ નહીં રહતા હૈ. રોગ હોવે, કેન્સર હોવે. યહ ભવરોગ તો કેન્સરકા ભી બાપ હૈ. કેન્સર હોવે ઔર ઐસા વિચાર કરે કિ કેન્સરકા ગ્રંથ બાજારમેં સે મંગવા લો. વો Medical literature બેચનેવાલે હોતે હૈં ન ? ઉનકે યહાં સે સબ પ્રકારની Medical books મિલતી હૈ. સભી પથીઓંકી મિલે. એક પથીકી નહીં મિલે. તીન પથીકી એક દુકાનમેં સે મીલે. ડૉક્ટર કે પાસ હમેં નહીં જાના હૈ. ઇસમેં સે પઢકર કે હમ હમારા ઇલાજ કર લેંગે. અગર ઐસી કિસીકી બુદ્ધિ હો તો સિવા મૂર્ખતા કુછ નહીં હૈ. યહ પઢતે—પઢતે મર જાયેગા. કયા હોગા ? ઇલાજ તો કર પાયેગા નહીં લેકિન પઢતે—પઢતે વહ મર જાયેગા. યે બાત હો જાયેગી. યહ મૂર્ખતા હૈ. ઐસે હી સત્પષકે પાસ નહીં જાના ઔર શાસ્ત્રકી મુખ્યતા કર લેના, વહ અવિવેક હૈ. વિવેક નહીં હૈ. ઉસકો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ ૬૬ ૧ કે પત્રમેં બોલ દિયા.
મુમુક્ષકો યદિ કિસી સત્પષકા આશ્રય પ્રાપ્ત હુઆ હો તો પ્રાય જ્ઞાનકી યાચના કરવા યોગ્ય નહીં હૈ, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમ આદિ પ્રાપ્ત કરનેકા ઉપાય કરના યોગ્ય હૈ, વહ યોગ્ય પ્રકારસે સિદ્ધ હોનેપર
Page #316
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૨૯૯ જ્ઞાનીકા ઉપદેશ સુલભતાસે પરિણમિત હોતા હૈ ઔર યથાર્થ વિચાર તથા જ્ઞાનકા હેતુ હોતા હૈ. યહ ભી એક બહુત સુંદર બાત કર દી હૈ કિ મુમુક્ષકો યદિ કોઈ પુરુષ મિલ ગયે, સમજો. તો ઉનકો જ્ઞાનકી યાચના નહીં કરની. યહ પ્રશ્ન હમને પૂજ્ય બહિનશ્રી–માતાજી કો પૂછા થા કિ શ્રીમદ્જી' ઐસા લિખતે હૈં કિ સપુરુષ મિલે તો જ્ઞાનકી યાચના નહીં કરના. હમ તો આપકો બારબાર પ્રશ્ન પૂછતે હૈં. જ્ઞાનકે પ્રશ્ન પૂછતે હૈં. લેકિન “શ્રીમદ્જી' તો મના કરતે હૈં વે તો કહતે હૈં કિ અગર પુરુષ મિલે તો પ્રાયઃ જ્ઞાનકી યાચના નહીં કરના. ઔર ક્યા લિખા હૈ ?
‘તથારૂપ વૈરાગ્ય ઉપશમ આદિ પ્રાપ્ત કરનેકા ઉપાય કરવા યોગ્ય હૈ” માને યોગ્યતામેં આનેકા પ્રયાસ કરના. સત્પરુષ મિલે ઔર યોગ્યતા નહીં હોવે (તો) કિતને ભી પ્રશ્ન પૂછે, કિતના ભી સૂને, જ્ઞાનપ્રાપ્તિ નહીં હોગી, નહીં હોગી ઔર નહીં હોગી. ઔર નહીં હુઈ હૈ યહ પ્રસિદ્ધ બાત હૈ. ક્યાં ? કિ હમારી યોગ્યતા નહીં થી. તો પહલે હમ યોગ્યતા કા પ્રયાસ કરે તો યે તો જ્ઞાનકી મૂર્તિ હૈ. ઉનકે તો ત્રિયોગમેં, મન, વચન, કાયા કે યોગમેં યહ ચીજ ભરી પડી હૈ. ઉભરકર બાહર આતી હૈ. પરિણમન હોના સુલભ હો જાયેગા. કયા લિખા હૈ? દેખો !
અગર યહ યોગ્ય પ્રકારસે સિદ્ધ હુઆ યાની યોગ્યતા સિદ્ધ હો ગઈ, પ્રાપ્ત હો ગઈ, જ્ઞાનીકા ઉપદેશ મિલતા નહીં હૈ, સુલભતા સે પરિણમિત હો જાતા હૈ. હમ ક્યા સમજતે હૈં? કિ હમને જ્ઞાનીકો પ્રશ્ન પૂછા, જ્ઞાનીને હમકો ઉત્તર દિયા, હમેં જ્ઞાનપ્રાપ્તિ હુઈ. જ્ઞાનીને હમકો જ્ઞાન દિયા. લેકિન પરિણમન હુઆ ક્યા ? ઉત્તર સુના તો માન લિયા કિ જ્ઞાન મિલા. લેકિન પરિણમિત નહીં હુઆ તો જ્ઞાન મિલા નહીં હૈ. કુછ ધારણા હુઈ હૈ. યહ ભી કુછ કાલ તક-Temporary. થોડે કાલમેં વહ વિસ્મત હો જાયેગી.
સ્મરણકા વિસ્મરણ હોના યે સંયોગકા નિશ્ચિત વિયોગકે રૂપમેં હૈ. સ્મરણ એક સંયોગ હૈ. ઇસકા વિયોગ ભી નિશ્ચિત હૈ. ઇસલિયે પરિણમન હો જાયે. અગર પરિણમન હો જાયે તો સ્મૃતિ-વિસ્મૃતિ સે પાર એક ઐસી દશા હો જાતી હૈ કિ જિસમેં સ્મરણ કરનેકી કોઈ અપેક્ષા નહીં હોતી. ઇસમેં સ્મરણ કરનેકી કોઈ જરૂરત નહીં પડતી કિ આત્માકા હમ સ્મરણ કરે, હમારે સ્વરૂપના સ્મરણ કરે, હમારે વાયકા હમ સ્મરણ કરે, ઐસી
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૦
બાત નહીં રહતી.
રાજહૃદય ભાગ-૧૪
મુમુક્ષુ :- પૂજ્ય માતાજીએ શું જવાબ આપ્યો ?
પૂજ્ય ભાઈશ્રી :– હાં. માતાજીને યહ બતાયા કિ બાત ઠીક હૈ. કયા કહા ? કિ યહ બાત ઠીક હૈ. સત્પુરુષકે સાનિધ્યમેં જો આતા હૈ તો સત્પુરુષકે હૃદયમેં જો હૈ, ઇસકી જો મુખ્યતા હૈ ઉસકો તો આત્મકલ્યાણકી, આત્મજ્ઞાનકી, સમ્યગ્દર્શન આદિકી તો મુખ્યતા હોતી હૈ. ઇનકી વાણીમેં તો વહ બાત આવે બિના રહતી હી નહીં. લેકિન યોગ્યતા નહીં હૈ તો બાત કિતની ભી આતી હૈ કુછ મિલતા નહીં હૈ. ઔર યોગ્યતા થોડી હોવે તો થોડેમેં સે જ્યાદા ગ્રહણ કર લેતા હૈ. તો ઉસકો માંગને કિ તો જરૂરત હી નહીં રહતી.
સત્પુરુષ તો એક ઐસા દાની હૈ કિ જીસકે પાસ માંગનેકી જરૂરત હોતી હી નહીં, રહતી હી નહીં. ઐસે દાની હૈં. જગતકે દાની તો ઐસે હોતે હૈં કિ ઉસકે પાસ દાન લેને જાઓ તો વો લિખાવે. કિ લિખો, ભાઈ ઇસલિયે હમારે યહાં વહુ પદ્ધતિ હમ નહીં રખતે કિ કિસીકે પાસ દાન લેનેકો જાના હમે. માંગને કો જાના. યાચના કરના. યહ પદ્ધતિ ‘ગુરુદેવ’ને મિટાદી. અગર કોઈ માંગતે તો ‘ગુરુદેવ’ ઉસકી કડી ટિપ્પણી કર લેતે.
ઐસા હુઆ કિ એક જગહસે યહ બાત નીકલી. હમારે મંડલમેં સે પત્રિકા નીકલી. કિ ક્યા બોલતે હૈં ? જિસકો દાન દેતે હૈં ઉસકો ક્યા કહતે હૈ ? સખીદાતા. ગુજરાતીમેં સખીદાતા શબ્દ હૈ. હમને પઢા હૈ. સખીદાતા કો હમ અપીલ કરતે હૈં હમારે ઇસ શુભકાર્યમેં મદદ કરે. હમકો દાન ભેજે. ‘ગુરુદેવ’ ઇસ બાત પર બહુત ગરમ હો ગયે. કિ યે લોગ ભિખ માંગનેકા ધંધા કર્યો કરતે હૈં ? ક્યા બોલે ? ઐસા ભીખ માંગનેકા ધંધા કોં કરતે હૈં ? કિસને બોલા તુમ્હે યહ કાર્ય કરના હૈ ? નહિ કરો, મત કરો. અગર તુમ્હે સમર્પણ બુદ્ધિ નહીં હોવે, અપને ધનકા સમર્પણ કરને કા અપના અભિપ્રાય યા ભાવના નહીં હોવે ઔર દૂસરોં કો માંગ માંગ કરકે હમકો યહ બનાના, હમકો વહ બનાના, હમકો વહ બનાના (હૈ), યહ પદ્ધતિ ગલત હૈ. ઐસી દીનતા નહીં કરની હૈ.
?
મુમુક્ષુ :– ‘ગુરુદેવ’ કહેતા કે આ વીતરાગમાર્ગ છે, યાચનાનો માર્ગ
નથી.
Page #318
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૩૦૧ પૂજ્ય ભાઈશ્રી – યાચના કા માર્ગ નહીં હૈ, વીતરાગતા કા માર્ગ હૈ. દૂસરોકે પાસ પૈસા માંગને જાતે ઔર યે પૈસા ઈકઠ્ઠા કરકે (બોલે કિ હમને વો બનાયા. ફિર ક્યાં બોલે ? હમને વો બનાયા. દેખો ! હમને કિતના પરિશ્રમ લિયા ! હમને પૈસા ઈકઠ્ઠા કિયા ઔર હમને યહ બનાયા. યહ બાત ઈસ માર્ગમેં બિલકુલ અનુકૂલ નહીં હૈ. ઇસલિયે અપને યહાં ગુરુદેવને યહ પરંપરા ચલા લી હૈ કિ જો ભી જિસકો દેના હૈ, જિસકો અપની સંપત્તિ યા ધન પર મમત્વ કમ કરના હૈ, મોહ કો કમ કરના હૈ. દે તો ભલે, નહીં દે તો ભી ભલે. હમેં તો કુછ માંગના નહીં હૈ. યહ પદ્ધતિ સહી હૈ.
મુમુક્ષુ :- વગર માગ્યે કેટલા કરોડ આવ્યા હશે એનો હિસાબ નથી.
પૂજ્ય ભાઈશ્રી :- હા, કરોડો આ ગયે. બિના માગે આ ગયે. ઐસા હી હોના ચાહિયે.
મુમુક્ષુ – અપને લિયે નહીં માંગે, સમાજ કે લિયે માગે,... મંદિર આદિ, સ્વાધ્યાય-ભવન આદિ બનાના હૈ તો ઉસકે લિયે તો માંગના હી પડેગા.
પૂજ્ય ભાઈશ્રી - હાં. ખુદકા સમર્પણ કિતના ? પહલે યહ બાત હૈ. Charity begins at home. યે તો અંગ્રેજ લોગ થે ન ? ઉસમેં ભી ઈતની અક્કલ-બુદ્ધિ તો થી. ઉતની બુદ્ધિ તો ઉન લોગોંમેં થી કિ Charity begins at home. અપને ઘરસે Charity શુરૂ હોતી હૈ. તો પહલે તો અપના નામ લિખે કિ ભાઈ ! મેં તો મેરા પૂરા સમર્પણ કરતા હું. તબ ઉનકો દોષ નહીં હૈ, ઉતના દોષ નહીં હૈ. ફિર ભી દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવકા વિવેક કરના ચાહિયે કિ અગર સમાજમેં ઐસે સંપત્તિવાલે કા ઐસે સમર્પણ બુદ્ધિવાલે લોગ નહીં હૈ તો યહ સાહસ નહીં કરના ચાહિયે. અગર હો તો ઐસા સાહસ કરના ચાહિયે. લેકિન ફિર કિસીકે પરિણામ નહીં હોવે
ઔર ફીર જબરન નિકાલે, નહીં-નહીં સાહબ આપકા એક હજાર નહીં લિખેંગે, આપકા પાંચ હજાર લિખેંગે. યહ ગલત બાત હૈ. ઐસા નહીં કરના ચાહિયે. ઇનકી ભાવના હો તો લિખાવે, નહીં ભાવના હો તો ઉનકા નુકસાન ઉસકો હૈ. ભાવનાવાલે કા લાભ ઉસકો હૈ, નહીં ભાવનાવાલે કા નુકસાન ભી ઉસકો હૈ. અપન ક્યોં ઉસકા આગ્રહ રખેં?
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦ર
રાજહૃદય ભાગ-૧૪ ઇસતરહ સે અપની યોગ્યતા હોવે... યે તો જ્ઞાની દાની હૈ યહ બાત ચલી. કિ ઉનકે પાસ તો માંગના પડતા નહીં હૈ. યોગ્યતાવાલકો સહજ ઇનકે સાનિધ્યમેં, ઇનકે આશ્રયમેં, ઇસકે ચરણમેં નિવાસ કરનેવાલકો ઉનકો ઐસા મિલ જાતા હૈ, યોગ્યતા તૈયાર કરનેવાલકો, જો અનંત કાલમેં નહીં મિલા વૈસા મિલ જાતા હૈ. કોઈ માંગને કી આવશ્યકતા નહીં હૈ. ક્યા સત્પષકો યહ પતા નહીં હૈ કિ ક્યોં યહ ઈધર આ કરકે બૈઠ ગયા હૈ?
ક્યા સત્પષકો ઇસ બાત કા પતા નહીં હૈ કિ ઇધર આકર ક્યાં બેઠા ? દૂસરી જગહ કયોં નહીં ગયા વહ?
મુમુક્ષુ :- ઘર કો છોડકર ઇધર ક્યોં આયા?
પૂજ્ય ભાઈશ્રી:- દૂસરી જગહ છોડકરકે. બહતની જગહ હૈ વિશ્વમેં આશ્રમ તો બહુત હૈ, હિન્દુસ્તાનમેં તો દો-દો માઈલ પર આશ્રમ હૈ ઇધર મેરે પાસ ક્યોં આયા? કિ ઉસકો લગા હૈ કિ મેરા કલ્યાણ હોનેકા કોઈ સંભવ હૈ, નિમિતત્ત્વ ઈધર હૈ. નિમિત્તકો ભી પહચાના. યદિ નિમિત્તકો નહીં પહચાના, વહ ઉપાદાનકો પહચાનેગા ભી કહાં સે ? ઉનકો તો પતા હૈ કિ વહ જિસ ભાવનાને આયા હૈ ઇસ ભાવના કી પૂર્તિ મેં નહીં કરું ઇતની કઠોરતા ક્યા સત્પષમેં હોતી હૈ કભી? યહ સંભવ હી નહીં હૈ.
જો બિના માંગે જ્ઞાનકા દાન દેતે હૈં, જ્ઞાનકા અમૃત પિલાતે હૈં ઉનકો યહ પતા નહીં હૈ કિ ઇતના અર્પણ, સમર્પણબદ્ધિસે સર્વસ્વ સમર્પણ કરનેકે લિયે આયા હૈ? ઉનકો કુછ નહીં મિલે, આત્મકલ્યાણકે લિયે ઉસકો માર્ગ નહીં મિલે, ઐસે સપુરુષ હોતે નહીં હૈ. ઇસલિયે ઉનકો માંગનેકી કોઈ આવશ્યકતા હી નહીં હૈ. કોઈ આવશ્યકતા નહીં હૈ યહ બતાતે હૈ. ઉસકો માંગને કી કોઈ આવશ્યકતા નહીં હૈ.
મુમુક્ષકો યદિ કિસી સત્પષકા આશ્રય પ્રાપ્ત હુઆ હો તો પ્રાય જ્ઞાનકી યાચના કરના યોગ્ય નહીં હૈ...” કભી કોઈ બાત પૂછ લે, કોઈ પાબંદી નહીં હૈ. Hard & fast કોઈ ઇતના Strict નહીં હૈ કિ ઉસકો કોઈ પ્રશ્ન પૂછના હી નહીં હૈ. ઐસી બાત નહીં હૈ. કભી અંતર જિજ્ઞાસા હોગી તો પૂછ લેંગે. લેકિન પ્રાય: યાચના નહીં કરની હૈ. અપની યોગ્યતા પર વિશેષ ધ્યાન દેના હૈ. યહાં સે જ્ઞાન લે લું. સયુરુષસે જ્ઞાન લે લું. જ્ઞાન લે લૂં. પર કહાં રખેગા તું ? જ્ઞાન તો વે ડેંગે. લેકિન તેરે પાસ રખને કે લિયે
Page #320
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૬
૩૦૩ પાત્ર તો હોના ચાહિયે. પાત્ર નહીં હૈ. યહ જ્ઞાન રહનેવાલા નહીં હૈ. કહાં રહેગા યહ? પાત્રતા સિદ્ધ હોનેપર જ્ઞાનીકા ઉપદેશ સુલભતાસે પરિણમિત હો જાતા હૈ. ઔર યથાર્થ વિચાર તથા જ્ઞાનકા હેતુ હોતા હૈ”
જબ તક કમ ઉપાધિવાલે ક્ષેત્રમેં આજીવિકા ચલતી હો...” માને છોટે ગાંવમેં કમ ઉપાધિવાલે માને છોટે ગાંવમેં આજીવિકા ચલતી હો તબ તક વિશેષ પ્રાપ્ત કરનેકી કલ્પનાસે...” યહ ભી કલ્પના હૈ. વિચાર કો કલ્પના કહતે હૈં. “મુમુક્ષુકો, કિસી એક વિશેષ અલૌકિક હેતુકે બિના....” અગર સપુરુષકા વહાં બિરાજમાનાના નહીં હો તો “અધિક ઉપાધિવાલે ક્ષેત્રમેં જાના યોગ્ય નહીં હૈ....' અગર કોઈ સત્પષકા નિવાસ વહાં હોતા હો તો યહ અલૌકિક હેતુ હૈ. હમ ભી વહાં ચલે જાયે. કુછ નૌકરી કર લેંગે, ધંધા કર લેંગે. લેકિન હમકો સત્સમાગમ તો મિલેગા. દૂસરી બાત હૈ. વરના ભાવનગર’ છોડકરકે “મુંબઈમેં જાના નહીં હૈ, ઐસા કહતે હૈં. યહ સોનગઢ' છોડકરકે “ભાવનગર મેં જાના નહીં હૈ. યહ કમ ઉપાધિવાલા ક્ષેત્ર હૈ. છોટા ગાંવ હૈ વહ કમ ઉપાધિવાલા ક્ષેત્ર હૈ, બડા ગાંવ હૈ વહ જ્યાદા ઉપાધિવાલા ક્ષેત્ર હૈ. કોઈ અલૌકિક હૈતુ કે બિના ઐસે છોટે ક્ષેત્રકો છોડકરકે ઉપાધિ બઢાની નહીં હૈ. કયોંકિ ઉપાધિવાલે ક્ષેત્રમેં વૃત્તિકા, ઠિકાના નહીં રહતા. ભોગ-ઉપભોગ, સાધન વહાં બહુત ઉપલબ્ધ હોતે હૈં
કયોંકિ ઉસસે બહુતસી સદ્દવૃત્તિયાં મંદ પડ જાતી હૈ” ક્ષેત્રકા ઇતના નિમિત્ત-નૈમિત્તિક પ્રભાવ આતા હૈ કિ સવૃત્તિયાં ઉસમેં ચલી જાતી હૈ, મંદ પડ જાતી હૈ અથવા સવૃત્તિ વર્ધમાન હોની ચાહિયે વહ વર્ધમાન નહીં હોતી હૈ. અસવૃત્તિ હો જાતી હૈ. યહ ભી દેખો કિતના અચ્છા માર્ગદર્શન દિયા હૈ! “યોગવાસિષ્ઠકે પહલે દો પ્રકરણ ઔર વૈસે ગ્રંથોકા મુમુક્ષુકો વિશેષ ધ્યાન કરના યોગ્ય હૈ' દેખો ! મુમુક્ષુકો યહ આજ્ઞા દી હૈ. તુમ પહલે દો પ્રકરણ પઢો. મુમુક્ષતા ક્યા ચીજ હૈ ? વૈરાગ્ય ક્યા ચીજ હૈ ? દો પ્રકરણમેં દો બાત હૈ. મુમુક્ષતાકા સ્વરૂપ ઔર વૈરાગ્યના સ્વરૂપ. યહ બાત લી હૈ. (સમય હુઆ હૈ...)
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૪
પત્રાંક-૭૦૮
રાજહૃદય ભાગ-૧૪
રાળજ, ભાદરવા, ૧૯૫૨
બીજા જેઠ સુદ ૧ નિએ આપના પ્રત્યે લખેલું પત્ર ધ્યાન પહોંચે તો અત્ર મોકલી x x x` જેમ ચાલ્યું આવ્યું છે, તેમ ચાલ્યું આવે અને મને કોઈ પ્રતિબંધથી વર્તવાનું કારણ નથી, એવો ભાવાર્થ આપે લખ્યો તે વિષે સંક્ષેપમાં જાણવા અર્થે નીચે લખ્યું છે :–
જૈન દર્શનની રીતિએ જોતાં સમ્યગ્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે. જૈનમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે, તે જ માત્ર સમજાવું મુશ્કેલ થઈ પડે છે. વળી વર્તમાનમાં તે જ્ઞાનનો તેણે જ નિષેધ કર્યો છે, જેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફ્ળ ન દેખાય.
જૈનપ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે તો કોઈ પણ પ્રકારે તે માર્ગનો ઉદ્ધાર અમ જેવાને દ્વારે વિશેષ કરીને થઈ શકે, કેમકે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ. વર્તમાનમાં જૈનદર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે, તેમાંથી જાણે જિનને x x x' ગયો છે, અને લોકો માર્ગ પ્રરૂપે છે. બાહ્ય કુટારો બહુ વધારી દીધો છે, અને અંતમાંર્ગનું ઘણું કરી જ્ઞાન વિચ્છેદ જેવું થયું છે. વેદોક્ત માર્ગમાં બસ ચાર્લ્સે વર્ષે કોઈ કોઈ મોટા આચાર્ય થયા દેખાય છે કે જેથી લાખો માણસને વેદોક્ત રીતિ સચેત થઈ પ્રાપ્ત થઈ હોય. વળી સાધારણ રીતે કોઈ કોઈ આચાર્ય અથવા તે માર્ગના જાણ સારા પુરુષો એમ ને એમ થયા કરે છે, અને જૈનમાર્ગમાં ઘણાં વર્ષ થયાં તેવું બન્યું દેખાતું નથી. જૈનમાર્ગમાં પ્રજા પણ ઘણી થોડી રહી છે, અને તેમાં સેંકડો ભેદ વર્તે છે, એટલું જ નહીં પણ મૂળમાર્ગ'ની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશકના
૧. અહીં અક્ષ૨ ત્રુટી ગયા છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૮
૩૦૫
લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે. તેથી ચિત્તમાં એમ આવ્યા કરે છે કે જો તે માર્ગ વધારે પ્રચાર પામે તો તેમ કરવું નહીં તો તેમાં વર્તતી પ્રજાને મૂળલક્ષપણે દોરવી. આ કામ ઘણું વિકટ છે. વળી જૈનમાર્ગ પોતે જ સમજવો તથા સમજાવવો કઠણ છે. સમજાવતાં આડાં કારણો આવીને ઘણાં ઊભાં રહે, તેવી સ્થિતિ છે. એટલે તેવી પ્રવૃત્તિ કરતાં ડર લાગે છે. તેની સાથે એમ પણ રહે છે કે જો આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે નહીં તો હાલ તો મૂળમાર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મૂળમાર્ગ બીજાના લક્ષમાં નથી, તેમ તે હેતુ દેતે ઉપદેશવામાં પરમકૃત આદિ ગુણો જોઈએ છે, તેમ જ અંતરંગ કેટલાક ગુણો જોઈએ છે, તે અત્ર છે એવું દઢ ભાસે છે.
એ રીતે જો મળમાર્ગ પ્રગટતામાં આણવો હોય તો પ્રગટ કરનારે સર્વસંગપરિત્યાગ કરવો યોગ્ય; કેમકે તેથી ખરેખરો સમર્થ ઉપકાર થવાનો વખત આવે. વર્તમાન દશા જોતાં, સત્તાનાં કર્મો પર દૃષ્ટિ દેતાં કેટલાક વખત પછી તે ઉદયમાં આવવો સંભવે છે. અમને સહજસ્વરૂપ જ્ઞાન છે, જેથી યોગસાધનની એટલી અપેક્ષા નહીં હોવાથી તેમાં પ્રવૃત્તિ કરી નથી, તેમ તે સર્વસંગપરિત્યાગમાં અથવા વિશુદ્ધ દેશપરિત્યાગમાં સાધવા યોગ્ય છે. એથી લોકોને ઘણો ઉપકાર થાય છે; જોકે વાસ્તવિક ઉપકારનું કારણ તો આત્મજ્ઞાન વિના બીજું કોઈ નથી.
હાલ બે વર્ષ સુધી તો તે યોગસાધન વિશેષ કરી ઉદયમાં આવે તેમ દેખાતું નથી. તેથી ત્યાર પછીની કલ્પના કરાય છે. અને ૩ થી ૪ વર્ષ તે માર્ગમાં ગાળવામાં આવ્યા હોય તો ૩૬ મે વર્ષે સર્વસંગપરિત્યાગી ઉપદેશકનો વખત આવે, અને લોકોનું શ્રેય થવું હોય તો થાય. નાની વયે માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી,
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૬
રાજદ્રય ભાગ-૧૪
ત્યાર પછી જ્ઞાનદશા આવ્યે ક્રમે કરીને તે ઉપશમ જેવી થઈ; પણ કોઈ કોઈ લોકો પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલો, અને આ બાજુ તો સેંકડો અથવા હજારો માણસો પ્રસંગમાં આવેલા, જેમાંથી કંઈક સમજણવાળા તથા ઉપદેશક પ્રત્યે આસ્થાવાળા એવા સો એક માણસ નીકળે. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લોકો તરવાના કામી વિશેષ છે, પણ તેમને તેવો યોગ બાઝતો નથી. જો ખરેખર ઉપદેશક પુરુષનો જોગ બને તો ઘણા જીવ મૂળમાર્ગ પામે તેવું છે, અને દયા આદિનો વિશેષ ઉદ્યોત થાય એવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કોઈ કરે તો ઘણું સારું, પણ દૃષ્ટિ કરતાં તેવો પુરુષ ધ્યાનમાં આવતો નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દૃષ્ટિ આવે છે, પણ લખનારનો જન્મથી લક્ષ એવો છે કે એ જેવું એક્ટ જોખમવાળું પદ નથી, અને પોતાની તે કાર્યની યથાયોગ્યતા
જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી તેની ઇચ્છા માત્ર પણ ન કરવી અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તવામાં આવ્યું છે. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઈકને સમજાવ્યું છે, તથાપિ કોઈને એક વતપચ્ચખાણ આપ્યું નથી, અથવા તમે મારા શિષ્ય છો, અને અમે ગુરુ છીએ. એવો ઘણું કરીને પ્રકાર દર્શિત થયો નથી. કહેવાનો હેતુ એવો છે કે સર્વસંગપરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજસ્વભાવે ઉદયમાં આવે તો કરવી એવી માત્ર કલ્પના છે. તેનો ખરેખરો આગ્રહ નથી, માત્ર અનુકંપાદિ તથા જ્ઞાનપ્રભાવ વર્તે છે તેથી કયારેક તે વૃત્તિ ઊઠે છે, અથવા અલ્પાંશે અંગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવશ છે. અમે ધારીએ છીએ તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તો હજારો માણસ મૂળમાર્ગને પામે, અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સદ્ગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે. ધર્મ
Page #324
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૮
સ્થાપવાનું માન મોટું છે; તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણી વાર તાવી જોતાં તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે, અને કંઈક સત્તાગત રહ્યો હશે તો તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમકે યથાયોગ્યતા વિના, દેહ છૂટી જાય તેવી દૃઢ કલ્પના હોય તોપણ, માર્ગ ઉપદેશવો નહીં, એમ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાનો વિચાર રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશવો અથવા સ્થાપવો હોય તો મારી દશા યથાયોગ્ય છે. પણ જિનોક્ત ધર્મ સ્થાપવો હોય તો હજુ તેટલી યોગ્યતા નથી, તોપણ વિશેષ યોગ્યતા છે, એમ લાગે છે.
તા. ૨૮-૫-૧૯૯૧, પત્રાંક – ૭૦૮ થી ૭૧૦ પ્રવચન નં. ૩૨૮
‘શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત, પત્રાંક-૭૦૮. હિન્દી પ્રતમાં પાનું-૫૨૫. મોક્ષમાર્ગકે પ્રકાશને કે વિષયમેં અપને ભૂતકાલકે ઔર ભાવિ વિચારકો યહાં દર્શાયા હૈ. છોટી ઉંમરમેં માર્ગકા ઉદ્ધાર કરનેકી અભિલાષા રહા કરતી થી,..' જ્ઞાનદશા હોનેકે બાદ યહ અભિલાષા કુછ શાંત હુઈ ઔર કુછ લોગ પરિચયમેં આયે. ઉનમેં સે કરીબ એકસો જિતને મનુષ્ય સમજદાર લગે, આસ્થાવાલે નીકલે. ઔર ઇસ૫૨સે ઐસા લગા કિ દિ સચમુચ કોઈ ઉપદેશક પુરુષકા યોગ બને તો બહુતસે જીવ મૂલમાર્ગકો પ્રાપ્ત કર સકતે હૈં. ઐસા દિખાઈ દેનેસે...’ પૃષ્ઠ ૫૨૫ ૫૨ આખિરકી પંક્તિ હૈ. ઐસા દિખાઈ દેનેસે કુછ ચિત્તમેં આતા હૈ કિ યહ કાર્ય કરે તો બહુત અચ્છા;...' અગર એક ભી જીવ મૂલમાર્ગ પર આ સકતા હૈ તો ઉસકા ભવભ્રમણ મિટ જાતા હૈ, વહ સિદ્ધપદ કો પ્રાપ્ત કર
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૮
રાજહૃદય ભાગ-૧૪ લેતા હૈ. ઇસલિયે ઐસા ચિત્તમેં આતા હૈ કિ યહ કાર્ય કોઈ કરે તો બહુત અચ્છા હૈ. પરંતુ નજર દોડાનેસે...” સમાજ પર નજર દોડાનેસે, વર્તમાન પરિસ્થિતિ પર નજર દોડાનેસે, યહાં જૈનીકા જો સમૂહ હૈ ઉસ પર નજર દોડાનેસે ત્યાગી, મુનિ, વિદ્વાન વગેરે, વૈસા પુરુષ ધ્યાનમેં નહીં આતા. કોઈ મૂલમાર્ગ કો પ્રકાશ કરે, મૂલમાર્ગ કા ઉદ્યોત કરે ઐસા કોઈ પુરુષ ધ્યાનમેં નહીં આતા.
ઇસલિયે લિખનેવાલેકી ઓર હી કુછ નજર જાતી હૈ...” ઇસલિયે મેં યહ બાત લિખ રહા હું મેરી ઓર નજર જાતી હૈ. પરંતુ નજર જાતી હૈ ફિર ભી કિસ અર્થ મેં ? દૂસરા વિચાર કયા હૈ? કિ લિખનેવાલેકા જન્મસે લક્ષ્ય ઐસા હૈ...” યાનિ મેરા શુરૂસે હી ઐસા લક્ષ્ય હૈ કિ ઇસકે જૈસા એક ભી જોખિમવાલા પદ નહીં હૈ...” અર્થાત્ શુરૂસે હી ઉનકે જ્ઞાનમેં થા કિ મોક્ષમાર્ગના ઉપદેશક બનમેં હો સકતા હૈ કુછ લોગોંકા ભલા હો, લેકિન અપને લિયે બડા જોખમ હૈ. ઇસ બાત સે વે બહુત જાગૃત થે, બહુત સતર્ક થે.
ઔર જબ તક અપની ઉસ કાર્યકી યથાયોગ્યતા ન હો તબ તક ઉસકી ઇચ્છા માત્ર ભી નહીં કરની ચાહિયે,” કાર્ય તો નહીં કરના ચાહિયે લેકિન ઇચ્છામાત્ર ભી નહીં કરની ચાહિયે. પૂરી યોગ્યતા, પરિપક્વતા આ જાયે તબ ઐસા કાર્ય કરના ચાહિયે, વરના યહ કાર્ય કરના નહીં ચાહિયે.
ઔર બહુત કરકે અભી તક વૈસા હી વર્તન કિયા ગયા હૈ” અભી ૨૯ સાલકી આયુ ચલ રહી હૈ. ઐસે હી ચલે હૈ હમને કભી ઉપદેશક હોકરકે કિસીકો ઉપદેશ નહીં દિયા. કિસીકો માર્ગ સમજાયા હૈ લેકિન ઉપદેશ નહીં દિયા. ઇસમેં ક્યા ફર્ક હૈ ? માર્ગ સમજાના વહ તો આપસમેં સત્સંગ ઔર ચર્ચાકી બાત હો ગઈ ઔર ઉપદેશ દેના વહ તો ગુરુપદ કી બાત હો ગઈ. દૂસરે અપને શિષ્ય બને, અપને ઇસકે ગુરુ બને ઐસી બાત હો ગઈ. ઐસા હમને કભી નહીં કિયા.
માર્ગકા કિચિત્ સ્વરૂપ કિસી-કિસીકો સમજાયા હૈ” થોડા બહુત માર્ગકા સ્વરૂપ કિસી-કિસી જીવકો, મુમુક્ષુકો, જિજ્ઞાસુકો સમજાયા હૈ. “તથાપિ કિસીકો એક ભી વતપચ્ચખાન દિયા નહીં હૈ” કિસીકો યહ નહીં દિયા કિ તુમકો યહ કરના હૈ. આજ્ઞા નહીં દિ. તુમકો વો કરના હૈ,
Page #326
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૮
૩૦૯ તુમકો યહ કરના, યહ નહીં કરના, વિધિનિષેધસે કોઈ આજ્ઞા નહીં દી, ન કિસીકો વ્રતપચ્ચખાણ દિયા હૈ. અથવા તુમ મેરે શિષ્ય હો ઔર હમ ગુરુ હૈ, ઐસા પ્રકાર પ્રાયઃ પ્રદર્શિત હુઆ નહીં હૈ. ઐસા ન ભાવ હમકો આયા હૈ, ન ઐસા કોઈ પ્રકાર ભી હમને પ્રદર્શિત કિયા હૈ.
“કહને કા હેતુ યહ હૈ કિ સર્વસંગપરિત્યાગ હોનેપર ઉસ કાર્યકી પ્રવૃત્તિ સહજસ્વભાવસે ઉદયમેં આયે તો કરના, ઐસી માત્ર કલ્પના હૈ.” ઐસા એક વિચાર હૈ. યહ ભી એક કલ્પના હૈ, ઈતના જોર નહીં હૈ. ક્યોંકિ મુનિપદ આ જાયેગા તો ભી શાયદ હમ અંતરમેં લીન હો જાયેંગે. ઉપદેશ નહીં ભી કરે. ઇસલિયે અભી જો કહને કા કોઈ હેતુ હૈ તો યહી હૈ કી સર્વસંગપરિત્યાગ માને મુનિદશા મેં કોઈ સંગ રહેતા નહીં હૈ. સભી સંગ છોડકે જંગલમેં ચલે જાનેકા રહતા હૈ. ઐસા હોને પર. ઐસા કહા. ઐસા હોને પર ઐસે સહજ હમારી વીતરાગી દશા હો જાયેગી તો ઐસા હોનેપર ઉસકાર્યકી પ્રવૃત્તિ...” અર્થાત્ ઉપદેશકકી પ્રવૃત્તિ, નિગ્રંથગુરુકી પ્રવૃત્તિ. જો ઉપદેશકી હૈ. “સહજસ્વભાવમેં ઉદયમેં આયે તો.” વહ ભી ઉસકા કોઈ ઉદય હોવે તો. વાણીકા યોગકા ઉદય હો, દૂસરેકા સુનનેકા ઉદય હો. ઐસા કોઈ સહજ ઉદય હો તો. કોઈ દુકાન લગાની હૈ, ગ્રાહક કો બુલાના હૈ, જ્યાદા સે જ્યાદા ઘિરાકી હમારી દુકાન પર લગ જાવે તો અચ્છા હૈ. દૂસરે Competitor કી દુકાન નહીં ચલે તો અચ્છા હૈ. ઐસી ખીંચાતાની વિતરાગ માર્ગમેં નહીં હૈ. જો સહજ હોતા હૈ, સહજ કરનેકી બાત હૈ.
‘સહજસ્વભાવમેં ઉદયમેં આયે તો કરના...’ ઉપદેશ વગેરે. “ઐસી માત્ર કલ્પના હૈ. યહ કલ્પના હૈ. કહ નહીં સકતે કિ ઉસ વક્ત હમારે પરિણામ પૂરા અંતરમેં લિન હો જાયેગા. યોગ બનેગા, નહીં બનેગા. કોઈ હમારા ઇતના જોર નહીં હૈ. ઇસ વિષયકી તીવ્રતા નહીં હૈ. મતલબ “ઉસકા વાસ્તવમેં આગ્રહ નહીં હૈઇસલિયે કલ્પના લિખા હૈ કિ ઇસમેં હમારા કોઈ આગ્રહ નહીં હૈ કિ ઐસા હી હો. ઉસકા વાસ્તવમેં આગ્રહ નહીં હૈ, માત્ર અનુકંપા આદિ તથા જ્ઞાનપ્રભાવ હૈ...યહ તો એક દૂસરે જીવોં કે પ્રતિ અનુકંપાકા વિકલ્પ હૈ ઔર વીતરાગમાર્ગકી પ્રભાવના હોવે, જ્ઞાનમાર્ગની પ્રભાવના હોવે ઉતની બાત હૈ. ઇસસે કભી કભી વહ વૃત્તિ ઉભવિત હોતી હૈ” યહી કારણસે દૂસરોં કી અનુકંપા દેખકર કભી-કભી
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૦
રાજહૃક્ષ ભાગ-૧૪ યહ વિકલ્પ ભી આ જાતા હૈ.
અથવા અલ્પાંશમેં વહ વૃત્તિ અંતરમેં હૈ, તથાપિ વહ સ્વવશ હૈ” બહુત અલ્પ અંશમેં, હમારે અંતરમેં યહ વૃત્તિ હૃદયકે એક કોનેમેં પડી હૈ કિ દૂસરોંકા ભી કલ્યાણ હો. ફિર ભી વહ પરવશ હૈ. પરવશ માને Control બાહર નહીં હૈ. સ્વવશ માને હમારે Control મેં હૈ. ઇસ પ્રકારના જો રાગ હૈ કિ માર્ગકા ઉદ્યોત કરના, વહ રાગ હમારે Control મેં હૈ. યહ વૃત્તિ Control બાહર અભી નહીં ચલતી.
હમારી ધારણાકે અનુસાર સર્વસંગપરિત્યાગાદિ હો તો હજારોં મનુષ્ય મૂલમાર્ગકો પ્રાપ્ત કરે, ઔર હજારોં મનુષ્ય ઉસ સન્માર્ગકા આરાધન કરકે સદ્ગતિકો પ્રાપ્ત કરે, ઐસા હમારે દ્વારા હોના સંભવ હૈ.' દેખિયે ! ઈતની સંભાવના દેખકર ભી વૃત્તિકો કિતની સ્વવશ રખતે હૈ! અપને વશમેં રખતે હૈં ! અપના સામર્થ્ય દિખાતે હૈ અગર હમારી ધારણાકે અનુસાર સર્વસંગપરિત્યાગાદિ હો....' હમારી તો ધારણા હૈ, અભિલાષા હૈ કિ હમ મુનિ બન જાયે. અપૂર્વ અવસર ઐસા કબ આવે ? કિ સર્વબંધન કો તીક્ષ્ણરૂપસે છેદન કરકે, તોડકરકે હમ નિગ્રંથ ભાવલિંગ હો જાવે. ઐસી હમારી ધારણા હૈ, ઐસી ભાવના ભાયી હૈ. ઐસી ધારણા અનુકૂલ અગર હમારી દશા હો ગઈ તો યહ બાત અવશ્ય હૈ કિ હમારે નિમિત્તસે હજારોં મનુષ્યના કલ્યાણ હો સકતા હૈ.
અભી ગૃહસ્થ દશામેં ભી ઇનકે વચનોંને ઈતના જાદુ કિયા હૈ ઇતના ચમત્કાર કિયા હૈ કિ હજારોં મનુષ્ય ઇસ વચનામૃતકે પીછે અનુયાયી હો ગયે હૈ. પૂબેંગે કિ આપ કૌન હૈ? શ્વેતાંબર હૈ? દિગંબર હૈ? કિ નહીં કિ હમ તો “શ્રીમદ્ રાજચંદ્ર કે અનુયાયી હૈ, લોગ ઐસા કહેંગે. હમ ન દિગંબર હૈ, ન હમ શ્વેતાંબર હૈ. ઐસા કહેંગે. કયોંકિ સંપ્રદાયસે વહ અલગ હો ગયે. સંપ્રદાયસે ઉસકા મેલ નહીં ખાતા.
ઉનકા પંચમહાભૂતવાલા દેહ તો નહીં રહા. લેકિન અક્ષરદેહ રહ ગયા. યહ જો પત્ર હૈ વહ ઉનકા અક્ષરદેહ હૈ. વૈસે ભી દેહ દિખનેમેં આતા હૈ. આત્મા તો દિખનેમેં નહીં આતા. દેહ પરસે ભાવ, દેહકી ચેષ્ટસે જૈસે ભાવ સમજમેં આતા હૈ, વૈસે હી અક્ષરદેહસે ભાવ સમજમેં આતા હૈ કિ ઉનકે ક્યા ભાવ થે ? તો ઉસપરસે ઐસા કોઈ ચમત્કાર હુઆ હૈ. યા
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૧૧
પત્રાંક-૭૦૮
ઉનકી વાણીમેં કોઈ ઐસા અતિશય હૈ કિ ઉસકો સમજાનેવાલે મિલે, નહીં મિલે લેકિન બહુતોંકો પઢકરકે ઐસા હુઆ કિ યહ બાત માનને લાયક હૈ, સમજને લાયક હૈ, ઉસકી ગહરાઈમેં જાને લાયક હૈ. ઇસ વાણીને હજારોં મનુષ્યોંકો ચોંટ મારી હૈ. સ્વયંકી ઉપસ્થિતિમેં માને આપકી ઉપસ્થિતિમેં તો લોગોંકો ઉતના આકર્ષણ નહીં હુઆ હૈ. ક્યોંકિ ઇનકી વાણીકા ઇતના પ્રચાર નહીં થા. લેકિન ઇનકી સંસ્થાને બહુત બડા કામ કિયા હૈ. યે જો ગ્રંથ હૈ કરીબ આજકે જમાનેમેં ઇસકા લાગત ૧૦૦ રૂપિયેસે કમ નહીં હોગા. બીસ રૂપયે તો કરીબ Binding મેં .. ચલા જાતા હોગા. પૂરા ગ્રંથ દસ રૂપયેમેં દેતે હૈં. દસ રૂપિયેમેં બેચતે હૈં. ઔર કઈ સાલોંસે બેચતે હૈં. હજારો ગ્રંથ બેચે.
ઉતના પ્રચાર હુઆ કિ બહુતસે લોગોંકે હાથમેં ગયા ઔર કઇ લોગોંકો ચોંટ લગી હૈ. ઔર વહ ઇસ Lineમેં થોડે બહુત અપની યોગ્યતાકે અનુકૂલ વિચાર કરને લગે હૈં. ઔર સંપ્રદાયકે ચક્કરમેં સે બહુત લોગ છૂટે હૈં. જાતે હી નહીં. ફિર અપને સાધુ કે પાસ નહીં જાતે, સંપ્રદાયમેં નહીં જાતે. ઐસા હુઆ હૈ. હમ સંખ્યાકે હિસાબસે દેખે તો હમારી સંખ્યાસે-ગુરુદેવ'કી અનુયાયીઓંકી સંખ્યાસે આજ ભી ‘શ્રીમદ્જી’કે અનુયાયીઓંકી સંખ્યા અધિક હૈ. જ્યાદા હો ગઈ હૈ. ઉનકી વાણીસે ઇતના આકર્ષણ હુઆ હૈ. ઉપસ્થિતિ નહીં હૈ ફિરભી ઉનકી વાણીસે ઇતના આકર્ષણ હુઆ હૈ.
મુમુક્ષુ :– માલ ભરા હૈ.
પૂજ્ય ભાઈશ્રી :– હાં. બહુત તત્ત્વ ભરા હૈ, તત્ત્વ બહુત ભરા હૈ. કયા કહતે હૈં ? કિ ‘હમારી ધારણાકે અનુસાર સર્વસંગપરિત્યાગાદિ હો તો હજારોં મનુષ્ય મૂલમાર્ગકો પ્રાપ્ત કરેં, ઔર હજારોં મનુષ્ય ઉસ સન્માર્ગકા આરાધન કકે સદ્ગતિકો...' પંચમગતિકો પ્રાપ્ત કરેં...’ હજારોંકો મોક્ષમાર્ગમેં આનેકા હો જાયેગા, સમ્યગ્દર્શન આદિ હો જાયેગા. અગર હમેં મુનિદશા આ ગઈ તો ઇતને બડે પૈમાનેમેં લોગોંકા કલ્યાણ હોનકી સંભાવના હૈ. ઐસા હમારા સામર્થ્ય દિખનેમેં આતા હૈ. જબ ધંધાવ્યાપાર કરતે-કરતે, ગૃહસ્થી ચલાતે-ચલાતે ઇતની બાત લિખ દિકિ હજારોં મનુષ્ય આકર્ષિત હોંગે તો અગર વે ત્યાગી હો જાતે, નિવૃત્ત હો
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૨
રાજહૃદય ભાગ-૧૪ જાતે ઔર મોક્ષમાર્ગમેં ઉતને આગે બઢ જાતે તો કિતના જ્ઞાન નિર્મલ હોકરકે વાણીકા ભી કિતના પ્રભાવ હો જાતા !! ગૃહસ્થદશામેં જો વાણી હૈ ઇસકા ચમત્કાર ઈતના હૈ તો મુનિદશામાં આવે તો યહ વાણીકા ચમત્કાર કિતના હો જાતા! યે એક અંદાજ લગાનેકા વિષય હૈ. ઇતના જ્ઞાનપ્રભાવ સ્વયંમેં હૈ. અનુકંપા ભી હૈ ઔર જ્ઞાનકા ભી પ્રભાવ હૈ.
હમારે સંગમેં અનેક જીવ ત્યાગવૃત્તિવાલે હો જાયે ઐસા હમારે અંતરમેં ત્યાગ હૈ. હમારે અંગમેં ત્યાગ હૈ, ગુજરાતીમેં ઐસા લિખા હૈ. હમારે અંગમેં ત્યાગ હૈ. માને અગર હમ મુનિદશામેં આ જાયેગું તો અંગઅંગમેં સે ઇતના ઉપશમરસ બાહર આ જાયેગા કિ દૂસરેકો ત્યાગવૃત્તિ હો જાયેગી. જ્ઞાનપ્રાપ્તિ હો જાયેગી, સમ્યગ્દર્શન હો જાયેગા નહીં, દૂસરે ત્યાગી ભી હો જાયેંગે, હમારે સાથ મુનિભી હો જાયેંગે. દેખિયે ! ઇનકા કયા અંદાજા હૈ ! ખુદકા અંદાજા કિતના હૈ ! અગર હમેં મુનિદશા આ ગઈ. અભી તો તે શાંત, ગંભીર તો થે હી, લેકિન મુનિદશાકે કાલમેં ઉતની શાંતતા, ઉતની વીતરાગતા અંગ અંગમેં સે દિખાઈ દેગી કિ દર્શન કરનેવાલકો ત્યાગવૃત્તિ આ જાયેગી કિ હમ ભી ઇનકે સાથ ચલેંગે. હમ ભી ઇનકે સંગમેં રહ જાયે. હમકો ઈનકા સંગ છોડના નહીં હૈ કિસી ભી કિમતપર હમે યહ સત્સંગ નહીં છોડના હૈ ઐસા બહુતોંકો હો જાયેગા, ઐસા કહતે હૈં ઐસા હમારે અંતરમેં ત્યાગ હૈ”
યદ્યપિ ધર્મ સ્થાપિત કરનેકા માન બડા હૈ” હમ જાનતે હૈ કિ અગર કોઈ ધર્મની સ્થાપના કરનેવાલા કોઈ સમર્થ પુરુષ નિકલતા હૈ તો યે સમર્થપુરુષકો માન ભી બહુત મિલતા હૈ. યહ જાનતે હૈં. લેકિન ઉસકી સ્પૃહાસે ભી કદાચિત્ ઐસી વૃત્તિ રહે,” યહ માનાદિકકે કારણસે ઉપદેશક હોનેકી વૃત્તિ હમકો રહે ઐસા નહીં હૈ ક્યોં? ક્યોં ઐસા નહીં હૈ? કિ હમારી આત્માકો બહુત બાર કસકર દેખરેસે ઉસકી સંભાવના વર્તમાન દશામેં કમ હી દીખતી હૈ' વર્તમાનમેં ઐસે માનકે કારણ ઉપદેશકી વૃત્તિ હુઈ હૈ, વિકલ્પ આતા હૈ સો બાત હમારે લિયે નહીં હૈ. ગુજરાતીમેં તો ઐસા લિખા હૈ કિ “અમે અમારા આત્માને તાવી જોયો છે.' તાવી માને ક્યા ? કુછ કડી પરીક્ષા કરે, ક્યા હમ બોલતે હૈ ? કડી પરીક્ષાકે લિયે ગુજરાતીમેં એક શબ્દ હૈ, જૈસે આપકી કોઈ પરીક્ષા કરની
Page #330
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૮
૩૧૩ હૈ તો કડી પરીક્ષા કરે તો બોલે કિ “અમે આ માણસને તાવી જોયો છે.'
મુમુક્ષુ:- અગ્નિપરીક્ષા હો.
પૂજ્ય ભાઈશ્રી – હાં. અગ્નિપરીક્ષા કહો. મને તાવી જોયો. ઠીક હૈ. અગ્નિપરીક્ષામેં જ્યાદા બૈઠતા હૈ ક્યોંકિ તપ્તાયમાન હો ગયા. કૈસે ? કોઈ ગરમ હો જાવે વહાં તક ઉસકી પરીક્ષા કરે. ઉસકો તાવી જોયા ઐસા કહતે હૈ-અગ્નિપરીક્ષા. હમને તમારી પરીક્ષા બહુત બાર કરકે દેખનેસે, હમારે પરિણામકો દેખનેસે ઉસકી માને માનાદિકકી સંભાવના, માનવૃત્તિની સંભાવના વર્તમાનદશામેં કમ હી દિખતી હૈ. યે માનકે લિયે હમકો ઉપદેશક હોના હૈ વહ બાત હમારેમેં બિલકુલ નહીં હૈ, ઐસા કહતે હૈ
ઔર કિંચિત સત્તામેં રહી હોગી' દેખિયે ! ઉદયમેં તો નહીં હૈ. લેકિન યોગ્યતામેં રહી હોગી યા માનકે પરમાણુ જો હૈ વો કિંચિત્ સત્તામેં રહા હોગા. જબ પરમાણુ સત્તામેં રહતા હૈ તો યોગ્યતા ભી સત્તામેં રહતી હૈ. ઉદય આતા હૈ તો થોડાબહુત ભાવ ભી ઉદયમાન હો જાતા હૈ. “ઔર કિંચિત્ સત્તામેં રહી હોગી તો વહ ક્ષીણ હો જાયેગી...” યે માનાદિકકી વૃત્તિ હમેં કમજોર નહીં કરેગી કા હમકો ગિરાયેગી નહીં. વહ ક્ષણ હો જાયેગી. સ્વયે વો ક્ષીણ હો જાયેગી, નાશ હો જાયેગી. “ઐસા અવશ્ય ભાસિત હોતા હૈ...” દેખિયે ! કિતના આત્મવિશ્વાસ હૈ ! Self conતિence- આત્મવિશ્વાસ કિતના હૈ ! યે માનકી વૃત્તિ હમેં પરેશાન કરે વહ બાત નહીં હૈ. હમ ઇતને મજબુત હૈ, હમારી તાકાત ઇતની હૈ કિ ઇસ માનવૃત્તિકો ઉદ્દભવ નહીં હોને કેંગે. અગર ઉદ્દભવ હોગી તો ભી ઉસકો ક્ષીણ કર ડાલેંગે. ઉસકા વિજ્ય નહીં હોગા, હમારા વિજય હોગા. યહ અંતરંગપરિષહ હૈ. પરિષહરમેં હમ આ જાયેંગે. પરિષહસે હારેંગે નહીં. ઐસા અવશય ભાસિત હોતા હૈ....'
