Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કિંચ“મા ” ઈત્યાદિ.
અન્વયાથ–હે પુત્ર ! આ શુ –પોષિક ગુણદધિ-જ્ઞાનાદિક ગુણરૂપ સમુદ્ર મારે જોવા બાદત પુર આકાશગામી ગંગાના પ્રવાહની માફક દુસ્તર છે. અથવા ફિગર કુત્તો-ત્તિરોત ફર કુસ્તક પ્રતિકુળ સ્ત્રોતની માફક તરવું અશક્ય છે. આ પ્રમાણે વહિંસા જેવ તરિચવોવાગ્યાં સાગર રૂર તતવ્ય બાહુઓથી આવા સમુદ્રને પાર કરવાનું સંપૂર્ણતઃ અશક્ય છે. આ પ્રમાણે મનવચન અને કાયાનું નિયંત્રણ કરવું સર્વથા અશકય છે. આ ગુણદધિને તરવું પણ તમારા માટે સર્વથા અસંભવ છે.
ભાવાર્થ–માતાપિતા સમજાવતાં મૃગાપુત્રને કહી રહેલ છે કે, બેટા ! જે પ્રમાણે આકાશગામી ગંગાને પ્રવાહ અથવા પ્રતિકુળ નદીને પ્રબળ પ્રવાહ તરી શકાતું નથી અને ન તે સમુદ્ર પણ બાહુએથી પાર કરી શકાય છે. આ પ્રમાણે આ ગુણદધિ પણ તારાથી પૂર્ણપણે પાળી શકાય તેમ નથી-પાર કરી રોકાય તેમ નથી. ૩૬
તથા–“રાજુલા ત્ર” ઇત્યાદિ.
અન્વયાર્થ–હે પુત્ર ! સંગ-સંમઃ સંયમ-પ્રાણ તિપાત વિરમણ આરિરૂપ સત્તર પ્રકારના સંયમ વાસુમા કાજે રે નિરસાણ-વાસ્તુ શાસ્ત્ર પુર નિવારઃ રેતીના કળીયાની માફક સ્વાદવજીત છે–સર્વથા નીરસ છે તથા તલવારની તી ક્ષણ ધાર ઉપર ચાલવા જેવું સિધામ જે તવો વર૩ સુ-વિધા/મનબિર તા: વરિતું સુ૫૫ દુષ્કર છે, એવી જ રીતે અનશન આદિ બાર પ્રકારના તપને તપવાં એ પણ દુષ્કર છે.
ભાવાર્થ...રેતીને કળીઓ સર્વથા જેમ સ્વાદરહિત હોય છે તે જ આ સંયમ છે અને અનશન આદિ બાર પ્રકારનાં તપાને તપવા એવા દુષ્કર છે, જાણે કે તલવારની દુષ્કર તીણ ધાર ઉપર ચાલવાનું હોય છે આથી હે બેટા ! સાધુ થવાનું છોડી દો. ૩૭ છે
ફરી સાંભળે “દિવેવિદg" ઇત્યાદિ.
અન્વયાર્થ–પુત્ર! દિiદી–રિષિ ઇત્ત રથ સર્પ જે પ્રકારે પિતાના ચાલવાના માર્ગથી આડીઅવળી દષ્ટિ ફેરવીને ચાલતું નથી, પરંતુ પિતે જે તરફ જાય છે એ તરફ જ સીધી દ્રષ્ટિ રાખીને જ ચાલે છે આજ પ્રમાણે સાધુને પણ એજ માર્ગ છે કે, તે પણ ચારિત્ર માર્ગ ઉપર ચાલતાં આડું અવળું ન જોતાં એ તરફ જ લક્ષ રાખીને ચાલતા રહે છે. પરંતુ આ ચાલવા રૂ૫ વરિ-વાત્રિમ ચારિત્ર સુધી-તુલ દુષ્કર છે. કેમકે મનનું વિષયેથી હટાવવું ઘણું જ કઠણ કામ છે. વળી જેમ ચોદવા નવ-દમથા ચવા લેઢાના ચણાને વાયાવિતાવ્યા ચાવવા એ દુષ્કર છે. એ જ પ્રમાણે ચારિત્ર પાળવું પણ દુષ્કર છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫૮