Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છએ વ્રતની દુષ્કરતા કહીને હવે પરીષહાન સહન કરવાની દુષ્કરતાને કહે છે–“છુ” ઈત્યાદિ.
અન્વયાર્થ-જુદા તટ્ટાય ઉઘરું હંમસાજ-સુધા તૃUTI શીતcom ઢામશાહના સુધા પરીષહ, તૃષ્ણ પરીષહ, દંશ-મચ્છર પરીષહ, ગોલા સુવરવसेज्जा य तणफासा जल्लमेव य-आक्रोशा दुःखशय्या तृणस्पर्शा जल्लं एव AA પરીષહ, દુઃખશયા પરીષહ, તૃણસ્પર્શ પરીષહ તથા મળ પરીષહ. ભૂખના દુઃખને સહન કરવું તે સુધા પરીષહ છે. તરસના દુઃખને સમતાપૂર્વક સહન કરવું તે તૃષા પરીષહ શરદી અને ગરમીની પીડાને સહન કરવી તે શીતોષ્ણ પરીષહ છે. ડાંસમચ્છર વગેરે જીવોના કરડવાથી જે દુઃખ સહન કરવું પડે છે તેને શમશકવેદના પરીષહ કહે છે. દુર્વચનને શાંતિપૂર્વક સહન કરવાં તે આક્રોશ પરીષહ છે. નીચી ઊંચી જમીનમાં બેસવું, ઉઠવું આદિ દુઃખને સહન કરવું તે દુઃખશયા પરીષહ છે. સંસ્તારકમાં તૃણસ્પર્શથી ઉત્પન્ન થનારા દુખને સહન કરવું તે તૃણસ્પર્શ પરીષહ છે. શરીર ઉપર જામેલા મેલના દુઃખને સહન કરવું તે જલ્લ પરીષહ છે. ૩૧
તથા–“ના ” ઈત્યાદિ.
અન્વયાર્થી—મિજવાયરિયા નાથ રામત કુળ-મિલાવ વાવના ગામના કુકર ભિક્ષાચર્યા, યાચના અને અલાભતા એ સઘળાં દુઃખરૂપ છે. तालणा तज्जणा चेव वहबंध परीसहा-ताडना तर्जश्चैव वधवन्ध परीषहौ થપ્પડ વગેરેનું મારવું એનું નામ તાડના છે. આંગળીથી સંકેત કરીને કુત્સિત વચનથી અપમાનિત કરવું તે તર્જના છે, લાકડી વગેરેથી આઘાત પહોંચાડે તેનું નામ વધ છે, દેરી વગેરેથી હાથ વગેરેને બાંધવા તેનું નામ બંધ છે.
ભાવાર્થ–મૃગાપુત્રને માતાપિતા આમ કહી રહ્યાં હતાં કે બેટા! સાધુચર્યા એટલા માટે કઠણ છે કે જેમાં સાધુ મારવા છતાં પણ તેને પ્રતિકાર કરી શકતા નથી. તેમને કોઈ પણ ચાહે તે પ્રકારે મારી શકે છે. હરકેઇ એને ધાકધમકી આપી શકે છે. દેરડાથી તેના હાથપગ બાંધી શકે છે. આ સઘળાં દુઃખ આવી પડતાં સાધુએ સમતાપૂર્વક સહન કરવાં જોઈએ, નહીં તે તે સાધુ નથી. જે ડીવાર માટે એમ માની લેવામાં આવે કે આવી બધી વાતો સાધુ અવસ્થામાં સઘળાને બનતી નથી, પરંતુ ભિક્ષાચર્યા તો બધાએ કરવી જ પડે છે એ શું ઓછા દુઃખની વાત છે ? આ પ્રમાણે યાચના કરવી અને યાચના કરવા છતાં પણ માંગેલી વસ્તુ ન મળે તે અતિ દુઃખદ છે, માટે હે બેટા ! આ સાધુ બનવાના આગ્રહને છેડી દે કારણ કે સાધુ બનવામાં ભારે દુઃખ છે. એ ૩૨ છે
છતાં પણ શ્રમણ્યની દુષ્કરતા બતાવે છે – “કાવવા ઈત્યાદિ.
અન્વયાર્થ–સાધુજનેની ના-ચાં જે સુના-આ સંયમયાત્રાના નિર્વાહના ઉપાયરૂપ થવો વિત્તી-તીર કાપતિ વૃત્તિ છે તે ખૂબ કઠીન છે. તથા ગોર વાળો-શોવ ઢા: વાળને-કેશને ઉખેડવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫૬