Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૌલવામાં આવેલ છું. હું તેમની સમક્ષ રયા છે, રાડા પાડી છે, પરંતુ મારા ઉપર ત્યાં દયા કરવાવાળું કાઇ ન હતું. પૂર્વાપાત અશુભ કર્મોના નિમિત્તથી મારી એવી દશા ત્યાં થઈ હતી ! ૫૩ ૫
તથા— -‘યતો” ઇત્યાદિ. અન્વયા
હે માતાપિતા ! પૂર્વભવમાં જોન્ટમુળયેત્રિ—કોટનને સૂવર તથા કૂતરાંનાં રૂપ ધારણ કરવાવાળા સામેğિકામે શ્યામ તથા શયછેદ-શૌક સબળ નામના પરમાધામ ક દેવાએ યતો ગન ભયથી રોતા અને વિહરતોવિńરન્ આમતેમ ભાગતા એવા મને અહેવતો અને અનેક સુવિાહિમો સૂત્રિવતિતઃ જમીન ઉપર પછાડીને ન્હાનાગો—ાદિત જીણુ વસ્ત્રની માફક ખાધા છે તથા છિન્નો છિન્નઃ વૃક્ષની માફ્ક કાપેલ છે.
ભાવા —મૃગાપુત્રે માતાપિતાને દુઃખ ભોગવવાની બાબતમાં આમ કહ્યું કે, મે પૂભવેામાં ભાગવેલ દુઃખને વધારે કયાં સુધી સંભળાવુ? નરકામાં શ્યામ અને સળ જાતિના પરમાધાર્મિ ક દેવાએ જે મારી દુર્દશા કરી છે તેને હું જાણું છું. તે લેાકાએ ભયથી કાંપી રહેલા એવા મને અનેક વખત જમીન ઉપર પછા ડીને તથા જમીન ઉપર પછડાયેલા મારા શરીરને જુના વસ્ત્રની માફ્ક ચીરી નાખ્યુ અને ઝાડની માફક મને છેદી નાખ્યા. ૫૫૪ા
વળી પણ—“ગીર્દિ ઇત્યાદિ.
અન્નયાર્થી--હું માતાપિતા ! નરકમાં પદ્મમુળા મા પાપકર્માંના ઉદયથી વળી પન્નઃ ઉત્પન્ન થયેલ હું પમારધાર્મિક દેવા દ્વ રા અથોત્ર—1ર્દિ દ્િ-બતસીમળગમિ અળશીના ફૂલના જેવી કાળા રંગવાળી તલવારોથી છિન્નો છિન્ન છેદાયા તથા મહિં મહૈઃ ભાલાએથી મિમ્નો-મિન્ન વિધાયા છું તથા દિસેન્દ્રિય—દિશૈત્ર અવનવા શસ્ત્રોથી મારા ત્રિમિન્દો વિમન્ના નાના નાના ટુકડા કરાયા હતા. ૫ ૫૫ ૫ તથા--“ગગો ઇત્યાદિ,
અન્વયા—હૈ માતાપિતા ! નરકામાં વસો-અવશઃ સર્વથા પરાધીન અનેલ એવા હુ. પરમાધામિર્માંક રવા દ્વારા સમિજાજી" નજતે હોદદ્દે નુત્તો-શ્યામાયુતે કર્જત હોવે યુTM સુગરત્રમાં ક્ષેપણીય ચુકાવાળા તથા અગ્નિીની માફક દૈદિપ્યમાન અને ખૂબ તપેલા એવા લાઢાના રથમાં જોતરવામાં આવ્યેા હતેા તથા તોત્તમોત્તેહિ-તોત્રોત્રે એ રથને ખેંચવાને માટે એ લાકાએ મને ચાબુકેથી ખૂબ ફટકાર્યા હતા અને મારી નાથને ખૂબ ખેંચેલ હતી. એમ છતાં પણ જ્યારે હુ એ રથને ખેંચી ન શકતા તે તેએએ ગડદાપાટુથી મને ખૂબ માર્યો હતા. વળી ખૂબ રોજ્ઞોના પાહિબો-રો«ય તિતઃ મારી મારીને રાઝ જાનવરની માફક જમીન પર ફેંકી દીધા હતા.
ભાવા --નરકાને પ્રાપ્ત કરીને સ'પૂર્ણપણે પરાધીન બનેલા એવા મને પરમાધાર્મિક દેવે)એ લેઢાના ખૂબ ભારે રથને ખેંચવાને માટે પહેલાં તે મને એમાં જોતરી દીધેલ પરંતુ જયારે રથ મારાથી ન ખેંચાયા ત્યારે તે લેાકેાએ મને તે થ ખેંચવા માટે તે ચાબુકથી ખૂબ ફટકાર્યાં હતા અને મારી નાથને ખૂબ ખેંચી હતી. એમ છતાં પણ જ્યારે હું ન ચ લો શકયે। ત્યારે ગડદાપ ટુથી તે લેાકાએ મને મારા મમ સ્થાનેમાં ખૂત્ર માર માર્યો અને મારીપીટીને પછી તે લેાકાએ રઝની માફ્ક જમીન ઉપર ફે'કી દીધા. ૫ ૫૬ ॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૬૩