કયોંકિ યથાયોગ્યતાકે બિના, દેહ છૂટ જાયે વૈસી દઢ કલ્પના હો તો ભી, માર્ગકા ઉપદેશ નહીં કરના, ઐસા આત્મનિશ્ચય રહતા હૈ.” ભલે હી આયુષ્ય પૂરા હો જાયે. ઐસી કલ્પનામેં ભલે હી આયુષ્ય પૂરા હો જાયે. લેકિન યથાયોગ્યતા કે બિના માને સર્વસંગપરિત્યાગકી દશા હુએ બિના હમેં કોઈ માર્ગકા ઉપદેશ કરના નહીં હૈ. ઐસા આત્મનિશ્ચય...” ઐસા દૃઢ નિશ્ચય હમેંશા રહતા હૈ. નિત્ય રહતા હૈ માને હંમેશા રહતા હૈ. “એક ઈસ
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૪
રાજહૃદય ભાગ–૧૪ બલવાન કારણસે પરિગ્રહ આદિકા ત્યાગ કરનેકા વિચાર રહા કરતા હૈ” ભગવાનકા તીર્થંકરદેવકે માર્ગકા ઉદ્યોત કરનેકા બલવાન કારણ હૈ. હજાર મનુષ્યોંકા આત્મહિત હો જાયે ઐસા એક બલવાન કારણ હોનેસે વર્તમાન પરિગ્રહવાલી દશા કા ત્યાગ કરનેકા બાર-બાર વિચાર આતા હૈ કિ યહ છોડ દેના ચાહિયે, વ્યાપાર-ધંધા છોડ દેના ચાહિયે, નિવૃત્તિ લે તેની ચાહિયે. ઐસા વિચાર આતા હૈ, બાર-બાર આતા હૈ. ‘ત્યાગ કરનેકા વિચાર રહો કરતા હૈ.”
મેરે મનમેં ઐસા રહતા હૈ કિ વેદોક્ત ધર્મ પ્રકાશિત યા સ્થાપિત કરના હો તો મેરી દશા યથાયોગ્ય હૈ.” ક્યોંકિ વહાં તો ગૃહસ્થ લોગ ભી ઉપદેશક હોતે હૈં, ગુરુ હોતે હૈં, કિસીકો ઈસમેં આપત્તિ નહીં હૈ. વેદોક્તધર્મમેં જો સમાજ હૈ ઉસ સંપ્રદાયમેં ગૃહસ્થી ગુરુ હોતે હૈં પરિગ્રહવંત ગુરુ હોતે હૈં તો કિસીકો કોઈ આપત્તિ નહીં હૈ. મનમેં યહ નહીં હોતા હૈ કિ યહ ક્યોં ઐસા કરતા હૈ? ક્યોં ઐસા કરતા હૈ? ઐસી બાત નહીં રહતી હૈ. લેકિન જૈનમાર્ગમેં યહ બાત ચલનેવાલી નહીં હૈ. ઐસા કહતે હૈ વહ તો મેરી સ્થિતિ હૈ હી. ઐસા માર્ગ ચલાના હો તો અભી ચલા દૂ. ઇસકા મતલબ યહ હૈ કિ કોઈ વેદોક્ત સ્તરકા માર્ગ ચલાના હો તો અભી ચલા સકતા હું. યે તો ઇસી યોગ્યતામેં સંભવ હૈ. સામર્થ્ય તો અભી ભી હૈ હી.
પરંતુ જિનોક્ત માર્ગ સ્થાપિત કરના હો... યહ જિનેન્દ્રકા માર્ગ હૈ. યહ અન્યકા માર્ગ નહીં હૈ. યહ તો તિર્થંકર કા માર્ગ હૈ. ઉસમેં યથાયોગ્યતા બિના માર્ગ ચલાના મેં ઉચિત નહીં સમજતા. માર્ગ ચલાનેવાલકો બહુત વિચક્ષણતા હોની ચાહિયે, બહુત સામર્થ્ય હોની ચાહિયે ઔર બાહરમેં પરિગ્રહાદિ કુછ હોના નહીં ચાહિયે, ઐસા કહતે હૈં જૈસે કિસીકો વિરોધાભાસ હોવે ઐસા કુછ હોના નહીં ચાહિયે. પરંતુ જિનોક્ત માર્ગ સ્થાપિત કરના હો તો અભી તક ઉતની યોગ્યતા નહીં હૈ...” માને સર્વસંગપરિત્યાગ હોવે ઐસી યોગ્યતા મેરી નહીં હૈ. “ફિર ભી વિશેષ યોગ્યતા હૈ ઐસા લગતા હૈ. ઐસી યોગ્યતા નહીં હૈ. લેકિન અભી જો સમાજમેં કોઈ ત્યાગી, વતી, વિદ્વાન કોઈ ભી હૈ ઉનસે તો કોઈ વિશેષ યોગ્યતા હૈ. ઇસલિયે વહ માર્ગ સમજાતે થે. લેકિન ઉપદેશકકે સ્વાંગમેં
Page #332
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૯
આકરકે માર્ગ કભી નહીં સમજાયા. યહ વ્યવહારધર્મ યા વ્યવહારમાર્ગ, વ્યવહા૨ જિનશાસનકે ઉદ્યોતકે વિષયમેં અપને જો વિચાર હૈ, વહ વિચાર ઉન્હોંને યહાં ઇસ પત્રમેં રખા હૈ.
નવતત્ત્વપ્રકાશ.
સાધુધર્મપ્રકાશ. શ્રાવકધર્મપ્રકાશ.
પત્રાંક-૭૦૯
૨ાળજ, ભાદરવા, ૧૯૫૨
૧. હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તો તે ઇચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમકે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે, અને તેનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં છે. મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય, તોપણ ઘણા કાળનો પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશા વર્તે છે. ૨. ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું :– બોધબીજનું સ્વરૂપનિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. દ્રવ્યાનુયોગ, આત્મવિદ્યાપ્રકાશ થાય.
ત્યાગ વૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે.
વિચાર.
ઘણા જીવોને પ્રાપ્તિ.
૩૧૫
અબ જો યે ૭૦૯ પત્ર હૈ વહ ઉનકી કોઈ નોંધ હૈ ઐસા દિખતા હૈ. કિસીકે ૫૨ ૫ત્ર લિખા હૈ ઐસા નહીં દિખતા. લેકિન કુછ નોંધ હૈ ઐસા દિખતા હૈ. કોં ? કિ વે સંબોધન કરતે હૈ કિ, ‘હે નાથ !” અર્થાત્ હે પ્રભુ !
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૬
રાજહૃદય ભાગ-૧૪
તીર્થંકરદેવકો, ભગવાનકો પ્રાર્થનાકા કરતે હૈં કિ યા તો ધર્મોન્નતિ કરનેકી ઇચ્છા સહજતાસે શાંત હો જાઓ;...' યે વિકલ્પ આતા હૈ કિ આપકે માર્ગકી ઉન્નતિ મૈં કરું, મુજમેં થોડા બહુત સામર્થ્ય પ્રગટ હૈ, વિદ્યમાન હૈ તો યે બારબાર વિકલ્પ આતા હૈ. લેકિન બાહર સમાજકી જો પરિસ્થિતિ હૈ વહ અનુકૂલ નહીં હૈ. ઇસલિયે લગતા હૈ કિ સહજ શાંત હો જાયે. માને કૃત્રિમતાસે મુજે દબાની ભી નહીં હૈ ઔર ન કૃત્રિમતાસે મુજે ઇસકી પ્રવૃત્તિ ભી કરની હૈ. સહજતાસે હો તો હો. યા તો યે સહજરૂપસે શાંત હો જાયે તો ઠીક હૈ.
યા ફિર વહ ઇચ્છા અવશ્ય કાર્યરૂપ હો જાઓ.' યા તો ફિર મૈં સર્વસંગપરિત્યાગકી દશામેં આ જાઉં (ઔર) ઐસા કાર્ય હોને લગ જાઓ. યા તો યહ વૃત્તિ શાંત હો જાઓ. યા યહ વૃત્તિકા કોઈ કાર્યાન્વિતપના હો જાઓ. ‘અવશ્ય કાર્યરૂપ હોના બહુત દુષ્કર દિખાઈ દેતા હૈ,...' વર્તમાન પરિસ્થિતિ, ૯૫ સાલકે પહલેકી જો સમાજકી સ્થિતિ હૈ ઉસમેં યે ધર્મકી ઉન્નતિ કરનેકા કાર્ય બહુત દુષ્કર દિખાઈ દેતા હૈ. ‘કોંકિ છોટી છોટી બાતોંમેં મતભેદ બહુત હૈં...' સારે સમાજનેં છોટી છોટી બાતોંમે ભી મતભેદ બહુત હૈં.
મુમુક્ષુ :- નગ્ન ચિત્ર હૈ.
પૂજ્ય ભાઈશ્રી :– હાં, બિલકુલ નગ્ન ચિત્ર હૈ. છોટી-છોટી બાતોંમે બહુત મતભેદ હૈ.
મુમુક્ષુ :- બહુત સાલ પહલે ? પૂજ્ય ભાઈશ્રી :– હાં.
ઔર ઉનકી જડે બહુત ગહરી હૈ' યહ મતભેદ તો છોટા-છોટા દિખતા હૈ લેકિન ઉસકા મૂલ જો વહ બહુત ગહરા હૈ. દેખો ! કચા લિખા હૈ. ઉપ૨સે દિખે કિ યે તો છોટી-છોટી બાત હૈ. લેકિન મૂલમેં દેખે તો ઐસે મતભેદ કરનેવાલેકા જો અભિપ્રાય હૈ, ઇસકી યોગ્યતા હૈ વહ બહુત ખરાબ હૈ. ઉસકા ઠીક હોના આસાન નહીં હૈ. ઠિકાનેપર આના કોઈ આસાન નહીં હૈ. ઐસી બાત હૈ. ભૂલમાર્ગસે લોગ લાખોં કોસ દૂર હૈં...' કિતને દૂર હૈં ? ૯૫ સાલ પહલેકી બાત કરતે હૈં કિ મૂલમાર્ગસે પૂરી સમાજ કિતના દૂર હૈ ? લાખોં ગાઉ. કોસ અર્થાત્ ગાઉ. દો ગાઉકા એક
Page #334
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૯
૩૧૭. કોસ હોતા હૈ. લાખોં કોસ દૂર હૈ. ઈતને દૂર ચલે ગયે હૈ કહાં ભગવાન તીર્થકરકા માર્ગ ઔર કહાં વર્તમાન સમાજ ! લાખોં કોસોંકા અંતર હો ગયા હૈ.
ઇતના હી નહીં પરંતુ મૂલમાર્ગકી જિજ્ઞાસા ઉનમેં જગાની હોં, તો ભી દીર્ઘકાલકા પરિચય હોને પર ભી ઉસકા જગના કઠિન હો.” આસાન નહીં લેકિન “કઠિન હો. ઐસી ઉનકી દુરાગ્રહ આદિસે જડપ્રધાન દશા હો ગઈ હૈ ક્યા કહતે હૈં ? ઈધર થોડા કઠોર શબ્દના પ્રયોગ કિયા હૈ. જડપ્રધાન દશા હો ગઈ હૈ. માને માર્ગકા ઉદ્યોત હોવે ઐસી કાર્યપદ્ધતિ હમ શુરૂ કરે તો ઉસકી શુરૂઆત કરનેમેં ઇતને દુરાગ્રહવાલે લોગ સામને આ જાયેંગે કિ જેસે જડ હો. માને બિલકુલ ઐસા નહીં હો કિ ઉસકો ઇસ ઓર ફેરનેમેં કોઈ આસાની હોવે. માને કડક ચીજ હો તો સીધી નહીં હોતી. મુલાયમ હો તો સીધી હો જાતી હૈ. ઐસા દિખતા હૈ કિ બહુત દુરાગ્રહસે તીવ્ર કઠિન જડ જેસી દશા હો ગઈ હૈ. તે સમજતે નહીં ઔર સમજના ચાહતે ભી નહીં.
જો સમજના ચાહતે હૈં ઉનકો સમજાના આસાન હૈ. લેકિન જો સમજના ચાહતે હી નહીં ઉનકો સમજાના આસાન નહીં હૈ. તે સમલેંગે હી નહીં. ક્યોંકિ વો તો ઐસા અભિપ્રાય લેકરકે બૈઠે હૈ કિ હમકો ઈનકી કોઈ બાત સમજની નહીં હૈ. ચાહે અચ્છી બાત હૈ તો ભી હમેં વિરોધ કરના હૈ, અચ્છી નહીં હૈ તો ભી હમેં તો વિરોધ હી કરના હૈ. વિરોધકે સિવા કુછ નહીં કરના હૈ. ઐસા એક અભિપ્રાય લેકરકે બૈઠ જાતે હૈ તો ઉસકો જડપ્રધાન દશા કહનેમેં આયી હૈ. ઐસે દુરાગ્રહકો ક્યા કહતે હૈં? જડતા કહતે હૈં ઐસે જડ હો જાતે હૈં.
અપની Dairy મેં નોંધ કરતે હૈં ઉન્નતિ કિસ ક્રમસે કરની ચાહિયે ? કૈસે કરના ચાહિયે ? કિસ પદ્ધતિસે કરના ચાહિયે ? ઇસકે સાધન કૈસે હોને ચાહિયે ? ઇસકી સ્મૃતિ કરકે મેં નોંધ કર લેતા હૂં કિ, “બોધબીજકે સ્વરૂપકા નિરૂપણ મૂલમાર્ગને અનુસાર જગહ-જગહ હો.” ક્યા કહા ? બોધબીજ. સ્વરૂપનિશ્ચય હોના યે બોધબીજ હૈ. આત્મજ્ઞાન હૈ વહ આત્માકો બોધ હૈ ઔર ઇસકા બીજ જો હૈ વહ સ્વરૂપનિશ્ચય હૈ. ક્યા લિખા હૈ? પદ્ધતિકા જબ વિચાર કિયા હૈ તો ઉન્હોંને વહ બાત કહી હૈ.
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૮
રાજહૃદય ભાગ-૧૪
ઉત્કૃષ્ટ પાત્રતામેં યે સંભવ હૈ. બોધબીજ કબ મિલતા હૈ ? ઉત્કૃષ્ટ પાત્રતામેં મિલતા હૈ. ઇસ પાત્રતાકા સ્વરૂપ ઔર આત્મસ્વરૂપકા બોધ હોવે ઐસા કોઈ બીજકી ભૂમિકા તૈયાર હો ઐસા નિરૂપણ મૂલમાર્ગકે અનુસાર....' મૂલમાર્ગક અનુસાર. મુજે ક્રૂસા માર્ગ નહીં નિકાલના હૈ. જો મૂલમાર્ગ અનાદિસે ચલતા હૈ, સનાતન, ઉસીકે અનુસાર ગૃહ-જગૃહ હો.’ અનેક જગહ પર યહ બાત હોવે તો અચ્છા હૈ. એક જગહ નહીં, જગહ જગહ પર હો. કોંકિ સમાજ બડા હૈ, ક્ષેત્ર ભી બડા હૈ તો જગહજગહ યહ બાત ચલની ચાહિયે.
જગહ-જગહ મતભેદસે કુછ ભી કલ્યાણ નહીં હૈ, યહ બાત ફૈલે.' ક્યા બાત ફૈલે ? કિ મતભેદો કુછ ભી કલ્યાણ નહીં હૈ... યા અકલ્યાણ હો જાયેગા. મતભેદસે અકલ્યાણ હો જાયેગા. ઇસલિયે જો સન્માર્ગ હૈ ઉસી સન્માર્ગ ૫૨ લગનેકે લિયે, ઉસી સન્માર્ગ પર આને કે લિયે એક હી પ્રકાકા મત હો, વિભિન્ન મત નહીં હો. ઉસમેં અકલ્યાણ હોતા હૈ. કલ્યાણકે લિયે તો હમ એક મતમેં આ જાયે, જિસમેં કલ્યાણ હો. કહીં ભી કિસીકો અકલ્યાણ હોનેકા સીધા યા પરંપરાસે કોઈ કારણ નહીં હો, કોઈ નિમિત્ત નહીં હો. સભી કો કલ્યાણકા સીધા હી નિમિત્ત હો ઐસી વ્યવસ્થા હમેં પ્રબંધ કરની ચાહિયે.
મુમુક્ષુ :– સરસ માર્ગદર્શન છે. અકલ્યાણ કરવું હોય તો મતભેદ ચલાવવો.
પૂજ્ય ભાઈશ્રી :– હા. મતભેદમેં રહનેસે કયા હૈ કિ સમાજકી તાકાત તૂટતી હૈ. સમાજકી તાકત તૂટ જાતી હૈ. તો કહતે હૈં કિ જગહ જગહ મતભેદો કુછ ભી કલ્યાણ નહીં હૈ, યહ બાત ફૈલે.’ ઐસા એક વાતાવરણ હો કિ સબબેંકો યહ ધ્યાન રહે કિ હમેં મતભેદ હો તો મિટા દેના હૈ. સાથમેં બૈઠકર મતભેદ હો તો મિટા દેના હૈ, ઐસા...
મુમુક્ષુ :- ધાર્મિક પત્રમેં ભી ઐસી બાત કરે
પૂજ્ય ભાઈશ્રી :– હાં. ઐસી બાત હોની ચાહિયે, ઐસા પ્રચાર હોના ચાહિયે કે હમારે આપસમેં ઇસપ્રકા૨કા મતભેદ નહીં રહના ચાહિયે.
મુમુક્ષુ :– ઔર સબકા કલ્યાણ હો.
પૂજ્ય ભાઈશ્રી :– ઔર સબકા કલ્યાણ હો.
Page #336
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૦૯
૩૧૯ પ્રત્યક્ષ સદ્દગુરુકી આજ્ઞાસે ધર્મ હૈ, યહ બાત ધ્યાનમેં આયે. યહ અનુશાસનકી બાત કહી. ઐસા કબ હો સકતા હૈ ? ક્યોંકિ હરએક કો અપની સમકકા અહં રહતા હૈ કિ મેરા તો યહ અભિપ્રાય હૈ, મેં તો ઐસા માનતા હૂં. મેં તો આપ કહતે હૈં ઐસા નહીં માનતા હું. મેં તો જો મેરી બુદ્ધિમેં આયે વહ મેં માનુંગા. તો ઐસા નહીં હૈ. અનુશાસનમેં રહના હૈ. જો જ્ઞાની હૈ, સદ્ગુરુ હૈ વે જો કહે વહ સહી હૈ. હમ કહે વહ સહી નહીં હૈ. ઐસે જ્ઞાનીકે અનુશાસનમેં રહના. જબ હી યહ સંભવ હૈ કિ આપસકે મતભેદ હૈ વહ મનભેદ તક પહુંચે નહીં.
મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી :- હાં. વે તો જાનતે થે ન. ઉનકે વિચારકા જો સ્તર થા વહ બહુત વિશાલ થા. માને બુદ્ધિમતિ જો હૈ, વે બહુત વિશાલબુદ્ધિકે ધારક થે તો બહુત જાનતે થે કિ કૈસે શાસન ચલાના ચાહિયે.
પ્રત્યક્ષ સદ્દગુરુકી આજ્ઞાસે ધર્મ હૈ, યહ બાત ધ્યાનમેં આયે.” સભી કો યહ બાત ધ્યાનમેં આની ચાહિયે કિ જ્ઞાનીકી આજ્ઞામેં રહના ચાહિયે. મુમુક્ષુઓંકો જ્ઞાનીકી આજ્ઞાસે બાહર નહીં જાના ચાહિયે. યહ બાત તો સબોંકે ધ્યાનમેં હોની હી ચાહિયે. દ્રવ્યાનુયોગ–આત્મવિદ્યાના પ્રકાશ હો.” દેખો ! ક્યા લિયા ? સબસે પહલે. લોગ કહતે હૈં કિ ગુરુદેવને તો દ્રવ્યાનુયોગકા બહુત પ્રકાશ કિયા. લેકિન “શ્રીમદ્જી'ને નહીં કિયા. અબ શ્રીમદ્જી ક્યા કહતે હૈં ? કિ અગર મેં સમષ્ટિગત-સમષ્ટિ અર્થાત્ સમાજ. સમષ્ટિગત ઉપદેશકા કોઈ કાર્ય હાથમેં હું તો મેં દ્રવ્યાનુયોગકા પ્રકાશ કરુંગા. અધ્યાત્મવિદ્યાકા, આત્મવિદ્યાકા પ્રકાશ કરુંગા. અપના અભિપ્રાય સ્પષ્ટ કિયા હૈ કિ નહીં કિયા હૈ? ઇસ બાતકો સ્પષ્ટ કર દિ હૈ.
ત્યાગ વૈરાગ્યકી વિશેષતાપૂર્વક સાધુ વિચરેં. જો ભી ત્યાગી હૈ, જો ભી સાધુ હૈ ઉસમેં ત્યાગ વૈરાગ્યની ઈતની વિશેષતા હોની ચાહિયે કિ કિસીકો તીર્થકરકે માર્ગકા અવર્ણવાદ બોલનેકા અવકાશ નહીં મિલે. જબ યે ત્યાગ વૈરાગ્યમેં ચુત હોતે હૈ યા ત્યાગી હોકરકે ભી ઉસકા પ્રતિપાલન ઠીક તરહસે શાસ્ત્રકી આજ્ઞાકે અનુકૂલ નહીં કરતે હૈં તો લોગોંકો યે અવર્ણવાદ બોલનેકા પ્રસંગ આતા હૈ કિ દેખિયે ! દીક્ષા તો લી હૈ લેકિન યહ ઐસે ખાતે હૈ, ઐસે પોતે હૈ, ઐસે ચલતે હૈ, ઐસા કરતે હૈ. ઐસા
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૦
રાજહૃદય ભાગ-૧૪ હોના નહીં ચાહિયે. ચુસ્તરૂપસે, અગર ત્યાગી હુઆ, પ્રતિજ્ઞા લી તો ચુસ્તરૂપસે ઉસકા પ્રતિપાલન કરના ચાહિયે.
મુમુક્ષુ – આમાં મુમુક્ષુએ શું બોધ લેવો?
પૂજ્ય ભાઈશ્રી – યહ સાધુકે લિયે હૈ. યહ બાત સાધુકે લિયે હૈ. મુમુક્ષુઓંકો અપની જગહમેં રહતા હૈ કિ કોઈ ભી સત્પષકી વિરૂદ્ધતા હમસે નહીં હો, જ્ઞાનકી વિરાધના હમસે નહીં હો. સીધરૂપસે ભી નહીં હો, પરંપરાસે ભી નહીં હો. ઈનકી આજ્ઞાકો હમેં અનુકૂલ રહના હૈ. યહ બાત મુમુક્ષુકા ધર્મ હૈ.
નવતત્ત્વપ્રકાશ.યહ તત્ત્વદષ્ટિકી બાત લી હૈ. નવ તત્ત્વમેં જો ભી તત્ત્વદૃષ્ટિ હૈ ઉસ તત્ત્વદષ્ટિકા હમ પ્રકાશ કરે. જગતમેં નવ તત્ત્વમેં તો સભી ઉપદેશ આ હી જાતે હૈં. લેકિન તત્ત્વકે ઇસ પ્રધાન દષ્ટિસે ઈનકા પ્રકાશ કરે. ઔર “સાધુધર્મપ્રકાશ.” સાધુ કૈસે હોને ચાહિયે ? તીર્થંકરદેવકે માર્ગમેં વિચરનેવાલે જો સાધુ હૈં વે કૈસે હોને ચાહિયે ઇસકા અચ્છી તરહ પ્રકાશ કરના ચાહિયે કિ જિસસે યે સાધુદશાકી જો પ્રવૃત્તિ હૈ ઇસકે બાહર પ્રવૃત્તિ નહીં કરે.
ઐસે “શ્રાવકધર્મપ્રકાશ.” શ્રાવક કૈસે હોને ચાહિયે ? તીર્થકરકે માર્ગમેં ચલનેવાલે શ્રાવક કૈસે હોને ચાહિયે ? આગારધર્મ ઔર અણગારધર્મ. દોનોં કા અચ્છી તરહ પ્રકાશ કરના ચાહિયે. ઔર વિચાર. વિચાર માને જો વિચારકી ભૂમિકા હૈ, પાત્રતાકી ભૂમિકા હૈ ઉસકો ભી અચ્છી તરહ હમ સમજે કિ વિચારકા સ્તર કહાં તક હૈ ? વૈચારિક વિષય કહાં તક હૈ ? પ્રયોગકા વિષય કહાં તક હૈ? ઇસ બાતકા હમ ભી અચ્છીતરહ વિચાર કરે.
અનેક જીવોંકો પ્રાપ્તિ.” હોવે. માને કોઈ સંપ્રદાયબુદ્ધિસે હમ ઐસી બાડાબંધી નહીં કરે કિ દૂસરે જો આયે હૈં ઉસકો મના કરે યા દૂસરે આવે હૈ ઉસકો હમ ઐસે કહે કિ હમ તો પુરાને હૈ ઔર આપ તો નયે હો. હમ તો પુરાને હૈ, આપ તો નયે હૈં. હમ પુરાને હૈં ઇસલિયે હમ દિગંબર હો ગયે. યા હમારે પિતાજી ઇસમેં થે ઇસલિયે હમ દિગંબર હો ગયે. આપ તો, અભી શ્વેતાંબર રહે હૈં માને ભલે પાંચ-સાત સાલ હો ગયે ફિર ભી હમ આપકો શ્વેતાંબર ગીતેંગે, ઐસા નહીં હોના ચાહિયે. “અનેક જીવકો પ્રાપ્તિ. હો. કોઈ ભી આતા હો, કહીં સે ભી આતા હો. નયેકો તો જ્યાદા
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૨૧
પત્રાંક-૭૦૯ આદર દેના ચાહિયે. નયે આનેવાલે કો કભી ભી ધક્કા દેના નહીં ચાહિયે. યા ઉસકો ઠેસ પહુંચે ઐસી કોઈ બાત નહીં કરની ચાહિયે.
મુમુક્ષુ – “સોગાનીજી' તો નયે આયે થે.
પૂજ્ય ભાઈશ્રી – હાં. દેખિયે ! નયેમેં કૈસે હોતે હૈ! નયે ભી કૈસે હોતે હૈ! ઇસ માર્ગમેં ઐસા સિદ્ધાંત નહીં હૈ કિ જો પુરાને હોતે હૈ વહ અચ્છે હોતે હૈં ઔર ન હોતે હૈ વહ અચ્છ નહીં હોતે, કમજોર હોતે હૈં. ઐસી બાત નહીં હૈ. ઐસે નાપ નહીં નિકલતા હૈ. યે તો નયે આયે વે આગે બઢ જાતે હૈં ઔર પુરાનેવાલે પીછે રહ જાતે હૈં. હમારે સમાજમેં યહ બાત હો ગઈ હૈ કિ જો નયે આતે હૈં ઉનકો સ્વાધ્યાયની વૃત્તિ જ્યાદા રહતી હૈ. પુરાનેવાલેકો સ્વાધ્યાયકી રુચિ હી છૂટ ગઈ હૈ ઐસા દિખનેમેં આતા હૈ. સ્વાધ્યાય હી નહીં કરતે. કિતાબ ઘરમેં લગાતે હૈ, અલમારીમેં રખ દેતે હૈં.
મુમુક્ષુ - શોભા.
પૂજ્ય ભાઈશ્રી :- Show piece. કિતાબ તો Showcase કા એક Piece બન જાતા હૈ. ક્યોંકિ હમ તો ... ભી અચ્છે-અચ્છે કરતે હૈં તો હમારે Showcase મેં વહ અચ્છી દિખતી હૈ. ઐસા નહીં હોના ચાહિયે. ઉસકા સ્વાધ્યાય હોના ચાહિયે. લેકિન જૈસે-જેસે સમય ગુજરતા જા રહા હૈ ઐસા પ્રત્યક્ષ દિખનેમેં આતા હૈ કિ જો ભી પુરાને હો ગયે ઉનકો ઐસા લગતા હૈ કિ યે સબ હમ જાનતે હૈં. હમકો પતા હૈ, હમકો સબ માલુમ હૈ, હમ જાનતે હૈ. તો ઉનકી જો સ્વાધ્યાયકી પ્રતિ રુચિ હૈ વહ મિટ ગઈ હૈ. નવે-નયે આતે હૈ ઉનકો ચોંટ લગતી હૈ કિ, અચ્છા ! ઐસી બડી બાત હૈ ! ઐસી અમૂલ્ય ચીજ હૈ ! ઉનકો સ્વાધ્યાયની ઐચિ બઢ જાતી હૈ. શાસ્ત્રસ્વાધ્યાય, તત્ત્વજ્ઞાનકા અભ્યાસ ભી અચ્છા રહતા હૈ.
મુમુક્ષુ :- હૃદયમેં લિખ દેને જેસા હૈ.
પૂજ્ય ગુરુદેવશ્રી :- હાં. માને કિતને અંતરમંથનમેં સે યહ ટૂકડે નીકલે હોંગે ! ભલે હી દો શબ્દકે, એક શબ્દકે હો, દો શબ્દકે હો, તીન શબ્દ કે હો લેકિન સૂત્ર જેસી બાત હૈ. માર્ગકી ઉન્નતિકે સાધન જો હૈ ઉસમેં ઇન સભી બાતોંકા અચ્છી તરહ ઈસ્તમાલ હોના ચાહિયે. અગમાં હમ ઇન બાતોંકો નહીં સંભાલેંગે તો માર્ગકી ઉન્નતિ હોના સંભવ નહીં હૈ. યહ બાત સાફ હૈ.
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૨
આત્મા
સચ્ચિદાનંદ
છે.
રાજહૃદય ભાગ-૧૪
પત્રાંક-૭૧૦ વડવા, ભાદરવા સુદ ૧૫, સોમ, ૧૯૫૨
ဝိ
જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું.
નિર્મળ, તઅત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે.
સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા
જે સર્વને જાણે છે તે આત્મા છે.
જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે.
ઉપયોગમય આત્મા છે.
અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે.
આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે.
તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમલિન સ્વરૂપ હોવાથી.
ભ્રાંતિ૫ણે પરભાવનો કર્તા છે.
તેના ફળનો ભોક્તા છે.
ભાન થયે સ્વભાવપરિણામી છે.
સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે.
સદ્ગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદ્વિચાર અને સંયમાદિ તેનાં સાધન છે.
આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચા છે, કેમકે પ્રગટ અનુભવમાં આવે છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૦
૩ર૩
ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્યા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ ન્યૂનાધિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યક્ત્વ છે. નિરંતર તે પ્રતીતિ વત્ય કરે તે ક્ષાયિક સમ્યકત્વ કહીએ છીએ.
ક્વચિત્ મંદ, ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયોપશમ સમ્યકત્વ કહીએ છીએ.
તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાં સુધી ઉપશમ સમ્યકત્વ કહીએ છીએ.
આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને આસ્વાદન સમ્યકત્વ કહીએ છીએ.
અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યકત્વ કહીએ છીએ.
તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય.
મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે.
નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે ... કેવળજ્ઞાન
Page #341
--------------------------------------------------------------------------
________________
૩ર૪
રાજહૃદય ભાગ-૧૪ અબ જો ૭૧૦ નંબરકા પત્રાંક જો હૈ વહ ભી નિવૃત્તિક્ષેત્રમૈં અપની કોઈ Dairy કી નોંધ જેસા દિખતા. કિસીકો લિખા હુઆ નહીં દિખતા હૈ. પદ્ધતિ દેખકરકે ઐસા દિખતા હૈ કિ અપને જો વિચાર હૈ ઉસકી નોંધ હૈ. બહુત-સી બાતેં લિખી હૈ. “આત્મા સચ્ચિદાનંદ” દો જગહ લિખા હૈ. ગુજરાતી પ્રતમેં એક ઓર ગુજરાતી ભાષામેં એક ઓર નાગરીલિપીમેં લિખા હૈ.
જ્ઞાનાપેક્ષાસે સર્વવ્યાપક, સચ્ચિદાનંદ ઐસા મેં આત્મા એક હું ઐસા વિચાર કરના, ધ્યાન કરના.” કૈસે અપને સ્વરૂસકા ધ્યાન કરના ? અપના સ્વરૂપ કૈસા હૈ ? કિ એક અભેદ હું મેં. ઔર એક અભેદ હોકરકે ભી જ્ઞાન અપેક્ષાસે સર્વ પદાર્થોમેં વ્યાપક હો જાઉં ઔર જ્ઞાન હોવે ઐસા. મેરા (સ્વરૂપ હૈ. જ્ઞાનકી પર્યાય, જ્ઞાનગુણકી પર્યાય અપને ક્ષેત્રસે બાહર કભી જાતી નહીં હૈ. લેકિન જાનનેકી અપેક્ષાસે યહ બાત કહી-સર્વવ્યાપક. કેવલજ્ઞાનકા યહ વિશેષણ હૈ ઔર કેવલજ્ઞાનકે સામર્થ્યકા ભી યહ વિશેષણ હૈ.
કઈ શાસ્ત્રોંમેં આતા હૈ. ભગવાન ! આપ તો સર્વવ્યાપક હૈ. યહાં સે ઈન લોગોંને યહ પરમબ્રહ્મ સર્વવ્યાપક ક્ષેત્રસે હૈ ઐસા લે લિયા હૈ. ક્ષેત્રસે નહીં હૈ. આત્માકી સર્વવ્યાપકતા ક્ષેત્રસે નહીં હોતી હૈ. ઇસ બાત કો સ્પષ્ટ કરનેકે લિયે જ્ઞાન અપેક્ષાસે, ઐસા અપેક્ષા ખોલકરકે લિખા હૈ. યહ મર્યાદિત બાત હૈ. ક્ષેત્રમે ઔર દૂસરે ગુણોસે કહીં ભી વ્યાપ્તિ હોતી નહીં. લેકિન જ્ઞાન લોકાલોકકો જાનતા હૈ, જાનતા હૈ ઉતના હી નહીં હૈ, જૈસે વ્યાપ્ય-વ્યાપક હોકર જાને તો કિતના જાને ઉતના જાનતા હૈ. ઐસા દિખાનેકે લિયે કહતે હૈં કિ વહ સર્વવ્યાપક હૈ. વાસ્તવમેં જ્ઞાનકી વ્યાપ્તિ વહાં હોતી નહીં હૈ. લેકિન જાનકારી ઉતની હો જાતી હૈ કિ માનો એક પરમાણુ હો ઔર અસંખ્ય યોજન દૂર હો. અપની આત્માને, કેવલજ્ઞાનીકી આત્માસે એક પરમાણુ અસંખ્ય યોજન દૂર પડા હો તો ઉસકે અનંત ગુણ, ઉસકે અનંત ગુણકી અનંત પ્રત્યેક પર્યાય, ગુણકી પ્રત્યેક પર્યાય ઔર ઉસ પર્યાયકે અનંત અવિભાગ પ્રતિચ્છેદ, ઉસકો કેવલજ્ઞાન જાન લેતા હૈ કૈસે જાના ? કિ માનો કી જૈસે ઉસમેં વ્યાપ્ય-વ્યાપક હોકર પ્રવેશ કર લિયા ઔર જાન લિયા. ઉસકે ભિતરમેં જાકરકે પ્રવેશ કરકે જેસે જાન લિયા હો.
Page #342
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૦
૩૨૫ ઈતના સ્પષ્ટ જાનતા હૈ ઇસલિયે ઉસકો-ઉપર વ્યાપકતાકા એક આરોપ હો સકતા હૈ. યહ આરોપિત કથન હૈ. ઐસે આરોપિત વિશેષણ ઉનકો કહતે હૈં.
“જ્ઞાનાપેક્ષાસે સર્વવ્યાપક, સચ્ચિદાનંદ.” મેરી સત્તા, મેરા ચૈતન્યસ્વભાવ ઔર મેરા આનંદસ્વભાવ “ઐસા મેં આત્મા એક હું... એક આત્મા હું, મેરેમેં બૈત નહીં . ઇતના કહકરકે ભી મેરેમેં બૈત-દોરૂપપના નહીં હૈ. એક અભેદ અખંડરૂપ મેં હું.
મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી :- હા. વેદાંતમેં યહ બાત આતી હૈ. એકો અહમ. અદ્વૈતબ્રહ્મ. ઐસા કહતે હૈ. મૈસા કહતે હૈં ? વહાં અદ્વૈત બ્રહ્મ કહતે હૈ. વહાં અભેદતાકા ભી એક અભિપ્રાય હૈ. ભેદવાલેકા ભી એક અભિપ્રાય હૈ ઔર ભેદાભેદવાલેકા ભી અભિપ્રાય હૈ, જિસને “સરસ્વતીચંદ્ર' પઢા હોગા ઉસકો યહ માલુમ હોગા. “સરસ્વતીચંદ્ર' પઢા હૈ ? વહ તો ગુજરાતી સાહિત્યકા બહુત બડા ગ્રંથ હૈ. સાહિત્યિક ગ્રંથ હૈ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીને લિખા હૈ. જો કે “મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી હૈ ઉનકે ચચરે ભાઈ હૈં. ઉનકે પરિવારમેં સબ બડે બડે વિદ્વાન હુએ હૈં. ગોવર્ધનરામ' કરકે બડે વિદ્વાન હો ગયે. ઉન્હોંને ચાર ભાગ લિખે હૈ. સરસ્વતીચંદ્ર' નામકા એક Novel લિખી હૈ. Novel કો હિન્દીમેં કયા કહતે હૈ? ઉપન્યાસ લિખા હૈ. બડા ઉપન્યાસ હૈ, છોટા નહીં હૈ. ચાર Volume હૈ. ઉસમેં સબ ચીજકો Cover કર દિયા હૈ. રાજનીતિકો, ગૃહસ્થીકો, ધર્મકો, ત્યાગકો.
સરસ્વતીચંદ્ર' ત્યાગ કર લેતા હૈ. ઘરકા ત્યાગ કરકે નીકલ જાતા હૈ. વહ કોઈ સંન્યાસી કે આશ્રમમેં જાતા હૈ તો એક સારા પ્રકરણ તો સંસ્કૃતમેં લિખા હૈ. ઉપન્યાસ ગુજરાતી ભાષાકા હૈ લેકિન એક પ્રકરણ ઉસને સંસ્કૃતમેં લિખા હૈ. સંસ્કૃતકે બડે વિદ્વાન થે. ઉસમેં બૈતાઅદ્વૈતવિવરણ ઐસા કરકે યહ પ્રકરણ હૈ. ઉસમેં-વેદાંતમેં àત મત કેસા હૈ, અદ્વૈતમત કૈસા હૈ ? વૈતાદ્વૈતમત કૈસા હૈ ? સબકી પરિચર્ચા કી હૈ. સંસ્કૃતમેં કિયા હૈ. ઉસકા ગુજરાતી Foot note મેં લિખ દિયા હૈ. લેકિન સારા Chapter હૈ વહ સંસ્કૃતમેં લિખા હૈ. College મેં Arts College
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૬
રાજહૃદય ભાગ–૧૪ મેં ઉસકે Course મેં ચલતા હૈ
એક કા મતલબ યહી હૈ. અદ્વૈત બ્રહ્મ કહતે હૈ. ઐસા વિચાર કરના. ઐસા ધ્યાન કરના. ક્યોંકિ દ્વૈતમેં એકાગ્રતા નહીં હો સકતી. જ્ઞાનકે વિષયમેં જહાં દોપના આતા હૈ. અનેકપના આતા હૈ વહાં તો હો હી નહીં સકતી. લેકિન વૈતપનેમેં ભી એકાગ્રતા નહીં હો સકતી. ઇસલિયે ઐસા વિચારના ઔર ઐસા ધ્યાન કરના.
“નિર્મલ, અત્યંત નિર્મલ, પરમશુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ હૈ.” મેં જબ મેરે સન્મુખ હોતા હૂં તબ મુજે ઐસા લગતા હૈ યા ઐસા અનુભવ હોતા હૈ કિ મેં નિર્મલ હું, નિર્મલ નહીં અત્યંત નિર્મલ હું. માને મુજ મલિનતાના પ્રવેશ નહીં હુઆ હૈ ન મલિનતાકા સ્પર્શ ભી હુઆ હૈ. દેખિયે ! પરિભ્રમણ કરનેવાલા સંસારી જીવ હૈ ઉસને અધિક કાલ તો નિગોદમેં હી બિતાયા હૈ. અનંતકાલ તો નિગોદમેં હી બિતાયા હૈ. ક્યોંકિ ત્રસપર્યાયકા કાલ હી કમ હૈ. જ્યાદા સે જ્યાદા દો હજાર સાગર હૈ ફિર તો નિગોદમેં ચલા જાતા હૈ. ઔર પ્રચુર કષાયકલંકમેં વહાં અનંત કાલ રહના હોતા હૈ. નિગોદ માને ક્યા? પ્રચુર કષાયમેં રહના. ફિર ભી મેરી આત્મામેં યહ કષાયકી મલિનતાકા સ્પર્શ ભી હુઆ નહીં ઐસા મેં નિર્મલ, પરિપૂર્ણ નિર્મલ, અત્યંત નિર્મલ, બેહદ નિર્મલ હું જિસકી સીમા નહીં હૈ ઐસા અસીમ નિર્મલ હું મેં પરમશુદ્ધ હું ઉત્કૃષ્ટ શુદ્ધ હૂં ઔર ચૈતન્યકા ઘન હું. ચૈતન્યકા નિવિડ પિંડ હું. ઇસમેં કિસીકા પ્રવેશ હોનેકા, સ્પર્શ હોનેકી ગુંજાઈશ નહીં.
યે કારણશુદ્ધપર્યાયકા વિષય ચર્ચામું ચલતા હૈ, ઉસ પર એક દગંત હૈ. “સીતાજી' કે સ્વયંવરકા એક દષ્ટાંત હૈં. સીતાજીકા સ્વયંવર હુઆ તો ઉનકે પિતાજીને જબ સ્વયંવરની રચના કી તો સભી રાજાઓં કો આમંત્રિત કિયા. જો ભી સમર્થ હોંગે, મેરી કન્યા ઉસકે સાથે વિવાહ કરેગી. ઉસવક્ત તો એક કાલ હી મંત્ર-તંત્રકા (થા), ઐસા કાલ થા. ઔર ઉસ વક્ત થે ન? હનુમાનજી વગેરે વહી થે. જો મનુષ્ય મંત્ર-તંત્ર જ્યાદા કરતે હૈ. વૈસે. આકાશગામીની વિદ્યા રાવણ વગેરે. યહ સબ આકાશગામી હોતે થે. મનુષ્ય હોતે હુએ ભી ઐસી વિદ્યાકો સાધતે થે.
મુમુક્ષુ :- વિદ્યાધર
Page #344
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૦
૩૨૭
પૂજ્ય ભાઈશ્રી :– વિદ્યાધર. હોં. વિદ્યાકો ધારણ કરનેવાલે વિદ્યાધર. મંત્ર-તંત્રકી વિદ્યાઓંકા બહુત પ્રચાર થા. ઔર ઉસ વક્ત બહુત મનુષ્ય વિદ્યાધર હોતે થે. ઐસા એક વિદ્યાસે સાધિત ધનુષકો રખ દિયા. તો ઉતના ઇસકે અગલ-બગલમેં Current રહતા થા કિ કોઈ અસમર્થ ઉસકે પાસ જાવે તો જૈસે બિજલી કે Current સે કોઈ ઉસકો ધક્કા માર દે, ફેંક દે. ઐસે બહુત રાજા તો નજદીક ભી ન જા સકે. કિતને તો નજદીક ભી નહીં પહોંચે. ઔર કુછ સ્પર્શ કરનેકો ગયે તો ઇતના Current લગા તો ઉડકકે ગિર ગયે. ઉસકો ફેંક દિયા.
યહ એક ઇતના સામર્થ્યવાલા પદાર્થ હૈ. ચૈતન્યઘન કહતે હૈં ન ? પરમશુદ્ધ. ઉસકે સિર્ફ વર્તમાનમેં, વર્તમાન સમય, એક સમય. વર્તમાન સમય કિતના હોતા હૈ ? એક સમયકી વિદ્યમાનતામેં ઉતના Current હૈ કિ ઉસકે સન્મુખ હોવે. ત્રિકાલી ધ્રુવકા સ્પર્શ હો હી નહીં સકતા. ધ્રુવ સ્પર્શ ઉત્પાદ નહીં કર સકતા. કોંકિ ફિર તો ઉત્પાદ મિટ જાયે. તો યહ ઉત્પાદ હોનેવાલી પર્યાય અગર સન્મુખ હોતી હૈ તો ઉસમેં ઉતના Current લગતા હૈ કિ કેવલજ્ઞાનકી પ્રાપ્તિ હો જાતી હૈ. સામર્થ્ય કિતના !! યહ દિખાનેકા અભિપ્રાય હૈ. .. પર્યાંય દિખાનેકા યહી અભિપ્રાય હૈ કિ સામર્થ્ય કિતના ? આત્મપદાર્થમેં સામર્થ્ય કિતના ? ક એક સમય કી વર્તમાન વિદ્યમાનતાકે સન્મુખ હોનેવાલા ઉપયોગનેં મતિજ્ઞાન આદિ આવરણ ફટ જાતા હૈ ઔર કેવલજ્ઞાનકી ઉત્પત્તિ હો જાતી હૈ. એક સમયમેં હો જાતી હૈ. દૂસરા સમય નહીં લગતા. ઇસમેં ઇતના Current હૈ. વસ્તુ કિતની મહાન હોગી ! ઐસા દિખાને કે લિયે કુછ ભેદ-પ્રભેદકો દિખાયા હૈ. વહ ભી સામર્થ્ય દિખાને કે લિયે. ભેદ-પ્રભેદકા દિખાનેકા પ્રયોજન ભી ઉતના હી હૈ. ઉસમેં ઉતના હી ન્યાય હૈ. ઉસમેં ભેદ દિખાનેકા ન્યાય નહીં હૈ. અગર એક અંશમેં ઉતના સામર્થ્ય તો પૂરી વસ્તુમેં કિતના સામર્થ્ય ! યહ દેખ લો.
જૈસે કોઈ અનુકૂલતા મિટાને કે લિયે મજદૂરી કરતા હૈ. ધંધા, વ્યાપાર ચૌબીસ ઘંટે (કરતા હૈ). લેકિન કહતે હૈં કિ તેરે વિકારી પરિણામ અગર શુભ હોંગે તો ઇન્દ્રકી દૌલત મિલ સકતી હૈ. કિતની ? યહ વિકારી પરિણામકા લ હૈ. ઇન્દ્રકા જો વૈભવ હૈ વહ કિસકા ફ્લ હૈ ? વિકારી પરિણામકા લ હૈ. વિકારમેં ઉતના સામર્થ્ય હૈ, અગર મંદ કષાય હુઆ તો
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૮
રાજહૃદય ભાગ-૧૪ ઇન્દ્રકા વૈભવ મિલતા હૈ ઔર તીવ્ર હો તો સાતવ નારકમેં યા નિગોદમેં જા સકતા હૈ. યા એક અંશ શુદ્ધ હોવે. મુમુક્ષુકી ભૂમિકામેં, નિર્ણયની ભૂમિકામેં ગર્ભિત શુદ્ધતા, બીજ બોનેકા હોવે તો ઉસમેં નિર્વાણપદકી Security, નિર્વાણપદકા Reservation ઉસમેં હો જાતા હૈ. ઐસા ઇતના સામર્થ્ય હૈ. ઉસકે નજદીક જાનેમેં ઉતના સામર્થ્ય હૈ. વસ્તુને સામર્થ્યકા તો કોઈ હિસાબકિતાબ લગા હી નહીં સકતે, લતા હી નહીં સકતે. યહ જ્ઞાનકા વિષય હૈ. મનકા વિષય નહીં હૈ તો વાણીકા તો વિષય હોતે હી કહાં સે ?
ઐસા ચૈતન્યઘન, ઘન માને કૈસા ઘન હૈ? ઐસા ચૈતન્યઘન પ્રગટ આત્મસ્વરૂપ હૈ. મેરી આત્મા અત્યંત નિર્મળ પરમશુદ્ધ ચૈતન્યઘન ઔર પ્રગટ આત્મસ્વરૂપ હૈ, લોગ વહ કહે હૈં કિ આત્મા પ્રગટ કહાં હૈ? ઉસકો પ્રગટ કરના હૈ. પ્રગટ કરના નહીં હૈ. અરે...! પ્રગટ-અપ્રગટકી અપેક્ષા જિસકો લાગુ હી નહીં હોતી ઐસા હૈ. કૈસા હૈ ? કિ પ્રગટ-અપ્રગટકી અપેક્ષા જિસકો લાગુ નહીં હોતી. નિત્ય ઉદ્યોતસ્વરૂપ હૈ નિત્યઉદ્યોત. છઠી ગાથામેં વહ બાત લી હૈ. નિત્ય ઉદ્યોત હૈ ઉસકા ઉદ્યોત કભી નયા હોતા નહીં હૈ. ઐસી વસ્ત પ્રગટ પડી હૈ પ્રગટ રહી હૈ ઐસી યહાં નોંધ કી હૈ. અપની Dairy મેં ઇસકી નોંધ કી હૈ.
અનુભવકી બાત અભી કરેંગે કિ મેરા અનુભવ કૈસા હૈ ? ઔર અનુભવકો કૈસે હમ ગ્રહણ કરે ? અનુભવ માને વેદન. અબ ઇધર વેદનકા વિષય આયેગા. થોડા વેદનકા વિષય ગહરા લગતા હૈ. લેકિન ઉન્હોંને બહુત અચ્છી પદ્ધતિસે યહ બાત લી હૈ. જો ૧૫વી ગાથામેં લિયા હૈ વહી બાત યહાં “શ્રીમજીને એક પંક્તિમેં લિખ દી હૈ વિશેષ કહેંગે...
માત્ર આત્માનો વિચાર થવી, સળે. નથી પરંતુ આત્માને ભાવત ભાવતાં આત્મવિચારણા ચાલે તો ધ્યાન થાય. ભાવે તે ધ્યાવે, એ ન્યાયે મુમુક્ષુએ આત્મભાવના દ્વારા આત્માને ભાવવો. જેટલો આત્મરસ ભાવનામાં ઉત્પન્ન થાય, તેટલો માત્ર વિચાર/વિકલ્પન થાય.
(અનુભવ સંજીવની-૧૭૦૨)
Page #346
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૦
૩૨૯
તા. ૨૯-૫-૧૯૧, પત્રક - ૭૧
- પ્રવચન ન. ૩ર૯
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક-૭૧૦. દૂસરા વચન હૈ. “સબકો કિમ કરતે કરતે જો અબાધ્ય અનુભવ રહતા હૈ વહ આત્મા હૈ.” કમ કરતેકરતેનું ગુજરાતી શું છે ? બાદ કરતા કરતા. જ્ઞાનમાંથી છેવટ જ્ઞાનાકારો પણ બાદ કરતાં. આત્મામાં રાગાદિ વિભાવો બાદ કરતાં એટલું જ નહિ. પણ જ્ઞાનમાં જે અનેક આકારપણું છે એને પણ બાદ કરતાં, જે અવ્યાબાધપણે-પછી બાદ ન થાય એવું, જેને બાદ નથી કરી શકાતું, એવો અનુભવ રહે છે-વેદન રહે છે (અર્થાતુ) જ્ઞાનમાં જ્ઞાનનું વદન રહી જાય છે, તે આત્મા છે. દેખિયે ! પર્યાયકો આત્મા કહ દિયા ન? અનુભવ કો આત્મા કહા. “અબાધ્ય અનુભવ રહતા હૈ વહ આત્મા હૈ.” અનુભવ રહતા હૈ. અનુભવ તો અવસ્થામેં હોતા હૈ. તો યહ આત્મા હૈ. માને સ્વ-રૂપસે વેદનમેં આતા હુઆ જ્ઞાન વહી આત્મા હૈ. યે “ગુરુદેવકા વચનામૃત હૈ ૭૩૩ પરમાગમસાર).
મુમુક્ષુ – સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે.
પૂજ્ય ભાઈશ્રી – સ્વ-રૂપસે, સ્વપનેસે અનુભવમેં આતા હુઆ જ્ઞાન હી આત્મા હૈ.
મુમુક્ષુ -..
પૂજ્ય ભાઈશ્રી:- હાં. સ્વપના ત્રિકાલી ધ્રુવમેં આશ્રયકે ભાવસે હોતા હૈ, આશ્રયભાવસે હોતા હૈ. ઔર યહ અનુભવભાવસે હોતા હૈ. યહ અનુભવભાવસે હોતા હૈ. સ્વસંવેદન. વહાં વેદનમેં સ્વપના આતા હૈ, લેકિન આશ્રય નહીં આતા. ઔર ત્રિકાલમેં સ્વપના આતા હૈ, વહાં વેદન નહીં આતા. યહ પૂજ્ય બહિનશ્રીકા ૩૭૬ નંબરકા વચનામૃત હૈ. ઉસપર ગુરુદેવશ્રીને કાફી સ્પષ્ટિકરણ કિયા. જો લક્ષ્ય ઔર આશ્રયકા વિષય હોતા હૈ ઐસા જો દ્રવ્યસ્વભાવ ઉસમેં વેદન કભી હોતા નહીં. ક્યોંકિ યે
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૦
ચજહૃદય ભાગ-૧૪ ધ્રુવ હૈ. પરિણામિકભાવ હૈ ઇસલિયે. ઔર જહાં વદન હોતા હૈ ઉસકા આશ્રય ઔર લક્ષ નહીં રહતા. બસ ! દોનોં એક સાથે હોવે. લક્ષ્ય ઔર વેદન અપને-અપને સ્થાનમેં હોવે), અપને સ્થાનમેં ઉચિતરૂપસે હોતા હૈ ઉસકો હી સમ્યફપના કહનેમેં આતા હૈ. સમ્યપના દૂસરી કોઈ ચીજ નહીં હૈ. ઉસીકા નામ સમ્યક હૈ. | મુમુક્ષુ – જ્ઞાનીકા આશ્રય કરનેકા ધર્મ ઔર વેદન કરનેકા ધર્મ, દો અલગ અલગ બાત હો ગઈ. એકસાથ હો ગઈ.
પૂજ્ય ભાઈશ્રી :- હાં. આશ્રય તો ઔર ભી ગુણ કરતે હૈ. દૃષ્ટિશ્રદ્ધાન ભી આશ્રય કરતા હૈ, જ્ઞાન ભી આશ્રય કરતા હૈ, ચારિત્ર ભી આશ્રય કરતા હૈ, પુરુષાર્થ ભી આશ્રય કરતા હૈ. મુખ્યરૂપને જો સમજ સકતે હૈં. બાકી સર્વ ગુણકા આશ્રયસ્થાન ધ્રુવ પરમાત્મા હી હૈ. આશ્રયસ્થાન તો સભી ગુણોંકા એક હી હૈ. સભી ગુણ- અનંતાઅનંત ગુણ એક હી જગહ એકાગ્ર હોકરકે વ્યાપ્ય-વ્યાપકભાવરૂપસે પરિણમિત હોતે હૈં ઉસીકા નામ સ્વાનુભૂતિ હૈ.
મુમુક્ષુ - આશ્રય અર્થાત્ દૃષ્ટિ.?
પૂજ્ય ભાઈશ્રી :- આશ્રય તો જ્ઞાન ભી કરતા હૈ, ચારિત્ર ભી કરતા હૈ, પુરુષાર્થ ભી કરતા હૈ. સભીકા યહ ધર્મ હૈ. દષ્ટિકા તો યહ મુખ્ય ધર્મ હૈ. ક્યોંકિ ઉસકો તો આશ્રયસ્થાન દૂસરા હૈ હી નહીં. યા દૂસરા ભી કોઈ વિકલ્પ ઇસમેં નહીં હૈ. જ્ઞાનમેં તો અન્ય વિકલ્પ હૈ. દૂસરા વિકલ્પ યહ હૈ કિ સ્વયંકો વેદતા હૈ. સુખ ભી સ્વયંકો વેદતા હૈ. દષ્ટિકા તો કોઈ સવાલ હી નહીં. વહ તો અપને આપકો ભૂલકરકે ઐસી અપને પરમાત્માને સાથ લપેટ હો જાતી હૈ કિ વહાં કુછ દ્વૈત હી નહીં હૈ. દોપના નહીં રહતા. દૃષ્ટિકો તો એક હી વિષય હૈ. જ્ઞાનકો દો વિષય હૈ. ઉતના ફર્ક હૈ. ફિર ભી જ્ઞાનકા આશ્રયસ્થાન, લક્ષ્મસ્થાન ત્રિકાલી ધ્રુવ હી હૈ ઔર વેદન અપની અવસ્થાકા હોતા હૈ.
મુમુક્ષુ :- જ્ઞાનકે યે દો ધર્મ એકસાથે રહતે હૈ. ઉસકો સ્પષ્ટરૂપસે નહીં સમજનેક કારણ...
પૂજ્ય ભાઈશ્રી :- હાં. ગડબડી હો જાતી હૈ. સ્પષ્ટરૂપને સમજ લેવે તો ફિર કોઈ એકમેં દૂસરે કો મિલાનેકા પ્રશ્ન નહીં હોગા. યા તો અપની
Page #348
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૦
૩૩૧
સમજ સ્પષ્ટ હોગી, સાફ હોગી તો ફિર કોઈ દૂસરી કલ્પના નહીં બનેગી. ઇસ વિષયમેં કોઈ કલ્પના, કલ્પિત બાત નહીં હોગી.
મુમુક્ષુ
:- ‘પ્રવચનસાર’ (અલિંગગ્રહણનો) ૨૦મો બોલ લાગુ પડે
છે ?
પૂજ્ય ભાઈશ્રી :– પ્રવચનસાર’ ૨૦વે બોલમેં જ્યાદા બાત હૈ. વહાં સ્પષ્ટીકરણ ઔર ભી હૈ કિ દ્રવ્યસામાન્ય કો નહીં સ્પર્શતા હુઆ ઐસા પરિણામ લિયા હૈ. વહી શુદ્ધાત્મા હૈ. દ્રવ્ય સામાન્યકો નહીં આલિંગીત ઐસી શુદ્ધપર્યાય વહી આત્મા હૈ. વહાં ઐસા કહનેકા અભિપ્રાય હૈ કિ નહીં આલિંગીત મતલબ કી વહ ઉસકે સાથ એકરૂપ નહીં હોતી. પર્યાય પર્યાયભાવમેં રહતી હૈ, પર્યાય દ્રવ્યભાવમેં ઉસ વક્ત નહીં આતી, દ્રવ્યરૂપ નહીં હોતી. લેકિન આશ્રય તો હૈ હી. આલિંગીત નહીં હૈ ફિર ભી આશ્રય નહીં હૈ યહ કહનેકા અભિપ્રાય નહીં હૈ.
યહાં જો આત્માનુભવ લિયા હૈ-અબાધ્ય અનુભવ. તો અબાધ્ય અનુભવ જો અનુભવ હૈ વહ પ્રગટરૂપ અનુભવ લક્ષ્યકે બિના હો હી નહીં સકતા. લેકિન સમજાનેકે તૌરસે ઐસા કહતે હૈં કિ દેખ તેરે જ્ઞાનમેં તેરા વેદન હૈ. તું કમ કરતે જા, બાદ કરતે જા, કમ કરતે જા. કહાં તક ? કિ અવસ્થાકે રાગકો મત દેખ. જ્ઞાનાકારકો ભી મત દેખ. યહી આત્મા હૈ.
મુમુક્ષુ :– ૨૦ વા બોલ તો યહ હૈ કિ શુદ્ધ પર્યાયકી અનુભૂતિ વહી આત્મા હૈ.
પૂજ્ય ભાઈશ્રી :– વહી આત્મા હૈ.
=
મુમુક્ષુ :– યહાં આત્મા ઔર પર્યાય મિલતી હૈ, ઉસીકા નામ હૈ ? પૂજ્ય ભાઈશ્રી :હાં, ઉસીકા નામ હૈ. લેકિન વહાં ઉસ બાતકા સ્પષ્ટીકરણ હૈ કિ દ્રવ્યસામાન્યકો નહીં આલિંગીત. ઉતની જ્યાદા બાત લી હૈ. ઐસા કચોં લિયા ? અપનેકો તો ઉતના હી વિચાર કરના હૈ. અનુભૂતિ હૈ સો આત્મા હૈ ઔર અનુભૂતિમેં ત્રિકાલી ૫૨ લક્ષ હોતા હૈ, આશ્રય હોતા હૈ. વેદન અપનેકા સ્વયંકા હોતા હૈ, વર્તમાન અવસ્થાકા હોતા હૈ. યહ બાત સમજતે હુએ ભી. યહાં દ્રવ્યકો નહીં આલિંગીત ઐસા કચોં લિયા ? ઇસલિયે લિયા કિ વહ પર્યાય પર્યાયરૂપ રહતી હૈ, દ્રવ્ય દ્રવ્યરૂપ રહતા હૈ. દ્રવ્ય પર્યાયમેં આપસમેં કભી એકદૂસરેકા સ્વરૂપ એકદૂસરેમેં જાતા નહીં
Page #349
--------------------------------------------------------------------------
________________
રાજય ભાગ-૧૪
૩૩૨ હૈ. દ્રવ્યત્વ-દ્રવ્યત્વ હૈ, પર્યાયત્વ પર્યાયત્વ હૈ.
મુમુક્ષુ – પર્યાય પોતાનો ભાસ દ્રવ્યમાં નથી...
પૂજ્ય ભાઈશ્રી - નહીં. જ્યારે પર્યાય પ્રગટ છે ત્યારે એ પર્યાય જ છે. ભલે એમાં દ્રવ્યમાં હુંપણું કર્યું હોય. ભલે એમાં સ્વસંવેદન વર્તતું હોય, તોપણ પર્યાય એ વખતે પર્યાય જ છે. પર્યાય દ્રવ્યરૂપ નથી થઈ, એમ કહેવું છે. પર્યાયની સ્વતંત્રતા ત્યાં લઈ લીધી. પ્રવચન વાંચો તો ત્યાં તો પર્યાયની પૂરી સ્વતંત્રતા પ્રવચનમાં આવશે કે પર્યાય અહીંયાં પૂરી સ્વતંત્ર છે. એ કહેવાનો અભિપ્રાય છે. દ્રવ્યથી નહિ આલિંગીત એમ કહીને પર્યાયની સ્વતંત્રતા ત્યાં બતાવવી છે.
મુમુક્ષુ – પર્યાયની ત્રિકાળતા....
પૂજ્ય ભાઈશ્રી - પર્યાય એક સ્વતંત્ર સત્ છે. આમ ક્ષણિક સત્ છે, ત્રિકાળી નથી પણ ક્ષણિક સત્ છે, પણ સ્વતંત્ર સત્ છે.
મુમુક્ષુ - ત્રણે કાળે ? પૂજ્ય ભાઈશ્રી :- હા, સ્વતંત્ર હૈ. ત્રણે કાળ ક્ષણ ક્ષણવર્તી પણ સ્વતંત્ર છે. ત્રણે કાળે સ્વતંત્ર છે, એમ કહેવું છે.
મુમુક્ષુ -.ઉદ્દેશસે દેખનેપર, વહ બાત...
પૂજ્ય ભાઈશ્રી :- ઉસકા નામ તો નય હૈ. ઉદ્દેશ કહો, પ્રયોજન કહો, ઉસકા નામ તો નય હૈ. કિ તુમ કિસ નયસે દેખતે હો. જિસ નયસે દેખતે હો ઉન સભી નયોંના કેન્દ્રસ્થાન, કેન્દ્રબિંદુ તો યહી હોના ચાહિયે) કિ હમારે પરિણામમેં નુકસાન નહીં હોવે, અશાંતિ નહીં હોવે, મલિનતા નહીં હોવે, દુઃખ નહીં હોવે ઔર સુખશાંતિ હોવે. બસ ! સભી નયોંકા યહી અભિપ્રાય હૈ. ગુરુદેવ તો કહતે થે કિ નય હૈ વે લે જાતે હૈ. કહાં લે જાતે હૈ? કિ સ્વભાવમેં લે જાતે હૈ ઉસકો નય કહતે હૈં સ્વરૂપમેં લે જાનેવાલકો નય કહતે હૈ.
મુમુક્ષુ :- એક અનુભવી અપેક્ષાસે બના ઔર એક લક્ષ્યકી અપેક્ષાસે બના. - પૂજ્ય ભાઈશ્રી :- હાં. દો બાત હૈ. લક્ષ્ય ભી દો હૈ જૈસે લક્ષ્ય એક હૈ, પરિપૂર્ણ શુદ્ધતાકા લક્ષ્ય શુરુ સે હૈ ઔર ત્રિકાલી મેં હું ઐસા લક્ષ્ય ભી હૈ.
Page #350
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૦.
૩૩૩ મુમુક્ષુ - લક્ષ્યકી દો.
પૂજ્ય ભાઈશ્રી :- હાં, ઐસી દો બાત હૈ. ઇસીકો હી યથાર્થ લક્ષ્ય કહતે હૈ અગર ત્રિકાલી ધૃવકા હમેં લક્ષ્ય હૈ લેકિન પર્યાયમેં તો હમારી કિતની ભી ગડબડી ચલે હમેં કોઈ આપત્તિ નહીં હૈ, ઐસા કભી હોતા નહીં. દોનોં લક્ષ્ય રહતા હૈ. પર્યાયમેં ક્યા હોતા હૈ, ક્યા નહીં હોતા હૈ (ઇસકા જ્ઞાન) સહજરૂપસે રહતા હૈ.
મુમુક્ષુ :- બન્ને એક જ સમયમાં હોય છે?
પૂજ્ય ભાઈશ્રી :- બન્ને એકસાથે જ હોય છે. એને જ યથાર્થ લક્ષ કહે છે. કેમકે પૂર્ણ શુદ્ધતાથી ઉપડ્યો છે એટલે ભલે શુદ્ધતા થતી જાય છે તોપણ અધુરી શુદ્ધતા છે એ ખ્યાલમાં ક્યારે આવે છે ? કે લક્ષમાં પૂર્ણ શુદ્ધતા છે તો. ચાલતા ચાલતા ખબર પડે છે કે હજી રસ્તો કેટલો બાકી છે. કેમકે જ્યાં પહોંચવું છે એ લક્ષમાં છે માટે.
મુમુક્ષુ :- અગર દોનોંમેં સે એક કો સ્વીકાર કરે તો સંતુલન ખો દિયા.
પૂજ્ય ભાઈશ્રી – તો સંતુલન ખો બૈઠેગા. ઇસીકા નામ એકાંત હૈ. ઔર સંતુલન રહે ઉસકા નામ અનેકાંત હૈ. બસ ! ઉતની બાત હૈ. સંતુલન રહને કા યહી કારણ હૈ. વેદાંત નહીં હો જાતી, નિશ્ચયાભાસ નહીં હો જાતા, વ્યવહારાભાસ નહીં હો જાતા, ઉભયાભાસ નહીં હો જાતા. ઇસકા કારણ સંતુલન રહતા હૈ. યહી કારણ હૈ, દૂસરા કોઈ કારણ હૈ નહીં.
મુમુક્ષુ -... “સોનગઢ મેં ચલા થા.
પૂજ્ય ભાઈશ્રી :- હા. ૩૭૬ વાલા ન ? એકકા વદન હૈ, એક કા લક્ષ્ય હૈ, એકકા વદન હૈ, એકકા લક્ષ્ય હૈ.
પૂર્ણગુણોસે અભેદ ઐસા પૂર્ણ આત્મદ્રવ્ય, ઉપર દૃષ્ટિ કરનેસે, ઉસકા હી આલંબન સે પૂર્ણતા પ્રગટ હોતી હૈ. યહ અખંડદ્રવ્યના આલંબન વહી અખંડ એક પરમપરિણામિકભાવકા આલંબન હૈ. જ્ઞાનીકો ઉસ આલંબનસે પ્રગટ હોનેવાલી ઉપથમિક, ક્ષાયોપથમિક ઔર ક્ષાયિકરૂપ પયયોંકા...” માને વ્યક્ત હોનેવાલી વિભૂતિયોંકા વદન હોતા હૈ. કિન્તુ ઉસકા આલંબન નહીં હોતા. ઉપર જોર નહીં હોતા. જોર તો સદા હી અખંડ શુદ્ધ દ્રવ્ય પર હી હોતા હૈ. ક્ષાયિકમાવકા ભી આશ્રય ઔર
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૪
રાજહૃદય ભાગ-૧૪ આલંબન નહીં લેનેમેં આતા હૈ. કોંકિ વહ પર્યાય હૈ, વિશેષભાવ હૈ. સામાન્ય કે આશ્રયસે હી શુદ્ધ વિશેષ પ્રગટતા હૈ, ધ્રુવકે અવલંબનસે હી નિર્મલ ઉત્પાદ હોતા હૈ. ઇસલિયે સભીકો છોડકરકે એક શુદ્ધાત્મદ્રવ્ય પ્રતિ, અખંડ પરમપારિણામિકભાવ પ્રતિ દૃષ્ટિ કર. ઉસકે ઉ૫૨ હી નિરંતર જોર રખ. ઉસી તરફ ઉપયોગ રહે ઐસા કર. ઐસા કરકે ઐસા લિયા હૈ કિ આલંબન ત્રિકાલીકા હોતા હૈ ઔર વ્યક્ત પર્યાયોંકા વેદન હોતા હૈ. ઇન દોનોંમે અસ્તિ લી, ઇસમેંસે નાસ્તિ નિકલતી હૈ કિ, ત્રિકાલી ધ્રુવકા વેદન નહીં હોતા. ‘ગુરુદેવ’ને અપને પ્રવચનમેં સ્પષ્ટ કર દિયા. ઔર વર્તમાનકા આલંબન નહીં હોતા. વર્તમાનકા આલંબન નહીં હોતા વહ નાસ્તિ તો લે લી હૈ. લેકિન ધ્રુવમેં વેદન નહીં હોતા, દ્રવ્યકા વેદન નહીં હોતા. યહ બાત ‘ગુરુદેવ’ને અપને પ્રવચનમેં નિકાલી હૈ ઔર કલ ભી હમને પડી થી કિ દ્રવ્યકા વેદન નહીં હોતા. જો ૧૫ ગાથાકા સ્પષ્ટીકરણ જો આયા પરમાગમસાર’ ૫૪૧ મેં. ઉસમેં દ્રવ્યકા વેદન નહીં હોતા વહ બાત સ્પષ્ટ આયી થી.
જો સબકો જાનતા હૈ વહ આત્મા હૈ.’ આત્મસ્વરૂપ કૈસા હૈ વહ દૂસરી પંક્તિસે લિયા હૈ. નિર્મલ, અત્યંત નિર્મલ, પરમશુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ હૈ. સબકો કમ કરતે કરતે જો અવ્યાબાધ અનુભવ રહતા હૈ વહ આત્મા હૈ.’ અબ તીસરી પરિભાષા કરતે હૈં કિ જો સબકો જાનતા હૈ વહ આત્મા હૈ.’
મુમુક્ષુ :– સબકો કમ કરતે-કરતે લિખા હૈ ન ? ઉસમેં વિશેષ શેયાકાર જ્ઞાનકો ભી બાદ કરના, ફિર ઇસકે બાદ ?
પૂજ્ય ભાઈશ્રી :– ફિર તો અવ્યાબાધ અનુભવ રહ જાયેગા. ઉસકે બાદ જો રહેગા વહ અનુભવ રહ જાયેગા, વેદન રહ જાયેગા.
મુમુક્ષુ :– વહ પર્યાય હૈ ?
પૂજ્ય ભાઈશ્રી :– હાં, વહ પર્યાય હૈ.
મુમુક્ષુ :– ઉસકો બાદ નહીં કરના ?
=
પૂજ્ય ભાઈશ્રી :– નહીં, બાદ કરના. વહી આત્મા હૈ. યહી આત્મા હૈ. માને પર્યાયપ્રધાનતાસે ઉસકો હી આત્મા કહતે હૈ. ‘ગુરુદેવ’ ઇસ ન્યાયકો ઔર સ્પષ્ટ કરનેકે લિયે ઐસા કહતે થે કિ પૂંજી કિતની ભી હો, ઘરમેં ધાન
Page #352
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૦
કિતના ભી ભરા હો. લેકિન જિતના ખાયા ઉતના અપના.
મુમુક્ષુ :– ૨૦ વે બોલમેં ભી ઐસી હી બાત કી હૈ.
પૂજ્ય ભાઈશ્રી :– હાં. ઐસી હી બાત કહી. ૨૦ વે બોલનેં ભી યહી બાત લી કિ જિતના ભોગ કિયા ઉતના હી અપના. બાકી રહ ગયા વહ અપના નહીં હૈ. કોંકિ વહ તો પડા રહા. ઇસલિયે જો પ્રગટ અનુભવમેં આયા વહી આત્મા હૈ. વહ ભી એક શૈલી હૈ, કહનેકી એક શૈલી હૈ. ઇસમેં વસ્તુકે સ્વરૂપકો દિખાનેકી બાત હૈ.
જો સબકો જાનતા હૈ વહ આત્મા હૈ.’ દેખો ! જાનનેકી ક્રિયા લે લી. જો સબ ભાવોંકો પ્રકાશિત કરતા હૈ વહ આત્મા હૈ.’ જાનતા હૈ ઔર પ્રકાશિત કરતા હૈ. દો બાત લે લી. વૈસે મિલતી-જુલતી બાત હૈ. ફિર ભી એકમેં જાનના લિયા હૈ ઔર દૂસરેમેં પ્રકાશિત કરના લિયા હૈ.
=
મુમુક્ષુ :– વેદનકો બાદ કરનેમેં તો આત્મા રહેગા નહીં. પૂજ્ય ભાઈશ્રી :– બાદ હો હી નહીં સકતા ન. દૃષ્ટિકે વિષયકી બાત અલગ હૈ, વહ ઉસમેં નહીં આતા હૈ. લેકિન દૃષ્ટિપ્રધાન યહ બાત નહીં હૈ. યહ વેદનપ્રધાન બાત હૈ, અનુભવપ્રધાન બાત હૈ. યહ બાત હૈ વહ અનુભવપ્રધાન હૈ. કથન તો સબ પ્રકાકા આયેગા. દૃષ્ટિ કે વિષયમેં તો બાદ હી હો જાયેગા. વેદન ભી બાદ હો જાયેગા. ઐસી બાત હૈ.
૩૩૫
ઉપયોગમય આત્મા હૈ.’
મુમુક્ષુ :– અનુભવ છે ઇ જ્ઞાનપ્રધાન છે ?
પૂજ્ય ભાઈશ્રી :- હાં, જ્ઞાનપ્રધાન છે. જ્ઞાનમાં પણ અનુભવપ્રધાન. જ્ઞાનમાં પણ જાણવું એમ નહિ, વેદનપ્રધાન. એમ લેવું.
ઉપયોગમય આત્મા હૈ. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા હૈ.’ જિસ સમાધિકો સાતવીં નકકી પ્રતિકૂલતા ભી બાધા નહીં કર સકતી ઐસા અવ્યાબાધ. માને તીવ્રસે તીવ્ર પ્રતિકૂલતાયેં ભી જિસકો બાધા નહીં કર સકતી ઐસી સમાધિરૂપ શાંતિ, સમાધિમેં સુખ-આનંદકો કોઈ બાધા નહીં પહુંચા સકતા.
મુમુક્ષુ :– યહાં ભી સમાધિ, શાંતિકી પર્યાય લેના ?
પૂજ્ય ભાઈશ્રી :- હાં. અવ્યાબાધ સમાધિસ્વરૂપ. ઉસકા સ્વરૂપ હી ઐસા હૈ. જૈસી સમાધિ પ્રગટ હુઈ ઐસા હી ઉસકા સ્વરૂપ હૈ. ત્રિકાલી ભી
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૬
રાજહૃદય ભાગ-૧૪ લે લો, કોઈ બાત નહીં હૈ. જો પ્રગટ હુઈ હૈ ઐસા હી ઉસકા સ્વરૂપ હૈ. જિસકો બાધા હો નહીં સકતી.
મુમુક્ષુ – ઉપયોગમય આત્મા કહ્યું છે.
પૂજ્ય ભાઈશ્રી :– ક્યા હૈ કિ શુદ્ધપર્યાય પરિણતુ જો દ્રવ્ય હૈ ઉસકો આત્મા કહનેમેં કોઈ આપત્તિ નહીં હૈ.
મુમુક્ષ :- ઉપયોગમય આત્મા છે તો ઉપયોગ આત્માને જ ગ્રહે છે, એમ લેવું?
પૂજ્ય ભાઈશ્રી :- હાં, ઉપયોગ ઔર આત્મા તન્મય હૈ, અભેદ હૈ, વહ ઉસકા સ્વરૂપ હૈ, સ્વઆકારભાવ હૈ. ઐસા હૈ.
મુમુક્ષુ – એવું વસ્તુનું સ્વરૂપ છે.
પૂજ્ય ભાઈશ્રી :- હાં. વસ્તુકા સ્વરૂપ હી ઉપયોગમય હૈ. જ્ઞાનમય કહો, જ્ઞાનસ્વભાવી કહો, ઉપયોગમય કહો. ઉપયોગ હૈ વહ બુદ્ધિગ્રાહ્ય હૈ. ઉપયોગ સામાન્ય ઉપયોગ વિશેષ નહીં લેના, ઉપયોગ સામાન્ય લે લેના. યે ઉપયોગ હમારે સમજમેં આતા હૈ તો ઐસા હી આત્મા હૈ.
મુમુક્ષ :- ઉપયોગ શેયને નથી ગ્રહતો, આત્માને જ રહે છે.
પૂજ્ય ભાઈશ્રી :- નહીં. સામાન્ય કો તો શેયકે સાથ સંબંધ હી નહીં રહતા. (ઉપયોગ) સામાન્યકો શેયકે સાથે કોઈ સંબંધ નહીં હૈ. પર્યાયમેં ભી સંબંધ નહીં હૈ. દ્રવ્યમેં તો હોનેકા સવાલ હી નહીં હૈ.
મુમુક્ષુ :- આમાં ત્રીજા બોલમાં અને આ બોલમાં ફેર શું છે? પૂજ્ય ભાઈશ્રી – બીજો કે ત્રીજો ? મુમુક્ષુ – અવ્યાબાધ અનુભવ..
પૂજ્ય ભાઈશ્રી - અવ્યાબાધ અનુભવ અને સમાધિ ? સમાધિ ચારિત્રપ્રધાન લીધું અને આ જ્ઞાન-અનુભવપ્રધાન લીધું, વેદનપ્રધાન લીધું. ત્રીજો બોલ જ્ઞાનમાં પણ વેદનપ્રધાન લીધો. જ્યારે સમાધિ છે એ ચારિત્રપ્રધાન વાત લીધી અથવા સુખપ્રધાન વાત લીધી, શાંતિની પ્રધાનતાથી એ વાત લીધી.
અબ કહતે હૈ, યહ બહુત સુંદર વચન હૈ. “આત્મા હૈ...” આત્મા મૌજૂદ હૈ. કહના યહ હૈ કિ આત્મા હૈ માને આત્મા અસ્તિત્વમૌજૂદગી હૈ. કયોંકિ “આત્મા અત્યંત પ્રગટ હૈ” પ્રગટ હૈ ઉતના નહીં લિયા. સામાન્ય
Page #354
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૦.
૩૩૭ આત્મા. ત્રિકાલી ભી અત્યંત પ્રગટ હૈ. ક્યોંકિ ઉસમેં પ્રત્યક્ષતા ભી અનંતી હૈ. ઉસકા કારણ ક્યા હૈ? અત્યંત પ્રગટ હૈ ઉસકા ક્યા કારણ હૈ? “ક્યોંકિ સ્વસંવેદન પ્રગટ અનુભવમેં હૈ. જબ હમકો હમારે જ્ઞાનમેં જ્ઞાનવેદન પ્રગટ અનુભવરૂપ આતા હૈ તો ઇસસે હમેં પતા ચલતા હૈ કિ હમારી આત્મા અત્યંત પ્રગટ હૈ. અત્યંત પ્રગટ હૈ.
મુમુક્ષ :- જ્ઞાનીકો યા અજ્ઞાની કો?
પૂજ્ય ભાઈશ્રી :– જ્ઞાનીકો. જ્ઞાનીકી બાત હૈ. જ્ઞાની કી બાત હૈ. અજ્ઞાનીકો તો પતા હી કહાં હૈ, વહ તો દેહ કો આત્મા માનતા હૈ, રાગકો આત્મા માનતા હૈ, જાનતા હૈ.
મુમુક્ષ :- ઇસમેં વહ નહીં લેના કિ આબાલગોપાલ સબકો અનુભવમેં આતા હૈ ? - પૂજ્ય ભાઈશ્રી :- ઉસમેં ક્યા લેના ? ઇસકા ઉપયોગ ક્યા કરના ? ઇસ વચનામૃતકો ઉપયોગ ક્યા કરે ? કિ ભલે હી હમેં આત્મા અત્યંત પ્રગટ નહીં હૈ. લેકિન ઇસ વિધિસે હમેં ભી આત્મા પ્રગટ હો સકતી હૈ.
પહલે તો યહ કહતે હૈં કિ “આત્મા હૈ...” ઉસકા અસ્તિત્વ હૈ. આત્મા હૈ તો હમકો તો દિખાયી નહીં દેતા. આપ કહતે હૈં કિ આત્મા હૈ લેકિન હમકો તો નજર નહીં આતા. તો કહનેવાલે જ્ઞાની યહ કહતે હૈં કિ અત્યંત પ્રગટ હૈ જૈસે ધર્મદાસજી કો ક્યા બોલા ? ઉનકે જો ગુરુ થે ઉન્હોંને
ક્યા બોલા ? કિ તું સિદ્ધ પરમાત્માકો નહીં દેખતા ? અંધા હૈ ક્યા? કયા બોલે ? દેખનેવાલેકો નહીં દેખતા, જાનનેવાલેકો નહીં જાનતા, તું અંધા હૈ ક્યા? તો યહ કરવટ બદલનેકી બાત હૈ ક્યોં ઐસી શૈલી આતી હૈ ? કિ જો ચીજ હમેં નજર નહિ આતી. તો કહતે હૈં, અત્યંત પ્રગટ હૈ તુમ્હ નજર નહીં આતી ? ક્યા બાત હૈ ? વહ તો અત્યંત પ્રગટ હૈ.
અત્યંત પ્રગટ હૈ, ઇસકા ભી Logic હૈ, કારણ હૈ. ક્યોંકિ યે જો જ્ઞાનમેં જ્ઞાનવેદન હૈ, વહ અપને આપકા હી વેદન હૈ. જ્ઞાનકા વેદન જ્ઞાનકો હોવે વહ તો સ્વયંકા વદન હો ગયા. જો સ્વયંકા વેદન પ્રગટ અનુભવરૂપ હોતા હૈ તો વહાં સે હી આત્મા પ્રહણ હો જાતા હૈ. યહ આત્માકો ગ્રહણ કરનેકી વિધિ હૈ. વિધિવાચક યહ શૈલી હૈ, પદ્ધતિ હૈ. કહનેકિ પદ્ધતિમેં વિધિવાચકતા હૈ. અસ્તિત્વકો ભી સ્થાપિત કરતા હૈ ઔર અસ્તિત્વનો
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૮
રાજહૃદય ભાગ-૧૪ ગ્રહણ કરનેકી વિધિકો ભી વહ પ્રતિપાદિત કરતી હૈ. યહ ઐસી શૈલી હૈ. બહુત સુંદર બાત હૈ યહ. માને ઇસ વિષયમેં પૂરા-પૂરા પ્રકાશ હો જાવે ઐસી બાત હૈ. બહુત વજનદાર બાત હૈ.
આત્મા હૈ, આત્મા અત્યંત પ્રગટ હૈ.” ઉતના હી નહીં “આત્મા અત્યંત પ્રગટ હૈ, કયોંકિ સ્વસંવેદન...” જબ પ્રગટ અનુભવમેં આતા હૈ, હમારે વેદનકો હમ ગ્રહણ કરતે હૈં તો યહાંસે હમારી મૌજૂદગી જો હૈ (ઇસકા અનુભવ હોતા હૈ. માને હીરા ચમક ચમક ચમક... હો રહા હૈ. વેદનસે હમારા જો ચૈતન્યહીરા હૈ ઉસકી ચમક હૈ વહ છીપી નહીં રહતી. ઐસી બાત લી હૈ. લેકિન બહુત સુંદર શૈલીસે યહ વચન નીકલા હૈ.
મુમુક્ષુ – અત્યંત. પૂજ્ય ભાઈશ્રી :- અત્યંત પ્રગટ હૈ. મુમુક્ષુ - અત્યંત અર્થાત પ્રત્યક્ષ ?
પૂજ્ય ભાઈશ્રી – હાં. પ્રત્યક્ષ હૈ. પ્રત્યક્ષરૂપ પ્રગટ હૈ. લેકિન કબ? કિ જબ મેં અપને સન્મુખ હોતા હું તબ. મેં ઉધરમૂહ રખતા હું તો મુજે કહીં નજર નહીં આતા હૈ. કોઈ આત્મા નજર નહીં આતા હૈ. દૂર-દૂસરે સબ શેય નજર નહીં આતા હૈ, લેકિન ઉસમેં કહીં ભી મેરી આત્મા નજર નહીં આતી.
મુમુક્ષુ - આત્મા તો સન્મુખ છે પણ ઈ મોઢું ફેરવીને ઉભો છે.
પૂજ્ય ભાઈશ્રી :- હાં. ઐસા જબ નહીં દિખતા થા, ઉસકો કહતે હૈં કિ દેખ તેરે વેદનમેં. જ્ઞાનમેં અપના હી વેદન ગ્રહણ કરના હૈ. તો સન્મુખતા હો જાયેગી. સન્મુખતામેં યહ પતા ચલ જાયેગા કિ મેરા આત્મા જો ત્રિકાલી હૈ વહ તો અનંત પ્રત્યક્ષ હૈ. ઇતના પ્રત્યક્ષ હૈ કિ પરોક્ષતાકી ઉસમેં ગંધ ભી નહીં, છાયા ભી નહીં હૈ. સર્વાગ પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, પરિપૂર્ણ પ્રત્યક્ષ હૈ. જબ ઇતના પ્રત્યક્ષ હૈ, ઈતના પ્રત્યક્ષ હૈ તો ફિર ઇસ પ્રત્યક્ષ સ્વરૂપકો દેખનેવાલે જ્ઞાનમેં પરોક્ષતા કહાંસે રહેગી ? વહ ભી પ્રત્યક્ષ હો જાયેગી. દેખનેવાલી અવસ્થા ભી પ્રત્યક્ષ હો જાયેગી. અત્યંત પ્રત્યક્ષ હો જાયેગી, સ્વસમ્મુખ હો જાયેગી. ઉસીમેં વહ અત્યંત પ્રગટ આત્મા દિખનેમેં આતા હૈ ઔર વેદનકે સાથ દિખનેમેં આતા હૈ. આત્મજ્ઞાનકી પરિભાષા હી ઉન્હોંને યહી કી હૈ.
Page #356
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૦.
૩૩૯ યહ બાત જો હૈ વહ .. લક્ષ્યસે, ગુણસે, વેદનશે. ઐસી બાત ચલી હૈ ન? પત્રાંક) ૪૭૨. હિન્દીમેં પૃષ્ઠ ૩૯૩. પહલી પંક્તિ. “લક્ષણસે, ગુણસે ઔર વેદનસે જિસે આત્મસ્વરૂપ જ્ઞાત હુઆ હૈ, ઉસકે લિયે ધ્યાનકા યહ એક ઉપાય હૈ કિ જિસસે આત્મપ્રદેશની સ્થિરતા હોતી હૈ, ઔર પરિણામ ભી સ્થિર હોતા હૈ” યહ ધ્યાન કા કારણ કે લિયા. પત્રાંક-૪૭૨. Paragraphકી પહલી પંક્તિ. “લક્ષણસે, ગુણસે ઔર વેદનસે જિસે આત્મસ્વરૂપ જ્ઞાત હુઆ હૈ યહી આત્મજ્ઞાન હૈ. આત્મજ્ઞાનમેં યહ તીનો બાત હોની ચાહિયે. જ્ઞાનલક્ષણસે, જ્ઞાનસ્વભાવ. ગુણ માને જ્ઞાનસ્વભાવકા આશ્રય હોકરકે અપને વર્તમાન જ્ઞાનકા સ્વસંવેદન ચલના ચાહિયે. તબ હી આત્મજ્ઞાન કહ સકતે હૈં ઔર વહી આત્મસ્થિરતારૂપ આત્મધ્યાનકા કારણ હો સકતા હૈ. દૂસરા જ્ઞાન કોઈ આત્મધ્યાનકા-આત્મસ્થિરતા કા કારણ નહીં હો સકતા.
ઔર પરિણામ ભી સ્થિર હોતા હૈ. લક્ષણસે, ગુણસે ઔર વેદનસે જિસને આત્મસ્વરૂપ નહીં જાના, ઐસે મુમુક્ષુકો યદિ જ્ઞાનીપુરુષકા બતાયા હુઆ યહ જ્ઞાન હો તો ઉસે અનુક્રમસે લક્ષણાદિકા બોધ સુગમતાસે હોતા હૈ” ક્યા કહતે હૈં? કિ જો મુમુક્ષુ હૈ ઉસકો તો લક્ષણસે, ગુણસે ઔર વેદનસે આત્મસ્વરૂપના જ્ઞાન નહીં હુઆ હૈ, લેકિન જ્ઞાનીપુરુષ ઉસ પદ્ધતિસે બતાતે હૈં, તીનોં બાત લેકરકે જબ બતાતે હૈ તો ઉનકો અનુક્રમસે ઉસકા બોધ સુગમતાસે હો સકતા હૈ. ઉન્હોંને યહ બાત લી હૈ. યહાં પર બીજજ્ઞાનના વિષય લિયા હૈ. ઇસે હી બીજજ્ઞાન કહતે હૈ.
મુખરસ ઔર ઉસકા ઉત્પત્તિક્ષેત્ર યહ કોઈ અપૂર્વ કારણરૂપ હૈ, યહ આપ નિશ્ચયરૂપને સમજીયે.” યહ સ્વરૂપનિશ્ચય કા વિષય જિસમેં મુખરસ લિયા હૈ. મુખરસ લિયા હૈ માને મુખમેં અમીરસ ઝરતા હૈ, ઐસા કહતે હૈં. યહાં સે શુરૂઆત હોતી હૈ. જેસે કોઈ આદમી અપના ભોજન, જો અપના પ્રિય ભોજન હૈ ઉસકો ખાતા હૈ, તો ખાને સે પહલે ક્યા હોતા હૈ ? મુખરસકી ઉત્પત્તિ હો જાતી હૈ. ગૌરસે દેખે તો પતા ચલેગા કિ જિસકો અગર અપના પ્રિય ભોજન મિલતા હૈ તો પ્રિય ભોજન ખાનેકે પહલે હી ઉસકો જો મુહમેં રસગ્રંથિયાં હૈ ઉસમેં સે રસ બાહર આને લગતા હૈ ઉસે અમીરસ કહતે હૈ, ઉસકો મુખરસ કહતે હૈં વૈસે હી અપને જો શુદ્ધ
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૦
રાજહૃદય ભાગ-૧૪
આત્મા, અનંત... અનંત.... અનંત શાંતિકા જો પિંડ હૈ ઔર વેદનભૂત લક્ષણસે જો લક્ષ્યમેં આતા હૈ, ઉસકો મુખરસકી ઉત્પત્તિ હુઈ ઐસા ભી કહનેમેં આતા હૈ.
મુમુક્ષુ :– તીવ્ર રુચિ.
પૂજ્ય ભાઈશ્રી :– હાં. તીવ્ર રુચિ હોતી હૈ.
જ્ઞાનીપુરુષકે ઉસકે બાદકે માર્ગકા અનાદર ન હો, ઐસા આપકો પ્રસંગ મિલા હૈ.’ ઇસકે બાદ ફિર જો માર્ગ હૈ વહ જ્ઞાનીપુરુષકા માર્ગ હૈ, જ્ઞાની હોનેકા માર્ગ હૈ. ઉસ માર્ગકો ગ્રહણ કરનેકા, યહાં તક પહુંચનેકા આપકો પ્રસંગ હુઆ હૈ, મિલા હૈ. ઇસલિયે આપકો પૈસા નિશ્ચય રખનેકા કહા હૈ.”
બાત તો હમારી યહ હૈ કિ જો અનુભવ હૈ ઉસમેં લક્ષ સ્વભાવકા ઔર વેદન વહ તીનોં બાત હોની ચાહિયે. લક્ષણ સે લક્ષ્ય પ્રતિ જુકાવ, ઉસમેં સ્વભાવકા ગ્રહણ ઔર અપના સ્વસંવેદન. યહ તીનોં સાથ હોતા હૈ ઉસકો આત્મજ્ઞાન કહતે હૈં. ઉનકો હી નિર્વિકલ્પ સ્થિરતારૂપ સમાધિકા, ધ્યાનકા કારણ કહનેમેં આતા હૈ.
મુમુક્ષુ :– અવલોકન કે પ્રયાસમેં યે વિશ્વાસ શુરૂ હો જાતા હૈ. પૂજ્ય ભાઈશ્રી :- નિશ્ચયકે કાલમેં આ જાતા હૈ. જબ સ્વરૂપનિશ્ચય હોતા હૈ તબ. વહીં મુખરસ લિયા, વહીં બોધબીજ લિયા હૈ. વહીં મુખરસ લિયા હૈ ઔર બોધબીજ લિયા હૈ. આગે પત્રાંક) ૪૭૨ હૈ ન ? સ્વરૂપનિશ્ચયવાલી બાત ખોલી હૈ. ૪૭૧ પત્ર. આગે કા પત્ર. યહ ૪૭૨ પઢા. અબ (પત્રાંક) ૪૭૧ લે લો.
આત્માકો સમાધિ હોનેકે લિયે, આત્મસ્વરૂપમેં સ્થિતિકે લિયે સુધા૨સ કિ જો મુખમેં રહતા હૈ...' મુખરસ કો કયા કહા ? સુધારસ કહા. અપને અમીરસ કહતે હૈં ન ? અમી કહતે હૈં. યહાં સુધારસ કહા. સુધા માને અમૃત. યહ સુધારસ કિ જો મુખમેં રહતા હૈ, વહ એક અપૂર્વ આધાર હૈ,..’ યહ ઉસકા Base હૈ. આધાર હૈ માને યહ Base હૈ. યહાં સે યહ ક્રમ ચાલુ હોતા હૈ. સહજતા કા જો ક્રમ ચાલુ હોતા હૈ, યા અંતર્મુખતાકા જો દિશા બદલનેકા ક્રમ ચાલુ હોતા હૈ વહ યહાં સે હોતા હૈ. ઇસલિયે ઉસકો આધારભૂત કહા હૈ.
Page #358
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૦
૩૪૧ ઇસલિયે ઉસે કિસી પ્રકારસે બીજજ્ઞાન કહે તો કોઈ હાનિ નહીં હૈ” ઉસીકો બીજજ્ઞાન કહના. યહ જો સ્વરૂપનિશ્ચય હૈ ઉસીકો બીજજ્ઞાન કહના. “માત્ર ઇતના ભેદ હૈ કિ વહ જ્ઞાન, જ્ઞાનીપુરુષ કિ જો ઉસસે આગે હૈ, ઔર જો સ્વયં આત્મા હૈ, ઐસા જાનકર હોના ચાહિયે.” બિના જ્ઞાની યહ બાત હોનેવાલી નહીં હૈ. બીજજ્ઞાન દૂસરેસે મિલતા નહીં હૈ. સંસ્કાર ડિલતા હૈ ન ? પત્રાંક) ૭૦૯ મેં જો લિયા હૈ ન ? ઉસમેં યહ પહલી પંક્તિ લી હૈ કિ ઉન્નતિ કે સાધનમેં બોધબીજકે સ્વરૂપકા નિરૂપણ મૂલમાગકે અનુસાર જગહ જગહ હો.” ઐસી વ્યવસ્થા કરની ચાહિયે. ઐસા બીજજ્ઞાન હો, ઐસા સ્વરૂપનિશ્ચય હો, ઉસ પ્રકારના સુધારસ મિલે, ઉસ પ્રકાર આત્માના લક્ષ્ય, પહચાન હો ઐસી જગહ-ગહ નિરૂપણ કરનેકી મૂલમાર્ગની વ્યવસ્થા હોની ચાહિયે. યહી ધાર્મિક સમાજની ઉન્નતિકા સાધન હૈ.
મુમુક્ષુ – ઉપદેશમેં ભી યહ બાત હોની ચાહિયે ?
પૂજ્ય ભાઈશ્રી :- હાં, ઉપદેશમેં યહ બાત હોની ચાહિયે. જગતજગહ સે યહ બાત મિલની ચાહિયે.
અબ આગે (કહતે હૈં, “વહ આત્મા નિત્ય હૈ, અનુત્પન ઔર અમિલન સ્વરૂપ હોનેસે.” વહ આત્મા નિત્ય હૈ. ક્યોંકિ અનુત્પન્ન હૈ ઔર અમિલન સ્વરૂપ હૈ. કિસીકે સાથ મિલતા નહીં હૈ.
મુમુક્ષુ :- આત્મા અત્યંત પ્રગટ હૈ, ઇસ બાત કા વિશ્વાસ અવલોકનકે કાલમેં શુરૂ હો જાતા હૈ?
પૂજ્ય ભાઈશ્રી – અવલોકનકાલમેં વેદન જબ ગ્રહણ હોતા હૈ તબ. વેદનમેં પ્રત્યક્ષતા હૈ. પ્રત્યક્ષ અંશ સે અનંત પ્રત્યક્ષતાકા પતા ચલતા હૈ. જબ કોઈ ખાન મિલતી હૈ, યહ ભૂસ્તરશાસ્ત્રી હોતે હૈં ન ? ઉસકો ખાન મિલતી હૈ ન ? કોઈ ધાતુકી હો, પત્થરકી હો, Marbleકી હો. કોઈ ભી ખાન હો તો ઉપર કુછ ન કુછ ઉસકા Sample મિલ જાતા હૈ. ઉસ Sample કો Test કર લેતે હૈ. જમીનકી મિટ્ટીકો Test કર લેતે હૈ કિ ઇસમેં કૌન-સી ધાતુ હૈ. સોના હૈ, એલ્યુમિનિયમ હૈ, ઇસમેં ક્યા ચીજ હૈ? Sample સે પૂરી ખાનકા પતા લગા લેતે હૈં ઔર ભીતરમેં ચલે જાતે હૈં. ઐસે Sample મિલતા હૈ વર્તમાન જ્ઞાન અવસ્થામેં જ્ઞાનવેદનમેં ઇસ
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૨
રાજહૃદય ભાગ-૧૪ પ્રત્યક્ષતાકા Sample મિલતા હૈ, નમુના મિલતા હૈ. કયોંકિ વેદન કભી પરોક્ષ હો નહીં સકતા. વેદન પરોક્ષ નહીં હો સકતા.
મતિ-શ્રુતજ્ઞાનકો આગમકી વિવિક્ષામેં પરોક્ષ બતલાયા. કેવલજ્ઞાનકો પ્રત્યક્ષ બતલાયા. લેકિન મતિ-સુતકો તો પરોક્ષ રખા હૈ. લેકિન આત્માનુભવકે કાલમેં વેદન પ્રત્યક્ષતા લી હૈ. વહાં પરોક્ષતા નહીં લી. વેદન પ્રત્યક્ષતા. અતીન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન હૈ, ઐસા કહતે હૈ ક્યોંકિ વેદન કભી. અપના વદન કિસીકો ભી પરોક્ષ હો હી નહીં સકતા, કોંકિ બીચમેં કોઈ માધ્યમ નહીં હૈ. જ્ઞાન હી સ્વયંકો વેદન કરતા હૈ. જ્ઞાન અપના ખુદકા વેદન કરતા હૈ. ઉસમેં બીચમેં કોઈ માધ્યમ નહીં હોનેસે પરોક્ષતા આવે કહાં સે ? યહ હો હી નહીં સકતા.
મુમુક્ષુ :- ભાવભાસનકે કાલમેં ?
પૂજ્ય ભાઈશ્રી – હાં, ભાવભાસનકે કાલમેં યહ અનંત પ્રત્યક્ષતા કા પતા ચલતા હૈ.
મુમુક્ષુ – ઉસકે પહલે ઉસકો વિશ્વાસ શુરૂ હોતા હૈ?
પૂજ્ય ભાઈશ્રી :- નહીં પ્રતીતિ, વિશ્વાસ યહાં સે આતા હૈ. ઉસકે પહલે વિશ્વાસ નહીં આતા હૈ. વિશ્વાસ લાને કે લિયે અવલોકનવાલા Process હૈ. એક પ્રક્રિયા હૈ જીસસે ભાવભાસન તક પહુંચ સકતે હૈં ઔર તથી વિશ્વાસ આતા હૈ. સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ. (પત્રાંક) ૭૫૧ મેં (લિયા). વહ પ્રતીતિ માને યહાં વિશ્વાસ હૈ. પ્રતીતિ માને વહાં શ્રદ્ધા નહીં હૈ. પ્રતીતિ હૈ વહ જ્ઞાનકી પર્યાય હૈ, વહ વિશ્વાસકી પર્યાય હૈ. ઔર અનુભવ અંશ સે પ્રતીતિ આયી કિ મૈં ઐસા હી હું જૈસા હું વૈસા હી હું. ઉસમેં અનંત ગુણ હૈ, અનંત સામર્થ્ય હૈ, અનંત પ્રત્યક્ષતા હૈ, અનંત શાંતિ હૈ સબ કુછ જૈસા હૈ વૈસા હું, ઐસા વિશ્વાસ ઉસમેં આ જાતા હૈ.
અબ કહતે હૈં કિ ભ્રાંતિરૂપસે પરભાવકા કર્તા હૈ. યહ આત્મા જબ ભ્રાંતિમું પડ જાતા હૈ તો વહ પરભાવકા કર્તા હોતા હૈ. યા પરભાવકા કર્તા અપને કો મહસૂસ કરતા હૈ ઇસલિયે વહ પરભાવકો કર્તા હૈ ઐસા કહનેમેં આતા હૈ. ઉસકે ફલકા ભોક્તા હૈ” ફિર જો અનેક પ્રકારને પરિણામ બિગડે, ઉસકા જો ફલ આતા હૈ ઉસકો ભી વહ આકુલતાદિ કો ભોગતા. હૈ. ઔર ભાન હોનેપર સ્વભાવપરિણામી હૈ. ઉસકા સ્વભાવરૂપ
Page #360
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૦
૩૪૩ પરિણમન કરનેકા હી સ્વભાવ હૈ. કબ ? કિ ભાન હોનેપર. જૈસા હૈ વૈસા ભાન હોતે હી આત્મા સ્વભાવ પરિણામી હો જાતા હૈ. જેસા સ્વભાવ હૈ વૈસા હી ઉસકા પરિણમન હોને લગતા હૈ.
મુમુક્ષુ:- (પત્રાંક) ૭૧૦ માં આખું “સમયસાર આવી ગયું.
પૂજ્ય ભાઈશ્રી – હા. આખું “સમયસાર આવી ગયું. બારહ અંગ લે લિયે હૈ બહુત બોલ લિયે હૈં કિતને બોલ લિયે હૈં! એક પત્રમૈં મુખ્ય-મુખ્ય સભી બાતોંકો આવરિત કર લિયા હૈ.
ભાન હોનેપર સ્વભાવપરિણામી હૈ. સર્વથા સ્વભાવપરિણામ વહ મોક્ષ હૈ. અબ મોક્ષની પરિભાષા કહી. સર્વથા સ્વભાવપરિણામ હો ગયા. પરિપૂર્ણ શુદ્ધ પરિણામ હો ગયા, જૈસા સ્વભાવ હૈ ઐસા પરિણામ હો ગયા વહ મોક્ષ હૈ. મોક્ષ કોઈ દૂસરી ચીજ નહીં હૈ. ઉસકા–મોક્ષકા સાધન કૌન હૈ? કિ “સદ્ગુરુ” પહલે ક્યા લિયા? “સગુરુ, સત્સંગ...” ઉસકા સંગ. ફિર સ@ાસ્ત્ર, સવિચાર ઔર સંયમ....' હોવે. યહી ઉસકે સાધન હૈ.” મોક્ષકે યહ સાધન હૈ ક્રમસે સાધન લે લિયે. પહલે સદ્દગુરુકે પાસ જાના. હો સકે ઇતના જ્યાદા સત્સંગ કરના, ફિર સદ્ગુરુ નહીં મિલે તો નિત્યબોધક ઐસે શાસ્ત્રકા પરિચય રખના, સદ્વિચાર કો રખના ઔર સંયમાદિકો ગ્રહણ કરકે મોક્ષકો પ્રાપ્ત કર લેના. બહુત સંક્ષેપમેં પૂરી-પૂરી Line દે દી.
મુમુક્ષુ :- ક્રમ બતા દિયા.
પૂજ્ય ભાઈશ્રી – હાં. ક્રમ બતા દિયા. માને ઇસ ક્રમકા ભંગ નહીં કરના. કમભંગ કરનેસ ક્રમવિપર્યાસ હોતા હૈ. ઔર જહાં તક વિપર્યાસ રહતા હૈ વહાં તક કુછ પ્રાપ્તિ હોતી નહીં હૈ.
આત્માને અસ્તિત્વસે લેકર નિર્વાણ તકકે પદ સચ્ચે હૈ, અત્યંત સચ્ચે હૈ, ક્યોંકિ પ્રગટ અનુભવમેં આતે હૈ દેખો ! ક્યા કહતે હૈ ? અસ્તિત્વ માને અસ્તિત્વગ્રહણ. અસ્તિત્વગ્રહણ કહો, યે સુધારવાલી બાત કહો, બીજજ્ઞાન કહો, સ્વરૂપકી પહચાન ઔર લક્ષ્ય કહો, સબ એક બાત હૈ. યહાંસે લેકરકે. દૂસરા પદ નહીં લિયા. સમ્યગ્દર્શનવાલા પદ નહીં લિયા. યહ બોધબીજવાલા પદ લે લિયા. “આત્માકે અસ્તિત્વસે લેકર...” વહાં સે અસ્તિત્વ ગ્રહણ હોતા હૈ. જૈસા અસ્તિત્વ હૈ વૈસા વિશ્વાસ આ
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪
રાજહૃદય ભાગ-૧૪ જાતા હૈ.
આત્માને અસ્તિત્વસે લેકર નિર્વાણ તકકે પદ' માને સિદ્ધપદ. મોક્ષમાર્ગીકે જિતને ભી બીચકે પદ હૈ, ચતુર્થ ગુણસ્થાન, પંચમ ગુણસ્થાન જો ભી હૈં, વે “સચ્ચે હૈં અત્યંત સચ્ચે હૈ ક્યોંકિ પ્રગટ અનુભવમેં આતે હૈ” ઉસકા અનુભવ હમેં હોતા હૈ. ઇસલિયે ઉસમેં કોઈ શંકાકી ગુંજાઈશ નહીં હૈ. “ભ્રાંતિરૂપસે આત્મા પરભાવકા કર્તા હોનેસે શુભાશુભ કર્મકી ઉત્પત્તિ હોતી હૈ. યહ શુભાશુભ કર્મ કૈસે હુએ? કિ “ભ્રાંતિરૂપસે આત્મા પરભાવકા કર્તા. હુઆ તબ. નિર્ભીત અવસ્થામેં જો શુભાશુભ અલ્પ હોતે હૈં ઉસે કોઈ કર્મબંધન નહીં લિયા. ભ્રાંતિકે સાથ જો શુભાશુભ ભાવ હોતે હૈં ઉસીકો કર્મબંધનમેં લિયા હૈ. બાકી કો કર્મબંધનમેં નહીં લિયા હૈ. ક્યોંકિ ઉસમેં ખાસ અનુભાગ નહીં રહતા. ખાસ બંધ જો હૈ વહ અનુભાગકા બંધ હોતા હૈ. પ્રકૃતિ, પ્રદેશ કા ઉતના નહીં હૈ, યોગકા ઉતના બંધન નહીં હૈ.
મુમુક્ષુ – અજ્ઞાનીકો બંધન લગેગા.
પૂજ્ય ભાઈશ્રી :- હા. જ્ઞાનીકો બંધન નહીં હૈ. ઇસલિયે તો યહ સમયસારકી બાત હો ગઈ ન? યહ “સમયસારકી બાત હો ગઈ.
કર્મ સ હોનેસે ઉસ શુભાશુભ કર્મકો આત્મા ભોગતા હૈ. ઔર જો ભી અજ્ઞાનદશામેં કર્મકા બંધન હુઆ વહ સલ હોને સે ઇસ શુભાશુભ કર્મકે ફલકો આત્મા ભોગતા હૈ. ઔર ઉત્કૃષ્ટ શુભસે ઉત્કૃષ્ટ અશુભ તકકે સર્વ ન્યૂનાધિક પયય ભોગનેરૂપ ક્ષેત્ર અવશ્ય હૈ. જો ભી પરિણામ કિયે ઉસકો ભોગને કે લિયે વિશ્વમેં ભોગ્યસ્થાન હૈ. ઉત્કૃષ્ટ શુભકા ભી ભોગ્ય સ્થાન હૈ, ઉત્કૃષ્ટ અશુભકા ભી ભોગ્ય સ્થાન હૈ. ઔર બીચ કે જિતને જિતને ભી શુભાશુભ પરિણામ હૈ ઉન સભી કે ભોગનેને સ્થાન વિશ્વમેં હૈ. જેસા-જૈસા પરિણામ કરેગા ઐસે-ઐસે ક્ષેત્રમેં ઉસકી ઉત્પત્તિ હોગી ઔર ઐસા- ઐસા ફલ ઉસકો ભોગના હોગા.
મુમુક્ષુ - અશુદ્ધ પરિણામને ભોગવવાનું હોય?
પૂજ્ય ભાઈશ્રી – હા. ભોગવવામાં પણ અશુદ્ધપણું છે. શુદ્ધભાવ તો આત્માને ભોગવે છે. જે શુદ્ધ પરિણામ છે એ તો આત્માના આનંદને ભોગવે છે, આત્માની શાંતિને ભોગવે છે. એને તો કંઈ કર્મફળ ભોગવવાનું
Page #362
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૦
૩૪૫
આવતું નથી. એટલે કહે છે કે ભલે તેં અજ્ઞાનભાવે કર્મ બાંધ્યા હોય પણ તું જ્ઞાની થઈ જા એટલે હવે તારે કોઈ કર્મ ભોગવવાના રહેતા નથી. ઉદયમાં આવશે પણ વગર ભોગવ્યે ખરી જવાના, છૂટી જવાના, એમ કહે છે.
મુમુક્ષુ :– ચોવીસે કલાક જ્ઞાનીપણું રહે ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા, જ્ઞાનીપણું થાય એટલે નિરંતર જ રહે. એનું નામ જ જ્ઞાનીપણું છે. જ્ઞાનીપણું થોડી વાર રહે અને પછી ન રહે એનું નામ જ્ઞાનીપણું નથી. જ્ઞાનીપણું નિરંતર જ રહે, સદા રહે. જેમ અજ્ઞાનીપણું નિરંતર રહે એમ જ્ઞાનીપણું પણ નિરંતર રહે.
મુમુક્ષુ :– આત્મા જ્ઞાની જ છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. જ્ઞાનસ્વભાવી છે માટે આત્મા જ્ઞાની છે. અને જ્ઞાનમાંથી તો બધી જ્ઞાનમય જ પર્યાયો નીકળે. જેમ સોનામાંથી બધી અવસ્થાઓ સોનાની જ થાય, લોઢામાંથી લોઢાની અવસ્થાઓ થાય.
મુમુક્ષુ :– અજ્ઞાની તો આપણું પાડેલું...
પૂજ્ય ભાઈશ્રી :- હા. આપણું પાડેલું નામ છે અને એ ભ્રાંતિની દશામાં પોતાના જ્ઞાનપદને ભૂલ્યો છે. એમ છે.
ભ્રાંતિરૂપસે આત્મા પરભાવકા કર્તા હોનેસે શુભાશુભ કર્મકી ઉત્પત્તિ હોતી હૈ. કર્મ સફલ હોનેસે ઉસ શુભાશુભ કર્મકો આત્મા ભોગતા હૈ.' ઔર ઇન સભીકો ભોગનેકા ક્ષેત્ર ભી વિશ્વમેં અવશ્ય હૈ. નિજસ્વભાવજ્ઞાનમેં કેવલ ઉપયોગ.....' અબ કેવલજ્ઞાનકી વ્યાખ્યા કરતે હૈં. નિજસ્વભાવજ્ઞાનમેં કેવલ ઉપયોગ....' માત્ર અપને જ્ઞાનસ્વભાવકા ઉપયોગ હોના. ‘તન્મયાકાર,...’તન્મયભાવસે. સહજ સ્વભાવ.... કૃત્રિમતાસે નહીં હોતા. ‘નિર્વિકલ્પરૂપસે...’ વહાં વિકલ્પ હોતા નહીં હૈ. આત્મા જો પરિણમન કરતા હૈ, વહ કેવલજ્ઞાન હૈ.’ ઉસીકો કેવલજ્ઞાન કહતે હૈં. લોકાલોકકો જાનના નહીં લિયા. અધ્યાત્મકી પરિભાષા હૈ ન ! ઇસલિયે લોકાલોકકા જાનના ઉસમેં નહીં લિયા. નિજસ્વભાવજ્ઞાનમેં કેવલ ઉપયોગસે,...’ કેવલ સ્વભાવકા ઉપયોગ. તન્મયાકાર, સહજસ્વભાવસે, નિર્વિકલ્પરૂપસે...' પરિપૂર્ણ, અંતર્મુખ જો પરિણમન હોતા હૈ ઉસીકો કેવલજ્ઞાન કહનેમેં આતા હૈ, ઉસીકો કેવલજ્ઞાન કહતે હૈં.
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૬
રાજહૃદય ભાગ-૧૪
મુમુક્ષુ :- સંપૂર્ણ અંતર્મુખ.
પૂજ્ય ભાઈશ્રી :– હા. સંપૂર્ણ અંતર્મુખ, નિરવશેષ અંતર્મુખ હૈ. મુમુક્ષુ :– ઉ૫૨ જો પહલે બોલ આયા હૈ સબકો જાનતા હૈ વહ આત્મા હૈ.
પૂજ્ય ભાઈશ્રી :- હાં, સબકો જાનનેકી શક્તિ જિસમેં હૈ ઐસા આત્મા હૈ. સબકો જાનનેકી શક્તિ હૈ ઐસા આત્મા હૈ. કેવલજ્ઞાનમેં ભી સબ જાનનેમેં આતા હૈ, લેકિન યહાં ઉસ પહલૂકો નહીં લિયા હૈ. યહ કેવલજ્ઞાનકા પહલૂ અવશ્ય હૈ કિ જિસમેં લોકાલોક પ્રતિબિંબિત હો જાતે હૈં. લેકિન ઇસ પહલૂકો ઇધર નહીં લિયા. કોં નહીં લિયા ? ઉસમેં ભી એક આશય હૈ. હમ જિસ તરહ હમ પરસન્મુખ હોકરકે દૂસરે પદાર્થકો જાનતે હૈં, વૈસે કેવલજ્ઞાન જાનતા હોગા ઐસી કલ્પના બન જાતી હૈ. ઇસલિયે કેવલજ્ઞાનકો ને ઐસે સ્થાપિત કરતે હૈ કિ ઉસમેં નિરવશેષ અંતર્મુખપના હૈ. એક અંશ ભી ઉપયોગ બાહર નહીં જાતા. ઐસા કેવલજ્ઞાનકા સ્વરૂપ હૈ. ઐસા સ્વરૂપ સ્વીકાર કરકે ઐસે કેવલજ્ઞાનમેં લોકાલોકકા પ્રતિબિંબ લેના હૈ. ઐસે જાનનેકો પ૨સન્મુખ હોવે વહ બાત કેવલજ્ઞાનકી કલ્પનામેં ભી નહીં હૈ. કેવલજ્ઞાનકી ઐસી કલ્પના નહીં કરની ચાહિયે.
તથારૂપ પ્રતીતિરૂપસે જો પરિણમન કરતા હૈ વહ સમ્યક્ત્વ હૈ” ઐસે સ્વભાવકા ઔર પૂર્ણ અવસ્થાકી જિસમેં પ્રતીતિ આ જાતી હૈ વહી સમ્યક્ત્વ હૈ. ઉસીકો હી સમ્યક્ત્વ કહનેમેં આતા હૈ. ઇસમેં-સમ્યક્ત્વમેં દ્રવ્ય-પર્યાય દોનોં લે લિયા હૈ.
મુમુક્ષુ :– આમાં તો આખું જૈનદર્શન (આવી ગયું).
પૂજ્ય ભાઈશ્રી :– બારહ અંગ લે લિયે હૈં. બારહ અંગકા સાર લે લિયા હૈ. અબ સમ્યક્ત્વકા ભેદ કહતે હૈં.
‘ક્વચિત્ મંદ, ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ, ઐસી પ્રતીતિ રહે ઉસે ક્ષયોપશમ સમ્યક્ત્વ કહતે હૈં.' ક્ષયોપશમ સમ્યક્ત્વ હૈ ઉસમેં જો પુરુષાર્થકી તીવ્રતા-મંદતા રહતી હૈ, યહ સમ્યક્ત્વ કભી વિસર્જન ભી હો જાતા હૈ. ક્ષયોપશમ સમ્યક્ત્વસે કભી વિસર્જન ભી હો જાતા હૈ. ઔર બાદમેં અનુભવકી સ્મૃતિ રહ જાતી હૈ કિ ઐસા આનંદ
Page #364
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૦
૩૪૭ આયા થા મુજે. ઔર ઉસ પ્રકારની જો પ્રતીતિ હૈ ઉસીકો હી ક્ષયોપશમ સમ્યફ કહનેમેં આતા હૈ. ક્ષયોપશમ સમ્યકત્વકે ઐસે હી પરિણામ હોતે હૈ, ઐસા કહતે હૈ. ઇસ પ્રકાર, વિભિન્ન પ્રકારક પરિણામ ક્ષયોપશમ સમકિતમેં બનતે હૈ. અબ ઉપશામકો કહતે હૈં.
‘ઉસ પ્રતીતિકો જબ તક સત્તાગત આવરણ ઉદયમેં નહીં આયા....” માને ઉપશામકો આવરણ ઉદયમાન નહીં હૈ. સત્તાગત ઉપશમિત હો ગયા હૈ. મિથ્યાત્વકા આવરણ ઉસકો ઉપશમ હો ગયા હૈ, સત્તામેં રહ ગયા હૈ. ઉદયમેં નહીં આયા. “તબ તક ઉપશમ સમ્યકત્વ કહતે હૈ” મિથ્યાત્વકર્મકા ઉપશમ હોનેસે આવરણ હૈ વહ ઉદયમેં નહીં હૈ, સત્તામેં હૈ. લેકિન ઉદયમેં નહીં હૈ. ઐસી પ્રતીતિ રહતી હૈ ઉસીકો ઉપશમ સમ્યકત્વ કહનેમેં આતા હૈ. ઔર “આત્માકો જબ આવરણ ઉદયમેં આયે તબ વહ ઉસ પ્રતીતિસે ગિર પડે, ઉસે સાસ્વાદન સમ્યકત્વ કહતે હૈં યહ દૂસરા ગુણસ્થાન હૈ. ઉપશમ સમકિતવાલા ચૌથા ગુણસ્થાન હૈ, ક્ષયોપશમ સમકિતવાલા ચૌથા ગુણસ્થાન હૈ. ઉસમેં વહ બાત રહ ગઈ. નિરંતર વહ પ્રતીતિ રહા કરે ઉસે ક્ષાયિકસમકિત કહનેમેં આતા હૈ. ક્ષાયિકકી પરિભાષા પહલે લી હૈ. ફિર ક્ષયોપશમકી ભી હૈ, ફિર ઉપશમકી લી હૈ.
નિરંતર વહ પ્રતીતિ રહા કરે.” એકધારી. ઉસે ક્ષાયિક સમ્યકત્વ કહતે હૈ ઔર ક્ષયોપશમમેં તીવ્ર મંદ હો જાતા હૈ ઔર ઉપશમમેં તો આવરણ સત્તાગત રહતા હૈ. ઐસે સમકિત કે તીન ભેદ ઉપશમ, ક્ષયોપશમ ઔર ક્ષાયિકકે લિયે.
મુમુક્ષુ - સાસ્વાદનમેં પડતા નહીં.
પૂજ્ય ભાઈશ્રી :- વહાં પડતા નહીં ચડતામેં દૂસરા નહીં આતા. પડતામું આતા હૈ. ઇસલિયે તો ગિર પડે ઐસા લિયા ન? કિ આત્મા કો જબ આવરણ ઉદયમેં આયે. પહલે અનુદય હો ગયા. ઉસકા ઉદય આયા. ઔર તબ પ્રતીતિસે ગિર પડે. વહ ગિર જાતા હૈ. ઉસ વક્ત જો સમ્યકત્વ હૈ ઉસે સાસ્વાદન સમ્યક્ત્વ કહનેમેં આતા હૈ.
“અત્યંત પ્રતીતિ હોનેકે યોગમેં સત્તાગત પુદ્ગલકા વેદન જહાં રહા હૈ ઉસે વેદક સમ્યકત્વ કહતે હૈં.' એક વેદક સમ્યકત્વકા ભેદ હૈ કિ “અત્યંત પ્રતીતિ હોનેકે યોગમેં સત્તાગત પુદ્ગલકા વેદન જહાં રહા હૈ...”
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૮
રાજહૃદય ભાગ-૧૪ મિશ્ર. યે મિશ્ર માને તીસરા ગુણસ્થાન લિયા હૈ. ઉસમેં અલ્પ પુદ્ગલકા વેદન રહતા હૈ. પુદ્ગલકા વેદન પૂરા નહીં છૂટતા. અલ્પ આત્માકા વેદન, અલ્પ પુદ્ગલકા વેદન. ઐસી મિશ્ર અવસ્થાકો તીસરા ગુણસ્થાન કહતે હૈં. ઉસકો વેદક સમ્યક્ત્વ ભી કહનેમેં આતા હૈ.
વેદક સમ્યક્ત્વ દો પ્રકારસે કહતે હૈં ક્ષયોપશમકો ભી વેદક કહતે હૈ, લેકિન ક્ષયોપશમકી પરિભાષા આગે કહ દી હૈ. તો યહાં વેદકકા વહી અર્થ નહીં લેના હૈ. ક્યોંકિ યહાં પુદ્ગલકા અલ્પ વેદન લિયા . માને પરિણામમેં મિશ્રપના હો ગયા. આત્માકા ભી અલ્પ વેદન ઔર ઉદયકા ભી અલ્પ વેદન ઐસા મિશ્રધર્મ હો ગયા. ઇસલિયે ઉસી પ્રકારને વેદનકો યહાં વેદક કહા હૈ. વહ વેદક પ્રકૃતિકી બાત નહીં હૈ, મિથ્યાત્વકે વેદકકી બાત નહીં હૈ.
મુમુક્ષુ - આ પડતાનું છે? પૂજ્ય ભાઈશ્રી – હા, પડતાનું.
‘તથા રૂપ પ્રતીતિ હોનેપર અન્યભાવ સંબંધી અહત્વ-મમત્વ આદિકા, હર્ષ-શોકકા ક્રમશઃ ક્ષય હોતા હૈ” ઐસા સમ્યગ્દર્શન હોનેપર, સમ્યગ્દર્શન હોનેપર... પ્રતીતિ માને સમ્યગ્દર્શન હોને સે અન્ય ભાવ સંબંધી જો અહંપના હૈ, અન્ય ભાવમેં અપને અસ્તિત્વના અનુભવ હોતા થા ઔર ઐસે અપને અસ્તિત્વ મા એકત્વસે હર્ષ-શોકકા જો અનુભવ હોતા થા, વહ ક્રમશઃ ક્ષય હોને લગતા હૈ વહ આગે જાકરકે પૂરા ક્ષય હો જાયેગા. પહલે અનંતાનુબંધીકા ક્ષય હોતા હૈ, ફિર પ્રત્યાખ્યાન વરણી, અપ્રત્યાખ્યાનવરણી ઐસે ક્રમશઃ સભી પ્રકાર, વિભાવકા ક્ષય હો જાયેગા. માને પ્રતીતિ હોનેસે ક્ષય હોગા, ઉસકે પહલે સીધા ચારિત્રકા ક્ષય નહીં હોતા.
મનરૂપી યોગમેં તારતમ્યસહિત જો કોઈ ચારિત્રકી આરાધના કરતા હૈ વહ સિદ્ધિ પાતા હૈ. ઔર જો સ્વરૂપસ્થિરતાકા સેવન કરતા હૈ વહ સ્વભાવસ્થિતિ પ્રાપ્ત કરતા હૈ” વ્યવહારચારિત્ર ઔર નિશ્ચયચારિત્ર. ચારિત્રમેં, મોક્ષમાર્ગમેં દો અંગ હૈ. ઉન દોનોંકી બાત લે લિ હૈ. જો મનસહિત “મનરૂપી યોગમેં તારતમ્યસહિત...” શુભકી તારતમ્યતા હોતી હૈ. પહલે શુભ થોડા હોતા હૈ ફિર ઔર શુભ બઢ જાતા હૈ, મુનિદશામેં ઔર શુભ બઢ જાતા હૈ. તો યહ બાહ્યરૂપસે ચારિત્રની આરાધના હૈ.
Page #366
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૦
૩૪૯
મુમુક્ષુ :- · અઠ્ઠાઈસ મૂલગુણ લેવા.
પૂજ્ય ભાઈશ્રી :– હાં. અઠ્ઠાઇસ મૂલગુણ તક લેના. પંચમ ગુણસ્થાનસે લેકરકે અઠ્ઠાઈસ મૂલગુણ હૈ. વહ સિદ્ધિ પાતા હૈ. ઔર જો સ્વરૂપસ્થિરતાકા સેવન કરતા હૈ ઉસી કાલમેં જીતની સ્વરૂપસ્થિરતા હોતી હૈ વહ સ્વભાવસ્થિતિકો પ્રાપ્ત કર લેતા હૈ.
નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગકા પરિણમન ઇત્યાદિ સ્વભાવ અંતરાય કર્મકે ક્ષયસે પ્રગટ હોતે હૈં.’ માને જબ કેવલજ્ઞાન ઉત્પન્ન હોતા હૈ, તેરહવે ગુણસ્થાનમેં ચારોં ઘાતીકર્મ નાશ હોતે હૈં ઉસમેં અંતરાય ભી ચલા જાતા હૈ તો નિરંતર સ્વરૂપલાભ રહતા હૈ, ઉપયોગ ભી સ્વરૂપાકાર નિરંતર રહતા હૈ. જબસે કેવલજ્ઞાન હુઆ તબસે અનંતકાલ પર્યંત. ઉસીકો હી અંતરાયકર્મકા ક્ષય હોનેસે ઐસા હુઆ (ઐસે કહા). વહ તેરહમેં ગુણસ્થાનકી બાત લી હૈ.
જો કેવલ સ્વભાવપરિણામી જ્ઞાન હૈ વહ કેવલજ્ઞાન હૈ.... કેવલજ્ઞાન હૈ.' હમ તો ઉસીકો હી કેવલજ્ઞાન કહતે હૈં. તે દૂસરેવાલા નહીં લેતે હૈં. લોકાલોકવાલા નહીં લેતે. સ્વભાવપરિણામી શાન હૈ વહ કેવલજ્ઞાન હૈ... કેવલજ્ઞાન હૈ.’ ઇસલિયે ચતુર્થ ગુણસ્થાનમેં જો સ્વભાવપરિણામી જ્ઞાન હો જાતા હૈ ઉસકો કેવલજ્ઞાનકી જાતિ કહનેમેં આઈ હૈ. યહી કારણ હૈ.
મુમુક્ષુ :- શ્વેતાંબરમેં યહ પરિભાષા નહીં હૈ.
પૂજ્ય ભાઈશ્રી :- નહીં આતી. ઉસમેં લોકાલોકવાલી આતી હૈ, યહ નહીં આતી. (સમય હુઆ હૈ...)
અંતરની ઊંડી ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી યથાર્થ ભાવના તે અનઉદયભાવરૂપ મુમુક્ષુતા છે. આવી ભાવનાવાળો મુમુક્ષુજીવ ઉદયને અવગણીને સન્માર્ગ પ્રતિ-આત્મહિત પ્રતિ – આગળ વધે છે. મોક્ષમાર્ગ પણ અનઉદય ભાવ છે, જે પરિણામો ઉદયમાં ન જોડાઈને આત્મામાં જોડાય છે. - આમ સદેશતા / સામ્યપણું ભાવનામાં ઉત્પન્ન થાય છે. જે વર્ધમાન થઈ. મોક્ષમાર્ગમાં પરિવર્તિત થાય છે.
(અનુભવ સંજીવની ૧૬૯૧)
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫૦
રાજહુ ભાગ-૧૪
પત્રાંક-૭૧૧
રાળજ, ભાદ્રપદ, ૧૯૫ર બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા એ પાંચ આસ્તિક દર્શનો એટલે બંધમોક્ષાદિ ભાવને સ્વીકારનારાં દર્શનો છે. નૈયાયિકના અભિપ્રાય જેવો જ વૈશેષિકનો અભિપ્રાય છે, સાંખ્ય જેવો જ યોગનો અભિપ્રાય છે, સહજ ભેદ છે તેથી તે દર્શન જુદાં ગળ્યાં નથી. પૂર્વ અને ઉત્તર એમ મીમાંસાદર્શનના બે ભેદ છે; પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસામાં વિચારનો ભેદ વિશેષ છે; તથાપિ મીમાંસા શબ્દથી બેયનું ઓળખાણ થાય છે; તેથી અત્રે તે શબ્દથી બેય સમજવાં. પૂર્વમીમાંસાનું જૈમિની અને ઉત્તરમીમાંસાનું “વેદાંત” એમ નામ પણ પ્રસિદ્ધ છે.
બૌદ્ધ અને જૈન સિવાયનાં બાકીનાં દર્શનો વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે; માટે વેદાશ્રિત દર્શન છે; અને વેદાર્થ પ્રકાશી પોતાનું દર્શન સ્થાપવાનો પ્રયત્ન કરે છે. બૌદ્ધ અને જૈન વેદાક્ષિત નથી, સ્વતંત્ર દર્શન છે. આત્માદિ પદાર્થને નહીં સ્વીકારતું એવું ચાર્વાક નામે છઠું દર્શન
બૌદ્ધ દર્શનના મુખ્ય ચાર ભેદ છે – ૧. સૌત્રાતિક, ૨. માધ્યમિક, ૩. શૂન્યવાદી અને ૪. વિજ્ઞાનવાદી. તે જુદે જુદે પ્રકારે ભાવોની વ્યવસ્થા માને છે.
જૈનદર્શનના સહજ પ્રકારાંતરથી બે ભેદ છે; દિગંબર અને શ્વેતાંબર. પાંચે આસ્તિક દર્શનને જગત અનાદિ અભિમત છે.
બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વમીમાંસાને અભિપ્રાય સુષ્ટિકર્તા એવો કોઈ ઈશ્વર નથી.
નૈયાયિકને અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કર્યા છે. વેદાંતને અભિપ્રાય આત્માને વિષે જગત વિવર્તરૂપ એટલે કલ્પિતપણે ભાસે
Page #368
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૧
છે અને તે રીતે ઈશ્વર કલ્પિતપણે કર્તા સ્વીકાર્યો છે. યોગને અભિપ્રાયે નિયંતાપણે ઈશ્વર પુરુષવિશેષ છે. બૌદ્ધને અભિપ્રાયે ત્રિકાળ અને વસ્તુસ્વરૂપ આત્મા નથી, ક્ષણિક છે. શૂન્યવાદી બૌદ્ધને અભિપ્રાયે વિજ્ઞાનમાત્ર છે; અને વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાયે દુઃખાદિ તત્ત્વ છે. તેમાં વિજ્ઞાનસ્કંધ ક્ષણિકપણે આત્મા છે.
નૈયાયિકને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે. આત્માદિને મનના સાન્નિધ્યથી જ્ઞાન ઊપજે છે. સાંખ્યને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે. તે નિત્ય, અપરિણામી અને ચિન્માત્રસ્વરૂપ છે.
જૈનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જુદા છે. જ્ઞાનદર્શનાદિ ચેતના સ્વરૂપ, નિત્ય, અને પરિણામી પ્રત્યેક આત્મા અસંખ્યાતપ્રદેશી સ્વશરીરાવગાહવર્તી માન્યો છે.
૩૫૧
પૂર્વમીમાંસાને અભિપ્રાયે જીવ અસંખ્ય છે, ચેતન છે.
ઉત્તરમીમાંસાને અભિપ્રાયે એક જ આત્મા સર્વવ્યાપક અને સચ્ચિદાનંદમય ત્રિકાળાબાધ્ય છે.
તા. ૧-૬-૧૯૯૧, પત્રાંક – ૭૧૧ થી ૭૧૩ પ્રવચન નં. ૩૩૦
બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા...’ એ જૈન આમાં આસ્તિય દર્શનમાં લીધેલા છે અને બીજા ચાર દર્શન લીધા. એ બંધમોક્ષના ભાવને પોતપોતાની રીતે સ્વીકારે છે. એક પ્રકારે નહિ પણ પોતપોતાની રીતે સ્વીકારે છે. નૈયાયિકના અભિપ્રાય જેવો જ વૈશેષિકનો અભિપ્રાય છે.’ એટલે એને આમાં જુદા ન લીધા. નૈયાયિક અને વૈશેષિક લગભગ સરખા અભિપ્રાયવાળા છે. આ વેદાંતના જ ભેદ છે. સાંખ્ય જેવો
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૫૨
રાજહૃદય ભાગ-૧૪ જ યોગનો અભિપ્રાય છે,..' સાંખ્ય અને યોગ એ પણ વેદાંતનો એક પેટા ભેદ છે. એના પણ લગભગ સરખા અભિપ્રાય છે.
‘સહજ ભેદ છે તેથી તે દર્શન જુદા ગવેજ્યાં નથી.' નહિતર બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, મીમાંસા, વૈશેષિક અને યોગ. સાત લેત. એના બદલે પાંચ કરી નાખ્યા છે. મીમાંસામાં બે અભિપ્રાય છે. પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. એમ મીમાંસાદર્શનના બે ભેદ છે; પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસામાં વિચારનો ભેદ વિશેષ છે;...' એટલે કે બે વચ્ચે ઘણો તફાવત છે. આમાં ઉપર પાંચમાં એક ગણ્યું છે પણ ખરેખર એ બે છે અને બંનેમાં ઘણો મોટો અભિપ્રાયભેદ છે. તથાપિ મીમાંસા શબ્દથી બેયનું ઓળખાણ થાય છે;...' બંનેના અનુયાયીઓ મીમાંસકો કહેવાય છે. પેલા વેદાંતિ કહેવાય એમ આ મીમાંસક કહેવાય છે. બંનેના અનુયાયીઓ. હવે અત્યારે તો લગભગ બધા પેટા ભેદો ભૂંસાઈ ગયા છે. આ તો સોએક વર્ષ પહેલાની વાત છે. અત્યારે તો કોઈ તત્ત્વજ્ઞાનમાં... જૈન સંપ્રદાયમાં સૌથી વધારે તત્ત્વજ્ઞાન હોવા છતાં ભૂંસાઈ ગયું. સમાજની અંદર કોઈ તત્ત્વજ્ઞાન જાણતા નથી. તો આ અન્યમતિઓ તો એથી વધારે જગતની પ્રવૃત્તિમાં પડી ગયેલા જીવો છે. મુમુક્ષુ :- આ વેદાંતિ...
પૂજ્ય ભાઈશ્રી :- વેદાંતિને નામે ઓળખાય અથવા હિન્દુને નામે ઓળખાય છે. હવે તો વેદાંતિ શબ્દ ઓછો થઈ ગયો છે. હિન્દુ કહો એમાં બધા પેટાભેદ છે. એમાં તો કેટલાય છે. પછી એમાંથી તો અત્યારે તો સેંકડો થઈ ગયા છે. કેમકે દેવ-દેવલા ઘણા નીકળ્યા. એને માનનારા પણ
ઘણા થયા.
તેથી અત્રે તે શબ્દથી બેય સમજવાં. પૂર્વમીમાંસાનું જૈમિની’ અને ઉત્તરમીમાંસાનું ‘વેદાંત’ એમ નામ પણ પ્રસિદ્ધ છે.’ એટલે જૈમિની નામના એમાં ઋષિ થઈ ગયા છે. એટલે એને જૈમિનીય કહેવામાં આવે છે. તે પૂર્વમીમાંસકો છે. ઉત્તરમીમાંસામાં અઢાર ઉપનિષદ છે એને વેદાંત કહેવામાં આવે છે. અંત. વેદનો અંતમો ભાગ છે. એને વેદાંત કહે છે. એમાં બ્રહ્મ અને આત્મા ઉપરની ફિલોસોફી વેદાંતમાં છે. એટલે વેદના અંતના ભાગમાં છે. બાકી તો ક્રિયાકાંડ, યજ્ઞ, યાજ્ઞાદિ બીજી લૌકિક વિદ્યા
Page #370
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૧
૩૫૩
અને એવી બધી ઘણી વાતો છે. એમાં યજુર્વેદની અંદર તો આખું તબીબી વિજ્ઞાન છે. જેને આયુર્વેદ કહેવામાં આવે છે. આપણે આયુર્વેદ કહીએ છીએ, એ લોકો યજુર્વેદ કહે છે. એમાં આખું શરીરવિજ્ઞાન છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– ના, જુદા જુદા છે. આ પૂર્વમીમાંસા જૈમિનીનું છે અને ઉત્તરમીમાંસા ઘણું કરીને વ્યાસનું ગણાય છે. વ્યાસજીનું ગણાય છે. જે આત્મા ઉપરનું તત્ત્વજ્ઞાન છે એ. પૂર્વમીમાંસામાં યજ્ઞ યાજ્ઞાદિનું વધારે પ્રતિપાદન છે. જ્યારે ઉત્તરમીમાંસામાં એકલું ક્રિયાકાંડ વગરનું આત્મા ઉપરનું પ્રતિપાદન) છે. એ રીતે બે ભેદ છે.
બૌદ્ધ અને જૈન સિવાયનાં બાકીનાં દર્શનો વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે;..’ એટલે બધા વેદના પેટા ભેદ છે. બૌદ્ધ અને જૈન એ બે વેદને માનતા નથી. બાકી આ બધા વેદને માને છે. નૈયાયિક, સાંખ્ય, ઉત્તરમીમાંસા, પૂર્વમીમાંસા, જૈમિનીય, યોગ, વૈશેષિક, એ બધા વેદના જ પેટા ભેદ છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- ના. બધાના જુદા જુદા અભિપ્રાય છે. એમાં એક યોગ છે એ બનતા સુધી ઈશ્વરકર્તા માને છે. આમાં લેશે. ઈશ્વરકર્તા કોણ છે. આ યોગના અભિપ્રાયે નિયંતાપણે ઈશ્વર પુરુષવિશેષ છે. યોગમાં એકમાં લીધું છે. બાકી એ લોકો નથી માનતા. ઈશ્વરમાં નથી માનતા.
બૌદ્ધ અને જૈન સિવાયનાં બાકીનાં દર્શનો વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે; માટે વેદાશ્રિત દર્શન છે;...' માટે વેદને આશ્રિત એ બધા દર્શન છે. એટલે એમાં શું છે કે જુદા જુદા ઋષિ-મુનિઓ થઈ ગયા. દરેકનો ફાંટો જુદો પડી ગયો. વિચારધારા જુદી પડી, એને અનુસરનારા મળ્યા. બધાનો એક એક ફાંટો જુદો પડતો ગયો. એણે પોતાના ગ્રંથો બનાવ્યા, પોતાના તત્ત્વજ્ઞાનને પોતાની રીતે પ્રસિદ્ધ કર્યું. માટે વેદાશ્રિત દર્શન છે; અને વેદાર્થ પ્રકાશી પોતાનું દર્શન...' વેદના અર્થને પ્રકાશીને. વેદાર્થ પ્રકાશી એટલે વેદના અર્થને પ્રકાશીને. વેદની કોઈને કોઈ રુચાને મુખ્ય કરે. રુચિ એટલે શ્લોક. આપણે ગાથા કહીએ છીએ એ લોકો રુચા કહે છે. એ કોઈને કોઈ ટાંકીને પછી એના ઉપર બીજું Logic પોતાનું પ્રતિપાદન જે રીતે હોય એ રીતે રજુ કરે છે. એટલે “વેદાર્થ પ્રકાશી પોતાનું દર્શન સ્થાપવાનો પ્રયત્ન
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૪
રાજહૃદય ભાગ-૧૪ કરે છે. બોદ્ધ અને જૈન વેદાશ્રિત નથી, સ્વતંત્ર દર્શન છે.” તદ્દશ્ન જુદા જ છે. એ વેદને ક્યાંય ટાંકતા નથી. એનો આધાર નથી લેતા. જ્યારે પેલા દર્શનો વેદનો આધાર લ્ય છે. કોઈને કોઈ ભાગનો, કોઈને કોઈ અંશનો, કોઈને કોઈ રુચાઓનો. એવી રીતે. સંક્ષેપમાં આ એક પત્રમાં તમારે બધા દર્શનોનો અભ્યાસ થઈ જશે.
મુમુક્ષુ – “મોક્ષમાર્ગપ્રકાશક'...
પૂજ્ય ભાઈશ્રી :- હા. “મોક્ષમાર્ગપ્રકાશક' કરતા થોડો વધારે અભ્યાસ કર્યો હોય એવું લાગે છે. એમણે આટલું બધું નથી લીધું. ક્યાંક
ક્યાંક દલીલો કરી છે પણ ટોડરમલજીની એટલી બધી Solid દલીલો નથી દેખાતી. કેમકે એ બાજુનો થોડો ખ્યાલ છે. એટલે એમ લાગે કે ટોડરમલજી’ની થોડીક દલીલો પાંગળી લાગે. સામે ઊભા હોય તો ખ્યાલ આવે. આમનું-શ્રીમદ્જીનું સંતુલન ઘણું છે. લખાણની અંદર તટસ્થતા, મધ્યસ્થતા, સંતુલન ઘણું સરસ છે. એવું ન લાગે કે પક્ષ કરે છે. અને છતાં જે કહેવું છે એ કહે. એમાં કાંઈ બાંધછોડ ન રાખે.
“આત્માદિ પદાર્થને નહીં સ્વીકારતું એવું ચાર્વાક નામે છઠું દર્શન છે? જે આત્માને પણ સ્વીકારતું નથી, આત્માના બંધમોક્ષને પણ સ્વીકારતું નથી. એવું નાસ્તિક દર્શન છે એ ચાર્વાક દર્શન છે. એ લોકોમાં પણ એક ચાર્વાક નામના ઋષિ થઈ ગયા. હિન્દુઓમાં જ થઈ ગયા છે. અને એમાંથી જ નીકળેલું આ નાસ્તિક દર્શન છે.
બૌદ્ધ દર્શનના મુખ્ય ચાર ભેદ છે –' જુઓ ! બૌદ્ધના પેટા ભેદ લીધા છે. ત્યાં “ટોડરમલજીએ બૌદ્ધના એટલા પેટભેદ નથી લીધા. ક્ષણિકવાદની સામાન્ય દલીલ કરી છે. ચાર ભેદ લીધા છે. બૌદ્ધદર્શનના મુખ્ય ચાર ભેદ છે:- ૧. સૌત્રાંતિક, ૨. માધ્યમિક, ૩. શૂન્યવાદી અને ૪. વિજ્ઞાનવાદી. તે જુદે જુદે પ્રકારે ભાવોની વ્યવસ્થા માને છે. બધાના પ્રકાર જુદા જુદા છે. પોતે વિસ્તાર નથી કર્યો. સંક્ષેપમાં ચાર નામ લઈ લીધા છે. ત્યાં આ ચાર ભેદ નથી લીધા. “મોક્ષમાર્ગપ્રકાશકમાં આ ચાર ભેદોનું વર્ણન નથી.
જૈનદર્શનના સહજ પ્રકારાંતરથી બે ભેદ છે; દિગંબર અને શ્વેતાંબર.” જૈનદર્શનના આ બે પેટભેદ છે. પાંચે આસ્તિક દર્શનને જગત
Page #372
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૧
૩પપ અનાદિ અભિમત છે.' હવે જે પાંચ આસ્તિકદર્શન છે તે જગતને પણ અનાદિ રીતે માને છે. એના અભિમત જગત અનાદિથી છે. બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વમીમાંસાને અભિપ્રાય સૃષ્ટિકર્તા એવો કોઈ ઈશ્વર નથી.” જુઓ ! જેન પણ માનતા નથી, બૌદ્ધ પણ માનતા નથી. એવી જ રીતે સાંખ્ય અને પૂર્વમીમાંસકો પણ માનતા નથી.
મુમુક્ષુ - સાંખ્ય અને પૂર્વમીમાંસા વેદાંતનો પેટા ભેદ છે ?
પૂજ્ય ભાઈશ્રી :- હા. વેદાંતના બે પેટા ભેદ છે. અને છતાં એ ઈશ્વરને નથી માનતા. સૃષ્ટિકર્તા એવો કોઈ ઈશ્વર નથી માનતા. એ એક સર્વવ્યાપક એવા પરમબ્રહ્મને સ્વીકારે છે. અને એ બ્રહ્મની અંદર વિવર્ત થાય છે. જેમ પાણીની અંદર હવાથી મોજા થાય એમ બ્રહ્મની અંદર વિવર્ત થાય છે અને એ બ્રહ્મની અંદર વિવર્ત થતા સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. એમ કહેવું છે. પણ એ તો બ્રહ્મ જ છે. એ વિવર્ત છે એ બ્રહ્મ છે. એટલે બ્રહ્મથી અન્ય કાંઈ નથી. માટે બીજી કલ્પના કરવી તે ભ્રમ છે. ભ્રમ એટલે કલ્પના છે.
મુમુક્ષુ - ઈશ્વર સિવાય બીજી કલ્પના નહિ.
પૂજ્ય ભાઈશ્રી :- ના. ઈશ્વરને એ માનતા નથી. એ એક પરમબ્રહ્મને માને છે. નિર્વિકાર, નિરાકાર, નિરંજન, નિરાકાર, નિર્વિકાર એવા પરમબ્રહ્મને માને છે. સર્વવ્યાપક બીજામાં લીધું છે. અને એમાં જે ચૈતન્ય છે, સચ્ચિદાનંદ બ્રહ્મ છે, એ એના જે વિવર્તી છે, ચૈતન્યના વિવર્તી છે, ચૈતન્યના વિવર્તી લીધા છે. એમાંથી એ લોકોએ સૃષ્ટિ આદિની ઉત્પત્તિ માની છે. જગતની ઉત્પત્તિ એમાંથી માની છે. પણ સુષ્ટિકર્તા એવો કોઈ ઈશ્વર નથી માન્યો.
નૈયાયિકને અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કર્યા છે. આ નૈયાયિક માને છે અને એક યોગવાળા માને છે. નૈયાયિકને અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કિર્તા છે. જ્યારે યોગને અભિપ્રાયે નિયંતાપણે ઈશ્વર પુરુષવિશેષ છે.” પેલા તટસ્થ કહે છે. તો (આ) કહે નહિ, આ કરે છે, નિયંત્રણ કરે છે. આખા જગતનું સંચાલન કરે છે. એની આજ્ઞા વગર એક પાંદડું ન હલી શકે. એવી રીતે માને છે. નૈયાયિકને અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કર્યા છે. વેદાંતને અભિપ્રાય આત્માને વિષે...' એટલે ઉત્તરમીમાંસા “વેદાંતને
Page #373
--------------------------------------------------------------------------
________________
૩પ૬
રાજહૃદય ભાગ-૧૪ અભિપ્રાય આત્માને વિષે ગત વિવર્તરૂપ એટલે કલ્પિતપણે ભાસે છે.” વિવર્તરૂપ એટલે કલ્પિતપણે ભાસે છે. એમાં એક મોજું થયું તો લોકોએ એમ ગણ્યું કે આ ફલાણું થયું, આ ઢીકણું થયું, આ ઝાડ, પાન, વનસ્પતિ, ઘર, મકાન, માણસો, જીવજંતુ એ ચૈતન્યના વિવર્તે છે. બધું બ્રહ્મ છે. જગતમાં બે પદાર્થ જ નથી. અદ્વૈત બ્રહ્મ છે. એમ માને છે. એટલે કલ્પિતપણે ભાસે છે. એ સાચું નથી. એટલે જગત મિથ્યા છે. જગત તો મિથ્યા છે. બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. એ વેદાંતનો અભિપ્રાય છે. જે આ શંકરાચાર્યનો અત્યારે મત પ્રવર્તે છે એ વેદાંતનો મત પ્રવર્તે છે.
અને તે રીતે ઈશ્વર કલ્પિતપણે કર્તા સ્વીકાર્યો છે. એમાં પછી ઈશ્વરનું એક પાત્ર કલ્પિતપણે લીધું છે. એ પણ કલ્પિતપણે લીધું કે ઈશ્વર પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર બધું નાશ કરનાર, પાલન કરનાર. બધી ઘણી કલ્પના કરી છે. યોગને અભિપ્રાય નિયંતાપણે ઈશ્વર પુરુષવિશેષ છે. એ એક ઈશ્વરને માને છે અને એ બધું આ સંચાલન કરે છે. બૌદ્ધને અભિપ્રાય ત્રિકાળ અને વસ્તુસ્વરૂપ આત્મા નથી....... બૌદ્ધના અભિપ્રાય કોઈ આત્મા વસ્તુ નથી અને આત્મા ત્રિકાળી પણ નથી. “ક્ષણિક છે. શૂન્યવાદી બૌદ્ધને અભિપ્રાય વિજ્ઞાનમાત્ર છે.” એકલું વિજ્ઞાન તે આત્મા છે, જ્ઞાન તે આત્મા છે. અને વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાય દુઃખાદિ તત્ત્વ છે. કેમકે એમાંથી તો ગૌત્તમબુદ્ધ ઉત્પન્ન થાય છે. દુઃખ તત્ત્વમાંથી. જગતમાં દુઃખ પડે છે એ ન હોવું જોઈએ. જગતમાં દુખ ન હોવું જોઈએ એટલે એ મુખ્ય વસ્તુ એમનો-બૌદ્ધનો પાયો ત્યાંથી શરૂ થયો છે.
મુમુક્ષુ – બૌદ્ધમાં...
પૂજ્ય ભાઈશ્રી – હા એ આમાંથી થયા. અત્યારે તો બૌદ્ધમાં ઘણા ફાંટા છે. અત્યારે બૌદ્ધ છે એ જાપાન', “ચીન', “રંગુન' (બર્મા) અને લંકા' આ ચાર દેશોની અંદર વધારે છે. અને એની અંદર “જાપાનમાં જુદો ફાંટો છે, રંગુનમાં જુદો ફાંટો છે, “ચાઈનામાં જુદો ફાંટો છે. એવા બધા એની અંદર ભેદ-પ્રભેદ છે. અને ખાસ કરીને “આચાર્ય રજનીશ છે એ બૌદ્ધના ફાટામાંથી એક વળી નવો ફાંટો એણે ઊભો કર્યો. આમ બૌદ્ધમતને અનુસરતા હતા પણ એમાંથી પણ એક થોડીક વિચારધારા એમની જુદી હતી, સ્વતંત્ર હતી.
Page #374
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૧
૩પ૭ - તેમાં વિજ્ઞાન સ્કંધ ક્ષણિકપણે આત્મા છે. વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાયે દુઃખાદિ તત્ત્વ છે અને તેમાં વિજ્ઞાનઔધ ક્ષણિકપણે આત્મા છે. એટલે એમણે કોઈ સાહિત્ય વાંચ્યું છે અને એમાંથી આ તારણ કાઢેલું છે. નૈયાયિકને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે.” અસંખ્ય જીવો બધે વ્યાપેલા છે પણ સર્વવ્યાપક છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે. આત્માદિને મનના સાનિધ્યથી જ્ઞાન ઊપજે છે. જ્યારે આત્માને મનનો યોગ મળે ત્યારે એને જ્ઞાન થાય. એ પહેલા ન થાય. એ. માને છે. એટલે જ્ઞાન છે એ સંયોગી ભાવ છે. આત્માને સંયોગ નવો થાય છે ત્યારે જ્ઞાન ઊપજે છે.
મુમુક્ષુ -. અસંખ્ય આત્માને માને છે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા, અસંખ્ય આત્માને માને છે. અને પાછો એક આત્મા પણ માને. ઈશ્વર પણ સર્વવ્યાપક માને છે. જીવો પણ અસંખ્ય છે. સર્વ-બધે વ્યાપેલા છે અને ઈશ્વર પણ બધે વ્યાપેલો છે. “ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ.” ઈશ્વર બધે વ્યાપેલો છે. ક્યાંય ઈશ્વર નથી એવું નથી. એમ કરીને એ લોકો નિરૂપણ કરે છે.
સાંખ્યને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે. ત્યાં નૈયાયિક અને સાંખ્ય મળતા આવ્યા. પણ ઈશ્વરને નથી માનતો. સાંખ્ય છે એણે ઈશ્વરને ઉડાડ્યા છે. એ પણ બધા આત્માઓને માને છે અને તે સર્વવ્યાપક છે.
મુમુક્ષુ - એટલે જુદા જુદા આત્મા માન્યા?
પૂજ્ય ભાઈશ્રી :- હા, જુદા જુદા આત્મા માન્યા, બધે આખા જગતમાં છે એમ માન્યા પણ ઈશ્વર નહિ. સાંખ્યમાં ઈશ્વર નથી.
“તે નિત્ય,...' છે. બધા આત્માઓ નિત્ય છે. નિત્ય હોવા છતાં અપરિણામી...” છે. એટલે કૂટસ્થ છે. એને પરિણામ નથી. આ બધા પરિણામો? તો કહે, એ પ્રકૃતિનું કાર્ય છે, આત્માનું કાર્ય નથી. એ પ્રકૃતિને જુદી માને છે. પુરુષ નામ આત્માને જુદો માને છે.
મુમુક્ષુ – પ્રકૃતિ એટલે જડના કાર્યો છે ?
પૂજ્ય ભાઈશ્રી :- હા, જડના કાર્યો છે. રાગનું જડનું કાર્ય છે ! એમાંથી ઊભું થયેલું છે.
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૮
રાજહૃદય ભાગ-૧૪ તે નિત્ય, અપરિણામી અને ચિત્માત્ર સ્વરૂપ છે. ચૈતન્યમાત્ર સ્વરૂપ આત્મા છે એવું સાખ્ય માને છે. સાંખ્ય અને જૈનનો નિશ્ચય મત છે. નિશ્ચયનયના અભિપ્રાયમાં ઘણું સામ્ય છે. એટલે તો “સમયસાર' માટે ઘણા સાંખ્યમતિઓ એમ કહે છે કે આ વેદાંતના ઢાળામાં ઢાળેલું છે. એ સાંખ્યના હિસાબે કહે છે.
જૈનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જુદા છે. જ્ઞાનદર્શનાદિ ચેતના સ્વરૂપ, નિત્ય અને પરિણામી પ્રત્યેક આત્મા અસંખ્યાતપ્રદેશી સ્વશરીરવગાહવર્તી માન્યો છે. આ જૈનનો ચોખ્ખો અભિપ્રાય લઈ લીધો કે આત્મા વિષે જૈન શું કહે છે. અનંત દ્રવ્યો છે. આત્મા-આત્મા કહેતા એવા અનંત પદાર્થો છે. પ્રત્યેક જુદા જુદા સર્વથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન છે. દરેકમાં જ્ઞાનદર્શનાદિ ચેતના એનું સ્વરૂપ છે, એ ત્રિકાળવર્તી નિત્ય છે, છતાં સમયે સમયે પરિણમન કરનારા પરિણામી છે, ક્ષેત્ર અપેક્ષાએ દરેક આત્મા અસંખ્યાતુ પ્રદેશ છે. તોપણ પોતપોતાના શરીર જેટલું અવગાહના એટલે ક્ષેત્રનું ક્ષેત્રફળ રોકીને રહેલા છે. એ જ રીતે આત્માને માનવામાં આવ્યા છે. સંસારી આત્માની આ વાત લીધી.
પૂર્વમીમાંસાને અભિપ્રાયે જીવ અસંખ્ય છે, ચેતન છે. અસંખ્ય જીવો છે અને તે બધાને ચેતન માન્યા છે. ઉત્તરમીમાંસાને અભિપ્રાયે એક જ આત્મા સર્વવ્યાપક અને સચ્ચિદાનંદમય ત્રિકાળાબાધ્ય છે.' એ આ સાંખ્ય જે છે એનો અને આનો મત લગભગ સરખો છે. સર્વવ્યાપક છે, ત્રિકાળ એટલે નિત્ય છે અને સચ્ચિદાનંદ અને અબાધ્ય છે. એને કોઈ બાધા પહોંચાડી શકે નહિ, નાશ કરી શકે નહિ. સત્, ચિત્ અને આનંદમય છે.
મુમુક્ષ:- એક જ આત્મા છે?
પૂજ્ય ભાઈશ્રી - હા. એ એક જ આત્મા છે. ઓલા અસંખ્યાતુ આત્મા માને છે. જ્યારે ઉત્તરમીમાંસામાં એક જ આત્મા માને છે. એક પરમબ્રહ્મ છે, અદ્વૈત બ્રહ્મ છે. એમ માને છે. સાંખ્ય છે એ અસંખ્ય આત્માઓને સ્વીકારે છે. એટલો તફાવત છે.
મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો વળી પછી પાછળથી નીકળેલું છે.
Page #376
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૧
૩૫૯
માતાજીનું. શક્તિ તરીકે. પછી એના અનેક નામ પાડ્યા. અંબાજી, બહુચરાજી, ફલાણા, ઢીકણા. એ બધા પછી સેંકડો નામ પાડી દીધા. પણ એ શક્તિની ઉપાસના માને છે. અને ભગવાન શંકર પણ એની ઉપાસના કરતા. માટે એને જોડીને શિવશક્તિ એવું નામ આપે છે. આ જે શિવશક્તિ નામ છે એ એમ કે શંક૨ પોતે પણ અંબાજીને માનતા હતા. એમ કરીને એવી રીતે જોડ્યું છે. પણ એ પાછળથી નીકળ્યું હતું. બહુ જૂનો પુરાનો મત નથી એ. છેલ્લા કેટલાક સેંકડો વર્ષમાં ચાલુ થયેલો મત છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– ના.
...
મુમુક્ષુ :– ક્લેશમાં પડવાની ઇચ્છા...
પૂજ્ય ભાઈશ્રી :– એના કરતા શું છે કે મુમુક્ષુઓને એવી દોરવણી આપવા માગતા નથી. એમાં શું છે ? એમની બહુ ઊંડી દૃષ્ટિ છે. કે મુમુક્ષુની પાસે શક્તિ થોડી છે અને એ શક્તિનો દુર્વ્યય થોડો પણ ન થાય એટલા માટે એક તો એ પોતે દોરવવા માગતા નથી. બીજું સ્વતંત્રપણે તમે વિચાર કરીને નક્કી કરો. હું કહું એમ માનો એવી રીતે નહિ. તમે તો નક્કી કરો કે આમાં તમને શું ઠીક લાગે છે ?
બીજું કે એક હેતુ એમણે બહુ મુખ્ય પકડ્યો છે કે આત્મહિતને અનુકૂળ શું છે ? હવે જ્યારે ઋષભદેવ' ભગવાનની દિવ્યધ્વનિમાંથી અનેક મતમતાંતર ઉત્પન્ન થયા. તો દરેકે કો'ક ને કો'ક વાત લીધી છે. અને જે કોઈ વાત લીધી છે એ તો ભગવાને આત્મહિતાર્થે કહી છે. એટલે એ દોરવણી ક્યારેક કેવી આપે છે ? કે બધામાં જે સામાન્ય હોય એ તમે સ્વીકારો. જૈન અને બીજાનું સામાન્ય હોય એ સ્વીકારો. ફેર પડતું હોય એ એકકોર મૂકી દો. કેમકે તમારી શક્તિને ત્યાં રોકવા જશો તો તમે જે આત્મહિતનું લક્ષ છે એ છોડી દેશો.
એક દૃષ્ટાંત લેવા જેવું છે કે, એક દુકાનમાં મોટો વેપાર ચાલતો હોય અને મૂડીના પ્રમાણમાં વેપાર ઘણો હોય. માંડ માંડ મૂડી પહોંચે એવો વેપાર હોય. એટલે ધંધો ઘણો હોય પણ મૂડી એના પ્રમાણમાં ઓછી પડતી હોય. પછી ગમે તે Scale હોય. પછી લાખ રૂપિયાનું રોકાણ હોય કે દસ લાખનું રોકાણ હોય કે કરોડનું રોકાણ હોય. પણ ધંધો બહુ મોટો
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૬૦
રાજહૃદય ભાગ-૧૪
હોય. એટલો બધો ધંધો મોટો હોય કે એ ધંધાની લે-વેચ ઉપ૨ એક જુદો માણસ જોઈએ અને મૂડીની વ્યવસ્થા કરવામાં જુદો માણસ જોઈએ. મૂડી અને Account ની વ્યવસ્થા કરવા જુદો વિભાગ જોઈએ. હવે જે લે-વેચ કરવાવાળો છે એ ઓલું સંભાળી ન શકે. એ Account ની અને મૂડીની વ્યસ્થા ન સંભાળી શકે. Account અને મૂડીની વ્યવસ્થા સંભાળતો હોય એ લે-વેચ ન સંભાળી શકે. કેમકે શક્તિ મર્યાદિત છે. પૂરું ધ્યાન આપવું પડે તો જ એ સંભાળી શકાય એવો એક એક વિભાગ છે. આ એક લગભગ તમને જોવામાં આવશે. કોઈક અસાધારણ Capacityવાળા માણસની વાત જુદી છે કે બેય સંભાળી લેતા હોય. એ અસાધારણ Capacity હોય એની વાત છે. સામાન્ય રીતે એવું હોય છે.
?
એમ આમાં પણ થોડુંક એવું છે કે જો મતમતાંતરની મુખ્યતામાં મુમુક્ષુ આવી ગયો તો આત્મહિત સંભાળવું થોડુંક મુશ્કેલ છે. અને આત્મહિત સંભાળનારો એનાથી જરાક આઘો રહેશે કે એ વિચારધારામાં જાવું નથી. મને હિતરૂપ કેટલી વાત છે ? એટલે એમણે મૂળમાર્ગમાં ગાયું કે, ચાર વેદ પુરણા આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યા એ જ ઠેકાણે ઠરો.' એ કયાંથી કાઢ્યું ? કે ભગવાનની વાણીમાંથી આણે શું લીધું છે, એ એમને જ્ઞાન થયા પછી ખ્યાલ આવે છે. સમ્યગ્નાનમાં એ ખ્યાલ આવે છે કે આત્મહિતની વાત એણે કઈ ઉપાડી ? અને બીજી ભેળસેળવાળી વાત કઈ કરી નાખી ? પણ એ જ્ઞાનીનું કામ છે. મુમુક્ષુની એ Capacity બહારનો વિષય છે.
