Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવ –જીન દીક્ષા ધારણ કરવાથી મારી સંયત અવસ્થાની સઘળી આવકતાઓ પૂર્ણ થઈ જાય છે. આમાં કઈ વાતની કમી પણ રહેતી નથી. આથી આગમ ભણવાથી મને શું લાભ છે? આપ લોકે ભણો છે તેમ છતાં પણ અતીન્દ્રિય તત્વોને તે જાણી શકતા નથી. કેમ કે પંચમકાળમાં કેવળ જ્ઞાનને અભાવ બતાવેલ છે, તો પછી હદય, ગળું અને તાળવાને શુષ્ક બનાવી દેનારાં અધ્યયનોથી કયું પ્રયોજન સાધી શકાવાનું છે? અર્થાત્ –કાંઈ પણ નહીં, આવું બોલવાવાળા પાપશ્રમણ કહેવાય છે. રા
હવે અહીં પાપશ્રમણનાં લક્ષણ કહેવામાં આવે છે–“ ” ઈત્યાદિ.
અન્વયાર્થ-જે - શત્રત જે કઈ વન-પત્રજિતઃ દક્ષિત સાધુ મને જ્ઞ અનાદિકને કામ-કામશઃ અત્યંત મો-યુવા ખાઈને તથા છે. જિલ્લા દૂધ, છાશ આદિને મનમાની રીતે ખૂબ પીને નિદા -નિરાશર નિદ્રાપ્રમાદમાં પડી મુદg- પત્તિ સુખપૂર્વક સુઈ રહે છે. વસત્તિ - પાપબમા રૂતિ ફતે તે સાધુ પાપભ્રમણ છે એવું કહેવામાં આવે છે.
ભાવાર્થ- ખાઈ પીને જે નિદ્રાશીલ થઈને સૂતા રહે છે– ધાર્મિક ક્રિયામાં ઉપેક્ષાવૃત્તિ રાખે છે તે સાધુ નહીં પરંતુ પાપશ્રમણ છે એવું જાણવું જોઈએ. આવા તથા “બરિા ઈત્યાદિ !
અન્વયાર્થ—–જે મુનિ બારિશ કરંજ્ઞા-ગાવાયfiાય આચાર્ય અને ઉપાધ્યાયને સુાં વિજયં નાદિ-પુતં બિનજં પ્રતિઃ શાસ્ત્ર ભણવાની, તથા વિનયશીલ જ્ઞાન દર્શન આદિ અને ઉપચાર વિનયને પાલન કરવાનું શિક્ષણ આપે છે ત્યારે વારેવાર એ બાલશ્રમણ તે જે વિસ–તાને એમના ઉપર રૂષ્ટ થાય છે, એમની પણ નિંદા કરવા લાગે છે, તે પાપભ્રમણ છે. એક
આ પ્રમાણે જ્ઞાન આચારમાં પ્રસાદીનું સ્વરૂપ કહીને હવે સૂત્રકાર દર્શનાચારના પ્રમાદીનું સ્વરૂપ કહે છે –“વારિ” ઈત્યાદિ !
અન્વયાર્થ–જે સાધુ ગારિક વાયા સમક્યું ન હતcરૂ-ગાવાયf પાધ્યાયાનાં સભ્ય ન પરિણતિ આચાર્ય ઉપાધ્યાય આદિ ગુરુજનોની શાસ્ત્રોક્ત પદ્ધતિના અનુસાર સેવા શુશ્રુષા કરીને તેમને પ્રસન્ન કરતા નથી, તથા ગge
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