Book Title: Dharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Author(s): Dalpatram Bhaishankar Raval
Publisher: Devchand Damji Kundlakar

View full book text
Previous | Next

Page 15
________________ [૨] ધર્મ જીજ્ઞાસુ અકબર. પુર સિક્રિના રાજમહાલયના ઝરૂખામાં બેઠે હતે. અકબર રણમાં બહાદુર દ્ધો ને રાજ્ય કરવામાં બાહોશ અને કાર્ય. દક્ષ હતું તેમજ તે વિદ્યારાસક પણ હતે. ઝરૂખામાં બેઠે બેઠે તે સુષ્ટિ દેવીનું નિરીક્ષણ કરી રહ્યો હતો અને અલ્લાની અદભૂત લીલાનું અવલોકન કરતાં મનમાં ને મનમાં તેની સ્તુતિ કરતે હતે. તેને રાજભકત નેકર ટેડરમલ પણ તેની સમિ. પમાં જ બેઠો હતે. અકબરને વિચાર ગ્રસ્ત સ્થિતિમાં કેટલે સમય નીકળી ગયે તે તેને પણ ખબર રહી નહિ, પરંતુ તે તરફના રાજ્યમાગે થઈને વાજતે-ગાજતે એક ટેળું પસાર થતાં તેના અવાજથી સચેત થઈને તે તરફ જોવા લાગ્યું. આ ટેળાની વચમાં એક પાલખી હતી ને તેની બાજુમાં એક મનુષ્ય ચામર ઢળતો હતે અને વચ્ચે વચ્ચે “હીરવિજયસૂરિજી કી જય” એ જયધ્વનિ સંભળાતે હતે. પ્રાત:કાળમાં ફરવા નીકળેલી બા મંડળીમાં કેને સત્કાર થાય છે, તે જાણવાની તેની જીજ્ઞાસા વધી એટલે તેણે તરતજ ટેડરમલ્લ પ્રત્યે દ્રષ્ટિ ફેરવીને પૂછ્યું-“ટેડરમલ્લ! અત્યારમાં આ મંડળી કયાં જાય છે? અને પાલખીમાં બેસારી કેને શામાટે માન આપવામાં આવ્યું છે?” “જહાંપનાહ? એ મંડળીમાંના સર્વ લેકે જૈન ધમીએ છે. તેઓ તેમના દેવ મંદીરેથી ઘર તરફ જતા હશે. પાલખીને હિતુ શું છે તે ફરમાન થાય તે તપાસ કરું.”ડરમલે વિવેથી જવાબ આપે. “વારૂ! પણ તેઓ “હરવિજયસૂરિજી કી જય” એવી જય ગર્જના કરતા જાય છે તે હીરવિજયસૂરિજી કેણ છે?” આદશાહે જીજ્ઞાસાપૂર્ણ સ્વરેન પ્રશ્ન કર્યો. હીરવિજયસૂરિજી શ્રાવક લેકેના ધર્મગુરૂ છે. ને તેમના ગુણ માટે તેઓ માન રાખે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 214