એટલે આ પરિસ્થિતિમાં એ મુમુક્ષુઓને એ બાજુ દોરવા માગતા નથી. એવું લાગે છે. જુદી જુદી જગ્યાએ એમણે જે સૂચનો કર્યાં છે, શીખામણો આપી છે, ભલામણ કરી છે એ ઉપરથી એમ લાગે છે કે એ પોતે મુમુક્ષુને એ બાજુ જલ્દી દોરી જવા માગતા નથી. કે કયું દર્શન સાચું અને કયુ દર્શન ખોટું ? એવું નથી દોરી જવા માગતા. એ નિર્ણય અત્યારે તમે નહીં કરો. અત્યારે તમે તમારા આત્મહિતને શું અનકૂળ છે એટલો નિર્ણય કર્યો.
આત્મહિતને કેન્દ્રસ્થાનમાં રાખીને એ દિશામાં આગળ વધતા જો તમને સ્વરૂપપ્રાપ્તિ થશે તો તમને સત્યાસત્યનો તરત જ ખ્યાલ આવી
Page #378
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૨
૩૬૧ જશે કે મારો અનુભવ આમ કહે છે, આ અનુભવથી જુદો પડે છે. કારણકે સત્યાસત્યનો વિષય માત્ર અન્ય દર્શન પૂરતો નથી રહેતો. એ તો સ્થૂળ સત્યાસત્યનો પ્રકાર છે. જેનદર્શનની અંદર પણ તમને જુદા જુદા ભલે વિદ્વાનો હોય પણ અજ્ઞાની હોય તો પણ તમને જુદો જુદો મત જોવા મળશે. મુમુક્ષુઓ પણ જ્યાં સુધી જ્ઞાનદશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જુદો જુદો મત જોવા મળશે. તો તમે સત્યાસત્યનો નિર્ણય આનું ખોટું અને આનું સાચું, આનું ખોટું અને આનું સાચું કરવા જશો તો તમારું ચૂકાઈ જશો. એટલે એકવાર તમે તમારું ન ચૂક્યા વગર તમારું હિત કરી લ્યો. અને પછી સત્યાસત્યનો નિર્ણય કરશો તો તમે બરાબર કરી શકશો. પણ તમારા હિતનો નિર્ણય થયા વગર અને તમારા હિતના રસ્તે ચાલ્યા વગર પહેલા સત્યાસત્યનો નિર્ણય કરશો તો ભૂલા પડી જશો. એટલે ખરેખર તેમણે બચાવ્યા છે. સાચા રસ્તે ચડાવવા માટે અને બીજી રીતે ચડી જાય તો નુકસાનથી બચાવ્યા છે. નુકસાનીમાંથી બચાવ્યા છે. એમ કહીએ તો
ચાલે.
એટલે એ વિષયમાં એમની વિચારધારાનું ઊંડાણ ઘણું હતું. બહુ ઊંડાણ હતું. કે કોને કેટલો વિચાર કરવો જોઈએ, કોને એ દિશામાં ન જવું જોઈએ ? આ દિશામાં કોને ન જવું જોઈએ ? આ દિશામાં કોને ન જવું જોઈએ? કેમકે માણસ સહેજ Slip થઈ જાય છે પછી એને ઠેકાણે આવવું મુશ્કેલ પડે છે. અને આ તો હીરાનો વેપાર છે. Electronic balance જેવી વાત છે. જરા આઘુંપાછું થાય એટલે લાભ-નુકસાનનો મોટો સવાલ ઊભો થઈ જાય. એટલે બહુ તોળી તોળીને ચાલે. વિષયની ગંભીરતા ઘણી લીધી છે.
પત્રાંક-૭૧૨
આણંદ, ભા. વદ ૧૨, રવિ, ૧૯૫૨ કાગળ મળ્યો છે. “મનુષ્યાદિ પ્રાણીની વૃદ્ધિ સંબંધે તમે જે પ્રશ્ન લખેલ તે પ્રશ્ન જે કારણથી લખાયું હતું. તેનું કારણ તે પ્રશ્ન મળેલ તેવામાં સંભવ્યું હતું. એવાં પ્રશ્નથી આત્માર્થ સિદ્ધ થતો નથી,
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૬ ૨
રાજહૃદય ભાગ–૧૪
અથવા વૃથા કાળક્ષેપ જેવું થાય છે, તેથી આત્માર્થ પ્રત્યે લક્ષ થવા તમને, તેવા પ્રશ્ર પ્રત્યે કે તેવા પ્રસંગો પ્રત્યે તમારે ઉદાસીન રહેવું યોગ્ય છે, એમ જણાવ્યું હતું; તેમ તેવા પ્રશ્નના ઉત્તર લખવા જેવી અત્રે વર્તમાન દશા ઘણું કરી વર્તતી નથી, એમ જણાવ્યું હતું. અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય છે.
હવે એક ૭૧૨મો પત્ર છે ધારશીભાઈ કુશળચંદ, મોરબી.” “કાગળ મળ્યો છે. મનુષ્યાદિ પ્રાણીની વૃદ્ધિ સંબંધે તમે જે પ્રશ્ન લખેલ તે પ્રશ્ન જે કારણથી લખાયું હતું, તેવું કારણ તે પ્રશ્ન મળેલ તેવામાં સંભવ્યું હતું. એમ કરીને આગળના જે બે પત્રો આવી ગયા એ “ધારશીભાઈ કુશળચંદના હોવા જોઈએ એમ લાગે છે. એ પત્ર ૭૦૩ અને ૭૦૪. એ ધારશીભાઈ કુશળચંદના પત્રો સંભવિત છે. આમાં નામ નથી લીધું. એ સંભવિત છે.
મુમુક્ષુ- ... પૂજ્ય ભાઈશ્રી:- હા. આમાં મારામાં પાછળથી લખેલું છે. મુમુક્ષુ :-
પૂજ્ય ભાઈશ્રી :- હા. એમ હશે. કારણકે Post card છે. નવી પ્રતમાં લીધેલું છે.
એવા પ્રશ્નથી આત્માર્થ સિદ્ધ થતો નથી. એટલે આત્માર્થના દૃષ્ટિકોણથી તે અપ્રયોજનભૂત પ્રશ્ન છે. એવા પ્રશ્નથી આત્માર્થ સિદ્ધ થતો નથી, અથવા વૃથા કાળક્ષેપ જેવું થાય છે. નકામો વખત ગુમાવા જેવું થાય છે. તેથી આત્માર્થ પ્રત્યે લક્ષ થવા તમને, તેવાં પ્રશ્ર પ્રત્યે કે તેવા પ્રસંગો પ્રત્યે તમારે ઉદાસીન રહેવું યોગ્ય છે, એમ જણાવ્યું હતું. એટલે આવા પ્રશ્નોની ચર્ચા તમે છોડી દયો, આની ઉપેક્ષા કરો. કુતૂહલ વૃત્તિથી આવા પ્રશ્નો ઉઠે છે અને એવા પ્રકારની કુતૂહલ વૃત્તિ એ આત્માની રુચિને નુકસાન કરે છે. આત્મરુચિને એ નુકસાન કરનારી કુતૂહલ વૃત્તિ છે. માટે એવા પ્રશ્નો પ્રત્યે તમારે ઉદાસીન રહેવું એમ અમે જણાવ્યું હતું.
તેમ તેવા પ્રશ્નના ઉત્તર લખવા જેવી અન્ને વર્તમાન દશા ઘણું કરી
Page #380
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૩
૩૬૩ વર્તતી નથી....” એવા પ્રશ્નનો ઉત્તર દેવામાં ઉપયોગ લંબાતો નથી. અમારો ઉપયોગ વારંવાર આત્મા તરફ એટલો વળે છે કે આવા નકામા પ્રશ્નો પ્રત્યે અમને જરાપણ રસ આવતો નથી. અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે... જુઓ ! સમય થોડો છે એમ કહે છે. મનુષ્યપર્યાયનો સમય એક તો અલ્પ છે અને તે પણ અનિયમિત છે. એનો કોઈ નિયમ નથી કે ક્યારે પૂરું કોનું થઈ જાય એનું કોઈ ઠેકાણું નથી.
અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય છે. સૌથી પહેલા મારું આત્મહિત કેમ સધાય ? એ વાત પહેલા કરવા યોગ્ય છે. બાકી બધું પાછળ રાખવું. પહેલા મારું આત્મહિત શું છે એ પહેલા મુખ્યપણે લક્ષની અંદર કરવા યોગ્ય છે અને એને જરાપણ ગૌણતા આપવા જેવી નથી. પછી એની મુખ્યતા થતાં બાકી કાંઈ શક્તિ વધે અને બીજું વિચારાય એ બીજી વાત છે, પણ આને–આત્મહિતને તો ગૌણ કરવા જેવું છે જ નહિ. નહિતર રહી જશે એમ કહે છે. ગમે ત્યારે આયુષ્ય પૂરું થઈ જશે અને આત્મહિત રહી જશે. - મિથ્યાત્વ અવસ્થામાં મનુષ્યપર્યાય પૂરી થાય તો બીજી મનુષ્યપર્યાય ઉત્પન્ન થવામાં બહુ લાંબો કાળ લાગે છે. અબજો જીવનમાં કોઈક જ જીવને મનુષ્યપણું છૂટીને મનુષ્યપણું મળે છે. બાકી મોટા ભાગે વર્તમાન મનુષ્યો તિર્યંચમાં જાય છે, નારકમાં જાય છે. એ ૭૧૨ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૭૧૩
આણંદ, આશ્વિન, ૧૯૫૨
આસ્તિક એવાં મૂળ પાંચ દર્શન આત્માનું નિરૂપણ કરે છે, તેમાં ભેદ જોવામાં આવે છે, તેનું સમાધાનઃ
દિન પ્રતિદિન જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે, અને વર્ધમાનસ્વામી થયા પછી થોડાંએક વર્ષમાં તેમાં નાના પ્રકારના ભેદ થયા દેખાય છે તે આદિનાં શાં કારણો?
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૪
રાજહૃદય ભાગ-૧૪
હરિભદ્રાદિ આચાર્યોએ નવીન યોજનાની પેઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે, પણ લોકસમુદાયમાં જૈનમાર્ગ વધારે પ્રચાર પામ્યો દેખાતો નથી, અથવા તથારૂપ અતિશય સંપન્ન ધર્મ પ્રવર્તક પુરુષનું તે માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે તેનાં શાં કારણો ?
હવે વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ થવી સંભવે છે કે કેમ ? અને થાય તો શી શી રીતે થવી સંભવિત દેખાય છે, અર્થાત્ તે વાત ક્યાંથી જન્મ પામી કેવી રીતે, કેવા દ્વારે, કેવી સ્થિતિમાં પ્રચાર પામવી સંભવિત દેખાય છે ? ફરી જાણે વર્ધમાનસ્વામીના વખત જેવો વર્તમાનકાળના યોગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘદૃષ્ટિથી સંભવે છે ? અને સંભવતું હોય તો તે શાં શાં કારણથી ?
જૈનસૂત્ર હાલ વર્તમાનમાં છે, તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે, તે વિરોધ શાથી ટળે ?
તે દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાનકાળમાં કેવળજ્ઞાન ન હોય, અને કેવળજ્ઞાનનો વિષય લોકાલોકને દ્રવ્યગુણપર્યાયસહિત સર્વ કાળપરત્વે જાણવાનો માન્યો છે તે યથાર્થ દેખાય છે ? અથવા તે માટે વિચારતાં કંઈ નિર્ણય આવી શકે છે કે કેમ ? તેની વ્યાખ્યા કંઈ ફેર દેખાય છે કે કેમ ? અને મૂળ વ્યાખ્યા પ્રમાણે કંઈ બીજો અર્થ થતા હોય તો તે અર્થાનુસાર વર્તમાનમાં કેવળજ્ઞાન ઊપજે કે કેમ ? તેમજ બીજાં જ્ઞાનોની વ્યાખ્યા કહી છે તે પણ કંઈ ફેરવાળી લાગે છે કે કેમ ? અને તે શાં કારણોથી ?
દ્રવ્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય; આત્મા મધ્યમ અવગાહી, સંકોચવિકાસનું ભાજન; મહાવિદેહાદિ ક્ષેત્રની વ્યાખ્યા; તે કંઈ અપૂર્વ રીતે કે કહેલી રીતે ઘણા જ બળવાન પ્રમાણસહિત સિદ્ધ થવા યોગ્ય દેખાય છે કે કેમ ?
ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ જુદી જુદી રીતે દર્શનમોહનીયના હેતુ થઈ પડ્યા છે, તે સમાધાન કરવું બહુ વિકટ છે. કેમકે તે લોકોની મતિ વિશેષ
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૬૫
પત્રાંક-૭૧૩
આવરણને પામ્યા વિના એટલા અલ્પ કારણમાં બળવાન આગ્રહ ન હોય.
અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ એમાંના કયા આશ્રમવાળા પુરુષથી વિશેષ ઉન્નતિ થઈ શકવાનો સંભવ રહે છે ? સર્વવિરતિ કેટલાંક કારણોમાં પ્રતિબંધને લીધે પ્રવર્તી શકે નહીં; દેશવિરતિ અને અવિરતિની તથારૂપ પ્રતીતિ થવી મુશ્કેલ અને વળી જૈનમાર્ગમાં પણ તે રીતનો સમાવેશ ઓછો છે. આ વિકલ્પ અમને શા માટે ઊઠે છે ? અને તે શમાવી દેવાનું ચિત્ત છે તે શમાવી દઈએ ?
[અપૂર્ણ]
૭૧૩. ‘આસ્તિક એવાં મૂળ પાંચ દર્શન આત્માનં નિરૂપણ કરે છે, તેમાં ભેદ જોવામાં આવે છે, તેનું સમાધાન ઃ–' હવે એ વિષય ઉપર ૭૧૩માં થોડો વિશેષ વિચાર આપ્યો છે અને એમાં પણ જૈનદર્શનની વાત વિશેષ કરી છે.
દિન પ્રતિદિન જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે,..’ ’ ભગવાન મહાવીરસ્વામી'થી લઈએ, અરે..! ઋષભદેવસ્વામી’થી લઈએ તોપણ દિનપ્રતિદિન ઉતરતો કાળ હોવાથી.. અવસર્પિણી કાળ છે ને ? અને પાછો હુંડાવસર્પિણી છે. એટલે જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે. અને વર્ધમાનસ્વામી થયા પછી થોડાંએક વર્ષમાં...’ જ. બહુ અલ્પ કાળમાં તેમાં નાના પ્રકારના ભેદ થયા દેખાય છે તે આદિનાં શાં કારણો ?” આ વિચારવા યોગ્ય છે. ભગવાન ગયા અને પાંચસો વર્ષ પહેલા જ સીધા ફાંટા પડવા મંડી ગયા.
હરિભદ્રાદિ આચાર્યોએ નવીન યોજનાની પેઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે,...' મૂળ નથી એમ કહે છે. ‘હિરભદ્રાચાર્ય’ જે થયા એ એમનામાં શ્વેતાંબરના સમર્થ આચાર્ય થયા. અને એમણે શ્રુતજ્ઞાનની જે ઉન્નતિ કરી છે એ નવીન યોજનાની પેઠે કરી છે. જે તીર્થંકરદેવે કહ્યું એને અનુસરતામાં થોડીક નવીનતા લાવીને, યોજનાની નવીનતા લાવીને એમણે ઉન્નતિ કરી દેખાય છે. તો પણ લોકસમુદાયમાં જૈનમાર્ગ વધારે પ્રચાર
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૬
રાજહૃદય ભાગ-૧૪
પામ્યો દેખાતો નથી...' તોપણ જૈનો ઘટતા જ આવ્યા છે એમ કહે છે.
અથવા તથારૂપ અતિશય સંપન્ન ધર્મ પ્રવર્તક પુરુષનું તે માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે તેનાં શા કારણો ?” એમાં શું છે કે એવા જ્ઞાનના અતિશય હોય એવા સંપન્ન પુરુષો બહુ પ્રમાણમાં ઓછા થયા છે અને તેથી પણ તે માર્ગના જે અનુયાયીઓ છે એની સંખ્યા ઓછી દેખાય છે. તો એમ કેમ ઓછા થયા હશે ? જોકે એ તો કુદરતી જ વસ્તુ છે. કેમકે હુંડાવસર્પિણી કાળ છે.
હવે વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ થવી સંભવે છે કે કેમ ?” આ તો પોતે ને પોતે પોતાની વિચારધારામાં બધા પ્રશ્નો ઉઠાવ્યા છે. હવે અત્યારે આની ઉન્નતિ થાય કે નહિ ? અને થાય તો શી શી રીતે થવી સંભવિત દેખાય છે, અર્થાત્ તે વાત કયાંથી જન્મ પામી કેવી રીતે....' જન્મ પામીને ? ‘કેવા દ્વારે,...’ એટલે કોના વડે એ જન્મ પામીને ? કેવી સ્થિતિમાં પ્રચાર પામવી...' એટલે એને કઈ પરિસ્થિતિમાં પ્રચારમાં મૂકવી ? એનું Planning કેવી રીતે સંભવિત દેખાય છે ?” આવા બધા વિચારો એમને ઉત્પન્ન થયા છે. જૈનદર્શનની ઉન્નતિ માટેના આ વિચારો છે. અવનતિ થઈ રહી છે. જ્યારે શાસનની અવનતિ થઈ જ રહી છે ત્યારે ઉન્નતિના વિચારો ધર્માત્માને વિકલ્પો કોઈ કોઈવાર આવી જાય છે.
ફરી જાણે વર્ધમાનસ્વામીના વખત જેવો વર્તમાનકાળના યોગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘદૃષ્ટિથી સંભવે છે ?” પોતે ને પોતે પ્રશ્ન ઉઠાવે છે. બધા પ્રશ્ન છેક સુધી ઉઠાવ્યા છે. આ કાગળ અધૂરો હાથમાં આવ્યો છે, અપૂર્ણ હાથમાં આવ્યો છે. પણ પ્રશ્નો બહુ સારા ઉઠાવ્યા છે. ફરી જાણે વર્ધમાનસ્વામીના વખત જેવો વર્તમાનકાળનો યોગાદિ..’ યોગ એટલે એવી કોઈ વ્યવસ્થા, સંયોગો. એવું કાંઈ દીર્ઘદૃષ્ટિથી સંભવે છે ” એવું કાંઈ થઈ શકે ખરું ? લાંબી દૃષ્ટિએ એવું કાંઈ વિચારી શકાય ખરું ? અને સંભવતું હોય તો તે શાં શાં કારણથી ?” જો એવી કોઈ સંભાવના દેખાતી હોય તો એની પાછળના શું કા૨ણો તમને લાગે છે ? અત્યારે તો કાંઈ દેખાતું નથી એમ લાગે છે.
જૈનસૂત્ર હાલ વર્તમાનમાં છે, તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે. તે વિરોધ શાથી ટળે ? કારણકે શાસ્ત્રો પણ
Page #384
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૩
૩૬૭
વિચ્છેદ ગયા છે એટલે અત્યારના જે જૈનસૂત્રો છે. સૂત્રો એટલે શાસ્ત્રો. જે શાસ્ત્રોમાં વિગત છે એ પદોને સૂત્રો કહેવામાં આવે છે. તે હાલમાં છે તેનું સ્વરૂપ ઘણું અધૂરું જોવામાં આવે છે. અને તેથી કેટલાક વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. કેમકે અમુક વાત છે જ નહિ. વચ્ચેની કડીઓ ખૂટે છે. તો એ વિરોધ શાથી ટળે ?
તે દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાનકાળમાં કેવળજ્ઞાન ન હોય,...' અત્યારે જે આગમો રહ્યા છે એમાં એ વાત કહી છે. દિગંબરશ્વેતાંબર બંનેમાં. કે વર્તમાનમાં કેવળજ્ઞાન ન હોય, અને કેવળજ્ઞાનનો વિષય લોકાલોકને દ્રવ્યગુણપર્યાયસહિત સર્વ કાળપરત્વે જાણવાનો માન્યો છે તે યથાર્થ દેખાય છે ?” વર્તમાન જિનાગમની અંદર આવું કેવળજ્ઞાનનું નિરૂપણ કર્યું છે તે બરાબર લાગે છે ? એમ કહે છે. કેમકે આટલી જ પ્રસિદ્ધિ કેવળજ્ઞાનની કરી છે. કેવળજ્ઞાનનું જે બીજું પડખું અધ્યાત્મનું છે એ ક્યાંક ક્યાંક દેખાય છે પણ અલ્પમાત્રામાં દેખાય છે. મુખ્યપણે તો લોકાલોકને જાણે તે કેવળજ્ઞાન એવો જ રૂઢિ અર્થ સમાજની અંદર પ્રચલિત છે.
અથવા તે માટે વિચારતાં કંઈ નિર્ણય આવી શકે છે કે કેમ ?” અને એ રીતે વિચારતાં એનો કાંઈ નિર્ણય થઈ શકે છે કે કેમ ? તેની વ્યાખ્યા કંઈ ફેર દેખાય છે કે કેમ ? અને મૂળ વ્યાખ્યા પ્રમાણે કંઈ બીજો અર્થ થતો હોય...' આ અધ્યાત્મદૃષ્ટિએ. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.’ એ મૂળ વ્યાખ્યા. એ પ્રમાણે કંઈ બીજો અર્થ થતો હોય તો તે અર્થાનુસા૨ વર્તમાનમાં કેવળજ્ઞાન ઊપજે કે કેમ ?' અખંડ નિજસ્વભાવનું જ્ઞાન વર્તે કે કેમ ? જો વર્તતું હોય તો એને કેવળજ્ઞાન કહેવું કે ન કહેવું ? ચાંથી કેવી રીતે વાતને ઉઠાવી છે.
કેવળજ્ઞાન ઊપજે કે કેમ ? અને તે ઉપદેશી શકાય કે કેમ ?” અને એવું કેવળજ્ઞાન થઈ શકે, વર્તમાનમાં નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તી શકે એવો જ્ઞાનનો ઉપદેશ દઈ શકાય કે કેમ ? તેમ જ બીજાં જ્ઞાનોની વ્યાખ્યા કહી છે તે પણ કંઈ ફેરવાળી લાગે છે કે કેમ ? અને તે શાં કારણોથી ?' બીજા ચાર જ્ઞાન. મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ. એની વ્યાખ્યા પણ એમને અધૂરી લાગે છે અને એમાં કાંઈ ફેર દેખાય છે તો
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૮
રાજહૃદય ભાગ–૧૪ એના શું કારણો છે? એમણે કેટલું ઊંડું વિચાર્યું છે !
દ્રવ્ય ધમસ્તિકાય, અધમસ્તિકાય; આત્મા મધ્યમ અવગાહી, સંકોચવિકાસનું ભાન; મહાવિદેહાદિ ક્ષેત્રની વ્યાખ્યા; તે કંઈ અપૂર્વ રીતે કે કહેલી રીતે ઘણા જ બળવાન પ્રમાણસહિત સિદ્ધ થવા યોગ્ય દેખાય છે કે કેમ ?” શું કહે છે ? ધર્માસ્તિકાયને સિદ્ધ કરવું હોય, અધર્માસ્તિકાયને સિદ્ધ કરવું હોય, આત્માના ક્ષેત્રને અને સંકોચવિકાસને સિદ્ધ કરવો હોય. મહાવિદેહક્ષેત્રની જે વ્યાખ્યા છે અને સિદ્ધ કરવી હોય, તે કાંઈ અપૂર્વ રીતે સિદ્ધ કરાય કે આ જે કહી છે, અત્યારે વર્તમાન આગમોમાં કહી છે એ જ રીતે જો સિદ્ધ કરવા જઈએ તો એના કોઈ બળવાન પ્રમાણસહિત સિદ્ધ કરી શકાય એમ છે ? સિદ્ધ કરવા યોગ્ય છે? આ પ્રશ્ન ઉઠાવ્યો છે.
એનો અર્થ એમ છે કે એમના જ્ઞાનમાં કોઈ એવી અપૂર્વ જ્ઞાનની પરિસ્થિતિ છે. એમાં એવું ભાસે છે કે વર્તમાન આગમોમાં જે કાંઈ આવી વાતો માટે નિરૂપણ છે એના કરતા પણ કોઈ અપૂર્વ રીતે એનું નિરૂપણ થઈ શકવા યોગ્ય છે અને એની સિદ્ધિ પણ થઈ શકવા યોગ્ય છે. એવું લાગે છે. એટલે એમણે એક પ્રશ્ન મૂક્યો કે એ બધું જે છે એ બધી વ્યાખ્યા એ કાંઈ અપર્વ રીતે સિદ્ધ થવા યોગ્ય છે કે કહેલી રીતે જ સિદ્ધ થવા યોગ્ય છે? બેમાં બળવાન પ્રમાણસહિત કેવી રીતે સિદ્ધ થવા યોગ્ય છે ? તો કહે છે, કોઈ અપૂર્વ રીતે બળવાન પ્રમાણ સહિત સિદ્ધ થવા યોગ્ય છે એવું એમને લાગ્યું છે. એમ પ્રશ્નમાંથી વિચાર આવે છે.
હવે બહુ સરસ વાત કરી છે. આ અત્યારે વિચારવા જેવો વિષય છે. એ આ છે. ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ જુદી જુદી રીતે દર્શનમોહનીયના હેતુ થઈ પડ્યા છે, તે સમાધન કરવું બહુ વિકટ છે.’ હવે શું છે કે જૈનદર્શનની અંદર પણ એકબીજા ગચ્છ. ગચ્છ એટલે ખાલી સાધુઓના ગચ્છ નહીં પણ જૂથબંધી જેને આપણે કહીએ છીએ. સાદી ચાલતી ભાષામાં શું કહીએ છીએ ? જૂથબંધી. એક ટોળું આ બાજુ હોય, બીજું ટોળુ આ બાજુ હોય, ત્રીજું ટોળું આ બાજુ હોય. હવે એની વચ્ચે મતમતાંતર હોય. એ મતમતાંતરની વાત સાવ નમાલી હોય, તદ્દન સાધારણ વાત હોય. Issue તો બહુ સામાન્ય હોય. જેમ ઘરમાં કંકાસ થાય ને? તો એક સામાન્ય વાત
Page #386
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૩
૩૬૯
હોય એમાંથી જ થાય છે. એવું અહીંયાં ગંભી૨ જે ધર્મનો વિષય છે એમાં એવું થવા લાગ્યું કે સામાન્ય વાતોની અંદર મતભેદ ઊભા થાય. અને દર્શનમોહનીનું આવરણ વધે એવી રીતે એનો આગ્રહ કરે.
આમાં શું થાય છે ? જેને ખોટો આગ્રહ કહેવાય. આત્માને નુકસાન થાય એ પ્રકારનો આગ્રહ કરે. સામાન્ય માણસ એમ કહે કે, ભાઈ ! આગ્રહ તો બેય પક્ષે છોડી દેવો જોઈએ. શું કહે ? આ થોડી વિચારવા વાત છે. આગ્રહ તો બેય પક્ષે છોડી દેવો જોઈએ. આગ્રહ જો બેય પક્ષ છોડી રે તો તો કાંઈ પ્રશ્ન નથી પણ એક પક્ષ છોડે. આગ્રહ છોડવા યોગ્ય છે એવું માનનાર એક પક્ષ છોડે એવી લગભગ પરિસ્થિતિ ઊભી થાય છે. કેમકે જે ખોટો આગ્રહ કરે છે એ કોઈ સમજીબુઝીને કોઈ અવાંતર હેતુથી કરતા હોય છે. ધર્મના ક્ષેત્રમાં માણસ ખોટો આગ્રહ ક્યારે કરે ? કે જે દર્શનમોહનીનું કારણ થાય, આત્માને આવરણ આવે એવું કા૨ણ થાય. તો એની સામે સાચી વાતનો આગ્રહ પણ છોડી દેવો જોઈએ. તો મતમતાંતર ન થાય એમ લાગે. એટલે ખોટાની પાછળ સાચાએ ઘસડાઈ જવું જોઈએ. એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. ફક્ત અંદરના ભેદ-પ્રભેદો એટલે કે મતમતાંતરો અને મતભેદો અને વિઘટન ન થાય એટલા માટે.
અહીંયાં એક પ્રશ્ન વિચારવા યોગ્ય છે કે સમાજનું સંગઠન અને સમાજનું વિઘટન. એવો એક જે પ્રશ્ન છે એ પ્રશ્નને કઈ રીતે વિચારવો ? કયા દૃષ્ટિકોણથી વિચારવો ? કે સત્યના આધારે સમાજનું સંગઠન-વિઘટન ગૌણ ક૨વું કે સમાજના સંગઠન-વિઘટનના આધારે સત્યનો ભોગ દઈ દેવો ? આ બે પ્રશ્ન આમાંથી ઊભા થાય છે. પછી બે હજાર વર્ષ પહેલાની વાત હોય કે અત્યારની વાત હોય. શું કરવું ? આ બે મુખ્ય વિષય છે.
એમાંથી જે પરિસ્થિતિ ઊભી થઈ એ પરિસ્થિતિ ઊભી થઈ કે બે હજાર વર્ષ પહેલા જે ‘કુંદકુંદાચાર્ય’ થયા ત્યાંથી માંડીને અત્યાર સુધીના જેટલા ભાવલિંગી મુનિઓ, આચાર્યો થયા અને સત્પુરુષો થયા એ સત્યને વળગી રહ્યા છે. સંગઠન-વિઘટનને મુખ્ય કરીને વળગ્યા નથી. કેમકે એમ કરવા જાય તોપણ જે અસત્યને વળગે છે એ કયાં સુધી એને ખેંચી જાય એ કહેવું મુશ્કેલ પડે. કયાં સુધી વળગીને એની સાથે નીચે ઉતરી ઉતરીને
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૭૦.
રાજહૃદય ભાગ-૧૧ ચાલે. એ તો આત્માનો ભોગ દેવા જેવું થઈ જાય. એને અનુસરવા જતાં પોતાના આત્માનો ભોગ દેવા જેવું થઈ જાય.
શું કહે છે ? હવે ફરીને વિચારીએ. “ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહ થઈ. એ બળવાન આગ્રહ શું કરવા થાય ? કે, અમારા જૂથનું અત્યારે બળ પ્રવર્તે છે. એટલી જ એની અંદર ખાલી અભિપ્રાય હોય છે. અમારી જીત છે, અમે હારતા નથી. એમાં શું કરે છે ? દર્શનમોહનીયનો હેતુ થાય ત્યાં સુધી એ વાતને ખેંચવામાં આવે છે. કોઈ એ વિચાર કરતા નથી કે આમાં દર્શનમોહનીય એટલે મિથ્યાદર્શન તીવ્ર થશે કે મિથ્યાદર્શન ઘટશે? આમ વિચારતા મિથ્યાદર્શન ઘટે કે મિથ્યાદર્શન વધે ? છે તો હજી મિથ્યાત્વમાં અને મિથ્યાત્વમાં. પણ વધે એટલે ગૃહીતમાં જાય. બીજું કાંઈ ન થાય. મિથ્યાદર્શન તીવ્ર થાય એટલે ગૃહીત મિથ્યાત્વમાં ચાલ્યા જાય.
એવી પરિસ્થિતિમાં સમાધાન કરવું બહુ વિકટ છે કારણકે જો સમાધાન કરવા જાય તો સત્યનો ભોગ આપવો પડે.આગ્રહ નથી રાખવો ચાલો. તમે જેમ કહો તેમ. આપણે જતું કરો. તોપણ સત્યનો ભોગ આપવો ત્યાં સુધી જતું કરવું ? તો એ રીતે તો જતું કરવામાં કોઈ છેલ્લે છેડો આવતો નથી. પછી તો એ બીજું, ત્રીજું એમનેમ ઉતરતા પગથિયે... ઉતરતા પગથિયે એમની પાછળ ચાલવું જ પડે. ખોટાની પાછળ સાચાને.
મુમુક્ષુ – કુંદકુંદાચાર્યે બે હજાર વર્ષ પહેલા ઢીલ આપી હોત તો અત્યારે આ ન હોત.
પૂજ્ય ભાઈશ્રી :- હા, તો અત્યારે બધું ખલાસ થઈ ગયું હોત. મુમુક્ષુ - “ગુરુદેવે ઢીલ આપી હોત તો? પૂજ્ય ભાઈશ્રી:- હા. ગુરુદેવે પણ ઘણો...
કેમકે તે લોકોની મતિ વિશેષ આવરણને પામ્યા વિના એટલા અલ્પ કારણમાં બળવાન આગ્રહ ન હોય. જ્યારે અલ્પ કારણ હોય અને તે પણ અજુગતું કારણ હોય, અયોગ્ય વાત હોય, મિથ્યાત્વને દઢ કરે એવું આત્માને નુકસાન થાય એવું કારણ હોય, એમાં જે તીવ્ર આગ્રહ કરે ત્યારે એમ સમજવું કે અવશય એની મતિને આવરણ આવી ગયું છે. મતિને આવરણ આવ્યું હોય તો જ આવું થાય. નહિતર આવું થાય નહિ. સત્યની
Page #388
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૩
૩૭૧
વિરુદ્ધ આગ્રહ થાય અને તે અલ્પ કારણ ખાતર આગ્રહ થાય ત્યારે એમ સમજવું જોઈએ કે મતિને આવરણ આવ્યા વિના એવું બને નહિ. મતિ અવરાઈ ગઈ છે અથવા મતિ વિપર્યાસ વધી ગયો છે ત્યારે જ એવું બને. મુમુક્ષુ :દર્શનમોહને મંદ ક૨વા કે અભાવ કરવા અહીંયાં આવ્યા... પૂજ્ય ભાઈશ્રી :– અને એના બદલે દર્શનમોહ વધારીને ગયા. એવું થાય. એટલે આ તો એક એવું સાધન છે, બળવાન ધારદાર સાધન છે. જો એનો ઉપયોગ કરતા ન આવડે તો પોતાના અંગનો છેદ થાય. અંતરશત્રુને મારવા માટેનું સાધન છે. મિથ્યાત્વ આદિ અંતરશત્રુને હણવા માટેનું સાધન છે. એ જો ન હણાય તો પોતાનો આત્મા હણાય જાય. એ આગળ કહ્યું છે ને ? એમણે કહ્યું છે કે જેનાથી ખરેખર ભવભ્રમણ મટવું જોઈતું હતું એ જ ભવભ્રમણ વૃદ્ધિનું કારણ થઈ જાય. પત્રાંક) ૬૯૩માં આવ્યું ? કાં આવ્યું ? ૬૯૩માં છેલ્લી લીટી.
કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ...' છેલ્લો Paragraph. પાનું-૫૦૪. ‘ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે,...' જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ અને ભક્તિમાર્ગનું વિવરણ લીધું. અને આશાશ્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંદ્ય દીઠું છે, અને તેમ જ વર્યાં છે...' છેલ્લો Paragraph છે. કોઈ મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આશાશ્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાદ્ય દીઠું છે,...' માથે ચડાવ્યું છે. ‘અને તેમ જ વર્ચ્યા છે, તથાપિ તેવો...’ યોગ. તેવા વિદ્યમાન સત્પુરુષ કે સદ્ગુરુ હોવા જોઈએ. યોગ પ્રાપ્ત થવો જોઈએ; નહીં તો...' પોતાની મેળે ડહાપણ કરવાથી નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય.' ભૂલ કરે અને આડે રસ્તે જરાક ચડી જાય તો અત્યારે તો એને એમ લાગે કે કાંઈ ફેર નથી. મારે તો ભળતી અને મળતી વાત છે. એક Degree નો Angle હોય પણ લંબાઈને છેડો ક્યાંનો કયાં જાય. પરિભ્રમણ નાશ કરવા માટે જે મનુષ્ય દેહ છે એ ઊલટાનો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થઈ જાય. એટલે બહુ ગંભીર વાત છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૭૨
રાજહૃદય ભાગ-૧૪ ટૂંકામાં વાત શું છે ? કે કોઈપણ ધાર્મિક Issue ઊભો થાય અથવા સામે આવે ત્યારે એમને એમ વગર વિચાર્યું, ઉતાવળે, સમજ્યા વગર, અધૂરી સમજણથી, અધૂરા નિશ્ચયથી અભિપ્રાય આપવો જોઈએ નહિ. ઘણો ગંભીર વિષય છે. એટલે એક વખત વિચારણામાં ઊભા રહી જવું. કાં તો કોઈ મહાપુરુષને અનુસરવું, જ્ઞાની પુરુષને અનુસરવું. આપણને પોતાને ખ્યાલ નથી માટે, અને નહિતર પોતે એ વાતના અભિપ્રાયમાં આવવું નહિ. આમ થવું જોઈએ કે આમ ન થવું જોઈએ એમાં પોતે આવવું જોઈએ નહિ. એ વાતને Under consideration જેને કહીએ, જ્યાં સુધી પરિપક્વ નિર્ણય ન આવે ત્યાં સુધી વિચારણા હેઠળ રાખવી ઘટે છે.
મુમુક્ષુ – ભક્તિ એટલે..
પૂજ્ય ભાઈશ્રી :- ભક્તિ એટલે બહુમાન. ગુણોનું બહુમાન. સર્વશદેવ, ભાવલિંગ મુનિરાજ, સપુરુષ એમના ગુણોનું બહુમાન, એમના ગુણોનું મૂલ્યાંકન એનું નામ ભક્તિ છે. પદ ગાવું એ વાત નથી. એમના ગુણોને ઓળખવા, એમને ઓળખવા. ઓળખીને બહુમાન થવું એનું નામ ભક્તિ કહેવામાં આવે છે. એટલે એમની આજ્ઞાશ્રિત રહેવું. એમના ચરણમાં, એમના સાનિધ્યમાં નિવાસ કરવો અને એ કહે તે કરવું.
મુમુક્ષુ – પદ ગાવું એ સારું કે...
પૂજ્ય ભાઈશ્રી – હા, આવે તો સારું. પણ રૂઢિ થઈ જાય તો સારું નહિ. રૂઢિગત રીતે થઈ જાય એ બરાબર નહિ. પણ એને બરાબર જે રીતે. બહુભાગ જ્ઞાનીઓની જે રચના છે એની અંદર મુખ્યપણે ગુણાનુવાદ છે. અને એ આત્માના ગુણાનુવાદ છે એમ કહો કે તે તે મહાપુરુષરૂપ ભગવંતોના ગુણાનુવાદ છે એમ કહો. બાકી પછી એની પાછળ બીજા કવિઓ, કવિઓ જે રચે છે અને પછી એક રૂઢિ થઈ જાય છે એનું નામ ભક્તિ નથી.
મુમુક્ષુ - ...
પૂજ્ય ભાઈશ્રી - હાથ ઊંચા કરી લીધા. એનું કારણ છે કે કાં તો. તમે એને surrender થાવ, તાબે થાવ. કાં તો ખોટા જે છે, આત્માને નુકસાન કરનારા એવા અભિપ્રાયને કાં તમે તાબે થાવ અને કાં તમે જુદા પડો. બે જ થાય. એમાં ત્રીજું તો થાય નહિ. પેલા તો મૂકવાના નથી. કેમકે
Page #390
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૩
૩૭૩ એ તો આત્મહિતના હેતુથી આગ્રહ કરતા નથી. કોઈ અવાંતર હેતુથી પક્કડ કરી રહ્યા હોય છે. એ હેતુને પોષણ આપવું કે જુદા પડીને સત્યને વળગીને આત્મહિતના માર્ગે આગળ વધવું ? સંખ્યાનો મોહ છોડીને, સંગઠનનો મોહ છોડીને. એનો નિર્ણય એને કરવો પડે છે. અને એ નિર્ણય બધા સપુરુષોએ એવી રીતે કર્યો છે કે સત્યને વળગી રહેવું. પરિસ્થિતિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસાર જે થવી હોય તે થશે. આપણે સત્યને વળગી રહેતા આપણા હિતને પણ વળગી શકશે અને બીજાને પણ હિતમાં નિમિત્ત થઈ શકશે. આ સિવાય બીજો સમ્યક અભિપ્રાય એમાં થઈ શકે એવું નથી.
મુમુક્ષુ :--
પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે એમાં તો.. એટલે તો શું છે કે પોતાની યોગ્યતા તૈયાર કરવામાં પોતાની જવાબદારી ઉપર ઘણી વાત છે. આ માર્ગ જ કોઈ વિશેષ યોગ્યતામાંથી જ ઊપજે એવું મળે એવું છે. સામાન્ય યોગ્યતામાં તો ભૂલા પડવાની સંભાવના ઘણી છે. અને એટલે જ આ જીવે પણ પરિભ્રમણમાં અનંત કાળ કાઢ્યો છે એનું કારણ પણ આ જ છે કે ઉપર ઉપરથી ચાલે છે, સામાન્ય સમજણથી ચાલે છે. કોઈ વિશેષ યોગ્યતામાં આવીને ઊંડી સમજણથી જીવ ચાલતો નથી. એટલે એને પરિભ્રમણ ઘટવાને બદલે પરિભ્રમણ ચાલુને ચાલુ રહી જાય છે. એ તો એમણે કહ્યું. . બહુ જ જો ઊંડા ઉતરવામાં આવે તો એક અપૂર્વ આત્મહિતનું કારણ છે. આખા સંસારના ફેરા છૂટી જાય એવી વાત છે. ચાર ગતિના જન્મમરણના દુઃખ, મુંઝવણના દુખ, પીડાના દુઃખ, બધી જાતના દુઃખ મટે એને સાદિ અનંત અનંત સમાધિ સુખમાં રહેવાનું થાય. તો પછી એના માટે અધૂરી મહેનત શા માટે અને અધૂરો પરિશ્રમ શા માટે? પૂરેપૂરી મહેનત અને પૂરા પરિશ્રમથી એ માર્ગના મૂળનો પત્તો લઈને, જે મૂળમાર્ગ છે એ મૂળમાર્ગરૂપ સન્માર્ગે ચાલવું જોઈએ. ૨૫૦૦ વર્ષમાં જે જે વિકૃતિ આવી છે એ વિકૃતિને, કોઈ વિકૃતિને ભૂલેચૂકે પણ ન અનુસરી જવાય અથવા કોઈ નવી વિકૃતિ ઉત્પન્ન થઈ હોય તોપણ એમાં પોતાનો ખ્યાલ પડવો જોઈએ કે આ વિકૃતિમાં ન જવાય).
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૪
રાજહૃદય ભાગ-૧૪
જેમકે એક મહાપુરુષ અત્યારે થાય છે. ‘કૃપાળુદેવ’ થયા, ‘ગુરુદેવ’ થયા. તો સંપ્રદાય બુદ્ધિએ લોકો ચાલવા માંડે છે. અહીંયાં આનું નામ ન લેવાય, અહીંયાં આનું નામ ન લેવાય, અહીંયાં આનું પુસ્તક ન વંચાય, અહીંયાં આનું પુસ્તક ન વંચાય. એ બધી સંપ્રદાયબુદ્ધિ થઈ ગઈ. સંપ્રદાયબુદ્ધિએ એ પોતે જ પ્રવર્ત્યા નથી. એ તો સંપ્રદાય તોડીને જ્યાં બહાર નીકળ્યા ત્યાં એના જ નામે નવો સંપ્રદાય ઊભો કરવા જેવો અપરાધ થાય અને એવી સંકુચિત વૃત્તિથી અનેક પ્રકારના અનિષ્ટ પાપોનો જન્મ થાય. એ બધું વિચારવું ઘટે છે. નહિતર મોટી ગડબડ થાય. એવું છે. આપણે અહીંયાં ‘કૃપાળુદેવ'ના ગ્રંથને શાસ્ત્ર તરીકે બિરાજમાન કર્યું છે એમાં થોડી ઊંડી સમજણ છે કે આપણે સંપ્રદાયબુદ્ધિમાં ક્યાંય અટવાવું નથી.
મુમુક્ષુ :- ‘ગુરુદેવે’ તો ઘણું બહુમાન કર્યું છે.
પૂજ્ય ભાઈશ્રી :- અરે..! આજે પણ હાલતા ને ચાલતા એ સૂત્રો બોલાય છે. કાલે માતાજી'નો સમાધિદિન હતો. તો એમની રૂમમાં અહો..! અહો..! શ્રી સદ્ગુરુ' એમના જ પદો બોલ્યા છીએ આપણે. ‘કરુણાસિંધુ અપાર...’ એ પદો બોલીએ છીએ. અરે..! ખુદ, પોતે રોજ અને છેલ્લે પણ સુખધામ બોલ્યા છે. ‘સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તધ્યાનમહી.'
મુમુક્ષુ :– કાલ રાત્રે પણ બોલતા હતા.
પૂજ્ય ભાઈશ્રી :– હા. એટલે એક જબરદસ્ત પુરુષ થઈ ગયા છે. ઘણી વાતો ઉ૫૨ એમણે પ્રકાશ ફેંકયો છે.
મુમુક્ષુ :
‘ગુરુદેવ’ દરેક પ્રવચનમાં વાત કરતા હતા.
પૂજ્ય ભાઈશ્રી :– કોઈ છોડે નહિ. એટલે સંપ્રદાયબુદ્ધિથી તો કાંઈ પ્રવર્તવા જેવું નથી. આત્માને નુકસાનનું કારણ છે. (અહીં સુધી રાખીએ...)
Page #392
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૩
તા. ૨-૬-૧૯૯૧, પત્રાંક – ૭૧૩ થી ૭૧૫ પ્રવચન નં. ૩૩૧
૩૭૫
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર-૭૧૩માં છેલ્લો Paragraph. પાનું-૫૨૨. જૈનદર્શનની વર્તમાન સ્થિતિ ઉપર પ્રકાશ પાડ્યો છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ પણ ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. છેલ્લે એ વાત કરે છે કે અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ એમાંના કયા આશ્રમવાળા પુરુષથી વિશેષ ઉન્નતિ થઈ શકવાનો સંભવ રહે છે ” જૈનદર્શનના મૂળમાર્ગની ઉન્નતિ કરવાની ચર્ચા કરે છે. એ પ્રશ્નની ચર્ચા કરે છે કે જૈનધર્મનો મૂળમાર્ગ છે, મૂળધર્મ છે એની ઉન્નતિ કરવી હોય તો તે અવિરત સમ્યગ્દષ્ટિ કરે. બીજાનો તો અધિકાર નથી. એ પહેલા તો કોઈનો અધિકાર નથી. કરી શકે એ પરિસ્થિતિ પણ નથી. પણ કરી શકે તો અવિરત સમ્યગ્દષ્ટિ કરે, દેશવિરત સમ્યગ્દષ્ટિ કરે કે સર્વવિરત ? એમાંના કયા આશ્રમવાળા પુરુષથી વિશેષ ઉન્નતિ થઈ શકવાનો સંભવ રહે છે ? આ પ્રશ્ન એણે ઉઠાવ્યો છે.
સામાન્યપણે સર્વવિરતિ એટલે છઠા-સાતમા ગુણસ્થાને સાધુપદમાં બિરાજમાન છે એવી વ્યક્તિ જૈનમાર્ગની વધુમાં વધુ ઉન્નતિ કરી શકે એમ સીધું લાગે એવું છે. કેમકે એમની માર્ગની અંદર પ્રગતિ એમના આત્માને વિશેષ છે. બાહ્યાન્વંતર બધા જ પરિગ્રહનો ત્યાગ અને નિગ્રંથદશા હોવાથી એનો પણ બીજા જીવો ઉપર પ્રભાવ પડે. આત્મશાંતિનો પણ પ્રભાવ પડે, જ્ઞાનવિશેષતાનો પ્રભાવ પડે. એ મુદ્દામાં એ બાબતોનો સરવાળો કરી શકાય. તો બીજી બાજુ સર્વવિરતિ કેટલાક કારણોમાં પ્રતિબંધનને લીધે પ્રવર્તી શકે. તો એમની કેટલીક મર્યાદાઓ એવી છે કે લોકની વચ્ચે એમનો જે નિવાસ છે એ ઘણો મર્યાદિત છે. એટલે લોકોને જે સમાગમ જે પ્રમાણમાં જોઈએ એ પ્રમાણમાં સમાગમ સર્વવરિત ગુણસ્થાને રહેલા સાધુપુરુષ આપી શકતા નથી, આપી શકે નહિ. એમની દશા જ કોઈ એવી છે કે જેને લઈને એ અસંગદશામાં મુખ્યપણે વર્તવા
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૬
જહૃદય ભાગ-૧૪ ચાહે છે અને મુખ્યપણે વર્તે છે. એટલે બીજાને સત્સંગ મળવાનો જે પ્રસંગ છે એ સાધુદશામાં સૌથી એટલે અવિરતિ અને દેશવિરતિ કરતા ઓછો છે.
સર્વવિરતિ કેટલાંક કારણોમાં પ્રતિબંધને લીધે પ્રવર્તી શકે નહીં...” ઘણા પ્રતિબંધો છે. એમના બાહ્યાચારને વિષે ઘણા પ્રતિબંધો છે. એનું ઉલ્લંઘન કરીને એ પ્રવર્તી શકે નહિ. જ્યારે દેશવિરતિ અને અવિરતિની તથારૂપ પ્રતીતિ થવી મુશ્કેલ...” છે. જ્યારે દેશવિરતિ અને અવિરતિએ માર્ગ જામ્યો છે, માર્ગને દર્શાવી શકે છે, માર્ગને બતાવી શકે છે તોપણ તેની એ જ્ઞાનીપુરુષ છે, ધર્માત્મા છે એની એવી પ્રતીતિ થવી મુશ્કેલ પડે છે. અને વળી જૈનમાર્ગમાં પણ તે રીતનો સમાવેશ ઓછો છે. એટલે કે એને ઉપદેશકના સ્થાને જેનમાર્ગમાં બેસવાનો સમાવેશ ઓછો છે. મુખ્ય વાત નથી. - હવે કહે છે કે આવા બધા વિકલ્પ અમને શા માટે ઊઠે છે? માર્ગની ઉન્નતિનો ‘વિકલ્પ અમને શા માટે હવે ઉદ્યો છે? અને તે શમાવી દેવાનું ચિત્ત છે તે શમાવી દઈએ ? આત્મસાધન કરવું, આત્મસાધનમાં રહેવું. અને આ બધું આ વિકલ્પો અમારે શમાવી દેવા. આ વિકલ્પોની શું જરૂર છે ? અમારે પણ આ વિકલ્પને શાંત કરીને અમારા સ્વકાર્યમાં લાગી જવું. એવા કેટલાક પ્રશ્નો ઉઠાવીને આ પત્ર અપૂર્ણ દશામાં અહીંયાં સ્થાન પામ્યો છે.
અવિરતિ અને સર્વવિરતિ કરતા દેશવિરતિનું જે સ્થાન છે એ માર્ગની ઉન્નતિ માટે એક મધ્યમકક્ષાનું પણ ઠીક ઠીક સ્થાન-પાત્ર છે. કેમકે એમાં સર્વથા અત્યાગ દશા નથી અને કેટલીક ત્યાગદશાને લીધે જે કોઈ સામાજિક સ્તરના જીવો છે જે અત્યાગમાં, અવિરતિમાં રહ્યા છે તેને માટે એ વિશેષ આદરનું સ્થાન થઈ શકવા યોગ્ય છે. અને તેમ છતાં પણ તે લોકોની મધ્યમાં, લોકોના સમાગમમાં પણ ઠીક ઠીકપણે સાધુદશા કરતા પણ વિશેષપણે તેમનું સ્થાન લોકોની વચ્ચે સંગ કરવાને વિષે એમને એટલો પ્રતિબંધ નથી, જેટલું છઠા-સાતમાં ગુણસ્થાનમાં સાધુને પ્રતિબંધ છે. કેમકે સાધુ નગ્નદશામાં હોવાથી જંગલમાં જ પ્રાયઃ રહે છે. ફક્ત આહાર માટે આવે છે. એ સિવાય વસ્તીમાં રહેતા નથી. અને વસ્તીમાં રહેવું એમને માટે ઉચિત પણ નથી.
Page #394
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૪
૩૭૭ એટલે એ વચ્ચેનું જે પદ છે એ પદ જેનમાર્ગની ઉન્નતિ, તત્ત્વજ્ઞાનનો પ્રચાર એ માટે કાંઈક મધ્યમમાર્ગીય રસ્તાની દૃષ્ટિએ વિચારતા ઠીક લાગે છે. ત્રણેનો વિચાર કરવામાં આવે તો. કેમકે અવિરત સમ્યગ્દષ્ટિ છે એની કોઈ બાહ્યત્યાગની દશા નહિ હોવાથી પરિપૂર્ણ વીતરાગતાની શ્રેણીરૂપ જે માર્ગ છે, જે શ્રેણીએ પરિપૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થાય એવો ઉપદેશ દેવામાં વિરોધાભાસી પ્રકાર સામાન્ય જનસમાજમાં ઉત્પન્ન થવાની સંભાવના વિશેષ છે. જ્યારે કેટલોક ત્યાગ હોવાથી, ચોથા ગુણસ્થાનથી વીતરાગતા પણ વિશેષ હોવાથી એ સામાન્ય જનસમાજ ઉપર પણ એક સારી છાપ ઊપજાવી શકે છે. અને એ જનસમાજને વિશેષ પ્રમાણમાં સમયનો અવકાશ આપી શકે છે. એટલે એ પદ કાંઈક ઠીક લાગે છે. આગળ ઉપર ક્યાંક એમણે એવો વિચાર પણ કર્યો છે. જો માર્ગની ઉન્નતિ કરવી તો આ સ્થિતિએ રહીને ઉન્નતિ કરવી. પછી સાધુદશામાં તો એકલું આત્મસાધન કરવા નીકળી પડ્યા છે, કેવળજ્ઞાન લેવા નીકળી પડ્યા છે. એને બીજું કાંઈ વિકલ્પ ઉઠાવવો એ ફાવતો નથી. એ માર્ગની ઉન્નતિ સંબંધીના સામાન્ય વિચાર છે.
