Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા–સાવવો ઇત્યાદિ !
અન્વયા–જે સાધુ સજાવવા-જ્ઞાન : ધૂળથી ભરેલા પોતાના પગ હોય છે. છતાં પરુ-ષિત્તિ એમના એમ સુઈ જાય છે, તથા સેઝ ન વિચાર પ્રતિવાતિ પિતાની વસતિની પ્રતિલેખના કરતા નથી, તથા સંયTTઇ ચTIઉત્ત -સંસાર ના દર્માદિકના સંસ્મારકમાં અનુપયુક્ત રહે છે, દિવસના પ્રથમ પ્રહરમાંજ સુઈ જાય છે, તથા કુકુટ્ટીની માફક પગ પસારીને સુવે છે. તે સાધુ જવસમmત્તિ વદ-prvમળ રૂત્યુ પાપભ્રમણ કહેવાય છે. ૧૪મા
ચારિત્રાચારના પ્રમાદીના સ્વરૂપને કહીને હવે તપ આચારના પ્રમાદીના વિષયમાં કહે છે–“ શી” ઈત્યાદિ !
અન્વયાર્થ–જે સાધુ કારણવગર મનવમીરજી ફરી ફરી ઉદ્ધ-દી –ષધિનિ દુધ દહીં રૂપ વારૂ-વિકૃત્તિ વિકૃતિઓને તથા ઉપલક્ષણથી વૃતાદિક અશેષ વિકૃતિઓને ગાદ-દારિ ખાય છે, તથા અનશન ઉદરી આદિક તોwછે ગજ-તપઃ સરળ રતઃ તરસ્યા માં લવલીન રહેતા નથી-તપશ્ય એ કરતા નથી તે પારસમરિ ગુરૂ–પાશ્રમ, તિ ૩ને સાધુ પાપભ્રમણ છે. મનપા
તથા–“રચંતન ૨” ઈત્યાદિ !
અન્વય –જે સાધુ ત્રાન્નિા મુરMિ-Jત્તાન્ત વર્ષે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અવિરવળ-
ચ મ ઘડી ઘડી વિના વિશેષ કારણે માદા-દારચત્તિ ખાયા કરે છે. વ –નોવિતઃ મૃત અધ્યયન, વાચન આદિરૂપ ગ્રહણ શિક્ષામાં તથા યથાવસ્થિત સાધુ આચાર પાલનરૂ૫ તથા યથાકાળ પ્રતિલેખના, પ્રતિક્રમણ કરવું આદિરૂપ આસેવન શિક્ષામાં ગુરુ આદિ દ્વારા પ્રેરણા થતા પરિવાફો-નતિ નારિ જે ગુરુઓની સાથે વાદવિવાદ કરવા લાગી જાય છે–જેમકે આપ ઉપદેશ આપવામાં જેટલા ચતુર છે તેટલા ક્રિયામાં નથી. જે એમજ છે તો આપજ કેમ નથી કરી લેતા ! ઈત્યાદિ. આ પ્રકારના સાધુ વસત્તિ ગુરૂ– પુત્યુતે પાપભ્રમણ કહેવાય છે. ૧૬
તથા–“ગ્રારિક પરિણારૂ” ઈત્યાદિ !
અન્વયાર્થ—જે સાધુ બારિ પરિરૂ–ાથે પરિત્યારે આચાર્યને પરિત્યાગ કરી દે છે, અર્થા–જ્યારે તે કાંઈ કામ કરવાને માટે કહે છે ત્યારે એમને એવું કહે છે કે, આપ આ સમર્થ વૃદ્ધાદિક સાધુઓ પાસે તે કામ કરાવતા નથી અને મને જ જ્યારેને ત્યારે કામ ચીધ્યા કરે છે. સ્વાધ્યાય કરવામાં સમર્થ એવા આ વૃદ્ધાદિક મુનિઓને તો ૫ સ્વાધ્યાય કરવાનું કહેતા જ નથી અને હું જે એ કામમાં અસમર્થ છું તેનેજ કહ્યા કરો છે ભિક્ષામાં લભ્ય અન્નાદિક સામગ્રી આપ બાલગ્લાન મુનિઓને આપે છે અને મને આપતા નથી. ઉલટા મને આપ એમજ કહ્યા કરે છે કે, તપ કરે. ભલા આ પણ કઈ વાત છે ! આ પ્રમાણે દોષ દઈને તે પાપશ્રમણ સાધ્વાચાર પાલન કરવામાં-સાધુઆચાર પાલનમાં અસમર્થ હોવાના કારણે તથા આહાર આદિકમાં લપિ હોવાના કારણે આચાર્યને પરિત્યાગ કરી દે છે. તથા પૂરપાપં સેવા-જવા જેવા અનેક્ત ધર્મને છોડીને તે બીજા ધર્મને આરાધક બની જાય છે. જાgિ -TIક તથા સ્વચ્છેદ હોવાથી તે છ માસની અંદરજ પિતાના ગચ્છને પરિત્યાગ કરી બીજા ગચ્છમાં ચાલ્યા જાય છે. આ કારણે મૂy–મૃત દુરાચારી હોવાથી તે અતિ નિંદાને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