Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવાર્થ–જે પ્રકારે માછીમાર અહીંયાં જાળ અને વાંસથી માછલીઓને પકડી લે છે ત્યારબાદ તેને મારીને ખાઈ જાય છે એ પ્રમાણે પરમધાર્મિક દેવોએ પણ નરકમાં મારી એવી દુર્દશા કરી હતી. અને તેઓએ પકડીને કાપેલ છે, ચીરેલ છે, અને મારેલ છે. ૬૪
વળી પણ—“વિહંસદ્ધિ ઇત્યાદિ !
અન્વયાર્થ–-હે માતા પિતા ! હું ગર–અર7: અનેક વખત નરકમાં सउगोविव-शकुन इव पक्षी-मानी मा३४ विदंयएहिं जालेहिं लिप्पाहि-विदंशकैः ના ચૈઃ વિદેશકશ્રી, પક્ષીઓને પકડવાવાળા શિકારીઓ બાજ પક્ષીઓની, મદદથી પકડે છે અથવા જાળદ્વારા તેને જદિ વોક –હિતઃ વદ ૪નશ્ચ બાંધે છે અને ચોટાડવાના ગુંદર જેવા ચીકણુ લેપથી એને ચોટાડી દે છે, wારિ-પછી મારી નાખે છે એજ પ્રમાણે હું પકડાયો છું, બંધા છું ચટાડા છું અને મરાયો છું.
ભાવાર્થ-જે પ્રકારે લુખ્યક (શિકારી) આ લેકમાં શિકારીઓ બાજ પક્ષીની સહાયતાથી પક્ષીઓને પકડી લે છે અથવા જાળથી તેને બાંધી લે છે, તથા ચટાડવાવાળે લેપ ચોપડીને તેને ચોટાડી દે છે અને પાછળથી મારી નાખે છે એજ પ્રમાણે પરમધામિક દેવ પિતાની વિકિય શક્તિથી નરકમાં આ જીવને બાજ વગેરેનાં રૂ૫ બનાવીને પકડી લે છે તથા તેને જાળમાં બાંધી લે છે અને લેપ્ય દ્રવ્યથી તેને ચોટાડી દે છે અને પછીથી તેને મારી નાખે છે. જેથી હે માતા પિતા ! મારી પણ એ દેવોએ ત્યાં એવી હાલત કરી હતી અને તે એકવાર નહીં પણ અનેકવાર કરી હતી. ૬પા
તથા–“દારૂ? ઈત્યાદિ ! અન્વયાર્થ—જે પ્રમાણે આ લેકમાં 7 દિં ૩q[
માવિવ-વકિમિ રાપરાલિમિઃ મા સુતાર મોટાં કુહાડા આદિ શસ્ત્રોથી વૃક્ષ અને લાકડાને अणंतसो कुटिओ फालिओ छिन्नो तच्छिओ य-कुट्टितः पाटितः छिन्नः तक्षितश्च નાના ટુકડા ના રૂપમાં કરી નાખે છે. ચીરિ નાખે છે, છેદી નાખે છે, અને છેલી નાખે છે. આ જ પ્રમાણે નરકમાં પણ એ પરમધાર્મિક દેએ મારી એવી દશા અનંતવાર કરેલ છે. ૬૬
ફરી—“વ ” ઈત્યાદિ!
અન્વયાર્થ—હે માતા પિતા ! જેવી રીતે માર્દિ માં વિશ્વ રવેર પુષ્ટિ માર્દિ-મચરૂર પેટપુટ વિમિ કુંભાર, લુહાર ઘણું લઈને લેઢાને ટીપે છે તે પ્રમાણે અનંતો તાહિરો દિગો મિત્રો ગુનિઓ – સંતશઃ તાલિત – કુતિક મિન#ળતી પરમાધાર્મિક દેએ પણ મારી આ પ્રમાણેની દુર્દશા નરકમાં અનેકવાર કરી છે. તેઓએ મને ત્યાં માર્યો છે, ટીપ્યો છે, મારા ટુકડે ટુકડા કર્યા છે, અને મારો ચૂરો પણ કર્યો છે. જેના
કિચ–“તત્તાવું” ઈત્યાદિ !
અન્વયાર્થ–હે માતા પિતા! તા # તારું સંવરોદારૂ-તાનિ જશ્નજમાનાનિ તાક્રોનિ નરકમાં પરમધામિક દેવોએ તપેલા તથા ઉકળતા એવા તાંબા અને લોઢાના પાણીને, તરગાળ સીસTrt -2pwાનિ સીતાનિ ૨ ત્રપુ રાંગના પાણીને, સીસાના પાણીને, મેવ-મમ્ ભયંકર મારતો-ગ્રાસન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૬૬