Page #1
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણં
નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ
Page #2
--------------------------------------------------------------------------
________________
જિનાગમ પ્રકાશન યોજના
પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત
DVD No. 2 (Gujarati Edition)
ઃઃ યોજનાના આયોજક ::
શ્રી ચંદ્ર પી. દોશી - પીએચ.ડી. website : www.jainagam.com
Page #3
--------------------------------------------------------------------------
________________
TARADHYAYAN SUTH
FREE
PART: 3
ઉત્તરાધ્યયન સૂત્ર : ભાગ- ૩
Page #4
--------------------------------------------------------------------------
________________
X
MULI/
Rela
॥ श्रीः ।। जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया प्रियदर्शिन्याख्यया व्याख्यया समलङ्कतं
हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम्
॥ उत्तराध्ययन-सूत्रम् ॥ UTTARADHYAYANA
SUTRAM तृतीयो भागः (अध्य. १५-२४)
नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानिपण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः
प्रकाशक अहमदाबाद निवासी-श्रेष्ठिनः श्रीमतः जेसिंगभाई
पोचालालभाई-महोदयस्य द्रव्यसाहाय्येन अ. भा० श्वे० स्था० जैनशास्त्राद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः
मु. राजकोट प्रथमा-आवृत्तिः वीर संवत् विक्रम संवत् ईस्वीसन् प्रति १००० २४८७ २०१७ १९६१
KAIAN
AIIAN
NRONNUMind
Vm
मूल्यम्-रू० २०-०-०
Page #5
--------------------------------------------------------------------------
________________
મળવાનુ” ઠેકાણું : શ્રી. અ. ભા. વે. સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ
ઠે. ગરૂડિયા કુવારાડ, ગ્રીન લેાજ પાસે, રાજકાટ. ( સારાષ્ટ્ર )
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Published by :
Shri Akhil Bharat S. S. Jain Sastrodhar Samiti. Garedia Kuva road. RAJKOT. (Saurashtra)w. Ry India
×
પ્રથમ આવૃત્તિ ઃ પ્રત ૧૦૦ વીર સંવત : ૨૪૮૭ વિક્રમ સવતઃ ૨૦૧૭ ઇસ્વીસન : ૧૯૬૧
X
: સુદ્ર* : જાદવજી માહનલાલ શાહ નીલકમલ પ્રીન્ટરી ઘીકાંટા રોડ : : અમદાવાદ
Page #6
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય માટે ખાસ સૂચના
આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય
છે.
(૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય
નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ
ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન
થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં
મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના
થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા
અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે
રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને
યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ
જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે
સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે.
તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય.
તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો.
Page #7
--------------------------------------------------------------------------
________________
(૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન
જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન
કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને
ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને
ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય
ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન
કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો
અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની
નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી
ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ
શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા,
(ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ
આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી
અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય
ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ
બે ઘડી સ્વાધ્યાય ન કરવો.
ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો.
Page #8
--------------------------------------------------------------------------
________________
स्वाध्याय के प्रमुख नियम
(१)
(३)
इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय
नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग
लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना
चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए
यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए
(८)
यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए ।
Page #9
--------------------------------------------------------------------------
________________
(९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती
है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और
सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए।
(२)
ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल
न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं
करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक
अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता
(१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से
१२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६
मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो,
उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज
में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि
पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक
वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव),
आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए ।
Page #10
--------------------------------------------------------------------------
________________
(२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब
तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी
स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार
दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए ।
Page #11
--------------------------------------------------------------------------
________________
उत्तराध्ययनसूत्र भाग 3 (अ. १५-२४) छी
विषयानुभाशिष्ठा
अनु.
विषय
पाना नं.
૧ ૧
२x
३१
e www
o Cu
उ४
उ4
उ4
उ८
१ पंद्रहवें अध्ययन का प्रारंभ और भिक्षुगुराप्रतिपाहन २ सोलहवें अध्ययन का प्रारंभ और हश
प्रलयर्थसमाधिस्थान 3 सत्रहवें अध्ययन का प्रारंभ और पापश्रमाशोंठे स्व३५
डा वर्शन ४ अठारहवें अध्ययन का प्रारंभ और संजयनृप डेयरित्र
छा वार्शन ५ संयमुनि यरित्र वार्शन में संयनृप छो भुनि दर्शन ६ भुनिछे पास संयनृपछी क्षभायायना के लिये प्रार्थना ७ संयनृप छो भुनिष्ठी और से क्षमाधान ८ संयनृप हो भुनिठा उपदेश ८ भुनिछे उपदेशसे राम हा प्रत्याग्रहरा पुरना १० संयमुनिछे प्रति छोछ सेठ भुनि डे प्रश्न ११ न्यिावाधाभितष्ठा प्रतिपाहन १२ ठ्यिावाहियों डे पापछारित्व छा वर्शन १३ घ्यिावाध्यिों उ भतळे श्रवा से निवृति धारा छा ज्थन १४ क्षत्रिय राय ऋषिठा उपदेश १५ क्षत्रिय राऋषि द्वारा अपने आधार डा प्रतिपाहन १६ आयुठे ज्ञानडे विषयमें शिनशासन डे महत्व छा
प्रतिपाहन १७ झिर से क्षत्रियराऋषि डा उपदेश १८ संश्य भुनिष्ठो अपने उर्त्तव्य में रहने उ उपहेश भरत
यडी डा घाहा १८ भरत यवर्ती डी ज्था २० सगर यवर्ती डी ज्था २१ भधवा यन्वर्ती छी था २२ सनाभार यवर्ती डी ज्था २३ शांतिनाथ डी ज्था २४ श्री कुंथुनाथ डी था २५ श्रीभत् मरनाथ डी ज्था २६ महापन यवर्ती छी था
उ८
3e
४०
४१
४१
४१
४४
પ૧
43 ६
७१
७3
७५
उत्तराध्ययन सूत्र : 3
Page #12
--------------------------------------------------------------------------
________________
अनु.
२७ हरिषेा यवर्ती डी प्रथा
भ्य यवर्ती डी प्रथा
विषय
२८
२८ शाली प्रथा
३०
या प्रत्येऽद्ध नाभ કે 55एडू राम डी प्रथा
૩૧
३२ द्विभुज राम डी प्रथा 33 नगगति राभ डी प्रथा
३४ उद्यायन राष्भर्षि डी प्रथा
34 प्राशीराम नन्हन जलहेव डी प्रथा
उ
विभ्यराष्Y डी प्रथा
३७
महाजतराम डी प्रथा
३८ उन्नीसवें अध्ययन प्रा प्रारंभ और उस डी अवतरशि
3 मृगा पुत्र यरित्र प्रा वन
४०
૪૧
जीसवें अध्ययन का प्रारंभ और महानिर्ग्रन्थ स्व३प ा वर्शन
झीसवें अध्ययन और खेडान्तयर्या में समुद्रपाल निद्रष्टांत
४२
जाईसवां अध्ययन और नेमिनाथ द्वे यरित्र का वर्षान ४३ तेवीसवां अध्ययन और पार्श्वनाथ के यरित्र
निपा
४४ योर्धसवाँ अध्ययन-अष्ट प्रवयन माताओं का वर्शन
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
|| AĦNA ||
पाना नं.
૧૯૦
८६
८७
८८
૯૫
૯૫
१०६
૧૧૦
૧૨૪
१४०
१४०
૧૪૧
૧૪૬
१४७
१७४
१८८
૨૪૬
૨૯૧
Page #13
--------------------------------------------------------------------------
________________
પંદ્રહનેં અધ્યયન કા પ્રારંભ ઔર ભિક્ષુગુણપ્રતિપાદન
પંદરમા અધયયનનો પ્રારંભ ચૌદમું અધ્યયન સંપૂર્ણ થયું, હવે પંદરમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ સભિક્ષુ અધ્યયન છે ચૌદમા અધ્યયનની સાથે આ અધ્યયનને સંબંધ આ પ્રમાણે છે.–ચૌદમા અધ્યયનમાં નિનિદાનતા ગુણરૂપથી પ્રગટ કરવામાં આવેલ છે. અને તે ભિક્ષુને જ હોય છે કારણકે, ભિક્ષુપણું ગુણને આધીન હોય છે. આ માટે આ અધ્યયનમાં ભિક્ષુઓના ગુણોનું કથન કરવામાં આવશે. આ સંબંધને લઈને એને પ્રારંભ કરવામાં આવેલ છે. આ અધ્યયનનું સહુથી પહેલું સૂત્ર છે. “ોળ” ઈત્યાદિ!
અન્વયાર્થ–જે ભi-ૌનમ મુનિ ભાવનું હું રિક્ષામિ-વરિષ્યામિ સેવન કરીશ એ ભાવનાથી ધનં-ધર્મક ઉત્તમ ક્ષમા આદિ રૂપ અથવા શ્રત ચારિત્ર રૂપ ધર્મને સમિ- અંગિકાર કરીને દિઃ બીજા મુનિઓની સાથે રહે છે. એકલા નહીં કારણકે, એકલા રહેવાને આગમમાં નિષેધ છે તથા ૩
ગુરઃ માયા રહિત બનીને જ જે અનુષ્ઠાનમાં પરાયણ બની રહે છે. ખિયાળછિન્ન-નિજાનાના અને નિદાન શલ્યથી વર્જીત થઈને લંચવું નઝરતાં ના પૂર્વ પરિચિત પિતા આદિની સાથે તથા પાછળથી જેની સાથે સંબંધ બંધાય છે એવા શ્વશુર આદિની સાથેના પરિચયને ત્યાગ કરી દે છે અને ગામા-મમઃ કામ અભિલાષાથી રહિત બનીને અથવા મોક્ષાભિલાષી બનીને જ અનાયાસ – જ્ઞાન સાધુના તપ અનુષ્ઠાન આદિથી અપરિચિત કુળમાં આહાર આદિની ગવેષણ કરતાં કરતાં રિત્રિત અનિયત વિહારી બને છે ક મપૂસ મિક્ષુ તેજ ભિક્ષુ છે.
ભાવાર્થ –આવા પૂર્વોક્ત ગુણ વિશિષ્ટ આત્મા જ ભિક્ષુ છે આથી જ અહીં સાધુઓની ભિક્ષપણાની નિમિત્તભૂત ચૌભંગી પ્રગટ કરવામાં આવે છે–જેમ (१) सिंहताए निक्खमंति सिंहत्ताए विहरंति (२) सिंहत्ताए निक्खमंति सियालत्ताए विहरंति (3) सियालत्ताए निक्खमंति सिंहत्ताए विहरंती. (४) सियालत्ताए નિવવતિ સિવાટાવિદાંતિ આ ચાર ભાગમાં સિંહવૃત્તિથી નિકળને સિંહવૃતિથી જ વિચારવું એ પ્રથમ ભંગ સર્વોત્તમ છે. જે ૧.
આ વાતને સૂત્રકાર વિશેષરૂપથી પ્રગટ કરે છે “જાગરણ ઇત્યાદિ! અન્વયાર્થ-જા-ચાદા સદનુષ્ઠાનમાં તત્પર,
જિનિત આશ્વવથી નિવૃત્ત વેવિયા-વિત આગમના જ્ઞાતા તથા ચાયરિવા–સામરક્ષિતઃ આત્માના રક્ષક અને-અજ્ઞઃ હેય અને ઉપાદેયની બુદ્ધિથી સંપન્ન અને સંસી -સર્વ જીવોને પિતાના સમાન સમજવાવાળા મુનિ અભિમા-ગરમws પરીષહ અને ઉપસર્ગોને પરાજીત કરીને રોવર-નાગોપરત કામગની અભિલાષાથી રહિત બનીને
-વોલ વિચરે છે, વળી તે વિહારમાં – જે બિજિ ન સરિઝu– ન્જિપિ નં જીરઃ કઈ પણ સચિત્ત અચિત્ત અને મિશ્ર–વસ્તુઓમાં આસક્ત બનતા નથી મિરહૂમિg? એજ ભિક્ષુ છે. “વિવાર કિરવા આ પદની “વિત માલિત એવી પણ છાયા બને છે. આને અર્થ આ પ્રમાણે છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત સમ્યગ્ગદર્શન આદિની રક્ષા કરવામાં તત્પર બનેલા એવા જીવ અજીવ આદિ તત્વ જેનાથી જાણી શકાય છે તે વેદ છે. એ વેદના જાણવાવાળા વેદવિત્ કહેવાય છે. જ્યારે “દિવા શિત” એવું પદ રાખવામાં આવે ત્યારે વેદને જાણવાવાળી જે વિદા-બુદ્ધિ-જ્ઞાન જેણે મુગતિમાં પડતી આત્માની રક્ષા કરેલ છે. એવો બીજો અર્થ થાય છે. જે સુનિ આગમ અનુકૂળ સમાચરણુંશીલ હોય છે એનાથી જ આત્માનું રક્ષણ થાય છે. આથી એ વાત સૂચિત બને છે.
ભાવાર્થ-જે મુનિ સદનુષ્ઠાનમાં તત્પર રહે છે, આમ્રવથી નિવૃત્ત બને છે, અર્થાત એવું કૃત્ય નથી કરતા કે, જેનાથી તેને નવીન કર્મોને બંધ થાય. આગમન જાણનાર હોય છે. દુર્ગતિથી–પતનના હેતભૂત અપધ્યાન આદિ અનર્થોથી બચતા રહે છે. હેય ઉપાદેયના જ્ઞાનથી જેનું અંતઃકરણ વાસિત રહે છે. આ સઘળા જી મહારા સમાન જ છે એવું જાણીને કોઈને પણ કદી સતાવતા નથી. પરીષહ અને ઉપસર્ગોથી જે કદી ચલાયમાન થતા નથી અને કેઈપણ પદાર્થમાં તેમનું મન લલચાતું નથી એજ ભિક્ષુ છે. ૨
તથા–“ગોસંવ ઈત્યાદિ !
અન્વયાર્થ–સુનિ ગૌરવ-ગારાવધ અસભ્ય વચનરૂપ આક્રોશ અને તાડનારૂપ વધને પોતાના દ્વારા પૂર્વકૃત કર્મનું ફળ વિરૂ-વિવિદ્યા જાણીને ધીરે
–રકાર એ સમયે ભ રહિત તેમજ સદનુષ્ઠાનમાં તત્પર જ બની રહે અને ગાયત્ત—ગાત્મક અસંયમ સ્થાનેથી પોતાના આત્માનું રક્ષણ કરતા રહે અને નિમ-ગમના સંયમ તથા તપની આરાધના કરવામાં આવતા પરીષહ અને ઉપસર્ગોથી અનાકુળ મન થઈને તથા ગાદિદે-સંબgg: સત્કાર પુરસ્કારથી સંસ્કૃત અને પુરસ્કૃત થવાથી પણ હર્ષભાવથી રહિત થઈને નિશા-નિરાં વહેત અપ્રતિબંધ વિહાર કરે. વિહારમાં સિM ગહિયાસ– ગયાણી આવતા સઘળા પરીષહ અને ઉપસર્ગોને તે સહે છે. આવી પરિસ્થિતિવાળા જે હોદ-જ મતિ જે મુનિ હોય છે. તે સિવું એ મુનિ જ ભિક્ષુ કહેવાય છે.
ભાવાર્થ–આ અધ્યયનમાં સૂત્રકાર ભિક્ષુનાં લક્ષણો બતાવી રહ્યા છે. એમના જ સંબંધથી તેઓ કહે છે કે, જે મુનિરાજ વિહાર કરતા સમયે આક્રોશ અને વધ પરિષહથી ચલિત થતા નથી. પરંતુ “આ આક્રોશ અને વધુ મા પૂર્વકૃત કર્મોએ જ મારી સામે ઉપસ્થિત કરેલ છે. આથી મારે એને મધ્યસ્થભાવથી સહન કરવાં જોઈએ. જે જરા સરખો પણ ચિત્તમાં એનાથી ક્ષોભ ભાવ જાગી જાય તે હું અસંયમ સ્થાનોમાં પતિત બની જઈશ.” એવું સમજીને તેને સહન કરે છે. અને તેમના મનમાં એ વિચાર સદાના માટે બન્યો રહે છે કે, તપ અને સંયમની કસોટી પ્રતિકૂળ સંગમાં જ થાય છે. આથી તપ સંયમની આરાધના કરવામાં મારે જે પરીષહ અને ઉપસર્ગોને સામનો કરે પડે છે તે એનાથી તપ સંયમની દઢતા થાય છે. એનાથી મને ઘણે મેટો લાભ થાય છે. તથા સત્કાર સન્માન મળવા છતાં પણ જેમના ચિત્તમાં થોડો સરખે પણ હર્ષને ભાવ જાગૃત થતું નથી કેમકે,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #15
--------------------------------------------------------------------------
________________
દ્વેષ જે રીતે એમને રિહાય કહેવામાં આવેલ છે. એ પ્રમાણે હુ ભાવ પણ પરિહા કહેવાયેલ છે. કેમકે, હ ભાવ રાગ પરિણતિ રહે છે. તથા અનુકૂળ અને પ્રતિકૂળ સયાગને મુનિજન સહન કરતા રહે છે. એજ વાત નમધ્યાસીત” આ પદ દ્વારા સૂત્રકારે પ્રદર્શિત કરેલ છે. આ પ્રકારની પરિસ્થીતિથી સંપન્ન મુનિ ભિક્ષુ કહેવાય છે. । ૩ ।। “પતું સામળ, ઈત્યાદિ ! “તું ખેંચળમĪ ઈત્યાદિ.
અન્વયા—જે મુનિ ત સથળામાં મફત્તા—માન્તમ્ રચનાસનમ્મા અસાર શયન--સંસ્તાર આઢિ, આસન-પીઠ લકાદિકને ઉપયોગમાં લઈને તથા ઉપલક્ષણુથી અસાર આહાર તથા વસ્ત્રાદિકનું સેવન કરીને તેમ જ સી” નિર્દે હંસમસનું ૨ મફત્તા—ગીતોળું વિવિધ શમાર્જ 7 મત્તા ઠંડી અને ઉષ્ણુતાની વેદનાને અને વિવિધ પ્રકારના ડાંસ, મચ્છર, માંકડ, સુલસુલ આદિ છવા દ્વારા ઉત્પન્ન થતી વેદનાને સહન કરીને અમને અન્યપ્રમના સ્થિર ચિત્ત બની રહે છે તથા અસંદિદુ-અસંમર્દષ્ટઃ ડાંસ, મચ્છર આદિથી રહિત સ્થાનના લાભથી પ્રસન્નચિત્ત થતા નથી. આ પ્રમાણે દુઃખ અને સુખમાં સમચત્ત રહીને ત્તિળ ગતિ. ચાસણ્ સ મિવવું જનમ્ અધ્યાસીત સઃ મિક્ષુઃ પ્રાપ્ત થતા સુખ અને દુઃખને શાંતિથી સહન કરે છે તેજ ભિક્ષુ છે.
p
*
ભાવા—પ્રાન્ત શયન આાસન આદિને ઉપયાગમાં લેતી વખતે આ ઠીક નથી, નવુ. હાવુ. જોઈએ તથા આ આહાર આદિ લેાજન સામગ્રી નિરસ છે, સરસ હાત તા સારૂં થાત, આ ઠંડીની અને ઉષ્ણુતાની વેદના સહન થતી નથી. પરંતુ શું કરીએ, સહેવી પડે છે. આને માટે બીજે કાઈ ઉપાય નથી” ઇત્યાદિ. વિચારાથી રહિત જેમની ષ્ટિ છે એવા સાધુજન જ ભિક્ષુ છે. પદાર્થાંમાં વિષમ દૃષ્ટિવાળા મુનિજન ભિક્ષુ નથી. ૪
“તો સક્રિય ઇત્યાદિ.
અન્વયા—જે મુનિ પિમ્-સતમ સત્કારને-અભ્યુત્થાનાક્રિકરૂપ વિશેષ પ્રતિપત્તિને ન રૂજીનુ—ન રૂતિ ચાહતા નથી, ન જૂથ—ન ધૂનામ્ ન પૂજાને ચાહે છે, ન વજ્રપાત્ર અાદિની પ્રાપ્તિ રૂપ પ્રતિષ્ઠાને ચાહે છે. જો નવાં નાવિ યંત્તમ તેમ ન તે લેાકા મને વધન કરે.” આ પ્રમાણે પોતાના વિશેષ સત્કારને ચાહે છે. તે પાંસરુગો-પ્રસંશાન્ ધ્રુતઃ પેાતાની ગુણગાનની પ્રશંસાના અભિલાષી તા કઈ રીતે ખની શકે ? નથી અનંતા. એવા સે-૧; તે સાધુ સન્ના સન્નિ–સહિત બીજા મુનિએની સાથે જ રહે છે, અથવા તે ષટ્કાયના જીવાની રક્ષા રૂપ હિત કરવામાં પરાયણ રહે છે. આયવેસ-ગામવેષજ્ઞ કરજના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૩
Page #16
--------------------------------------------------------------------------
________________
અપનયનથી શુદ્ધ આત્માના સ્વરૂપના ગવેષક હોય છે. સં સંગત સમ્યક્ યતના સંપન્ન હોય છે, સુખ-સુત્રતઃ પાંચ મહાવ્રતધારી હોય છે, તવી-તાવી પ્રશસ્તતપની આરાધનામાં પરાયણ રહે છે. તે ઉમરેલ્વ-૪ મિલ્સ તેજ ભિક્ષુ કહેવાય છે. આથી સૂત્રકારે એ પ્રદશિત કરેલ છે કે, મુનિએ સત્કાર પુરસ્કારપરીહ સહન કરવા જોઈએ
ભાવાર્થ–પિતાની પ્રતિષ્ઠામાં જેને રાગ નથી તેમ અપ્રતિષ્ઠામાં જેને દ્વેષ નથી, પ્રશંસાથી જેને હર્ષ નથી અને નિંદાથી જેને અમર્ષ-દુઃખ નથી, વંદનામાં જેને મેહ નથી અને તિરસ્કારમાં જેને ક્ષોભ નથી. ષટ્કાયના જીની રક્ષા કરનારા પરમ કરૂણ જેને અંતઃકરણમાં સદાએ વસેલી રહે છે. અન્ય મુનિઓની સાથે જે વિચરે છે અને એકલા નથી વિચરતા. શુદ્ધ આત્માના સ્વરૂપની ગષણામાં જે મગ્ન બનીને જ રહે છે. પાંચ મહાવ્રતની આરાધનામાં જે કદી પણ દોષ આવવા દેતા નથી, અનાન આદિ તપોનું આચરણ કરવામાં જેમને અધિક ઉહાસ થાય છે તેજ ભિક્ષુ છે. આ પા
ના પુ” ઈત્યાદિ !
અન્વયાથ––વેન જેના પ્રસંગમાં આવવાથી મુનિ વિદ્ય-કવિત પિતાના સંયમરૂપી જીવનને બીલકુલ નહ–જાતિ છેડી દે છે. અથવા સિમાં મો frછ–નં મોટું નિવેછતિ સમસ્ત કષાય અને નેકષાયરૂપ મોહનીય કમને બંધ કરે છે. આ પ્રકારને નાના-નાનારી નર અને નારીઓને પરિચય તસી–તપી તપમાં પરાયણ મુનિ પદે-જગરિ છોડી દે છે તાત્પર્ય એ છે કે-જો સ્ત્રી સાધ્વી હોય તે પિતાના બ્રહ્મચર્યની રક્ષા માટે ના નામ પુરુષના પરિચયને છોડી દે છે. અગર “ના” મુની હોય તે નારી અર્થાત્ સ્ત્રીના પરિચયને છોડી દે છે, અથવા સાધ્વી સ્ત્રી અને પુરુષ બંનેને પરિચય છેડી દે છે એ રીતે સાધુ પણ સ્ત્રી તથા પુરુષ બન્નેને પરિચય છેડી દે છે, તથા અભુત વિષયમાં જોડાઈ–વંદ ઉત્સુકતાના ભાવને અને ઉપલક્ષણથી મુક્તમાં સ્મૃતિરૂપ ભાવને પણ નર–પૈતિ પરિત્યાગ કરી દે છે તે મિg-સમિક્ષ મુનિજ સાચા ભિક્ષુ છે. માદા
આ પ્રમાણે સિંહવૃત્તિપૂર્વક વિહારમા પરીષહ જય કરવાથી મુનિ ભિક્ષુતાનું સમર્થન કરીને હવે સૂત્રકાર પિડવિશુદ્ધિદ્વારા ભિક્ષુતાનું સમર્થન કરે છે–
છિન્ન” ઈત્યાદિ !
અન્વયાર્થ-જિન-કિરમ વસ્ત્રાદિકના છેદનથી શુભાશુભના નિરૂપક સૂત્રનું નામ છિન્ન સૂત્ર છે. એને જાણનાર વ્યક્તિ વૂત્રાદિકન છિન્ન જોઈને અથવા તે ઉંદરથી કાપવામાં આવેલ જોઈ ને તેમજ અગ્નિ આદિ દ્વારા દધ થયેલ જોઈને શુભ અને અશુભનું નિરૂપણ કરે છે.
છિન્ન” આ ઉપલક્ષણ છે. આથી કાજલ કર્દમ આદિ દ્વારા ઉપલિત વસ્ત્રાદિકને જેઈને પણ શુભાશુભનું નિરૂપણ કરે છે. કહ્યું પણ છે–
ના નવેન-દસ્ટિ, કૂલમવિર નિ વિટ્ટ. तुन्निय-कुट्टिय-पज्जवलीढे, होइ विवागु सुहो असुहो वा ॥१॥ चत्तारि देवयाभागा, दोय भागाय माणुसा । आसुरा य दुवे भागा, मज्झे वत्थस्स रक्खसो ॥ २ ॥ देवेसु उत्तमो लाहो, माणुस्सेसु य मज्झिमा ।।
आसुरे सु य गेलन्नं मरणं जाण रक्खसे ॥ ३ ॥ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #17
--------------------------------------------------------------------------
________________
વસ્ત્રમાં કદાચ આંજણુ-કાજળ લાગી જાય, ખંજન ગાડાના પૈડાની મળી લાગી જાય, યા કઈમ અર્થાત્ કાદવ લાગી જાય, અથવા વસ્ત્રને કદાચ ઉંદર કાપી નાખે, અથવા તે આગથી બળી જાય, અથવા–તે તૂણિત અર્થાત રકું કરવામાં આવેતુણવામાં આવે, કુદિત અર્થાત છિદ્રવાળાં હોય, અથવા ગાય આદિ પશુઓથી ચવાચેલાં હોય, તે એનાં શુભ અને અશુભ ફળ થાય છે. છે ૧ .
વસ્ત્રના કયા ભાગમાં કેના નિવાસ છે અને ક્યા ભાગમાં આંજણ આદિ લાગવાથી કે, ઉંદર આદિ દ્વારા છિદ્ર વગેરે થવાથી શું ફળ થાય છે તે કહે છે–
વસ્ત્રમાં નવ ભાગની કલપના કરવી જોઈએ તેમાં ચાર ભાગ દેવના હોય છે, એ ભાગ મનુષ્યના, બે ભાગ અસુરોના હોય છે. અને વસ્ત્રને વચલો ભાગ રાક્ષસોનો હોય છે. જે ૨
દેના ભાગોમાં ઉત્તમ લાભ થાય છે. મનુષ્યના ભાગોમાં મધ્યમ લાભ થાય છે, અસુરોના ભાગોમાં લેવાની થાય છે, અને રાક્ષસેના ભાગમાં મરણ થાય છે. એવા
कज्जल-कर्दम गोमय लिप्ते वाससि दग्धवति स्फटिते वा। चिन्त्यमिदं नवधा विहितेऽस्मिन् इष्टमनिष्टफलं च सुधीभिः ॥ २॥ भोगमाप्तिर्देवतांशे नरांशे, पुत्रप्राप्तिः स्याद्राक्षसांशे च मृत्युः
प्रान्ते संवेशेऽप्यनिष्टं फलं स्यात्, प्रोक्तं वस्त्रे नूतने साध्वसाधु ॥३॥ આ વિષયમાં રત્નમાળામાં આ પ્રમાણે કહ્યું છે—
વસ્ત્રના ખૂણામાં દેવેને નિવાસ છે, બને તરફના બને ખૂણાની વચમાં મનુષ્યને નિવાસ છે, વચ્ચેના ત્રણ ભાગોમાં રાક્ષસને નિવાસ છે. આજ પ્રમાણે શચ્યા, આસન અને પાદુકાના વિષયમાં પણ સમજવું જોઈએ. જે ૧ |
કદાચ વસ્ત્રમાં આંજણ લાગી જાય, અથવા કાદવ લાગી જાય, અથવા છાણ લાગી જાય, અથવા વસ્ત્ર કદાચ બળી જાય કે, ફાટી જાય, તે નવ કોષ્ટક યંત્રમાં એનું શુભ અને અશુભ ફળ સમજી લેવું જોઈએ. | ૨
દેવતાના અંશમાં આંજણ આદિ લાગવાથી ભોગપ્રાપ્તિ થાય છે, મનુષ્યના અંશમાં પુત્રપ્રાપ્તિ થાય છે, રાક્ષસના અંશેમાં મૃત્યુ થાય છે. તથા વસના પ્રાત ભાગમાં સર્વત્ર અનિષ્ટ ફળ થાય છે. આ પ્રમ ણે નવા વસ્ત્રમાં કાજળ આદિના દ્વારા શુભ અશુભ ફળ સમજવું જોઈએ ૫ ૩ આ મત મુજબ વસ્ત્રનું શુભાશુભ સૂચક યંત્ર આ પ્રમાણે છે.
રાક્ષસ ભાગ
દેવ ભાગ—
દેવ ભાગ
શક્ષસ મનુષ્ય ભાગ- મનુષ્ય | રાક્ષસ
મનુષ્ય –મનુષ્ય ભાગ ! દેવ | રાક્ષસ ! દેવ ટવ ભાગ- 1
રાક્ષસ ભાગ છિન્ન સૂત્રને જાણનાર આ સઘળા નિમિત્તોથી શુભ અશુભને બતાવી શકે છે.
-~-દેવ ભાગ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #18
--------------------------------------------------------------------------
________________
બીજું છ સ્વરશાસ્ત્ર તથા ત્રીજી છે. ભૌમશાસ્ત્ર, ભૌમશાસ્ત્ર એ બતાવે છે કે, ભૂમિના ક'પવાથી શુભાશુભ કઈ રીતે જાણી શકાય છે કહ્યુ છે— " शब्देन महता भूमिर्यदा रसति कम्पते ।
सेनापतिरमात्यश्च राजा राष्ट्रं च पीड्यते ॥ १ ॥
11
અર્થાત્—જો પૃથ્વી મેાટા અવાજ સાથે કાંપતી હૈાય તે સેનાપતિ, મંત્રી રાજા અને રાષ્ટ્રને પીડા કારક છે.
ચેાથુ' અંતવિવ–ગન્તરિક્ષમ્ આકાશગત ગંધવનગર આદિને જોઇને શુભાશુભને પ્રગટ કરવુ તે અન્તરિક્ષ નિમિત્તજ્ઞાન છે.
'
જેમ— “ હિં સચવાતાય, માંનીષ્ઠ દૂરાં નામ્ । अव्यक्तवर्ण कुरुते, बलक्षोभं न संशयः ॥ १ ॥ गंधर्वनगरं स्निग्धं, सप्रकारं सतोरणम्
सोम्यां दिशं समाश्रित्य राज्ञस्तद् विजयं करम् અર્થાત્—જો ગન્ધનગર કપિલ--તામ્ર વ તુ હોય તે ઘાસને નાશ થાય છે. માંજી—લાલ વણુ વાળુ હેાય તે ગાયાનું હરણ થાય છે. અક્ત અસ્પષ્ટવ વાળુ હાય તેા સેનામાં ઉપદ્રવ થાય છે. એમાં કઇજ સંશય નથી ॥ ૧ ॥
જો ગન્ધનગર પૂર્વ દિશામાં હાય અને તે સ્નિગ્ધ-ચીકણુ હાય તે રાજને વિજય અપાવનાર હાય છે. । ૨ ।
પાંચમુ' નિમિત્તજ્ઞાન છે મુવિળ" —સ્વપ્ન શાસ્ત્ર—જેમ— " गायने रोदनं विद्यान्नर्तने वधबन्धनम् । हमने शोचन ब्रूयात् पठने कलहं तथा ॥ १ ॥
77
"|
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
''
અર્થાત્—જો સ્વપ્નમાં ગાયન ગાય તે તેનું ફળ રુદન-રડાવનારૂ થાય છે. નૃત્ય-નાચવું થાય તે વધ અને બંધન થાય છે. હસે તે! ચીંતા કરાવનાર થાય છે. અને ભણે તે કલહુ કરાવનાર થાય છે. ।। ૧ ।
છઠ્ઠું નિમિત્તજ્ઞાન છે જીવવુળ જાળ હાથી ઘેાડા અને સ્ત્રી પુરુષ આદિનાં લક્ષણાને જોઈ ને એના શુભાશુભનું કથન કરવુ' સાતમ્' નિમિત્તજ્ઞાન છે તંત્ર વધુ વિઝ-ઝુંટવાસ્તુવિદ્યામ્ દંડ વાસ્તુ વિદ્યાદડનાં એક પ અથવા એ પવ જોઈને તેના સારાપુરાનું કથન કરવું તેમ જ મહાન આદિની રચના જોઇને તેના શુભાશુભનુ` કથન કરવુ. બંધિયાર-અવિરારમ્ અંગોનું ફરકવુ' અદ્રિથી શુભાશુભ કહેવુ સુત્ત વિનય-વિનયઃ પક્ષી આદિના શબ્દોદ્વારા શુભાશુભ જાણવું. આ સઘળા નિમિત્તજ્ઞાન છે. એનુ નામ નિમિત્તવિદ્યા પણ છે. ને વિનર્દે ટ્ નૌરેસ મિશ્ર્વ-ને વિધામિને નીતિ સમજી આ વિદ્યાએ દ્વારા જે મુનિ આજીવિકા ચલાવતા નથી. એનું નામ ભિક્ષુ દે. અર્થાત્ આ આઠે અંગેામાં કહેલ નિમિત્તોને કરતા નથી તેજ સાધુ છે. છતા
૬
Page #19
--------------------------------------------------------------------------
________________
તથા–“ અંત ? ઈત્યાદિ !
