Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 308
________________ એવી વગુપ્રિનું નામ અનુભય વચોગુપ્તિ છે. જેમ કોઈ રસ્તે ચાલનાર માણસ એમ કહે કે, “ગામ આવી ગયું” (૪) પરેરા હવે વચનગુપ્તિના વિષયમાં ઉપદેશ કહેવામાં આવે છે –“રમ” ઈત્યાદિ ! અન્વયર્થ–- ઘમસમારએ તવ ગામે વિમા નિયત્તત્તयतमानः यतिः संरंभसमारम्भे तथैव आरम्भे च प्रवर्तमानां वाचं निवर्तयेत् યતનામાં પ્રવૃત્ત થયેલ યતિ સંરક્ષ્મ, સમારંભ, અને આરંભમાં પ્રર્વતમાન પિતાની વાણીને શાસ્ત્રોકત રીતિથી નિશ્ચય હઠાવી લે. “બીજાના વિરાધના કરવામાં સમર્થ ક્ષુદ્ર વિદ્યા આદિ મંત્રનો જપ હું કરીશ” એવા વાચિક સંકલ્પનું નામ સંરંભ છે. પ૨ પરિતાપ કરનાર મંત્રાદિકનો જાપ કરવો એ સમારંભ છે. તથા બીજાને મારવાના કારણભૂત મંત્રાદિકને જાપ કરવામાં પ્રવૃત્તિ કરવા રૂપ વચન વ્યાપારનું નામ આરંભ છે. તનાવાન યતિનું કર્તવ્ય છે કે, તે પિતાની વચનગુપ્તિને સંરંભ, સમારંભ અને આરંભમાં ન લગાડે આ સંરંભાદિકથી વચનને હઠાવવું તેનું નામ વગુપ્તિ છે. ૨૩ હવે ત્રીજી કાયગુપ્તિને કહે-“કા ઈત્યાદિ ! અન્વયાર્થ–-ને-થાને ઉભા થવામાં તથા નિરીરને નિજ બેસવામાં तहेव य तुयट्टणे-तथैव त्वग्वर्त्तने भुवामा उल्लंघणपलंघणे-उल्लंघनपलंघने SL કરવામાં કંઈ ઉભેલાને ઉછાળીને પાર કરવામાં આવે પ્રલંધન કરવામાં વાર લાર ઉછલવામાં અર્થાત-વારંવાર ઉછળીને કઈ ખાડા આદિને પાર કરવા માં તથ, દિwnof -જિaw ન ઇનિદ્રાને એના વિષયભૂત પદાર્થોમાં વ્યાપૃત કરવામાં ના ઘર્ડ વતમાન તિઃ યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવાવાળા યતિ સમસમારંભે યાદ भम्मि पवत्तमाणं कायं तहेव नियत्तिज्ज-संरम्भसमारम्भे आरम्भे च प्रवत्तेमानं कायं a નિરંત્ર સંરભ સમારમ્ભ અને આરંભમાં પ્રવૃત્તમાન પોતાના શરીરને શાસ્ત્રમાં કહેવામાં આવેલ વિધિ અનુસાર ત્યાંથી હઠાવે. સંરંભ સમારંભુ, અને આરંભમાં પ્રર્વતમાન પિતાના શરીરને શાસ્ત્રમાં કહેવામાં આવેલ વિધિ અનુસાર ત્યાંથી હઠાવે તેનું નામ કાયગુપ્તિ છે. મારવા માટે હાથનું તેમજ મુઠીનું ઉઠાવવું આ કાયનો સંરંભ છે જે કે સંરંભ શબ્દનો અર્થ સંક૯૫ છે. પરંતુ અહીં એ પ્રકારની પ્રવૃત્તિ વગર સંકલ્પ થઈ શકતી નથી. આથી ઉપચારથી કાયાના આ પ્રકારના વ્યાપારને પણ “સરંભ” આ રૂપથી કહેવામાં આવેલ છે. પરિતાપ કારક મુઠી આદિને અભિઘાત કરે તેનું નામ સમારંભ. પ્રાણી વિરાધના રૂપ વ્યાપારમાં શરીરને લગાડવું એ આરમ્ભ છે. શરીરને આવા વેપારમાં ન લગાડવું તેનું નામ કાયગુપ્તિ છે. ૨કારપા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૯૬

Loading...

Page Navigation
1 ... 306 307 308 309