Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વશમાં કરવાવાળા સાધકના ધ્વંસ કરી દે છે તેવી રીતે વલોવવળો—વિષયોવપ્ન: શબ્દાદિક વિષયરૂપ ભાગેાની લેાલુપતાથી યુકત બનેલ સૌ હોવ~ત્તઃ ધર્મઃ અવિ દ્રવ્ય લિંગીના એ ધમ' પણ નાશ કરી દે છે એને દુર્ગતિમાં ફેંકી દે છે.
ભાવાય —આરાધિત થ`જ લવાભવના ફેરાના નાશ કરનાર છે. અનઆાધિત નહીં. દ્રવ્યલિગી મુનિ ધમનું વાસ્તવિકરૂપથી આરાધન કરતા નથી. તે ધને પેાતાની આજીવીકાનું સાધન બનાવે છે. આથી જે પ્રકારે કાળકૂટ ઝેર તેના પીનારના નાશ કરે છે અને સારામાં સારૂ શસ્ત્ર હાય છે તે તેનેસારી રીતથી ન પકડનારને જ સહારે છે, આવીજ રીતે અવશીભૂત વૈતાલ સાધકના નાશ કરી નાખે છે, એજ પ્રમાણે અનારાધિત ક્રમ પણ ભવ ભ્રમણુરૂપ પીડાનેઆપનાર બને છે. તથા આરાધિત કરાયેલ એવા ધમ જીવની ઉન્નતિના ઉધ્વ ગતિ પ્રાપ્તિના ધારક અનેછે. ૫૪૪ા “નૌ ઇત્યાદિ !
અન્વયા-નો-યઃ જે દ્રવ્ય મુનિ જીવવળ મુનિ પરંગમાળે કાળું સ્વપ્ન યુજ્ઞાન: સામુદ્રિક શાઓકત અને શુભાશુભને કહેનાર તેમજ સ્ત્રી પુરૂષોના ચિન્હાને તથા સ્વપ્ન શાસ્ત્રોકત શુભાશુભ સ્વપ્નાના ફળ ગૃહસ્થાને કહે છે, નિમિત્તોઉદજમંત્રે-નિમિત્તેજીતુ સંવાદ: તથા જે ભૂકંપ આદિ નિમિત્તને, પુત્ર આદિની પ્રાપ્તિ નિમિત્ત સ્વપ્ન આદિના કુતૂહલને જે અન્ય જના માટે કહે છે. તથા હેડ વિનામવારનીવી--સ્ટેટ વિધાદ્વારનીથી જે મેલી વિદ્યાએ દ્વારા મ'વ્રત'ત્ર આદિ મેલી વિદ્યાઓ દ્વારા-જીવીકાને નિર્વાહ કરે છે તે એ કાળમાં જે તે પાતાનાં કબ્યા દ્વારા નર્કાદિકમાં પતન થતી વખતે સુરક્ષિત બની શકતા નથી. જે મુનિજન પેાતાના નિર્વાહ માટે સ્ત્રી પુરૂષના શુભશુભ ચિન્હાના કળાને કહે છે, તથા સ્વપ્નાનાં સારાં મીઠાં ફળને સભળાવે છે, તથા પુત્ર આદિની પ્રાપ્તિ નિમિત્તે જે તાવીજ વિગેરે બનાવી આપે છે, અમુક સ્થાન ઉપર સ્નાન કરવાનુ કહે છે, મ'ત્રતત્ર આદિ વિદ્યાએથી કે જે જ્ઞાનાવરણીયાદી આસ્રવનું કારણ છે. અન્ય જનને વિમેાહિત કરી પેાતાનેા નિર્વાહ કરે છે તે સઘળા દ્રવ્ય મુનિ છે. તેમનાં એ કતયેા નરક તીય ચ આદિ યાનીએનાં દુઃખાથી તેમને બચાવી શકતાં નથી. ૪પપ્પા એજ અને વિશેષ રૂપથી કહે છે—તમ તમેળેવ' ઇત્યાદિ !
ભાવા
અન્વયા ——ગરી છે—ગશી, શીલને પાળનારા ન હોવાના કારણથી તે અત્તાદુવે-ગામાયુરૂપ દ્રવ્યમુનિ તમ તમેનેત્ર તમતમસાલ પ્રગાઢ મિથ્યાત્વથી ભરેલા હાવાના કારણે મોળું–મૌનમ્ ચારિત્રની વિન્નુિ-વિરાર્ વિરાધના કરીને સા જુદો-લવા જુથી સદા દુ:ખ ભાગવતાં ભેગવતાં વિયિામુવે—વિષયાસક્ પૈતિ તત્કાના વિષયમાં વિપરીત ભાવને પ્રાપ્ત કરનાર બને છે. આ પ્રકારના વિપરીત ભાવથી તે નતિવિઝોળી-ન્નત્તિયેગ્નોતિ નરક અને તિય ચરૂપ ભવાને સંત્રાવ વસ્યાતિ પ્રાપ્ત કરે છે.
ભાવાથ—દ્રવ્યલિંગી સાધુ તત્વત શીલવંત હાવાના કારણે અસંયમી માનવામાં આવેલ છે. તે ચારિત્રની વિરાધના એ માટે કરે છે કે, તેમને પ્રખળ મિથ્યાત્વના ઉદય હાય છે. અને તેનાથી એ દુઃખિત થતા રહે છે. મિથ્યાત્વના જ એ પ્રભાવ છે જે તેના હૃદયમાં તત્વાના તરફ યથા શ્રદ્ધા રાખી શકતા નથી. નરક તીય ચ ગતિમાં ઉત્પન્ન થવા માટે એમને આમ થ્યુ વજ્ર પ્રધાન કારણુ મનેછે ૫૪૬t
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૮૫