અન્વયાર્થ–સંd-ત્રમ મંત્રોનું જૂ-જૂ મૂળ-વનસ્પતિ-જડી બુટીના ગુણોનાં પ્રતિપાદક શાસ્ત્રમાં અનેક પ્રકારના વિરું વિજ્ઞરિંતં–વિવિધ વૈદ્ય વત્તામ્ વધ સંબંધી વિચારોનું વમળ-વિચT-ઇન-નેસિMા-નન-વિન -જૂન-નેત્ર-ક્નાન વમન, વમનને ઉપાય અથવા વમનનું ફળ, વિરેચન-શુદ્ધિના ઉપાય અથવા વિરેચનનાં ફળ ધૂમ-ભૂતને ડરાવવામાટે મનઃશિલા આદિના ફળ, ધૂપ, નેત્ર-નેત્ર રોગને માટે સમીરાંજન, અને સ્નાન-સંતાનને માટે મંત્રષધિ જળથી અભિષેક અાપુર સરપ-અતરે ITY રેગ અવસ્થામાં સંબંધિઓનું સ્મરણ કરવાની, ત્તિરિઅમ-ક્રિતિજ પિતાના અને બીજાના રેગોને પ્રતિકાર મિનાજ-mરિકાઇ
પરિણાથી એ બધાને અનર્થનું મૂળ જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિત્યાગ કરી નો –શઃ ઘઉન્નત જે સંયમ માર્ગમાં વિચરે છે, તે મિ-મણું તે ભિક્ષુ છે. ૮
તથા–“ત્તિયા.” ઇત્યાદિ !
અન્વયાર્થી—રિચ-TO-૩-જયપુરા– ક્ષત્રિય- રાનકુવા ક્ષત્રિય વંશમાં જન્મેલી વ્યક્તિઓની, વિશિષ્ટ શક્તિશાળી પહેલવાનોની ઉગ્ર વંશમાં ઉત્પન્ન થયેલ મનુષ્યની, અને રાજ પુરુષની તથા મા-બ્રાહ્મણ બ્રાહ્મણ જનેની અને મgr-મદિ ભેગીજનોની, રાજ્યમાન્ય આમાત્ય આદિકની તથા લિવિદા gિrો–વિવિધા શિક્લિનઃ અનેક પ્રકારના શિલ્પીજનોની જેવા કેરથકાર, ચિત્રકાર આદિ કારીગરોની સિપૂવૅ–ોજqના જે મુનિજન “એ ઘણાજ સારા છે, એને સત્કાર પુરસ્કાર કરે.” આ પ્રમાણે બીજાને નો વચનો વત્તિ કહેતા નથી પરંતુ તેમની તૈતર એ કલેક પૂજાને ત્રિા –jરજ્ઞાશ પરિજ્ઞાથી સાવદ્યરૂપ જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી એને પરિત્યાગ કરી રિપત્તિને સંયમમાર્ગમાં વિચરે છે જ મિસ મિક્ષ તેનું નામ ભિક્ષુ છે. છેલ્લા
ત—“િિો ઇત્યાદિ.
અન્વયાર્થ-જે નિદિ – દિ: જે ગૃહસ્થ જન ઘનરૂ-મજિનેર દીક્ષિત બનેલા સાધુ દ્વારા પૂર્વે હિરા-gsઠા જોવામાં આવે અને તેમની સાથે પરિચય પણ થઈ ગયેલ હોય –વા અથવા મgar–માત્રનતેર ગૃહસ્થાવસ્થામાં રહેલા એ સાધુદ્વારા સંપા દવે-સંતતા મgઃ પહેલા પરિચયમાં આવેલ હોય તે સિં–તેજામ આ બન્ને પ્રકારની અવસ્થામાં પરિચિત એવા ગૃડસ્થાનું નો-: જે સાધુ પુરૂવMદ્દા–જુદૌશિકામ આ લેક સંબંધી ફળનાં માટે-વસ્ત્ર પાત્રાદિકની એમની પાસેથી પ્રાપ્તિના નિમિત્તે સંથાં ન ર રસ fમઘુ-સંતવ જાતિ સમિg. પરિચય કરતા નથી તે ભિક્ષુ છે. ૧૦ ||
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #20
--------------------------------------------------------------------------
________________
તથા—“ કચTIST : ઈત્યાદિ !
અન્વયાર્થ–fશં-ઃિ ગૃહસ્થ જનો તરફથી સાપ મોવળ–શાનાનપાનમોરને શયન-શયા સંસ્તારન આદિ, આસનપીઠ ફલક આદિ, પાન -ધૌત જલાદિક ભજન-વિશુદ્ધ આહાર આદિ તથા વિવિ રવીરૂÉ સામં–વિવિધે પારિજાજેિ અનેકવિધ અચિત્ત-એષણીય પિંડ ખજૂર આદિ, સ્વાદિમ-લવિંગ દિકરૂપ સ્વાદિમ વસ્તુ – પિતાના ઘરમાં વિદ્યમાન હોવા છતાં પણ કૃપણતાવશ જે આપવામાં આવેલ ન હોય તથા દુર્લભધિ હેવાના કારણે પરિgિપ્રતિષિને એણે એવું પણ કહી દીધું હોય કે, હે ભિક્ષ ! તમે અમારા ઘર ઉપર ભૂલેચુકે પણ આજથી કોઈ દીવસ પગ મુકશે નહીં. હું તમને કાંઈ પણ આપનાર નથી. આ પ્રમાણે આવવાની મના કરી હોય છતાં પણ નિયં-નિઃ નિગ્રંથ સાધુ ત ન પસફ-તત્ર ન પછિ એમના ઉપર દ્વેષભાવ રાખતા નથી. સમિg – મિઃ તે ભિક્ષુ છે. આ પ્રમાણે પ્રતિકૂળના ઉપર પણ કોધ ન કરે તેમજ આ કથનથી અશેષ ભિક્ષા સંબંધી દોષને પણ પરિહાર સાધુએ કર જોઈ એ. એમ આ વાત જાણી શકાય છે. જે ૧૧ છે
હવે અહીં ગ્રામૈષણના દોષોને પરિહાર કહેવામાં આવે છે – “વં શિવા” ઈત્યાદિ !
અન્વયાર્થ–વિવિ-વિવિધ અનેક પ્રકારના વાડુમસામ-વાઇમ બ્રાઈમ ખાદ્ય-અચિત્ત-એષણીય પિંડ. ખજૂર આદિ આહાર, સ્વાદ્ય-લવિંગાદિક આહાર, તથા ગદારપાળાં–ગાદાજપાન અનાદિકથી નિષ્પન્ન રેટી આદિરૂપ આહાર અને પીવા યોગ્ય દૂધ આદિરૂપ આહાર જfઉં-ગ્ન: બીજા દાતા ગૃહસ્થને ત્યાંથી જ રિ-જત દ્વિરિત માત્રામાં અલ્પ પણ મળે તે પણ દવા એને પ્રાપ્ત કરી કો-: જે સાધુજન સં–તમ એ પ્રાપ્ત આહાર દ્વારા નિરિ-ત્રિવિધેન મન, વચન અને કાયાથી નrg-નાકકલ્પને બાલ ગલાન આદિ મુનિઓ ઉપર દયા કરતા નથી–અર્થાત્ પ્રાપ્ત થયેલા એ આહારને વિભક્ત કરી એને પ્રદાન નથી કરતા તે ભિક્ષુ નથી, કેમકે, “ગવિમાગી
નો “જે સંગીને વિભાગ નથી કરતા તે મોક્ષ મેળવી શકતા નથી” તેમજ જે સાધુ બળવચTશાસ--મનોવાકુવંરઃ મન વચન અને કાયાથી સુસંવૃત થઈને એ બાલ ગ્લાન આદિ સાધુજનો ઉપર અનુકંપા રાખે છે અર્થાત પિતાને પ્રાપ્ત થયેલ શેડા આહાર આદિને પણ વિભક્ત કરીને તેમને આપે છે સ મિg-૩ મિક્ષ તેજ ભિક્ષુ છે. અથવા તે આહારાદિકની પ્રશંસા કરતા નથી અને ઉપલક્ષણથી નિંદા પણ કરતા નથી. અર્થાત્ મનને અનુકૂલ આહાર આદિની પ્રશંસા અને મનના પ્રતિકૂલ-આહાર આદિની નિંદા કરતા નથી. મનવચન અને કાયાથી સુસંવૃત થઈને રહે તેજ ભિક્ષુ કહેવાય છે. ગૃદ્ધિના અભાવમાં અંગાર દેષને પરિહાર કહેલ છે. (૧૨ા
તથા–“માથામ” ઈત્યાદિ !
અન્વયાંથ–સાઘુ વંતરારૂં શિવ-પાન્તસ્ત્રાઉન ત્રિનેa આહારને માટે દરિદ્ર કુળમાં પણ જાય, એવું ન કરે કે, સદા ધનિકના ઘેરજ ભિક્ષા માટે જાય. કેમકે, આમ કરવાથી નિયતપિંડની પ્રાપ્તિ થતી હોવાથી એ સાધુના માટે પિતાના ધર્મની હાનિનું કારણ બની જાય છે. આથી દરિદ્રકળામાં ભિક્ષા માટે જવાથી એમને ગાવામ-ગાવામ શાક આદિનું અવસાવણ-ઓસામણ એળેલા મસાલાવાળા અથવા વગર મસાલાનું મીઠા મરચાંવાળું પાણી અથવા નવતयवभक्तम् वनी मी-यडी अथवा सीयं सौवीर जवोदगं च-शीतं सौवीरयवोदकं च
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #21
--------------------------------------------------------------------------
________________
પયુ ષિત (વાસી) ભાત અથવા રૂ।ટી આદિ ઉપલક્ષણુથી પયુષિત છાશ મિશ્રિત ચણકાદિ અન્ન, સૌવીર-કાંજી અથવા જવના ધાવણુનું પાણી આ બધું મળે છે. નૌરસ નીકું—નિસ વિશ્વમ્ આ નીરસ આહાર છે. આવા નીરસ આહાર મળતા નો દારુ-નો હોયેત્ એવા વિચારથી એ સાધુએ નિદાન કરવી જોઈએ કે આ કુત્સિત અન્ન છે, આ પાણી પીવા ચાગ્ય નથ” આ પ્રકારથી પ્રાન્તકુળ ભિક્ષાચારી જે સાધુ હાય છે તેજ ભિક્ષુ છે.
ભવા—જે સાધુ પેાતાની ભિક્ષાવૃત્તિનું લક્ષ કેવળ શ્રીમંતાનાં જ ઘરને બનાવતા નથી પર`તુ રિદ્રીના ઘરામાં પણ ભિક્ષાવૃત્તિ માટે જાય છે અને ત્યાં તેને જે કાંઇ નિરસ આહાર મળે છે એને સમભાવથી ગ્રહણ કરે છે. તેજ ભિક્ષુછે. ૧૩ગા
તથા “સ” ઇત્યાદિ !
અન્વયા—કો જોજે આ સંસારમાં વિવિ-વિવિયા પરીક્ષા કરવાના નિમિત્તને લઈને અથવા તે દ્વેષ આદિ કારણેાને લઈને વિવિધ પ્રકારના સા—શા શબ્દ ત્રિવ્વા ત્રિજ્યા: દેવ સબધી, માનુશીયા માનુષ્યા મનુષ્ય સંબધી, ઉત્તિાિ-તૈત્તિા તિય ઇંચ સ’બધી મત્તિ—મયન્તિ થાય છે. જે શબ્દ મામામીમા રૌદ્ર અને મચમેવા-મવમેવાઃ અત્યંત ભયાનક હાય છે.નો-૫ જે સાધુજન આવા શબ્દોને સૌષા-જીત્યા સાંભળવા છતાં પણ ળ વિષેઝફ્—ન નિમેત્તિ ડરતા નથી—ધર્મ ધ્યાનથી વિચલિત થતા નથી. આ મિવદ્યુસ મિક્ષુઃ તે ભિક્ષુ છે. આ કથનથી એ વાતની પુષ્ટી સૂત્રકારે કરી છે કે, સિંહવૃત્તિથી વિહાર કરવામાં સાધુએ ઉપસગ સહિષ્ણુ ખનવુ જોઈએ.
ભાવા—સંસારમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રાણીઓ હાવાથી એમના વિચાર પણ ભિન્ન ભિન્ન હાય છે કાઇ પણ ભાવિકજન હોય છે કે, સાધુને જોતાંજ શ્રદ્ધાથી એમના ચરણામાં ઝુકી જાય છે અને એમના દર્શનથી પેાતાનું પરમ અહાભાગ્ય માને છે. કેટલાક એવા પણ હોય છે કે, તે એ સાધુએની પરીક્ષા કરીને પછીથી સાચા સાધુ સમજ્યા પછી જ તેમને પેાતાના ઉપાસ્ય ગુરુદેવ તરીકે માને છે. કેટલાક એવા હોય છે કે, જેમના હૃદયમાં વીતરાગ તેમજ ગુરુએના તરફ હૃદયમાં દ્વેષની અગ્નિ સળગતી રહે છે. કાઈ કાઈ દેવ પણ સાધુઓની પરીક્ષા કરતા હોય છે. વિહાર કરતાં કરતાં સાધુજન જ્યારે માર્ગ ભૂલાઇ જતાં ભય કર જગલામાં પહેાંચી જાય છે. ત્યારે તેમને સહાના પણ સામનો કરવા પડે છે. આથી સાધુઓને ચાહે દેવ સંબંધી ભયંકર રૌદ્ર શબ્દ સાંભળવા મળે ચાહે મયુખ્ય યા તે તિય`ચ સંબધી છતાં પણ એ સાધુ ધન્ય છે કે જે આવા ભયાત્પાદક રૌદ્ર શબ્દોને સાંભળીને પણ પેાતાના ધર્મ ધ્યાનથી વિચલિત અનતા નથી એવા સાધુ જ ભિક્ષુ સંજ્ઞાના અધિકારી હોય છે. । ૧૪ ।
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
U
Page #22
--------------------------------------------------------------------------
________________
તથા-વા” ઈત્યાદિ !
અન્વયાર્થ—જે સાધુ વિવિવામિ વિવવારંવલોકમાં પ્રચલિત વિવિધ માન્યતાઓને જ્ઞ પરિજ્ઞાથી સંયમમાં હાનીકારક જાણીને પછીથી પ્રત્યા
ખ્યાન પરિજ્ઞાથી તેનો પરિત્યાગ કરી દે છે, અને uિહ્યાદિત જ્ઞાનકિયાની દઢતાથી યુક્ત યદ્રા પરિણામમાં સુખાવહ છન વચનથી યુક્ત અથવા બીજા મુનિએથી યુક્ત બનીને રહેવાનુwવેતઃ સંયમની આરાધના કરવામાં વિલીન રહે છે. અને વિMા-ઢિામાં શાસ્ત્રીય રહસ્ય જ્ઞાનથી પિતાની જાતને વાસીત કરીને વને-પ્રજ્ઞા હેય અને ઉપાદેયની બુદ્ધિ સંપન્ન બની જાય છે. તેમજ ગમિયૂયનિરિ– ન્દ્રિા જેની ઇન્દ્રિયે વશમાં છે. સંવગ વિપુ-અર્વાદ વિઘme સર્વ પ્રકારના બહારના અને અંદરના પરિગ્રહથી જે રહિત બનેલ છે તથા ગાર્ડગggયી મંદ કષાયવાળા છે. શ્રદુ ગ્રામવરવીદષમળી લધુનિસાર, પર્યેષિત ખાટી છાશથી મિશ્રિત બલચણક આદિ અન્નને અલ્પ માત્રામાં જે લે છે અર્થાત-અન્ત પ્રાન્ત અનપાનનું જે સેવન કરવાવાળા છે એવા સાધુ મૂદ વિ– ચવા દ્રવ્ય અને ભાવગ્રહને પરિત્યાગ કરીને, જે પાર રાગદ્વેષથી રહિત બનીને રવિરત સંયમમાર્ગમાં વિચરણ કરે છે સfમવર
fમધુ તેજ ભિક્ષુ છે (ત્તિ મ–તિમ મ ) આ પ્રકારે ભગવાનના મોઢેથી જે મેં સાંભળેલ છે તે તમને કહેલ છે.
ભાવાર્થ—–જે અશિલ્પજીવી છે, જેને પિતાનું કેઈ ઘર નથી તેમજ જેને કઈ મિત્ર કે શત્રુ નથી. ઈન્દ્રિયો ઉપર જેણે કાબુ મેળવેલ છે. પરંતુ એની માફક જે નિરં–નિદ્રિાઃ જેની ઇન્દ્રિયે વશમાં છે. સૂત્રો વિષ-સર્વરઃ ત્તિ સર્વ પ્રકારના બહારના અને અંદરના પરિગ્રહથી જે રહિત બનેલ છે તથા અનુસારું-ગળુષાથી મંદ કષાયવાળા છે. સ્ત્ર ચળમજવી– મોનો લધુ-નિસાર, પર્યેષિત ખાટી છાશથી મિશ્રિત બલ્લચણક આદિ અન્નને અ૫ માત્રામાં જે લે છે અર્થાત-અન્ત પ્રાન્ત અનપાનનું જે સેવન કરવાવાળા છે એવા સાધુ ૨૬ જિ- ત્યજવા દ્રવ્ય અને ભાવગૃહને પરિત્યાગ કરીને, તાર રાગદ્વેષથી રહિત બનીને રેડિત સંયમમાર્ગમાં વિચરણ કરે છે સમિgકમિશઃ તેજ ભિક્ષુ છે (ત્તિ વેમ–તિમ મ ) આ પ્રકારે ભગવાનના મોઢેથી જે મેં સાંભળેલ છે તે તમને કહેલ છે.
ભાવાર્થ-જે અશિલ્પજીવી છે, જેને પિતાનું કેઈ ઘર નથી તેમજ જેને કોઈ મિત્ર કે શત્રુ નથી. ઇન્દ્રિયો ઉપર જેણે કાબુ મેળવેલ છે. પરંતુ એની માફક જે ચ લતા નથી પરંતુ ઈન્દ્રિયને જ પિતાની ઈચ્છા પ્રમાણે ચલાવે છે. પરિગ્રહનાં કષ્ટોને સહન કરવા માં જે સમર્થ છે અને અપરિગ્રહના સિદ્ધાંતને જેણે પોતાના જીવનમાં પૂર્ણરૂપથી સિદ્ધાંત માર્ગના અનુસાર ઉતારેલ છે, તેમજ એ માર્ગ ઉપર ચાલવા બીજાને જે સમજાવે છે. પ્રબળ કષાયની માત્રા જેની અંદર નથી, અત્યંત મંદ કષાયવાળા છે. અર્થાત-શરીર નિર્વાહના માટે જ જે અન્તપ્રાન્ત અન્ન પાનનું સેવન કરે છે એવા સાધુજ ભિક્ષુની ટિમાં માનવામાં આવેલ છે રાગદ્વેષ સાથે એમને કઈ સંબંધ હોતો નથી. (ત્તિ મિ) આ પ્રકારે આ અધ્યયનને ઉપસંહાર કરીને શ્રી સુધર્માસ્વામી જખ્ખસ્વામીને કહે છે કે, આ અધ્યયનમાં અહિં સુધી ભિક્ષુના વિષયમાં જે કાંઈ કહેવાયેલ છે તે બધું શ્રી વીર પ્રભુના મેઢેથી મેં જેવું સાંભળ્યું છે તેવું જ તમને કહેલ છે. મારી પોતાની કલ્પનાથી મેં કાંઈ પણ કહેલ નથી. ૧ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પંદરમા અધ્યયનને ગુજરાતી ભાષા અનુવાદ સંપૂર્ણ..૧૫
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦
Page #23
--------------------------------------------------------------------------
________________
સોલહતેં અઘ્યયન કા પ્રારંભ ઔર દશ બ્રહ્મચર્યસમાધિસ્થાન
સાળમાં અધ્યયનના પ્રારંભ—
પંદરમું અધ્યયન કહેવાઈ ગયુ, હવે સેાળમા અધ્યયનને પ્રારભ થાય છે. આ અધ્યયનને સબંધ ૫૬૨માં અધ્યયનની સાથે આ પ્રકારના છે-પદરમા અધ્યયનમાં ભિક્ષુના ગુણેનું જે વન કરવામાં આવેલ છે તે બ્રહ્મચર્ય થી યુક્ત એવા ભિક્ષુઓનું જ હાઈ શકે છે. તથા બ્રહ્મચય ગુપ્તિનું પજ્ઞિાન જ્યાં સુધી થતું નથીનુ સુધી સુદૃઢ બ્રહ્મચર્ય પાળી શકાતુ નથી. આથી એની દૃઢતા માટે આ અધ્યયનમાં બ્રહ્મચય ન કથન કરવામાં આવશે. આ સ ંબંધથી આવેલા આ અધ્યયનનું આ સ` પ્રથમ સૂત્ર છે. – “ મુખ્ય ને ” ઇત્યાદિ !
છે. આની છાયા
(C
અન્વયા—સુધર્માવામી જમ્મૂસ્વામીને કહી રહ્યા છે કે, આયુષ્મન્! માવા-મળવતા જ્ઞાનાદિક ગુણાથી યુક્ત તેનું તેન એ ત્રણ લેાકમાં પ્રસિદ્ધ સાતપુત્ર તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ મવાય—ધમાયાતમ્ સકળ જીવાની ભાષામાં પરિમિત થનારી પોતાની દિવ્ય વાણી દ્વારા આ વક્ષ્યમાણુ પ્રકારથી કહ્યું તે મે મુર્ય-મયા શ્રુતમ્ મેં સાંભળ્યુ. અથવા આમતેળ-આ એક પત્ર પણ થઈ શકે 44 आवसता 1 એવી થાય છે. આના અર્થ આ-શાસ્ત્રીય મર્યાદા અનુસાર ગુરુકુળમાં નિવાસ કરનાર મે...” એવા થાય છે. આથી સુધર્માસ્વામીના એ અભિપ્રાય પ્રગટ થાય છે કે, તેઓ જે કાઈ જમ્મૂસ્વામીને કહી રહ્યા છે તે પેાતાના તરફથી ન થીકરતા પરંતુ મહાવીર પ્રભુ પાસેથી તેમણે જે કાંઈ સાંભળેલ છે તેજ પ્રમાણે પ્રગટ કરતા જમ્મૂસ્વામીને કહી રહેલ છે. રૂદ રવજી તેન્દ્િ મવૃત્તહિં સયંમ वेर समाहिणा पण्णात्ता-इह खलु स्थविरैः भगवद्भिः दश ब्रह्मचर्यस्थाननि प्रज्ञ સાનિ તેઓ કહે છે કે, આ પ્રવચનમાં નિશ્ચયથી ભૂતકાળના તીથંકર દેવાએ કે જે, સમસ્ત અશ્વય આદિ ગુણેથી સંપન્ન હતા તેમણે બ્રહ્મચર્યંનાં દશ સમાધીસ્થાન પ્રરૂપિત કરેલ છે. કામ સેવનના પરિત્યાગ કરવે તેનું નામબ્રહ્મ છે. તે બ્રહ્મમાં લવલીન થવું તેનું નામ બ્રહ્મચય છે. બ્રહ્મચર્યનું ત્રણ કરણ અને ત્રણ યાગથી સમ્યક્ પ્રકારથી આરાધન કરાય છે તેનું નામ બ્રહ્મચર્ય સમાધી છે. અર્થાત— મન, વચન, કાયા તેમજ કરવા કરાવવાની અનુમેદનાથી બ્રહ્મચર્યનું સરક્ષણ જ બ્રહ્મચય સમાધી
બ્રહ્મચર્ય ની સમાધીના દશ સ્થાન છે. ને મિવુ સોન્ના નિલમ્બ સંગમય છે संवरबहुले समाहिबहुले गुत्ते गुतिदिए गुत्तबंभयारि सया अपमते विहरेज्जा यानि भिक्षुः श्रुत्वा निशम्य संयमबहुलः संवरबहुलः समाधिबहुल: गुप्तः गुप्तेन्द्रियः
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧
Page #24
--------------------------------------------------------------------------
________________
THબ્રહ્મવાર લા ઝખમો વિદ્રત્ત આ બ્રહ્મચર્યસમાધી સ્થાનને નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા ભિક્ષુ ગુરુ મુખથી સાંભળીને અને અર્થરૂપથી તેને હૃદયમાં ધારણ કરી, સંયમબહુલ બની જાય છે. સઘળા સાવઘ કર્મોને ત્યાગ કરવું એનું નામ સંયમ છે. આ સંયમની ઉત્તરોત્તર વિશુદ્ધ-વિશુદ્ધતર આદિ પરિણામ કમથી વૃદ્ધિ કરવી તે સંયમબહુલતા છે. અર્થાત્ –સકલસાવધવિરતિરૂપ સંયમના પરિણામેની આગળ જતાં હીનતા ન થવા પામે અને વૃદ્ધિ થતી રહે તેજ સંયમબહુલતા છે. જેનામાં તેજ હોય તેને સંયમબહુલતા કહે છે. જ્યારે આત્મામાં સંયમની બહુલતા આવે છે ત્યારે તે આત્મા સંવરબહુલ બની જાય છે. કર્મોના આગમનના ધારરૂપ જે પ્રાણાતિપાતાદિક પાપ છે તે જે પરિણામોથી રેકાઈ જાય છે એ પરિણામનું નામ સંવર છે અર્થાતુ-નવીન કર્મોના દ્વારનું ઢાંકણ એનું નામ સંવર છે. જે ભિક્ષ આત્મા સંવરની બહુલતાથી સદા યુક્ત હોય છે તે સંવર બહુલ છે. જ્યારે આત્મામાં સંવરની બહુલતા આવી જાય છે ત્યારે તે સમાધીબહુર્તે થાય છે. એ ભિક્ષનું ચિત્ત બીલકુલ સ્વસ્થ બની જાય છે. અશુભ સંકલ્પ વિકલા જ ચિત્તની અસ્વસ્થતા છે અને એ અશુભ સંકલ્પ વિકલ્પરૂપ અસ્વસ્થતા આસવના નિમિત્તથી થતી રહે છે. જ્યારે આત્મા આસવના અભાવરૂપ સંવરથી સહિત થઈ જાય છે ત્યારે તેમાં વિચારે દ્વારા અસ્વસ્થતા કેમ આવી શકે? અર્થાત્ આવી શકતી નથી. આ કારણે તે સમાધિબહલ છે ગુપ્તપદ એ પ્રગટ કરે છે કે તે ભિક્ષુ આત્મા મન વચન અને કાયા આ ત્રણેને સદા સુરક્ષિત રાખે છે. એને જરા પણ અસંયમસ્થાને તરફ જવા દેતાં નથી. ઈન્દ્રિયોમાં ફસાવાની વૃત્તિ જ્યારે સર્વથી શાંત બની જાય છે ત્યારે તે આત્મા પિતાના મિથુન વિરમણરૂપ બ્રહ્મભાવને નવ ગુપ્તિઓ દ્વારા સદા સુરક્ષિત રાખતા રહે છે. અર્થાત તે અખંડ બ્રહ્મચર્યના ધારક બની જાય છે. આ રીતે અપ્રમત્ત પ્રમાદના ભયથી નિમુક્ત થઈને સર્વકાળ મુક્તિ માર્ગમાં વિચરણ કરે છે.
ભાવાર્થ–સાધુ જ્યારે સહુ પ્રથમ બ્રહ્મચર્યનાં દશ સમાધિસ્થાનેને સાંભળે છે ત્યારે તે સવપ્રકારથી બ્રહ્મચર્યનું પરિપાલન કરવામાં સ્થિર બને છે કહ્યું પણ છે –
“सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं ।
उभयपि जाणइ सोच्चा, जं सेयं तं समायरे ॥" આત્મા સાંભળીને કલ્યાણ-પુણ્યને જાણી શકે છે. અને સાંભળીને જ અકલ્યાણ -પાપને જાણી શકે છે. તથા બને વાતને સાંભળીને જ જાણી શકે છે. આથી જેમાં પિતાનું શ્રેય હોય એમાં જ પ્રવૃત્તિ કરવી જોઈએ. દશવિધ બ્રહ્મચર્યસ્થાનના વગર સંયમમાં બહુલતા આદિ વાતે આવી શકતી નથી. કારણકે એ તેની અવિના ભાવિની છે. આ વાત પણ આજ સૂત્રથી બેધિત થાય છે. જે ૧
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #25
--------------------------------------------------------------------------
________________
હવે બ્રહ્મચર્યનાં દશવિધ સ્થાનને સૂત્રકાર પ્રગટ કરે છે – “જે વસ્તુ” ઈત્યાદિ !
અન્વયાર્થ–સુધર્માસ્વામીનાં વચનને સાંભળીને જબૂસ્વામી એમને પૂછે છે કે, थेरेहि भगवंतेहिं दस बंभवेरसमाहिहाणा पण्णता कयरे खलु ते-स्थविरैः भगवद्भिः दश ब्रह्मचर्यसमाधिस्थानानि प्रज्ञप्तानि तानि खलु कतराणि स्थविर लय तो એ બ્રહ્મચર્યનાં જે દશ સમાધીસ્થાન કહેલ છે તે કયાં છે કે, જે મિg તો निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्ते गुत्तेंदिए गुत्तबंभयारिसया अप्पमत्ते विहरेजा-यानि भिक्षुःश्रुत्वा निशम्य संयमबहुल: संवरबहुलः समाधिबहुलः गुप्तः કુત્તેન્દ્રિઃ reતવ્રહ્મવાર સત્તા ગ્રામજોર જિત જેને સાંભળીને તથા હૃદયમાં ધારણ કરીને ભિક્ષુ સંયમબહુલ બને છે. સંવરબહુલ બની જાય છે. સમાધિબહુલ બની જાય છે. ગુપ્ત બને છે. ગુપ્તેન્દ્રિય બની જાય છે. ગુપ્તબ્રહ્મચારી બની જાય છે. તથા સદા અપ્રમત્ત બનીને મોક્ષમાર્ગમાં વિચરણ કરતા રહે છે. મારા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩
Page #26
--------------------------------------------------------------------------
________________
જબૂસ્વામીને પ્રશ્નનો ઉત્તર સુધર્માસ્વામી આ સૂત્ર દ્વારા આપે છે. “જે વહુઇત્યાદિ
અન્વયાર્થ–હે જમ્બુ દિ અવૉહિં ૪ વમાસાદિદા grવિરેન્દ્ર દ્રા બ્રહ્મ સમાધિસ્થનતિ પ્રજ્ઞનિ રવિર ભગવંતએ બ્રાચર્યસમાધિના જે દાસ્થાન પ્રરૂપિત કરેલ છે તે એ છે કે જે મિજવું વગાવન મિક્ષર થયા. ભિક્ષુ ગુરુમુખથી સાંભળીને અને એને હૃદયમાં ધારણ કરીને સંયમીજન સારી રીતે સંયમની આરાધના કરવાવાળા બની રહે છે. સંવતત્વથી સારી રીતે સુશોભિત બની જાય છે. સમાધિમાં સંપૂર્ણપણે તત્પર બની રહે છે, ગુપ્ત મન, વચન, કાયાને ગોપવાવાળા થઈ જાય છે. તથા ગુપ્તેન્દ્રિય ઈન્દ્રિયોને વશમાં કરી લે છે. આ રીતે ગુપ્ત બ્રહ્મચારી બનીને કેઈપણ પ્રકારના પ્રમાદ વગર તેઓ સદા મેક્ષમાર્ગમાં વિચરતા રહે છે. ૩
હવે એ બ્રહ્મચર્યસમાધીસ્થાનોને સૂત્રકાર આ પ્રમાણે પ્રગટ કરે છે.– “તે ? ઈત્યાદિ !
રઅન્વયા_જબ્બ ! એ દશ સમાધિસ્થાનમાંથી પ્રથમ સમાધીસ્થાન તે ના–તથા આ પ્રમાણે છે–જે સાધુ વિનિત્તા સરસારું સેલિના નિri–વિવિજાનિ શયનાસનાનિ ત સ નિગ્રંન્ય: વિવિક્ત-સ્ત્રી, પશુ, પંડક આદિથી વજીત-શયન-અધ્યા સંસ્તારક આદિ તથા આસન-પીઠ ફલક આદિ તથા સ્થાન-જગ્યા આદિને સેવન કરે છે તેજ નિગ્રંથ કહેવાય છે. આ પ્રમાણે વિધિ મુખથી કહીને સૂત્રકાર હવે એજ વિષયને નિષેધ મુખથી પ્રતિપાદિત કરે છે “નો? ઈત્યાદિ ! નો સ્થીકુવંરા સંસારું સાણયારું સેવિતા દાસે નિવે-ની સ્ત્રીy પાપથી સંસાનિ શાયનાસનાનિ સેવિતા મતિ સનિથિઃ જે સાધુ શયન અને આસન આદિને સ્ત્રી, પશુ, પંડક આદિથી દૂર રહીને સેવન કરે છે. દિવ્ય સ્ત્રી, માનુષ સ્ત્રી, પશ સ્ત્રી, પંડક-નપુંસક એમનાથી સહિત શયન-આસન આદિને ઉપભેગ કરે છે તે નિગ્રંથ નથી. સ્ત્રી, પશુ, પંડક આદિથી સંસક્ત પીઠ ફલક આદિનું સેવન કરવાથી નિગ્રંથ કેમ નથી બનતા આ વાતનું સમાધાન સૂત્રકાર ર શનિતિ ને ચારિત્ર-
તથતિ જેવા ગાવાઃ ' આ સૂત્રાશથી કહે છે તેમાં “તથ” એ શંકાના સ્થાનમાં આવેલ છે. “તિત ગાવાય મા" એ ઉત્તરના સ્થાનમાં આવેલ છે. ઉત્તર આપતાં આચાર્ય કહે છે કે, નિઃiણસ इत्थी पसुपंडग संसत्ताइं सेवमानस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पजिज्जा-निग्रंथस्य खलु स्त्री पशुपंडक संसक्तानि शयनासनानि सेवमानस्य ब्रह्मचारिणो ब्रह्मचर्य शंका वा कांक्षा वा विचिकित्सा वा समुत्पयेत् । भेयं वा लभेजा उम्मायं वा पाउणिज्जा दीहकालियं वा रोगायंकं हवेज-भेदं वा लभेत ઉન્માદું વા કાનુગત રી િવ નાdવ મા જે નિગ્રંથ સ્ત્રી, પશુ, પંડકથી સંસક્ત શયન અને આસન આદિને ઉપભોગ કરે છે એ નિગ્રંથને પિત ના બ્રહ્મચર્યમાં નિશ્ચયથી શંકા ઉત્પન્ન થાય છે પરસ્ત્રી દ્વારા અપહતચિત્ત થવાથી મિથ્યાત્વના ઉદયના કારણે પોતાને આ પ્રકારની શંકા થઈ શકે છે કે, ભગવાને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪
Page #27
--------------------------------------------------------------------------
________________
જે મૈથુન સેવન કરવામાં નવલાખ સૂક્ષ્મ જીવાની વિરાધના થતી હોવાનું કહેલ છે તે સત્ય છે કે અસત્ય છે ? શંકા-સાધુને સ્ત્રીઆદિ સેવન કરવારૂપ અભિલાષા પણુ ઉત્પન્ન થઈ શકે છે. વિચિકિત્સા-સાધુને એવા સંશય થઈ શકે છે કે, આટલું ધર્મો ચરણુ કરવામાં હું કષ્ટ સહન કરી રહ્યો છુ તે તેનું ફળ સ્વ, અપવગ સંબંધિ સુખ મને પ્રાપ્ત થશે કે નહીં ? ભેદ-ચરિત્ર વિનાશનુ નામ ભેદ છે. સ્ત્રી. પશુ, પંકિ આદિથી સંસકત શયન-આસન આદિ સેવન કરવાવાળા સાધુનું ચારિત્રથી પતન પણ થઈ શકે છે. આ પ્રમાણે કરવાવાળા સાધુના ચિત્તમાં વિષયાભિલાષાના અતિરેકથી ઉન્માદ-પાગલપણું પણ આવી જાય છે. તથા દીર્ઘકાલીક રાગાના તેમજ આતકોના ઉપદ્રવ પણ થઈ જાય છે. દાહવર, જીણુ જવર આદિનું નામ રાગ અને સઘઃ પ્રાણાપહારી હૃદયશૂળ, મસ્તકશૂળ, કણુ શૂળ, આદિનું નામ આતંક છે. કામની અધિકતાથી કામીજનોની દશ પ્રકારની અવસ્થાએ થાય છે તે આ પ્રમાણે છે–
“ પ્રથમે નાયતે ચિન્તા, દ્વિતીયે દ્રવ્વુમિતિિત । तृतीये दिर्घनिश्वास, चतुर्थे ज्वरआविशेत् ॥ १ ॥ पंचमे दह्यते गात्रम् पष्ठे भक्तं न रोचते । સમમે જ મવે ં, ઉન્માવ્યાષ્રમે મવેત્ ॥ ૨॥ नवमे माणसंदेहो, दशमे मरणं भवेत् || ,,
પ્રથમ અવસ્થામાં કામિની વિષયક વિચાર, ખીજી અવસ્થામાં એને જોવાની ઇચ્છા ત્રીજી અવસ્થામાં દીર્ઘનિશ્વાસાનુ આવવું ચેાથી અવસ્થામાં જવરનું આવવું, પાંચમી અવસ્થમાં શરીરમાં દાહ થવા માંડવા, છઠ્ઠી અવસ્થામાં ભાજન અરુચિ થવી, સાતમી અવસ્થામાં શરીરનું કાંપવા માંડવું આઠમી અવસ્થામાં ઉન્માદ થવા, અવરથામાં પ્રાણ માટે સદેહ થવા, અને દશમી અવસ્થામાં મરણુ થવુ... આ પ્રમાણે કામની દશ અવસ્થા છે જે સાધુ શ્ર, પશુ પંડક સ`સક્ત શયન આસનનું સેવન કરે છે તે કેવલી પ્રત શ્રુતચારિત્ર રૂપ ધર્મથી પણુ ભ્રષ્ટ-પતિત થઈ જાય છે. તદ્દા--તસ્માત્ આ માટે સાધુએ કે, જે થી મુ તંતુ સંમત્તાનું સંચળસયારૂં सेविता नो हबर से निग्गंथे- स्त्री पशुपंडग संसक्तानि शयनासनानि सेविता नो મત્તિ સ નિપ્રેન્કઃ સ્ત્રી, પશુ, પંડકથી સંસકત શયન અને આસન આદિનું સેવન ન કરવું. ત્યારે જ તે વાસ્તવિક નિગ થાની સજ્ઞામાં આવી શકે છે. ૫ ૪ ૫ । આ પ્રમાણે આ પ્રથમ બ્રહ્મચર્ય' સમાધિસ્થાન કહેવામાં આવેલ છે હવે બીજું સ્થાન કહેવામાં આવે છે.-નો ફથી ” ઈત્યાદિ ! અન્નયા —હે જમ્મૂ ૩થીનું ચં વર-સ્ત્રીનાં દશાં નચતા મત્ત જે સાધુ સ્ત્રી જનાની વાતા કરે છે, એવી વાતા કરે છે કે, “વાંટી મુદ્દતોપચારપતુના છાટી વિવ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫
Page #28
--------------------------------------------------------------------------
________________
જિલ્લામાં કર્ણાટક દેશની સ્ત્રીઓ સુરોપચારમાં ઘણા ચતુર હોય છે, લાટ દેશની સ્ત્રી વિદગ્ધ પ્રિય હોય છે, અથવા આ બ્રાહ્મણ જાતિની છે, આ ક્ષત્રિય જાતિની છે, આ ઉગ્રવંશમાં ઉત્પન્ન થયેલ છે, ઈત્યાદિરૂપ જે સ્ત્રી વિષયક જાતિ, કુળ, રૂપ બને નેપથ્યની ચર્ચા કરવી આનું નામ સ્ત્ર કથા છે આજ પ્રમાણે પદ્વિનિ ચિત્રીણી, શંખિણી, હસ્તીની મુગ્ધા, પ્રોઢા, આદિરૂપથી વર્ણન કરવું એ પણ કી કથા છે. નિર્ગથે આવા પ્રકારની સ્ત્રી, જનની વાતો કદી પણ ન કરવી જોઈએ. કેમકે, કુછી શું દેત્તા નો વરૂ સે નિવે-સ્ત્રાળ જથાં થયિતા નો મવતિ સ નિગ્રંથઃ સ્ત્રીઓની કથા કરનાર સાધુ નથી કહેવાતા. તે આમિતિ જે ગારિયાદ-તબમિતિ આવા ચાર સાધુએ આવા પ્રકારની કથા કેમ ન કરવી જોઈએ? આને ઉત્તર આચાર્ય આ પ્રમાણે આપે છે. નિરંથ વસુ સમાનિથબ્ધ રવટુ સ્ત્રીનાં જથાં થાતો જે સાધુ આવી સ્ત્રીઓની વાતો કરે છે. વંગારિત વેમचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पजेज्जा-ब्रह्मचारिणो ब्रह्मचर्ये રાંઝા ના #ાંક્ષા વા વિવિત્સા વા સાત એ બ્રહ્મચારી સાધુના બ્રહ્મચર્યમાં-હું આનું સેવન કરૂં, કે નહીં? આવી જાતને સંશય થઈ જાય છે.
શંકા-મથુન કરવાની ઈચ્છા પણ આથી જાગી જાય છે. ચિકિત્સા આ પ્રકારના કઠણ ધર્માચરણથી પરલોકમાં એનું ફળ મળશે કે નહી? આ પ્રકારની સ્વર્ગ અને ઉપવગનાં સુખપ્રાપ્તિરૂપ સંશય પણ ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે મેયં વા મેગા ૩m वा पाउगिज्जा दीहकालियं वा रोगायंकं वा हवेज्जा-केवलि पण्णत्ताओ धम्माओ वा भसित्ता-भेदं वा लभेत उन्मादं वा प्राप्नुयात् दीर्घकालिकं रोगातंकं वा भवेत જેસ્ટિપ્રજ્ઞસત ધનત ના અંત એ સમસ્ત પદોનો અર્થ પાછળ જે પ્રમાણે કહેવાયેલ છે એવો જ અહીં પણ સમજી લેવો જોઈએ. આ માટે તિગ્રંથ સાધુએ સ્ત્રી કથા ન કરવી જોઈએ. પા ત્રીજું બ્રહ્મચર્ય સમાધિસ્થાન આ પ્રકારનું છે--
જો રૂ”િ ઈત્યાદિ !
से साधु इत्थीहि सद्धिं सन्निसिजागए विहरित्ता नो हवइ-स्त्रीभिः साधं सन्निઘણા તો વિદત્ત ન મરિ સ્ત્રીની સાથે સન્નિષદ્યા–પટ્ટિકા, પીઠ, ફલક, ચોક , આદિ આસન પર બેસતા નથી જે નિપજે-૪ નિથિ એજ નિગ્રંથ સાધુ છે. આ પ્રમાણે જે સ્થાન ઉપર પહેલાં સ્ત્રી બેઠેલ હોય, એ સ્થાન ઉપર બે ઘડી પછી જ તેઓ બેસે છે તે પહેલાં નહીં તેજ નિગ્રંથ સાધુ છે. એક આસન ઉપર સ્ત્રીની સાથે બેસવાથી શું નુકશાન છે? એનો આચાર્ય મહારાજ સમાધાનરૂપ આ પ્રમાણે ઉત્તર આપે છે કે, નિનાંથ૪ ૪ ફિિાં નિઝારાયલ્સ રંમવાર बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पजिज्जा--निग्रंथस्य खलु स्त्रीभिः सार्धं सन्निषद्यागतस्य ब्रह्मचारिणो ब्रह्मचर्य शंका वा कांक्षा वा विचिकित्सा वा समुत्पद्येत આમ કરવાથી એ નિગ્રંથ સાધુને પિતાના બ્રહ્મચર્યમાં શંકા આશંકા આદિ વાતે પેદા થાય છે. આ રીતે મેય વા એના–મે વ ત આદિ પદેને જે અર્થ આપવામાં આવેલ છે તે આમાં પણ સમજી લેવો જોઈએ. જે ૬
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #29
--------------------------------------------------------------------------
________________
ચોથું બ્રહ્મચર્ય સમાધિસ્થાન આ પ્રકારનું છે-- “ો રૂસ્થળે ફંઢિયા ઇત્યાદિ !
से साधु इत्थीयाई मनोहराई मनोरमाइं इंदियाई आलोइत्ता णिज्जाइत्ता णो हवाइ से निग्गंथे-सीणां मनोहराणि मनोरमाणि इन्द्रियाणि आलोकयिता निध्याता नो भवति સ નિષથઃ સ્ત્રીઓની મનહર-ચિત્તાકર્ષક તથા મને રમ-આહાદકારક, ઈન્દ્રિયોને આંખ, મ, નાક, વગેરેને જરા પણ જોતા નથી, તેમ જોયા પછી “જુઓ તેની આંખ કેવી આકર્ષક છે” તથા “મોઢાનું સૌંદર્ય કેવું અપૂર્વ છે.” જે આ વિચાર કદી પણ કરતા નથી એજ નિગ્રંથ સાધુ છે. આનાથી ઉલટી રીતે વર્તનાર જે હોય છે તે નિગ્રંથ સાધુ નથી કહેવાતા. અહીંથી આગળ પદેના અર્થના ખુલાસા પાછલા સૂત્રમાં કરાયેલ છે. આથી એજ અર્થ અહીંયાં સમજી લેવું જોઈએ પાછા
પાંચમું બ્રહ્મચર્ય સમાધિસ્થાન આ પ્રકારનું છે“રૂસ્થi jતસિવા” ઈત્યાદિ !
અન્વયાર્થ—જે સાધુ ત િવ સંતતિ વા મિક્સિંતરિવા-કુંક્યાન્તરેવા કુળાન્તરે વા મિન્તરે વા થિવા પાણીથી બનાવેલ અન્તરાલમાં, વસ્ત્ર નિમિત્તે યરનિકાના અન્તરાલમાં, પાકી ઈટ આદિથી બનાવવામાં આવેલ ભીંતના અન્તરાલમાં રોક - ४ने स्त्रीयाना कूइयसदं वा रुइयसदं वा कंदियसदं वा विलवियसई वा मुणित्ता नो हवइ से णिग्गंथे-कजितशब्दं वा रुदितशब्दै वा क्रन्दितशब्दं वा विलपितशब्दं वा શ્રોતા ન મવતિ સ નિગ્રંથઃ ફૂજીત શબ્દ-સુરતકાળના શબ્દોને રૂદન શબ્દને-પ્રણય કલહથી થતા રૂદનના અવાજને ગીત શબ્દને પંચમરાગ આદિ દ્વારા પ્રારંભ કરવામાં આવેલ મને હર સંગીતને, હાસ્ય શબ્દને હાસ્યયુક્ત વાણીને સ્વનિત શબ્દને-સંજોગ સમયે મેઘગર્જનાની માફક થનારી અસ્પષ્ટ એવીધ્વનીને, કન્દિત શબ્દને–ભરણ પિષણ આદિને ભાર ઉપાડનાર મૃત્યુ પામેલ એવા પતિ વિરહ જન્ય ઉચ્ચસ્વરથી રવાના શબ્દને, વિલાપના શબ્દને- પતિના ગુણોને વારંવાર યાદ કરીને કરતા પ્રલાપ આદિ શબ્દને, જે સાંભળતા નથી તે નિગ્રંથ કહેવાય છે. પરંતુ એનાથી વિપરીત રીતે વતનાર નહીં. આ વિષય ઉપર કહેવામાં આવેલ અવશિષ્ટ પદની વ્યાખ્યા પહેલાની વ્યાખ્યા પ્રમાણે જ સમજી લેવી જોઈએ. જે ૮
હવે છઠ્ઠ બ્રહ્મચર્ય સમાધિસ્થાન કહેવામાં આવે છે તે આ પ્રકારનું છે– “જો રૂસ્થi gવર” ઈત્યાદિ !
અન્વયા–જે સાધુ રૂસ્થi gવરયં વા પુત્ર શ્રી વામણુપરિન્ના હૃવ નિવે-ધીમઃ પૂર્વરતં પૂર્વ કિતંગનુસ્મર્ણા નો મત નિથિ પૂર્વકાળમાં એટલે દીક્ષિત થયા પહેલાં ગૃહસ્થી અવસ્થામાં પિતાની સ્ત્રી સાથે ભેળવેલા ભેગોનું સ્મરણ કરતા નથી, એની સાથે કરવામાં આવેલ અનેકવિધ કીડાઓને વિચારતા નથી, તેજ નિગ્રંથ છે. અવશિષ્ટ પદનો ભાવાર્થ અહીં પહેલાના પદો પ્રમાણે સમજી લેવું જોઈએ. જે ૯ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭
Page #30
--------------------------------------------------------------------------
________________
સાતમું બ્રહ્મચર્યસમાધિસ્થાન આ પ્રમાણે છે – “નો પીવં” ઈત્યાદિ! અન્વયાર્થ–જે સાધુ પળો મારા માદરે ને વરૂ સે
નિકળતણ માદાર ગાદાપિતાને માસિક નિશા પ્રણીત આહારને–એવો આહાર છે, જેમાંથી ઘીનાં ટીપાં પડતાં હોય એ નથી ખાતા તે સાધુ નિગ્રંથ છે. ઉપલક્ષણથી અહીં સમજી લેવું જોઈએ કે, સાધુ સપ્તધાતુની વૃદ્ધિ કરવાવાળા આહારને લેતા નથી તે નિગ્રંથ છે, કેમકે, પ્રણિત પાન ભોજન તથા લેહ્ય અને સાવધને લેવાવાળા સાધુને બ્રહ્મચર્યમાં શંકા આદિ ઉત્પન થઈ શકે છે. અવશિષ્ટપદની વ્યાખ્યા પહેલાના પદની વ્યાખ્યા પ્રમાણે સમજી લેવી જોઈએ. + ૧૦ છે
આઠમું બ્રહ્મચર્યસમાધિસ્થાન આ પ્રમાણે છે– “ો ગરૂમg ઈત્યાદિ! અન્વયાર્થ-જે સાધુ ગમવા જાઇનમય ચાદરે નવ સે નિકળેતમાત્રથા પાનમોનન માલિતા ન મવતિ સ નિશિઃ માત્રાનું ઉલ્લંઘન કરીને પાન, ભોજન, સ્વાદ્ય, અને લેહ્યા પદાર્થોને ખાતા નથી, તે નિગ્રંથ છે. ભોજન માત્રાના વિષયમાં આ પ્રમાણે કહેવામાં આવેલ છે –
" बत्तीस किर कवला, आहारो कुच्छि पूरओ भणिओ।
પુરણ મદા , ગાવિ મ વાવ છે ? | પુરુષને માટે બત્રીસ કોળીયા અને સ્ત્રીઓને માટે અઠયાવીસ કેળીયાને પેટ પુરો આહાર માનવામાં આવેલ છે. ૧૫ શેષ પદોની વ્યાખ્યા પહેલાંના પદેની વ્યાખ્યા પ્રમાણે સમજી લેવી જોઈએ. જે ૧૧
નવમું સમાધિસ્થાન આ પ્રમાણે છે – “નો વિખવા ઈત્યાદિ !
અન્વયાર્થ-જે સાધુ નિમણવા દવા નિર-વિમૂખાનપતિ નમવતિ સ નિગ્રંથ વિભૂષાનુપાતી નથી થતા–શારીરિક શભા સંપાદક સ્નાન, દંત ધાવન, આદિ ઉપકરણોદ્વારા શરીરને સંસ્કાર કરતા નથી તે નિગ્રંથ છે. આનાથી વિપરીત રીતે વર્તનાર અર્થાત્ સ્નાન આદિકરા શારીરિક સંસ્કાર કરવાવાળા સાધુ નિગ્રંથ કહેવાતા નથી. કેમકે, આ પ્રકારના આચરણથી અર્થાત્ વિભૂષાવતી થવાથી તથા સ્નાન અનુલેપન આદિદ્વારા અલંકૃત શરીરવાળા થવાથી સાધુ રૂથી ગોળ अभिलसिज्जमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पजिजा-स्त्री जनेन अभिलष्यमाणस्य ब्रह्मचारिणः ब्रह्मचर्ये शंका वा कांक्षा वा વિવિધતા વા સાથે સ્ત્રીજને દ્વારા અભિલષણય થઈ જાય છે. કેમકે, “ – જે કુi શ્રી માતે” એવું નીતિનું વચન છે, જે સ્ત્રીઓની અભિલાષાનો વિષય બની જાય છે, તે આવા બ્રહ્મચારી સાધુને બ્રહ્મચર્યમાં “એ મને ચાહે છે તો હું તેને શા માટે ન ચાહું?” અથવા પરિણામમાં દારૂણ હોવાથી એની ઈચ્છા ન કરૂં” આ પ્રકારની શંકા આશંકા ઉત્પન્ન થતી રહેવાને સંભવ રહે છે. અથવા-જીન પ્રરૂપિત સિદ્ધાંતમાં તેને સંશય પણ ઉત્પન્ન થઈ શકે છે. અવશિષ્ટ ભેદાદિક પદની વ્યાખ્યા પહેલાં જેવી અહીં પણ સમજી લેવી જોઈએ. જે ૧૨
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #31
--------------------------------------------------------------------------
________________
દશમું બ્રહ્મચર્યસમાધિસ્થાન આ પ્રમાણે છે–“નો સંa” ઈત્યાદિ !
અન્વયાર્થ–જે સાધુ સદરે રસ ધ તાળવાર્ડ નો ફરૂર – રસ–ર–રવાનગતિ નો મવતિ સ્ત્રીઓના મન્મનભાષિત આદિ શબ્દમાં, તેના કટાક્ષ આદિકામાં, અથવા ચિત્રગત સ્ત્રીના રૂપમાં માધુરિક રસમાં કેષ્ઠ પુટાદિ ગંધમાં, કેમલસ્પર્શમાં આસક્ત થતા નથી તે વિશે– સ નિગ્રંથ તે નિગ્રંથ સાધુ છે. આ સૂત્રમાં આવેલા શેષ પદેના અર્થની પ્રથમ સૂત્રમાં વ્યાખ્યા કરવામાં આવી ગયેલ છે. તેના અનુસાર અહીંયાં પણ સમજી લેવું જોઈએ અંતમાં જે જે વંમર સમાદિદાખે દવા બ્રહ્મસમાધિ
સ્થાને મવતિ એવું કહેલ છે તે પ્રત્યેક સમાધિસ્થાનમાં તુલ્ય બળપણું પ્રદર્શિત કરવા માટે કહેવાયેલ છે તેવું જાણવું જોઈએ. તે ૧૩ છે.
હવે આજ વિષયને પદ્યોમાં કહેવાને માટે સૂત્રકાર કહે છે – ““માં ” ઇત્યાદિ !
સૂત્રકારે આ બ્રહ્મચર્યના સમાધિસ્થાનેનું ગદ્ય રૂપમાં વર્ણન કરીને હવે લેકે દ્વારા કહે છે એ લેક આ પ્રમાણે છે.—“ક.? ઈત્યાદિ!
અવયાર્થ– – જે વસતી વિવિરં-વિવ: સ્ત્રી જન આદિના નિવાસના અભાવથી એકાન્તરૂપ હોય, ગળguoi-ત્રની સ્ત્રી જન આદિથી અસંકુલ હોય, દિયમ–દિત વ્યાખ્યાન અને વંદના આદિના સમય સિવાય બીજા સમયે આવનાર થીનો સ્ત્રીને જ સ્ત્રી જનોથી રહિત હોય તથા પશુ પંડક આદિથી પણ વજીત હાય રંગાઢચં–તમ મચા તે વસ્તીમાં જે નિર્ગથ સાધુ વંમરસ – બ્રહ્મવથ–ાથ૬ બહમચર્યની રક્ષા નિમિત્તે નિવ-નિક રહે છે. અર્થાત્ જે વસ્તી પૂર્વોક્ત વિશેષણોથી વિશિષ્ટ હોય છે તેમાં નિગ્રંથ સાધુ શેકાય છે. એનાથી બીજી રીતે નહીં. આ પ્રથમ સ્થાન છે. ૧૫
“મr@ાયન ” ઈત્યાદિ !
અન્વયાર્થ––ઘંમર મરહૂ-હ્મવતઃ મિક્ષ બ્રહ્મચર્યનું પાલન કરવામાં વિલીન બનેલા એવા સાધુ મધુપરદાય નથિં-મના પ્ર ગનની ચિત્ત પ્રસન્ન બનાવે તેવા અને વારવિવક–જામરાવને વિષય શક્તિને વધારનાર એવી શીલ્લાથાં સ્ત્રી, પશુ, પંડક આદિની કથાને વિવU -વિના સર્વથા પરિત્યાગ કરે. આ બીજું સમાધિસ્થાન છે. જે ૨ |
“મં ? ઇત્યાદિ !
અન્વયાર્થ–-મારો મિત્રવૃ-બ્રહ્મચર્યરતઃ મિક્ષ બ્રહ્મચર્યની સમ્યક પ્રકારથી પરિપાલના કરવામાં વિલીન બનેલ નિર્ગથ થી સસ્ત્રીમિઃ સમw સાધુ સ્ત્રીઓની સાથેના સંથ–સંતવ પરિચયને તથા તેની સાથે એક આસને ઉપર બેસવાને તેમજ જે સ્થળે ત્રીજન બેસી ચુકેલ હોય એ સ્થાન ઉપર બે ઘડી પહેલાં બેસવાને તથ સં–સંજથા તેની સાથે રાગપૂર્વક વાતચિત કરવાને अभिक्खणं-अभिक्ष्णम् सर्वथा णिचसो-नित्यशः सतत परिवज्जए-परिवर्जयेत् પરિત્યાગ કરે. આ ત્રીજું સમાધીસ્થાન છે. જે ૩ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯
Page #32
--------------------------------------------------------------------------
________________
“ઈત્યાદિ !
અન્વયાર્થ–વંમર fમણૂ-ત્રહ્મવાત fમણુક બ્રહ્મચર્યનું પાલન કરવામાં સારી રીતે ઉદ્યમશીલ બનેલ સાધુ શળ–સ્ત્રી સ્ત્રીઓના વર-વાદ સુંદર THસંહ-ગંજયંગસંસ્થાનનું અંગ ઉપાંગના સ્થાનોને અર્થાત્ . માથું આદિ અંગ તેમજ વક્ષસ્થળ આદિ ઉપાંગોની રચનાને-આકારને તથા વાનિયચિં–
ચાપતક્ષિત સુંદર ઉ૯લપિત-મન્મનભાષિત આદિ કામ ચેષ્ટા વિશેષને તથા તેના સહવાસથી તેના ચહેરાને તથા પેક્ષિત કટાક્ષપૂર્વક તેના નિરીક્ષણ આદિને તેમજ તેના સહવાસથી તેનાં નેત્રોને પણ, જેવા
જ્યારે આ સઘળી ચીજે પિતાની દષ્ટીની વિષયભૂત બને ત્યારે વિના–વિનો તેને રાગપૂર્વક જેવાને સર્વથા પરિત્યાગ કરે. જો કે, જ્યાં સુધી નેત્રોને સદૂભાવ છે અર્થાત-પિતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે ત્યાં સુધી તેના દ્વારા પદાર્થોનું રૂપ દર્શન જરૂરથી થતું જ રહેવાનું તથા સામે જે ચીજ આવશે તે જોવાઈ જ જશે. છતાં પણ જે બ્રહ્મચારી સાધુ છે તે જ્યારે આ પ્રકારનું રૂપ અકસ્માત પિતાની દૃષ્ટીનો વિષય બને ત્યારે તેને રાગપૂર્વક જોતા નથી. રાગપૂર્વક અવલોકન કરવામાં પાપને બંધ છે. આ વાતને લઈને તેને જોવાને પરિત્યાગ બતાવવામાં આવેલ છે.
"असकं रूबमदटुं चक्खुगोयरमागयं ।
रागदोसे उ जे तत्थ ते बुहो परिवज्जए ॥१॥" આ પ્રમાણે પ્રત્યેક ઈન્દ્રિયોના વિષયમાં આ નીતિને અનુસરવું જોઈએ. કા કૂફ ઇત્યાદિ.
અન્વયાર્થ—જે સાધુ વંમાર-બ્રહ્મચરતઃ પિતાના બ્રહ્મચર્ય વ્રતનું રક્ષણ કરવામાં સર્વથા ઉપયુક્ત છે તેનું કર્તવ્ય છે કે, તે ભીંત આદિની એથે રહીને
નિં-શ્રોત્રાહ્ય કાનથી સાંભળતા સ્ત્રિઓના કુત્સિક શબ્દોને, રૂદિત શબ્દને. ગીતને, હાસ્યને સ્વનિત શબ્દને, તથા આકંદના શબ્દને, રાગપૂર્વક સાંભળવાનો પરિત્યાગ કરે કૂજિત આદિ શબ્દોના અર્થ અગાઉ કહેવાઈગયેલ છે. આ પાંચમું સ્થાન છે. જે ૫.
‘હાસં વિ૬ ઈત્યાદિ
અન્વયાર્થકંમર મિલ્વ-બ્રહ્મવરતઃ મિલું બ્રહ્મચર્યનું પાલન કરવામાં વિલીન બનેલા સાધુ સ્ત્રી–સ્ત્રીની સાથે અગાઉ કરવામાં આવેલ હાસ્ય અને મશ્કરી વિગેરેને gિ-ret તથા એની સાથે અનુભવેલ ક્રીડાને, જરૂ–તિર प्रीतिने दप्पम्-दर्पम् मानने तथा सहसावत्ता सियाणि य-सहसा अवत्रासितानि च પરાંગભૂત બનેલ સ્ત્રીને ત્રાસ પહોંચાડનાર એવી પિતાના તરફથી આચરાયેલ સ્વમૂછવસ્થા સૂચક આંખમીંચામણી આદિરૂપ ચેષ્ટાઓને સજા ફર-જાવિપિ કદી પણ નાગુનિ ગતિને યાદ ન કરે. આ છઠું સમાધિસ્થાન છે. દા
મત્તામાં તુ ઈત્યાદિ. અન્વયાર્થ–વંમાગો મવહૂત્રવરતો મિજુ બ્રહ્મચર્યનું રક્ષણ કરવામાં સદા સાવધાન બની રહેલા સાધુ માટે એ મહત્વનું છે કે, તે પોય મત્ત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #33
--------------------------------------------------------------------------
________________
पाणं विप्पं मयविवडणं-प्रणीतं भक्तपानं क्षिप्रं मदविवर्धनम् प्रणjla ।२४ पाए तथा જેનાથી કામ ઇત્યાદિ વાસનાઓ જાગૃતિ થાય એવા એ.રાક પાણીના નિશ–નિવાર: સર્વદા વિઝનૂરિજનન ત્યાગ કરે. ૭ છે
ધ ઈત્યાદિ !
અન્વયાથ–પગદાનવં–ળાનવાનું ચિત્તની સમાધી સંપન્ન તથા વિમરાગ-વૈભવતઃ બ્રહ્મચર્યની રક્ષા કરવામાં સદા સર્વદા સાવધાન બની રહેતા સાધુ બદ્ધ-ધમેધ મુનિકપ અનુસાર પ્રાપ્ત થયેલ મેચં-જિત મર્યાદાયુક્ત __ "अद्धमसणस्स सव्वं, जणस्स कुज्जा दवस्स दो भाए ।
વડપત્તિવાળા છ મા ૩૫થે ઉજ્ઞા છે ? ! ”
અર્થાત્ –પેટના છએ ભાગની કલ્પના કરે એમાં અર્ધા અર્થાત્ ત્રણ ભાગને વ્યંજન સહિત આહારથી ભરે, બે ભાગ પાણીથી ભરે અને છqો ભાગ વાયુ સંચરણના માટે ખાલી રાખે. આ રીતથી આગમમાં પ્રતિપાદિત પ્રમાણ વિધીથી સંપન્ન એવા આહારને ગત્તરશં–ચાત્રા સંયમના નિર્વાહ માટે જ છેજાણે શાસ્ત્ર વિહિત સમયમાં સવા સોના-સવા મુંગીત ઉપયોગ કરે. રૂપલાવણ્ય આદિની વૃદ્ધિના માટે ન કરે, તેમ અકાળમાં આહાર ન કરે. ગરૂમાં નમન્નિતિમાત્ર ચાર જ નિત્ત માત્રથી અધિક પ્રમાણમાં કદિ પણ આહાર ન લે. આ આઠમું સ્થાન છે. | ૮ |
રિમૂ વિઝા ઈત્યાદિ !
અન્વયો--મારો fમવઘુ-બ્રહ્મવતો મિજુ બ્રહ્મસર્યવ્રતમાં લવલીન બનેલ ભિક્ષુ વિમર્શ વિના-વિમiry gવનંત અતિ ઉત્કૃષ્ટ વસ્ત્રોને પહે २वानु छ।उ तथा सिंगारत्थं सरीरपरिमंडणं परिवज्जए-श्रृगारार्थम् शरीरपरिम
નં વિના શરીરને શે ભારૂય એવા વાળ આદિની રચના છે એને શૃંગારના વિચારથી ધારણ ન કરે. બ્રહ્મચર્યરત સાધુ કદી પણ શારીરિક શભા સંપાદન કરવાવાળા પદાર્થોને સંબંધ પિતાના શરીર સાથે ન થવા દે. સુશ્રષા વિભૂષાને સદા સર્વદા ત્યાગ કરે. આ નવમું સ્થાન છે. જે ૯
“દે હવે ઈત્યાદિ !
અન્વયાર્થ––શાન મન્મનભાષિત આદિ શબ્દોને તથા રે-પાળિ આકૃતિગત ઉજજવળ આદિ વર્ણોને, વધે iધાન તથા ઘાણતૃપ્તિ વિધાયક સુરભિગધને તથા સે-રસાન રસના ઈન્દ્રિયના વિષયભૂત મધુરાદિરસોના અને – દર્શન ઈન્દ્રિયને વિષય છે કે મલાદિ સુખકારી સ્પશને એને પંવિદે છેપંવિધાન વામપુજાન આ પ્રકારે પાંચ કમલાદિ સુખકારી સ્પર્શ છે. તેના વંમરજેરજો મિ-દ્રમારો મિક્ષ બ્રહ્મચર્યમાં રત ભિક્ષુ સદા પરિત્યાગ કરે. આ ભાવ એ છે કે, શબ્દાદિક પાંચ પ્રકારના વિષયમાં ભિક્ષુ અનુરાગી ન બને.
આ દશમું સ્થાન છે. ૧૦ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેક બ્રહ્મચય ના સમાધિસ્થાનમાં જે શકા આશકા વગેરે પદ પ્રયુક્ત કરવામાં આવેલ છે એને તાલપુટના દૃષ્ટાંતથી સ્પષ્ટ રીતે સમજવા માટે નીચેની ત્રણ ગાથાઓ દ્વારા કહેવામાં આવે છે.
“આાજકો” ઇત્યાદિ !, “વં” ઈત્યાદિ !, ત્તસૂત્તમિર્ક વ” ઇત્યાદિ ! અન્વયા- શ્રીનળાફળો બાજો-ટ્વીનનાજીને બાયઃ સ્ત્રી, પશુ, પંડક, આદિકાથી સંકુલ વસતિ (૧) મનોરમા થીહા ય-મનોરમા સ્ત્રીદથા = મનહર સ્ત્રી કથા (૨) નારીળ સંથની સેવ-નારીળાં સંતવા ચૈવ સ્ત્રીઓની સાથે પરિચય કરવા– એક આસન ઉપર એમની સાથે બેસવુ' (૩) જ્ઞાનિ ચિત્તળ તામાં ઇન્દ્રિય
નમ્ એનાં મુખ, નેત્ર, આદિ ઇન્દ્રિયાને રાગભાવથી જોવી (૪) ૫૧૧૫ તથા સ્ત્રીએના इयं रुइयं गोयं हसीयं भुत्तासियाणि य-कूजितं रुदितं गीतं हसितं भुक्तासितानि च કૂંજીત શબ્દને, રૂદન શબ્દને. ગીતાને હસી મજાકને સાંભળવા (૫) અને ગૃહસ્થા શ્રમમાં એમની સાથે કરવામાં આવેલા ભેગેનું સ્મરણ કરવું તથા એક આસન ઉપર બેસવું વગેરેનું સ્મરણ કરવું. (૬) હળીય મત્તપાળું ૨ ચમાય પાળમોયાંમળતિ મત્તવાનું ૨ અત્તિમાત્ર વાનમોનનમ્ પ્રણીત સરસ ભક્તપાન (૭) પ્રમાણુથી વધુ પ્રમાણમાં આહર પાણીનું લેવું (૮) ૐઢું છૂમ્ સ્ત્રીઓને માટે ઇષ્ટ એવુંત્તમ્મૂમળ-પાત્રમૂળમ્ શરીરને વિભૂષિત કરવું (૯) જીતવામાં ખૂબજ કઠણ એવા રસ, સ્પન, શબ્દ, અને ગંધ (૧૦) આ સઘળા બાવેલિપ્ત નરસ-આામાવવિ નરૢ આત્માની ગવેષણા કરવાવાળા મેાક્ષાભિલાષી માટે તાજીપુર વિસ નદા તારુપુટ વિષે યથા તાલપુટ નામના પ્રસિદ્ધ ઝહેર જેવા છે. એટલે કે મેઢામાં નાખવામાં આવેલ નાલપુટ હેર તાળી વગાડતાં જેટલેા સમય લાગે છે એટલા સમયમાં ખાનારના પ્રાણના વિનાશ કરી નાખે છે. આથી એના જેટલું વિપાક દારૂણ હાય છે એજ રીતે આ સ્ત્રી જન ઈત્યાદિથી આકીણુ આલાપ આદિને પણ જાણવાં જોઈએ. આ સઘળા શંકા આશકાએ જન્માવનાર છે અને સયમરૂપ ભાવ જીવનના તથા શરીર ધારણરૂપ દ્રવ્ય જીવનને વિનાશ કરનાર છે. ૧૩ા
ઉક્ત અનાઉપસંહાર કરતાં સૂત્રધાર ઉપદેશ આપે છે કે, “દુખ” ઇત્યાદિ !
અન્વયા—અનશન આદિ દુષ્કર તપશ્ચર્યા કરવાવાળા મુનિ મુદ્ ામોદ્ -તુનેયાત્ ામમોમાન્ દુ ય કામલેગના નિષો નિત્યશઃ સર્વદા વિઘ્નવિનયેત્ પરિત્યાગ કરે તથા મન્ત્રાણિ સંચાઢાળ –િસળિ સંયાસ્થાનાનિ તથા શકે —આશંકા, વિચિકિત્સા આદિ જનક સ્ત્રી, પશુ, પંડક સહિત આદિ દા સ્થાનાને પણ વક્તેના વનયંત્ છેડે નહીં તે જીન આજ્ઞા ભંગ ચારિત્ર વિરાધના અને મિથ્યાત્વ આદિક દોષોને પાત્ર એ સાધુએ થવું પડશે. ૫૧૪ા
ધર્મા મે” ઇત્યાદિ !
અન્વયા —ધીરૂમ-પતિમાન પરિષહ અને ઉપસને સહન કરવામાં ક્ષમતાવાળા તથા ધર્મસારી-ધર્મનાથિઃ ધ રૂપ રથના સારથી “òિઞોઽટાવહ્ વયમ્” આ વચન અનુસાર અન્ય જનાને પણ ધર્મમાં પ્રવૃત્તિ કરાવવાવાળા, અતએવ ધર્મારામજ્જુ-ધર્મારામ તેં શ્રુતચારિત્રરૂપ ધમ ધ્યાનમા વિચરણશીલ તથા‡તે-દ્વાન્તઃ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨
Page #35
--------------------------------------------------------------------------
________________
ઈન્દ્રિય અને ન ઈન્દ્રિયને નિગ્રહ કરવાવાળા તથા વંમર નાદિg-ત્રહ્મચસાદિત બ્રહ્મચર્યમાં સમાધિસંપન્ન એવા મિ-મિલક મુનિ વક્તા રે -ઘાને વરે શ્રત ચારિત્રરૂપ ધર્મારામમાં-ધમ બગીચામાં વિચરે. આરામ-જે પ્રમાણે ગરમીથી સંતપ્ત પ્રાણીગણેને માટે આનંદને હેતુ હોય છે અને એ જ કારણે તે સંરક્ષણય હોય છે. આ રીતે કર્મોના સંતાપથી સંતપ્ત પ્રાણીગણેને માટે શિવસુખને હેતુ હોવાથી તથા અભિલષિત ફળ પ્રદાતા હોવાથી ધર્મને આરામની ઉપમાં આપવામાં આવેલ છે. ૧પા
“રેવાન ઈત્યાદિ !
અવયાર્થ-જે-જે જે સ્ત્રી અથવા પુરુષ –સુદ કાયરજનો દ્વારા દુશ્ચર એવા બ્રહ્મચર્યનું જાતિ-નિત પાલન કરે છે. તિ–તાન એ બ્રહ્મચારીઓને
જાનriધવા નવજાતનિરી-કાન ધ: ચક્ષFક્ષણના દેવવિમાનવાસી તથા જ્યોતિષી, દાનવ-ભવનપતિ, ગાંધર્વ–દેવલાયક, આઠમા જન્તરદેવ તથા યક્ષ-ત્રીજા વ્ય તર દેવ, રાક્ષસ-ચોથા વ્યક્તરદેવ કિન્નર-પાંચમાં વ્યખ્તર દેવ, આ પ્રકારે સમસ્ત દેવ નમંત્રાંતિ–નના િત નમસ્કાર કરે છે. ૧ ૬
હવે અધ્યયનને ઉપસંહાર કરે છે-“gશ ધm” ઈત્યાદિ !
અન્વયા–લ-g: આ અધ્યનમાં કહેવામાં આવેલ આ નિશિgજીતેન્દ્ર દ્વારા પ્રતિપાદિત પળે-ધર્મ બ્રહ્મચર્યરૂપ ધમ ધુ-ઇત્તર બીજા વદવાળાઆથી અખંડનીય હોવાથી સ્થિર તથા નિર-નિઃ દ્રવ્યાર્થિક નયની અપેક્ષા અપ્રશ્રુત અનુત્પન્ન અને સ્થીર એક સ્વભાવવાળા છે. અને સાક્ષા-શાશ્વત પર્યાયાથિક નયની અપેક્ષાથી શાશ્વત–નિરંતર અન્ય અન્ય રૂપ દ્વારા ઉત્પન્ન હોવાને કારણે શાશ્વત છે. અથવા ત્રિકાળમાં પણ અવિનશ્વર હોવાથી નિત્ય, તથા ત્રિકાળમાં ફળદાયક હોવાથી શાશ્વત છે. આ વાદિ વિશેષણે દ્વારા સૂત્રકારે આ બ્રહ્મચર્ય વ્રતમાં પ્રમાણુતા પ્રતિપાદિત કરવામાં આવેલ છે. ત્રિકાળમાં આને શું ફળ મળે છે આ વિષયને સૂત્રકાર બતાવે છે અને–ગનેન આ બ્રહ્મચર્યરૂપ ધર્મથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં સિદ્ધા-સિદ્ધાઃ સિદ્ધ થયેલ છે. સિરિસિધ્યન્તિ મહાવિદેહમાં આજે પણ સિદ્ધ થાય છે અને અનાગત અનંતકાળમાં પણ સિદ્ધ થશે. એવું વ્યાખ્યાન હે જબ્બ મેં શ્રી મહાવીર પ્રભુના મુખેથી સાંભળેલ છે. રિમિતિ દ્રવામિ એ પ્રમાણે જ તમને કહેલ છે. ૧છા આ પ્રમાણે શ્રી ઉત્તરાધ્યનસૂત્રના સેળમા અધ્યનને ગુજરાતી ભાષા અનુવાદ સંપૂર્ણ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #36
--------------------------------------------------------------------------
________________
સત્રહનેં અઘ્યયન કા પ્રારંભ ઔર પાપશ્રમણો કે સ્વરૂપ કા વર્ણન
સત્તરમા અધ્યયનના પ્રારંભ
સેાળમું અધ્યયન સંપૂર્ણ થયું છે, હવે સત્તરમા અધ્યયનના પ્રારંભ થાય છે. આ અધ્યયનના સંબંધ સેાળમા અધ્યયન સાથે આ પ્રકારના છે—સેાળમા અધ્યુંયનમાં બ્રહ્મચર્યની ગુપ્તિએ કહેવામાં આવેલ છે. એ ગુપ્તિએ પાપસ્થાનાના વજ્ર નથી થઇ શકે છે, એના સિવાય નહીં. પાપસ્થાનાના સેવનથી તે પાશ્રમણ થાય છે. આ કારણે પાપશ્રમણાના સ્વરૂપને સમજાવવા માટે આ અધ્યયનનો પ્રારંભ કરવામાં આવે છે. આની આ પ્રથમ ગાથા છે... “ને જેરૂ' ઇત્યાદિ,
जहासुहम् - यथासुखम्
અન્વયાં—ને રૂ—યઃ શ્રિત્ જે કૈાઇ મેાક્ષાભિલાષી પુરુષ સ્થવિર અણુગાર આદિની સમીપ ધર્મ મુત્તિ-ધર્મ શ્રુત્વા શ્રુત ચારિત્રરૂપ ધર્માંનું શ્રવણુ કરી તથા મુત્યુટર યોજિત્રામં ઝિક-ટુર્નમ ોધિજામમ્ ના અત્યંત દુષ્પ્રાપ્ય સમ્યગદર્શીન પ્રાપ્તિરૂપ એધિલાભ પ્રાપ્ત કરીને વયોવળેવિનયૌવન્નઃ જ્ઞાનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિતય-ગુરુમાદિકાની સેવારૂપથી યુક્ત અનાને पञ्चइए नियंठे - प्रत्रजितो નિપ્રેન્કઃ દીક્ષિત થઇને નિત્ર થ-સાધુ બની જાય છે. સિ’હવૃતિથી દીક્ષા ધારણ કરી લે છે, પરંતુ પછીથી એજ વ્યક્તિ દીક્ષા ધારણ કર્યાં પછી નિદ્રાપ્રમાદ આદિમાં તત્પર થઇ જવાના કારણે શૃગાલવૃત્તિથી વિરેન-વિરત વિચરે છે. ૧૫ એવા શ્રમણને જયારે ગુરુ આગમ ભણવાનુ કહે છે ત્યારે તે શુ કહે છે ? એ વાત આ ગાથા દ્વારા સૂત્રકાર પ્રદર્શિત કરે છે-“સેના દા” ઇત્યાદિ. અન્વયા —ગાડનુ આયુષ્મન્ હૈ આયુષ્યમાન ગુરુ મહારાજ ! મે—મે મારી પાસે સેન્નાબા જે વસતિ છે તે ા દઢા વાત આતાપ-તડકા અને જળાદિકના ઉપદ્રવેાથી સુરક્ષિત છે, તથા વાગર્Ī તું—માવર્Î દૃઢું જે ચાદર છે તે પણ ઠંડી આદિના ઉપદ્રવથી મારી રક્ષા કરી શકે તેમ છે. આજ પ્રમાણે રજોહરણ અને પાત્રાદિક ઉપકરણ પણુ મારી પાસે પર્યાપ્તમાત્રામાં છે. તથા મૌનું પાણં ઉન્ન —મોજું વાતું સવથતે પડ્યું ખાવાપીવાનું પર્યાપ્ત મળી જ જાય છે. બંદર હૈં નાનામ યદ્વાતંત્તે તત્ર નાનામિ શાસ્ત્રમાં જીવ અજીવ આદિક જે તત્વનુ વણુન કરાયેલ છે એમના વિષયમાં પણ હું જાણું છું. આ કારણે મંતે- મન્ત હે ભદન્ત ! શાસ્ત્ર ભણીને હવે હું શું કરૂ?
ઉત્તરધ્યાનસૂત્ર : @
૨૪
Page #37
--------------------------------------------------------------------------
________________
ભાવ –જીન દીક્ષા ધારણ કરવાથી મારી સંયત અવસ્થાની સઘળી આવકતાઓ પૂર્ણ થઈ જાય છે. આમાં કઈ વાતની કમી પણ રહેતી નથી. આથી આગમ ભણવાથી મને શું લાભ છે? આપ લોકે ભણો છે તેમ છતાં પણ અતીન્દ્રિય તત્વોને તે જાણી શકતા નથી. કેમ કે પંચમકાળમાં કેવળ જ્ઞાનને અભાવ બતાવેલ છે, તો પછી હદય, ગળું અને તાળવાને શુષ્ક બનાવી દેનારાં અધ્યયનોથી કયું પ્રયોજન સાધી શકાવાનું છે? અર્થાત્ –કાંઈ પણ નહીં, આવું બોલવાવાળા પાપશ્રમણ કહેવાય છે. રા
હવે અહીં પાપશ્રમણનાં લક્ષણ કહેવામાં આવે છે–“ ” ઈત્યાદિ.
અન્વયાર્થ-જે - શત્રત જે કઈ વન-પત્રજિતઃ દક્ષિત સાધુ મને જ્ઞ અનાદિકને કામ-કામશઃ અત્યંત મો-યુવા ખાઈને તથા છે. જિલ્લા દૂધ, છાશ આદિને મનમાની રીતે ખૂબ પીને નિદા -નિરાશર નિદ્રાપ્રમાદમાં પડી મુદg- પત્તિ સુખપૂર્વક સુઈ રહે છે. વસત્તિ - પાપબમા રૂતિ ફતે તે સાધુ પાપભ્રમણ છે એવું કહેવામાં આવે છે.
ભાવાર્થ- ખાઈ પીને જે નિદ્રાશીલ થઈને સૂતા રહે છે– ધાર્મિક ક્રિયામાં ઉપેક્ષાવૃત્તિ રાખે છે તે સાધુ નહીં પરંતુ પાપશ્રમણ છે એવું જાણવું જોઈએ. આવા તથા “બરિા ઈત્યાદિ !
અન્વયાર્થ—–જે મુનિ બારિશ કરંજ્ઞા-ગાવાયfiાય આચાર્ય અને ઉપાધ્યાયને સુાં વિજયં નાદિ-પુતં બિનજં પ્રતિઃ શાસ્ત્ર ભણવાની, તથા વિનયશીલ જ્ઞાન દર્શન આદિ અને ઉપચાર વિનયને પાલન કરવાનું શિક્ષણ આપે છે ત્યારે વારેવાર એ બાલશ્રમણ તે જે વિસ–તાને એમના ઉપર રૂષ્ટ થાય છે, એમની પણ નિંદા કરવા લાગે છે, તે પાપભ્રમણ છે. એક
આ પ્રમાણે જ્ઞાન આચારમાં પ્રસાદીનું સ્વરૂપ કહીને હવે સૂત્રકાર દર્શનાચારના પ્રમાદીનું સ્વરૂપ કહે છે –“વારિ” ઈત્યાદિ !
અન્વયાર્થ–જે સાધુ ગારિક વાયા સમક્યું ન હતcરૂ-ગાવાયf પાધ્યાયાનાં સભ્ય ન પરિણતિ આચાર્ય ઉપાધ્યાય આદિ ગુરુજનોની શાસ્ત્રોક્ત પદ્ધતિના અનુસાર સેવા શુશ્રુષા કરીને તેમને પ્રસન્ન કરતા નથી, તથા ગge
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫
Page #38
--------------------------------------------------------------------------
________________
સૂચ-ગતિપૂન: પેાતાના ઉપર ઉપકાર કરવાવાળા મુનિજનેને પણ જે પ્રત્યુપકાર કરતા નથી અને થઢે સ્તબ્ધ, જે અહંકારમાં જ મસ્ત બનીને રહે છે તે મુનિ પાપશ્રમણ છે. ગર્થાત્ દશનાચારમાં શિથિલ હોવાથી તે સાધુના કન્યથી ખૂબ દૂર છે. વાસ્તવિક સાધુ નથી. ાપા
હવે ચારિત્રાચારમાં પ્રમાદ કરવાવાળાનું સ્વરૂપ કહે છે-“સમાજે' ઇત્યાદિ ! અન્વયા-જે સાધુ વાળા ને રીયાળિ સમ્મરમાને માળાન વીનાનિ સમયન એ ઇન્દ્રિયવાળા જીવાને, ડાંગર આદિ બીજોને, દુર્વાદિક હરિત અંકુરોને તથા ઉપલક્ષણથી સમરત એકેન્દ્રિય જીવાને ચરણ આદિ દ્વારા પીડા પહોંચાડીને સંન અસંચતઃ સયમ ભાવથી વ ંત બની રહેલ હોય તેમ છતાં પણ પાતે પાતાની જાતને સયત માની રહેલ હાય એવા તે સાધુ પાપશ્રમણ કહેવાય છે. ૬ઠ્યા તથા “સંઘ” ઇત્યાદિ !
અન્વયાથ—જે સાધુ સંચાર નું પીઢ નિત્તિખ્ખું વાચનનું-સંતાણ્ યં નિષ્ઠાં-પાશ્વર્સ સ્તારક-શયનાસનને, ફલક-પટ્ટક આદિને, પીઠબાજોઠને નિષદ્યા-સ્વાધ્યાય ભૂમિને, પાકમ્બલ-પગલું છવાના ઉર્દૂમય નાના વસ્ત્રને, અથવા સુતરના નાના વસ્ત્રને બળપ્રિય-પ્રાથૅ રજો હરણ આદિથી પ્રમાત ન કરીને તથા ન તા જોઈ ને તેના પર બહ્રદર્--આરોત્તિ બેસે છે. તે પાયસમનૈત્તિ વુઃ-પાપશ્રમળ રૂડ્યુચ્યતે પાપશ્રમણ છે એવું કહેવામાં આવે છે. છા તથા— -ત્ર વ્ય” ઈત્યાદિ
-
અન્વયા --જે સાધુ | વન પર દ્રુત દુતં ચતિ ભિક્ષા આદિના સમયે જલદી જલદી ચાલે છે. તથા મીરવાં ગમય વાર વાર નમસ્તે-મમત્ત; સાધુ ક્રિયાઓને કરવામાં પ્રમાદી બની રહે છે, તથા ઉદ્ભવળે ઉલ્લંધન સાધુ મર્યાદાનું ઉલંઘન કરે છે, ચંડેજી: સમજાવતાં સમજાવનાર સામે ક્રોધ કરે છે. વાવણમનેત્તિ વુચર-૧ાશ્રમળ રૂત્યુત્ત્વતે આવા સાધુને શાસ્ત્રીય ભાષામાં પાપભ્રમણ કહેવા
માં આવેલ છે. ૫ ૮ ॥
તથા— —“દિનેદે” ઈત્યાદિ !
અન્વયા—જે સાધું પ્રમત્તે પ્રમત્ત: પ્રમાદી બનીને હિન્નેદે પ્રતિછે વત્તિ વસ્ત્ર, પાત્ર, સદેરકમુખવસ્ત્રિકા વગેરેની પ્રતિલેખના કરે છે-કેટલાંક ઉપકરણાનું પ્રતિલેખન કરે છે કેટલાકનુ કરતા નથી અથવા અવિધિપૂર્વક પ્રતિલેખન કરે છે, તથા પાચનનું અવાર-માત્રવટમ અપોતિ પાત્ર અને કમ્પલ સ્માદિ પેાતાની સઘળી ઉપધિની સભાળ રાખતા નથી કેાઈને કયાં અને કાઇને કયાં એ રીતે એને જ્યાં ત્યાં રાખી દે છે અને વરુણેળા ગળાને-પ્રતિછેવનાયામનુવયુ; પ્રતિલેખન ક્રિયા કરે તેા છે પરંતુ તેમાં તેના ખરાખર ઉપયોગ કરેલ ન હોય. આવા સાધુને પાપશ્રમણ કહેવામાં આવેલ છે. પ્રા તથા—હિછે,” ઇત્યાદ્રિ !
અન્વયા-જે સાધુ નં વિધિ નિસામિયા—ઋિષિત અનિનિરમ્ય અહીંતહીની વાતાને સાંભળતા રહીને હિજેદે-પ્રતિજેવત્તિ વો પાત્રાદિકની પ્રતિલેખના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬
Page #39
--------------------------------------------------------------------------
________________
કરે છે, તે 1-અમર પ્રમત્ત છે. તથા પ્રતિલેખનક્રિયાના સમયમાં પણ જે બીજાઓથી વાર્તાલાપ કરે છે અને પ્રતિલેખના કરતા જાય છે તે પણ પ્રમત્ત છે તથા નણં પરિમાણ હંમેશા જે પોતાના ગુરુદેવની આશાતના કરતા રહે છે તે પણ પ્રમત્ત છે. પાસનળત્તિ પુરૂ–પાપશ્રમરૂત્યુતે એવા સાધુને પાપશ્રમણ કહેવામાં આવેલ છે. ૧
તથા–“વમાથી” ઈત્યાદિ !
અન્વયાર્થ-જે સાધુ વઘુમાવી-દુનાથ પ્રચુર-અત્યંત માયાચાર સંપન હેય પામુદ-મુવર પ્રચુર-વધારે બકવાદ કરનાર હોય શ સ્ત અહંકારી હોય, ટાઢ-ક્લ્પ લેભી હોય, ગ્રનિદે-નિઝ ઈન્દ્રિયોને વશમાં રાખનાર ન હોય. વસંવિમા-ગાંવમા ગ્લાનાદિક સાધુઓને વિભાગ ન કરતા હોય, તથા વિત્તગતિ પોતાના ગુરુદેવ ઉપર પણ જેની પ્રીતિ ન હોય તે સાધુ સંમત્તિપાશ્રમ, રૂત્યુદયને પાપભ્રમણ કહેવાય છે. ૧૧
તથા--“વવા ૨” ઈત્યાદિ !
અન્વયાર્થ–- જે સાધુ-વિવાä કરી-વિવ૮ ૩ીતિ શાંત થયેલ કજીયાને પણ નવું નવું રૂપ આપીને તેને વધારવાની ચેષ્ટા કરે છે. ગાજે ચરyouTદા ધર્મ ગણ પ્રજ્ઞા દશવિધિપતિના ધર્મથી રહિત બને છે, તથા સદ્ધ રૂપ પિતાની તથા બીજાની પ્રજ્ઞાને કુતર્કોથી નષ્ટ કરે છે, અથવા આત્મસ્વરૂપની પ્રદશિત બુદ્ધિને જે બગાડતા રહે છે, અથવા “સત્તાદાની સંસ્કૃત છાયા “ ચાહ્મપન્ન ?? એવી પણ થઈ શકે છે. આનો અર્થ “જે કેઇ એનાથી એ પ્રશ્ન કરે કે ભવાન્તરમાં જવાવાળે આત્મા છે કે, નથી ?” ત્યારે તે પોતાના કુતર્કો દ્વારા આ પ્રશ્નને નષ્ટ કરી દે છે અને કહે છે કે, પ્રત્યક્ષાદિ પ્રમાણેથી અનુપલભ્યમાન હોવાથી ગધેડાના શીંગડાની માફક જ્યારે આત્માનું જ અસ્તિત્વ નથી તે પછી ભવાન્તરમાં કોણ જવાનું છે? આ કારણે એ પ્રશ્ન જ અયુક્ત છે કારણ કે, ધમ હોવાથી જ એના ધર્મને વિચાર થાય છે.” એવો થાય છે. ગુરુદે કર - શુદ્રદેશ : હાથી આદિના યુદ્ધમાં તથા વચનના કલહમાં તત્પર રહે છે તે વાવસંમત્તિ ગુરુ-TT૫માધુરે પાપશ્રમણ કહેવાય છે. ૧૨ા
તથા–“રાજે ઈત્યાદિ !
અન્વયાર્થ-જે સાધુ ગથિરાશે–ગશિરાસનઃ સ્થિર આસનથી રહિત હોય છે તથા ફા–વિશ: ભાંડણવેડા કરવાવાળા હોય છે, તથા નથ તથ નિરી -વત્ર તત્ર નિપતિ જ્યાં ત્યાં અર્થાત્ સચિત્ત રજવાળી તથા બિજા દિયુક્ત અપ્રાસુક ભૂમિ પર બેસે છે, તથા ગામિ ગMારે–ગારને ગના આસનને ઉપગ કરતા નથી, એવા સાધુ કમળત્તિ યુવડ-વાશ્રમળ જે પાપશ્રમણ કહેવાય છે. જે ૧૩ .
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૭
Page #40
--------------------------------------------------------------------------
________________
તથા–સાવવો ઇત્યાદિ !
અન્વયા–જે સાધુ સજાવવા-જ્ઞાન : ધૂળથી ભરેલા પોતાના પગ હોય છે. છતાં પરુ-ષિત્તિ એમના એમ સુઈ જાય છે, તથા સેઝ ન વિચાર પ્રતિવાતિ પિતાની વસતિની પ્રતિલેખના કરતા નથી, તથા સંયTTઇ ચTIઉત્ત -સંસાર ના દર્માદિકના સંસ્મારકમાં અનુપયુક્ત રહે છે, દિવસના પ્રથમ પ્રહરમાંજ સુઈ જાય છે, તથા કુકુટ્ટીની માફક પગ પસારીને સુવે છે. તે સાધુ જવસમmત્તિ વદ-prvમળ રૂત્યુ પાપભ્રમણ કહેવાય છે. ૧૪મા
ચારિત્રાચારના પ્રમાદીના સ્વરૂપને કહીને હવે તપ આચારના પ્રમાદીના વિષયમાં કહે છે–“ શી” ઈત્યાદિ !
અન્વયાર્થ–જે સાધુ કારણવગર મનવમીરજી ફરી ફરી ઉદ્ધ-દી –ષધિનિ દુધ દહીં રૂપ વારૂ-વિકૃત્તિ વિકૃતિઓને તથા ઉપલક્ષણથી વૃતાદિક અશેષ વિકૃતિઓને ગાદ-દારિ ખાય છે, તથા અનશન ઉદરી આદિક તોwછે ગજ-તપઃ સરળ રતઃ તરસ્યા માં લવલીન રહેતા નથી-તપશ્ય એ કરતા નથી તે પારસમરિ ગુરૂ–પાશ્રમ, તિ ૩ને સાધુ પાપભ્રમણ છે. મનપા
તથા–“રચંતન ૨” ઈત્યાદિ !
અન્વય –જે સાધુ ત્રાન્નિા મુરMિ-Jત્તાન્ત વર્ષે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અવિરવળ-
ચ મ ઘડી ઘડી વિના વિશેષ કારણે માદા-દારચત્તિ ખાયા કરે છે. વ –નોવિતઃ મૃત અધ્યયન, વાચન આદિરૂપ ગ્રહણ શિક્ષામાં તથા યથાવસ્થિત સાધુ આચાર પાલનરૂ૫ તથા યથાકાળ પ્રતિલેખના, પ્રતિક્રમણ કરવું આદિરૂપ આસેવન શિક્ષામાં ગુરુ આદિ દ્વારા પ્રેરણા થતા પરિવાફો-નતિ નારિ જે ગુરુઓની સાથે વાદવિવાદ કરવા લાગી જાય છે–જેમકે આપ ઉપદેશ આપવામાં જેટલા ચતુર છે તેટલા ક્રિયામાં નથી. જે એમજ છે તો આપજ કેમ નથી કરી લેતા ! ઈત્યાદિ. આ પ્રકારના સાધુ વસત્તિ ગુરૂ– પુત્યુતે પાપભ્રમણ કહેવાય છે. ૧૬
તથા–“ગ્રારિક પરિણારૂ” ઈત્યાદિ !
અન્વયાર્થ—જે સાધુ બારિ પરિરૂ–ાથે પરિત્યારે આચાર્યને પરિત્યાગ કરી દે છે, અર્થા–જ્યારે તે કાંઈ કામ કરવાને માટે કહે છે ત્યારે એમને એવું કહે છે કે, આપ આ સમર્થ વૃદ્ધાદિક સાધુઓ પાસે તે કામ કરાવતા નથી અને મને જ જ્યારેને ત્યારે કામ ચીધ્યા કરે છે. સ્વાધ્યાય કરવામાં સમર્થ એવા આ વૃદ્ધાદિક મુનિઓને તો ૫ સ્વાધ્યાય કરવાનું કહેતા જ નથી અને હું જે એ કામમાં અસમર્થ છું તેનેજ કહ્યા કરો છે ભિક્ષામાં લભ્ય અન્નાદિક સામગ્રી આપ બાલગ્લાન મુનિઓને આપે છે અને મને આપતા નથી. ઉલટા મને આપ એમજ કહ્યા કરે છે કે, તપ કરે. ભલા આ પણ કઈ વાત છે ! આ પ્રમાણે દોષ દઈને તે પાપશ્રમણ સાધ્વાચાર પાલન કરવામાં-સાધુઆચાર પાલનમાં અસમર્થ હોવાના કારણે તથા આહાર આદિકમાં લપિ હોવાના કારણે આચાર્યને પરિત્યાગ કરી દે છે. તથા પૂરપાપં સેવા-જવા જેવા અનેક્ત ધર્મને છોડીને તે બીજા ધર્મને આરાધક બની જાય છે. જાgિ -TIક તથા સ્વચ્છેદ હોવાથી તે છ માસની અંદરજ પિતાના ગચ્છને પરિત્યાગ કરી બીજા ગચ્છમાં ચાલ્યા જાય છે. આ કારણે મૂy–મૃત દુરાચારી હોવાથી તે અતિ નિંદાને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #41
--------------------------------------------------------------------------
________________
પાત્ર બને છે એવા જે સાધુ હાય છે તે પાયસમત્તિ યુગ્નુરૂ-તે વાશ્રમન ફયુષ્યને તે પાપશ્રમણુ કહેવાય છે. છણા
હવે વિર્યાચારમાં પ્રમાદ કરવાવાળાનું સ્વરૂપ કહે છે--“ચ” ઈત્યાદિ !
અન્વયા --જે સાધુ યંગે-કોદું પોતાના ઘરને છેડીને મુનિવ્રત ધારણ કરી પગેત્તિ વારે-પગે, યામિયતે ગૃહસ્થના ઘેર માહારાથી થઇને એનુ કામ કરે છે અને નિમિષા ય નવદૂરફ-નિમિત્તન વૃત્તિ શુભ તથા અશુભ કથનરૂપ નિમિત્તથી દ્રવ્યને એકત્રિત કરે છે. અથવા ગૃહસ્થ આદિના નિમિત ક્રુવિક્રય કરે છે ને પાત્રસમનેત્તિ યુષણ પાવમળ રૂત્યુજ્યતે તે સાધુ પાપશ્રમણ કહેવાયછે.૧૮ાા તથા—— મના પર ઇત્યાદિ !
અન્વયા જે સાધુ સનાવિડં-સ્વજ્ઞાતિમ્ સ્વજ્ઞાતિષિ ́ડને—સ સારઅવસ્થાના પેાતાના અંધુએ દ્વારા પ્રદત્ત ભિક્ષાને નૈમે તેમતિ ખાય છે અને સામ્રાળિયું નિષ્ક—મામુદ્દાળિયમ્ નેતિ અનેક ગૃહસ્થાને ત્યાંથી લાવવામાં આવેલી ભિક્ષાની ઈચ્છા કરતા નથી. તથા નિહિ નિસમાંં ચ ાહેર-વૃત્તિ નિષધાં જ વાત ગૃહસ્થજનેાની શય્યા ઉપર બેસે છે. તે પાત્રસમનેત્તિ યુઅર—સ વવશ્રમ રૂત્યુષ્યતે તે સાધુ પાષશ્રમણ કહેવાય છે. ૧૯૫
સૂત્રકાર આ સપ્ટે અધ્યયનના ઉપસંહાર કરતાં ઉક્ત દાષાના સેવનનુ ફળ આ ગાથા દ્વારા કહે છે—દ્યરિસે” ઇત્યાદિ !
અન્વયાÖ—જે મે—તાદશઃ એવા સાધુ હોય છે તે પંચ સીજમંત્રુને પંચ શીહાસંકૃતઃ પાંચ કુશીલની માફક અનિરૂદ્ધ આસ્રવઢારવાળા થાય છે, પાર્શ્વસ્થ, અવસન્ત, કુશીલ, સંસક્ત અને યથાસ્જીદ આ પાંચ કુશીલ સાધુ છે. જે પેાતાના આચારમાં શિથિલ હોય છે તે પાર્શ્વસ્થ છે. (1) સાધુ ક્રિયાઓનું આરાધન કરવામાં જે ખેખિન્ન હાય છે તે અવસન્ન છે. (૨) ઉત્તરગુણાની પ્રતિસેવાથી જેનેા આચાર દુષ્ટ હોય છે તે કુશીલ છે. (૩) દૂધ દહીં આદિ વિકૃતિઓમાં જે આસક્ત ચિત્ત રહે
છે. અથવા ઉત્કૃષ્ટ ચારિત્રીઓમાં જે ઉત્કૃષ્ટ ચારિત્રનું પાલન કરે છે અથવા શિથિલાચારિયાની વચમાં જે શિથીલાચારી બની જાય છે આ રીતે બહુરૂપધારી જે સાધુ હાય છે તે સસક્ત છે. (૪) શાસ્ત્રીય મર્યાદાના ત્યાગ કરી પેાતાની ઇચ્છા અનુસાર જે ચાલે છે તે યથાચ્છંદ છે. આ પાંચ કુશીલને જીનમતમાં અવંદનિય અતાવેલ છે. ઉકચ-વાસથો ગામનો હોર્, સીજો તદેવ સંલત્તા । अहच्छंदो वियएए, अवंदणिज्जा जीणमयम्मि || १ || "
દૂધ-તથાધર, તથા સુનિવેશને એ ધારણ કરનાર હાય છે આ કારણે મુનિત્રાહિદિને-મુનિવર,મધસ્તનઃ સદા તે પ્રધાન મુનિઓની વચમાં અત્યંત નિકૃષ્ટ માનવામાં આવે છે. તથા તે અંતે હો-પ્રશ્મિન હોઠે આ લેાકમાં વિસમેત્ર દિલ્—નિમિતિ ઝેરની માફક ગહિત હાય છે. સેન્સઃ એવા તે સાધુ ફરૢ પર કોણ નેત્ર-કોઠે નમત ન તા આ લેાકના રહે છે તેમ ન તો પરલેાકના રહે છે. અર્થાત્~એના એ બન્ને ભવ બગડી જાય છે. કેમકે, તે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૯
Page #42
--------------------------------------------------------------------------
________________
આલેકમાં ચતુર્વિધ સંઘ દ્વારા અનાદરણીય બને છે. કારણ કે તણખલાની માફક તે સંઘની દૃષ્ટિથી બિલકુલ નીચે પડી જાય છે. તથા કૃતચારિત્રના વિરાધક હેવાથી પરલોકમાં તે મોક્ષ આદિના સુખના પણ અધિકારી રહેતા નથી. આથી એને જન્મ નિરર્થક જ જાય છે. ૨૦
હવે ઉક્ત દોના પરિહારનું ફળ કહેવામાં આવે છે – વાર ઈત્યાદિ.
અન્વયાર્થ—–ના જે સાધુ ટોરે-પતાનું રોપાન આવા જ્ઞાનાતિ ચારાદિક-જ્ઞાનાચાર સંબંધી દોષોને નાડ વન-સાત વર્નેતિ સદૈવ દૂર કરી દે છે-તેને સદાને માટે પરિત્યાગ કરી દે છે, તે મુજબ કુત્રા ઢોસા નીનાં મળે તો મવતિ તે મુનિઓની વચમાં પ્રશસ્ત વ્રતધારી મનાય છે. તથા તે ગ્રહો -ગરિકો આ લેકમાં ગમયું – કૃતમિવ અમૃતની માફક પૂરૂજૂનિતા આદરણીય થાય છે. ચતુર્વિધ સંઘ દ્વારા આદર પામીને તે રૂi of तहा परं लोगं आराहए-इमं लोकं तथा परं लोकं आराधयति पाताना मा भने પરાકને પણ સફળ બનાવી લે છે. ત્તિ જેમિતિ દ્રવીતિ એવું હું કહું છું.
સુધર્માસ્વામી જખ્ખસ્વામીને કહે છે કે જેવું મેં મહાવીરપ્રભુ પાસેથી સાંભળેલ છે તે તમને કહ્યું છે. મારા પિતાના તરફથી કાંઈ પણ કહેલ નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પાપશ્રમણીય નામના સત્તરમા અધ્યયનને
ગુજરાતી ભાષા અનુવાદ સંપૂર્ણ. ૧ળા
અઠારહર્વે અધ્યયન કા પ્રારંભ ઔર સંજયનૃપ કે ચરિત્ર કા વર્ણન
અઢારમા અધ્યયનનો પ્રારંભ– સત્તરમું અધ્યયન આગળ કહેવાઈ ગયું. હવે અઢારમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનને સત્તરમા અધ્યયન સાથે સંબંધ આ પ્રકારને છે – સત્તરમા અધ્યયનમાં પાપસ્થાનનું વર્જન કહેલ છે. એ સંયતને જ થાય છે. સંયત એ બની શકે છે કે, જે ભોગ અને રિદ્ધિને ત્યાગ કરે છે. આ વાત સંજ્ય રાજાના ઉદાહરણથી સારી રીતે જાણી શકાય છે. આથી આ અધ્યયનમાં સંયે રાજાનું ઉદાહરણ પ્રગટ કરવામાં આવે છે. આ અઢારમા અધ્યયનનું સહુથી પહેલું સૂત્ર આ પ્રમાણે છે–જંલ્લેિ ઈત્યાદિ !
અન્વયાર્થ– ૩નિ વાદ-વિવાદાર શરીર સામર્થ્ય અથવા ચતુરંગસૈન્યનું નામ બળ છે. હાથી, ઘોડા, પાલખી, આદિનું નામ વાહન છે. આ બને જેને સંપૂર્ણ પ્રાપ્ત થઈ ચૂક્યા છે એવા નામે સંબઇ-નાના સંજ્ય નામના પ્રસિદ્ધ રાજા જિજે નારે-gિશે નજરે કાંપિલ્યનગરને વિશે રાજ્ય કરતા હતા. એ રાજા એક દિવસ વુિં ૩વMિ/g-gવ્યવનિત શિકાર ખેલવા માટે નગર બહાર નીકળ્યા. મે ૧ |
શિકાર માટે કેવી રીતે નીકળ્યા ? એને સૂત્રકાર કહે છે–“” ઈત્યાદિ!
અન્વયાર્થ–તે રાજા પિતાની મા દાળg wદત્તા ની વિશાળ અશ્વસેન જાળી -નાનીન વિશાળ હાથી સેના વિશાળ જાળીયાની રથ સેના તથા પત્તાપ-તાનન પાયદળ સેના વિગેરેથી સવો-સર્વતઃ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૩૦
Page #43
--------------------------------------------------------------------------
________________
સર્વ રીતે પરિવરિ–રિત્રાતઃ પરિવૃત થઈને વિgિ -વિનિત નગરથી બહાર શિકાર ખેલવા માટે નીકળ્યા. આ પ્રકારનો સંબંધ આ શ્લેકની સાથે છે. રા
રાજાએ નગર બહાર નીકળીને શું કર્યું તેને કહે છે-“નિg” ઈત્યાદિ !
અન્વયાર્થ-સરિઝv-રસારિક મૃગ માંસના સ્વાદલેલપિ એવા એ કાંપિલ્યનગરના રાજા દશ- ઘેડા પર સ્વાર થઈને પિનાકરખ્રિોધાજી-કેસર નામના ઉદ્યાનમાં ગયા, ત્યાં પહોંચીને તેણે મિv મિત્તા-wાન મચાવી મૃગને મારવા માટે પ્રેરિત કર્યા ત્યારે તે સીમાતાને રાજાની આ પ્રકારની સેના ઈત્યાદિને જોઈ ઉદ્યાનમાંના મૃગે ભયભીત બન્યા સંતે-બાન શાન્ત બન્યા ત્યારે તેમાંથી કેટલાક મૃગને રાજાએ શીકાર કર્યો. આવા
આ પ્રમાણે શિકાર કરતી વખતે શું બન્યું, આ વાતને સૂત્રકાર કહે છે – ગ” ઈત્યાદિ !
અન્વયાર્થ–સદ-સદ જ્યારે રાજા મૃગોને શિકાર કરી રહ્યા હતા તે સમયે से केसरम्मि उज्जाणे-केशरे उद्याने श२ धानमा स्वाध्यायध्यानसंजुत्त-स्वाध्याय ધ્યાનસંધર સ્વાધ્યાય-આગમ અધ્યયનમાં તેમજ ધર્મધ્યાનમાં તત્પર એવા સUITTગના એક મુનિરાજ કે તવીખે-પોઈન તપ જેનું ધન છે, ધમકgo શિવાયધર્મ સાયનિ આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાના વિચયરૂપ ધર્મધ્યાનનું ચિંતવન કરી રહ્યા હતા. ઠા
સંજયમુનિ ચરિત્ર વર્ણન મેં સંજયનૃપ કો મુનિ કે દર્શન
તથા–“રાજવનિ ઈત્યાદિ !
અન્વયાર્થ-નિવાસ-ક્ષપિતાવ આવાને દૂર કરનાર તે ગર્દભાલિ અનગા૨ ગવર્નાહવા-મોવનંતે વૃક્ષાદિકથી ઘેરાયેલા તથા નાગવલિ આદિથી છવાએલ મંડપમાં કાયg-દારિ ધર્મધ્યાન કરી રહ્યા હતા. તસ પાસે માજ मिगे से णराहिवे वहेह-तस्य पाच आगतान् मृगान् स नराधिपः हन्ति भृत्युना उरथा અકળાઈને નાસભાગ કરતા મૃગે એ લત્તામંડપમાં બેઠેલા મુનિરાજની પાસે દોડી ગયા છતાં પણ રાજાએ ત્યાં જઈ તેમને સંહાર કર્યો. પા
પછી શું થયું ? તેને કહે છે-“ચદ-ચTઝ ઈત્યાદિ !
અન્વયાર્થ–ગદ–અથ જયારે મૃગલાને સંહાર થઈ છે. ત્યારે મારા અશ્વતઃ ઘોડા ઉપર સ્વાર થયેલ સો રચા-સરના તે રાજા રવિ-શિક શીધ્રજ -તત્ર એ સ્થાન ઉપર ગામ–ચાણક્ય આવ્યા અને આવીને દિg fમgs સત્તા-દંતાન મૃમાન દા મરેલા મૃગેને જોવા માંડયા આ સમયે એ તા અને નાસર-તત્ર શન જ ઘરતિ લતામંડપમાં બેઠેલા એક મુનિરાજ ઉપર એની દૃષ્ટી ગઈ ૬
તથા–“બઈ ઈત્યાદિ!
અન્વયાર્થ–-ચય ત્યારપછી તત્થ-તત્ર આ મુનિરાજ ઉપર દૃષ્ટિ પડતાં સંમતબ્રાન્ત: ભયગ્રસ્ત ૨ાયા-રાણા એ રાજાના દિલમાં એક પ્રકારનું એવું દુઃખ જગ્યું કે, ચંદ્ર પુ–મંgo પુણ્યહિન તથા જસદ્ધિા–રસન રસલુપિ વિજુવતન ઘાતકે કેવળ આ મૃગોને નથી માર્યા પરંતુ મMા-મનાં વ્યર્થ જ આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૩૧
Page #44
--------------------------------------------------------------------------
________________
ઉદ્યાનમાં બેઠેલા ગળવારો-અનાત્તે મુનિરાજને જ સ્ત્રાવો-બદ્દતઃ મારેલ છે. છા આ પછી રાજાએ શું કર્યું તે કહે છે.—ગાણું? ઈત્યાદિ !
આમં
અન્વયાય - ૨ ~~આ પ્રકારના મનમાં પશ્ચાત્તાપ કરતા મો નિયો—સઃ તૃષા એ રાજાએ નિસગ્નરૂત્તાન્—અશ્ર્વ વિસ્તૃકપ રવજી ઘેાડાને છેડીને વિળાં—વિનયેન ઘણાજ વિનયની સાથે બળવાન પાણ વરૂ બનાયાવી વતે એ મુનિરાજના ચરણામાં પેાતાનુ મસ્તક ઝુકાવી દીધું અને કહેવા માંડયુ કે, મનનું માત્રનું હે નાથ ! હથમે સ્વમે ત્ર મેં સમય આ મૃગલાના વધથી થયેલા મારા અપરાધને આપ ક્ષમા કરે! પ્રા
મુનિકે પાસ સંજયનૃપ કી ક્ષમાયાચના કે લિયે પ્રાર્થના
મુનિરાજ ધ્યાનસ્થ હાવાથી કાંઈ ખેલ્યા નહીં ત્યારે શું થયું ? તેને સૂત્રકાર કહે છે--અઢ મોળે' ઇત્યાદિ !
અન્વયા એ સમયે મોોળ મૌનેન મૌનના કારણે માર્ય બળવારે-મળવાન ગળĪ: એ માહાત્મ્ય સપન્ન મુનિરાજ જ્ઞાળશિગો—યાનમામિતઃ ધમ ધ્યાનમાં લવલીન બનેલ હતા. આ કારણે રયાળ હ ન મંતેફ--ાનાનં પ્રતિન મંત્રત રાજાની વાતને તેમણે કાઇ પ્રત્યુત્તર આપ્યા નહીં તો રાયા મથતુઞો-તતાના મનુત્ત: આ પ્રકારની સ્થિતિ જોઇ રાજાના મનમાં ખૂબજ ભય ઉત્પન્ન થયા ઘા ભવત્રસ્ત રાજાએ શુ કહ્યુ ? તેને કહે છે.--‘સન્નો” ઇત્યાદિ !
અન્વયા —ફરીથી રાન્તએ કહ્યું, હે ભગવન્ ! બન્નેં સંનમો ગામ રાયા ત્તિબદું સગયો નામ રાખાશ્મિ હુ સંજય નામના રાજા છું. અને આપને પ્રાથના કરૂ છું કે, આપમે વાદરાદિ—મામ્ વ્યાદર મને કાંઇક કહે! કેમકે, તેોલેશ્યા આદિરૂપ der कुद्धो अणगारो नरकोडिओ दहेज्ज - तेजसा क्रुद्धः अनगारः नरकोटीर्दहेत् તેજથી ક્રોધિત બનેલ અનગાર અનેક કોટી મનુષ્યાનેા પણ સંહાર કરી શકે છે. મારા જેવા એકની તા વાત જ કયાં રહી? આથી આપ જયારે ખેલતા નથી ત્યારે મારા હૃદયમાં ખૂબજ ભય વ્યાપી રહ્યો છે. આથી હું નાથ આપ ક્રોધ ન કરતાં મારા ઉપર દયા કરેા. એવી મારી નમ્ર પ્રાર્થના છે. ૧૦ના
ધ્યાન પુરૂ થતાં મુનિરાજ કહે છે.--અશોપ ઈત્યાદિ !
અન્વયા – “રાજાની પ્રાર્થીના સાંભળીને મુનિરાજે કહ્યું કે, સ્થિત્રા—વયિત્ર
સંજયનૃપ કો મુનિકી ઔર સે ક્ષમાઠાન
હે રાજન્ ! બમઞોગમયમ્ તુ નિર્ભય હા ! તમારૂં કર્તવ્ય પ્રજાપાળક તરીકેનુ છે. આ કારણે સઘળા જીવને પેાતાના જેવા મનીને તથા પ્રજા સ્વરૂપ સમજીને ગમયાા માહિ ય-અમયવાતા મત્ર ૨ એના અભય દાતા બનેા. જેમ મરણને ભય તમને છે એવેાજ ભય બધાને છે. પછી હે રાજન ! ષ્ટિને નૌવહો—િ— નિત્યે નીજોજે આ જીવલેાક અનિત્ય છે પાણીના પરપેટાની જેમ ચપલ છે, છતાં પણ તમે નિંદિસાત્ વસતિક્િદિશાાં પ્રસન્નત્તિ શા માટે આ હિંસા કા માં લવલીન બની રહ્યા છે ? તાત્પર્ય આનુ ફક્ત એજ છે કે, જ્યારે જીવલેાક અનિત્ય છે, તમે પણ અનિત્ય છે, શાશ્વત આ પર્યાયમાં રહેવાવાળા નથી તે પછી શા માટે અલ્પ દિવસે સુધી રહેવાવાળા આ જીવનના માટે પાપનું ઉપાર્જન કરી રહ્યા દેશ ॥૧૧॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૩૨
Page #45
--------------------------------------------------------------------------
________________
સંજયનૃપ કો મુનિકા ઉપદેશ
‘“ના” ઇત્ય દ્વિ !
A
અન્વયા – ના-ચ૬ જ્યારે એ વાત નિશ્ચિત છે કે ગવાર-ગવાય મૃત્યુના પંજાથી પરાધીન એવું જીવન જીવતા તે-તે તમેએ સુનું ચિત્ત-સર્જ ઉત્ત્તિત્ત્વ આ અન્તઃપુર, કૈાશ કાષ્ઠાગાર, સેના, સાહ્યબી, આદિના પરિત્યાગ કરીને गंतव्त्रम् - गन्तव्यम् ભવાન્વરમાં જવાનું જ છે. તેા, હે રાજન ! પછી ફ્રિં—શિક્ શા માટે નિર્જી નીવજોમ્નિ-નિત્યે નવજોડે આ અનિત્ય-અનવસ્થિત આ જીવવેકમાં વર્તમાન રખમિ—ાન્યે ક્ષણભ’ગુર એવા આ સાંસ-મસાત શા માટે સાઈ રહ્યા છે ? ૫૧૨ા
રાજ્યલેાભમાં
છતાં પણુ-“નૌત્રિય” ઈત્યાદિ !
અન્વયા—હે રાજન ! નથ સ્ત્ય મુસિ-યંત્ર ત્યું . મુઘત્તિ જે જીવન આદિ પર્યાયામાં તમેા મેહાધીન થઈ રહ્યા છે. એ નીત્રિય ચેવ હતં ૬-નીવિત જેવ પંચ જીવન અને રૂપ સઘળાં વિનુસંપાય ચૈવ-વિદ્યર્ સંપાત ચંચમ્ વિજળીની ચમક જેવાં ચંચળ છે. આમાં મેહાધીન થઈને જ પેલ્થ ળાવવુત્તિ-પ્રેત્યર્થે ન બત્રવુત્તિ તમેાએ આજસુધી પરÀાકરૂપ અને જાણેલ નથી. ૫૧
તથા—“ટ્રા”િ ઈત્યાદિ !
અન્વયા—હે રાજન ! જુઓ સંસાર કેટલેા સ્ત્રાથી છે, તાળિ ય મુયારેય મિન્નાયત. વાંધવા-તારાય મુતાશ્રય મિત્ર તથા વાંધવાય આમાં સ્ત્રી, પુત્ર, મિત્ર તથા બાંધવજને એ સઘળાનીયન્તમજીનીતિ-નીવન્તમનુત્રનન્તિજીવતા માનવીનાજ સાથી છે. કમાયેલા દ્રવ્યમાં સમ્મિલિત થઈને ખૂબ મજમજા ઉડાવવામાં જ આનંદ માનનારા હોય છે. મરું નાનુવતિ ય—મૃતં નાનુøનંતિ ૨ પરંતુ જયારે આ બીચારા જીવને પરલેાકમાં જવાના સમય આવે છે. મૃત્યુ અ વીને જ્યારે એના ગળાને ટુંપે। દે છે. ત્યારે કાઈ પણ એવું નથી, આગળ આવતું કે, જે એ જીવની રક્ષા કરી શકે, અથવા તે એની પાછળ પાછળ ાય એ સઘળા એ સમયે એક બાજુએ ખસીને ઉભા રહી જાય છે. જયારે જીવને એકાકિ જવું પડે છે. ૧૪ તથા—નીતિ” ઇત્યાદિ !
અન્વયા—હે રાજન ! આનાથી વધારે સંસારની અસારતા મીજી શુ' હાય ? જે વામહુવલયા-મહુવા: પિતાના પરલેાકમાં જવા કાળે પુત્તોપુત્ર પુત્રાદિક એકઠા મળેલા પરમ દુઃખિત થયા કરે છે. તથા વિયર નીતિ-નૃત વિતર નિર્દન્તિ મરી જનાર બિચારા એ પિતા કે, જેવું ઘરમાં સંપૂર્ણપણે ચલણ ચાલતું હતું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૩૩
Page #46
--------------------------------------------------------------------------
________________
તેનેજ (શબને) એ ઘરમાંથી બહાર કાઢે છે. તથા વિચરવિ પુરે ધંધૂ નીદપંતિપિરાજિત્રાન વજન નિતિ આજ પ્રમાણે પિતા પણ મરી જનાર પિતાના પ્રિય પુત્રને તેમજ બંધુ વગેરેને પણ આજ પ્રમાણે ઘરમાંથી બહાર કાઢે છે. આ પ્રમાણેની સંસારની જા–નાનન હે રાજા દશા જોઈને તવં ચરે તારેક આ જીવનને સફળ બનાવવા માટે હે રાજન ! તમે તપસ્યા કરો. તે ૧૫
ફરી પણ–“તો' ઈત્યાદિ !
અન્વયાર્થ–સાયં-જનન હે રાજન ! દ્રવ્યનું ઉપાર્જન કરનાર વ્યક્તિના भृत्यु माह तेणज्जिए दव्य परिरक्खिए दारे य-तेनार्जितानि द्रव्याणि परिरक्षितान् રાજાન જ તેણે ઉપાર્જન કરેલા દ્રવ્યને તથા તેની આશ્રિત સ્ત્રી જનને પ્રાપ્ત કરીને ચન્ને નીતિ-અન્ય ના છત્તિ બીજી વ્યક્તિ આનંદ કરે છે, અને હૃદ તુદા વફ-હૃષ્ટતુદા માનિત હર્ષિત થતી રહે છે. અને ઘણુ સંતુષ્ટ રહ્યા કરે છે પ્રક્રિયા દર–ગાઢ મતિ અને તેઓ શરીર શણગારી ઠાઠમાઠથી રહે છે. ૧દા
મરી જવાથી જીવનું શું થાય છે તેને કહે છે.– “ ” ઈત્યાદિ !
અન્વયાથ––તેTIષિ નં મુદ્દે વા–તેના જત પૂર્વે મુ ટુર્વ વા થશમં તમ મરણ પથારીમાં પડેલા એ મનુષ્ય પહેલાં જે સુખના હેતુરૂપ જે જે શુભકર્મ અથવા દુઃખના હેતુરૂપ જે જે અશુભ કર્મ કરેલ છે તે વાળુ કુત્તો વરમાં
જીતેન વામંા સંgs: પમવત છત્તિ તેના અનુસાર તે પ્રાણી તે કમ યુક્ત બનીને પરભવમાં એકલેજ જાય છે. કેઈ બીજા જીવ એની સાથે જતા નથી.
જ્યારે આ વાત છે કે, જીવની સાથે કેવળ શુભ અને અશુભ કર્મ જ જાય છે તે હે રાજન ! શુભકમના હેતુરૂપ જે તપ છે તેને જ તમે આદરે૧૭ છે
અ. પ્રકારનાં મુનિરાજનાં વચન સાંભળીને રાજાએ શું કર્યું, એ વાતને સૂત્રકાર આ ગાથાદ્વારા પ્રગટ કરે છે.--“ઝ ઇત્યાદિ !
મુનિકે ઉપદેશસે રાજા કા પ્રવ્રજ્યાગ્રહણ કરના
અન્વયાર્થ--ત–ાઘ એ ચારણ-ચનાર મુનિરાજનીનિ-ચંતિ પાસેથી ધમાં – શ્રવા શ્રત ચારિત્રરૂપ ધર્મને ઉપદેશ સાંભળીને સોનાદિવસ નરાધાર એ સંજય રાજાને મદયા સંવેજ નિયં સમાવી-માતા સંજો નિવૈદ્ર સમાપન સંસાર ઉપર વૈરાગ્ય આવે તેમજ મુક્તિ પ્રાપ્તિની અભિલાષા પૂર્ણપણે જાગી. તે ૧૮ છે
આ પછી રાજાએ શું કર્યું તેને કહે છે. --“સંજો' ઇત્યાદિ !
અન્વયાર્થી--સંન–સંત સંવેગ અને નિર્વેદથી યુકત સંજય રાજાએ रज्जं चइउं-राज्यं त्यक्त्वा Narयना परित्याग ४शन अणगारस्स गद्धभालिस्स માગનાર માર મારતઃ મુનિરાજ ગઈભાલી મહારાજની ચંતિયંતિ પાસેના પાસ નિવરવંતો-નિનશાને નિદાનતઃ દીક્ષા અંગીકાર કરી. છેલ્લા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
३४
Page #47
--------------------------------------------------------------------------
________________
સંજયમુનિ કે પ્રતિ કોઈ એક મુનિ કે પ્રશ્ન
આ પ્રમાણે દીક્ષા ધારણ કરીને સંજય સુનિ ગીતાર્થ બની ગયા અને દસ પ્રકારની મુનિસામાચારીનું પાલન કરવામાં સાવધાન બનીને તેઓએ ગુરુની આજ્ઞાથી એકાકી બની વિહાર કરવાનો પ્રારંભ કર્યો. વિહાર કરતાં કરતાં તેઓ એક નગરમાં આવ્યા ત્યાં શું બન્યું તેને હવે પ્રગટ કરવામાં આવે છે-“ના” ઈત્યાદિ !
અન્વયાર્થ—-વત્તિ-ક્ષત્રિય કઈ ક્ષત્રિયે દિવા–રા સત્તા રાજ્યને પરિત્યાગ કરીને વટવરૂપ-નિત દીક્ષા ધારણ કરેલ હતી તે ક્ષત્રિય રાજર્ષિ હતા તથા પૂર્વ જન્મમાં વૈમાનિક દેવ હતા. ત્યાંથી વીને ક્ષત્રિયકુળમાં તેઓએ જન્મ ધારણ કરેલ હતું. કેઈ નિમિત્તને લઈને તેને પૂર્વ જન્મની સ્મૃતિ આવી જવાના કારણે સર્વવિરતિનો ઉદય થઈ ગયો. આથી તેઓએ તરતજ રાજ્યને પરિત્યાગ કરીને દીક્ષા ધારણ કરી લીધી. અપ્રતિબદ્ધ વિહારી હોવાના કારણે એ ક્ષત્રિય રાજર્ષિ વિહાર કરતાં કરતાં અહીં આવી પહોંચ્યા હતા. તેમણે સંજય મુનિને જોઈને પૂછયું કે, હે મુનિ ! નÉ તે હવે સર્વ થા તે પંદરતે જે પ્રકારે તમારૂ રૂપ વિકાર વજીત દેખાય છે, ત થા તેવા પ્રકારે તે મને પણ સરૂ-રે મન પ્રસન્ન દફત્તે તમારું મન પણ વિકાર વગરનું પ્રસન્ન માલુમ પડે છે. પરમા
તથ-ષ્ઠિ ઈત્યાદિ !
હે મુનિ ! જાણે-દ્ધિ નામા આપનું નામ શું છે, તથા ફ્રિ જોજે-જોગ: આપનું કયું ગોત્ર છે, રસદાર માદ– વાગર્થાય નાદર કયા પ્રજનને લઈ આ૫ મન, વચન, અને કાયાથી પ્રાણાંતિપાત આદિથી વિરકત બન્યા છે. અર્થાત દીક્ષિત થયા છે ? તથ યુદ્ધ રિયલિ-વૃદ્ધાન થે ઘનિવલિ આચાર્યો ની આપ કઈ રીતે સેવા કરે છે, અને આપ વિનયવાન છો એ વાત કઈ રીતે મનાયેલ છે. અર્થાત આપ વિનયશીલ કઈ રીતે બન્યા? પર
કિયાવાઘાદિ મતકા પ્રતિપાદન
આના પ્રત્યુત્તરમાં સંજય મુનિ કહે છે–“સંગ ઈત્યાદિ ! અન્વયાર્થ-હે મુનિ! ના ના નામ-નાના ના નામ હું નામથી સંજય છું અર્થાત મારું નામ સંજય છે. તથા હું ન જોશ-પ જૌતમ ગરિક હું ત્રથી ગીતમ છું. ગૌતમગૌત્રી છું. તથા શ્રુતચારિત્ર પારંગત ગઈભાલી મારા આચાર્ય છે.
ભાવાર્થ-–ગઈ ભાલી આચાર્ય મહારાજના ઉપદેશથી મેં પ્રણાતિપાતાદિક પાપને પરિત્યાય કરી આ દીક્ષા ધારણ કરેલ છે. એઓશ્રી મારા ગુરુ છે મુકિત પ્રાપ્ત કરવાની કામનાથીજ હું મુનિ બન્યો છું. આચાર્યોની સેવા પણ હું તેમના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૩૫
Page #48
--------------------------------------------------------------------------
________________
ઉપદેશ અનુસાર કરું છું. તથા તેઓના કથન અનુસાર સઘળી મુનિ ક્રિયાઓની આરાધના કરું છું. આ હું વિનીત બનેલ છું. મુનિપદથી પાંચ મહાવ્રતરૂપ મૂળ ગુણની આરાધકતા આચાર્ય સેવાથી, ગુરુસેવામાં પરાયણતા અને આચાર્યની સેવાથી તથા તેમના ઉપદેશ અનુસાર ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષામાં પ્રવૃત્તિ કરવાથી ઉત્તર ગુણની સમરાધકતા એમા પ્રગટ કરાયેલી જાણવી જોઈએ. રરા
આ પ્રકારે સાંભળીને તેમના ગુણોથી આકર્ષાઈને ક્ષત્રિય રાજર્ષિએ પૂછયા વગર જે કાંઈ કહ્યું તેને કહે છે–“#િf” ઈત્યાદિ !
અન્વયાર્થ–હે મહામુનિ ! જિરિ–દિવા જીવાદિકોની સત્તારૂપ કિયા તથા ચિં-ક્રિયા જીવાદિક પદાર્થોની નાસ્તિત્વરૂપ અક્રિયા તથા વિયં-વિનયઃ સઘળાને નમસ્કાર કરવારૂપ વિનય અને અન્ના-સૈજ્ઞાન વસ્તુનત્વનું જ્ઞાન પ્રદ જ ટરિં–તૈઃ afમઃ જો આ ચારે સ્થાને દ્વારા એક-યજ્ઞr: પોતપોતાની બુદ્ધિ અનુસાર જેઓએ વસ્તુનું સ્વરૂપ પરિકલ્પિત કરેલ છે. સર્વજ્ઞના સિદ્ધાંત અનુસાર જીવાદિક પદાર્થોના સ્વરૂપને જે નથી માનતા એવા સર્વજ્ઞ સિદ્ધાંત થી બરિસ્કૃત કુતિથજન ૪ જુમાણ-૪ અમને કુત્સિત જ તની પ્રરૂપણા કરે છે કારણ કે, તેમનું જે કાંઈ પણ કહેવાનું હોય છે તે સતયુકિતયોથી સર્વથા વજીત અને મનથી ઉપજાવી કાઢેલું છે. કિયાવાદીઓનું એવું કહેવાનું છે કે, આત્મા છે તે ખરે, પરંતુ તે એકાન્તથી વિભુ પણ છે, અવિભુપણ છે. કર્તા પણ છે, અકર્તા પણ છે, મૂર્તાિક પણ છે, અમૂતિક પણ છે પરંતુ એવી એ માન્યતાઓ ઠીક નથી. કારણ કે, શરીરમાં આત્માના લિગભૂત ચિતન્યની ઉપલબ્ધિ થવાથી આત્મામાં વ્યાપકતા ઘટિત થતી નથી. - જે કદાચ અહીંયાં એવું કહેવામાં આવે કે, આત્માને અવ્યાપક માનવાથી તેના ગુણભૂત ધર્મ અને અધર્મને પણ અવ્યાપક માન છે પડશે. જે પ્રત્યુત્તરમાં એમ કહેવામાં આવે કે, અમે ધર્માધમ પૂણ્યપાલને પણ અવ્યાપકજ માની લઈશું તો આ પ્રકારનું કહેવું ઉચિત માની શકાતું નથી. કારણકે, દિપાન્તર્ગત જે મણી આદિક પદાર્થ છે તે દેવદત્તના અદષ્ટથી–પુણ્ય-પાપથી આકર્ષાઈને જે તેને પ્રાપ્ત થાય છે તે પ્રાપ્ત થઈ શકશે નહિં? કારણકે, દેવદત્તનું અદૃષ્ટત્વ તે અવ્યાપક છે. પછી તેને એની પાસે ખેંચીને કણ લઈ આવશે ? તે આ પ્રકારે અદષ્ટને અવ્યાપક માનવાથી દોષ આપી શકાતું નથી, કારણકે અમે પ્રત્યક્ષથી જોઈએ છીએ કે, ચુંબક લેઢાને જેકે, તેનાથી છેટે હોય છે, જુદા આકારનું હોય છે છતાં તેને પોતાની પાસે ખેંચે છે. ત્યારે આ નિયમ કઈ રીતે માની શકાય કે, અદષ્ટને વ્યાપક માનવાથી જ ભિન્ન પ્રદેશવતિ મણ મુકતાદિકને ખેંચી શકે છે. અન્યથા નહીં.
આજ પ્રમાણે આત્માને અવિભૂવ એકાન્તતઃ માનવ એ પણ ઠીક નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૩૬
Page #49
--------------------------------------------------------------------------
________________
અર્થાત–પ્રત્યેક જીવાત્માના આત્મા એણે ગ્રહણ કરેલા શરીર પ્રમાણુજ છે. જો તેને અવિભૂ–અંગુષ્ટ પ્રમાણ માનવામાં આવે તે ચૈતન્યમાં સઘળા શરીરની વ્યાપકતા ન આવી શકવાના કારણે ચૈતન્ય વિષ્ટિત શરીરના અવયવેામાંજ આઘાત આદિ થવાથી વેદનાનો અનુભવ થઈ શકશે. જે પ્રદેશામાં ચૈતન્યનું અધિષ્ઠાતાપણું ન હોય એ શરીર પ્રદેશમાં વેદનાને અનુભવ થઈ શકે નહી. પરંતુ એવુ બનતુ નથી. તેમજ નતા તેવું અનુભવમાં પણ આવે છે. એક આઘાત લાગવાથી તેની વેદના સઘળા શરીરમાં લાગે છે. એથી આત્મા અંગુષ્ઠ પ્રમાણ નથી. પરંતુ આખા શરીરમાં વ્યાપક છે. આવી રીતે કતૃત્વ પણ આત્મામાં એકાન્તતઃક્તિસંગત પ્રતિત થતા નથી. અક્રિયાવાદી આત્માને અસ્તિક્રિયા વિશિષ્ટ માની શકાતા નથી. આથી તેને મત પણ અસંગત જ છે, કેમકે, “દું મુવી” ઇત્યાદિ ! પ્રત્યય એને અતિક્રિય વિશિષ્ટ સિદ્ધ કરે છે. આત્માના અભાવમાં “ગદ્દે સુરવી” ઈત્યાદિ પ્રત્યય લાગુ થઈ શકતુ` જ નથી.
વિનયવાદિઓની એવી માન્યતા છે કે, સુર, નૃપતિ, ગજ, વાજી, ગાય, મૃગ, કરન, ઉંટ, ભેંસ, કુપ્પુર, છગલ, કાક, મકર, આદિને નમસ્કાર કરવાથી કમેને ક્ષય થાય છે. વિનયના આશ્રયથીજ આત્માનું શ્રેય છે એ શીવાય નહીં. આવી માન્યતા વિનયવાદીની છે. તે આવી કલ્પના પણ ઉચિત નથી. કેમકે, વિનય તે ગુણવાળાએનાજ કરવામાં આવે છે. જો કે, ગુણાધિકતા તે ફક્ત કેવળીએમાંજ ઉત્કૃષ્ટરૂપથી છે છતાં પણ વચ્ચેના જીવેામાં ક્રમ અનુસાર તેને પ્રકાશ થાય છે. આથી સઘળાને વિનયના પાત્ર ન માનીને ગુણાધિકને જ વિનયનું સ્થાન માનવામાં આવેલ છે. અન્ય અજ્ઞાની પ્રાણીએને વિનય ઉલ્ટા અશુભ ફળને આપનાર બતાવવામાં આવેલ છે.
અજ્ઞાનવાદી જ્ઞાનને મેાક્ષના પ્રતિકારણરૂપથી માનતા નથી તેમનુ કહેવુ છે કે, આ સંસારમાં આત્માના વિષયમાં ભિન્ન ભિન્ન માન્યતાએ પ્રચલિત છે. ત્યારે કઈ કઈ માન્યતાઓમાં સત્યતા છે, કઈ કઈમાં અસત્યતા છે ? આ વાતના નિય કાણ કરી શકે છે ? આ કારણે તપ કરવામાં જ ઈષ્ટસિદ્ધિ નિહિત છે. આના વગર નહીં. તે આવી માન્યતા પણ ખરેખર નથી. કેમકે, જ્ઞાન વગર તપપ કષ્ટોનું અનુષ્ઠાન કરવું તે, અજ્ઞાનથી ભરેલુ' હાવાથી પશુક્રિયા પ્રમાણે બ્ય છે. આ ક્રિયા, અક્રિયા, વૈયિક તથા અજ્ઞાનીના ભેદ (૩૬૩) ત્રણસેા ત્રેસઠ છે. ક્રિયાવાદીના ભેદ એકસે એસી (૧૮૦) છે. અક્રિયાવાદીના ભેદ ચેાર્યાસી (૮૪) છે, વૈનિયકાના ભેદ (૩૨) ખત્રીસ છે. તથા અજ્ઞાનવાદીઓના ભેદ સડસઠ (૬૭) છે. આ સહુની માન્યતાએ યુક્તિયુક્ત નથી. આથી એમનું કથન કુત્સિત કથન છે. આ કારણે એમના મત થવાને ઉપાદેય નથી. ારા
આ અભિપ્રાય પાતાના મનથી કહેવામાં આવેલ નથી, તેને કહે છે. “” ઈત્યાદિ !
અન્નાથ”—વદ્ધે યુદ્ધઃ ખુદ્ધ તત્વજ્ઞાતા વળી જે િિનવ્રુતે-નિવૃત્તઃ કષાયરૂપ અગ્નિના સંપૂર્ણપણે શાન્ત થઇ જવાથી સઘળી બાજુથી શીતળ એવા તથા વિઝાજળસંપન્ને વિદ્યાચળસંપન્નઃ ક્ષાયિક જ્ઞાન અને ચારિત્રથી સ'પન્ન એથી મુત્ત્વે ત્ય: સત્યવાણી એટલવાવાળા આપ્ત તથા સઅવધીમે સત્યપરામઃ અનંત વય સંપન્ન એવા નાય—જ્ઞાતર જ્ઞાતપુત્ર શ્રી મહાવીર પ્રભુએ જ ફરવાલ --કૃતિ માતુ વિંત “આ ક્રિયાવાદિ વગેરે ખેતુ બેલે છે.” તેનુ સ્વરૂપ ખતાવેલ છે. અમે અમારા તરફથી કાંઈ કહેલ નથી. ારકા
આ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૩
૩૭
Page #50
--------------------------------------------------------------------------
________________
ક્રિયાવાઢિયોં કે પાપકારિત્વ કા વર્ણન
એ ક્રિયાવાદી આદિએની તથા જીનપ્રણીત સધની આરાધના કરવાવાળાની શું શું ગતિ થાય છે તેને કહે છે-“વ્રુત્તિ” ઇત્યાદિ !
અન્વયા——TRો-વાMિ: ક્રિયાવાદી આદિ વ્યક્તિ દ્વારા કરાતી અસત્ પ્રરૂપણાનુ સેવન કરવામાં પરાયણ તેને જે નાના મનુષ્ય છે તે કોરે નર, પતિ–પોરે નજે પન્તિ મરીને ભયંકર સીમતક આદિ નરકાવાસમાં જાય છે તથા જે વ્યક્તિ ર્ ાયિ ધર્મ ચરિત્તા-માર્ચ ધર્મ પરિવાઃ જીન પ્રરૂપિત ધનું સેવન કરે તે તેના સેવનથી વિન્ગ પર ઋતિ-નિવ્યાં પતિ ઇન્તિ દેવàાકને અથવા સમસ્ત ગતિમાં પ્રધાનભૂત ગતિ સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. આ કારણે હું સયત મુનિ ! અસત્ પ્રરૂપણાના પરિત્યાગ કરીને તમારે સત્ય પ્રરૂપશ્ચા કરવામાંજ પરાયણુ ખની રહેવુ જોઈએ. ૨પા
એ ક્રિયાવાદી આદિ પાપકારી કેવા છે? આ વાતને ક્ષત્રિય રાષિ` પ્રદશિત કરે છે.—“માયા જીવ” ઇત્યાદિ !