પત્રાંક-૭૧૪
સં. ૧૯૫૨ ૩૪ જિનાય નમઃ ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ આધ્યાત્મિક દૃષ્ટિથી સિદ્ધ થવા યોગ્ય છે.
ચક્રવર્યાદિનું સ્વરૂપ પણ આધ્યાત્મિક દૃષ્ટિથી સમજાય એવું છે. મનુષ્ય-ઊંચત્વ પ્રમાણાદિમાં પણ તેવો સંભવ છે. કાળ પ્રમાણાદિ પણ તે જ રીતે ઘટ્યમાન છે. નિગોદાદિ પણ તે જ રીતે ઘટ્યમાન થવા યોગ્ય છે. સિદ્ધસ્વરૂપ પણ એ જ ભાવથી નિદિધ્યાસન થવા યોગ્ય છે.
-સંપ્રાપ્ત થવા યોગ્ય જણાય છે.
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૮
રાજહૃદય ભાગ-૧૪
લોક શબ્દનો અર્થ ,
આધ્યાત્મિક છે. અનેકાંત શબ્દનો અર્થ : સર્વજ્ઞ શબ્દ સમજાવો બહુ ગૂઢ છે. ધર્મકથારૂપ ચરિત્રો આધ્યાત્મિક પરિભાષાથી અલંકૃત લાગે છે.
જંબુદ્રીપાદિનું વર્ણન પણ અધ્યાત્મ પરિભાષાથી નિરૂપિત કર્યું લાગે છે.
અતીન્દ્રિય જ્ઞાનના ભગવાન જિને બે ભેદ પાડ્યા છે. દેશ પ્રત્યક્ષ, તે બે ભેદે, અવધિ,
મન:પર્યવ. ઇચ્છિતપણે અવલોકન કરતો આત્મા ઇન્દ્રિયના અવલંબન વગર અમુક મર્યાદા જાણે તે અવધિ.
અનિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના બળ વડે જાણે તે મન:પર્યવ. સામાન્ય વિશેષ ચૈતન્યાત્મદ્રષ્ટિમાં પરિતિષ્ઠિત શુદ્ધ કેવળજ્ઞાન.
શ્રી જિને કહેલા ભાવો અધ્યાત્મ પરિભાષામય હોવાથી સમજાવા. કઠણ છે. પરમપુરુષનો યોગ પ્રાપ્ત થવો જોઈએ.
જિનપરિભાષા-વિચાર યથાવકાશનુસાર વિશેષ નિદિધ્યાસ કિરવા યોગ્ય છે.
૭૧૪. ૐ જિનાય નમઃ મુમુક્ષુ - એક એક વિષયમાં કેટલી ઊંડી વિચારણા છે !
પૂજ્ય ભાઈશ્રી :- હા. ઘણો વિચાર કરે છે. અને દરેક વાત બહુ ઊડેથી વિચારે છે. ઉપરછલ્લો વિચાર નથી પણ ઊંડેથી ઘણી વાતો વિચારે છે.
ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ આધ્યાત્મિક દૃષ્ટિથી
Page #396
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૪
૩૭૯ સિદ્ધ થવા યોગ્ય છે.” એ તો જેટલા જેટલા જૈનદર્શનના સૂત્ર સિદ્ધાંતો છે એ બધામાં પોતે આધ્યાત્મિક દૃષ્ટિકોણને મુખ્ય રાખીને જ એમણે એ બધો વિચાર કર્યો છે. ઘણા વિષયો જાણવાના છે. જેમકે લોકસંસ્થાન-લોકનો આકાર. પુરુષાકારે જે લોક છે એ જાણવાનો વિષય છે. એમાં સ્વર્ગનરકના ક્ષેત્રો છે, મનુષ્યલોકના ક્ષેત્રો છે એ પણ જાણવાનો વિષય છે. પણ એમણે પોતે તો બધું જ આધ્યાત્મિક દૃષ્ટિથી વિચારેલું છે એમ લાગે છે. શું કહે છે ? “ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ આધ્યાત્મિક દૃષ્ટિથી સિદ્ધ થવા યોગ્ય છે. અધ્યાત્મિક દૃષ્ટિએ એ વાત બરાબર સિદ્ધ થાય છે, બરાબર ઠરે છે. એમ જ હોવા યોગ્ય છે એવું એમને લાગે છે. એ બાબતમાં એમના વિચારો ઘણા ઊંડા હતા. કદાચ સામાન્ય મનુષ્યથી અનુમાન ન કરી શકાય એટલા બધા ઊંડા વિચારથી એમણે એ વાતો વિચારી છે.
ચક્રવત્યાદિનું સ્વરૂપ પણ આધ્યાત્મિક દૃષ્ટિથી સમજાય એવું છે.' ચક્રવર્તી પુણ્યના યોગ છે. તોપણ એ ત્રેસઠ શલાકા પુરુષમાંહેના એક પુરુષ છે, મોક્ષગામી પુરુષ છે. એટલે એ વિષય પણ એમણે અધ્યાત્મિકદષ્ટિથી વિચાર્યો છે, સમજ્યા છે. “મનુષ્ય-ઊંચત્વ પ્રમાણાદિમાં પણ તેવો સંભવ છે.” મનુષ્યમાં પણ ઉચ્ચપણાના જે પ્રસંગો છે, જેમકે જૈનકુળમાં જન્મ છે, બ્રાહ્મણ કુળમાં જન્મ છે એવા ઉચ્ચ ગોત્રમાં જે જન્મ છે. એ “ઊંચત્વ પ્રમાણાદિમાં પણ તેવો સંભવ છે. એમાં પણ અધ્યાત્મિક દૃષ્ટિકોણ લાગુ પડે છે એમ કહેવું છે. “કાળ પ્રમાણાદિ પણ તે જ રીતે ઘટ્યમાન છે. જે આ હુંડાવસર્પિણી કાળ કહ્યો, અવસર્પિણી કાળ, ઉત્સર્પિણી કાળ એમાં પણ અધ્યાત્મ દૃષ્ટિકોણ ઘટ્યમાન છે એટલે ઘટે છે. કેમકે જીવોના પરિણામ સાથે એ બધો સંબંધ રાખે છે.
નિગોદાદિ પણ તે જ રીતે ઘટ્યમાન થવા યોગ્ય છે.” એ તો સીધો જ અધ્યાત્મિક દૃષ્ટિનો વિષય છે. જે જીવ પોતાના આત્મસ્વરૂપની તીવ્ર વિરાધનામાં આવે છે એ જીવો નિગોદાદિ અવસ્થાને પામે છે. એને તો સીધો જ આત્માના અપરાધ સાથે સંબંધ છે. એટલે એમાં પણ અધ્યાત્મિક દૃષ્ટિકોણ લાગુ પડે છે. સિદ્ધસ્વરૂપ પણ એ જ ભાવથી નિદિધ્યાસન થવા યોગ્ય છે. – સંપ્રાપ્ત થવા યોગ્ય જણાય છે. સિદ્ધપદ માટે બે વાત લીધી
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૮૦
રાજહૃદય ભાગ-૧૪
છે. જે આત્માનું સિદ્ધ સ્વરૂપ છે એ પણ એ જ ભાવથી એટલે અધ્યાત્મિક દૃષ્ટિથી નિદિધ્યાસન એટલે વિશેષે (કરીને) એને ધ્યાન દેવા યોગ્ય છે, વિશેષે કરીને ધ્યાન કરવા યોગ્ય છે, ધ્યાનનો એ વિષય છે અને એ ધ્યાન કરીને તેની પ્રાપ્તિ સંપ્રાપ્ત થવા યોગ્ય છે. તેની પ્રાપ્તિ થવા યોગ્ય જણાય છે.
લોક શબ્દનો અર્થ, અનેકાંત શબ્દનો અર્થ આધ્યાત્મિક છે.’ લોક પુરુષસંસ્થાને કહ્યો, એનો ભેદ તમે કંઈ લહ્યો ” એમ કરીને એમણે એક પદ રચ્યું છે. એ પણ અધ્યાત્મિક દૃષ્ટિકોણથી એ વિષયને પોતે વિચાર્યો છે. સર્વશ શબ્દ સમજાવો બહુ ગૂઢ છે.' સર્વજ્ઞપણું સમજાવવું એ ઘણું ગૂઢ છે. માત્ર રૂઢિગતપણે લોકાલોકને જાણે તે સર્વજ્ઞ એટલો બહુ સીધો સાદો અર્થ, સામાન્ય અર્થ એનો ગ્રહણ કરવા યોગ્ય નથી. પણ અધ્યાત્મિકદૃષ્ટિએ સર્વજ્ઞતાને પામેલા જે આત્માઓ છે એનું સ્વરૂપ કેવું હોય ? એ સમજતા ઘણા ગૂઢ ભાવો સમજાય એવું છે અથવા એમાં આત્મિક જ્ઞાનના સિદ્ધાંતો પણ સમજાય એવું છે, એમાં આત્માર્થ પણ સમજાય એવું છે.
ધરમકથારૂપ ચરિત્રો આધ્યાત્મિક પરિભાષાથી અલંકૃત લાગે છે.' ધર્મકથારૂપ જે ચિત્રો છે એમાં પણ અધ્યાત્મિક પરિભાષાથી એના અલંકાર કર્યા હોય એવું લાગે છે. માત્ર શબ્દાલંકાર નથી, પણ અધ્યાત્મથી. જેમ અલંકારથી-દાગીનાથી ઘરેણાં પહેરીને માણસ શોભે છે, એવી જ રીતે આ ધર્મકથારૂપ ચરિત્રો છે એ એમના અધ્યાત્મપરિણામોથી શોભે છે. એવી કોઈ અંદરની વાતો છે.
ભલે બહારમાં એવું બતાવ્યું હોય કે ‘રામચંદ્રજી’એ છ મહિના સુધી ‘લક્ષ્મણજી’ના દેહને ખંભે ફેરવીને ઘણી આકુળતા એમને થઈ. ‘લક્ષ્મણજી’ પ્રત્યેના રાગને લીધે એવી પ્રવૃત્તિ એમની જોવામાં આવે છે. પણ એવી વિશેષતામાં પણ અધ્યાત્મ રહેલું છે કે ચારિત્રમોહના એવા ઉગ્ર પરિણામોની સાથે પણ સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિએ મચક આપી નથી. સમ્યગ્દર્શન, ક્ષાયિક સમ્યગ્દર્શન અને સ્વાનુભવની પિરણિત એ વખતે આત્મામાં એટલી ધરબાઈને રહી છે કે ચારિત્રમોહનો ઝંઝાવાત છે એ ઝંઝાવાતમાં એ પોતે નિર્મૂળ થયા નથી અથવા તો એ પોતે વૃત્તિભ્રંશરૂપે
Page #398
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૪
૩૮૧ થયા નથી. ત્યાં વૃત્તિનો ભ્રંશ થયો નથી. એવી એમની જે શક્તિ છે, સ્વાનુભવની શક્તિ છે અને સમ્યગ્દર્શનની શક્તિ છે એ વિશેષપણે જાણવા યોગ્ય છે. એટલે એ રીતે એનો અલંકાર કર્યો છે, એની શોભા બતાવી છે. એમનો અવગુણ નથી બતાવ્યો પણ એમનો ગુણ બતાવ્યો છે.
સામાન્ય રીતે ધર્મકથારૂપ ચારિત્રોમાં સમ્યગ્દષ્ટિના ચારિત્રો મુખ્યપણે બતાવવામાં આવે છે. ત્યાં એ બતાવવું છે કે આ પ્રકારની ચારિત્રમોહની સ્થિતિમાં પણ સમ્યગ્દર્શન છે એ ફરીને મિથ્યાદર્શનરૂપે થતું નથી. એ બદલાઈ જતું નથી, પલટાઈ જતું નથી, નાશ પામતું નથી. એવી એની શક્તિ કેટલી બધી વિશેષ છે એ બતાવવાનો ત્યાં અભિપ્રાય હોય છે. કોઈપણ વસ્તુનો ત્યાગ ન હોય. અરે.! નવકાર મંત્ર બોલવાનો પણ જેને નિયમ ન હોય કે રોજ આપણે પંચ પરમેષ્ઠીનો નમસ્કાર મંત્ર તો એકવાર બોલવો. એટલો પણ જેણે નિયમ ન લીધો હોય. તિર્યંચને ક્યાં છે ? તેમ છતાં પણ અનેક પદાર્થોના ગ્રહણત્યાગમાં ઊભેલા દેખાવા છતાં પણ કામ, ક્રોધ, માયા, લોભ, માન એ બધાના પરિણામો બરાબર દેખાવા છતાં પણ સ્વાનુભૂતિ અને સમ્યગ્દર્શનથી એ બિલકુલ ફરતા નથી, પલટતા નથી. એવો એમનો ગુણ બતાવવાનો ત્યાં અભિપ્રાય હોય છે. દોષ બતાવવાનો ત્યાં અભિપ્રાય હોતો નથી પણ ગુણ બતાવવાનો ત્યાં અભિપ્રાય હોય છે. ત્યાં અવિરતપણું એ અવગુણવાચક નથી પણ ખરેખર ગુણવાચક છે. આ બધી સ્થિતિમાં પણ મોક્ષમાર્ગથી ચુત થયા વિના મોક્ષમાર્ગમાં બરાબર ચાલે છે.
ચિમૂર્તિ મનરથ પંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો.” નિર્જરા અધિકાર. “કુંદકુંદાચાર્યદેવે એને ચિમૂર્તિ કહ્યો છે. અવિરત સમ્યગ્દષ્ટિને ત્યાં ચૈતન્યમૂર્તિ કહ્યો છે. વિદ્યારથારૂઢ. સમ્યજ્ઞાનના વિદ્યારૂપી રથની અંદર બેઠો બેઠો એ ચારે બાજુ લડે છે. ચારે બાજુ શત્રુઓ ઊભા છે, અંતરશત્રુઓ હજી ઊભા છે અને બાહ્યશત્રુઓ પણ ઊભા છે તો પણ એ જરાપણ ડગતો નથી. સરવાળે એ વિજય પામે છે અને નિર્જરા કરે છે. એમ કરીને એ વાતને ત્યાં ઊપસાવવી છે.
મુમુક્ષુ - ચારે અનુયોગમાં અધ્યાત્મ ભર્યું છે. પૂજ્ય ભાઈશ્રી – હા. ચારે અનુયોગમાં અધ્યાત્મ છે જ. ધર્મકથારૂપ
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૮૨
રાજહૃદય ભાગ-૧૪ અધ્યાત્મ એ ખરેખર તો ચારે અનુયોગનો પ્રાણ છે. જો એમાંથી અધ્યાત્મ ન સમજવામાં આવે અથવા દષ્ટિવિહિન એનું વાંચન કે અવલોકન કે જાણવું જો કરવામાં આવે તો એ પ્રાણ વગરના મડદાને ચૂંથવા જેવું છે, બીજું કાંઈ નથી. પછી તો એ મડદું જ છે, ખોખું જ એ તો. અધ્યાત્મ તો ચારે અનુયોગનો પ્રાણ છે.
મુમુક્ષુ – “સોગાનીજી' કહેતા ને એ ચોપડા ઉથલાવો કે આ ચોપડા ઉથલાવો. - પૂજ્ય ભાઈશ્રી – હા. બેય સરખું જ છે. દુકાનના ચોપડા ઉથલાવવા કે સ્વાધ્યાય મંદિરમાં બેસીને ધર્મના ચોપડા ઉથલાવવા એ બેમાં કાંઈ ફેર નથી, જો અધ્યાત્મ દૃષ્ટિકોણ હાથમાં ન આવ્યો તો. નરસિંહ મેહતાએ એટલું તો ગાયું છે. જ્યાં લગી આત્મા તત્ત્વ ચિલો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” તો કહે પણ આટલું બધું તો કર્યું. શાસ્ત્રો વાંચ્ય, દાન દીધા, વ્રત, તપ પાળ્યા. તો કહે “એ બધા પ્રપંચ પેટ ભરવા તણા.” શું કહ્યું? એ બધા પ્રપંચ પેટ ભરવા તણા. એમ કેમ લીધું?
બહુ માર્મિક વાત લખી છે કે એવો બધો દેખાવ કરીને બીજા ધાર્મિક વૃત્તિવાળા જીવો એને અનુકૂળ થઈને એની અનુકૂળતાઓ સાચવે. એનો આહાર લાવી દે, એને પાણી લાવી દે, એને બીજું કરી દે, એને ત્રીજું કરી દે. એની બધી અનુકૂળતાઓ કરે. એને પણ ખબર છે કે હું આટલા ધાર્મિક દેખાવમાં છું એટલે લોકો મને આ પ્રમાણે કરે છે. અંદરમાં આત્મતત્ત્વને જેણે જાણ્યો નથી. ચિહ્નો નથી એટલે ચેત્યા નથી, અનુભવ્યો નથી. ચિહ્નો એટલે અનુભવ્યો. જેણે આત્માને અનુભવ્યો નથી એ બધા પ્રપંચ છે. પેટ ભરવાના એકલા પ્રપંચ છે. કેવું માર્મિક લખ્યું છે ! એટલે માર્ગાનુસારી કહ્યા છે. એમનેમ નથી કહ્યા. માર્ગાનુસારી કહ્યા છે એ અંદરથી કાઢેલી વાત છે. એ કોઈની કીધેલી વાત નથી, ઉછીની લીધેલી વાત નથી પણ અંદરથી કાઢેલી વાત છે. એટલે માર્ગની બહુ સમીપ છે, એમ કહેવું છે.
મુમુક્ષુ - અમદાવાદમાં... દીક્ષા લીધી.
પૂજ્ય ભાઈશ્રી – હા. દીક્ષા લે ત્યારે તો છોડવાનું જ હોય ને, મારું જાણીને છોડ્યું કે મારું નથી એમ જાણીને છોડવું? એટલો જ સવાલ છે. છોડ્યું ખરું પણ શું જાણીને છોડ્યું ? કે આટલું મારું હતું એ મેં છોડ્યું. તો
Page #400
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૪
૩૮૩ કહે છે, હજી નથી છોડ્યું. હજી છોડ્યું નથી પણ છોડવાનું અહંપણું ગ્રહણ કર્યું છે. એવું છે. અને આ જીવે અનંત વાર એ બધું કર્યું છે. પોતે પણ અનંત વાર એ બધું કર્યું છે, કરી ચૂક્યો છે. સાચે રસ્તે કોઈ દિ આવ્યો નથી.
મુમુક્ષુ :- અધ્યાત્મમાં ન આવ્યો.
પૂજ્ય ભાઈશ્રી – હા. આ બધી ગડબડ છે. એ તો “નરસિંહ મહેતાએ કહ્યું કે દાન દીધા. “શું થયું દાન દીધા થકી ? એમણે તો ઘણા બધા બોલ લીધા છે. જપ કર્યા, માળા કરી, તપ કર્યા, વ્રત કર્યા, ગંગા નાહ્યો. એમનામાં તો પછી બધું જે સંપ્રદાયમાં હોય એ પ્રમાણે બધા બોલ આવી જાય ને એની અંદર.
મુમુક્ષુ :- નિગોદ આદિ..
પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે નિગોદની અવસ્થા ઘટે છે, એમ કહે છે. કેવી રીતે ઘટે છે ? કે જો આ જીવ આત્માની વિરાધના કરે એટલે અધ્યાત્મ દૃષ્ટિનો વિષય થયો. આરાધના, વિરાધના એ બધા આધ્યાત્મિક દૃષ્ટિના વિષય થયા. જો જીવ આત્માની વિરાધના કરે તો નિગોદમાં ચાલ્યો જાય એ વાત બરાબર અધ્યાત્મિક દૃષ્ટિએ સિદ્ધ થાય છે. ઘટે છે. ઘટ્યમાન એટલે ઘટે છે. એમ લાગે છે.
મુમુક્ષુ :- બહુભાગ જીવો એમાં જાય.
પૂજ્ય ભાઈશ્રી :- હા. ઘણા જીવો જાય. કારણકે વિરાધના કરે છે. આત્માની વિરાધના બહુભાગ જીવો કરે છે.
મુમુક્ષુ – ખબર નથી કે વિરાધના કરે છે કે આરાધના કરે છે.
પૂજ્ય ભાઈશ્રી – એ તો તકલીફ છે. કરે છે વિરાધના અને માને છે આરાધના. આવી બધી ગડબડ મોટી છે. જગતમાં ચારે કોર અંધકાર વ્યાપેલો છે. ક્યાંક કોઈક જીવ મોક્ષમાર્ગી એકાદો કોઈ જીવ હોય ત્યાં એક પ્રકાશનું નાનું કિરણ છે. બાકી ચારે કોર અંધકાર વ્યાપેલો છે. હવે એ પ્રકાશને ખોજવા નીકળે તે દિ કામ આવે એવું છે. ગોતવા નીકળે તે દિ'.
જબુદ્ધીપાદિનું વર્ણન પણ અધ્યાત્મ પરિભાષાથી નિરૂપિત કર્યું લાગે છે. જ્યારે લોકનું નિરૂપણ પણ અધ્યાત્મિક દૃષ્ટિથી સિદ્ધ થાય છે ત્યારે જંબુદ્વીપ એટલે આ મનુષ્યક્ષેત્ર જેની અંદર છે એ પણ અધ્યાત્મ
Page #401
--------------------------------------------------------------------------
________________
રાજહૃય ભાગ-૧૪
૩૮૪ પરિભાષાથી નિરૂપિત થયું લાગે છે. એમાં પણ ઘણો અધ્યાત્મ દૃષ્ટિકોણ સમજાય છે. એટલે શું છે કે કર્મના ફળ છે એ અધ્યાત્મ દૃષ્ટિકોણથી બધા ઊપજેલા છે. જેણે જેવા પરિણામ કર્યા એવા એવા એના ભોગ્યસ્થાનો ત્રણે લોકની અંદર છે. એ બધા અધ્યાત્મિક દૃષ્ટિથી બરાબર સિદ્ધ થાય છે.
અતીન્દ્રિય જ્ઞાનના ભગવાન જિને બે ભેદ પાડ્યા છે. જેને અતીન્દ્રિય અથવા પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. એ બે ભેદે કહ્યા છે. દેશ પ્રત્યક્ષ દેશ પ્રત્યક્ષમાં તે બે ભેદે, અવધિ, મન:પર્યવ. અને કેવળજ્ઞાન. એક દેશપ્રત્યક્ષ અને એક સર્વપ્રત્યક્ષ એવા અતીન્દ્રિય જ્ઞાનના બે ભેદ છે. દેશ પ્રત્યક્ષમાં પણ બે ભેદ છે : અવધિ અને મન૫ર્યવ. ઇચ્છિતપણે અવલોકન કરતો આત્મા ઇન્દ્રિયના અવલંબન વગર અમુક મર્યાદા જાણે તે અવધિ.” ઇચ્છિતપણે અવલોકન કરતો આત્મા ઇન્દ્રિયના અવલંબન વગર અમુક મર્યાદા, ક્ષેત્રની અને કાળની અમુક મર્યાદા જાણે તેને અવધિ કહે છે. અવધિનો બીજો અર્થ જ મર્યાદા થાય છે. એમ નથી કહેતા ? કેટલી અવધિએ ભાઈ ! તમારે આ પ્રસંગ આવે છે ? તો કહે, હજી દસ દાડાની અવધિ છે. અવધિ એટલે મર્યાદા. એ કાળની અને ક્ષેત્રની દૂર કાળવર્તી અને દૂર ક્ષેત્રવર્તી પદાર્થોને ઇન્દ્રિયના અવલંબન વગર સીધું જે જ્ઞાન જાણે તેને અવધિજ્ઞાન કહેવામાં આવે છે.
“અનિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના બળ વડે જાણે તે મનપર્યવ... જ્ઞાન છે. મન:પર્યવ જ્ઞાન મુનિદશામાં પ્રગટે છે. અને તેમાં બીજાના મનના જાણવાની ઇચ્છા વગર જણાય જાય છે એમ કહે છે. મુનિરાજ કોઈના મનના પરિણામ જાણવા માટે ઉપયોગ ચાહીને મૂકતા નથી. કે લાવ આના મનમાં શું વિચાર ચાલી રહ્યો છે એ જાણું. પણ સહેજે સહેજે અનિચ્છાએ પણ બીજાના મનના પરિણામ જણાય જાય છે અને કોઈપણ જાતના ઇન્દ્રિયના અવલંબન વિના તે દશાની પવિત્રતા, વિશુદ્ધિ એટલે પવિત્રતાના બળ વડે એ જ્ઞાન નિર્મળ થયેલું છે. મળ વિનાનું થયું છે. એને મન:પર્યવજ્ઞાન કહેવામાં આવે છે. માનસિક વિશુદ્ધિના બળ વડે મનથી મનને જાણે છે એમ કહેવું છે. ત્યાં જાણવામાં પણ ઉપયોગ છે એને ભાવબંધ લીધું છે. બીજા અન્યને જાણે છે ને ? અન્યને જાણે છે એટલે.
માનસિક વિશુદ્ધિના બળ વડે. એટલે એટલો ઉપયોગ નિર્મળ થયો
Page #402
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૪
૩૮૫ છે એમ લેવું. માનસિક વિશુદ્ધિમાં ઉપયોગ ખાલી નિર્મળ થયો છે એટલી વાત લેવી. આમ તો અતીન્દ્રિય જ્ઞાન છે. આંશિક દેશપ્રત્યક્ષ છે. સર્વથા મનનું અવલંબન નથી અને સર્વથા મનનું અવલંબન છે એમ નથી. દેશપ્રત્યક્ષ છે. “શ્રી જિને કહેલા ભાવો અધ્યાત્મ પરિભાષામય હોવાથી..”
મુમુક્ષુ :- સામાન્ય વિશેષ પૂજ્ય ભાઈશ્રી :- હા.
સામાન્ય વિશેષ ચૈતન્યાત્મદૃષ્ટિમાં પરિનિષ્ઠિત શુદ્ધ કેવળજ્ઞાન.” જુઓ ! આ સાવ જુદી જ રીતે કેવળજ્ઞાનની પરિભાષા કરી. સામાન્ય વિશેષ ચૈતન્યાત્મદ્રષ્ટિમાં પરિનિષ્ઠિત શુદ્ધ કેવળજ્ઞાન. નિષ્ઠા એટલે એકાગ્ર થવું. નિષ્ઠિત થવું એટલે એકાગ્ર થવું, સ્થિત થઈ જવું. સારી રીતે સ્થિત થઈ જવું એને પરિનિષ્ઠિત કહે છે. સામાન્ય વિશેષ એવું જે ચૈતન્ય છે. એટલે આખું ચૈતન્ય છે એમાં એકાકાર થઈ જવું. સામાન્ય વિશેષ બંને રૂપમાં. એટલે દર્શનથી, જ્ઞાનથી, સામાન્યથી, વિશેષથી. બધી રીતે. આત્મદ્રષ્ટિએ સ્થિત થઈ જવું એને શુદ્ધ કેવળજ્ઞાન કહેવામાં આવે છે. એ કેવળજ્ઞાન છે તે સર્વથા શુદ્ધ છે. ત્યાં કોઈપણ પ્રકારની અશુદ્ધતા નથી. લોકાલોકને જાણવું એવી લગભગ પરિભાષા નથી કરતા.
મુમુક્ષુ :- ...કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન.
પૂજ્ય ભાઈશ્રી – હા, બસ ! એમાં એમ જ લીધું છે. કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન.
શ્રી જિને કહેલા ભાવો અધ્યાત્મ પરિભાષામય હોવાથી સમજાવા કઠણ છે. અધ્યાત્મ પરિભાષાથી સામાન્ય રીતે જીવ અજાણ્યો હોવાથી એ બધી વાતો સમજાવી કઠણ છે. અને તેના માટે “પરમપુરુષનો યોગ સંપ્રાપ્ત થવો જોઈએ. જે અધ્યાત્મદષ્ટિના જાણકાર છે એવા જે પરમપુરુષ. એટલે પોતાને તારવામાં જે નિમિત્ત પડે તે પરમપુરુષ છે, એમ કહેવું છે. એને અહીંયાં પરમપુરુષ કહ્યા છે. “આત્મસિદ્ધિમાં ગાયું છે, “પરમપુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ. એક આત્માને સુખધામ કહ્યો છે અને એક શ્રીગુરુને સુખધામ કહ્યા છે. બે જગ્યાએ એમણે સુખધામ શબ્દનો પ્રયોગ કર્યો છે. “સુખધામ અનંત સુસંત ચહી' એમાં પોતાના સુખધામની વાત છે. આત્મા ને (સુખધામ છે એને) પણ સુખધામ
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૬
રાજહૃદય ભાગ-૧૪ કહેવામાં આવે છે. જાણે સદ્ગુરુ મળ્યા કે સર્વસ્વ મળી ગયું. એવી રીતે.
એવા કોઈ પરમપુરુષનો યોગ સંપ્રાપ્ત થવો જોઈએ.” તો આ બધી વાતો અધ્યાત્મદષ્ટિથી સમજવામાં આવે. નહિતર અધ્યાત્મદ્રષ્ટિથી ન સમજવામાં આવે. જાણકારી થઈ જાય કે લોકસંસ્થાન છે એમાં ત્રણ લોક છે, સોળ સ્વર્ગ છે, પાંચ અનુત્તર વિમાન છે, ફલાણું છે, ફલાણું છે. સાત નરકના પાસડા આવી રીતે છે. પછી મનુષ્યલોકમાં જંબુદ્વીપ અને આ બધા દ્વીપસમુદ્ર, દ્વીપસમુદ્ર થઈને બંગડીના આકારે અસંખ્ય છે, અસંખ્ય યોજન પ્રમાણ છે. બધા જાણવા મળી જાય, ઘડીયા ગોખાય જાય. અધ્યાત્મદષ્ટિ હાથમાં આવે નહિ. થોકડાના થોકડા ગોખી નાખે. અધ્યાત્મદૃષ્ટિથી કાંઈ સમજણ ન મળે.
મુમુક્ષુ – એમાં અધ્યાત્મ કઈ રીતે લેવું?
પૂજ્ય ભાઈશ્રી – એમાં અધ્યાત્મ એ રીતે છે કે લોકનો આકાર પણ પુરુષાકારે છે. અત્યારે મનુષ્ય પણ પુરુષાકારે છે. લોકાગ્રે જવું હોય તો આ મનુષ્ય ભવ જ એને, મનુષ્યનો જે પુરુષરૂપ ભવ છે એ એક જ એને લોકાગ્ર જવા માટે સાધન છે. આમ કેટલું ઘટાવે છે. એ તો ગૂઢ દૃષ્ટિથી બહુ ઘટાવે છે. એટલે તો ઘણી વાતો લે છે. “લોક પુરુષસંસ્થાને કહ્યો, એનો ભેદ તમે કંઈ લહ્યો ?” તમને એનો કાંઈ અર્થ સમજાય છે કે શા માટે આ લોક પુરુષાકારે છે ? પુરુષ છે એ લોકની પાર થઈ જાય છે. જ્યારે પોતાના સ્વરૂપમાં નિમગ્ન થાય તો લોકની પાર થઈ જાય છે. એ સંસ્થાનની અંદર જે કાંઈ. જેટલા કોઈ સ્થાનો છે એ જીવના પરિણામોના ભોગ્ય સ્થાનો છે. જેવા જેવા પરિણામ જીવે કર્યા છે એને ભોગવવા માટેના એ સ્થાનો છે. એ કેટલા કેટલા પ્રકારના અપરાધો છે એ બધા અધ્યાત્મસ્થાનો ત્યાંથી સમજાય છે. એને અધ્યાત્મસ્થાનો કહ્યા છે. ચૌદ ગુણસ્થાન છે એ અધ્યાત્મસ્થાનો લીધા છે. એ બધો પ્રકાર એના ભેદપ્રભેદની અંદર અનેક રીતે જે જ્ઞાની પુરુષ છે એ અનેક રીતે ઘટાવીને સમજાવે છે કે આમાં અધ્યાત્મષ્ટિ શું છે?
મુમુક્ષુ :- આ કાળમાં પરમપુરુષ “ગુરુદેવશ્રીએ અધ્યાત્મ સમજાવ્યું.
પૂજ્ય ભાઈશ્રી – હા. ઘણું સમજાવ્યું. ઘણી વાતો શાસ્ત્રમાંથી
Page #404
--------------------------------------------------------------------------
________________
પત્રક-૭૧૪
૩૮૭ ખોલીને મૂકી. સામાન્ય માણસ એવી વાતો ન સમજી શકે એવી અધ્યાત્મની વાતો ખોલીને મૂકી છે. કેટલીક તો એવી વાત મૂકી છે કે જે માત્ર જ્ઞાનીઓના હૃદયની Top secret કહેવાય. એટલે કે છેલ્લી હદનું જે રહસ્ય છે, જ્ઞાનીઓના હૃદયમાં રહેલું છેલ્લી હદનું જે રહસ્ય છે, Top secret નો અર્થ એ છે. છેલ્લી હદનું રહસ્ય છે એને પણ ખોલીને મૂકી દીધું છે.
શ્રી જિને કહેલા ભાવો અધ્યાત્મ પરિભાષામય....” છે. તેથી સામાન્ય જીવોને સમજાવા કઠણ છે. પણ જો કોઈ પરમપુરુષનો યોગ સંપ્રાપ્ત...' થાય તો એને એ બધું અધ્યાત્મદષ્ટિએ સમજાય છે. જિનપરિભાષાવિચાર યથાવકાશાનુસાર વિશેષ નિદિધ્યાસન કરવા યોગ્ય છે.” જિનેન્દ્રની જે પરિભાષા છે યથાવકાશ અનુસાર એનો વિચાર કરવો. વિચાર કરીને એના ઊંડાણમાં, વિશેષપણે એના ઊંડાણમાં જાવું એને નિદિધ્યાસન કરવું એમ કહેવામાં આવે છે. એ વિષયના ઊંડાણમાં જાવું. ઉપરછલ્લું વાંચી જાવું એમ નહિ પણ એના ઊંડાણમાં જાવું, એમ કહે છે.
જેમ કે ચક્રવર્તીનું સ્વરૂપ. લીધું ને ? બીજો બોલ લઈએ. ચક્રવત્યાદિનું સ્વરૂપ પણ અધ્યાત્મિક દૃષ્ટિથી સમજાય એવું છે. એમાં કેટલો ચડ-ઉતર છે ? એક જ મોક્ષગામી આત્માને એના પરિણામમાં ચડાવ-ઉતાર કેટલો થાય છે. તે મુનિદશામાં આવ્યા વિના તો ચક્રવર્તીના પુણ્ય બંધાય નહિ. અને મુનિદશામાં આવીને પણ જે નિધાનબંધ કરે. હવે
ક્યાં મુનિદશામાં આત્માનંદ ! અને ક્યાં પુણ્યના સુખનું નિધાનબંધ ! કે આટલો આટલો વૈભવ હોય તો મને ઘણું સુખ છે. ઠીક ! ક્યાંની ક્યા વાત છે ! ત્યાંથી નીચે ઉતરી જાય છે. મુનિદશાથી નીચે ઉતરી જાય છે. મુનિદશા સુધી ઊંચે ચડે, પાછા નીચે ઊતરે, અલ્પકાળમાં મોક્ષગામી હોવાથી ઉત્કૃષ્ટ વૈભવવિલાસમાં આળોટે. ઉત્કૃષ્ટ વૈભવવિલાસમાં આળોટ્યા પછી પણ જો મિથ્યાષ્ટિપણામાં રહે તો સાતમી નારકી સુધી જાય અને પછી મોક્ષે જાય અને નહિતર જો સમ્યગ્દષ્ટિપણે આરાધે તો વળી દેવલોકમાં જઈને પાછા મોક્ષે જાય. એક જ જીવના વિકારી પરિણામ અન અવિકારી પરિણામમાં કેવી કેવી શક્તિ રહેલી છે ? એના ફળ કેવા કેવા છે ? એ અધ્યાત્મિક દૃષ્ટિથી એને સમજે તો એ સમજાય એવું છે.
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૮
રાજહૃદય ભાગ-૧૪ અધ્યાત્મિક દૃષ્ટિથી એ બધું સ્વરૂપ સમજાય એવું છે, એમ કહે છે.
એટલે એ અધ્યાત્મિક દૃષ્ટિનો સરવાળો અથવા તાત્પર્ય એ આવે છે કે સરવાળે એ બધા પરિણામો ઉપરથી દષ્ટિ છોડીને એક પોતાના અધ્યાત્મતત્ત્વ એવા આત્મા ઉપર દૃષ્ટિ સ્થિર કરવા જેવી છે. આ બધા પરિણામના ચડાવ ઉતાર છે એ બધા અનિત્ય અને ક્ષણવર્તી છે. અનંત કાળમાં એનો કાળ હિસાબે તો કાંઈ એક ટકો પણ કોઈ ટકાવારીમાં પણ આવે એવું નથી. એની કોઈ કિંમત નથી, એનું કોઈ મૂલ્ય નથી. એને નિર્મૂલ્ય ગણીને પોતાના અધ્યાત્મતત્ત્વનું મૂલ્યાંકન કરવા જેવું છે કે જેનો આશ્રય પામતા, જેના શરણે જતાં પરિણામમાં શાશ્વત સુખની પરિસ્થિતિ ઊભી થાય છે. એ અધ્યાત્મદૃષ્ટિથી બધું મુલવવું જોઈએ. એમાં સારપણું શું ? અને અસારપણું શું ? એ બધું એમાંથી–અધ્યાત્મદષ્ટિમાંથી નીકળે છે.
મુમુક્ષુ :- . .
પૂજ્ય ભાઈશ્રી:- ના, એ તો દૃષ્ટિ મિથ્યા હોય છે ને. જો દૃષ્ટિ મિથ્યા હોય તો એ જે ભોગ-ઉપભોગના પરિણામ છે એમાં એટલો તીવ્ર રસ પડે અને તીવ્ર અનુબંધ થાય કે સીધો સાતમી નારકીએ જાય. ભડાક દઈને ! અને જો સમ્યગ્દષ્ટિ હોય તો ભિન્ન પડી જાય.
મુમુક્ષુ -.
પૂજ્ય ભાઈશ્રી:- ના, પોતાના પરિણામની વાત છે. કર્મ તો ગમે તે હોય. કર્મને અનુસરે છે તે અજ્ઞાની છે. કર્મ અને નોકર્મરૂપ સંયોગ. પૂર્વકર્મનો અંદરમાં ઉદય અને બહારમાં સંયોગો જે તે પ્રકારે છે, એને અનુસરે તે અજ્ઞાની છે અને એને નહિ અનુસરતો માત્ર જ્ઞાતા રહે તે જ્ઞાની. બસ ! સીધો પ્રશ્ન ઉઠાવવામાં આવે કે જ્ઞાની કોણ? કે જે કર્મ અને નોકર્મને માત્ર જાણે તે જ્ઞાની. માત્ર ન જાણે એ શું કરે ? કે આ કર્મનો ઉદય મારો, આ સંયોગો મારા. મારા સંયોગોમાં હું અટવાય ગયો, મારા સંયોગોમાં હું ઘેરાઈ ગયો, મારા સંયોગોમાં હું ડૂબી ગયો. એ અજ્ઞાની. એનાથી ભિન્ન પડીને માત્ર જ્ઞાતા રહે તે જ્ઞાની. આમાં ‘સમયસારમાં ગાથા છે કે જ્ઞાનીને ઓળખવા કઈ રીતે ? સીધું એમ લીધું છે. પ્રશ્ન એવો ઉઠાવ્યો છે કે જ્ઞાનીને ઓળખવા કઈ રીતે ? કે પરિણામ જે કર્મ અને
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૮૯
પત્રાંક-૭૧૪ નોકર્મનું, જે નવ કરે પણ માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે.
મુમુક્ષુ :- ૭૫ ગાથા. પૂજ્ય ભાઈશ્રી :- ૭૫ છે. ૭પમાં આવે છે ને ?
હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય ?” આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. જ્ઞાનીને ઓળખવાની આપણે બહુ ચર્ચા ચાલી હતી. આ એ વિષય ઉપર ‘સમયસારનું સૂત્ર મળે છે. આમાં સીધું આચાર્યદેવનું સૂત્ર મળે છે. “થમાત્મા જ્ઞાનીપૂતો નસ્થત રૂતિ વે-' “નક્યત’ એટલે લક્ષ્યમાં આવે, ઓળખાય. આત્મા જ્ઞાની થયો છે એ કેમ ઓળખાય ? એમ કહે છે. તો કહે છે, “મસ ય પરિણામ જોહમ્મસ ય તહેવ પરિપમા’ કર્મના પરિણામ અને નોકર્મના પરિણામ. “ કરે યમાહા જે આત્મા તે કરતો નથી. એટલે અપ્રયત્નદશામાં વર્તે છે. પ્રયત્નદશામાં ન વર્તે. કર્મનો ઉદય આવે અને સંયોગ અવળાવળા થાય, જે પ્રયત્નદશામાં ન વર્તે, અપ્રયત્નદશામાં વર્તે. એવું “યો નાનાતિ’ અને માત્ર જે જ્ઞાતા રહે. “ મવતિ જ્ઞાની તેને જ જ્ઞાની સમજવો. તે જ જ્ઞાની છે. આ સીધો ઉત્તર આપ્યો છે. “સો વહિ પાળી' “ રેડ્ડ માવા નો નહિ તો હવે તે જ જ્ઞાની છે. મુમુક્ષુ :- ૧૯મી ગાથા અજ્ઞાનીની છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. ૧૯મી અજ્ઞાનીની છે. એ આનાથી સીધી જ વિપરીત છે. અજ્ઞાનીની વ્યાખ્યા શું ? કે કર્મ અને નોકર્મના પરિણામની અંદર જે પરિણમી જાય છે. નોકર્મ-કર્મે “હું, હુંમાં વળી કર્મ ને નોકર્મ છે'. મારો ઉદય આવ્યો. મારામાં ઉદય આવ્યો અને હું એમાં ચાલ્યો ગયો. એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે” એ સામે સામે બેય ગાથા છે. બરાબર. અમુક ગાથાઓ એવી છે કે સીધે સીધી જ પ્રશ્નનો જવાબ મળે એવું છે. પોતે વ્યાપતો નથી માટે કરતો નથી. વ્યાપી શકતો નથી માટે કરી શકતો નથી. અને તેથી માત્ર એ પરિણામના જ્ઞાનને પોતે તો પોતાના પરિણામરૂપી જ્ઞાનકર્મને કરતો થકો પોતાના આત્માને જાણે છે. અને તે આત્મા અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. એ ટીકાની અંદર સ્પષ્ટીકરણ છે.
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૯૦
રાજહૃદય ભાગ-૧૪
મુમુક્ષુ :– વૈરાગ્યમાં આવ્યો નહિ.
--
પૂજ્ય ભાઈશ્રી :– વૈરાગ્ય ન આવ્યો ? કેમ વિરક્તપણું તો આવ્યું. કરવાનો અને નહિ કરવાનો રસ ઊડી ગયો. અપ્રયત્નદશા થઈ ગઈ એ જ વિરક્તિ છે. કાંઈ પણ સંયોગોમાં કે કર્મના ઉદયમાં ફેરફાર ન કરવો, માત્ર સમ્યક્ પ્રકારે એને વેદવું. ઉદયને સમ્યક્ પ્રકારે વેદવો તે સનાતન આચરણ જ્ઞાનીનું છે. શ્રીમદ્જી'નો ૪૦૮મો પત્ર. ઉદયના ક્રમમાં કોઈ ફે૨ફા૨ ક૨વો નથી. માત્ર એના સભ્ય ભાવે જ્ઞાતાદૃષ્ટા રહેવું. એ જ જ્ઞાનીનું સનાતન આચરણ છે. ત્રણે કાળના જ્ઞાનીઓ જ્ઞાતાભાવે રહ્યા છે. જ્ઞાતાભાવે રહેવાનો પ્રયત્ન કરવો એ મુમુક્ષુતા છે અને જ્ઞાતાભાવે સ્થિર રહેવું તે જ્ઞાનદશા છે. એ પ્રયત્નદશા છે, એ પૂર્વ પર્યાય છે.
પત્રાંક-૭૧૫
આણંદ, આસો સુદ ૧, ૧૯૫૨
મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ નોય પૂજાદિની જો કામના રે, નોય વ્હાલું અંતર ભવદુઃખ મૂળ ૧ કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત, મૂળ માત્ર કહેવું પરમારથહેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ ૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂળ જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂળ ૩ લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂળ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ, મૂળ તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ, મૂળ પ છે દેહાદિથી ભિન્ન આતમા હૈ, ઉપયોગી સદા અવિનાશ, મૂળ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ ૬ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સકિત. મૂળ ૭
Page #408
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૫
જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ તેહ મારગ જિનનો પામિયો રે, કિવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ ૧૧
૩૯૧
૭૧૫. એ મૂળ મારગ સાંભળો જિનનો રે,...' એ કાવ્યની રચના એમણે ‘આણંદ’માં કરી છે. નિવૃત્તિમાં ક્ષેત્રમાં છે. શ્રાવણ મહિનાથી આસો મહિનાની અંદર આ કાવ્યની રચના એમણે કરી છે. આસો સુદ ૧. પહેલું નોરતું. મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ.... એટલે વૃત્તિની ચંચળતા છોડીને, આત્મસન્મુખ વૃત્તિ કરીને. કેવી રીતે આત્મવૃત્તિને સન્મુખ વૃત્તિ કરવી ? ખંડ ખંડ ન પડે એ રીતે. મુકતા ન આવે એ રીતે. એકધારાએ પોતાના આત્માની સન્મુખ વૃત્તિ લઈ જઈને મૂળ મારગને સાંભળો, મૂળ મારગને સમજો.
પરિણામ કચાંયના ક્યાંય ફરતા હોય તો આ માર્ગ સમજાય એવો નથી. જિનમાર્ગ કહો, જિનનો માર્ગ કહો કે અધ્યાત્મ માર્ગ કહો, આત્માનો અધ્યાત્મ માર્ગ કહો એ અખંડ વૃત્તિએ સમજવા યોગ્ય છે. વૃત્તિને અખંડ કરીને એ લક્ષમાં લેવા યોગ્ય છે. ઇધર-ઉધર પરિણામ દોડતા હોય એને આ વાત સમજાય એવું નથી. માર્ગની વાત એને સમજાય એવું નથી. વળી, કેટલાક તો લાગી જાય છે કે આ માર્ગ આમ છે... આમ છે... અને આમ છે. અને ખૂબ આમાં રચ્યાપચ્યા રહે છે.
કહે છે, ‘નોય પૂજાદિની જો કામના રે, નોય વ્હાલું અંતર ભવદુઃખ.’ એટલે કે એ માર્ગમાં પ્રવર્તીને પણ કાંઈ માન, પૂજા, કીર્તિનો એનો અંદરમાં સ્થૂળપણે કે સૂક્ષ્મપણે, ઊંડે-ઊંડે પણ જો એનો લોભ હોય, એની વાંછા
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૯૨
રાજહૃદય ભાગ-૧૪ હોય, એની મંછા હોય તોપણ આ માર્ગ સમજાશે નહિ. પૂજાદિની કામનાવાળાને આ માર્ગ નહિ સમજાય. પૂજા માટે આ માર્ગની અંદર જાણપણું કરવા જાય અથવા જાણપણું કરી લે અને એ જાણપણું કરીને પૂજાવાની ભાવના કે આશય હોય તોપણ એને આ માર્ગ સમજાવાનો નથી.
મુમુક્ષુ – પહેલી...
પૂજ્ય ભાઈશ્રી :- પહેલી વાત એ છે. કેમકે મનુષ્યપણામાં સૌથી માનની વાત કઠણ છે. માનની વાત મટાડવી એ કઠણ છે. ઘડી ઘડીમાં જીવને માન આડું આવે છે. માન ન સમજાય પણ અપમાન સમજાય જાય છે ને ? અપમાનનો અણગમો એ માનનો ગમો છે. આમ ન સમજાય કે, આપણે ક્યાં ભાન છે એવું? પણ અપમાન કરે ત્યારે ખબર પડે. નિંદા કરે, અપમાન કરે ત્યારે એને એકદમ અણગમો આવી જાય. અર..! આવું કહ્યું ! એ માનની કામનાને બતાવે છે, એ માનની ઇચ્છાને બતાવે છે.
મુમુક્ષ - કોઈક અપમાન કરે ત્યારે અણગમો તો થઈ જ જાય ને?
પૂજ્ય ભાઈશ્રી :- તો પછી માનમાં ગમો થઈ જ જાય ને. પછી માનમાં ગમો નહિ થાય એ કેવી રીતે બનશે ? એ તો એક સિક્કાની બે બાજુ જેવું છે. આમ માન ન સમજાતું હોય એણે અપમાન વિચારી જોવું કે આવું અપમાન કરે તો ? આવું અપમાન કરે તો ? આવી નિંદા કરે તો ? આવો અવર્ણવાદ કરે તો? પોતાના માટે આવું ખરાબ બોલે તો શું થાય? અંદરમાં કેવું લાગે ? જો માનની કામના હોય તો એને અણગમો આવ્યા વિના રહે નહિ. એવું છે.
પૂજાદિની કામના ન હોય, અંદરમાં ભવદુઃખ વહાલું ન કર્યું હોય. એટલે કે ભવદુઃખ મટાડવા માટે તૈયાર થયો હોય. કોઈપણ રીતે હવે પરિભ્રમણથી છૂટવું જ છે. હવે આ આત્માને પરિભ્રમણ ન જોઈએ તે ન જોઈએ. એવી તીખી દશા આવવી જોઈએ. ભવભ્રમણથી છૂટવાની તીખી દશા આવવી જોઈએ. અથવા તો ભવભ્રમણના દુઃખની વેદનામાંથી છૂટવાની દશા આવવી જોઈએ. જેમ વેદનામાંથી માણસને છૂટવાનું મન થાય ને ? કે અરેરે! આ વેદના હવે સહન થાતી નથી. હવે તો આ વેદના મટે તો સારું. વેદનાને મટાડવા તો માણસ આપઘાત કરવા સુધી,
Page #410
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૫
૩૯૩ મૃત્યુ સુધી પહોંચવા તૈયાર થાય છે ને ? અહીંયાં એવી વેદનમાંથી જન્મમરણ મટાડવાની ભાવના ઉત્પન્ન થાય તો મૂળ મારગ સાંભળો. તો મૂળ માર્ગ સાંભળો. નહિતર મૂળમાર્ગ સાંભળી શકાય એવું, સમજી શકાય એવું નથી. આ સીધી વાત છે.
વળી કરી જોજો વચનની તુલના રે...” જે કાંઈ વચન આવે એને એમને એમ અંધશ્રદ્ધાથી, ઓઘસંજ્ઞાએ હા પાડશો નહિ એમ કહે છે. જિનવચનની તુલના કરજો. તોળજો. કોઈ પણ સામે વાત આવે તો એની તુલના કરજો. તુલનાત્મક દૃષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરજો. તુલનાત્મક દષ્ટિ વિના એમને એમ એ વાતનું મૂલ્ય તમને સમજાશે નહિ. કેમકે અન્ય મતોમાં ઘણી વાતો એવી કરી છે, અધ્યાત્મની વાતો કરી છે, ન્યાયની વાતો કરી છે. અનેક જાતની વાતો કરી છે. એની સાથે આ જિનવચનને તમે તોળી જોજો. કોની વાત વધારે આત્મહિતકારક છે ? એ દૃષ્ટિકોણ અપનાવીને તમે તુલના કરજો, તોળી જોજો તો તમને સમજાશે કે આ વાત કોઈ જુદા માર્ગની છે. મૂળમાર્ગ કોઈ જુદો છે.
કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત,” એ જિનસિદ્ધાંતની એ રીતે શોધ કરજો, ખોજ કરજો. એમનેમ જિનસિદ્ધાંતને સ્વીકારવાનો કાંઈ અર્થ નથી. અમે જૈન છીએ, અમારા જિનેશ્વરદેવે આ વાત કરી છે. માટે અમારા જિનેશ્વરે જે કહ્યું હોય તે બધું સાચું જ હોય. એમાં કાઈ પછી શંકા કરવાનો પ્રશ્ન રહેતો નથી. એમ નહિ. શોધી જોજો. એની શોધ કરજો. સત્ય-અસત્યને કસોટીએ ચડાવવું એનું નામ શોધ છે. આ સોનું શોધે છે કે નહિ? શુદ્ધ કરવું. એવી રીતે.
કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત, માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત.” અમે તો અહીંયાં જે વાત કહેવાના છીએ (એ) એકલી આત્મકલ્યાણના હેતુથી કહેવા માગીએ છીએ. બીજો કોઈ અમારે હેતુ નથી. આત્મકલ્યાણ સિવાય બીજો આશય નથી, બીજો હેતુ નથી. કોઈ મુમુક્ષુ જીવ એટલે મોક્ષની જેને ભાવના હશે. જુઓ ! શું લીધું ? પરિપૂર્ણ શુદ્ધિની જેને ભાવના હશે એવો કોઈ મુમુક્ષુ આ વાત પ્રાપ્ત કરશે. અને આ વાત બરાબર લક્ષમાં આવશે. બાકી ઉપર ઉપરથી ચાલનારાને આ વાત સમજાશે નહિ. એમ કહેવું છે.
Page #411
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૪
મુમુક્ષુ હશે. મુમુક્ષુ એટલે નામધારી મુમુક્ષુ નહિ પણ ખરેખર જેને મોક્ષની ભાવના થઈ હશે, પૂર્ણ શુદ્ધિની ભાવના થઈ હશે, એ જ આ મૂળમાર્ગની વાત સમજશે. બાકી અમારા હેતુને કોઈ સમજી શકશે નહિ. આત્મકલ્યાણ શું ચીજ છે ? એકે એક વાતમાં આત્મકલ્યાણનો દૃષ્ટિકોણ શું છે ? સીધો કે આડકતરો પણ માત્ર આત્મકલ્યાણનો જ દૃષ્ટિકોણ છે. એ વાત તો કોઈ મુમુક્ષુ હશે એ જ પામશે. બાકી પામશે નહિ.
?
જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ઘ, જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ.' આ ત્રીજી કડીમાં એમણે મોક્ષમાર્ગનું સિદ્ધાંતિક સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, પ્રતિપાદન કર્યું છે કે આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન એટલે આત્માની શ્રદ્ધા અને આત્મરમણતારૂપ, શુદ્ધ વીતરાગી પિરણામરૂપ ચારિત્ર તે ત્રણે એકપણે એટલે એકસાથે, એક કાળે એક જ શુદ્ધાત્માને અનુસરીને એક ભાવે ઉત્પન્ન થયેલા, એકબીજાથી વિરુદ્ધ પામતા નથી. શ્રદ્ધા અને જ્ઞાનનો વિષય વિરોધમાં જાતો નથી. જે શ્રદ્ધા શુદ્ધાત્માને અનુસરે છે, જ્ઞાન એ જ શુદ્ધાત્મામાં ઉપયોગને દોરી જાય છે. એ જ શુદ્ધાત્મામાં રમણતા કરીને ચારિત્રની ઉત્પત્તિ થાય છે. ત્રણે અવિરુદ્ધપણે પ્રવર્તે છે, વિરોધાભાસીપણે પ્રવર્તતા નથી. એને જિનમાર્ગ કહે છે. એને નિજ માર્ગ કહો કે જિનમાર્ગ કહો. ૫૨માર્થથી એટલે વાસ્તવિકપણે સાચો-સત્ય નિશ્ચય જિનમાર્ગ આ છે એમ સિદ્ધાંતમાં જ્ઞાનીપુરુષોએ કહ્યું છે. બુધ એટલે જ્ઞાનીપુરુષો. સૂત્ર સિદ્ધાંતની અંદર, શાસ્ત્ર સિદ્ધાંતની અંદર જ્ઞાનીપુરુષોએ આ રીતે મોક્ષમાર્ગનું પ્રતિપાદન કર્યું છે.
એ એમણે આ એક ત્રીજી કડીની અંદર ધર્મનું કહો, જિનમાર્ગનું કહો, નિશ્ચયમાર્ગનું, મૂળમાર્ગનું પ્રતિપાદન આ જગ્યાએ કર્યું છે. પછીની કડીઓમાં એમણે જ્ઞાન કોને કહેવું, દર્શન કોને કહેવું, ચારિત્ર કોને કહેવું, એ બધી વાત વિસ્તારથી કરી છે. વિશેષ કહેશે....
૩૯૪
Page #412
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૫
૩૯૫
તા. ૩-૬-૧૯૯૧, પત્રાંક – ૭૧૫ થી ૭૧૭
પ્રવચન નં. ૩૩રા
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-૭૧૫. “મૂળ મારગ સાંભળો જિનનો રે....એ કાવ્ય છે. ત્રીજી કડીમાં મોક્ષમાર્ગના સિદ્ધાંતનું નિરૂપણ કરેલું છે. મૂળમાર્ગ એવો મોક્ષમાર્ગ. મોક્ષનો મૂળમાર્ગ અથવા એકમાત્ર મોક્ષનો માર્ગ. ત્રણે કાળે વાસ્તવિક આત્માને બંધનથી મુક્ત થવાનો આ એક જ માર્ગ છે. શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રનું પરિણમન થાય. જ્ઞાન-દર્શનચારિત્રની શુદ્ધતા એટલે શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રનું શુદ્ધ પરિણમન થાય. શુદ્ધ પરિણમન થાય એટલે એ શ્રદ્ધા પોતાના સિદ્ધ સમાન આત્માને શ્રદ્ધ, જ્ઞાન પોતાના સિદ્ધ સમાન આત્માનો અનુભવ કરે અને એવા શ્રદ્ધા-જ્ઞાન દ્વારા સ્વરૂપમાં લીનતા અને એકાગ્રતા વર્તે એને વીતરાગ ચારિત્ર કહે છે. એવા ત્રણે ગુણના શુદ્ધ પરિણામ, એ પ્રકારના જે શુદ્ધ પરિણામને સિદ્ધાંતની અંદર જ્ઞાની પુરુષોએ જિનમાર્ગ કહેલો છે. આ સિવાય બીજા કોઈ પ્રકારે ખરેખર જિનમાર્ગ નથી.
બીજા પ્રકારે જાણવો, બીજા પ્રકારે માનવો એ માર્ગની કલ્પના છે અથવા એ ઉન્માર્ગ છે. માર્ગ નથી પણ એ ઉન્માર્ગ છે. બીજી ક્રિયામાં, બીજા પરિણામમાં જિનમાર્ગનું નિરૂપણ કરવું એ ઉત્સુત્ર પ્રરૂપણ છે. સૂત્ર વિરુદ્ધ પરિણમન એને ઉત્સુત્ર પ્રરૂપણ કહે છે. “આનંદઘનજી એ ગાયું છે ઉત્સુત્ર પ્રરૂપણ સરિખો કોઈ દોષ નહિ.” બીજા બધા દોષ છે એ ગૌણ છે પણ સિદ્ધાંત વિરુદ્ધતા થાય એ સર્વાધિક દોષ છે. ભલે શ્વેતાંબરમાં થયા હતા પણ એ વાત તો એમણે અસાધારણ કરી છે.
મુમુક્ષુ – પાપ નહિ કોઈ ઉસૂત્ર.
પૂજ્ય ભાઈશ્રી – ઉત્સુત્ર ભાષણ સરિખો. “પાપ નહિ કોઈ ઉસૂત્ર ભાષણ સરિખો.” એ ખાસ લીધું છે. એટલે એમાં આપણે તો શું વિચારવાનું છે કે જ્યારે આપણે સિદ્ધાંતનું અવલોકન કરીએ છીએ,
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૬
રાજહૃદય ભાગ-૧૪ અવગાહન કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે એમાં કયાંય સિદ્ધાંત વિરુદ્ધતા ન આવે. જ્ઞાનીપુરુષોએ કહ્યું છે એ સર્વ માન્ય કરવું. સમજીને માન્ય કરવું, ઓઘેઓઘે તો અનંત વાર માન્ય કર્યું છે. પણ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી ઓઘસંજ્ઞાએ પણ માન્ય કરવું પણ અમાન્ય ન કરવું. કયા કારણથી અમાન્ય ન કરવું ? કે પોતાની યોગ્યતા જોઈને. અમાન્ય કરવાની પોતાની કોઈ યોગ્યતા નથી. આમ કહે છે, ભલે એમ કહે પણ એમ હોય. એ યોગ્યતા મુમુક્ષુમાં નથી. એટલી પોતાની મર્યાદામાં રહીને, મુમુક્ષતાની મર્યાદામાં રહીને સૂત્ર સિદ્ધાંતને માન્ય કરવા અને તેને સમજવાનો પ્રયત્ન કરવો.
માન્ય કરવાથી આસ્તિકય બુદ્ધિ રહેતા સમજવામાં સફળતા મળશે પણ અમાન્ય કરવાથી તો કદિ પણ એ સમજી શકાશે નહિ. આમાં ફરક શું છે ? કે આસ્તિકક્ય બુદ્ધિવાળાને સમજવાનો પ્રયત્ન કરતા ક્રમે કરીને સમજાય છે. પણ એના ઉપર ચુકાદો આપી દે છે પોતાનો કે નહિ આમ ન હોય પણ આમ હોય. એને તો એ વાત સમજાવાની છે જ નહિ.
મુમુક્ષ:
પૂજ્ય ભાઈશ્રી - એ તો વાત ચાલે છે કે જ્ઞાની પુરુષોએ, શ્રીગુરુએ કહ્યું છે તે માન્ય કરવું. એ અમાન્ય ન કરવું. અને માન્ય કરવામાં પણ સમજીને માન્ય કરવું. એની સમજણ ન થાય ત્યાં સુધી સમજવાનો પ્રયત્ન કરવો. પણ સમજીને માન્ય કરવું. પણ અમાન્ય તો કદિ કરવું નહિ. અથવા અમાન્ય કરવા જતા ઉત્સુત્ર પ્રરૂપણ થઈ જશે. ઊંધો સિદ્ધાંત, વિપરીત સિદ્ધાંતનું ગ્રહણ થશે, એનું પ્રતિપાદન થશે અને એના જેવું બીજું એકેય પાપ નથી.
મુમુક્ષુ – માતાજીના એ વાત છે, આ જ સત્ય માર્ગ છે. પૂજ્ય ભાઈશ્રી – આ જ સત્ય માર્ગ છે. મુમુક્ષુ :-
પૂજ્ય ભાઈશ્રી – હા. એવી નિઃશંકતા તો અનુભવપૂર્વક જ આવે છે. અને એ પહેલા જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી શું કરવું ? કે જે જ્ઞાની પુરુષોએ કહ્યું છે તે માન્ય રાખવું. માન્ય રાખીને સમજવાનો પ્રયત્ન કરવો. સમજીને પરિણમવાનો પ્રયત્ન કરવો.
Page #414
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૫
૩૯૭
જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ,...' એકપણે એટલે ત્રણેનો વિષય એક છે. ત્રણેના પરિણમનમાં સામ્ય છે, ત્રણે મુખ્ય ગુણોમાં પરસ્પર ક્યાંય વિષમતા નથી, વિરુદ્ધતા નથી. અવિરુદ્ધપણું છે. એવો પરમાર્થથી જૈનમાર્ગ છે. એમ કહ્યું સિદ્ધાંતે બુધ.’ એમ બુધ એટલે જ્ઞાનીપુરુષોએ સિદ્ધાંતમાં કહ્યું છે. શાસ્ત્રની અંદર ‘તત્ત્વાર્થસૂત્ર’માં ‘ઉમાસ્વામી’નું આ પહેલું સૂત્ર છે, જે બંને સંપ્રદાયોને માન્ય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણી મોક્ષમાર્ગ. એ શાસ્ત્ર જ આ સૂત્રથી શરૂ થયેલું છે. એવું માન્ય હોવા છતાં પણ બીજો પણ મોક્ષમાર્ગ છે, આ સિવાય આ પણ મોક્ષમાર્ગ છે, આ પણ મોક્ષમાર્ગ છે (એમ માનતા) એ સૂત્રને નહિ સ્વીકા૨વા બરાબર છે, સિદ્ધાંતને નહિ સ્વીકારવા બરાબર છે.
હવે કહે છે, લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, પણ શાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ’ હવે લિંગ એટલે બાહ્ય ચિહ્ન અને વ્રતના જે તફાવત. એટલે એમાં અલ્પ તફાવત લેવા. જે મૂળગુણ છે એમાં કોઈ ફેરફારો છે એમ કહેવાનો અભિપ્રાય નથી. પણ દેશકાળને અનુસરીને કોઈ સામાન્ય ફેરફાર હોય છે. નગણ્ય ફેરફાર જે હોય છે. એ કોઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને લઈને સામાન્ય ફેરફાર હોય છે. પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર. આદિ એટલે જ્ઞાન-દર્શન અને ચારિત્રની જે શુદ્ધતા છે એમાં તો ત્રણે કાળે કોઈ ફેર પડતો નથી. ત્રણે કાળને વિષે એમાં કોઈ ફેર ન પડે એમ કહેવું છે. છઠ્ઠ-સાતમે ગુણસ્થાને જે સ્વરૂપસ્થિરતા હોય એ છઠ્ઠ-સાતમે ગુણસ્થાને કોઈને હોય અને કોઈને ન હોય એવું ન બને. ત્રણ કષાયનો ત્યાં અભાવ હોય. ત્યાં કોઈને હોય અને કોઈને ન હોય એવું ન બને. જ્યારે ત્રણ કષાયનો અભાવ હોય ત્યારે જે રાગાદિ વ્યવહાર પરિણામની મર્યાદા થઈ જાય એ આપો આપ જ એકસરખી હોય છે. કોઈ સામાન્ય ફેરફાર હોય તો તારતમ્ય ભેદે કોઈ ફેરફાર સામાન્ય હોય છે. એથી વધારે કોઈ ફે૨ફા૨ હોતો નથી.
‘હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ...' હવે જ્ઞાનદર્શન અને ચારિત્ર એ ત્રણેની શુદ્ધતાની વાત કરી. એ ત્રણેનો અર્થ કરે છે. અથવા પરમાર્થ. આત્મકલ્યાણ કેવી રીતે એમાં થાય છે એ સંક્ષેપે કહેવામાં આવે છે. તેને જોતાં વિચારી વિશેષથી રે,... અને એ જે
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૮
રાજહૃદય ભાગ-૧૪ સંક્ષેપમાં કહ્યું છે તેને જો વિશેષપણે વિચારવામાં આવશે તો સમજાશે. ઉત્તમ આત્માર્થ.” તો આત્મહિત કેમ કરવું ? આત્મહિતનું પ્રયોજન કેવી રીતે સાધ્ય કરવું એ સમજાય જશે. સમ્યક પ્રકારે સમજાશે.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ” નિમિત્ત, ઉપાદાન અને જ્ઞાનનો વિષય. એક પદની અંદર ત્રણે વાત લઈ લીધી. જ્ઞાન કોને કહેવું? અથવા આત્મજ્ઞાન કે સમ્યજ્ઞાન કોને કહેવું ? કે દેહથી ભિન્ન આત્મા ઉપયોગસ્વરૂપી, જ્ઞાનસ્વરૂપી આત્મા દેહથી અને રાગથી ભિન્ન છે અને તે ત્રણે કાળે અવિનાશી છે. કયારે પણ એ ઉત્પન્ન થતો નથી, ક્યારે પણ એનો નાશ થતો નથી. આવો અવિનાશી આત્મા દેહાદિ અને રાગાદિથી સર્વથા ભિન્ન છે. દેહાદિ છૂટી જાય છે, રાગાદિ પણ વ્યય થાય છે. ઉપયોગસ્વરૂપી આત્મા ઉપયોગવંત એમનેમ રહે છે, એવું શ્રીગુરુના ઉપદેશથી જાણે. એ વચન. કેમકે એવું જાણે છે તોપણ શ્રીગુરુના ઉપદેશથી જાણે છે એમાં ફેર છે. દેશનાલબ્ધિનો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે.
આમ તો બધાય જાણે છે કે આયુષ્ય પૂરું થાય છે ત્યારે દેહ અને આત્મા જુદો પડી જાય છે. જુદા છે માટે જુદા પડી જાય છે. પણ એવું જાણવું ખરેખર કાર્યકારી થતું નથી. એવું પરિણમન કયારે થાય? કે જ્યારે શ્રીગુરુનો ઉપદેશ પરિણમે ત્યારે. સદ્ગુરુ ઉપદેશમાં ઘણી વાત લીધી છે..
મુમુક્ષુ -... એ કેવી રીતે ખબર પડે?
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. જાણ્યો એટલે એમ તો ખબર પડે ને કે હવે આમાં આત્મા નથી. આ શરીર પડ્યું રહ્યું એટલે એમાં આત્મા નથી. એ તો જાણવા મળે છે. બે જુદા પડી ગયા એ તો જાણવાનું મળે છે. ત્યારે થોડો વૈરાગ્ય પણ કોઈ કોઈ જીવોને આવે છે. પણ એથી કોઈ આત્મહિતનો આત્માર્થ સરતો નથી.
શ્રીગુરુના ઉપદેશમાં તો એ વાત છે કે જે એ રીતે અંતરમાં ભિન્ન પડી ગયા છે અને પોતાના ઉપયોગસ્વરૂપી આત્માની ઉપાસનામાં વર્તે છે. એવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એમના પ્રત્યે જેને બહુમાન આવ્યું છે અને ભક્તિ થઈ છે. અને તેના કારણે જેને દર્શનમોહ મંદ પડ્યો છે. એ
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૯૯
પત્રાંક-૭૧૫ દર્શનમોહ મંદ પડીને જેણે દર્શનમોહનો અભાવ કર્યો છે. ત્યારે જે સ્વસંવેદનજ્ઞાન, અનુભવજ્ઞાન ઊપજ્યુ એને જ્ઞાન એવું નામ કહેવામાં આવે છે. કે જે જ્ઞાન દેહાદિથી ભિન્નપણે અનુભવરૂપ છે, રાગાદિથી ભિન્નપણે અનુભવરૂપ છે અને પોતે ઉપયોગસ્વરૂપી છે, જ્ઞાનસ્વરૂપી છે એવું અસ્તિથી પણ અનુભવરૂપ છે. એમ અસ્તિ-નાસ્તિથી જે અનુભવજ્ઞાન છે એ સદ્ગુરુના ઉપદેશ વિના પરિણમતું નથી. એટલી દર્શનમોહની મંદતા જ ન આવે, એમ કહે છે. ત્યાં સુધી દર્શનમોહની મંદતા જ ન આવે.
એટલા માટે એમણે ૭૫૧માં એ વાત લીધી છે કે આપ્તપુરુષની આજ્ઞા રુચિરૂપ સમ્યકત્વકેમકે જેના એ વચન છે, કેમકે એથી તો પોતે અજાણ્યો છે, વિષયથી અજાણ્યો છે. જ્યારે એ વિષયના કહેનારા કોઈ મળે છે, ત્યારે કહેનારને ઓળખે છે. એ જ એના નિશ્ચય સમ્યગ્દર્શનનું પ્રથમ ચિહ્યું છે. એ જીવને નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થવાનું છે એનું પહેલું લક્ષણ આ છે કે એ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નિરૂપણ કરનાર પ્રત્યે એને ઓળખાણ આવીને બહુમાન આવે છે. એ એનું પહેલું લક્ષણ છે. ત્યારથી દર્શનમોહ ગળે છે અને પછી એ સ્વરૂપનિશ્ચયમાં આવે છે અને પછી સ્વરૂપાનુભવમાં આવે છે.
એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે.” જ્ઞાનમાં એ વાત નાખી છે. સંક્ષેપમાં પણ પોતે કેટલો સમાવેશ કરે છે ! જે મહત્વનો મુદ્દો છે એ છૂટતો નથી. નહિતર ખાલી જ્ઞાનની જ વ્યાખ્યા કરવી હતી. પણ એની સાથે સદ્ગનો ઉપદેશ નાખી દીધો. “કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” હવે જે શાને કરીને જાણિયું રે...” જે સ્વરૂપ જાણ્યું. જ્ઞાન કરીને જ્ઞાનથી જે સ્વરૂપ જાણવામાં આવ્યું, અનુભવમાં આવ્યું. તેની વર્તે છે શુદ્ધ પ્રતીત...” એવો જ છું. અનુભવમાં આવી રહ્યો છે તેવો જ હું છું, એવી જે પ્રતીત વર્તે છે, શુદ્ધ પ્રતીત વર્તે છે. “કહ્યું ભગવંતે દર્શન તેહને રે... એને જિનેશ્વરદેવે શુદ્ધ શ્રદ્ધાને કહ્યું છે જેનું બીજું નામ સમકિત.” એને દર્શન કહો કે એને સમકિત કહો, એ બંને એક જ છે. પ્રતીતિ, સમકિત, દર્શન, શ્રદ્ધા આ બધા એક જ પર્યાયના વાચક શબ્દો છે.
જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. જેને જેમ આવી
Page #417
--------------------------------------------------------------------------
________________
૪૦૦
રાજહૃદય ભાગ-૧૪ પ્રતીતિ જીવની. જ્ઞાનપૂર્વક જેમ એટલે જ્ઞાનપૂર્વક જીવસ્વરૂપની જે પ્રતીતિ આવી. ત્યારે એને પોતાના જ્ઞાનમાં સર્વ પદ્રવ્યોથી અને પરભાવોથી અસંગ એવું ભિન્ન ભિન્ન અને અસંગ એવું ચૈતન્યતત્ત્વ જાણ્યું. અને જેવો જાણ્યો તેવો જ સ્થિર, આત્મસ્થિરતાનો ભાવ ઉત્પન થયો. સ્વરૂપલિનતાનો, સ્વરૂપ એકાગ્રતાનો ભાવ ઉત્પન્ન થયો તેનું નામ ચારિત્ર છે. અને તે ચારિત્રને કોઈ ચિલ નથી. બહારમાં કોઈ ચિલ નથી. અણલિંગ.
ચારિત્રને કોઈ ચિલ નથી. વેશનું પણ નથી અને કોઈપણ ચિહ્ન ચારિત્રને નથી. કેમકે એ તો સ્વરૂપરમણતા અને વીતરાગતા એ અરૂપી આત્માની અરૂપી શુદ્ધ પર્યાય છે. એને બહારમાં કોઈ રૂપીપણાનું ચિહ્ન હોતું નથી. સવસ્ત્રપણું કે નિર્વસ્ત્રપણું એ ચારિત્રનું ચિહ્ન નથી. શુદ્ધ ચારિત્રનું એ ચિહ્ન નથી, એમ કહે છે. એના ઉપર તો “સમયસારમાં છેલ્લે છેલ્લે ગાથાઓ લીધી છે. પાખંડી નિંદાળ' સવસ્ત્રપણું, નિર્વસ્ત્રપણું એ તો બધા બાહ્ય ચિહ્યો છે. એ આત્માના ચારિત્રના અથવા આત્માના કોઈ ચિત છે નહિ. નહિતર તો અમુક વસ્ત્ર ધારે એને ચારિત્ર થઈ જાય અથવા નિર્વસ્ત્ર થઈ જાય એને ચારિત્ર થઈ ગયું એમ ગણવામાં આવે. પણ એવી રીતે કાંઈ આત્માનું ચારિત્ર પ્રાપ્ત થતું નથી. જુઓ ! કેવી વાત નાખી દીધી છે ! “નામ ચારિત્ર તે અણલિંગ.' ચિહ્ન વિનાનું, લિંગ વિનાનું. એને કોઈ બહારમાં લક્ષણ નથી એવું એ શુદ્ધચારિત્ર હોય છે.
તે ત્રણે અભેદ પરિણામથી રે...” એવા આત્માનું શ્રદ્ધાન, આત્માનું જ્ઞાન અને આત્મરમણતા એ ત્રણે અભેદ છે. ત્રણેના ભેદ કહેવાથી સમજાય છે અથવા જુદા જુદા જ્ઞાનમાં લઈને સમજાય છે પણ એ વખતે દર્શન-જ્ઞાન-ચારિત્રના કોઈ વિકલ્પ અનુભવમાં હોતા નથી. પરિણમનમાં નથી આવતા. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ...” એ ત્રણે આત્મારૂપ વર્તવા માંડ્યા. શ્રદ્ધા આત્મારૂપ થઈ ગઈ, જ્ઞાન આત્મારૂપ થઈ ગયું, ચારિત્ર પણ આત્મારૂપ થઈ ગયું. બધા ગુણો, ત્રણે ગુણો ત્યાં આત્માકાર-સ્વઆકાર પરિણામે પરિણમ્યા.
તેહ મારગ જિનનો પામિયો રે, કિવા પામ્યો તે નિજસ્વરૂપ, એ જિન ભગવાનનો, જિનેશ્વરદેવનો માર્ગ પામ્યો અથવા એ નિજસ્વરૂપ પામ્યો. બંને એક જ વાત છે. જિન અને નિજ. અક્ષર તો એના એ રહે છે.
Page #418
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૫
૪૦૧ હર્ત આ બાજુથી Transfer થઈ જાય છે, બીજું કાંઈ નથી થાતું. આગળ પાછળ અક્ષર થઈ જાય છે. તેહ મારગ જિનનો પામિયો રે, કિવા પામ્યો તે નિજસ્વરૂપ, એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે....... એવા મૂળમાર્ગના જ્ઞાનદર્શન-ચારિત્રને પામવા. “અને જવા અનાદિ બંધ.... અને સંસારનું જે કાંઈ બંધન છે એને ટાળવા માટે “ઉપદેશ સદ્દગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છેદ ને પ્રતિબંધ.” એ સદ્ગુરુનો ઉપદેશ ક્યારે પામે ? કે પોતાનો સ્વચ્છંદ છોડે ત્યારે. હું કહું છું તેમ વાત છે એ વાત એણે છોડી દેવી જોઈએ. શ્રીગુરુ કહે છે તે માન્ય કરવું જોઈએ. ન સમજાય તો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જ મુમુક્ષુનો ધર્મ છે. બીજો મુમુક્ષુનો ધર્મ નથી. નહિતર સ્વછંદ થઈ જાય છે. ધર્મ તો નથી પણ એ સ્વછંદ થઈ જાય છે. એ સ્વચ્છેદ ટાળીને અને પ્રમાદ આદિનો પ્રતિબંધ ટાળીને પ્રતિબંધ એટલે ભોગ-ઉપભોગમાં રોકાવું, પ્રમાદમાં રોકાવું, કોઈ બીજી વાતમાં અને બીજી ક્રિયામાં રોકાવું એ બધો પ્રતિબંધ છે. એ બધો પ્રતિબંધ ટાળીને સદ્ગુરુનો ઉપદેશ પામવો. સદ્દગુરુનો ઉપદેશ મળતો હોય તો બધું ગૌણ કરી નાખવું. આ મને નડે છે એ વાત રહેવી જોઈએ નહિ. ગુરુદેવનું વ્યાખ્યાન શરૂ થાય ત્યારે શાક લેવા જાવું કે ન જાવું? ન જાવું?
મુમુક્ષુ – યાદ જ ન આવે.
પૂજ્ય ભાઈશ્રી :- ઘરે કામ આવી જાય. મહેમાન આવ્યા હોય, ટાઈમસર રસોઈ બનાવવાની હોય. એ બધો પ્રતિબંધ ટાળીને સદ્ગુરુનો ઉપદેશ પામવો. એનાથી ઊંચો ઉચ્ચ કોટીનો, એનાથી વિશેષ, એનાથી કિમતી કોઈ બીજો પ્રસંગ નથી. એટલું મૂલ્યાંકન હોવું જોઈએ.
એમ દેવ જિનંદે ભાણિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ,” એમ જિનેશ્વરદેવે પોતાની દિવ્યધ્વનિમાં મોક્ષમાર્ગનું સ્વરૂપ ભાખ્યું છે. ભવ્ય જનોના હિતને કારણે રે...” એમણે તો પૂરું હિત સાધી લીધું. વાણીમાં આવ્યું એ તો ભવ્યોના હિતના કારણથી આવ્યું. અહીંયાં આ કાવ્યમાં “સંક્ષેપે કહ્યું સ્વરૂપ.” એનું સ્વરૂપ બહુ સંક્ષેપમાં આ કાવ્યની અંદર કહ્યું છે. ૭૧૫મો આંક છે એ મૂળમાર્ગને પોતે નિરૂપણ કરતા ગયા છે. મૂળમાર્ગ નિરૂપણ કરતા ગયા છે.
Page #419
--------------------------------------------------------------------------
________________
૪૦૨
રાજહૃદય ભાગ-૧૪
પત્રાંક-૭૧૬ શ્રી આણંદ, આસો સુદ ૨, ગુરુ, ૧૯૫૨
% સશ્સ્પ્રસાદ શ્રી રામદાસ સ્વામીનું યોજેલું “દાસબોધ' નામનું પુસ્તક મરાઠી ભાષામાં છે. તેનું ગુજરાતી ભાષાંતર છપાઈ પ્રગટ થયું છે, જે પુસ્તક વાંચવા તથા વિચારવા અર્થે મોકલ્યું છે.
પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે તેથી, તેમ જ પાછળ જગતના પદાર્થોને આત્મારૂપ વર્ણવીને ઉપદેશ કર્યો છે તેથી, તેમ જ તેમાં વેદાંતનું મુખ્યપણું વર્ણવ્યું છે તે વગેરેથી કંઈ પણ ભય ન પામતાં, અથવા વિકલ્પ નહીં પામતાં, આત્માર્થ વિષેના ગ્રંથકતના. વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે. આત્માર્થ વિચારવામાં તેથી ક્રમે કરીને સુલભતા થાય છે.
શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, તેથી અહંભાવાદિનો ભય રહે છે, તે સંભવિત છે.
જેણે જેણે સદ્દગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દિીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી; અથવા તરત સમાય છે. તે અહંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય, તો પૂર્વાપર તેનો સંભવ ઓછો થાય. કંઈક અંતરમાં ચાતુર્યાદિ ભાવે મીઠાશ સૂક્ષ્મપરિણતિએ પણ રાખી હોય, તો તે પૂર્વાપર વિશેષતા પામે છે; પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ ઝેર છે, એમાં કોઈ રીતે સંશય નથી; અને સંશય થાય, તો તે સંશય માનવો નથી; તે સંશયને અજ્ઞાન જ જાણવું છે, એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય, તો તે અહંભાવ ઘણું કરી બળ કરી શકતો નથી. વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભાવતા થઈ તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર, ઝેર અને ઝેર માની રાખી, વતયું હોય તો આત્માર્થને બાધ ન થાય.
તમ સર્વ મુમુક્ષુઓને નમસ્કાર યથાવિધિ પ્રાપ્ત થાય.
Page #420
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૬
૪૦૩ પત્રાંક-૭૧૬. લલ્લુજી'મુનિ ઉપરનો પત્ર છે. “શ્રી રામદાસ સ્વામીનું યોજેલું “દાસબોધ' નામનું પુસ્તક મરાઠી ભાષામાં છે.” સ્વામી રામદાસ” એ છત્રપતિ શિવાજીના ગુરુ થઈ ગયા. છત્રપતિ શિવાજીએ જેને ગુરુ તરીકે ધારેલા એ આ “સ્વામી રામદાસ' છે. એ લગ્નના માયરામાંથી ભાગ્યા હતા. એમનો ઇતિહાસ એવો છે. અમારે ભણવામાં એમની વાત આવતી હતી.
છત્રપતિ શિવાજીના ગુરુ મહારાષ્ટ્રમાં થયા. મહારાષ્ટ્રના કોઈ ગામડામાં. વૈરાગી હતા. લગ્ન નહોતા કરવા પણ એકનો એક દીકરો કે એવું હશે એટલે પરણાવ્યા. એ લોકોને તો વંશ રાખવાનું વિશેષ હોય છે. પરાણે લગ્નમાં જોડે છે. પહેલા રાત્રે લગ્ન થતા. પહેલા તો રાત્રે જ લગ્ન થતાં. અંધારી રાત હતી. ત્યાં બ્રાહ્મણે કહ્યું કે સાવધાન. સાવધાનના અમુક બોલ બોલે છે. હિન્દુ વિધિના લગ્નમાં સાવધાનના બોલ બોલે છે. તાંબાકુંડી સાવધાન, કન્યા પધરાવો સાવધાન, ફલાણું સાવધાન, . સાવધાન. ઘણા બોલ બોલે છે. સમય વર્તે સાવધાન. એ સમય વર્તે સાવધાન આવ્યું અને એને એમ થયું કે મહારાજ મને કહે છે કે આ છેલ્લો સમય છે. સાવધાન થવાનો સમય વર્તવા માટે આ છેલ્લો સમય છે. હવે જો બંધાઈ ગયો તો પછી ખલાસ વાત છે. એટલે એમનેમ લગ્નના મંડપમાંથી મુઠ્ઠી વાળીને ભાગ્યા. ભાગ્યા તો બધા પાછળ દોડ્યા ખરા પણ અંધારી રાત હતી. એટલે કોઈ એક ઝાડ મળ્યું એના ઉપર ચડી ગયા. બધાએ ઘણા ગોત્યા કે આમ ગયા હશે, આમ ગયા હશે. પણ ક્યાંય પત્તો લાગ્યો નહિ. કલાક-બે કલાક ગોતીને સૌ સૌના ઘરે વયા ગયા. આ પરોઢિયે ઉતરીને પછી ચાલ્યા ગયા. ત્યારપછી પોતે અભ્યાસ કર્યો છે. વેદાંતનો અભ્યાસ કરેલો છે. શિવાજીએ એને ગુરુ તરીકે માનેલા. એ રીતે બહુ પ્રસિદ્ધ થયા. પ્રસિદ્ધ વ્યક્તિ થઈ ગયા. જોયું છે. આ પુસ્તક જોયું છે. ગુજરાતીમાં એનું ભાષાંતર થયું છે.
શ્રી રામદાસસ્વામીનું યોજેલું “દાસબોધ' નામનું પુસ્તક મરાઠી ભાષામાં છે. તેનું ગુજરાતી ભાષાંતર છપાઈ પ્રગટ થયું છે; જે પુસ્તક વાંચવા તથા વિચારવા અર્થે મોકલ્યું છે. જુઓ ! લલ્લુજીને જેનના સાધુને અને એમના મુમુક્ષુ છે, અત્યારે તો એમના મુમુક્ષુ છે તો એમને
Page #421
--------------------------------------------------------------------------
________________
૪૦૪
રાજહૃદય ભાગ-૧૪ વાંચવા, વિચારવા મોકલ્યું છે. પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે...” એ પુસ્તકમાં શું છે? “પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે તેથી, તેમ જ પાછળ જગતના પદાર્થોને આત્મારૂપ વર્ણવીને ઉપદેશ કર્યો છે... બધું એક જ બ્રહ્મ છે ને ? એટલે બધા જે પદાર્થો છે એ બધા બ્રહ્મસ્વરૂપે જ છે. એવો ઉપદેશ કર્યો છે તેથી.
તેમ જ તેમાં વેદાંતનું મુખ્યપણું વર્ણવ્યું છે તે વગેરેથી.” આ બધી ગડબડ છે એ ખ્યાલમાં છે એમ કહે છે. પુસ્તક પોતે પણ જોયું છે. તે વગેરેથી કંઈ પણ ભય ન પામતાં. તમે એનાથી ગભરાશો નહિ કે ગણપતિની સ્તુતિવાળું આવું પુસ્તક મને ક્યાં વાચવા મોકલ્યું? વેદાંતની પ્રધાનતાવાળું પુસ્તક મને કેમ વાચવા મોકલ્યું હશે ? એવો ભય ન પામતાં, અથવા વિકલ્પ નહીં પામતાં,” વિકલ્પ પણ નહિ કરતા. જુઓ ! આ કેવી પરીક્ષા કરી છે !
જ્ઞાનીપુરુષ એમ કહે કે તું આમ કર એટલે આમ જ કરવાનું). પછી બીજો એમાં વિકલ્પ હોઈ શકે નહિ. ધોળે દિવસે એમ કહે કે આ ચાંદો છે. તો કબુલ. આમ જરા કઠણ પડે એવી વાત છે. પણ એમ કહેવામાં પણ એમને કાંઈક રહસ્ય હોય છે. એ સમજવા માટે ઉપયોગને લંબાવવો જોઈએ. ભલે અન્ય મતનું પુસ્તક છે, અન્ય મતનો ગ્રંથ છે અને એ વાંચવા આપે છે. તોપણ જેને વાંચવા આપે છે અને આત્મહિતના હેતુથી આપે છે, એ વાત એને લક્ષમાં આવવી જોઈએ. જોકે એમણે તો ફોડ પાડ્યો છે.
એ પ્રકારે ભય ન પામતાં, અથવા વિકલ્પ નહીં પામતા, આત્માર્થ વિષેના ગ્રંથકર્તાના વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે.' જુઓ ! આત્માર્થ સંબંધી જે ગ્રંથકર્તાએ વિચારો, આત્મકલ્યાણ સંબંધીના જે વિચારો છે એ વિચારો તમારે વિશેષે કરીને વિચારવા જેવા છે એમ કહે છે. એમણે એ જાતની કચાશ જોઈ છે. સામે મુમુક્ષુમાં એ જાતની કચાશ જોઈ છે તો એ સાહિત્ય એને મોકલે છે કે આ તમે જુઓ. એને આત્મહિતની કેવી લગની લાગી છે અને તમે કેવી રીતે વર્તી છો ? કરો સરખામણી હવે. એમ કહે છે. ભલે અન્ય મતમાં થયા. આ ખંભાતના મુમુક્ષુઓને કબીરપંથી સાધુ પાસે “ધર્મજ મોકલ્યા. ત્યાં એમ લખ્યું કે એની જે ઉદાસીનતા અને એનો જે વૈરાગ્ય છે એ તમારે અનુકરણીય છે. એનું
Page #422
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૬
૪૦૫ અનુકરણ કરજો. મુમુક્ષુનો વૈરાગ્ય આવો હોવો જોઈએ. “આત્માર્થ વિચારવામાં તેથી ક્રમે કરીને સુલભતા થાય છે. એવા ગ્રંથોનું અવગાહન કરતાં આત્માર્થ, પોતાનો આત્માર્થ વિચારવામાં વિશેષ સુલભતા થાય છે. માટે તમને સમજીને એ ગ્રંથ અહીંથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, તેથી અહંભાવાદિનો. ભય રહે છે, તે સંભવિત છે.” “દેવકરણજી'મુનિ સમાજની વચ્ચે વ્યાખ્યાન વાંચતા હતા. એ પોતે પણ થોડા એટલા સરળ હતા. વ્યાખ્યાન તો વાંચુ છું પણ હું મોટો વ્યાખ્યાન કરનારો, આ બધાનો ઉપદેશક, આ બધા ઉપદેશ લેવા મારી પાસે આવે છે, એવો અહંભાવ થવાનો મને ભય રહે છે. એમ એમણે નિવેદન કરેલું. વ્યાખ્યાન તો વાંચું છું પણ મને એમાં અહંપણું થઈ જાય એનો મને ભય લાગે છે).
આ Paragraph એમણે આપ્યો છે. હવે એ ખાલી વ્યાખ્યાનવાળા માટે નથી. જેને જેને શાસ્ત્રજ્ઞાનનો ક્ષયોપશમ વિશેષ હોય કે થતો જતો હોય પછી તે વ્યાખ્યાન કરનાર, વાંચન કરના હોય કે તે લેખન કરનાર હોય કે ભલે તે બેમાંથી એકેય ન હોય પણ હું પણ સમજું છું, મેં પણ ઘણું વાંચ્યું છે, હું પણ ઘણું જાણું છું. એવો પ્રકાર જેના જેનામાં આવે એ બધાને અહંભાવ થતા વાર લાગતી નથી. એણે કેવી રીતે એ અહંભાવ તોડવો એની અહીંયાં ખાસ યુક્તિ મુકી છે.
જેણે જેણે સદ્ગને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથા રૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી; અથવા તરત સમાય છે. શું કહ્યું? શ્રીગુરુના બહુમાનમાં પોતાની વિનમ્રતા સહેજે ઉત્પન્ન થઈ આવે છે. ભલે મેં ગમે તેટલું જાણ્યું હોય, વાંચ્યું હોય પણ ગુરુ આગળ મારું શું સ્થાન છે? હું તો શ્રીગુરુની ચરણરજ છું. એને એમ જ રહ્યા કરે કે હું તો શ્રીગુરુની ચરણરજ છું. ગમે તેટલું વાંચ્યું હોય, ગમે તેટલું સાંભળ્યું હોય એથી શું ? મારો અભિપ્રાય કાંઈ કામમાં ન આવે. તે કહે છે, તેઓ કહે છે તે જ મારે માન્ય કરવા જેવું છે. ખલાસ. પછી અહંપણ છે એ થાય તોપણ સમાય જાય. કાં તો આવે જ નહિ અને આવે તો સમાય જાય. આ એક બહુ સહેલો ઉપાય છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
૪૦૬
રાજહૃદય ભાગ-૧૪ આત્મસિદ્ધિમાં એ વાત લખશે. હવે “આત્મસિદ્ધિ જ આવે છે. ગાંધીજીના પત્ર પછી સીધી ‘આત્મસિદ્ધિ આવે છે. જાતા સદ્ગુરુ ચરણમાં અલ્પ પ્રયાસે જાય. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદ્દગુરુ ચરણમાં અલ્પ પ્રયાસે જાય.'
જેણે જેણે સદ્દગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે,...” એમની મહાનતા જેમણે જોઈ છે તેને પોતાની લઘુતા આવ્યા વિના રહે નહિ. શ્રીગુરુની મહાનતા જોતા જ પોતાની લઘુતા આવી જાય છે. “તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો. નથી; અથવા તરત સમાય છે. તે અહંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય,...” પહેલેથી વિચારી રાખ્યું હોય કે જરાક અહંભાવ થશે તો એ ઝેર ખાવાની વાત જ છે, બીજું કાંઈ નથી. તે અહંભાવને જો આગળથી.” એટલે અગાઉથી જ ઝેર જેવો પ્રતીત કર્યો હોય, તો પૂર્વાપર તેનો સંભવ ઓછો થાય. તો પછીના કાળમાં એવો અહંભાવ ઉત્પન્ન થવાનો સંભવ ઓછો રહે છે. કેમકે એ જાગૃત થઈ ગયો. જે પ્રથમથી જાગૃત છે, આગળથી જાગૃત થઈ ગયો અને એ અહંભાવ જે અજાણપણે થાય છે એવો થતો નથી.
કંઈક અંતરમાં ચાતુર્યાદિ ભાવે મીઠાશ સૂક્ષ્મપરિણતિએ પણ રાખી હોય. આ માર્મિક વાત કરી છે. જે વક્તા હોય છે, લેખક હોય છે એને એ સંબંધીનું ભાષાચાતુર્ય હોય છે. ભાષાનું ચાતુર્ય હોય છે, વિશેષતા હોય છે. એકલું હોય છે એમ નહિ, એની એને મીઠાશ પણ આવે છે કે આવું સરસ હું લખી શકું, હું બોલી શકું, બીજા આવી રજુઆત કરી શકે નહિ. મારી રજુઆત કરવાની પદ્ધતિ બહુ સારી છે. મારું ભાષાચાતુર્ય બીજા કરતા વિશેષ છે. એવી એને પોતાને અહંપણાને લઈને મીઠાશ અંદર વેદાય છે. તે સ્થૂળપણે પણ વેદાય અને સૂક્ષ્મપણે પણ વેદાય છે. તેવું અંદરમાં થયું હોય તો તે આગળ જઈને વિશેષતા પામે છે. પછી એ સ્થળ થાય છે. પહેલા સૂક્ષ્મ પરિણતિએ હોય છે. એ જ્યારે જન્મે ત્યારે બહુ સૂક્ષ્મ હોય, પછી એમાં સ્થૂળતા આવતી જાય છે.
મુમુક્ષુ :- . નાડ પકડી છે. પૂજ્ય ભાઈશ્રી :- નાડ પકડી છે. કેવી રીતે જીવને થાય ? પહેલા
Page #424
--------------------------------------------------------------------------
________________
૪૦૭
પત્રાંક-૭૧૬ એને એવો કોઈ પુણ્યયોગને લઈને ભાષા લખવાનો કે બોલવાનો યોગ આવી જાય. સૂક્ષ્મપણે એને એમ લાગે કે બીજા આવી રજૂઆત નથી કરી શકતા. બરાબર જેવો ભાવ હોય એવો જ શબ્દ. Appropriate wording જેને કહે છે. જેવો ભાવ છે એવો જ હું આ શબ્દ વ્યક્ત કરું છું. ભાવને ભાષામાં વ્યક્ત કરવાની મારી શક્તિ ઘણી સારી છે. ઊડે ઊંડે એને મીઠાશ આવી જાય પછી એમાં સ્થૂળતા આવે છે. - પૂવપર વિશેષતા પામે છે, એટલે એ વૃદ્ધિગત થાય છે. પણ ઝેર જ છે....' એવા પ્રકારના પરિણામ તે ઝેર જ છે. અરે.! નિશ્ચય ઝેર જ છે....” ખરેખર ઝેર છે. એ ઝેર ખાવા જેવું નથી. મીઠું ઝેર છે. એ ઝેર ખાવા જેવું નથી. નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ ઝેર છે, પ્રત્યક્ષ છે એ કાળકુટ ઝેર છે. અડ્યો કે મર્યો. એ ઝેર તો આંગળી અડાડીને ચખાય પણ નહિ. અને જો અડે તો હાથ સરખી રીતે બે-ત્રણ વાર સાબુએ ધોવા પડે. એક વખત નહિ, બે-ત્રણ વખત સાબુએ ધોવા પડે. જે તીવ્રતાવાળા પદાર્થો હોય છે એ બધામાં એવું હોય છે. ઘણા વાસવાળા પદાર્થો હોય. એક વખત હાથ ધોયા હોય તો વાસ આવ્યા કરે. તીવ્ર વાસવાળા હોય છે. આ મરચા બહુ તીખા હોય, લ્યોને ! મરચા તીખા હોય અને એ મરચાને હાથ અડાડીને એક વાસણમાંથી બીજા વાસણમાં ફેરવવાનું બન્યું હોય. સારી રીતે સ્પર્શ થયો હોય. હાથ ધોવે એટલે એને એમ લાગે કે હવે તો મારા હાથ ધોવાઈ ગયા. પણ આંખે અડાડે તો ખબર પડે એને. ભૂલથી આંખે અડી જાય એ. એ ધોયેલી આંગળીથી આંખ ચોળે તો બળતરા સહેજે ઉત્પન થાય. ધોઈ નાખ્યા હતા ને ! અંદર અસર નથી જાતી. એના સૂક્ષ્મ પરમાણુ રહી જાય છે. ગંધના, સ્વાદના, સૂક્ષ્મ પરમાણુ રહી જાય છે. એમ કાળકૂટ ઝેર હોય એ સૂક્ષ્મપણે રહી જાય તોપણ એની અસર આવ્યા વિના રહે નહિ, એમ કહે છે.
મુમુક્ષ :- આ ઝેર તો નાની ઉંમરમાં જ ભોગવવા...
પૂજ્ય ભાઈશ્રી :- હા. બહુ સરસ બોલે છે. છોકરો સરસ બોલતા શીખી ગયો. સારું બોલતા શીખી ગયો. ત્યારથી એને ચડવા માંડે. રસ ચડવા માંડે. મા-બાપ તો પોતાના પુત્રની પ્રશંસા કરે જ ને. પોતાના સંતાનોની મા-બાપ તો પ્રશંસા કરે જ. એના ઉપર વહાલપ હોય છે,
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૦૮
રાજહૃદય ભાગ-૧૪
પ્રિયતા હોય છે. એટલે થોડું પણ ઘણું કરીને ૨જુ કરે છે. મા-બાપને ખબર નથી કે એ છોકરાને અંદરથી કેવો અવગુણ પાંગરશે. એના વખાણ કરવા જતાં એનામાં અવગુણની શરૂઆત થશે અને એ અવગુણ પાછો વધી જશે, વૃદ્ધિગત થઈ જશે એની ન તો એને ખબર હોય છે કે ન તો માબાપને ખબર હોય છે. એવી પરિસ્થિતિમાં જીવન આગળ વધે છે. પછી એમ કહીએ કે આપણે બહુ મહેનત કરીએ છીએ પણ મટતું નથી. બહુ મહેનત કરીએ છીએ પણ મટતું નથી. પણ અસર જાય ક્યાંથી ? ઝેરની કેટલી અસ૨ ચડેલી છે અને કેટલું ઝેર પીધું છે એનું માપ નથી રાખ્યું. પછી નીકળતા સમય લાગે છે, પરિશ્રમ પડે છે. એવું જીવને લાગે છે. તો એ પછી સ્વભાવિક જ છે કે એને નીકળતા વાર લાગે છે.
એ પ્રગટ કાળફૂટ ઝેર છે, એમાં કોઈ રીતે સંશય નથી.... એમાં શંકા કરીશ નહિ, એમ કહે છે. અને સંશય થાય,...' કે ના, ના મને વાંધો નથી તો તે સંશય માનવો નથી;...' એવો બીજો નિર્ણય કરજે. સંશય કરીશ નહિ અને સંશય થાય તો એ સંશય માનવો નથી, માન્ય કરવો નથી એવો બીજો નિર્ણય કરી લેજે તું. આ કેવી રીતે કાઢે છે ? એક વખત હાથ ધોયા, આ બીજી વખત હાથ ધોવાની વાત છે. તે સંશય માનવો નથી; તે સંશયને અજ્ઞાન જ જાણવું છે.........' સંશયને સ્વીકારવો નથી અને એવો સંશય થાય તો એ ઘોર અજ્ઞાન છે એમ જ સ્વીકારવું છે. એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય,...' અભિમાન થાય એના પ્રત્યે તીવ્ર ખારાશ કરી મૂકી હોય. તો તે અહંભાવ ઘણું કરી બળ કરી શકતો નથી.’ તો એ અહંભાવ જોર ન કરી શકે.
વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભાવતા થઈ તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે,...' જુઓ ! એમણે વાતને ક્યાં સુધી ખેંચી છે ! એક વિષયમાં કેટલે ઊંડે ગયા છે ! એવો અહંભાવ રોકે. આવી રીતે રોકવાનો પ્રયત્ન કરે કે આપણે એકદમ નમ્રતામાં આવી જવું, એકદમ વિનમ્રપણે રહી જવું. શ્રીગુરુનું નામ લઈને નમ્ર થઈ જવું. તો કહે છે, એ નિરહંભાવનો પાછો અહંભાવ થાય. આપણે તો નરમ, આપણે કયાંય અહં ન કરીએ. આપણે તો ન૨મ જ રહીએ, આપણે તો નમ્રતા જ રાખવાવાળા, નમ્રતાનો મોહ આવી જાય. જુઓ ! પ્રકૃતિ છેતરે છે કેવી રીતે ! ત્યાગ કરે
Page #426
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૬
૪૦૯ તો ત્યાગનો અહંભાવ, નમ્રતા કરે તો નમ્રતાનો અહંભાવ. હવે જાવું ક્યાં ? શ્રીગુરુના ચરણમાં જાય તો કહે, મારો પહેલો નંબર છે, સૌથી આગળ હું છું. ત્યાં મને સૌથી આગળનું સ્થાન મળે છે. બીજા લોકોને પાછળ બેસવાનું મળે છે અને આગળ બેસાડે છે. એનો અહંભાવ. અથવા લોકો એમ જાણે છે કે, ભાઈ મારું ત્યાં સ્થાન ઘણું સારું છે. મારા ઉપર શ્રીગુરુની કૃપા છે એમ બધા જાણે છે. હું શ્રીગુરુનો કૃપાપાત્ર છું એવું મારું સ્થાન છે. એ બધા અહંભાવના પ્રકાર છે. ક્યાંય છેતરાવા જેવું નથી.
“તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર, ઝેર અને ઝેર....” ત્રણ વખત શબ્દ લીધા છે. ત્રણ વખત વાત લીધી છે. તે પણ આગળ ઝેર, ઝેર અને ઝેર માની રાખી વતયું હોય તો આત્માર્થને બાધ ન થાય.” આવી રીતે બહુ ઊંડે જઈને વિચાર્યું હોય કે ક્યાંય પણ અહંભાવ થાય ત્યાં છેતરાઈ ન જવાય એવી કાળજી રાખી હોય તો આત્માર્થને બાધ ન થાય. નહિતર આત્માર્થ સધાય એવું નથી.
જે કાંઈ વિટંબણા છે એ આત્માર્થીની ભૂમિકાની છે. એકવાર જો જીવ આત્માર્થીની ભૂમિકાની વિટંબણાને ઓળંગી જાય. યથાર્થ પાત્રતામાં આવીને, ઉત્કૃષ્ટ પાત્રતામાં આવીને જો આત્માર્થીની ભૂમિકાથી આગળ નીકળી જાય. એ ભૂમિકામાં ભૂલે નહિ, લપસે નહિ, છેતરાય નહિ, ક્યાંય પણ ગડબડ થાય નહિ, ચૂકે નહિ તો પછી આગળનો રસ્તો સાફ છે. પછી ભૂલવાના Chance ઓછા છે. પણ જે કાંઈ તકલીફ અને વિટંબણા છે એ આત્માર્થીની ભૂમિકાની જ છે. એટલે વિશેષે કરીને મુમુક્ષુની ભૂમિકાનો વિષય વિશેષ વિચારવા જેવો છે, ઊંડાણથી વિચારવા જેવો છે.
મુમુક્ષુ :- અહંભાવ. - પૂજ્ય ભાઈશ્રી :- . અહંભાવ અથવા નમ્રતાનો અહંભાવ. નિરહંતા ભાવનો અહંભાવ એટલે નમ્રતા. અહંભાવને રોકવાથી, જે નિરહંતા થઈ, એનો પાછો અહંભાવ થઈ જાય કે હું તો ક્યાંય અહંપણું કરતો નથી. આપણે તો કયાંય અહંપણું કરવાનું નહિ. એનો અહંભાવ થઈ જાય. એવી છેતરામણી પ્રકૃતિ છે. શાસ્ત્રોમાં કહ્યું છે એ આવે છે. જીવ સર્વસંગપરિત્યાગ કરીને દુકાન, ધંધો, કુટુંબ, પરિવાર, બૈરા, છોકરા છોડીને જંગલમાં જાય. ત્યાં જઈને એને એમ વિચાર આવે કે હું કેટલું બધું
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૧૦
રાજહૃદય ભાગ-૧૪ છોડીને આવ્યો ! કેટલું બધું હું છોડીને જંગલમાં આવી ગયો ! ત્યારે જ્ઞાની એમ કહે છે કે તું બધું સાથે લઈને આવ્યો છો. છોડીને નથી આવ્યો પણ પરિણામમાં સાથે લઈને જ આવ્યો છે. એ પરિસ્થિતિ થાય છે. ખબર નથી પડતી કે શું થયું એ.
મુમુક્ષુ - જ્ઞાનમાં જણાય ખરું ને? પૂજ્ય ભાઈશ્રી – શું જણાય જ્ઞાનમાં ? જ્ઞાનમાં શું જણાય? જણાય એટલે. ચોખ્ખું કરો તો કાંઈક સમજાય.
મુમુક્ષુ - આટલું બધું છોડ્યું, આટલું બધું ત્યાગું, આટલું...
પૂજ્ય ભાઈશ્રી – હા. આટલું બધું મેં છોડ્યું એ છોડવાનો અહંભાવ જ્ઞાનમાં જણાય છે ? મેં છોડવું એવો અહંભાવ જણાય છે ? તો એ અહંભાવમાં બધું રાખ્યું છે. અહંમ એટલે રાખવું. એ બધું એમાં રાખ્યું છે. છોડ્યું નથી પણ સાથે લેતો આવ્યો છે.
મુમુક્ષુ :- વિકલ્પની Tape આવ્યા જ કરે છે. - પૂજ્ય ભાઈશ્રી :- હા. એ ઉખળ્યા જ કરે છે. વિકલ્પની Tape ઉખળ્યા કરે છે. ખાણ છે. Tape હોય તો કલાકે-બે કલાકે પૂરી થાય. આ તો ખાણ છે. ખાણમાંથી નીકળ્યા જ કરે છે. ખોદ્યા કરો એટલે નીકળ્યા જ કરે. એનું કોઈ તળિયું જ દેખાતું નથી. એવી છે. ખાસ કઈ છે ? એ બધા વિકલ્પ અજ્ઞાનની ખાણમાંથી આવે છે. વિકલ્પ એટલે કલ્પના.
