Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 252
________________ આ પછી શુ થયું તને કહે છે. --“નિ”િ ઇત્યાદિ ! અન્વયા – એક સમયની વાત છે કે, રાજીમતી ભગવાન અરિષ્ટનેમિને વંદના કરવા માટે નિધિ રેવયંનતી-દ્િવત યાન્તી રૈવતક પર્યંત ઉપર જઇ રહેલ હતી. એ સમયે અંતરા-બન્તા રસ્તામાં તે ત્રામેળોટ્ટા-વૈંળાઢો વરસાદ આવવાથી તેનાં સઘળાં કવડાં ભીંજાઈ ગયાં. આથી वासेण-वर्षति વરસાદમાં સામા તે लयणस्स अंता अधवारम्मि ठिया-लयनस्य अंतः अन्धकरे स्थिताરૈવતક પતમાં પહેાંચીને એક ગુફાની અંદર જઇ અંધારામાં શકાઈ ગઈ ૫૩૩ા એ શુકામાં જઇને રાજીમતીએ શું કર્યું ?તેને કહે છે----‘વીવારૂં'' ઇત્યાદિ ! અન્વયા--ગુફામાં પહાંચીને અંધારાંમાં રાજીમતીએ પેાતાનાં સારૂંચીત્ર શાટિકા આદિ વસ્રોને વિસાયંતિ-વિનાયન્તિ કાઢી સુકાવવા લાગી. ગદા નાયા-યથા નાતા આ સમયે તે બિલકુલ નગ્ન અવસ્થાવાળી બની ગયેલ હતી. રૂત્તિ-તિ રાજુલ પાતાનાં ભંજાયેલાં વસ્ત્રોને સુકવવા અને સ્વસ્થ થવા જે ગુફામાં ગઇ હતી એ સમયે એજ ગુફાની અંદરના એક ભાગમાં કાત્સગ માં થનેમીચનેમિઃ રથનેમિ બેઠેલ હતા તેણે ર જીલને તદ્ન નગ્નઅવસ્થામાં પાલિયારષ્ટ્રા જોઇને મચિત્તો:-મન્ન ચિત્તઃ અનુચિત સંયમથી વિચલિત બની ગયું. પા–ક્ષાત્ પછી જરા સ્વસ્થ થતાં રજુલે પણ રથનેમિને ત્યાં જોયે. ભાવા --રાજુલે એ ગુફામાં પ્રવેશ કરીને પેતાના શાટિકાદિક ભીન્નયેલાં સઘળાં વસ્રોતે મુકાવ્યાં. શરીર ઉપરનાં ભીજાયેલાં એ વસ્ત્રોન સુકવવા નિમિત્ત અલગ કરતાં ૨.જીવનું શરીર તદન નગ્ન બની ગયું. આ ગુફામા કર્યેાસ માટે પહેલાંથીજ રચનેમિ બેઠેલ હતા. અંધકાર હાવાથી રાજુલની દૃષ્ટિમાં આ સ્થળે થમિ બેઠેલ છે” એ દેખી શકયુ નહીં. કાઢ્યુંકે, અજવાસમાંથી અંધકારવાળા સ્થળમાં જતાં ત્યાં કાઈ વસ્તુ પડેલી હાય તે તે જોઈ શકાતી નથી. ઘેાડા સ્વસ્થ થયા પછી ધીરે ધીરે અજવાસના આભાસ દૂર થતાં દેખાવ લાગે છે. આવીજ સ્થિતિ રામ્બુલના માટે પશુ ખનેલી. ત્યાં થાડા સમય વ્યતીત થતાં રથનેમિ ઉપર તેની દૃષ્ટિ પડી. પહેલાં રાજુલને એ સ્થળે થમિ રાકાયેલ છે એવી જો ખબર હોત તે અથવા તે ગુફામાં ગયા પછી પણ તેની દૃષ્ટિ થનેમિ ઉપર પડી હોત તેા એ ગુફામાં ઉભત પણ નહીં'. જે પ્રમાણે વરસાદના સ`ભ્રમથી બીજી સાધ્વીએ અલગ અલગ સ્થળેામાં જઈને રોકાઈ ગયેલ હતી એજ પ્રમાણે રાજુલ પણ એમની માફક એવા એકાદા સ્થાનમાં જઇને શકાઇ જાત. ૩૪૫ રઅનેમિ દેખાયા પછી રાજીમતીએ શું કર્યુ તેને કહે છે. “સીયા” ઇત્યાદિ ! અન્વયા—જ્ઞાસા એ રાજીમતી ત ાંતે-તંત્ર પક્ષાન્તે ગુફારૂપી એકાન્ત સ્થાનમાં સૂર્ય સંગર્ય—જે સંયમ્ તે રથનેમિ સયતને કુંદા બેઠેલા. બ્લેઇન ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૪૦

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309