Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરંતુ–“દુકાને? ઈત્યાદિ.
અન્વયાર્થહે માત પિતા! નરકમાં તેમને િવવો–ાર્મમિ પ્રવ્રુત્તર અને પાપકર્મોથી ઘેરાયેલા એવા સાસ-ગર: પરતંત્ર બનેલા એવા મને પરમાધાર્મિક દેએ પિતાની વિક્રિય શક્તિથી બનાવેલી વિશા-નિત્તાક ચિતાઓમાં કવિતw
ram-sતિ સુતાશને ભડભડ બળતા અગ્નિમાં નહિ વિવ–મહિષર ભેંસની માફક તો ઘરે-ધ; V પહેલાં તે ખૂબ શેકો અને પછી રીંગણાની માફક મારૂં ભડથું બનાવ્યું.
ભાવાર્થ-જે પ્રમાણે પાપી લો કે પાડાને બંધન વગેરેથી પરતંત્ર બનાવીને અગ્નિમાં ફેંકી દે છે અને પછી તેને રીંગણાની માફક શેકે છે. એ જ પ્રમાણે પૂર્વોપાર્શત કરેલાં પાપકર્મો દ્વારા ઝકડાઈને નરકને પ્રાપ્ત કરેલા એવા મારા શરીરને પહેલાં તે પરમધામિક દેએ પિતાની વૈકિય શક્તિથી બનાવેલી ચિતાઓમાં બબ શેક અને તેનું ભડથું બનાવ્યું. મેં પણ !
બીજું પણ–“વા” ઈત્યાદિ.
અન્વયાર્થ—હે માતાપિતા ! સંદા (ર્દિ–વંશ તુ સાણસીના આકાર જેવા મોઢાવાળા તથા સ્ત્રોદાર્દિ-દા: લેઢાના જેવા કઠોર મોઢાવાળા એવા હું દિ૬ : ટંકદ્ધ નામના પક્ષીઓ દ્વારા વિવંતોષë–વિશ્વનું વિલાપ કરી રહેલ એ હું અનંત-અનંતશઃ અનંતવાર વિત્ત-વિ છિન્નભિન્ન કરાયેલ છું. નરકમાં પક્ષી હેતા નથી. નારકી જ સ્વયં વૈક્રિય શકિતથી પક્ષી જેવા બની જાય છે. કે ૫૮ છે
આ પ્રમાણે કદર્થિત થવાથી તરસ લાગવાથી શું થયું તેને કહે છે“તા જિત'' ઇત્યાદિ.
અન્વયાર્થ–હે માતાપિતા ! આ પ્રકારે કદર્શિત થવાથી જ્યારે મને ખૂબ જ તરસ લાગી ત્યારે તદા તો-વળવા વન તરસથી ખેદખિન્ન થયેલે હું ઘાત-પાવન પાણી શોધવા માટે અહીંતહીં દડત અને વૈયff નવું વત્તોવૈિત ન માપ: વૈતરણી નામની નદીને જોઈને તરસ શાન્ત કરવા ત્યાં જઈ પહોંચ્યા. બરું પતિ ચિંતતીજોરું પિવાનીતિ નિત્તાન પાણી પીવાની તૈયારી કરતો હતો કે એટલામાં પુર ધાર્દિ વિવા-સુરધામ પવિતા છરાની ધાર જેવી એની તીક્ષ્ણ લહેરાથી મારે ચૂરેચૂરે કરી નાખવામાં આવતો. આ નદીનું પાણી છરાની ધારના જેવું ગળાને ચીરી નાખે તેવું હોય છે. જે પ૯ છે
કિંચ–“મિતત્તો” ઈત્યાદિ
અન્વયાર્થ—હે માતા પિતા ! નરકમાં જ્યારે હું શ્વામિત્તો-કળrfમતતઃ ગરમીથી અત્યંત અકળાઈ ગયો ત્યારે છાયાની શોધમાં સિપન્ન માત્ર સંપત્ત-અસિત્ર અદાવન સભ્યતઃ તલવારની ધાર જેવા તીક્ષણ પંદડાવાળ વૃક્ષોના મહાવનમાં જઈ પહોંચ્યા, જ્યારે હું ત્યાં પહોંચતો કે ત્યાં તેÉિ પતિ ઝાડ પરથી ખરતા તીણ ગતિર્દિ–પિન્નઃ પાંદડાઓથી અને જો તેનેજરઃ અનેક પ્રકારે છિનgો-છિન્નપૂર્વ આગલા ભવેમાં હું દાયે હતો. ૬૦ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૬૪