Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આત્મન્ ! શીત, ઉષ્ણ, દશમશક અને તૃણુસ્પરૂપ પરીષહ તથા વિવિધ પ્રકારના આતંક આ શરીરને વ્યથિત કરે છે જ. પણ આ સ્થિતિમાં કાયરતાસૂચક હે માત ! હૈ તાત ! ઇત્યાદિ શબ્દોના પ્રયાગ ન કરતાં તું એને સહન કર. આથી તને એ લાભ થશે કે તુ પૂર્વાપાત કર્મોના ક્ષય કરનાર બની જઈશું. ૧૮૫
છતાં પણ—'પદ્મા'' ઇત્યાદિ.
અન્વયા - સયં-સતતમ્ નિર ંતર વિયવને વિક્ષળઃ તત્વોની વિચારણા કરવામાં તત્પર બનેલા એ સમુદ્રપાલ મુનિએ રાળ ફોર્સ તહેન મોદું પાય—ાગ ટ્રેપ તથૈવ મોટું મહાય અભિમત વિષયામાં રાગ, અનભિમત વિષયે માં દ્વેષ તથા મિથ્યાત્વ હાસ્ય દિરૂપ અજ્ઞાનના પરીત્યાગ કરી વાળ મેન બર્થમાળોવાલેન મેહઃ રૂવ અપમાન: ઝંઝાવાતથી મેરૂની માફક પરિષદ્ધ આદિથી અઢાળ બની તથા ગાયનુત્તો—ગામJn: કાચબાની માફક ઇન્દ્રિયાને સર્કલીને પરીસદે સફ્રેગ્મા-પરીપદાન અન્નદર્ શીત, ઉષ્ણ આદિ પરીષહેાને સહન કર્યા. આત્માના અનુશાસન પક્ષમાં હું આત્મન્ ! નિર ંતર તત્વાની વિચારણા કરવામાં તલ્લીન બની રહેલ ભિક્ષુ પરીષહ આદિને સહન કરવામાં કસર રાખતા નથી. આથી તું પણુ અપ બનીને એને સહન કર. ૧૯ા
વળી પણ—“જી” ઇત્યાદિ.
ન
""
અન્વયા—મહેશી—મત્તિ; એ સમુદ્રપાલ મુનિ પૂરું અણુળ-જૂનાં અનુભૂત પેાતાની પ્રશ`સામાં ગથી રહિત હતા. સન્માનિત થવા છતાં પણ તેમનામાં જરા સરખાએ ગ ંના ભાવ ન હતા. તથા દું નાવદ્-દી નાવનતઃ નિદ થવાથી પણ તેમને જ૨ સરખાએ ભેદ થતા ન હતા. ન યાત્રિ પૂયંગદસંગ --નાપિ જૂનાં નો સદત્ તેમને કદી એવા વિચાર પણ થતે ન હતા કે, કેઇ મારી પ્રશંસા કરે અથવા નિ ંદા કરે. અર્થાત્~ મારૂ સન્મ ન થાય. આવે! વિચાર તેમને આવતા ન હતા. “મારૂં કદી અપમાન ન થાય” એવી ચિંતા તેમને થતી ન હતી. આ પ્રકારની સ્થિતિ સ’પન્ન એ મુનિરાજ ૩-માર્ચડિયા-કનુમાર્યપ્રતિષદ્ય આવ ભાવને અંગીકાર કરીને, વિદ્-વિત: પાપેથી વકત થતા હતા (નન્ત્રાળ માં વેફ-નિોળમા નૈતિ સક્ જ્ઞાન ગાદિ રૂપ નિર્વાણમાêને પ્રાપ્ત કરવ વામાં સાવધાન રહેતા હતા. આત્માનુશાસનપક્ષમાં હું આત્મન્! મહુજન પેાતાની પ્રશંસા થવા છતાં પણ ગવ કરતા નથી, તથા અપમાન કરવાથી ખેદ કરતા નથી તેમ ન તે તેમના ચિત્તમાં પ્રશંસાની ચાહના જાગે છે અને ન અપમાન થવાથી ખેદ ભાવની જાગૃતિ થાય છે તેમનુ પરિણામ સદા એકસરખુ રહ્યા કરે છે. પ્રશંસા–નિદ્રામાં પક્ષપાતની ગંધ પણ ત્યાં રહેતી નથી, આથી જ્યારે તું મુનિ છે તેા તારે પણ એવા ખનવુ જોઇએ. એવા મનીશ ત્યારે જ નિર્વાણુ માગની પ્રાપ્તિ થઈ શકશે. ા૨ના
પછી તે સમુદ્રપાલ મુનિએ કેવા બનીને શું કર્યુ તેને કહે છે— “અડસટ્ટે ઇત્યાદિ.
અન્યયા —રસદે પ્રતિત્તિય: એ સમુદ્રપાલ મુનિરાજને કદી પણુ સંયમમાં અરતી અને અસંયમમાં રતીભાવ ન થયા. અર્થાત્—તેએ આ પ્રકારના ભાવથી બાધિત ન થયા એવા ભાવાને તેમણે સહન કર્યો. પઢીળસૂચવે-પ્રદાનસઁસ્તવઃ માતાપિતા આદિની સાથેના પરિચય, પૂર્વાંસસ્તવ તથા શ્વસુર આદિને સંબંધ એ પછીનેા સંબંધ છે તેા એ મુનિરાજે આ બન્ને પ્રકારના સંબધના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૬