Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે નૌકા છિદ્રવાળી હોય છે, તેમાં પાણી ભરાઈ જવાથી સા જામ ન – પાઈલ્સ નામની ર કિનારે સહિસલામત રીતે પહોંચી શકતી નથી અને વચમાં જ ડૂબી જાય છે. પરંતુ ના નવા નિણાવિળી–ા નૌઃ નિભાવળ જે નૌકામાં છિદ્ર નથી હોતું તેમાં ડું પણ પાણી ભરાઈ શકતું નથી, જેથી તે વચમાં ડૂબતી નથી અને RT ૩ નિત તાજા શનિની તે નિવિદને સામે કાંઠે સહે. સલામત પહોંચી જાય છે. આ ગાથાથી ગૌતમસ્વામીએ કેશ શ્રમણને એવું સમજાવ્યું કે, હું જે નૌકા ઉપર ચડેલ છું એ નૌકા છિદ્રવાળી નથી પરંતુ છિદ્ર વગરની નૌકા છે. આથી તે ડગમગતી નથી. ૭૧ આવું સાંભળીને કેશી શ્રમણે પૂછયું–“નાવા ” ઈત્યાદિ !
જે નૌકા ઉપર આપબેઠેલા છો એ નૌકા કઈ છે? ત્યારે ગતમસ્વામીએ આ પ્રકારે કહ્યું. ૭૨ાા
ગતમ સ્વામીએ શું કહ્યું તેને કહે છે—“ મા” ઈત્યાદિ !
હે ભદન્ત ! તીરં નાવિત્તિ મા-વારનૌરિતિ એ ન કા આ શરીર છે. તથા = નાત્ર યુનીવર નારા: ૩ઘરે એ નકાને ચલાવનાર નાવિક આ જીવ છે. સંસારને અાવો કુત્તા-નવાર શરૂઃ ૩ ચતુગતી રૂપ એવો આ સંસાર એ સમુદ્ર છે. મણિ તાંતિ–વં મર્ષય તાત્તિ આ સમુદ્રને પાર કરવાવાળા મહારૂષિ જ હોય છે.
| ભાવાર્થ એને આ પ્રકારને છે–આ શરીર જ્યારે કમગમનના કારણરૂપ દ્વારથી રહિત બની જાય છે ત્યારે રત્નત્રયની આરાધનાના સાધનભૂત બનેલ આ સંસારસમુદ્રથી આ જીવને પાર કરાવવામાં સહાયક બની રહે છે જેથી આ શરીરને નાકાની ઉપમા આપવામાં આવી છે. રત્નત્રયના આરાધક જીવ આ શરીરરૂપી ને દ્વારા આ સંસારરૂપી સમુદ્રને પાર કરે છે. આ કારણે તેને નાવિક કહેવામાં આવેલ છે. તથા જીવો દ્વારા પાર કરવા યોગ્ય આ સંસાર જ છે જેથી તેને સમુદ્રના સ્થાના પન્નથી માનવામાં આવેલ છે. આ સંસાર સમુદ્રને એજ પાર કરી શકે છે કે જે મહર્ષિ હોય છે. કફ
આ પ્રમાણે સાંભળીને કેશી શ્રમણે મૈતમ સ્વામીને કહ્યું—“જાદુ ઈત્યાદિ !
હે ગતમઆપની બુદ્ધિ ઘણી જ સારી છે કારણ કે, આપે મારા સંશયને દૂર કરી દીધેલ છે અને હજી પણ જે છેડે સંશય છે તેને આપ દૂર કરો. ૭૪
તે સંશયને કહે છે – “અંધશરે ઈત્યાદી !
અન્વયાર્થ--ગાતમ! આંખની પ્રવૃત્તિના નિરોધક હેવાના કારણે આંધળા જેવા બનાવી દેનાર ઘરે બંધયારે ત–પોરે મવારે તણ ગાઢ અંધકારમાં ઘg gifબળો વિંતિ–વવા પ્રળિના તિcsતિ અનેક સંસારી જીવ પડેલ છે તે पाणिणं सबलोगम्मि को उज्जोअं करिस्सइ-प्राणिनाम् सर्वलोके कः उधोतं રિણાતિ તેમને માટે સંસારમાં પ્રકાશ કેણ કરશે? કપા
કેશી શ્રમણના આ પ્રકારના પ્રશ્નનને સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું— “ઉજાગો " ઈત્યાદિ ! હે ભદન્ત! સઘળા લેકેને પિતાની ઉવળ પ્રભાના વિમળ પ્રકાશથી ઉજવળ કરવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૮૬