અન્નયા —હૈં સંજય મુનિ ? ક્રિયાવાદી આદિજના દ્વારા જે કઇ પણ પ્રરૂપિત કરવામાં આવેલ છે -તત્ તે સઘળું માયા ઘુમ્–માયોર્ માયાથી જ કહેવામાં આવેલ છે. તથા મુસામાસા નિથિયા-જીવામાના નિરથિા એની ભાષા, વાણી, મૃષા, સથા અલીક છે. અને નિર્થક શિવસુખથી જીવાને વત કરવાવાળી છે. આ કારણે હું.. સંગમમાળો વિ—દું સંચચ્છવિ ક્રિયાવાદી આદિના મતને સાંભળવાથી દૂર રહીને નિશ્ચયથી વામિવામિ પેાતાના આત્મામાં વસું છું. આ વાત સંજય મુનિની સ્થિરતાના માટે જ ક્ષત્રિય રાજષિએ કહેલ છે. તાત્પર્ય આનું એ છે કે, જે પ્રકારે હું ક્રિયાવાદી આદિની અસત્ પ્રરૂપણાથી દૂર રહું છુ. એજ પ્રમાણે તમારે પણ દૂર રહેવુ જોઇએ. કહ્યું પણ છે—“ઢોકો ચ ટારૂ પી જે સ્વયં સ્થિત હોય છે. તે બીજાને પણ સ્થિર કરે છે. ચ યિમિપ તથા હું સ ંયમમા માં વિચરણ કરૂ છું. રા
ક્રિયાવાદિયોં કે મતકે શ્રવણ સે નિવૃતિ કે કારણ કા કથન
આપ ક્રિયાવાદી આદિના મત શ્રવણથી કઇ રીતે નિવૃત બન્યા છે ? આવી સ ંજયની જીજ્ઞાસાનુ સમાધાન કરતાં ક્ષત્રિયરાજષ કહે છે-“સ, તે” ઇત્યાદિ ! અન્વયા-હે સ`જય મુનિ ! તે સત્ત્વે મિચ્છાવિકી ગળયિા મકનું વિવિતાતે સર્વે નિાદપ્રથ: નાર્થી: મમ fવિતા: પૂર્વોક્ત એ સઘળા ક્રિયાવાદી આદિ મિથ્યાષ્રી છે તથા અનારૂં છે. એ હુ સારી રીતે જાણું છુ. તથા એ વિઝમાને વરે જો–વિદ્યમાને પરેોઠે સઘળા વિદ્યમાન પરàાકમાં વિવિધ પ્રકારની યાતના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૩૮
Page #51
--------------------------------------------------------------------------
________________
એનો અનુભવ કરશે, નરક નિગોદાદિકના ભયંકર કષ્ટોને સહન કરશે, આ વાત પણ સબ્સ ગાળામ- નાનામિ સારી રીતે જાણું છું. અથવા “ઘરો વિ માનો? પરલોક વિદ્યમાન છે. આ વાત પણ હું અતિશય જ્ઞાનથી જાણું છું. તથા જાતિ સ્મરણ જ્ઞાનના લાભથી ગg H =ાનિ-ગામાનં સભ્ય નામિ હું મારા આત્માને પણ જાણું છું. આ માટે હું એમની સંગત કરવાથી દૂર રહું છું. ૨૭
આજ અને ફરીથી સ્પષ્ટ કરતાં તેઓ કહે છે –“ચદમણિ ઇત્યાદિ ! અન્વયાર્થ–હે મુનિ ! મદને-
મને બ્રહ્મનામના પાંચમા દેવલોકના મહાપ્રાણ નામના વિમાનમાં ગાં–ગદ હું ગુરૂ-તિમાન દીતિ વિશિષ્ટ વરિતસવ-વાપમઃ સે વર્ષના પૂર્ણ આયુવાળા જીવની સમાન હતે. અર્થાત મનુષ્યમાં કોઈ જીવ સો વર્ષની આયુ–સુધી જીવીત રહે છે તે જેમ પૂર્ણ આયુ ષ્યવાળો કહેવાય છે, એ જ પ્રમાણે હું પણ તેજ વિમાનમાં પરિપૂર્ણ આયુષ્યવાળે દેવ હતા. સ્વર્ગમાં પત્ય પ્રમાણ અને સાગર પ્રમાણ સ્થિતિ દેવાની બતાવવામાં આવેલ છે તે અહીં પાલી રાબ્દથી પલ્ય પ્રમાણ અને મહાપાલી શબ્દથી સાગર પ્રમાણ સ્થિતિ ગ્રહણ કરવી જોઈએ. ક્ષત્રિય રાજર્ષિ કહી રહ્યા છે કે, ત્યાં મારી વિદા–વિખ્યા દેવ સંબંધી થિતિ વારિસરવા મદારી–ાતાના જહાંપરિ મનુષ્ય પર્યાયની સે વર્ષ પ્રમાણ આયુ ભેગવનારા જીવના સમાન દસ સાગરની પૂર્ણ સ્થિતિ હતી. ર૮
ક્ષત્રિય રાજઋષિ કા ઉપદેશ
તથા–“ ઈત્યાદિ !
અન્વયાર્થ–સદ-વથ દેવભવરૂપી આયુષ્ય પૂર્ણ થવાથી વંમ ઢોrat ગુગોબ્રહ્મોસઃ તે પાંચમા સ્વર્ગથી આયુબંધ પુરો થતાં ત્યાંથી અવીને મrg
Í મનમાજ-મમરા હું મનષ્યભવમાં આવેલ છું. આ પ્રમાણે પોતાનું જાતિસ્મરણાત્મક વર્ણન કરીને તે ક્ષત્રિય રાજર્ષિએ સંજય મુનિને એ પણ કહ્યું કે, હું ચqt ન ચાઉં તદાનને ગામનઃ : ૪ જથા ગાયુ તથા નાને મારૂં પિતાનું તથા બીજાનું આયુષ્ય કેટલું છે તે પણ જાણું છું ઉપલક્ષણથી ગતિને પણ જાણું છું રેલા આ પ્રમાણે ન પૂછવા છતાં પણ પિતાના વૃત્તાંતને ક્ષત્રિય રાજર્ષિએ સંજયમુનિને કહીને ફરીથી ઉપદેશ આપતાં કહ્યું કે,–“ના ” ઈત્યાદિ !
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૩૯
Page #52
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રિય રાજઋષિ દ્વારા અપને આચાર કા પ્રતિપાદન
અન્વયા—હે સંજય ! સંન-યજ્ઞ: સાધુનું કર્તવ્ય છે કે, તે નાળાસરૂં ૨ જીતું પવિનિમ્ન-નાનાવિધ છે. ૨ વિનયેત્ અનેકવિધ ક્રિયાવાદી આદિ મિથ્યાર્થીઓના મતવિષયક અભિલાષાના તથા સ્વમતિકલ્પિત અભિપ્રાયના સથા પરીત્યાગ કરી દે. તથા બળસ્થા ને યસનથા-અનર્થા: ૨ ૨ સર્વોથાઃ સઘળા અનર્થોનું કારણ જે પ્રાણાતિપાત દોષ છે તેને પણ તે પરિહાર કરી દે. રૂ—તિ આ પ્રકારની આવી વિજ્ઞાનનુ-વિદ્યાન્નનુ સમ્યજ્ઞાનરૂપ વિદ્યાને લક્ષમાં રાખીને તમે સર—સંચરે સંયમ માર્ગોમાં રત રહેા. ૫૩૦ના
હવે ક્ષત્રિય રાજિષ પેાતાના આચારને કહે છે-“હિમામિ” ઇત્યાદિ ! અન્વયા —હું સંજયમુનિ ! હું સાળ જુનો મંત્તેન્હેિં વા–કોમ્યઃ પુનઃ પરમવ્રેમ્પવા શુભાશુભ સૂચક અંગુષ્ઠાદિના પ્રશ્નોથી અથવા ગૃહસ્થજનાના તત્તત્કાર્યા લેાચનરૂપ જે મંત્ર છે તેનાથી વિમામિ-પ્રતિમામિ હું. સ`દા નિવૃત્ત થઈ ગયા છું. અર્થાત્ હવે હું તેવા પ્રકારના સાવદ્યરૂપ ક°ને કરતા નથી. જે સયત આ પ્રકારના સાવદ્યરૂપ પ્રક્ષાદિકના વ્યાપારના પરિવનથી સયમના તરફ સદા ટ્વિ— ઉત્થિતઃ ઉત્થાનશીલ અની રહે છે. ગૌ-જ્ઞો એના વિષયમાં શું કહેવાનુ હાય ! આવા તા કાઈક જ મહાત્મા હોય છે. આથી હું સયત મુનિ ! આ અનંતાક્ત અ`ને વિજ્ઞા–વિદ્યાર્ જાણેા અને દોરાય-ઢૌરાત્રમ્ પ્રતિક્ષણ તન્ત્ર પર-તપથરે સાવદ્ય વ્યાપાર વિરતરૂપ તપનું અનુષ્ઠાન કરે. પ્રશ્નાદિકમાં સમય વિતાવેા નહીં.૩૧।।
આયુ કે જ્ઞાન કે વિષયમેં જિનશાસન કે મહત્વ કા પ્રતિપાઠન
સજયમુનિએ ક્ષત્રિયરાજ`િને પૂછ્યુ` કે, આપ આયુને કઇ રીતે જાણા છે ? ત્યારે ક્ષત્રિય રાજર્ષિ કહે છે—“નવ મે” ઇત્યાદિ !
અન્વયા—હે સંયત ! મુદ્દેળ ચેયસા-શુદ્ધેન ચેતના અતિ નિમળ ચિત્તવાળા એવા તમે મે–મામ્ મને ચારે પુચ્છસી-ાટે વૃત્તિ આયુના વિષયમાં જે પૂછી રહ્યા છે. તે સારૂં તત્ આ વિષયના જ્ઞાનને યુદ્ધે વુદ્દ: સ॰જ્ઞ મહાવીર પ્રભુએ પ્રગટ કરેલ છે. તું નાÜ—તત જ્ઞાનમ તે જ્ઞાન નળસાસપ્ને-નિનશાસને જીન પ્રરૂપિત સિદ્ધાંતમાંજ છે. અન્ય સુગતાદિ પ્રણીત શાસ્ત્રોમાં નથી. આથી તમે જીન શાસનમાં આ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેા. મેં પણ આ જ્ઞાન એમાંથીજ પ્રાપ્ત કરેલ છે. ૩રા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૭
४०
Page #53
--------------------------------------------------------------------------
________________
ફિરસે ક્ષત્રિયરાજઋષિ કા ઉપદેશ
ફરીથી ઉપદેશ કહે છે—“જિયિં પ” ઈત્યાદિ !
અન્વયા—હે સંજય ધીરે જિરિય હોય—વીર: યિાં રોપવેલ્સયમમાં જ્ઞાન સપન્ન મુનિનું કવ્ય છે કે, તે સદનુષ્ઠાનાત્મક પ્રતિક્રમણ અને પ્રતિલેખન રૂપ ક્રિયાને બન્ને સમય કરે. તથા બીજાએ પાસે કરાવે. અથવા “જીવ છે. અજીવ છે” ઇત્યાદિરૂપથી જીવ અને અજીવની સત્તાને તે સ્વય' સ્વીકાર કરે અને ખીજાએ પાસે પણ તેના સ્વીકાર કરાવે તથા ર્જાિય વિપ્નદ્-કિયાં વિનયેત્ મિથ્યાદષ્ટિએ દ્વારા કલ્પિત અજ્ઞાનરૂપ કષ્ટ ક્રિયાનું અથવા જીવનથી અજીવ નથી ઇત્યાદ્રિ જીવા જીવરૂપ નાસ્તિત્વ ક્રિયાના પરિત્યાગ કરે અને વિષ્ઠી-દજીયા સમ્યગદર્શનરૂપ બુદ્ધિની સાથે વિટિસંપન્ને જ઼િસંપન્ન સભ્યજ્ઞાનથી સંપન્ન અને. જ્યારે મુનિના માટે પ્રભુના આ પ્રકારના ઉપદેશ છે ત્યારે તમે પણ મુત્યુત્ત્તર ધર્મ ચર-મુહુચર્ં ધર્મઃ ચર કાયર જનેથી અસાધ્ય એવા આ શ્રુત ચારિત્રરૂપ ધર્મની આરાધના કરવામાં
સદા સાવધાન રહેા. ।।૩૩।।
સંજયમુનિ કો અપને કર્ત્તવ્ય મેં રહને કે ઉપદેશ ભરત ચક્રી કા ઉદાહરણ
આ પ્રકારે ક્ષત્રિય રાજર્ષિ સજયમુનિને પેાતાના કર્તવ્યમાં સ્થિર રહેવાના ઉપદેશના પ્રસંગમાં દૃષ્ટાંત દ્વારા સમજાવે છે--“એમ” ઇત્યાદિ ! અથધમ્મોસોદિય-અથધ
અન્નયા શોમિતમ્ સ્વ` મેાક્ષરૂપ પદાથી અને આ પદાર્થાંની પ્રાપ્તિમાં ઉપાયરૂપ ધર્માંથી શેભિત ચંપુયં સોન્નાતળુચવતું જીવા આ પુયેાક્ત પદને સાંભળીને મરદોઽવ-મરતો ભરત નામના પ્રથમ ચક્રવતી એ પણ માતૢ વાયું જામાવરું ચિત્રા-મારતું વર્ષ ામાન્ ચત્તા ભારતવષઁના સઘળા સામ્રાજ્યના તથા શાબ્દિરૂપ કામભાગના પરિત્યાગ કરીને પત્ર-યંત્રનિત દીક્ષા અંગીકાર કરી.
ભરત ચક્રવર્તી કી કથા
ભારત વર્ષમાં ચૈાધ્યા નામની એક નગરી હતી. તે પેાતાની રચનાથી સઘળી નગરીઓમાં પ્રધાનરૂપે હતી. તેને ઇન્દ્રની આજ્ઞાથી વૈશ્રવણુ દેવ કુબેરે રચેલ હતી. તેના શાસક પ્રથમ જીનેન્દ્ર ઋષભદેવ હતા. તેમના પુત્રનું નામ ભરત હતું. ભરતે પૂર્વભવમાં મુનિએની વૈયાવૃત્તિ (સેવા) કરેલ હતી. એનાથી અંત પુણ્યરાશિના પ્રભાવથી જ તેને ઋષભદેવ જેવા તીર્થંકરના પુત્ર થવાનું સૌભાગ્ય
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૪૧
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત થયું હતું. ભગવાને દીક્ષા અંગિકાર કર્યાં પછી ભરતને ચક્રવતી પદની પ્રાપ્તિ થઇ હતી. ચક્રવર્તી પદ્યના ઉપલક્ષ્યમાં તેમને સ્વની સમૃદ્ધિને પણ ઝાંખી પાડે એવી અયે ધ્યા નગરીના શાસક થવાના ચેગ સાંપડયા હતેા. નવનિધિ અને ચૌદ રત્નાના એ અધિપતિ હતા. બત્રીસ હજાર મુગટધારી રાજવીએ તેમનો સેવામાં રહેતા હતા. ખેતેર હજાર (૭૨૦૦૮) નગર ઉપર એમનું શાસન હતું છન્નુ કરોડ (૯૬૦૦૦૦૦૦૦) ગામામાં તેમની અખંડ આજ્ઞા ચાલતી હતી. ખત્રીસ હજાર (૩૨૦૦૦) દેશેાના સૌભાગ્યના નિર્ણય એમના હાથમાં હતા. અડતાલીસ હજાર (૪૮૦૦૦) પટ્ટણાના એ અધીશ્વર હતા. નવ્વાણુ હજાર (૯૯૦૦) દ્રોણુ મુખાના એ રક્ષક હતા. ચાર્યાશી લાખ (૮૪૦૦૦૦૦) હાથી અને એટલાજ ધેડાએ એમની સેનામાં હતા, છન્તુ કરોડ (૯૬૦૦૦૦૦૦૦) સૈનીકાના એ સ્વામી હતા. સેાળ હજાર (૧૬૦૦૦) દેવાના તથા છ ખંડ મડિત ભરતક્ષેત્રનું એકાધિપત્ય એમના હાથમાં હતુ. તેમને ચેાસઠ હજાર (૬૪૦૦૦) અન્તઃપુર હતા. તેઓ પેાતાની વિભૂતિના અનુસાર સાધર્મિક વાત્સલ્યા પણ કર્યા કરતા હતા. જીનશાસનની પ્રભાવના પણ કરતા હતા. દીનહીનજનાની રક્ષા પણ કરતા હતા. આવી રીતે એમનું જીવન આનંદ પૂર્વક વ્યતીત થતું હતું.
એક સમયની વાત છે કે, ચક્રવતી એ સવારમાં પેાતાના શરીરની માલિશ કરાવી અને એને વિવિધ પ્રકારના ઉવટનાથી ઘસાવ્યું. ત્યાર બાદ સ્નાનાગારમાં જઈને સારી રીતે સ્નાન કર્યું. શરીરને લૂછ્યું, લૂછયા પછી શરીરને સુરભિવાસિત વસ્ત્રોથી સુસજ્જીત અને વિશિષ્ટ આભુષણાથી અલંકૃત કરી તે પેાતાના આદશ ભુવનમાં ગયા ત્યાં જે વખતે તે પેાતાના શરીરની શૈાભાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. એ વખતે એમની આંગળીમાંથી એક વીંટી નીકળી મણીરત્નવાળી ભૂમિ ઉપર જઈ પડી.–વીટી આંગળીમાંથી સરી જઈ ને ભૂમિ ઉપર પડી છે.” આ વાતની તેમને એ સમયે ખબર ન પડી. દર્પણમાં વીટી રહિત એવી ખૂંચી આંગળી તેમને જોવામાં આવતાં પેાતાની તે આંગળી શેાભાયુક્ત ન જણાઈ જેથી ચક્રવતી એ ખીજી આંગળીમાંથી પણ વીંટી ઉતારી તે તે પણ સુશાભિત ન લાગી. આ પ્રકારે તેમણે ક્રમશઃ પાંચે આંગળીએમાંથી વીંટીએ ઉતારી નાખી તેા તે પણ તેમને સેહામણો ન લાગી. આ પ્રમાણે તેમણે પેાતાના શરીર ઉપરનાં સઘળાં આભરણે ઉતારી નાખ્યાં અને શરીરને જયારે અરિસામાં જોયું તે અલંકાર રહિત એવું શરીર તેમને સાવ ખેડાળ દેખાયુ. આ પ્રકારની શારીરિક પરિસ્થિતિથી તેના દિલમાં સવેગભાવ જાગી ઉઠયા. તેમણે વિચાર કર્યાં કે, જુએ! આ શરીર કેટલું અશેાભિતું છે, તેનું પેાતાનુ સૌંદય તે કાંઇ પણ નથી, આ તે બહારની સુ ંદર વસ્તુએના સમાગમથી જ સુંદર લાગે છે. જે પ્રાણી શરીરને સુંદર માનીને તેમાં રાતદિવસ આસક્ત ખની રહે છે તે, નિયમતઃ વિવેકથી વિકળ બની રહેલ છે. આ અશે ભન એવા શરીરના સંબંધથી મનેાજ્ઞ અન્નપાન વિવિધ પ્રકારનાં ખાદ્ય, સ્વાદ્ય, પુષ્પ, ગંધ, વસ્ત્રઆદિ એ સઘળી જ વસ્તુઓ અપવિત્ર અને વિનષ્ટ થઇ જાય છે કહ્યું પણ છે—
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૪૨
Page #55
--------------------------------------------------------------------------
________________
‘મથુનૂં ગાળ પાળ, ત્રિવિદ્ સ્વામસામે । सरीरसंगमावन्नं, सव्वंपि अई भवे || १ || वरं वत्थं वरं पुष्फं, बरं गंधविलेवणं । निस्सए सरोरेण, वरं सयणमासणं || २ | નિદાળ સરોવાળ, ચધથિર રૂમ । પંચામ્રમૂયમય, ગયામળા॥
જ્યારે તેની આ સ્થિતિ છે તે એ કેટલી અચરજની વાત છે કે વિદ્વાન પણ તેની પાછળ ખિલકુલ અવિવેકી બની જાય છે, તે પછી મુર્ખાએના વિષયમાં તે કહેવાનું જ શું હોઈ શકે? પરંતુ પેાતાની જાતને વિદ્વાન માનવાવાળા પ્રાણી પણ અનિત્ય એવા સંસારના અર્થે મૂર્ખાએની માફક અનેક પ્રકારના પાપા કરીને મેક્ષના દ્વારભૂત આ મનુષ્યભવને વ્યથ ગુમાવી દે છે. જેમ કેાઇ જુગારી જુગાર રમવાની હાંશમાં પેાતાના સર્વાં દ્રવ્યને ગુમાવતાં આગળ પાછળના વિચાર કરતેા નથી એવી રીતે મેાક્ષસાધનભૂત આ મનુષ્યજન્મને શરીરના નિમિત્ત નભ્રષ્ટ કરીને એ પ્રાણી આગળ પાછળને જરા સરખાએ વિચાર કરતા નથી, આથી આ મનુષ્યભ આવી રીતે નષ્ટભ્રષ્ટ કરવાને ચેાગ્ય નથી કહ્યુ પણ છે~~
"लोहाय नावं जलधौ भिन्नत्ति, सूत्राय वैडूर्यमणिं दृणाति । सच्चन्दनं लोषति भस्महेतोः, यो मानुषत्वं नयतीन्द्रियार्थे ॥ १ ॥ ” જે પ્રાણી પ્રાપ્ત મનુષ્ય જન્મને ઇન્દ્રિયાના વિષયાની પુષ્ટિ નિમિત્તે નિષ્ફળ કરે છે તે એ મૂખ પ્રાણીના જેવા છે કે જે સમુદ્રમાં પડી રહેલા જહાજને કેવળ લેાઢાની પ્રાપ્તિ અર્થે તેાડી રહેલ હાય તથા સૂત્રના માટે પેાતાના વય મણીની માળાને તેડી રહેલ હાય, અથવા તેા મલગિરિ ચંદનને કેવળ રાખના માટે બાળી રહેલ હોય. આ પ્રકારના વિચાર કરી રહેલા ચક્રવર્તીના ચિત્તમાં સવેગના તરંગે ઉઠવા લાગ્યા. જ્યારે સંવેગભાવ પૂર્ણ રીતે પુષ્ટ થયે ત્યારે ચક્રવર્તીએ એ વખતે મેાક્ષપ્રાસાદ ઉપર પહેાંચવા માટે નિસરણી સ્વરૂપ ક્ષેપકશ્રેણી ઉપર આરહણ કર્યુ. આ પ્રમાણે જ્યારે તેએ ક્ષપકશ્રેણી ઉપર ચઢયા ત્યારે એ સમયે ચાર ઘાતી કર્માના વિનાશથી ભાવચારિત્ર વિશિષ્ટ એવા એમના આત્મામાં અજ્ઞાનતિમિર વિનાશક એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં એજ સમયે વિનયાવનત ઇન્દ્ર એમની પાસે આવીને ઉપસ્થિત થયા. બે હાથ જોડીને ઇન્દ્રે કહ્યું— ‘મહારાજ! હવે આપ દ્રવ્યલિંગ ધારણ કરી લ્યા કે જેનાથી અમે લેકે આપના દીક્ષામહે।ત્સવ કરી શકીએ.' આ પ્રકારનાં ઇન્દ્રનાં વચન સાંભળીને ભરતમહારાજે પેાતાના માથાના વાળનેા પેાતાના હાથથી પંચમુષ્ટિ લાચ કર્યુ અને ઇન્દ્રે ભેટ ધરેલ મુનિવેશને ધારણ કર્યાં. ચંદ્રમા જે પ્રમાણે મેઘના આડંબરથી રહિત થઈને પૂર્ણ સ્વરૂપે બહાર નીકળે છે એજ પ્રમાણે ભરત મહારાજા પણ એ આદભવનમાંથી બિલકુલ નિલેપ બનીને બહાર નીકળ્યા. ભરત મહારાજને આ પ્રકારે મુનિવેષમાં બનેલા જોઈને, અર્થાત્ મુખ ઉપર સદરકમુખવસ્ત્રિકા બાંધેલ વગેરે જોઇને દસ હજાર અન્ય રાજાએએ પણ દીક્ષા અંગીકાર કરી. ભરત મહારાજે એમને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૪૩
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રતિઐધિત કર્યાં. આ કારણે તેમની સંસાર ઉપરની વાંચ્છના પરિક્ષીણ બની ચૂકી હતી. તેથી જ તેમણે દીક્ષા અંગિકાર કરી લીધી. ઇન્દ્રાદિક દેવ વિગેરે તેમને નમન કરી પછી પાતપેાતાના સ્થાન પર ચાલ્યા ગયા. ભરત કેવલી મહારાજ પણુ દસ હજાર સાધુઓથી પરિવ્રુત બનીને ભૂમ`ડળમાં વિહાર કરવા લાગ્યા અને સ્થળે સ્થળે ભવ્ય જીવાને દેશનાનુ પાન કરાવીને તૃપ્ત કરવા લાગ્યા. એક લાખ પૂર્વથી થાડા ઓછા સમય સુધી કેવળી પર્યાયમાં રહીને પછીથી ભરત મહારાજે સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી લીધી. ભરતના સ્થાન ઉપર ઈન્દ્રે તેમના પુત્ર આદિત્યયશને સ્થાપિત કર્યો.
ભરત મહારાજના કુમાર કાળમાં સીત્તોતેર લાખ (૭૭૦૦૦૦૦) પૂર્વ, તથા માંડલિક પદમાં એક હજાર (૧૦૦૦) વર્ષ વ્યતીત કરી પછીથી તેમને ચક્રવર્તી પદની પ્રાપ્તિ થયેલી. છ લાખ પૂ॰માં એક હજાર વર્ષ આછાં એટલા સમય એમણે ચક્રવર્તી પદને ભાગવ્યું. આ પ્રમાણે ગૃહસ્થાવસ્થામાં રહીને તેઓએ ત્યાસી લાખ પૂર્વ વ્યતીત કરેલાં. સંપૂર્ણ શ્રામણ્ય (સાધુ) પર્યાયમાં એમણે એક લાખ પૂર્વ વ્યતીત કરેલાં. આ પ્રમાણે તેમનું આયુષ્ય (૮૪૦૦૦૦૦) ચાર્યાસી લાખ પૂર્વાંનું હતું. ૫૩૪૫ એ રીતે ભરત ચક્રવતી ની કથા સંપૂર્ણ થઈ.
સગર ચક્રવર્તી કી કથા
ફરીથી છાંત કહે છે—તળો વિ” ઇત્યાદિ.
અન્વયા —હૈ સજયમુનિ ! હવે હું તમને સગરચક્રવર્તીનુ દૃષ્ટાંત પણ સંભળાવુ છું. નદિી-નરષિષક નરાધિપ સૌ નિસગોવિ સગર ચક્રવર્તી પણ સાગરત–લરાન્તમ્ સાગર પય*ત–ત્રણ દિશાએમાં સમુદ્ર પર્યંત તથા ઉત્તર દિશામાં ચૂલ હિમવત્ પતિ માહવાનું-મારતવર્ષેર્ ભારતવષઁનું શાસન કરીને પછીથી તેમણે હેવનું રૂમચિ હું ખ્ય અસાધારણ ઐશ્વયના ચિા–દિવા પરિત્યાગ કરીને ચાણ્ િિનવ્રુ-થયા નિવૃત્ત: સંયમનો આરાધનાથી મુક્તિને પ્રાપ્ત કરેલ છે.
સગર ચક્રવતી ની કથા આ પ્રકારની છે—
અયેાધ્યા નગરીમાં ઇક્ષ્વાકુ કુળના ભૂષણ સ્વરૂપ એવા એક જીતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને એક નાના ભાઈ હતા કે જેમનુ નામ સુમિત્ર હતું. રાજા છતશત્રુની રાણીનું નામ વિજ્યા હતું. તે સ`ગુણેાથી યુક્ત હતી. સુમિત્ર યુવરાજની રાણીનું નામ યશેામતી હતું. એક સમયની વાત છે કે, કામળ થયા ઉપર સુતેલી અને રાણીઓએ રાત્રિના પાછલા પહેારમાં ચૌદ સ્વપ્નાં જોયાં. તે જોએલાં સ્વપ્ન અનુસાર જીતશત્રુ રાજાની રાણીએ અજીત નામના પુત્રના, તથા સુમિત્ર યુવરાજની રાણીએ સગર નામના પુત્રને જન્મ આપ્ચા અજીત મીજા તીર્થંકર અને સગર બીજા ચક્રવતી થયા. શુકલપક્ષના ચંદ્રમાની માફ્ક આ બન્ને કુમારો કાળક્રમથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૪૪
Page #57
--------------------------------------------------------------------------
________________
જ્યારે યુવાવસ્થા સંપન્ન થયા ત્યારે માત પિતાએ એ બન્નેના વિવાહ કરી દીધા. જ્યારે એ બન્નેના વિવાહનું કાર્ય સારી રીતે સંપૂર્ણ થયું, અને એ બને આનંદપૂર્વક રહેવા લાગ્યા ત્યારે પિતા છતશત્રુ અને સુમિત્રે મળીને એક દિવસ એવે વિચાર કર્યો કે, આ બન્ને જણ હવે રાજ્યધુરાનું વહન કરવામાં સમર્થ છે આથી આપણું બને માટે એ ઈચ્છનીય છે કે, રાજ્યધુરાનો ભાર એ બને કુમારને સેંપી આપણે દીક્ષિત બની જઈએ. જ્યારે આ બન્ને જણા એ વિચાર કે થયે ત્યારે તે બન્ને જણાએ અજીતને રાજગાદી, તથા સગરને યુવરાજ પદ પ્રદાન કરી એકી સાથે મુનિ દીક્ષા ધારણ કરી. અજીત કુમારે રાજ્ય શાસનનો ભાર ઘણું જ બુદ્ધિમત્તાથી સંભળ્યિો અને ચલાવ્યું. તેમણે પિતાની પ્રજાનું પોતાનાં સંતાનની માફક પાલન કર્યું. જ્યારે તીર્થ પ્રવર્તનનો સમય આવ્યો ત્યારે પિતાના સ્થાન ઉપર યુવરાજ સગરને સ્થાપિત કરી અજીત કુમારે પણ જીન દીક્ષા ધારણ કરી. તપસ્યાની આરાધના કરીને તથા તીર્થંકર પદને આશ્રિત કરીને ધર્મચકને પ્રવર્તાવતાં એ અજીતકુમાર તીર્થકર ભૂમંડળમાં વિહાર કરવા લાગ્યા.
