Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કંપાને ભાવ રાખવાવાળા તથા -દyપ્રજ્ઞા અત્યાદિક ત્રણ જ્ઞાનથી સંપન્ન - તે નેમિપ્રભુએ વિતરુ-વિન્તરિ વિચાર કર્યો. ૧૮
ભગવાને જે વિચાર કર્યો તે બતાવે “નg? ઈત્યાદિ !
અત્યાર્થ– જે મક-મને મારા પાર–ારત નિમિત્તથી gg મુવ૬ ગયા-ત્તે કુવવ fીવાર આ સઘળા પકડાયેલા જીવ દરિદત્તે મારવામાં આવે છે તે પ્રશં-જતા આ હિંસા જે-જે મારા માટે વો નિજસં મવિલ્સ - નિયાં મનથતિ મોક્ષગમનમાં ક૯યાણપ્રદ થશે નહીં અર્થાત્ હિંસાથી મોક્ષ થતો નથી. છેલ્લા
સારથિએ જ્યારે એ જોયું કે, આ પ્રાણીયે ને છેડી મૂકીને તેઓનું સંરક્ષ કરવું એ શ્રેયસ્કર છે. એ પ્રભુને વિચાર છે તેમ સમજીને તેણે પ્રભુના એ વિચાર અનુસાર પાંજરામાં અને વાડામાં બંધ કરેલા એ સઘળા પશુઓને છોડવાના અભિપ્રાયથી તેનું દ્વાર ઉઘાડી નાખ્યું અને એમનાં બંધન કાપી નાખ્યાં. આથી તે સઘળા જીવે આનંદ પૂર્વક સુખી બનીને ત્યાંથી નિર્ભય થઈ વનમાં ચાલી ગયાં, આ પ્રકારના સારથથી કરાયેલા આ દયામય કાર્યથી સંતુષ્ટ ભગવાને તે સમયે શું કર્યું તેને કહે છે-“H?? ઈત્યાદિ !
અન્વયાર્થ-માનો-દાવાદ મહાકીર્તીસંપન્ન તે પ્રભુએ એ સમયે ઉદાળ તુવર્ટ કુત્તા –
મુંજાનાં પુરૂં પૂત્ર ન બને કનોનાં કુંડળ અને કટિમેખલા તથા સગા મામાન-સન સામાનિ સઘળાં કેયૂર વગેરે આભૂ પણે ઉતારીને દિલ્સ ઉપજે-સારથ મત્તિ સારથીને આપી દીધાં ૨૦૫
આના પછી શું બન્યું તે કથા રૂપથી કહે છે--
દયાળુ પ્રભુએ પ્રસન્ન બનીને જયારે પિતાનાં સઘળાં આભૂષને શરીર પરથી ઉતારી તે સારથીને આપી દીધા ત્યારે કરૂણરસના સાગર તથા સઘળા જીની રક્ષા કરવામાં ત૫ર એ ભગવાન અરિષ્ટ નેમીએ તે સારથીને પોતાના હાથીને પાછા ફેરવવા માટે આદેશ આપે. સારથીએ પણ અનતિકમણીય આદેશવાળા પ્રભુની આજ્ઞા અનુસાર હાથીને ત્યાંથી પાછા ફરજો. હાથીને પાછા ફરતે જોઈને પ્રભુનાં માતા પિતાએ એ સમયે તેમની પાસે પહોંચી આંખેથી આંસુ સારતાં કહ્યું, હે વત્સ! આ શું કરી રહ્યા છો ? અમારા ઉત્સાહથી પ્રમુદિત બનેલા વૃક્ષને જડમૂળથી ઉખેડવા માટે કેમ તત્પર બન્યા છે? જે વિવાહ કરજ નહેાતે તે પછી આ બધી ધમાલ શા માટે ઉભી કરવી? પ્રથમ વિવાહની અનુમતી આપીને હવે તેને પરિત્યાગ કરવાથી, કૃ વગેરે યાદવને દુઃખી કરવા એ તમારા માટે યોગ્ય નથી. જુઓ પુત્ર! તમારા નિમિતે જ કૃષ્ણ ઉગ્રસેન રાજા પાસે ગયા અને તમારા માટે વાજીમતિની માગણી કરી. પરંતુ આ સમયે તમારા તરફથી આવા પ્રકારની પરિ. સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે તે આથી એમની પાસે કૃષણની કિંમત શું રહેશે? આ પ્રકાર બનતાં તેમને માટે તો મોટું દેખાડવું પણ ભારે શરમ જનક બની જવાનું.તેમજ વિચારશીલ એવા તમારે એ પણ વિચારવું જરૂરી છે કે, જેની સાથે તમારે વિવાહ નકકી થયેલ છે એ બિચારી રાજુલની શું હાલત થશે એ તો હવે અવિવા હિત એવી જીવંત છતાં માર્યા જેવીજ રહેવાની. કારણ કે, કુલીન કન્યાઓ મનથી
સ્વીકારેલા પતિ સિવાય બીજા કોઈ પુરૂષની સ્વપ્નામાં પણ ચાહના કરતી નથી રાજુલે જ્યારે તમને પિતાના પતિ માની લીધેલ છે ત્યારે તે હવે બીજાની કઈ રીતે બની શકે ? જે પ્રમાણે રાત ચંદ્ર વગરની સારી નથી લાગતી તે જ પ્રમાણે સ્ત્રી પણ પતિ વગર શેભતી નથીઆ કારણે વિવાહ કરો અને તમારી પત્નીના મોઢાનાં ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩ર