Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને શેત્ર આ ચાર અવશિષ્ટ કર્મોને ખપાવીને અત્તર સિદ્ધિ પત્તા-ચંનત્તમરિદ્ધિ ના સર્વોત્કૃષ્ટ મુકિત રૂપ સિદ્ધિ ગતિને પ્રાપ્ત થયાં. રામતી અને રથ નેમિની કુલ આયુ નવસોને એક વરસની હતી. આમાં આ બન્ને એ ૪૦૦ ચાર વર્ષ તે ગૃહસ્થ પર્યાયમાં વ્યતીત કર્યા. એક વર્ષ છદ્મસ્થ અવસ્થામાં ગયું તથા ૫૦૦ પાંચ વર્ષ કેવળી પર્યાયમાં સમાપ્ત કર્યા. પાલા
હવે અધ્યયનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે- “ઇ” ઈત્યાદિ !
અન્વયાર્થ–સંહાસંદા સમ્યગબોધિ વિશિષ્ટ-હે પાદેય જ્ઞાન સંપન્ન તથા રિણા-વંહિતા વિષગોમાં પ્રવૃત્તિ કરવાના દેને જાણનાર તથા પરિવાપરિવલ આગમના મર્મને જાણનાર તથા ચારિત્ર પરિણામેના આરાધક સાધુજન vi-gવ આ પ્રકારથી કૃતિ-વત્તિ કરે છે કે, બા-થા જેમ પુર ઊત્તનો- પુરષોત્તમ એ પુરૂષોત્તમ રથનેમિએ કરેલ છે. અર્થાત- જે પ્રકારે રથ નેમિ ભેગેથીવિરક્ત બન્યા એજ પ્રકારે સંબદ્ધ આદિ વિશેષણેથી વિશિષ્ટ સાધુજન પણ કોઈ પણ પ્રકારથી ભેગેની તરફ રૂચી જાગવ છતાં પણ મોમાસુ વિનિયëતમો: વિનિને તે ભેગોથી, મનોજ્ઞ શબ્દાદિક વિષયોથી અલિપ્તજ રહે છે. આ સંબુદ્ધ આદિ વિશેષણોથી સૂત્રકારે એવું સૂચિત કરેલ છે કે, જે સંબુદ્ધ આદિ વિશેષણ વિશિષ્ટ સાધુજન હોય છે તે જ પોતાના ભગ્ન પરિણામને ફરીથી સંયમ મમાં સ્થિર કરી શકે છે. જે એવા નથી તે તેવું કરી શકતા નથી. “ત્તિ વેક રૂતિ વ્રરીરિ આ પદેને અર્થ અગાઉ કરી દેવાયેલ છે. ૫૦મા હવે અહીં નેમિનાથ પ્રભુના બાકીના ચરિત્રને કહેવામાં આવે છે તે આ પ્રકારનું છે--
પ્રભુ નેમિનાથ ભૂમંડળ ઉપર વિહાર કરતાં કરતાં ભવ્યરૂપ કમળાને સૂર્યના માફક ખૂબ વિકસિત કર્યા. ઉત્તમ ક્ષમા આદિ દસ પ્રકારના ધર્મને ઉપદેશ આપે. પિતાના વિહારથી દસ દિશાઓને પવિત્ર કરી. પ્રભુ શંખ, ચક્ર, આદિ લક્ષણોના ધારણ કરનાર હતા. તેમના શરીરની કાંતિ મેઘની પ્રભાના જેવી નીલરંગી હતી. શરીરની ઉંચાઈ દસ ધનુષની હતી. ભગવાનને અઢાર હજાર સાધુ હતા. ચ લીસ હજાર સાધ્વીઓ હતી. એક લાખ અને ઓગણોતેર હજાર નવસો ને નવાણુ શ્રાવક હતા. ત્રણ લાખ અને છત્રીસ હજાર શ્રાવિકાઓ હતી. કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પ્રભુએ આ ભૂમંડળ ઉપર સાત વર્ષમાં ફક્ત ચેપન દિવસ ઓછા વિહાર કર્યો. અંતમાં રૈવતક પર્વત ઉપર પધારીને પાંચસો ૫૦૦ સાધુઓની સાથે એક માસનું અનશન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૪૫