Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એનાથી પણ અનન્તગણા ઉષ્ણ ગુણવાળી અગ્નિ નરકામાં છે. કે જ્યાં હું અગાઉના જન્મામાં ઉત્પન્ન થઈ ચૂકયા છું. આ નરકામાં મ-મયા મેં અાયા અમાતા દુઃખરૂપ ૩૬ વેચા વેચા—કળા વેના તાઃ એ ઉષ્ણુ વેદનાઓને ભાગવી છે. નરકામાં ખાદર અગ્નિ નથી હેતેા પર`તુ તેની પૃથ્વીના સ્પશ જ ઉજ્જુ હાય છે. જળા તયા---દ' ઇત્યાદિ.
અન્વયા --ના-પથા જે રીતે કુદ આ સંસારમાં રૂક્ષ્મ—મ્ અનુભવી શકાય તેવી પેષ અને મહા મહિનાની ઠંડી પડે છે. સોળંતજીને તા-૩૧: અનન્તનુ તંત્ર આનાથી પણ અનંતગણી ઠંડીએ નરકામાં છે કે જ્યાં હું અગાઉ ઉત્પન્ન થઇ ચૂકયા છે. નજી-નરહેવુ એ નકામાં અસચાસીયા વેયળા મ વેચા-ત્રમાતા: શીતા તેના મા વૈવિતા આવી અસહ્ય એવી શીત વેદનાને પણ મે' સહન કરી છે.
આ ૪૪, ૪૫, ૪૬, ૪૭ અને ૪૮ મી ગાથાઓના ભાવ કેવળ એટલા જ છે કે, જે સસ્પૃહ છે તેને જ બધુ કાણુ છે તથા દુઃખરૂપ છે. નિસ્મૃદ્ધિને ન કાંઈ કઠણ છે, ન કાંઈ દુઃખરૂપ છે. શારીરિક અને માનસિક વેદનાઓના અનુભવ આ પર્યાયમાં નવીનરૂપથી કરવામાં નથી આવતે. એ તા કઈકવાર કરી ચૂકયા છે. નરકામાં અહીંના કરતાં અનંતગણી ઉષ્ણુ વેદનાઓના તથા ઠં'ડીની વેદનાઓના અનુભવ કરેલ છે તેા પછી આપલેાકેા કઇ વાતના ભય મને કહી બતાવા છે ? ૫૪૮૫
છતાં પશુ—” ઈત્યાદિ.
અન્વયા—હૈ માતાપિતા ! ગુવાનો બોલિયા-કર્ષવાર અષઃ શિવઃ ઉંચે પગ અને નીચે માથું રાખીને મેં તો બન્ રાતાં રાતાં જંતુ મીનુજંતુ મોજુ લાહાની મોટી મેાટી કડાઇઓમાં તથા કુભીઓમાં દુગાલને ન ંમ્મદુતારને વૃત્તિ અગ્નિથી પ્રજવલિત થઇને બળતો-અનન્તરઃ અન ંતવાર - પુત્રો-પૂર્વે; પુ`ભવમાં ખળી ચૂકયા છું--શેકાઇ ચૂકયા છું.
ભાવાવ માનની વેદનાઓને બતાવીને હું માતાપિતા ! મને શા માટે ભયભીત કરી રહ્યા છે ? આગલા ભવેશમાં મારા આ જીવે અનંતવાર કુંભિયા અને કડાઇમાં ભડકે બળતા અગ્નિમાં શેકાવાની અપાર વેદનાઓને અનુભવ કર્યા છે. જા
છતાં પણ---“માસિંગને ' ઇત્યાદિ.
અન્વયાં--હે માતાપિતા ! મે... મઢાવળિસંશાને-મદા નિસંચારો મહાધ્રુવ અગ્નિ તુલ્ય તથા મરૂ પ્રદેશમાં રહેલ રેતીના પુજની જેવી વવાઝુદ્—વનવાલુડે વાવાલુકા નામની નદીના તથા છાજીયા-વવાનુ ાયામ ખૂબ તપેલ કંબવાલુકા નદીમાં મળતો અનન્તશે; અન’તવાર .જ્જો-પર્વ: આગલા
ભવમાં શેકાઈ ચૂકયા છે.
W
ભાવા --પાતે અગાઉ ભોગવી ચૂકેલી નરકની યાતનાની અપેક્ષાએ મૃગાપુત્ર વર્તમાનકાળમાં સાધુજીવનમાં અનુભવવા પડતા ભયાથી પેાતાને નિર્ભય મતાવીને કહેછે કે, હે માતાપિતા ! આપે મને ખતાવેલ સાધુજીવન દરમ્યાન સહન કરવા પડતા લયાની એટલા માટે પરવા નથી કે મેં આનાથી પણ અધિક કષ્ટ નરકેટમાં સહુન કર્યો છે. ત્યાંની અત્યંત જાજવલ્યમાન વાવાલુકા નદીમાં તથા કદ અવાલુકા નદીમાં અન'તવાર આગલા ભવમાં શેકાઇને અહીં આવ્યા છે. ૫ ૫૦ ॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૬૧