Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિચારના સ્વરૂપને કહે છે–“રિતો” ઈત્યાદિ !
અન્વયાર્થ–પો રિલી-ગાં ધ વીદશ અમારા તરફથી પાળવામાં આવતા આ મહાવ્રતરૂપ ધર્મ કે છે. તથા રૂમો વ ધ સિ–માં વાવ જીદશઃ આ એમના દ્વારા પાળવામાં આવતે ધર્મ કે છે તથા રૂમાં ગાવા ધખાળી ના વારિણી-ગલ્ય ગાથાપર લ વ શીદાર અને જે બાહ્ય કિયા કલાપરૂપ ધર્મને ધારણ કરીએ છીએ તેની વ્યવસ્થા તથા આ લેકે જે બાહકિયા કલાપરૂપ ધર્મને ધારણ કરે છે તેની વ્યવસ્થા કેવી છે. જો કે, પાર્શ્વપ્રભુ અને મહાવીર એ બન્ને સર્વજ્ઞ છે તે પણ તેઓએ પ્રરૂપેલ ધર્મમાં તથા ધર્મનાં સાધનોમાં આ ભેદ કઈ રીતે થયે આ વાતને અમે જાણવા ચાહીએ છીએ. ૧૧
પછીથી એ જ વાતને કહે છે-“વાડના ઈત્યાદિ ! અન્વયાર્થ–પાસેળ બદામી-શ્વન મદનના પાર્શ્વનાથ મહામુનિ તીર્થકરે
વાહનો જન્મ રિવ્યો-જોડશું રાતઃ ઘનૈઃ શિવઃ જે બે ચાતુર્યામ -પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, તથા મથુન વિમણ ને પરિગ્રહ વિરમણમાં અંતર્ગત હેવાના કારણે પરિગ્રહ વિરમણ આ ચાર પ્રકારને મુનિધમ કહેલ છે. તથા વદ્ધમા માળી-વર્ધમાન મહાનિના વર્ધમાન તીર્થકરે પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મિથુન વિરમણ અને પરિગ્રહ વિરમણ આ પ્રમાણે પાંચ પ્રકારને મુનિધર્મ કહેલ છે. તે તેનું શું કારણ છે ? આ પ્રકારનો એ બન્ને તીર્થકરોના શિષ્યોને સંદેહ છે. ૧૨માં હવે સૂત્રકાર આચાર પ્રણિધિ વિષયક સંદેહને પ્રગટ કરે છે–ચો ઇત્યાદિ !
અન્વયાર્થ––ો ગઢ જ પ્રશ્નો : ધમઃ પ્રભુ શ્રી વર્ધમાન સ્વામીએ જે આ અચલક-પરિમિત જણાય તથા અલ્પ મૂલ્યવાળા સફેદ વસ્ત્રોને પરિધાન કરવા રૂપ મુનિધર્મ બતાવેલ છે. તથા નો સંતત્ત-ગવું સાન્તરોત્તર પાર્શ્વનાથ સ્વામીએ પિતાના શિષ્યોને પ્રમાણથી અને વર્ણથી વિશિષ્ટ અને બહુમૂલ્ય વસ્ત્રોને પરિધાન કરવારૂપ મુનિધર્મ બતાવેલ છે. તે પ્રકારના" વિશે ઇિંનું શાળા વિશે $ 7 મુકિતરૂપ એક કાર્યમાં પ્રવૃત્ત એ બને તાર્થકની ધર્માચરણની વ્યવસ્થામાં આવા ભેદનું શું કારણ છે. જ્યારે ક રણમાં ભેદ છે તે કાર્યમાં પણ ભેદ થાય છે. પરંતુ અહીં તો એવું છે નહીં. કારણ કે, મુકિત રૂપી કાર્યમાં કોઈ પણ તીર્થકરને ભેદ ઈષ્ટ રૂપ નથી તે પછી કારણમાં ભેદ કેમ ? ૧કા
આ પ્રકારે પોત પોતાના શિષ્યને જ્યારે આ સંદેહ ઉત્પન્ન થઈ ગમે ત્યારે શિકુમાર અને ગૌતમે આ વિષય માં શું કર્યું એ હવે અહિંથી પ્રગટ કરવામાં આવે છે.–“દ તે ઈત્યાદી!
અન્વયાર્થ-મહેં–થ પોતે પોતાના શિષ્યોના મનમાં સંદેહ ઉત્પન્ન થવાથી तत्थ-तत्र त्यां श्रावस्तीमा उभओ केसिगोयमा-तौ उभौ केशिगौतमौ मे भन्ने
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૭૧