એટલે જ સ્વરૂપનિશ્ચયમાં નિર્વિકલ્પ સ્વરૂપની એટલી મહત્તા ભાસે છે... કે અન્ય ભાવની મહત્તાને લઈને એના વિકલ્પો છે. શેને લઈને વિકલ્પો છે ? એની મહત્તાને લઈને એના વિકલ્પો છે. એ મહત્તા પહેલીવહેલી ખોવાનો અવસર સ્વરૂપનિશ્ચયના કાળમાં છે. સ્વરૂપની એટલી મહત્તા આવે છે કે એ બધી મહત્તા એકવાર ઊડી જાય છે. એટલે આગળ જઈને એ વિકલ્પ શાંત થવાનો અવસર આવે છે. નહિતર વિકલ્પ કોઈ રીતે મટી શકે જ નહિ એવી પરિસ્થિતિ છે. એ ૭૧૬ (પત્ર પૂરો) થયો.
Page #428
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૭
૪૧૧
પત્રાંક-૭૧૭
શ્રી આણંદ, આસો સુદ ૩, શુક્ર, ૧૯૫૨ આત્માર્થી ભાઈશ્રી મોહનલાલ પ્રત્યે,ડરબન
તમારો લખેલો કાગળ મળ્યો હતો. આ કાગળથી ટૂંકામાં ઉત્તર લખ્યો છે. નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સદ્ગત્તિઓ વિશેષતા પામી છે, એમ પ્રતીતિ થાય છે; પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઇચ્છા તેમાં હેતુભૂત છે. રાજકોટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરું, એમ માનવામાં હાનિ નથી, કેમકે તમારી સરળતા સાચવવામાં અંગત વિબનો ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણું કરીને નહીં; પણ જેની સવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય અથવા નિર્બળ હોય, અને તેને ઇંગ્લેન્ડાદિ દેશમાં સ્વતંત્રપણે રહેવાનું હોય, તો અભક્ષ્યાદિ વિષેમાં તે દોષિત થાય એમ લાગે છે. જેમ તમને નાતાલક્ષેત્રમાં પ્રપંચનો વિશેષ યોગ નહીં હોવાથી તમારી સવૃત્તિઓ વિશેષતા પામી, તેમ રાજકોટ જેવામાં કઠણ પડે એ યથાર્થ છે; પણ કોઈ સારા આર્યક્ષેત્રમાં સત્સંગાદિ યોગમાં તમારી વૃત્તિઓ નાતાલ કરતાં પણ વિશેષતા પામત એમ સંભવે છે. તમારી વૃત્તિઓ જોતાં તમને નાતાલ અનાર્યક્ષેત્રરૂપે અસર કરે એવું મારી માન્યતામાં ઘણું કરીને નથી; પણ સત્સંગાદિ યોગની ઘણું કરીને પ્રાપ્તિ ન થાય તેથી કેટલુંક આત્મનિરાકરણ ન થાય તે રૂપ હાનિ માનવી કંઈક વિશેષ યોગ્ય લાગે છે.
અત્રેથી ‘આર્ય આચારવિચાર' સાચવવા સંબંધી લખ્યું હતું તે આવા ભાવાર્થમાં લખ્યું હતું – “આર્ય આચાર એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણોનું આચરવું તે; અને “આર્ય વિચાર’ એટલે મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાનકાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનનાં કારણો, તે
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૧૨
રાજહૃદય ભાગ–૧૪
કારણોની નિવૃત્તિ, અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ અભાન એવા નિજપદને વિષે સ્વાભાવિક સ્થિતિ થવી તે. એમ સંક્ષેપે મુખ્ય અર્થથી તે શબ્દો લખ્યા છે.
વર્ણાશ્રમાદિ, વર્ણાશ્રમાદિપૂર્વક આચાર તે સદાચારના અંગભૂત જેવા છે. વર્ણાશ્રમાદિપૂર્વક વિશેષ પારમાર્થિક હેતુ વિના તો વર્તવું યોગ્ય છે, એમ વિચારસિદ્ધ છે; જોકે વર્ણાશ્રમધર્મ વર્તમાનમાં બહુ નિર્બળ સ્થિતિને પામ્યો છે, તો પણ આપણે તો જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્યાગદશા ન પામીએ, અને જ્યાં સુધી ગૃહાશ્રમમાં વાસ હોય ત્યાં સુધી તો વાણિયારૂપ વર્ણધર્મને અનુસરવો તે યોગ્ય છે, કેમકે અભક્ષ્યાદિ ગ્રહણનો તેનો વ્યવહાર નથી. ત્યારે એમ આશંકા થવા યોગ્ય છે કે “લુહાણા પણ તે રીતે વર્તે છે, તો તેના અન્નાહારાદિ ગ્રહણ કરતાં શું હાનિ ?? તો તેના ઉત્તરમાં એટલું જણાવવું યોગ્ય થઈ શકે કે વગર કારણે તેવી રીતિ પણ બદલાવવી ઘટતી નથી, કેમકે તેથી પછી બીજા સમાગમવાસી કે પ્રસંગાદિ આપણી રીતિ જોનાર ગમે તે વર્ણનું ખાતાં બાધ નથી એવા ઉપદેશના નિમિત્તને પામે. લુહાણાને ત્યાં અન્નાહાર લેવાથી વર્ણધર્મ હાનિ પામતો નથી; પણ મુસલમાનને ત્યાં અન્નાહાર લેતાં તો વર્ણધર્મની હાનિનો વિશેષ સંભવ છે, અને વર્ણધર્મ લોપવારૂપ દોષ કરવા જેવું થાય છે. આપણે કંઈ લોકના ઉપકારાદિ હેતુથી તેમ વર્તવું થતું હોય, અને રસલુબ્ધતાબુદ્ધિથી તેમ વર્તવું ન થતું હોય, તોપણ બીજા તેનું અનુકરણ તે હેતુને સમજ્યા વિના ઘણું કરીને કરે, અને અંતે અભક્ષ્યાદિ ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે એવા નિમિત્તનો હેતુ આપણું તે આચરણ છે, માટે તેમ નહીં વર્તવું તે, એટલે મુસલમાનાદિના અન્નાહારાદિનું ગ્રહણ નહીં કરવું તે, ઉત્તમ છે. તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે, પણ તેથી ઊતરતી વૃત્તિ હોય તો તે જ પોતે અભક્ષ્યાદિ આહારના યોગને ઘણું કરીને તે રસ્તે પામે. માટે
Page #430
--------------------------------------------------------------------------
________________
૪૧૩
પત્રાંક-૭૧૭
એ પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્તવ્ય છે.
દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાના સ્થાનકો છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાનો તથા વા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ, નહીં તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે; તેમ જ અભક્ષ્ય ૫૨ વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિના નહીં અનુમોદનને અર્થે, અભક્ષ્યાદિ ગ્રહણ ક૨ના૨નો આહારાદિ અર્થે પરિયન રાખવો જોઈએ.
જ્ઞાનદૃષ્ટિએ જોતાં જ્ઞાત્યાદિ ભેદનું વિશેષાદિપણું જણાતું નથી, પણ ભક્ષ્યાભક્ષ્યભેદનો તો ત્યાં પણ વિચાર કર્તવ્ય છે, અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. કેટલાંક કાર્યો એવાં હોય છે કે તેમાં પ્રત્યક્ષ દોષ હોતો નથી, અથવા તેથી દોષ થતો હોતો નથી, પણ તેને અંગે બીજા દોષોનો આશ્રય હોય છે, તે પણ વિચારવાનને લક્ષ રાખવો ઉચિત છે. નાતાલના લોકોના ઉપકાર અર્થે કદાપિ તમારું એમ પ્રવર્તવું થાય છે એમ પણ નિશ્ચય ન ગણાય; જો બીજે કોઈ પણ સ્થળે તેવું વર્તન કરતાં બાધ ભાસે, અને વર્તવાનું ન બને તો માત્ર તે હેતુ ગણાય. વળી તે લોકોના ઉપકાર અર્થે વર્તવું જોઈએ એમ વિચારવામાં પણ કંઈક તમારા સમજવાફેર થતું હશે એમ લાગ્યા કરે છે. તમારી સવૃત્તિની કંઈક પ્રતીતિ છે એટલે આ વિષે વધારે લખવું યોગ્ય દેખાતું નથી. જેમ સદાચાર અને સદ્વિચારનું આરાધન થાય તેમ પ્રવર્તવું યોગ્ય છે.
બીજી ઊતરતી જ્ઞાતિઓ અથવા મુસલમાનાદિના કોઈ તેવાં નિમંત્રણોમાં અન્નાહારાદિને બદલે નહીં રાંધેલો એવો ફળાહાર આદિ લેતાં તે લોકોનો ઉપકાર સાચવવાનો સંભવ રહેતો હોય, તો તેમ અનુસરો તો સારું છે. એ જ વિનંતિ.
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૧૪
રાજહૃદય ભાગ-૧૪ ૭૧૭. ગાંધીજી ‘ડરબનમાં હતા એમના ઉપર આ પત્ર લખાયેલો છે. “આત્માર્થી ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, ડરબન તમારો લખેલો કાગળ મળ્યો હતો. ગાંધીજીએ પત્ર વ્યવહાર ચાલુ રાખેલ છે. આ કાગળથી ટૂંકામાં ઉત્તર લખ્યો છે. નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સવૃત્તિઓ વિશેષતા પામી છે, એમ પ્રતીત થાય છે; પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઇચ્છા તેમાં હેતુભૂત છે.” “નાતાલ' કરીને એક ઈંગ્લેન્ડની અંદર કોઈ ગામ છે. એ ગામની અંદર પોતે ગયા છે. ત્યાં કોઈ પાદરીઓનો ક્રિશ્ચયન પાદરીઓનો એમને સંગ છે. એમની પણ એવી ઇચ્છા થઈ છે કે કોઈ સવૃત્તિઓને વધારવી, ધાર્મિક વૃત્તિઓને વધારવી. એટલે એમણે એમ લખ્યું છે કે હું અહીંયાં આવ્યા પછી મારી વૃત્તિઓમાં સારો એવો ફેર છે. એટલે એમણે એનો ઉત્તર લખ્યો છે.
નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સદ્ગત્તિઓ વિશેષતા પામી છે, એમ પ્રતીત થાય છે. તમારા પત્રથી. પણ એ નાતાલને કારણે નથી, એમ કહે છે. પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઇચ્છા તેમાં હેતુભૂત છે.” તમને એમ થયું કે હવે આપણે કોઈ ધાર્મિક Line ઉપર જાવું છે, કોઈ સારા કાર્યો કરવા છે, એવી જે ઉત્કૃષ્ટ ઇચ્છા અને ભાવના છે એને લઈને એમ થયું છે. કોઈ ક્ષેત્રને લઈને એમ થયું નથી.
રાજકોટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરું, એમ માનવામાં હાનિ નથી, કેમકે “રાજકોટ’ એ આવતા ત્યારે આ રાજકારણમાં પડી જતા. હિન્દુસ્તાનના રાજકારણમાં એવી રીતે પડી જતા. એ વખતે અંગ્રેજોનું રાજ હતું. એટલે અંગ્રેજો અને રજવાડાઓની પણ ગડબડ ઘણી હતી. દેશી રજવાડાઓમાં પણ અનીતિ ઘણી હતી અને એ પણ પરાકાષ્ઠાએ પહોંચેલી. આ બાજુ અંગ્રેજોની પણ ગડબડ ઘણી હતી. એ પછી એની અંદર અટવાઈ જતા હતા. એટલે કહે છે રાજકોટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરું...” કેમકે દૂરનું ક્ષેત્ર હતું. ત્યાં કોઈ બીજું રાજકારણ નહિ હોય. “એમ માનવામાં હાનિ નથી....” એમ માનીએ તો ઠીક વાત છે.
કેમકે તમારી સરળતા સાચવવામાં અંગત વિબનો ભય રહી શકે
Page #432
--------------------------------------------------------------------------
________________
પત્રક-૭૧૭
૪૧૫
એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણું કરીને નહીં,...' અહીંયાં રાજકોટ’માં એના ઉપર દબાણ થાય કે તમારે મહાત્માજી આમ કરવું જોઈએ, મહાત્માજી તમારે આમ કરવું જોઈએ. એટલે એની અંગત જે પ્રવૃત્તિની અંદર વિઘ્ન નાખે અને રાજકારણ અને રાજનીતિના પ્રપંચમાં અનુસરવાનું દબાણ એમના ઉપ૨ આવે એ નાતાલ’માં પ્રસંગ નહોતો.
હવે વાત કરે છે કે પણ જેની સવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય...' એટલે સામાન્ય રીતે જે બહુ પોતાના આત્માને સુધારવાની ઉત્કૃષ્ટપણે ભાવનામાં ન આવ્યા હોય અથવા નિર્બળ હોય,...' અથવા જેના પરિણામો નિર્બળ હોય. અને તેને ઇંગ્લેંડાદિ દેશમાં સ્વતંત્રપણે રહેવાનું હોય,...' વિદેશની અંદર સ્વતંત્રપણે રહેવાનું હોય તો અભક્ષ્યાદિ વિષેમાં તે દોષિત થાય એમ લાગે છે.’ કેમકે ત્યાં ખાણીપીણી સચવાય એવું નથી. થાય એમ લાગે છે. જેમ તમને નાતાલક્ષેત્રમાં પ્રપંચનો વિશેષ યોગ નહીં હોવાથી તમારી સવૃત્તિઓ વિશેષતા પામી, તેમ રાજકોટ જેવામાં કઠણ પડે એ યથાર્થ છે;...' કેમકે ત્યાં તમને દબાણ આવે છે. પણ કોઈ સાચ આર્યક્ષેત્રમાં સત્સંગાદિ યોગમાં તમારી વૃત્તિઓ નાતાલ કરતાં પણ વિશેષતા પામત એમ સંભવે છે.’ આ અમારી સલાહ છે કે ‘નાતાલ’ છોડીને, ‘રાજકોટ' છોડીને કોઈ સારા આર્યક્ષેત્રની અંદર તમે સત્સંગના યોગમાં રહો તો તમારી વૃત્તિઓમાં વૃદ્ધિમાનપણું થાય, સવૃત્તિઓ વર્ધમાન થઈ શકે. એમ મને લાગે છે.
‘તમારી વૃત્તિઓ જોતાં તમને નાતાલ અનાર્યક્ષેત્રરૂપે અસર કરે એવું મારી માન્યતામાં ઘણું કરીને નથી;...' હવે આર્યક્ષેત્રની સલાહ આપી તો ઓલું અનાર્યક્ષેત્ર છે એમ થયું ને ? કે છે તો અનાર્ય ક્ષેત્ર. પણ તમે મક્કમ મનના માણસ છો. ‘ગાંધીજી’ પોતે બહુ દૃઢ મનવાળા માણસ હતા. જેની મક્કમતા કરી એ પછી જલ્દી છોડે નહિ. એટલે તમારી જે સવૃત્તિઓ છે એ અનાર્ય ક્ષેત્રરૂપને કા૨ણે તમને નુકસાન કરે, અસર કરે એટલે તમને નુકસાન કરે એવું ઘણું કરીને મને નથી લાગતું. તમારા માટે એવું નથી લાગતું.
પણ સત્સંગાદિ યોગની ઘણું કરીને પ્રાપ્તિ ન થાય...' ત્યાં તમને
...
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૧૬
રાજહૃદય ભાગ-૧૪ કોઈ સત્સંગ નહિ મળે. નિવૃત્તિ મળશે પણ સત્સંગ નહિ મળે. તેથી કેટલુંક આત્મનિરાકરણ ન થાય.” અને એ સત્સંગના અભાવમાં જે તમને મુંઝવતા પ્રશ્નો છે. જેનું સમાધાન તમારે જોઈએ એનું નિરાકરણ નહિ મળે. જુઓ ! આમાં ફેર છે. નિવૃત્તિ અને સત્સંગમાં ફેર શું? ઘણા શું કરે છે)? સત્સંગ છોડીને સમજ્યા વગર નિવૃત્તિ લઈ લે છે. આપણે કોઈની સાથે પરિચય નથી રાખવો. વયા જાવ એકાંતની અંદર. સમાધાન કયાંથી થાશે તને ? એટલે એકલી નિવૃત્તિ નહિ પણ મુમુક્ષુની ભૂમિકામાં સત્સંગ હોવો જોઈએ. તો આત્મનિરાકરણ થાય અને તે “ન થાય તે રૂપ હાનિ માનવી કંઈક વિશેષ યોગ્ય લાગે છે. એ તમને નુકસાન છે, એમ કહે છે. ત્યાં ‘નાતાલની અંદર સત્સંગ નથી અને તેથી તમને આત્મનિરાકરણ થાય તેવું નથી. એટલે એ બાબતમાં તમને નુકસાન થાય છે એમ મને તો લાગે છે. એમ કરીને એને હિન્દુસ્તાનની અંદર સત્સંગ મળે એવા કોઈ ક્ષેત્રની અંદર નિવાસ કરવાની સલાહ આપે છે.
ગાંધીજીને “શ્રીમદ્જી પ્રત્યે બહુમાન તો અવશ્ય હતું. અને બહુમાન હતું એટલે જ એમણે પત્રવ્યવહાર વગેરે સંપર્ક ચાલુ રાખેલો. તોપણ અધૂરું બહુમાન હોય તો શું નુકસાન થાય? અને પૂરેપૂરું બહુમાન હોય તો શું લાભ થાય ? એ આની ઉપરથી સમજાય એવું છે. આ વિચારવા જેવો વિષય છે. આપણે તો આપણો દાખલો અહીંયાં લઈએ.
ઘણા મુમુક્ષુઓ એવા હોય કે, ભાઈ ! અમે તો ગુરુદેવને માનીએ છીએ, અમે તો ફલાણા જ્ઞાનીને પણ માનીએ છીએ. અમે તો આ જ્ઞાનીને પણ માનીએ છીએ. અમે તો બધું માનીએ છીએ. માને છે, માને છે એમાં ફેર છે. નથી માનતા, વિરુદ્ધતા કરે છે એની તો ચર્ચા કરવી અસ્થાને છે. પણ જે માને છે એમાં શું નુકસાની-લાભ છે ? એ થોડુંક ગાંધીજીના એક પાત્ર ઉપરથી, એક દાખલા ઉપરથી વિચારવા જેવો સિદ્ધાંત છે.
જ્યારે જીવ અધુરું અનુસરણ કરે ત્યારે શું કરે ? કે પોતાને ફાવે એટલું લે અને ન ફાવે એટલું ન લે. અને એને સંતોષ ખોટો આવે કે હું પણ એમને માનું છું, એમને પૂછું છું, એમની સલાહ લઉં છું, એમની સાથે પત્ર વ્યવહાર કરું છું, એમનો સંપર્ક રાખું છું. પણ પોતાને અનુકૂળ પડે એટલું કરે, બાકીનું છોડી દે. પરિણામ એ આવ્યું કે ગાંધીજી રાજકારણ ન છોડી
Page #434
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૭૧૭
૪૧૭ શક્યા. રાજકારણ ન છોડી શક્યા એટલે આત્માને જે જન્મ-મરણથી મુક્ત થવાનો માર્ગ છે એ માર્ગ પ્રાપ્ત કરવાનો જે અવસર હતો એ અવસર ચૂકી ગયા. હિન્દુસ્તાનમાં આવતા પણ જે એમને પ્રત્યક્ષ સમાગમ કરીને જે કાંઈ ધર્મની, આત્મહિતની Line પકડવી જોઈએ. એ પકડી ન શક્યા. અને બીજી બાજુના ખેંચાણમાં ખેંચાઈ ગયા).
ખાસ કરીને રાજકારણમાં બહુ બીજો લાભ નથી થતો. અત્યારે લાભ ત્યે એ તો બધી ઘણી વિચિત્ર વાતો છે. પણ તે દિવસે તો લોકો દેશ માટે સમર્પણ કરતા હતા. એમાં તો ગાંઠનું ખાવાનું હતું. કાંઈ મેળવવાનું નહોતું. હોય એ દેવાનું હતું. સમર્પણ કરવાનું હતું. પણ એની સામે માન મળે. શું મળે ? જેનું સમર્પણ વધારે એને લોકો માન-સન્માન આપે. જુઓ ! આણે બધું આપી દીધું, આણે બધું અર્પણ કરી દીધું, આની અર્પણતા જુદી જાતની છે, આનો ભોગ ઘણો છે. દેશને સ્વતંત્ર કરવામાં આનો ઘણો ભોગ છે. એ જાતનું જે માન મળે, એ માનને લઈને એ પ્રવૃત્તિની અંદર જે સમય અને શક્તિ વેડફાય, એને લઈને આત્મહિત સાધી શકતા નથી. અને એમાં પછી સામે રાજનીતિમાં તો પ્રપંચ હોય એટલે અહીંયાં પણ એને પ્રપંચ કર્યા વિના ચાલે નહિ. એ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ:- . પૂજ્ય ભાઈશ્રી – હા. કોઈ બાકી નહિ. ગુરુદેવ' તો કાંઈ કાચું ન
રાખે.
મુમુક્ષુ:- ... પૂજ્ય ભાઈશ્રી :- હા, એ કાંઈક એવું... ભૂલી ગયો એક વાત. ગુરુદેવ' એવું કાંઈક બોલેલા.
મુમુક્ષ :- પરનું કાંઈ કરી શકું..
પૂજ્ય ભાઈશ્રી – પરનું કાંઈ કરી શકું, દેશનું કાંઈ કરી શકું, બીજાનું કાંઈ કરી શકે એ મૂંઢ છે. અને ગાંધીજી' એ વાંચન પછી ઘરે જઈને કીધું કે આ સ્વામીજીએ મૂંઢ કીધુ એ મને કીધું, હોં ! આ મુંઢ મને કીધું હતું. બીજાનું કરી શકે એમ માને એ મૂંઢ છે, એ મારા ઉપર કીધું હતું. એમ થોડી ચર્ચા કરી. પણ એટલું અંદરથી લાગ્યું ન હોય. નહિતર માણસ છોડી દે. અરેરે. આવી ભૂલ મારાથી ન થવી જોઈએ. એટલી બધી અંદરથી
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧૮
રાજહૃદય ભાગ-૧૪
અસ૨ ન થઈ હોય. બહારનું વાતાવરણ તો એટલું જબરદસ્ત હોય છે કે એની અંદ૨ ક્યાં ખોવાઈ જાય છે જીવને પોતાને કાંઈ ભાન રહે નહિ. એ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ :– ‘શ્રીમન્દ્વ'નો અને ‘ગુરુદેવ’નો બેનો સંગ મળ્યો.
પૂજ્ય ભાઈશ્રી :– બંનેનો સંગ મળ્યો. હા. એ એમનું જોવા જેવું નથી. આ જીવે અનંત વાર એવું કર્યું છે.
મુમુક્ષુ :– એમાંથી આપણે બોધ લેવાનો.
=
પૂજ્ય ભાઈશ્રી :– બોધ તો આપણે લેવાનો. આ જીવે અનંત વાર એવું કર્યું છે. શ્રીગુરુ મળ્યા છે, જ્ઞાની મળ્યા છે, છતાં બીજા પ્રપંચમાં રોકાઈ જઈને પોતે જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. (અહીં સુધી રાખીએ..)
મારે બીજાની હુંફ જોઈતી નથી. હું પોતે જ મને હુંફ આપું છે. થરથરતી ઠંડીમાં હું જ મારું તાપણું છું. હું કોઈનો ઓશીયાળો નથી કે નથી કોઈનો મોહતાજ. જેને કાંઈ જોઈતું ન હોય, તેને તણાવ / આર્તાપણું નથી. લાલસા માણસને મારી નાખે છે અથવા ગુણસંપત્તિને લૂંટી લે છે. પછી તે ધનની હોય કે માનની. તેનો અંત નથી. બધું જ હોવા છતાં ઓછું પડતું હોય છે. જીવનમાં અસંતોષનું દુઃખ મોટું છે. તેથી જ નિસ્પૃહી સુખી છે, નિષ્પરિગ્રહી સૌથી સુખી છે. તે આશા – અપેક્ષાના મૃગજળમાં ડુબતો નથી. નિઃફીકર અને નિર્ભય જીવન મુક્તિનું સોપાન છે. પરમાર્થનો માર્ગ નિરાલંબ છે.કેમકે આત્મસ્વરૂપનિરપેક્ષ અને નિરાલંબ છે.
(અનુભવ સંજીવની-૧૬૮૮)
Page #436
--------------------------------------------------------------------------
________________
૪૧૯
મૂલ્ય ૦૨-૦૦ અનુપલબ્ધ
૨00 ૧૫00
૩00
૩00
૩૦
વીતરાગ સસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ઉપલબ્ધ પ્રકાશન (ગુજરાતી) ગ્રંથનું નામ તેમજ વિવરણ ૦૧ અધ્યાત્મિકપત્ર પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રો) ૦૨ અધ્યાત્મ સંદેશ પૂજ્ય ગુરુદેવશ્રીના વિવિધ પ્રવચનો) ૦૩ આત્મયોગ (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૫૯૬,૪૯૧, ૬૦૯ પર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૦૪ અનુભવ સંજીવની પૂજ્ય ભાઈશ્રી દ્વારા લિખિત વચનામૃત્તોનું સંકલન) ૦૫ અધ્યાત્મ સુધા (ભાગ-૧) બહેનશ્રીના વચનામૃત ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો ૦૬ અધ્યાત્મ સુધા (ભાગ-૨)બહેનશ્રીના વચનામૃત ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો ૦૭ અધ્યાત્મ સુધા (ભાગ-૩) બહેનશ્રીના વચનામૃત ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો ૦૮ અધ્યાત્મ પરાગ ૦૯ બીજુ કાંઈ શોધમા પ્રત્યક્ષ સત્પષવિષયકવચનામૃત્તોનું સંકલન) ૧૦ બૃહદદ્રવ્યસંગ્રહપ્રવચન (ભાગ-૧) દ્રવ્યસંગ્રહગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી
કાનજીસ્વામીના સળંગ પ્રવચનો). ૧૧ બૃહદદ્રવ્યસંગ્રહપ્રવચન (ભાગ-૨)(દ્રવ્યસંગ્રહગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી
કાનજીસ્વામીના સળંગ પ્રવચનો) ૧૨ ભગવાન આત્મા (દ્રષ્ટિવિષયકવચનામૃત્તોનું સંકલન) ૧૩ દ્વાદશ અનુપ્રેક્ષા (શ્રીમદ્ ભગવદ્ કુંદકુંદાચાર્યદેવ વિરચિત ૧૪ દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ (ભાગ-૩) પૂજ્ય શ્રી નિહાલચંદજી સોગાની તત્ત્વચર્ચા) ૧૫ દસ લક્ષણ ધર્મ (ઉત્તમ ક્ષમાદિદસ ધર્મો પર પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો) ૧૬ ધન્ય આરાધના (શ્રીમદ રાજચંદ્રજીની અંતરંગ અધ્યાત્મ દશા ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારાવિવેચન) ૧૭ દિશા બોધ (શ્રીમદ્ રાજચંદ્રજી પત્રાંક-૧૬૬,૪૪૯,અને પ૭૨
પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા પ્રવચનો) ૧૮ ગુરુગુણ સંભારણા પૂજ્ય બહેનશ્રીના શ્રીમુખેથી હુરિત ગુરુભક્તિ) ૧૮ ગુરુગિરા ગૌરવ પૂજ્ય સૌગાનીજીની અંગત દશા ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૨૦ ગુરુગિરા ગૌરવ (ભાગ-૧) (દ્રવ્યદૃષ્ટિપ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી
શશીભાઈના પત્રો પર સળંગ પ્રવચનો) ૨૧ ગુરુગિરા ગૌરવ (ભાગ-૨) દ્રવ્યદૃષ્ટિપ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી
શશીભાઈના પત્રો પર સળંગપ્રવચનો)
૦૨-૦૦ ૦૪-૦ ૦૬-00
૧0
૧00 ૦૫-૦૦
૨MO
૨00
૨00
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૨૦
૨૨ જિણસાસણું સર્વાં (જ્ઞાનીપુરુષ વિષયક વચનામૃત્તોનું સંકલન) ૨૩ કુટુંબ પ્રતિબંધ (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૧૦૩, ૩૩૨, ૫૧૦, ૫૨૮, ૫૩૭ તથા ૩૭૪ ૫૨ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૨૪ કહાન રત્ન સરિતા (ભાગ-૧) (પરમાગમસારમાંથી ચૂંટેલા કેટલાક વચનામૃત્તો ઉ૫૨ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈનાં પ્રવચનો) ૨૫ કહાન રત્ન સરિતા (ભાગ-૨)(૫૨માગમસારમાંથી ક્રમબદ્ધ પર્યાય વિષયક ચૂંટેલા કેટલાક વચનામૃત્તો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈનાં પ્રવચનો)
૨૬ કાર્તિકેયાનુપ્રેક્ષા પ્રવચન (ભાગ-૧) કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના સળંગપ્રવચનો ૨૭ કાર્તિકેયાનુપ્રેક્ષાપ્રવચન (ભાગ-૨) કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના સળંગપ્રવચનો ૨૮ ક્લબદ્ધપર્યાય
૨૯ મુમુક્ષતા આરોહણ ક્રમ (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૨૫૪ ૫૨ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૩૦ નિર્ભ્રાત દર્શનની કેડીએ (લે. પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ)
૩૧ ૫૨માત્માપ્રકાશ (શ્રીમદ્ યોગીન્દ્રદેવ વિરચિત)
૩૨ ૫૨માગમસા૨ (પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ૧૦૦૮ વચનામૃત્ત)
૩૩ પ્રવચન નવનીત (ભાગ-૧) પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો)
૩૪ પ્રવચન નવનીત (ભાગ-૨) પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસપ્રવચનો) ૩૫ પ્રવચન નવનીત (ભાગ-૩) પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭ નય ઉપર ખાસ પ્રવચનો) ૩૬ પ્રવચન નવનીત (ભાગ-૪) પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭ નય શક્તિઓ ઉપર
ખાસ પ્રવચનો)
૦૮-૦૦
૪૦ પથપ્રકાશ (માર્ગદર્શન વિષયક વચનામૃત્તોનું સંકલન)
૪૧ પરિભ્રમણના પ્રત્યાખ્યાન (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૧૯૫, ૧૨૮ તથા ૨૬૪ ૫૨ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૪૨ પ્રવચન સુધા (ભાગ-૧)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૪૩ પ્રવચન સુધા (ભાગ-૨)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૪૪ પ્રવચન સુધા (ભાગ-૩)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૪૫ પ્રવચન સુધા (ભાગ-૪)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૪૬ પ્રવચન સુધા (ભાગ-૫)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો ૪૭ પ્રવચન સુધા (ભાગ-૬)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૪૮ પ્રવચન સુધા (ભાગ-૭)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૪૯ પ્રવચન સુધા (ભાગ-૮)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો
૨૫-૦૦
૨૫૦૦
૩૦-૦૦
૩૦-૦૦
૩૦-૦૦
૧૫-૦૦
૧૦-૦૦
૧૫-૦૦
૧૧-૨૫
અનુપલબ્ધ
૨૫-૦૦
૩૫-૦૦
૭૫-૦૦
૩૭ પ્રવચનપ્રસાદ (ભાગ-૧)(પંચાસ્તિકાયસંગ્રહ પર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો) ૬૫-૦૦ ૩૮ પ્રવચન પ્રસાદ (ભાગ-૨) (પંચાસ્તિકાયસંગ્રહ ૫૨ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો)
૩૯ પ્રયોજન સિદ્ધિ (લે. પૂજ્યભાઈશ્રી શશીભાઈ)
-
૦૩-૦૦
૦૬-૦૦
20-00
૪૦-૦૦
૮૫-૦૦
૩૦-૦૦
૪૦-૦૦
૩૦-૦૦
૩૦-૦૦
૨૦-૦૦
૨૦૦૦
Page #438
--------------------------------------------------------------------------
________________
૪૨૧
૨ ) ૨૦ ૨૦ અનુપલબ્ધ અનુપલબ્ધ
અનુપલબ્ધ
૨00
૨00
૨00
૨૦.૦ ૧૫-૦૦ ૦૬-૦૦
૫૦ પ્રવચન સુધા (ભાગ-૮)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૫૧ પ્રવચન સુધા (ભાગ-૧૦)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો પર પ્રવચન સુધા (ભાગ-૧૧)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો પ૩ પ્રવચનસાર ૫૪ પ્રચારિરૂકાય સંગ્રહ પપ પદ્મનંદીપંચવિશતી પ૬ પુરુષાર્થસિદ્ધિ ઉપાય ૫૭ રાજ હૃદય (ભાગ-૧) (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૫૮ રાજ હૃદય (ભાગ-૨) (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પર પૂજ્ય ભાઈશ્રી
શશીભાઈના સળંગ પ્રવચનો) ૫૯ રાજ હૃદય (ભાગ-૩) શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પર પૂજ્ય
ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૬૦ રાજહૃદય (ભાગ-) (“શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૬૧ સમ્યકજ્ઞાનદીપિકા (લે. શ્રી ધર્મદાસજી ક્ષુલ્લક) ૬૨ જ્ઞાનામૃત્ત (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી ચૂંટેલા વચનામૃત્તો) ૬૩ સમ્યગ્દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટનિવાસભૂત છ પદનો પત્ર
(શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૪૯૩પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૬૪ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૧૪૭, ૧૯૪, ૨૦૦,
૫૧૧, પ૬૦તથા ૮૧૯પ૨ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૬૫ સમયસાર દોહન પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના નાઈરોબીમાં
સમયસાર પરમાગમ ઉપર થયેલાં પ્રવચનો) ૬૬ સુવિધિદર્શન પૂજ્ય ભાઈશ્રી દ્વારા લિખિત સુવિધિ લેખ ઉપર તેમનાં પ્રવચન) ૬૭ સ્વરૂપભાવના (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૯૧૩,૭૧૦ અને ૮૩૩પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૬૮ સમક્તિનું બીજ (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી સત્પરુષની ઓળખાણ વિષયક
પત્રાંક ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૬૯ તત્ત્વાનુશીલન પૂજ્ય ભાઈશ્રી દ્વારા લિખિત વિવિધ લેખ) ૭૦ વિધિ વિજ્ઞાન વિધિ વિષયક વચનામૃત્તોનું સંકલન) ૭૧ વચનામૃત્ત રહસ્ય પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાનાઈરોબીમાં
બહેનશ્રીના વચનામૃત્ત પર થયેલાં પ્રવચનો) ૭૨ વચનામૃત્ત પ્રવચન (ભાગ-૧) ૭૩ વચનામૃત્ત પ્રવચન (ભાગ-૨) ૭૪ વચનામૃત્ત પ્રવચન (ભાગ-૩) ૭૫ વચનામૃત્ત પ્રવચન (ભાગ-૪)
૨00
૨૫-૦
૩પ-00 ૨૫-૦૦
૨૫-૦૦
૩૦
૦૭-00
૨૫-૦૦
Page #439
--------------------------------------------------------------------------
________________
અનુપલબ્ધ
૩૦. ૦ ૦
૩૦.૦૦ ૨૦૦ ૨૦ ૨00 ૨૦૦૦
૨૦.૦૦
૨૦૦૦
૨૦૦૦
૪૨૨ ૭૬ યોગસાર ૭૭ ધન્ય આરાધક ૭૮ અધ્યાત્મ સુધા (ભાગ-૪) “બહેનશ્રીનાં વચનામૃત' ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગપ્રવચનો ૭૯ અધ્યાત્મસુધા (ભાગ-૫) બહેનશ્રીનાં વચનામૃત ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો ૮૦ છ ઢાળા પ્રવચન (ભાગ-૧) ૮૧ છ ઢાળા પ્રવચન (ભાગ-૨) ૮૨ છ ઢાળા પ્રવચન (ભાગ-૩) ૮૩ મુક્તિનો માર્ગ સત્તા સ્વરૂપ ગ્રંથ પર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન) ૮૪ રાજહૃદય (ભાગ-૫) (“શ્રીમ રાજચંદ્ર ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૮૫ રાજહૃદય (ભાગ-૬)(શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૮૬ રાજહૃદય (ભાગ-૭) "શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૮૭ રાજહૃદય (ભાગ-૮)(“શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૮૮ રાજહૃદય (ભાગ-૯) (શ્રીમ રાજચંદ્ર ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૮૯ રાજહૃદય (ભાગ-૧૦) (શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૮૯ રાજહૃદય (ભાગ-૧૧)(શ્રીમદ્દાજચંદ્ર ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) રાજહૃદય (ભાગ-૧૨) “શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૯૦ રાજહૃદય (ભાગ-૧૩) (“શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગપ્રવચનો) ૯૧ રાજહૃદય (ભાગ-૧) શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૯૨ અધ્યાત્મ સુધા (ભાગ-૬) “બહેનશ્રીનાં વચનામૃત' ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો ૯૨ અધ્યાત્મ સુધા (ભાગ-૬) “બહેનશ્રીનાં વચનામૃત ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો ૯૩ અનુભવપ્રકાશના કિરણો (ભાગ-૧) (શ્રીઅનુભવપ્રકાશ' ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો)
૨૦.૦૦
૨૦.00
૨૦૦૦
૨૦.૦૦
૨૦.૦૦
૨૦.૦૦
૨૦૦૦
૨૦.૦૦
૨૦.00
૨૦.૦૦
Page #440
--------------------------------------------------------------------------
________________
૪૨૩
श्री वीतराग सत्साहित्य प्रसारक ट्रस्ट
___ उपलब्ध प्रकाशन (हिन्दी) ग्रंथ का नाम एवं विवरण
मूल्य ०१ अनुभव प्रकाश (ले. दीपचंदजी कासलीवाल) ०२ आत्मयोग (श्रीमद् राजचंद पत्रांक-४६९,४९१, ६०९ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
२०-०० ०३ अनुभव संजीवनी (पूज्य भाईश्री शशीभाई द्वारा लिखे गये वचनामृत्तोंका संकलन)
१५०-०० ०४ आत्मसिद्धि शास्त्र पर प्रवचन (पूज्य गुरुदेवश्री द्वारा)
५०-०० ०५ आत्मअवलोकन ०६ बृहद द्रव्यसंग्रह
अनुपलब्ध ०७ द्रव्यदृष्टिप्रकाश (तीनों भाग-पूज्य श्री निहालचंदजी सोगानीजीके पत्र एवं तत्वचर्चा)
३०-०० ०८ दूसरा कुछ न खोज (प्रत्यक्ष सत्पुरुष विषयक वचनामृतोंका संकलन) ०६-०० ०९ दंसणमूलो धम्मा (सम्यक्त्व महिमा विषयक आगमोंके आधार)
०६-०० १० धन्य आराधना (श्रीमद राजचंद्रजीकी अंतरंग अध्यात्म दशा परॉ
पूज्य भाईश्री शशीभाई द्वारा विवेचन) ११ दिशा बोध (श्रीमद राजचंद्र पत्रांक-१६६, ४४९, ५७२ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
२५-०० १२ धन्य पुरुषार्थी १३ धन्य अवतार १४ गुरु गुण संभारणा (पूज्य बहिनश्री चंपाबहिन द्वारा गुरु भक्ति)
१५-०० १५ गुरु गिरा गौरव १६ जिणसासणं सव्वं (ज्ञानीपुरुष विषयक वचनामृतोंका संकलन)
०८-०० १७ कुटुम्ब प्रतिबंध (श्रीमद् राजचंद्र पत्रांक-१०३,३३२,५१०, ५२८,५३७ एवं ३७४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
२५-०० १८ कहान रत्न सरिता (परमागमसारके विभिन्न वचनामृतों पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
३०-०० १९ मूलमें भूल (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके विविध प्रवचन)
०८-०० २० मुमुक्षुता आरोहण क्रम (श्रीमद राजचंद्र पत्रांक-२५४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
१०-००
१०-००
२१ मुक्तिका मार्ग (सत्ता स्वरूप ग्रन्थ पर पूज्य गुरुदेवश्रीके प्रवचन) २२ निर्धांत दर्शनकी पगडंडी (ले. पूज्य भाईश्री शशीभाई) २३ परमागमसार (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके १००८ वचनामृत्त) २४ प्रयोजन सिद्धि (ले. पूज्य भाईश्री शशीभाई) २५ परिभ्रमणके प्रत्याख्यान (श्रीमद राजचंद्र पत्रांक-१९५, १२८, २६४
०४-००
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૨૪
२०-०० २०-०० २०-००
२०-००
२०-००
२०-००
२०-०० २०.०० अनुपलब्ध अनुपलब्ध १५-००
१८-००
पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) २६ प्रवचन नवनीत (भाग-१) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके खास प्रवचन) । २७ प्रवचन नवनीत (भाग-२) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके खास प्रवचन) २८ प्रवचन नवनीत (भाग-३) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके ४७ नय के
खास प्रवचन) २९ प्रवचन नवनीत (भाग-४)(पूज्य गुरुदेवश्री कानजीस्वामीके ४७ शक्ति के
खास प्रवचन) प्रवचन सुधा (भाग-१)(पूज्य गुरुदेवश्री कानजीस्वामीके प्रवचनसार
परमागम पर धारावाही प्रवचन) ३१ प्रवचन सुधा (भाग-२) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके प्रवचनसार
परमागम पर धारावाही प्रवचन) ३२ पथ प्रकाश ३३ प्रवचनसार ३४ प्रचास्तिकाय संग्रह ३५ सम्यक्ज्ञानदीपिका (ले. श्री धर्मदासजी क्षुल्लक) ३६ ज्ञानामृत्त (श्रीमद् राजचंद्र ग्रंथमें से चयन किये गये वचनामृत्त) ३७ सम्यग्दर्शनके सर्वोत्तकृष्ट निवासभूत छ पदोंका अमृत पत्र
(श्रीमद रादचंद्र पत्रांक-४९३ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) ३८ सिद्धिपका सर्वश्रेष्ठ उपाय (श्रीमद् राजचंद्र ग्रंथमें से पत्रांक-१४७,१९४,
२००,५११,५६० एवं ८१९ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) ३९ सुविधि दर्शन (सुविधि लेख पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) ४० समयसार नाटक ४१ समयसार कलश टीका ४२ समयसार ४३ स्मरण संचिका ४४ स्वरूप भावना (श्रीमद् राजचंद्र पत्रांक-९१३,७१० एवं ८३३
पर पूज्य भाईश्री शशीभाई के प्रवचन) ४५ तत्त्वानुशीलन (भाग-१,२,३) (ले. पूज्य भाईश्री शशीभाई) ४६ तत्थ्य ४७ विधि विज्ञान (विधि विषयक वचनामृत्तोंका संकलन) ४८ वचनामृत्त रहस्य (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके नाईरौबीमें हुए प्रवचन ४९ भगवान आत्मा ५० जिन प्रतिमा जिन सारखी ५१. छः ढाला प्रवचन (भाग-१) ५२. छः ढाला प्रवचन (भाग-२) ५३. छः ढाला प्रवचन (भाग-३) ५४. प्रवचनसुधा (भाग-६)
२५-०० ४०-०० अनुपलब्ध अनुपलब्ध अनुपलब्ध २०.००
२०-०० २०-०० अनुपलब्ध १०-०० २०-०० २०.०० २०.०० २०.०० २०.०० २०.०० ३०.००
Page #442
--------------------------------------------------------------------------
________________
૪૨૫
वीतराग सत् साहित्य प्रसारक ट्रस्टमें से प्रकाशित हुई पुस्तकोंकी प्रत संख्या
०१ प्रवचनसार (गुजराती) ०२ प्रवचनसार (हिन्दी) ०३ पंचास्तिकायसंग्रह (गुजराती) ०४ पंचास्तिकाय संग्रह (हिन्दी) ०५ समयसार नाटक (हिन्दी) ०६ अष्टपाहुड (हिन्दी) ०७ अनुभव प्रकाश ०८ परमात्मप्रकाश ०९ समयसार कलश टीका (हिन्दी) १० आत्मअवलोकन ११ समाधितंत्र (गुजराती) १२ बृहद द्रव्यसंग्रह (हिन्दी) १३ मुक्तिका मार्ग (सत्ता स्वरूप ग्रन्थ पर प्रवचन) (गुजराती) १४. योगसार १५ अध्यात्मसंदेश १६ पद्मनंदीपंचविंशती १७ समयसार १८ समयसार (हिन्दी) १९ अध्यात्मिक पत्रो (पूज्य निहालचंद्रजी सोगानी द्वारा लिखित) २० द्रव्यदृष्टि प्रकाश (गुजराती) २१ द्रव्यदृष्टि प्रकाश (हिन्दी) २२ पुरुषार्थसिद्दिउपाय (गुजराती) २३ क्रमबद्धपर्याय (गुजराती) २४ अध्यात्मपराग (गुजराती) २५ धन्य अवतार (गुजराती) २६ धन्य अवतार (हिन्दी) २७ परमामगसार (गुजराती) २८ परमागमसरा (हिन्दी) २९ वचनामृत प्रवचन भाग-१-२-३-४ ३० अनुभव प्रकाश (हिन्दी) ३१ निर्धांत दर्शननी केडीए (गुजराती)
१५०० ४२०० १००० २५०० ३००० २००० २१०० ४१०० २००० २००० २००० ३००० १००० २००० २००० ३००० ३१०० २५०० ३००० १०,००० ७६०० ६१०० ८००० ३००० ३७०० ८००० ५००० ४४०० ५००० २००० ५०००
Page #443
--------------------------------------------------------------------------
________________
७५०० ३००० ७५००
२०००
२००० २००० २००० १००० १५०० ५८५० २३०० २००० ५०० ३५००
२५००
૪૨૬ ३२ निर्धांत दर्शनकी पगडंडी (हिन्दी) ३३ गुरुगुण संभारणा (गुजराती) ३४ गुरुगुण संभारणा (हिन्दी) ३५ जिण सासणं सव्वं (गुजराती) ३६ जिण सासणं सव्वं (हिन्दी) ३७ द्वादश अनुप्रेक्षा (गुजराती) ३८ दस लक्षण धर्म (गुजराती) ३९ धन्य आराधना (गुजराती) ४० धन्य आराधना (हिन्दी) ४१ प्रवचन नवनीत भाग-१-४ (गुजराती) ४२ प्रवचन प्रसाद भाग-१-२ ४३ पथ प्रकाश (गुजराती) ४४ पथ प्रकाश (हिन्दी) ४५ प्रयोजन सिद्धि (गुजराती) ४६ प्रयोजन सिद्धि (हिन्दी) ४७ विधि विज्ञान (गुजराती) ४८ विधि विज्ञान (हिन्दी) ४९ भगवान आत्मा (गुजरात) ५० भगवान आत्मा (हिन्दी) ५१ सम्यक्ज्ञानदीपिका (गुजराती) ५२ सम्यक्ज्ञानदीपिका (हिन्दी) ५३ तत्त्वानुशीलन (गुजराती) ५४ तत्त्वानुशीलन (हिन्दी) ५५ बीजुं कांई शोध मा (गुजराती) ५६ दूसरा कुछ न खोज (हिन्दी) ५७ मुमुक्षुता आरोहण क्रम (गुजराती) ५८ मुमुक्षुता आरोहण क्रम (हिन्दी) ५९ अमृत पत्र (गुजराती) ६० अमृत पत्र (हिन्दी) ६१ परिभ्रमणना प्रत्याख्यान (गुजराती) ६२ परिभ्रमणके प्रत्याख्यान (हिन्दी) ६३ आत्मयोग (गुजराती) ६४ आत्मयोग (हिन्दी) ६५ अनुभव संजीवनी (गुजराती) ६६ अनुभव संजीवनी (हिन्दी)
२००० २००० २०००
१५००
१०००
१५०० ४००० २००० ४००० २००० २५०० ३५००
२०००
२५००
१५००
४०००
१५००
३०००
१०००
१०००
Page #444
--------------------------------------------------------------------------
________________
६७ ज्ञानामृत (गुजराती) ६८ ज्ञानामृत (हिन्दी) ६९ वचनामृत रहस्य (गुजराती) ७० वचनामृत रहस्य (हिन्दी) ७१ दिशा बोध (हिन्दी-गुजराती) ७२ कहान रत्न सरिता (भाग-१) ७३ कहान रत्न सरिता (भाग-२) ७४ कुटुम्ब प्रतिबंध (गुजराती) ७५ कुटुम्ब प्रतिबंध (हिन्दी) ७६ सिद्धपद का सर्वश्रेष्ठ उपाय (गुजराती) ७७ सिद्धपद का सर्वश्रेष्ठ उपाय (हिन्दी) ७८ गुरु गिरा गौरव (हिन्दी-गुजराती) ७९ समयसार दोहन (गुजराती) ८० समकितनुं बीज (गुजराती) ८१ स्वरूपभावना (गुजराती) ८२ स्वरूपभावना (हिन्दी) ८३ सुविधि दर्शन (गुजराती) ८४ सुविधिदर्शन (हिन्दी) ८५ आत्मसिद्धि शास्त्र पर प्रवचन ८६ प्रवचन सुधा (भाग-१) (गुजराती) ८७ प्रवचन सुधा (भाग-२) (गुजराती) ८८ प्रवचन सुधा (भाग-३) (गुजराती) ८९ प्रवचन सुधा (भाग-४) (गुजराती) ९० प्रवचन सुधा (भाग-५) (गुजराती) ९१ प्रवचन सुधा (भाग-६) (गुजराती) ९२ प्रवचन सुधा (भाग-७) (गुजराती) ९३ प्रवचन सुधा (भाग-८) (गुजराती) ९४ प्रवचन सुधा (भाग-९) (गुजराती) ९५ प्रवचन सुधा (भाग-१०) (गुजराती) ९६ प्रवचन सुधा (भाग-११) (गुजराती) ९७ कार्तिकेयानुप्रेक्षा प्रवचन भाग-१ (गुजराती) ९८ कार्तिकेयानुप्रेक्षा प्रवचन भाग-२ (गुजराती) ९९ द्रव्यसंग्रह प्रवचन (भाग-१) (गुजराती) १०० द्रव्यसंग्रह प्रवचन (भाग-२) (गुजराती) १०१ राज हृदय (भाग-१) (गुजराती)
૪૨૭ ३५०० १५०० १००० १००० ३५०० १००० १००० १५०० २५०० १५०० २००० ३५०० ७५० १००० १००० १००० १००० १९००
१२५०
१४००
७५० १००० १००० १००० १००० ७५० ७५० ७५० ७५० ७५० १००० १००० १००० १००० १५००
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૨૮
१०२ राज हृदय (भाग-२) (गुजराती) १०३ राज हृदय (भाग-३) (गुजराती) १०४ अध्यात्मसुधा (भाग-१) (गुजराती) १०५ अध्यात्मसुधा (भाग-२) (गुजराती) १०६ अध्यात्म सुधा (भाग-३) (गुजराती) १०७ अध्यात्म सुधा (भाग-४) (गुजराती)
१०८ अध्यात्म सुधा (भाग-५) (गुजराती)
१०९ गुरु गिरा गौरव (भाग-१) (गुजराती) (धारावाही प्रवचन) ११० गुरु गिरा गौरव (भाग-२) (गुजराती) (धारावाही प्रवचन ) १११ मुक्तिनो मार्ग (गुजराती)
११२ प्रवचन नवनीत (भाग - १) (हिन्दी)
११३ प्रवचन नवनीत (भाग - २) (हिन्दी)
११४ प्रवचन नवनीत (भाग-३) (हिन्दी) ११५ प्रवचन नवनीत ( भाग - ४ ) (हिन्दी) ११६ धन्य आराधक (गुजराती) ११७ छ: ढाला प्रवचन (गुजराती) (भाग-१)
११८ छः ढाला प्रवचन (गुजराती) (भाग-२)
११९ छः ढाला प्रवचन (गुजराती) (भाग-३) १२० जिन प्रतिमा जीनि सारखी
१२१ स्मरण संचिका
१२२ दंसण मूलो धम्मो
१२३ प्रवचन सुधा (भाग - १ ) हिन्दी )
१२४ प्रवचन सुधा (भाग - २) हिन्दी )
१२५ प्रवचन सुधा (भाग-३) हिन्दी )
१२६ प्रवचन सुधा (भाग-४) हिन्दी )
१२७ प्रवचन सुधा (भाग-५) हिन्दी )
१२८ प्रवचन सुधा (भाग - ६) (हिन्दी)
१२७ धन्य पुरुषार्थी (गुजराती)
१२८ धन्य पुरुषार्थी (हिन्दी)
१२९ छः ढाला प्रवचन (हिन्दी) (भाग - १)
१३० राज हृदय (भाग-४) (गुजराती) १३१ राज हृदय (भाग-५) (गुजराती) १३२ राज हृदय (भाग-६ ) (गुजराती) १३३ राज हृदय (भाग-७) (गुजराती)
१३४ राज हृदय (भाग-८) (गुजराती)
१५००
७५०
१०००
१०००
१०००
७५०
७५०
१०००
७५०
१०००
१०००
१०००
१०००
१०००
७५०
१०००
१०००
१०००
५००
१५००
३५००
१०००
१०००
१०००
१०००
१०००
१०००
१५००
६५००
१०००
५००
५००
५००
१५०
१५०
Page #446
--------------------------------------------------------------------------
________________
૪૨૯
१५०
१५० १०० १००
१३५ राज हृदय (भाग-९) (गुजराती) १३६ राज हृदय (भाग-१०) (गुजराती) १३७ राज हृदय (भाग-११) (गुजराती) १३८ राज हृदय (भाग-१२) (गुजराती) १३९ राज हृदय (भाग-१३) (गुजराती) १४० राज हृदय (भाग-१४) (गुजराती) १४१ अध्यात्म सुधा (भाग-६) (गुजराती) १४२ अध्यात्म सुधा (भाग-७) (गुजराती)
१००
१०० १५०
१५०
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૩૦
પાઠકોની નોંધ માટે
Page #448
--------------------------------------------------------------------------
________________
પાઠકોની નોંધ માટે
૪૩૧
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૩૨
પાઠકોની નોંધ માટે
Page #450
--------------------------------------------------------------------------
________________ આત્મા છે. આત્મા સો ગંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગઅનુભવમાં છે. સાર વીતરા, જિવનગ૨ (વતરાગ સત સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ભાવનગર