Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 292
________________ કેશી શ્રવણ પૂછે છે –“રત્ત ૨ જે રે ? ઇત્યાદિ ! આત્માના અપકારી હોવાથી શત્રુના સમાન શ. અર્થાત્ જે પહેલાં શત્રુ શબ્દથી કહેવામાં આવેલ છે એ શત્રુ કોણ છે ? અહીં એ શંકા થાય છે કે, શુ કેથી શ્રમણ શત્રઓને જાણતા ન હતા તે પહેલાં જે “મનેTITHri” ઈત્યાદિ કહેલ છે કે, અનેક હજારો શત્રની વચમાં આપ રહે છે તે તેમનું આ પ્રકારનું કહેવું કઈ રીતે સુસંગત બની શકે અર્થાત્ કેશી શ્રમણ શત્રુઓને જાણતા તો હતા જ પરંતુ જાણવા છતાં પણ જે પ્રશ્ન તેમણે કરેલ છે તે અલ્પજ્ઞ શિષ્યોને વિશેષ રૂપથી સમજાવવા માટે જ કરેલ છે. કેશી શ્રમણ ત્રણ જ્ઞાનના ધારક હતા એ પહેલાં કેહેવાઈ ગયેલ છે. અને ત્રણ જ્ઞાનના ધારકને આવી શંકા ઉત્પન્ન થવી જ અસંભવિત છે. ૩૭ ગૌતમ સ્વામીએ જે કહ્યું તેને કહે છે –“gut” ઈત્યાદિ ! અન્વયાર્થ-gujના સY-: નિતઃ ગામ રાવુ એક અછત ન છતાયેલ આત્મા અથવા ચિત્ત જ શત્રુ છે. તથા વર્ષના હૃદિયાનિ જાથાક નિશાળ ૨ ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાય શત્રુ છે. અછત ઈન્દ્રિયો શત્ર છે નવ નકષાય આદિ શત્રુ છે આર્માથી આત્મા કષાય ઇન્દ્રિયરૂપ શત્રને જીતી લેવાથી નવ ને કષાય આદિ શત્રુ જીતી લેવાય છે. તે નિળિ નાણા વિધિ a gી–તાન નવા યથાવાયં ગદું મુને વિદાય આ સઘળા શત્રુઓને જીતીને હે મુનિ ! હું ભગવાનની આજ્ઞા અનુસાર અપ્રતિબદ્ધ વિહારી બનીને વિચરું છું. ૩૮ કેશી શ્રમણ કહે છે” ઈત્યાદિ ! અવયાર્થ–-જામ-જોૌતમ હે ગૌતમ! તે ઘuTલા-પ્રજ્ઞા સાથું આપની બુદ્ધિ સારી છે. કારણ કે આપે સુમો સંતો છિન -જે ગયા સંશય: fઇન. મારા સંશયને મિટાવી દીધા છે. ગોવિ સંતો માં-ચોવ સંરા મન વળી મને બીજે પણ સંશય છે તેં જે સદા જોયા-તં જે થઇ શૌતમ તેને આપ દૂર કરે. ૩ કેશી શ્રમણે જે કહ્યું તેને કહે છે-“ીતિ” ઈત્યાદિ ! અન્વયાર્થ–––ાને હે મુનિ ! સો વારે વારવા સળિો વિસતિ –ો વદવા શરદ શારીરિ દરશન્ને આ સંસારમાં અનેક પ્રાણી જયારે પશેના બંધનથી નિયત્રિત દેખાય છે ત્યારે આપ મુવા- gશઃ બંધન હિત બનીને અમૂઝઘુમૂઃ વાયુની માફક અપ્રતિબદ્ધ વિહારી બનીને ૬ વિનિ-શું વિદતિ કઈ રીતે વિહાર કરે છે. જો ગૌતમ સ્વામી કહે છે-“તે પા” ઈત્યાદિ ! અન્વયાર્થ-મુળ-જુને હે મહામુનિ! હું તે-ત્તાન આ લોકને બંધન કારક એવા પાસે સર્વાન 1શન સઘળા બંધનોને છિત્તા–જિલ્લા કાપીને તથા યુવાનો-૩૫ર નિઃસંગનાદિકના અભ્યાસરૂપ ઉપાયથી ફરીથી નિદંતU/નિદા તેના બંધનમાં ન જકડાઈ જાઉં એ રીતે તેને તેડીને પાર ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૮૦

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309