આ તરફ સગર રાજા ચૌદ રત્નના અધિપતિ બનીને છ ખંડ ધરતી માંહેના ભરત ક્ષેત્રને પિતાના આધિન કરીને ચક્રવતી પદનો ઉપગ કરતા પિતાની પ્રજાનું ભલી રીતે પાલન કરવાનું શરૂ કર્યું. સગર ચક્ર તને સાઠ હજાર પુત્રો હતા આ સઘળામાં જે જયેષ્ઠ પુત્ર હતા તેનું નામ જહૂકુમાર હતું. તેણે વિનયાદિ ગુણોથી પિતા સગર ચક્રવતીને પિતાના તરફ આકર્ષ્યા હતા. સગર ચક્રવતીએ એક દિવસ જકુમારને કહ્યું કે, જે તમને રૂચે તે વરદાન મારી પાસેથી માગી . પિતાની આ વાતને પ્રત્યુત્તર આપવા માટે જહુનુકુમારે એવું કહ્યું કે, કદાચ આપ સંતુષ્ટ થઈને મને આપવા માટે તૈયાર છે તે મારી ઈચ્છા છે કે, હું ચૌદરત્ન થી યુક્ત બની સઘળા ભાઈઓને સાથે લઈ સૈન્ય સહિત આ ભૂમંડળ ઉપર ફરું જ હુનું કુમારની આ પ્રકારની વાત સાંભળીને સગરચક્રવર્તીએ કહ્યું કે, “તમારી ઈચ્છા મુજબ વર્તા” આ પ્રમાણે તેની વાતને સ્વીકાર કરી અનુમતી આપી. જહનુકુમાર પણ સૈન્યને સાથે લઈ પોતાના ભાઈઓની સાથે ભૂમંડળના પરિભ્રમણ માટે નીકળ્યો. ફરતાં ફરતાં તેણે ભૂમિના મોટાં મેટાં આશ્ચર્ય જોયાં જેમ જેમ તે આગળ વધવા માંડયા તેમ તેમ તેને ઘણી એવી વાતનો અનુભવ થવા લાગ્યા. ચાલતાં ચાલતાં તે એવે સ્થળે પહોંચ્યા કે જે જગ્યાએ હૈમ નામને પર્વત અડગપણે ઉભેલ હતે. તેણે ત્યાં પહોંચતાં જ પર્વતની તળેટીમાં પિતાને પડાવ નાખે. અને ભાઈઓ સાથે પર્વત ઉપર ચડવાને પ્રારંભ કર્યો. પર્વતની શોભા જોતાં જોતાં જ્યારે તે આગળ વધી રહેલ હતા ત્યારે સહસા તેના મનમાં વિચાર આવ્યો કે, કદાચ કોઈ સમય કેઈ આ શોભા નષ્ટ ન કરી દે એટલા માટે આ પર્વતની રક્ષા નિમિત્તે કાંઈક બંદોબસ્ત કર જોઈએ. આ વિચાર કરી તે ભાઈઓની સાથે પર્વત ઉપરથી નીચે ઉતરી આવ્યા. અને પર્વતની ચારે દિશાઓમાં દંડરત્નથી તેણે સઘળાની સાથે ખાઈ દવાનો પ્રારંભ કર્યો. ખેદતાં ખોદતાં વિશેષ ભૂમિની નીચે પહોંચી ચૂકયા ત્યારે ભૂમિની નીચે રહેલા જવલનપ્રભ નાગરાજ પિતાના નાગલોકને ગભરાયેલા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૪૫
Page #58
--------------------------------------------------------------------------
________________
આકુળ-વ્યાકુળ જોઈને ક્રોધના આવેશમાં આવી ગયા. ક્રોધના આવેશમાં આવીને નાગરાજે કહ્યું, અરે મૂર્ખાઓ! તમે સઘળા આ શું કરી રહ્યા છે? શું મરવ ની ઇચ્છા છે? નાગરાજને જયારે આ પ્રમાણે ક્રોધના આવેશથી ભરેલા જોયા ત્યારે સઘળાઓએ તેને શાન્ત કરવાના આશયથી ઘણું વિનયની સાથે તેને કહેવા લાગ્યા, હે નાગરાજ ! અમારા આ અપરાધને આપ ક્ષમા કરે. તથા પ્રસન્ન થાઓ. અને આપના કોધના આવેશને શાંન્ત કરવાની કૃપા કરે. અમે જે આ કા મને આરંભ કર્યો છે તેને હેતુ ફક્ત હેમપર્વતની રક્ષા કરવી એજ માત્ર છે. આમાં જે આપની અપ્રસન્નતા થાય છે તે અમે આ કામ બંધ કરી દઈએ. આગળ આવું કરીશું નહીં. યુવરાજ આદિ કુમારનું આ પ્રકારનું વચન સાંભળીને નાગરાજને કપ ઉતરી ગયે. શાંત બનીને તેમણે કહ્યું, ઠીક છે. હવે તમે સઘળા અહીંથી ચાલ્યા જાવ. હું તમારું અનિષ્ટ કરવા ચાહતે નથી. કેમ કે, તમે સઘળા ચક્રવતીના પુત્ર છે. નાગરાજનું આ પ્રકારનું વચન સાંભળીને એ સઘળાએ પરિખાથી બહાર નીકળી આવ્યા અને બહાર આવીને જહનુકુમારે ભાઈઓને કહ્યું કે, જો કે, આપણે
દેલી ખાઈ ઓળંગવી દુર્લભ બની ગયેલ છે છતાં પણ આની શોભા જળ વગર સુંદર ન દેખાય જે કદાચ એ ખાઈ આવીને આવી જ રહે તે કદી કદી એ ધૂળ માટી આદિથી ભરાઈ જવાની અને એ કારણે આપણો પરિશ્રમ વ્યર્થ થઈ જવ નો આથી આને જે ગંગાજળથી ભરવામાં આવે તે ઘણું જ સારું થાય. જકુમારની આ વાત સાથે બધા સહમત થયા. જહુનુકુમારે દંડરનથી ગંગાના એક કિનારાનું ભેદન કરીને એના જળથી એ ખાઈ ભરી દીધી. જયારે એ ખાઈ પાણીથી ભરાઈ ગઈ ત્યારે નાગરાજે એ પાણીના આવેગથી નાગકને આકુળ વ્યાકુળ બનેલું જોયું અને તુરત જ નાગરાજે બહાર આવીને રાજકુમાર તરફ કોપયુક્ત બનીને કહેવા માંડયું રે મૂર્ખાઓ! એક વખત મેં તમારે અપરાધ ક્ષમા કરી દીધા પરંતુ તમે પિતાના સ્વભાવને છોડતા નથી. સમજાવવા છતાં પણ તમે અપરાધ કરવાથી રોકાતા નથી. આથી તમારા કરેલાનું ફળ ભોગવે. એવું કહીને નાગરાજે દષ્ટિવિષ સને મોકલ્યા. એ સર્ષોએ એજ વખતે પોતાના નેત્રની અગ્નિજવાળાથી બાળીને ખાખ કરી દીધા. ભરિમભૂત થયેલા કુમારને જોઈને સૈન્યમાં હાહાકાર મચી ગયો. સઘળા સૈનિકોએ વિચાર કર્યો, કે જુઓ ! અમારે લેકેની હતભાગ્યતા સઘળા કુમારો મરી ચૂક્યા છે એમાંથી એક પણ બાકી બચેલ નથી. હવે ચકવતીને માટે વજપાત સમાન આ વૃત્તાંતને તેમની પાસે જઈને કઈ રીતે કહી શકાય ? આથી સહુથી સારી વાત તો એ છે કે, આપણે સઘળા પણ અહીંજ ચિતા ખડકીને બળી મરીએ. આ પ્રકારને વિચાર કરીને તે સઘળા લેકે એ ચિતા તૈયાર કરી તેમાં પ્રવેશ કરવાની તયારી કરી રહેલ હતા એ સમયે ત્યાં એક બ્રાહ્મણ આવી પહોંચે. તેણે પેલા લોકોને ચિતામાં જીવતા બળી મરવાની તૈયારી કરતા જોઈને તે બ્રાહ્મણે તેમને કહ્યું-કહો શું વાત છે ? તમે જીવતા બળી મરવાની તયારી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
४६
Page #59
--------------------------------------------------------------------------
________________
શા માટે કરી રહ્યા છો ? બ્રાહ્મણની વાત સાંભળીને સઘળા સૈનિકે એ જે કાંઈ બીના બનેલ હતી તે યથાર્થરૂપથી તેને કહી સંભળાવી. સાંભળીને બ્રાહ્મણે કહ્યુંતમે લેકે વિષાદ ન કરે. ક રણકે, જે સંસારમાં જન્મ્યા છે તેનું મૃત્યુ તો અવશ્ય છેજ “નારા દિ ઘો મૃત્યુ એ સિદ્ધાંત છે. એકાન્તતઃ આત્યંતિક સુખ અને દુઃખ આ પ્રાણીને સંસારમાં સ્થિર રૂપથી હોતાં નથી. કહ્યું પણ છે–
“કામિ Tigg નીવાપ, વિવિદવસના
તે નથિ વિદાળ, ગં સરે ન સંમડું ” આ કારણે ચીતામાં પ્રવેશ કરવાથી આપ લેક રોકાઈ જાવ. હું જઈને સગર ચક્રવતીને સઘળા સમાચાર કહી દઉં છું. આ પ્રકારના બ્રાહ્મણના વચનથી તે સઘળા સિનિક ચીતામાં પ્રવેશ કરતાં શેકાઈ ગય.
બીજી બાજુ સનિકોને આશ્વાસન આપી નીકળેલ તે બ્રાહ્મણ કેઈ અનાથ મરેલા બાળકને લઈને રાજદ્વારમાં પહોચ્યા. અને ત્યાં પહોંચીને રાડો પાડીને જોરજોરથી રોવા લાગે. વારંવાર જોરશોરથી ચિત્કાર કરતા એ બ્રાહ્મણને પિતાની પાસે બેલાવિને સગર ચક્રવતીએ પૂછ્યું. હે બ્રહ્મદેવ ! કહે કેમ રાઈ રહ્યા છે ? બ્રાહ્મણે કહ્યું, રાજન મારે આ એકજ પુત્ર હને તેને સાપ કરડી ખાધો છે. જેથી તે ચતન્ય સહિત થઈને આ અવસ્થાને પામ્યો છે. કૃપા કરીને તેને આપ જીવતો કરી દે. હું તેના વગર એક ક્ષણ પણ જીવીત રહી શકું તેમ નથી. જે આપ મારી આ બાળકને જીવાડી દેશે તે ખૂબજ દયા થશે મહારાજ ! બ્રાહ્મણ જ્યારે આ પ્રકારની વાત કરી રહેલ હતો એજ સમયે રાજકુમારની સાથે ગયેલા સામંત જન આદિ
ત્યાં આવીને બેસી ગયા. રાજાએ વિષવૈદ્યને બોલાવવા માણસને દોડાવ્યા વિષવિદ્યા આવ્યા અને ચિકિત્સાનો પ્રારંભ પણ કર્યો પરંતુ તે મરેલ બાળક કેઈ પણ રીતે જીવીત થઈ શકે નહીં. ચક્રવતીએ જ્યારે આ જોયું તો તેણે એ બ્રાહ્મણને દીલાસો આપવા નિમિત્તથી આ પ્રમાણે કહ્યું, હે બ્રાહ્મણ ! જે ઘરમાં કેઈનું પણ મૃત્યુ થયેલ ન હોય તેવા ઘેર જઈને રખ લઈ આવો. એટલે હું તમારા પુત્રને જીવતો કરી દઈશ. ચ વતીની વાત સાંભળીને બ્રાહ્મણ નગરમાં પ્રત્યેક ઘર પર જઈને ચક્રવર્તીના કહ્યા અનુસાર રાખની માગણી કરવા લાગ્યા. પરંતુ કોઈ પણ જગ્યાએ તેને આ પ્રકારની રાખ મળી નહીં. આથી તે નિરાશ થઈને ચક્રવતીની પાસે પાછો ફર્યો. સગરે બ્રાહ્મણને જોઈને કહ્યું, હે બ્રાહ્મણ ! હૈયે ધારણ કરે. પુત્રના મરણ જન્ય સંતાપ છેડે, એ કઈ પણ પ્રાણી જગતમાં નથી કે, જે પેદા થઈને મરે નહીં'. જે ઉત્પન્ન થાય છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે જમારા ૫ ઘણુ પૂર્વ જે કાળનો કેળીઓ બની ચૂક્યા છે. મૃત્યુ તે કેઈને પણ છોડતું નથી. સઘળાએ કે એક દિવસ રવાનું તે છે જ. કહ્યું પણ છે કે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
४७
Page #60
--------------------------------------------------------------------------
________________
“અસ્થિ જોઇ મત્રને, બસ નાયારૂં નેવ થયાË । नियकम्म परिणइ ए, जम्म मरणाई संसारे ॥ १॥
''
આ ત્રિભુવનમાં એવુ' કાઇ પણ નથી કે, જેનેા જન્મ થયા હોય પરંતુ મૃત્યુ ન થયુ. હાય. સંસારમાં પાત પેાતાના કર્મીની પરિણતીથી જ જન્મ મરણ થાય છે. આ કારણે જ્યારે આવી વાત છે તેા, હું બ્રાહ્મણ તમે સમજદાર હોવા છતાં પણ કેમ દુઃખીત થઈ રહ્યા છે. આ વાત ખૂબજ અનુચિત છે. આથી હવે શેકના પરિત્યાગ કરી આત્મહીતનું સાધન કરવાના પ્રયત્ન કરશ. કે જેનાથી મૃગતુલ્ય એવા તમે મૃત્યુરૂપી સિંહ વડે ઝડપાઇ ન જાવ.
ચક્રવર્તીની આ પ્રકારની શિક્ષાપ્રદ વાણીને સાંભળીને બ્રાહ્મણે કહ્યું-હે રાજન ! આપ જે કાંઇ કહી રહ્યા છે તે સઘળું હું' સારી રીતે જાણું છું. અને તે હું સમજું છું. પરંતુ શું કરૂ' ? આ એકજ મારા પુત્ર હતા અને એ પણ મરી ગયા હવે તે મારા કુળના સર્વથા વિનાશ જ થઈ ચૂકેલ છે. કુળક્ષયના વિચાર આવતાં જ મારૂ ધૈય ખૂટી જાય છે, હૃદય પણ આ સમયે એવા વિચારથી ફાટી જાય છે, આચી હું કાઇ પણ રીતે ધૈયનુ અવલ બન કરી હૃદયને દઢ કરવામાં સમથ થઇ શકતા નથી. માટે હું રાજન્ ! ગમે તેમ કહી આપ મારા આ મરેલા પુત્રને જીવીત કરી દે. આપ ઘણા દયાળુ છે, મને મનુષ્યન ભિક્ષા આપીને કૃતાર્થ કરે, મારા કુળનુ નીક જૈન દૂર કરો. આપ દીનહીન અનાથ જનાના રક્ષક છે. શક્તિ અને પ્રતાપ પણ આપને વિશાળ છે. આ કારણે આપ મારા આ વિલીન થતાફળને ઉગારવા માટે આપને હાથ લ’ખાવા.
આ પ્રકારની બ્રાહ્મણુની આર્દ્રતાભરી વાણીને સાંભળીને ચક્રવર્તી એ કહ્યુ-હે બ્રાહ્મણ ! અનુપાયસિદ્ધ વસ્તુમાં સહનશીલતા રાખવી એજ સહુથી સારા સ ંતોષ પાપ્તિના માળ છે તેને જુએ. જેના કાઇ રીતથી પ્રતિકાર થઇ શકતે નથી, ત્યાં કાઇ કાંઈ કરી શકતુ' નથી. જે કાંઈ ખનો ગયુ તે અની ગયું. આમાં સાષ કરવાથીજ હવે ભલાઈ છે. જયારે માણસ ઉપર અદૃશ્ય પ્રહારવાળા વિધિના કાપ ઉત્તરે તેજ સમયે સઘળાં શસ્ત્ર એક ખાજી પડયાં રહે છે. મંત્રત ંત્ર આદિ સઘળા ઉપાય ~ જાય છે તેના ઉપર કાઈને પણ પુરુષાર્થ ચાલતા નથી. આથી હું બ્રાહ્મણુદેવ ! મારી તમને એ વિનંતી છે કે, તમે શાકના સ્થાનમાં સ ંતાષ અને પરલોક હિતાવહ ધનેજ સ્થાન આપે, શોક કરવા એ બુદ્ધિમાનનું કામ નથી કઈ વસ્તુના નાશ થવાથી, ચારા જવાથી, તેમજ મૃત્યુ થવાથી, મૂર્ખ માણસ જ તેના શાક કરે છે. જે બુદ્ધિમાન હાય છે તે. એવા સમયે સઘળા પદાર્થોને અનિત્ય જાણીને તેના વિયેાગમાં પણ કલ્યાણકારક ધર્માંના જ આશ્રય ગ્રહણ કરે છે. આ પ્રકારનાં ચક્રવતીના હિતવિધાયક વચનાને સાંભળીને બ્રાહ્મણે કહ્યુ કે હું રાજન્! આપે જે કાંઇ કહ્યું છે તે સર્વથા સત્ય જ કહ્યું છે. “પુત્રના મરી જવાથી પિતાએ શેાક ન કરવા જોઇએ.” આપનું આ કહેવું સથા શાસ્ત્ર અનુકૂળ છે. આવી રીતે આપે પણ શાક ન કરવા જોઇએ. કારણકે, આપને પણ શેક કરવાનુ કારણ સમુપસ્થિત થયેલ છે. બ્રાહ્મણની અટપટી વાત સાંભળીને ચકવર્તીએ સભ્રાત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
४८
Page #61
--------------------------------------------------------------------------
________________
આદ્યાતકારક
ચિત્ત થઇ પૂછ્યું કે, હું બ્રાહ્મણુ ! તમે શું કહી રહ્યા છે ? મારા શેકનું કારણ કઈ રીતે ઉપસ્થિત થયેલ છે. જલદી સ્પષ્ટરૂપથી બતાવે ! ચકવર્તીની આતુરતા જોઈને બ્રાહ્મણે કહ્યુ, મહારાજ ! આપને ખબર નથી પણ આપના (૬૦) સાઠ હજાર પુત્રો એકીસાથે કાળના કાળીયા બની ચૂકેલ છે. બ્રાહ્મણનાં સમાચારનુ ત્યાં બેઠેલા રાજકુમારની સાથે ગયેલા સામંતાએ પણ સમ”ન કર્યું", પછી શુ ખાકી રહ્યું ? વજ્રના આઘાત જેવું પુત્રોના મરણનું વૃત્તાંત સાંભળીને સગર ચક્રવર્તી એકદમ સિહાસનથી નીચે ગબડી પડયા અને મતિ બની ગયા. આ વખતે એવું દેખાતું હતું કે, ખરેખર વાના આધાતથીજ ચક્રવર્તીની ચેતના નષ્ટ બની ચૂકેલ છે, સેવકાએ જયારે સંપૂર્ણ શિતળ ઉપચારો કર્યાં અને રાજાને જયારે સ્વસ્થ કરવામાં આવ્યા ત્યારે સ્વરથી વિલાપ કરીને તેમણે આ પ્રકારે દદ ભર્યાં પ્રલાપ કર્યાં.
c
આ
હાય પુત્રવૃન્દ ! હૃદયના એકમાત્ર અવલંબન, ખંધુ વલ્લભ, શુભ સ્વભાવ સંપન્ન, વિનીત, સઘળા ગુણવાળા તમેા સઘળા મને એકલે મૂકિને ક્યાં ચાલ્યા ગયા? શું તમને ખબર ન હતી કે, તમારા વગર મારી શું દશા થશે ? હોય ! તમેાએ કાંઈપણ વિચાયુ ? એટા ! તમે! જયાં હા ત્યાંથી આવીને રઈ રહેલી મારી આ આંખને પુલકિત બનાવે. હાય ! નિર્દય પાપી દેવ ! એક સાથે જ મારા હૃદયના એ હારને હરણ કરવાવાળા તને મારા ઉપર જરા પણ દયા ન આવી ? હું વિધાતા ! ન કરવા ચાગ્ય કામ તે' શા માટે કયુ ? હું હૃદય હવે તું પુત્રોના વિરહમાં કઇ રીતે શાંતિ ધારણ કરી શકીશ ? આ કારણે સારૂ છે કે તું આજ વખતે ફાટી જા, પુત્રોનું મરણુ સાંભળીને પણ તુ ફાટતું નથી. આથી એવુ જાણી શકાય છે કે તું અતિ નિષ્ઠુર છે. અરે! હું મારા પુત્રોનું મૃત્યુ સાંભળીને પણ જીવતા રહ્યો છું? આનાથી એ જાણી શકાય છે કે પુત્રો ઉપર મારા પ્રેમ કેવળ કૃત્રિમ જ હતેા.
આ પ્રમાણે વિલાપ કરતા ચક્રવતીને બ્રાહ્મણે કહ્યું કરી રહ્યા છે. તે વિચારો તે ખરા, હમણાં જ આપે મને સમજાવ્યેા હતા. પછી તેને આપ એકદમ ભૂલી જાવ છે ? આપે હમણાં તા કહ્યું હતું કે પુત્રના મરણમાં બુદ્ધિમાને શેક કરવા ન જોઇએ, તેા પછી આપ પોતે જ અબુદ્ધિમાન કેમ બની રહ્યા છે ? શું એ જ વાત છે કે—
હે મહારાજ ! આપ શુ કેવા સુંદર ઉપદેશથી
“વવસમિ મુદ્દેળ, સંસારામાણ્ય હેર હોમો |
यि बंधुजन विणासे, सव्वस्स विचलई धीरतं" ॥
બીજાએનેજ દુઃખમાં સસારની અસારતા અતાવીને ધીરજ અપાય છે કિન્તુ જ્યારે પેાતાના ઉપર દુ:ખ આવી પડે છે ત્યારે બધાયનુ ધૈય` ચલાયમાન થઈ જાય છે. ।।૧।। ખીજાઓને જ દુઃખમાં ધૈય બતાવાય છે, પેાતાની જાતને નહીં, જો કે એ વાત સત્ય છે કે પુત્રના મરણમાં સહુ કાઇનું ધ વિચલીત થઈ જાય છે. પુત્રનુ` મરણજન્ય દુઃખ પ્રાણીઓને અસહ્ય થઈ જાય છે. એક પુત્રના મરણથી મને અસહ્ય દુઃખ થઇ રહ્યું છે ત્યારે સાઠ હજાર (૬૦૦૦) પુત્રોના મરણુથી આપના દુઃખનું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૪૯
Page #62
--------------------------------------------------------------------------
________________
વર્ણન કરવું અશક્ય છે. છતાં પણ હે રાજન્ ! જે પુરુષ હોય છે તેજ આવા કન્ટેને સહન કરવામાં શક્તિશાળી બને છે. વજને પાત તે પૃથ્વી જ સહન કરે છે, બીજું કોઈ નહી. આ માટે આપ વૈર્ય ધારણ કરે. જે પ્રકારે સમુદ્ર દુઃસહ વડવાગ્નિને સહન કરે છે તે રીતે આપે, પણ આ અસંભવનીય દુખ સહન કરવું જોઈએ. ધીર પુરુષે તે એજ છે કે બીજાને સમજાવીને પિતે ધર્યને ધારણ કરતા હોય છે. જે રીતે બીજાઓને સહનશીલ બનવાનું કહે છે એ જ આચરણને પિતે આચરતા હોય છે. આમ હવે વિલાપ કરવાથી કોઈ લાભ નથી. કહ્યું છે
"सोयं ताणं वि नो ताणं, कम्मबंधो उ केवलो।
तो पंडिया नो सोयंति, जाणंता भवरूवयं ॥१॥ જે કે મરેલાઓની પાછળ રહેવાવાળા મનુષ્ય તે મૃત આત્માની જરા પણ રક્ષા કરી શકતા નથી. કેવળ કર્મ બંધ જ કરે છે.
ઈત્યાદિ વચન દ્વારા રાજાને સમજાવી બ્રાહ્મણે સ્વસ્થ કર્યા. રાજાના સ્વસ્થ બન્યાથી બ્રાહ્મણે સામંત આદિને સઘળે વૃત્તાંત જણાવવાનું કહ્યું, ત્યારે તે લે કે એ બની ગયેલ સઘળા બનાવની યથાવત વિગત કહી સંભળાવી, તથા અવસરચિત વચનોથી રાજાને સમજાવીને ધર્મ ધારણ કરાવ્યું. આ પછી પૈયેથી સમન્વીત બનીને ચકવતી સગર રાજાએ પોતાના એ મૃત્યુ પામેલા સાઠ હજાર પુત્રોની કાલચિત સઘળી ક્રિયાઓ કરી, અને ધીરે ધીરે પુત્રોના મૃત્યુને શેક પણ વિસરી ગયા. થોડા સમય પછી ચકવતી સગર રાજાએ સારે મુહૂર્તમાં યુવરાજ જના ભગિરથ નામના પુત્રને રાજ્યાભિષેક કરીને પિતે ભગવાન અજીતનાથની પાસે જઈને જીનદીક્ષા અંગિકાર કરી, અને ખૂબ તપસ્યા કરવા માંડી. આ રીતે તપસ્યામાં એકાગ્રચિત્ત બનીને જ વગરે કર્મક્ષય કરીને સિદ્ધપદને પ્રાપ્ત કર્યું.
એક સમયની વાત છે કે આ તરફ ભગિરથ રાજાએ અજીતનાથના શાસનવતી વિશ્વામિત્ર નામના અતિશય જ્ઞાનસંપન્ન મુનિરાજને પૂછયું–ભગવાન! એ તે બત મારા પિતા અને તેમના બીજા ભાઈઓ સગર રાજના (૬૦) સાઠ હજાર પુત્રાએ સઘળાનું કયા પાપના ઉદયથી એક જ કાળમાં મૃત્યુ થયું છે? ભગિરથને આ પ્રશ્ન સાંભળીને જ્ઞાની મુનિરાજે કહ્યું કે હે રાજન ! સાંભળો. હું તમને એનું કારણ બતાવું છું, તે આ પ્રકારે છે– - એક સમય પાંચ મહાવ્રતના ધારક, ષટકાય જીના પ્રતિપાલક, રજોહરણથી સુશોભિત, યાત્રાદિક ઉપકરણને ધારણ કરેલા અને મુખ ઉપર નિબદ્ધ સદોકમુખવસ્ત્રિકા સંપન્ન સાધુ સઘ ગામેગામવિહાર કરતા કરતા એક અનાર્ય ગામમાં જઈ પહોંચ્યા. એ ગામમાં અનાર્યોની સંખ્યા સાઠ હજાર (૬૦)ની હતી. સાધુએને જોઈને તે અનાર્યોએ તેમને ગુપ્તચર સમજ્યા. આવા વિચારથી સઘળાએ મળીને તેમના ઉપર અનેક પ્રકારના ઉપદ્રવ કરવાનો પ્રારંભ કર્યો. કેટલાક મુનિરાજેના રજોહરણ બાળી નાખ્યા, કેટલાકના મુખ ઉપરની દોરા સાથેની મુખવર્સિ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #63
--------------------------------------------------------------------------
________________
કાઓ ખેંચીને બાળી નાખી. કેટલાકની વસ્ત્રાપાત્રદિક ઉપધીને બાળી નાખી. એ ગામમાં એક સુશીલ કુંભાર પણ રહેતો હતો. તેણે મુનિયે તરફ આચરવામાં આવતું અનાર્યો તરફને આવે વ્યવહાર જોયે ત્યારે સઘળાને સમજાવી બુઝાવીને શાંત કર્યા અને સાધુઓની રક્ષા કરી. આ સમયે એમણે એ સંબંધી કર્મ બંધ કર્યો. એક દિવસની વાત છે કે તેમાંના કોઈ એક રે કઈ ગામમાં જઈને રાજભવનમાં ચેરી કરી. રાજાના માણસોએ ચોરને પીછો પકડયે. એ ગામે રાજના સનિકે પહોંચી ગયા. ગામમાં એક કુંભારને સાધુપુરુષ સમજીને તેને ગામમાંથી બહાર કાઢીને પછીથી એ ગામના સઘળા ઘરના દરવાજા બંધ કરી દઈને એ ચિરોની સાથે સઘળા ગામને બાળી મૂક્યું. આથી એ સઘળા સાઠ હજાર (૬૦૦૦૦) અનાર્યો અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા. મરીને એ સઘળા વિરાટ દેશમાં અંતિમ ગ્રામમાં કેદ્રવ ધાન્યની પર્યાયમાં ઉત્પન્ન થયા. કેદ્રવ ધાન્ય રૂપથી પૂંજીભૂત થયેલ એ અનાર્ય અને કેઈ હાથીએ પિતાના પગ તળે મસળી નાખ્યા. એ પર્યાયથી ચુત થઈને પછીથી તેઓ નાના પ્રકારના દુઃખે ભેગવતા અનેક યુનીઓમાં પરિભ્રમણ કરતા રહ્યા. અનન્તર ભવમાં એમણે કાંઈક પુણ્યનો સંચય કર્યો એના પ્રભાવથી તેઓ સગર ચક્રવતીને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થયા. પરંતુ દુષ્કર્મ એમના ઉદયમાં અવશિષ્ટ હતાં જેથી કરીને એના પ્રભાવથી જ નાગોના ક્રોધ રૂપી અગ્નિમાં આ રીતે પ્રજવલિત બન્યા છે. એ કુંભાર કે જેણે પહેલાં એ અનાર્યોને સાધુઓ ઉપર ત્રાસ ન ગુજારવા સમજાવેલ. એ પુણ્યબંધથી પિતાનું આયુષ્ય પૂરું થતાં મરીને કેઈ નગરમાં ધનધાન્યાદિક સમૃદ્ધ વણિક કુળમાં ઉત્પન્ન થયું. ત્યાં તેણે દાનાદિક દ્વારા સત્યને ખૂબ સંચય કર્યો, સાધુઓની સારી રીતે સેવા કરી અને એ રીતે ધાર્મિક વૃત્તિથી પિતાને સમય કાઢયે. એ પછી ત્યાંથી મારીને તે કઈ રાજાને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થયે, ત્યાં તેણે સારી રીતે રાજકાર્ય સંભાળ્યું. શુભાનું બંધવાળા શુભ કર્મોના ઉદયથી તે રાજકુમારે પછીથી રાજ્યને પરિત્યાગ કરી દીક્ષા અંગિકાર કરી. શુદ્ધ ચારિત્રનું સારી રીતે પાલન કરીને એ ત્યાંથી મરીને દેવ પર્યાયમાં ઉત્પન્ન થયા ત્યાંથી યવીને આજે તે યુવરાજ જહૂનુના પુત્ર ભગિરથ નામથી અવતરેલ છે. હે રાજન ! એ તમેજ છે. આ પ્રકારનાં મુનિરાજનાં વચન સાંભળીને ભગિરથે તેમની પાસે શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. અને શુદ્ધ શ્રાવક બનીને એ ત્યાંથી પોતાના નગરમાં પાછા ફર્યા. પાપા
મધવા ચક્રવર્તી કી કથા
તથા–“વફા” ઇત્યાદિ !
અન્વયાર્થ–માનતો-મદસાદ મહાયશસ્વી નવનિધિ અને ચૌદ રત્નના અધીશ્વર અથવા વૈક્રિય લબ્ધિથી મુક્તિ માં નામ ચા-નવા નામ વત્રવર્તી મઘવા નામના ત્રીજા ચક્રવતીએ મારવા-મરતં વર્ષ ભરતક્ષેત્રના પખંડની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૫૧
Page #64
--------------------------------------------------------------------------
________________
રિદ્ધિને સત્તા-સવા ત્યાગ કરી પાનમુદ-મુત્રાપુપતક સંયમને ધારણ કરેલ. એમની કથા આ પ્રકારની છે.
આ ભરતક્ષેત્રમાં ધર્મનાથ અને શાંતિનાથ ભગવાનના સમય કાળમાં મહીમંડળ નામના નગરના નરપતિ નામના એક સુપ્રસિદ્ધ રાજા હતા તે રાજા પ્રજનું પાલન પિતાની સંતતિની માફક કરતા હતા. “સમ્યગધર્મની છત્રછાયામાં રહીને લેકે પિતાનું હિત કરે” આવા વિચારથી એ તેના પ્રચારના સાધનમાં કદી પણ કમીપણું આવવા દેતા નહીં ધર્મનો પ્રચાર કરો અને પ્રજાનું સારી રીતે પાલન કરવું. આ બને કાર્યોમાં એમના સમયને વધુમાં વધુ ભાગ વ્યતીત થતું હતું. આ પ્રમાણે શાસન કરતાં કરતાં કેટલાક વર્ષો વીતી ગયાં. એક સમય એ નગરના ઉદ્યાનમાં વિશ્રત કીતિ નામના મુનિરાજ આવેલા. રાજા ધર્મશ્રવણ માટે એમની પાસે ગયા અને ત્યાં મુનિરાજના શ્રીમુખથી સમ્યધર્મને ઉપદેશ સાંભળી રાજાને વૈરાગ્યભાવ જાગૃત થયે. આથી તેણે રાજ્યને પરિત્યાગ કરી વેરાગ્ય ભાવે સંયમ ધારણ કર્યો, મુનિધર્મમાં પ્રમાદ રહિત થઈને રાજાએ વિશુદ્ધ ચારિત્રનું સારી રીતે પાલન કર્યું. ચારિત્રને પાળતાં પાળતાં કાલના અવસરે કોલ કરીને તે મધ્યમ વેયકમાં મદમિંદ થયા. ત્યાંની ભવરિથતિ સમાપ્ત કરીને ત્યાંથી ચાવીને ભારતક્ષેત્રની શ્રાવસ્તી નગરીમાં રાજા સમુદ્રવિજયની ભદ્રા નામની રાણીની કૃએ પુત્રરૂપે અવતર્યા. એમના આગમન સમયે રાણીએ ચૌદ સ્વપ્ન જોયાં. પોતે જોયેલાં એ સ્વપ્નનું શુ. ફળ છે એ જાણવા માટે રાણું ભદ્રાએ પોતાના પતિને કહ્યું. ત્યારે તેને પ્રત્યુત્તરમાં રાજાએ રણને કહ્યું કે, દેવિ ! તમારા ગર્ભથી ઉત્પન્ન થનાર બાળક ચક્રવતી બનશે. આ વાતની સૂચના આ સ્વપ્નાઓથી મળે છે. ચકવતી જેવા પુત્રની માતા બનનાર તું ખૂબજ ભાગ્યશાળી છે. આ પ્રમાણે જોયેલાં સ્વપ્નનું ફળ પિતાના પતિ પાસેથી જાણીને રાણી ખૂબ જ હર્ષિત બની. પુરા નવ માસ અને સાડાસાત દિવસને સમય પૂર્ણ થયે ત્યારે રાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો. માતાપિતાને ઘણે આનંદ થયો. એનું નામ તેમણે મઘવા રાખું શુકલપક્ષના ચંદ્રમાની માકફ મઘવાના શરીરની વૃદ્ધિ થવા લાગી. જ્યારે ને યુવાવસ્થામાં પહોંચે ત્યારે સમુદ્ર વિજયે રાજ્યને ભાર તેને સોંપી દઈ તે પરલોકનાં હિતાવધાયક કાર્યોની આરાધના કરવામાં સાવધાન બની ગયા. આ પ્રમાણે સમાહિત ચિત્ત બનીને સમુદ્રવિજયે આત્મકલ્યાણના માર્ગની સાધના કરતાં કરતાં પોતાના જીવનને સમય પુરો કર્યો. મઘવા રાજાએ પણ પિતાએ સેપેલા રાજ્યની સારી રીતે દેખભાળ કરવા ઉપરાંત પ્રજાને સંપૂર્ણપણે સંતોષવાનું કાર્ય કર્યું. સમય વિતતાં તેને ચક્રવર્તી પદનાં સૂચક ચૌદ રત્નોની પ્રાપ્તિ થઈ તેણે છ ખંડથી ભરેલા ભરતક્ષેત્રમાં સર્વત્ર વિજય કરી પોતાનું એક છત્ર રાજ્ય સ્થાપ્યું આ રીતે ચકવતી પદની પ્રાપ્તિ અને તેના વિભવનો ઉપભેગ કરતાં તેનો ઘણે સમય વીત્યે. એક વખત ત્યાં ધર્મઘોષ નામના મુનિરાજનું આગમન થતાં એમની પાસેથી શ્રત ચારિત્રરૂપ ધર્મનો ઉપદેશ સાભળીને સંસારથી વરાગ્ય ઉત્પન્ન થતાં તેણે તુરત જ રાજ્યને પરિત્યાગ કરી તેમની પાસેથી દીક્ષા ધારણ કરી લીધી. ધર્મનું સારી રીતે પરિપાલન કરીને તે ચક્રવર્તી મરીને ત્રીજા દેવલેકમાં ગયા. અને ત્યાંનું આયુષ્ય પુરૂ કરી ત્યાંથી ચવીને મહાવિદેહમાં કેવળી થઈને સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું. એમનું આયુષ્ય પાંચ લાખ વર્ષનું હતું. ૩૬
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #65
--------------------------------------------------------------------------
________________
સનકુમાર ચક્રવર્તી કી કથા
પછી પણ–“ મારો ઈત્યાદિ !
અન્વયાર્થ–સ એ પ્રસિદ્ધ મહિમા મહા રિદ્ધિ સંપન્ન મસિ-મનુજા મનુષ્યમાં ઇન્દ્ર જેવા ચેથા વવટ્ટી-વર્તી ચક્રવતી सणंकुमारोऽवि-सनत्कुमारोऽपि सनमारे ५९ पुत्तं रज्जे ठवित्ताणं-पुत्रं राज्ये स्थाप ત્રિા પિતાના પુત્રને રાજ્યશાસનની ધુરા સોંપી દઈ સર્વ -તા:ગવરત ચારિત્રના આરાધના કરી.
સનકુમાર ચક્રવતીની કથા–
ભારતવર્ષમાં કુરૂજાંગલ નામને એક દેશ છે, એમાં હસ્તિનાપુર નામના નગરમાં ધર્મનાથ અને કુંથુનાથ પ્રભુ થયા હતા. એમના અંતરાળના સમયમાં ત્યાં અશ્વસેન રાજાનું શાસન હતું. એમની રાણીનું નામ સહદેવી હતું. સહદેવીની કૂખે સનકુમાર ચક્રવર્તીને જન્મ થયો હતો. જ્યારે સનસ્કુમાર ગર્ભાવાસમાં હતા ત્યારે સહદેવીને ચૌદ સ્વપ્ન આવેલ હતા. રાણીએ જ્યારે સઘળા લક્ષણથી યુક્ત એવા પુત્રને જન્મ આપ્યું ત્યારે રાજાએ તેના જન્મને ભારે ઠાઠમાઠથી ઉત્સવ મનાવ્યો હતો. અને એનું નામ સનકુમાર રાખ્યું. જે પ્રમાણે ઉગેલું કલ્પવૃક્ષ ક્રમશઃ ખૂબ વધે છે. આ પ્રમાણે સનસ્કુમાર પણ દિનપ્રતિદિન કમશઃ વધવા માંડયા સૂર નામનો એક બીજે ક્ષીત્રય પણ હરતનાપુરમાં રહેતું હતું. તેને કાલિન્દી નામની સ્ત્રી હતી. જેનાથી રારને એક પુત્ર પ્રાપ્તિ થયેલ હતી, જેનું નામ મહેન્દ્રસિંહ હતું કે જે સનસ્કુમારનો મૈિત્ર હતેમિત્રની સાથે સનસ્કુમારે કળાચાર્યની પાસે સકળ કળાઓને અભ્યાસ કર્યો. અને યુવાવસ્થાએ પહોંચ્યા.
એક સમયની વાત છે કે, વસંતઋતુના સમયે સનકુમાર પિતાના મિત્ર મહેન્દ્રસિંહની સાથે તથા અન્ય રાજકુમારોની સાથે વિવિધ પ્રકારની ક્રીડા કરવા માટે મકરન્દ નામના ઉદ્યાનમાં ગયા હતા. મિત્રની સાથે તેણે એ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ક્રીડાઓ કરી. સાથેના રાજકુમારોએ પણ પિતા પોતાના ઘોડા ઉપર ચડીને ઘોડાઓને નચાવવાનું શરૂ કર્યું. સનકુમાર પણ જલધિકલેલ નામના ઘડા ઉપર સ્વાર થયેલ હતા. ઘડો પવનવેગથી દોડવા માંડશે. સનકુમારે ઘડાની વાયુવેગથી ચાલવાની ચાલ જોઈને તેને રોકવા માટે લગામ ખેંચી. લગામ ખેંચતાં ઘોડો વધુ વેગથી દોડવા લાગે. આ પ્રકાર તેજીથી દેડતા ઘોડાને કારણે રાજકુમારના જે સાથીઓ હતા તે સઘળા પાછળ રહી ગયા અને ઘેડો સનકુમારને લઈને એટલી તેજીથી આગળ વધતો ગયો કે, સાથીદારો દેખાતા પણ બંધ થઈ ગયા. જ્યારે આ ખબર અશ્વસેનને મળ્યા તે તે સનસ્કુમારની શોધ કરવા માટે બહાર નીકળ્યા પરંતુ શેધ કઈ રીતે કરવી આ વિચાર મુંજવનારા હતે. છેવટે ઘોડાના પગના ચિન્હો જોઈને તે તરફ તપાસ કરવા જવાનું ઉચિત માન્યું. અને એમ જ કર્યું. પરંતુ એજ સમયે ભયંકર એ વાવટેળ ઉઠતાં ઘોડાનાં એ પદચિન્હો પણ ભુસાઈ ગયાં. નિરૂપાય બનીને રાજા પિતાના પરિવાર સહિત ઘેર પાછા ફર્યા. અશ્વસેનને ઘેર પાછા ફરેલા જોઈને મહેન્દ્રસિંહે ઘણાજ વિનયભાવથી તેમને કહ્યું- હે દેવ ! દૈવ વિપાકથીજ આ સઘળો અનિષ્ણ થયેલ છે. તો પણ હું મારા મિત્રની શેધ કરીશ. અને તેને સાથે લઈને આપના ચરણમાં પાછો ઉપસ્થિત થઈશ આ પ્રકારનું રાજાને ધંય બંધાવી મહેન્દ્રસિંહ સન્યને પિતાની સ થે લઈ સનસ્કુમારની શેધ કરવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૫૩
Page #66
--------------------------------------------------------------------------
________________
નીકળી પડયે. ધખોળ કરતાં કરતાં તે એ જંગલમાં જઈ પહોંચ્યું કે, જ્યાં અગાઉ રાજકુમારની શોધ કરવા માટે સનિકે જઈ આવ્યા હતા. જંગલ ખૂબજ અટપટુ હોવાથી તેની સાથેના સૈનીકેની હિંમત પણ આગળ વધવામાં ચાલતી ન હતી. છેવટે મહેન્દ્રસિંહ એકલે પોતાના ધનુષ્યને સુસજજીત કરીને આગળ વધશે ભારે કષ્ટ સાથે તે ગિરીકંદરાઓમાં, ઘાડા જંગલમાં, નદીઓના તટમાં, રખડતે રખડત પિતાના મિત્રની શોધ કરતું હતું. જયારે આ પ્રમાણે રાજકુમારની શોધમાં ભટકી રહ્યો હતો ત્યારે અચાનક તેના કાને ઉપર અવાજ અથડાય તેણે સાંભળ્યું
"कुरुवंशावसंतश्री, अश्वसेननृपात्मज । सनत्कुमार ! सौभाग्य ! जितमार चिरंजय ||१|| जय अश्वसेन-नभस्तल-मृगाङ्क ! कुरुभवनलग्नस्तंभ! जय त्रिभुवननाथ ! सनत्कुमार ! जय लब्धमाहात्म्य ॥२॥
હે કુરુવંશના આભૂષણ શ્રી અગ્નિસેન રાજાના સુપુત્ર સનકુમાર હે સૌભાગ્યશાળો હે જીતેન્દ્રિય આપને જય થાવ હે અશ્વસેન રૂપી આકાશ મચ્છલના ચંદ્ર હે કુરુવંશરૂપી ભવનમાં લાગેલા સ્તંભ હે ત્રિભુવનનાથ સનકુમાર આપનો જવ થાવ હે પૂર્વભવના વેરી દેવને જીતી તે જ્યલક્ષ્મીને મેળવેલા હે સનકુમાર આપનો જય થાવ.
આ પ્રમાણે સનકુમ નાં સ્તુતિકર વયનેને સાંભળીને મહેન્દ્રસિંહે નિશ્ચય કર્યો કે, અવશ્ય સનસ્કુમાર અહીંયાં છે. આથી તેને ઘણોજ હર્ષ થયે અને તે પ્રસન્નચિત્ત થઈને ઉતાવળે ત્યાંથી આગળ વધ્યા. જોયું તે સનસ્કુમાર બેઠેલ છે. જલદીથી તેની પાસે પહોંચીને મહેન્દ્રસિંહ મહેતાનું મસ્તક એના ચરણે ઉપર રાખી દીધું. મહેન્દ્રને જોતાંજ સનસ્કુમારના નયનેમાં પણ જળબિંદુ આવી ગયાં. તેને બને હાથેથી પકડીને ઉભે કર્યો અને ગાઢ આલિંગન આપ્યું, પછી વિદ્યાધરોએ લાવેલા સિંહાસન ઉપર બને બેઠા. વિદ્યાધર પણ એમની પાસે ત્યાં બેઠા. પછી સનકુમારે મહેન્દ્રસિંહને કહ્યું કે, હે મિત્ર ! તમને એ કયાંથી ખબર પડી કે, હું અહિં આ સ્થળે શું ?
મહેન્દ્રસિંહે પ્રત્યુત્તરમાં કહ્યું કે, કુમાર ! પહેલા આપ જ બતાવે કે જ્યારે ઘોડે આપને અહીં સુધી ખેંચી લાવ્યા. ત્યારે કેવી કેવી મુશ્કેલીઓ આપને સહન કરવી પડી. મહેન્દ્રની વાત સાંભળીને રાજકુમાર સનસ્કુમારે પિતાની પાસે બેઠેલી બકુલમતિને કહ્યું કે, બકુલમતિ! આને મારું સઘળું વૃત્તાંત કહી સંભળાવે. મને આ સમય નિદ્રા આવી રહી છે તેથી હું આરામ કરવા માટે જાઉં છું. આ પ્રમાણે કહી બકુલમતિને વૃત્તાંત સંભળાવવાનો આદેશ આપીને સુવા માટે સનસ્કુમાર ચાલી ગયા. બકુલમતિએ પિતાની વિદ્યાના બળથી સનસ્કુમારથી સંબંધ રાખવા. વાળા સઘળાં વૃત્તાંતને જાણીને આ પ્રકારે કહેવાનો પ્રારંભ કર્યો.
મહેન્દ્રસિંહ ! આપ લોકેના જોતાં જોતાં જ્યારે તે ઘોડો આર્યપુત્રને લઈને વનમાં ચાલી નીકળે ત્યારે વનમાં પ્રવેશ્યા પછી પણ તેનું દેડવાનું શાંત ન થયું આવી રીતે એક દિવસ અને એક રાત સતત એ ઘોડે દેડતે રહ્યો. બીજા દિવસના મધ્યાહન કાળ સુધી પણ તેણે પિતાનું દેડવાનું ચાલુ રાખેલું આખરે તે ભૂખ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૫૪
Page #67
--------------------------------------------------------------------------
________________
અને તરસથી વ્યાકુળ બની ગયે. ત્યારે ઉભો રહી ગયે. કુમાર તેના ઉપરથી નીચે ઉતરી પડ્યા અને ઘોડે એ પછી તુરતજ ભૂખ તરસની વ્યાકુળતાને લઈને પડીને મરી ગયો. કુમારે તે સમયે ત્યાંથી ચાલવા માંડયું તેને ભૂખ અને તરસ સતાવી રહેલ હતી આથી તે ચાલતાં ચાલતાં એક શીતળ વૃક્ષની છાયા તળે જઈને બેસી ગયા. આ સમયે તે વૃક્ષ ઉપર રહેવાવાળા એક યક્ષે આર્યપુત્રના પુણ્ય પ્રભાવથી પ્રેરીત બની તેનો વિમલ શીતળ જળથી અભિષેક કર્યો અને પાણી પણ પાયું. પછી જ્યારે આર્યપુત્ર સ્વસ્થ બન્યા ત્યારે તેણે તે યક્ષને કહ્યું કે, હે ઉર કારક ! કહો તમે કોણ છો અને આ પાણી કયાંથી લાવ્યા ? કુમારને તેણે કહ્યું કે, હું આ વૃક્ષ ઉપર રહેવાવાળે યક્ષ છું અને મારું નામ અસિતાક્ષ છે. હે પુણ્યશાળી ! આપના માટે આ નિર્મળ પાણી હું માનસરોવરમાંથી લાવ્યું છું. યક્ષની આ વાત સાંભળીને કુમારે તેને ફરીથી કહ્યું કે, હે મિત્ર તમે મને અભિષિક્ત સિંચિત કર્યો તે ઠીક, પરંતુ હું પોતે જ્યાં સુધી માન સરોવરમાં સ્નાન ન કરૂં ત્યાં સુધી મારે તાપ શાંત થઈ શકશે નહીં. કુમારની વાત સાંભળીને યક્ષે તેને માનસરવર ઉપર લઈ ગયા. કુમારે ત્યાં પહોંચીને સ્નાન કર્યું જેથી તેનામાં રેવસ્થતા આવી ગઈ. સ્નાનથી નિવૃત્ત થઈ તે સરોવરમાંથી બહાર નિકળવાની તૈયારીમાં હતા. એ વખતે યક્ષના મનમાં વિચાર આવ્યું કે, આ તે મારે પૂર્વભવનો વેરી છે, જેથી બદલે લેવાનો આ ખરેખરો સમય છે. એવો પિતાના મનમાં વિચાર કરી તેણે કુમારની સામે લાલ આંખ કરીને એક વૃક્ષ ઉખાડીને ફેંકયું. કુમારે જ્યારે પિતાના ઉપર વૃક્ષને પડતાં જોયું તે તેણે બંને હાથ લાંબા કરીને તેને અદ્ધર જ ઝીલી લીધું. આ જોઈ યક્ષે ચારે દિશાઓને ધૂળના ગોટેગોટાથી ભરી દઇને આગના ભડકા જેવું કરાળમુખ ધરાવતા તથા ભયંકર અટ્ટહાસ્ય કરવાવાળા એવા પિશાચને પિતાની વૈક્રિયશક્તિના પ્રભાવથી ઉત્પન્ન કરી બતાવ્યા. આ સમયે પણ આર્યપુત્ર એ માયાવી માયાથી ન ડગતાં નિર્ભયતાથી ઉભા રહ્યા. આ પછી યક્ષે આયપુત્રને નાગપાશથી બાંધી લીધા. પરંતુ હાથી જે પ્રમાણે જુના દોરડાઓને તેડીને ફેંકી દે તે તેવી રીતે એ નાગપાશને આર્યપુત્રે તેડી નાખ્યાં. યક્ષે આર્યપુત્ર ઉપર હાથથી જુલમ ગુજાર શરૂ કર્યો પરંતુ આયપુત્રે પણ તેનો એજ સજજડ સામનો કર્યો કે જેથી ઉલટ યક્ષનેજ સહન કરવું પડયું. તે પછી લેઢાની ગદાના પ્રહારે તેણે રાજકુમાર ઉપર કરવા માંડ્યા. જેથી રાજકુમારે પણ એક ચંદન વૃક્ષને ઉખાડીને પક્ષના ઉપર ફેંકયું. એ ચંદન વૃક્ષના આઘાતથી યક્ષ નીચે પટકાઈ પડે. ઘોડો વખત અચેતન હાલતમાં તે જમીન ઉપર પડી રહ્યો આ પછી સચેત બન્યો અને તેણે આર્યપુત્ર ઉપર એક પર્વત ઉપાડીને ફેંકયે. આ પર્વતના ભાર તળે તે થોડા દબાયા અને થોડી ચોટ પહોંચી. પરંતુ સ્વસ્થ થઈને પછીથી બને બાથંબાથી કરવા લાગ્યા. લડતાં લડતાં જ્યારે બન્ને સમાનતાએજ રહ્યા. કોઈ હાર્યું નહીં. ત્યારે કુમારના હાથમાં એક લોઢાનું મુદ્દગળ (ગદા) આવી જતાં એનાથી યક્ષને એ માર્યો કે, ભયંકર આંદીના વેગથી જેમ વૃક્ષ ઉખડીતે પડી જાય છે તેવી રીતે તે યક્ષ પડી ગયા અને અધમુ બની ગયે. જ્યારે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૫૫
Page #68
--------------------------------------------------------------------------
________________
આ પ્રકારની યક્ષની સ્થિતિ થઈ ગઈ ત્યારે તે યક્ષ થેાડા સમય પછી ત્યાંથી ઉઠીને રાતા રાતા ચાલતા થઈ ગયા અને પછી પાછા રૃખાયે! નહીં,
આ પુત્રના આ વિજયથી પ્રસન્ન થઈ અગાઉથીજ યુદ્ધને જોવાની અભિલાષાથી ઉપસ્થિત થયેલા દેવાએ અને વિદ્યાધરાએ માળીને એમના ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને પ્રશ'સા કરી. ત્યાંથી વિજય મેળવીને કુમાર પ્રિયસંગમ નામની વિદ્યાધરનગરીમાં ગયા. ત્યાં પહોંચતાંજ કુમારને ભાનુવેગ નામના વિદ્યાધરે પેાતાની કન્યા અર્પણ કરી. ત્યાંથી કુમાર ચાલી નીકળ્યા અને ઘેાડે દૂર જઈને તેઓએ પર્વત શિખર ઉપર મણીમયસ્ત ભાથી શોભતા અને સુધાર્થી દૈદિપ્યમાન એવા સાતમાળવાળા એક દિવ્ય ભવનને જોયું. એને જોઈને તે “આ શુ છે ?” એવા વિચાર કરીને તેની પાસે પહોંચ્યા તે ત્યાં એક સ્ત્રીના રૂદનનો અવાજ તેના કાને અથડાયા કે જે ઉપરક્ત ભવનની 'દરથી આવી રહેલ હતા અવાજ પેાતાના કાને અથડાતા જ કુમાર ઘણી ઉત્તાવળથી એ ભુવનની અંદર જઇ પહેાંચ્યા અને એક પછી એક મજલા ચઢીને છેલ્લા મજલા ઉપર જઈ પહાંચ્યા. ત્યાં તેમણે એક વિલક્ષણ ઘટના જોઈ. તે એ હતી કે, ત્યાં એક સુંદર એવી કન્યા વિલાપ કરતાં કરતાં ખેલતી હતી કે, “હું ત્રણ લાકમાં ઉત્કૃષ્ટ કુરૂવંશના સૂર્ય સનકુમાર જન્માંતરમાં તમે મારા પતિ ખનો” આ સ્થિતિને જોઈને કુમારે મનમાં વિચાર કર્યો કે, આ કાણુ છે કે, જે મારૂ સ્મરણ કરી રહેલ છે ? આ પ્રકારે વિચારીને કુમાર કરૂણ દરથી વિલાપ કરતી એ કન્યાની પાસે જઈને કહેવા લાગ્યા કે, હે ભદ્રે ! તમા કાણુ છે, અને સનકુમારની સાથે તમારે ચા સબંધ છે, તમે કયા દુઃખથી પીડિત થઈને તેને વારંવાર યાદ કરીને રાઇ રહેલ છે ? કુમારે જ્યારે એ કન્યાને આ પ્રમાણે પૂછ્યું તા તે ખૂબજ વિસ્મય પામી અને એકદમ ઉભી થઈ ગઈ અને કુમારને બેસવા માટે આસન આપ્યું. હસીને પછીથી તે તેને કહેવા લાગી, હે કુમાર ! મારૂ નામ સુનંદા છે. હું... સાકેતપુરના અધિપતિ સુરાષ્ટ્ર રાજની ચંદ્રકળા નામની પત્નીથી ઉત્પન્ન થયેલ છું. બાલ્યકાળથી હું મારા માતાપિતાના નયનોને તિ બનાવતી રહી છું. તેઓએ મને પ્રત્યેક કળાઓમાં નિપુણ બનાવેલ છે. ત્યાં સુધીકે, કળાઓને શીખતાં શીખતાંજ હું યુવાન બની ગઈ. તેઓએ જ્યારે મને આ અવસ્થામાં જોઈ એટલે મારાં લગ્ન માટે તેમને ભારે ચિંતા થવા લાગી. “આના પતિ કેણુ બનશે !” આ વિચારથી તે મને રાજાઓની છબીઓ મંગાવીને બતાવવા લાગ્યા. પરંતુ જે પ્રમાણે સુકા કુલમાં ભમરીનુ ચિત્ત લાગતું નથી, એ પ્રમાણે મારૂ ચિત્ત પણ એ છબી જોતાં સ ંતુષ્ટ ન થયું. એક દિવસની વાત છે કે, કેાઈ જોશીએ મારા પિતાની પાસે આવીને એવું કહ્યું કે, “તમારી પુત્રીના પતિ સનત્કુમાર થશે” મે પણ તેની એ વાત સાંભળીને એજ સમયથી સનત્યુમારને મારા હૃદયના દેવ તરીકે સ્થાપિત કરેલ છે.
એક દિવસ રાત્રે હું મારા શયનભૂવનમાં સૂતેલી હતી. સવારના ઉઠીને જોઉ છું તે આ ભવનમાં હું આવી પડેલી હોવાનું જણાયું. મારી આ સ્થિતિ જોઇને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૫
Page #69
--------------------------------------------------------------------------
________________
હું સમજી ગઈ કે, કઈ વિદ્યારે પિતાની વિદ્યાના બળથી મારું અપહરણ કરેલ છે, અને પિતે પિતાની વિદ્યાના જોરથી બનાવેલા આ ભવનમાં મને રાખેલ છે. અને પોતે ન માલુમ કયાં ચાલી ગયેલ છે. આથી અસહાય બનેલ એવી હું કુમારને યાદ કરી કરીને રેઈ રહી છું. કેમકે, “વાછાનાં નવ વર” બાળાઓ અને દુઃખિત અબળાઓનું એક માત્ર બળ રૂદન જ છે.
આ પ્રકારનાં સુનંદાનાં વચનોને સાંભળીને સનસ્કુમારે કહ્યું–તું જેના માટે રેઈ રહેલ છે તે વ્યક્તિ તારી સામે જ ઉભેલ છે, મારું નામજ સનકુમાર છે. આ સમયે અશનિવેગ વિદ્યાધરનો પુત્ર વજીવેગ કોધથી ભરપૂર એ ત્યાં આવી પહોંચે અને તેણે તે સમયે સનકુમારને પકડીને હાથથી આકાશ તરફ ઉછાળી દીધ. સુનંદાએ સનકમારને પકડીને ઉછાળતાં જે ત્યારે તે આઘાતનાથી અનિષ્ટની આશંકા કરવા લાગી અને રોતાં રોતાં તે મૂછિત બની ગઈ અને એક તરફ પછડાઈ પડી. સનકુમાર જયાં આકાશ તરફથી જમીન ઉપર પડયા અને પડતાંની સાથેજ ઉઠીને તેણે વિદ્યાધરની છાતીમાં એક વાતુલ્ય મુક્કો લગાવ્ય. સનતકુમારના હાથનો વાતુલ્ય મુક્કો પોતાની છાતીમાં પડતાં એ વિદ્યાધર દુઃખથી પિડાવા લાગ્યો અને લોહીની ઉલટીઓના ભારે વહનથી તેનું ત્યાં જ મૃત્યુ નીપજયું. સનસ્કુમારને કયાંય જરા સરખી પણ ચેટ ન લાગી. હસતાં હસતાં તે સુખરૂપ સુનંદાની પાસે ગયા અને મધુર વચનોથી બેલવા લાગ્યા. “તમે ચિંતા ન કરો, ઘય ધરે, એ દુષ્ટ વિદ્યાધર મરી ગયેલ છે. હવે કઈ રીતે ગભરાવાની જરૂર નથી.” આ પ્રમાણે રાજકુમારી સુનંદાને સમજાવીને તેણે પછી તેને પોતાનું સઘળું વૃત્તાંત પણ સંભળાવી દીધું. અને તેની સાથે ગાંધર્વવિધિથી વિવાહ પણ કરી લીધું. આથી સુનંદા સન૯માર ચક્રવતીની પત્ની બની ગઈ
થોડા સમય બાદ ત્યાં વાવેગ વિદ્યાધરની બહેન છે, જેનું નામ સંધ્યાવલિ હતું તે ત્યાં આવી અને પોતાના ભાઈને મરેલે જોઈને તે આર્યપુત્ર તરફ ક્રોધાયમાન બની પરંતુ જેશ-જેનારના વચનની સ્મૃતિ આવી જવાથી તેણે આર્યપુત્રની સામે આવીને ઘણુ વિનયથી એવું કહ્યું કે, કુમાર ! મને જોશ જોનારે કહ્યું છે કે, જે તારે ભાઈને મારનાર હશે તેજ તારે પતિ થશે. માટે આપ મને પોતાની પત્ની બનાવીને કૃતાર્થ કરો.” તેની આવી વાતે સુનંદાએ સાંભળી તે તેણે સનકુમારને તેની સાથે લગ્ન કરવાની અનુમતી આપી. બન્નેના લગ્ન થઈ ગયાં.
આ પછી મારા બે ભાઈ આર્યપુત્રની પાસે આવ્યા, એકનું નામ હરિશ્ચંદ અને બીજાનું નામ ચંદ્રસેન આ બન્ને ભાઈઓએ આર્યપુત્રને કવચ અને રથ સમર્પિત કરતાં કહ્યું કે કુમાર ! અમે બન્ને ચન્દ્રવેગ અને ભાનુગ વિદ્યાધરના પુત્ર છીએ, તેમણે આપના માટે કવચ અને ૨થ મેકરેલ છે તો એનો સ્વીકાર કરે.એ બને આપની સહાયતા માટે સૈન્ય સહિત આ તરફ જલદીથી આવી રહ્યા છે. તેની આ વાતને સાંભળીને કુમારે કહ્યું. મારી સાથે યુદ્ધ કરવા માટે કેણું આવી રહ્યું છે, જેથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
પ૭
Page #70
--------------------------------------------------------------------------
________________
આપ લેાક મતે સહુણ્ય કરવામાં ઉદ્યમશીલ બની રહ્યા છે? ત્યારે એ બન્નેએ કહ્યુ કે આપે વ વેગ વિદ્યાધરને મારી નાખેલ છે. આ સમાચારને તેના પિતા અશનીવેગે પોતાની વિદ્યાના બળથો જાણી લીધેલ છે. જેથી તે સૈન્યને સજ્જ કરીતે તમારી સામે લડવા માટે આવી રહેલ છે. આથી અમે લેાકેા આપને સહાય કરામાં ઉદ્યમશીલ થઈ રહ્યા છીએ જયારે આ પ્રકારની વાતા થતી હતી એજ સમયે ચંદ્રસેન અને વાયુવેગ વિદ્યાધર પોતાની સેના સાથે સનકુમારની સહાયતા માટે ત્યાં આવી પહોંચ્યા ધ્યાવલીએ આ સમયે આય પુત્રને પ્રાપ્તિ નામની ત્રિધા આપી. અશનીવેગ પણ પેાતાના લશ્કર સાથે ત્યાં આવી પહોંચ્યા સામસામે યુદ્ધનો મારચા રચાઇ ગયા. આય પુત્ર, ભાનુવેગ તથા ચંદ્રવેગની સાથે સૈન્યને લઇને અશનીવેગની સામે યુદ્ધ કરવા રાંગણમાં જઇ પહેાંચ્યા. સહુથી પહેલાં ચદ્રવેગ અને ભાતુવેગે અશનીવેગતી સાથે યુદ્ધ કરવાના પ્રારંભ કર્યો. ઘણેા સમય તેમનું યુદ્ધ ચાલુ રહ્યુ અશનીવેગના જોર સામે એમનું સન્ય ટકી શકયું નહીં. આ પુત્ર જયારે આ હાલત જોઇ તા તેઓ પેતે હાથમાં ધનુષ્ય લઈને અશનીવેત્રની સામે યુદ્ધ કરવા તત્પર બન્યા. અશતીવેગ અને આય પુત્ર બન્ને પરાક્રમશાળી હાવાથી ભય કર એવુ યુદ્ધ ચાલ્યુ. પોતાના હાથનું ચાતુર્ય બતાવતાં આ પુત્રે અશનીવેગની સેના ઉપર ખાણેાની વૃષ્ટિ કરવા માંડી. તેણે અસખ્ય એવાં માણેાની વર્ષા કરી કે જેને લઇને સૂર્યનુ બંખ પણ ઢંકાઇ ગયું. આથી અશનીવેગની સેનામાં અંધકાર છવાઇ ગયા. અશનીવેગે એ સમયે આય પુત્ર તરફ નાગા છોડયું. એના પ્રતિકાર માટે આ પુત્રે ગરૂડા છાડયું. પછી અશનીવેગે અગ્નિઅસ્ર છેડયું, તે આ પુત્ર વારૂણાસ્ત્ર છેડયું. અશનીવેગે વાયવ્યાસ્ત્ર છેડ્યું તે કુમારે પતાસ્ર છેડયુ. આ પ્રકારે અન્ને બાજુએથી દ્વિબ્યાસાથી સંગ્રામ ચાલવા લાગ્યા. અંતમા આ પુત્રે પેાતાના દિવ્યાસ્ત્રોથી શનીવેગના દિવ્યાસ્ત્રોને સવ થા નિષ્ફળ બનાવી દીધાં. પોતાના પ્રયત્નાની નિષ્ફળતા જોઈ ને અશનીવેગના ચહેરો ક્રોધની જવાળાથી ધમધમી ઉઠયા. તેણે એજ સમયે ધનુષ્યને હાથમાં લઈને તેનાથી બાણેા છેડવાનુ ચાલુ કર્યું. આ પુત્રે એ સમયે અપેન્દુ બાણુથી તેનું ધનુષ્ય વચમાંથી કાપી નાખ્યું. જયારે અશનીવેગે પોતાના ધનુષ્યને કપાતુ જોયુ. તે કેધમાં આવીને તે આ પુત્રને મારવાના અભિપ્રાયથી રથમાંથી ઉતરીને તરવારની ચાટ લગાવવા દોડયા. આ સમયે આય પુત્રે પોતાના તીક્ષ્ણ એવા ખાણથી તેના ખન્ને હાથેાને કાપી નાખ્યા. પેાતાની અને ભુજાએ કપાઈ જવા છતાં પણ અશનીવેગને ક્રોધના આવેશમાં પેાતાની તરફ દોડયા આવતા જોયા ત્યારે આ પુત્ર વિદ્યાદ્વારા પ્રદત્ત ચક્રથી તેનું માથું કાપી નાખ્યું. આ પ્રકારે આ પુત્રના હાથથી અનીવેગના વિનાશ થયા હોવાનું જાણીને વિદ્યાધરાને ઘણીજ ખુશી થઈ, તેમણે “જયજય” શબ્દોથી આકાશ અને પૃથ્વીને ગજાવી મૂકી. આન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૫૮
Page #71
--------------------------------------------------------------------------
________________
ક્રિત થયેલ સુનંદા અને સંધ્યાવલીને સાથે લઈને પછી આ પુત્ર ત્યાંથી ચદ્રવેગ આદિ વિદ્યાધરાની સાથે વૈતાઢયગિરિ ઉપર પહોંચ્યા. ત્યાં સઘળા વિદ્યાધરાએ મળીને આ પુત્રને વિદ્યાધરોના ચક્રવર્તીપદ ઉપર સ્થાપિત કર્યા.
એક સમયની વાત છે કે, મારા પિતા ચદ્રવેગે આ પુત્રની પાસે જઇને કહ્યું કે, હે કુમાર! અર્ચિમાલી જ્યોતિષીએ મને એવું કહેલ છે કે, ભાવી ચક્રવર્તી સનત્કુમાર તમારી સેા પુત્રીએના પતિ બનશે. જ્યારે એ મહાબાહુ અહીં માનસાવર ઉપર એક મહિનામાં આવશે અને આવીને તે અસિતાક્ષ યક્ષને પરાજીત કરશે. આ કારણે હું કુમાર! બકુલમતિ આદિ મારી સેા પુત્રીએને આપ સ્વીકાર કરી મને ધૃતા કશે. આ પ્રમાણે મારા પિતાએ જ્યારે આ પુત્રને કહ્યું ત્યારે આ પુત્રે અમે સઘળી બહેનેાની સાથે ઘણા જ ઉત્સાપૂર્વક વિવાહ કર્યા. જ્યારથી અમારી સાથે આ પુત્રના વિવાહ થયેલ છે ત્યારથી આ પુત્ર વિવિધ કળાઓમાં ચતુર વિદ્યાધરીએની સાથે આનંદપૂર્વક પેાતાનેા સમય વિતાવી રહેલ છે. સઘળા વિદ્યાધરેન્દ્ર તેમના ચરણુકમળની સેવા કરવામાં તત્પર રહે છે. આજે અમે સઘળાની સાથે વનક્રીડા કરવા માટે આ પુત્ર અહી આવેલ છે અને એજ સમયે ભાગ્યવશાત આપના અહીં પર સમાગમ થઈ ગયા.
આ પ્રકારે મહેન્દ્રસિંહને બકુલમતી સનત્કુમારની કથા સંભળાવી રહી હતી હતી તે સમયે સનત્કુમાર પણ આરામ લઇને બહાર આવી પહોંચ્યા, અને પછી મહેન્દ્રસિ'ને સાથે લઈ સપરિવાર તે વૈતાઢયની તરફ્ ચાલી નીકળ્યા.
એક સમયની વાત છે કે, મહેન્દ્રસિ ંહે ચેાગ્ય સમય જોઈને કુમારને કહ્યું, હૈ કુમાર ! આપના માતાપિતા આપના વિરહથી દુઃખી થઈ રહ્યાં છે. આ કારણે આપ એવુ કરેા કે ઘેર ચાને આપ એમને મળેા કે જેનાથી એમને વિષાદ દૂર થાય અને તેમના ચિત્તમાં પ્રસન્નતા આવી જાય, મહેન્દ્રસિંહના આ પ્રકારનાં વચન સાંભળીને કુમાર એજ સમયે ત્યાંથી વિમાન, હાથી, ઘેાડા, વાહન આદિથી સજ્જ બનીને વિદ્યાધર વૃન્દની સાથે પોતાની પત્નીએને સાથમાં લઇને ગગન મા થી હસ્તિનાપુરની તરફ ઉપડયા. ઘેાડા જ વખતમાં હસ્તિનાપુર પહોંચી ગયા. કુમારના આગમનથી સઘળા નગરજનામાં હર્ષોંની લહેર દોડવા લાગી, એની અપાર વિભૂતિ તેમ જ સ્ત્રીએની પ્રાપ્તિ અને સાથે આવેલા વિદ્યાધરાના પિરવારને જોઈ સહુ કાઈ વાહવાહ પેાકારવા લાગ્યા. માતાપિતાએ ભારે મમતાથી કુમારને છાતી સાથે ચાંખ્યા, આથી તેમ નામાં જાણે કોઈ નવીન ચેતના આવી ગયેલ હોય તેવે ભાસ સહુ કોઇને થવા લાગ્યા. નગરભરમાં ઉલ્લાસ જ ઉલ્લાસ જણાવા લાગ્યા. નગરજનાએ ભારે ઉત્સાહ મનાવ્યે અને રાજા અશ્વસેને ભારે સમારંભની સાથે કુમારને રાજ્યાભિષેક કર્યો. કુમારના મિત્ર મહેન્દ્રસિંહને સેનાપતિપદે સ્થાપવામાં આવ્યા. બાદમાં રાજા રાણી બન્નેએ ધમઘાષ મુનિની પાસે જઈ દીક્ષા ધારણ કરી અને પેાતાના મનુષ્યભવને સફળ બનાવ્યે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૫૯
Page #72
--------------------------------------------------------------------------
________________
સનકુમારે રાજ્યધુરા ગ્રહણ કર્યા પછી રાજ્યના કોષ (ખજાના)માં તેમ જ બળ (સૈન્ય)માં સારી એવી વૃદ્ધિ થવા લાગી, અને થોડા જ સમય પછી સનસ્કુમાર ચક્રવતી પદથી અલંકૃત બની ગયા. તેમણે સ્વચક અને પરચકના ભયને દૂર કરી સઘળા પ્રજાજનેનું ન્યાયનીતિ અનુસાર પાલન કરવાને પ્રારંભ કરી દીધા. નવનિધિ ચંદ રત્નની પ્રાપ્તિ પણ તેને થઈ ગઈ. ચકરત્ન દ્વારા પ્રદર્શિત માગ અનુસાર તેમણે ભરતક્ષેત્રના છએ ખડે ઉપર પિતાને વિજયધ્વજ ફરકાવી દીધા.
એક સમય સુધમસભામાં સૌધર્મેન્દ્ર અનેક દેવ અને દેવીઓની સાથે વાતચીત કરતાં પોતાના સિંહાસન ઉપર બેઠેલ હતા એટલામાં ઈશાન ક૯૫ને કોઈ એક દેવ તેમની પાસે આવ્યો. એ આવેલા દેવની દેવપ્રભાથી ત્યાં બેઠેલા દેવેની દેહપ્રભા સૂર્યના પ્રકાશથી ચંદ્ર તારાઓ વગેરે જેમ ઝાંખા પડી જાય તેવી દેખાવા લાગી. ત્યાં આવતાં જ તેમણે સૌધર્મેન્દ્રને નમન કર્યું અને પિતાના સ્થાન ઉપર ચાલ્યા ગયા. તેમના જવા પછી ત્યાં બેઠેલા દેએ સૌધર્મેન્દ્રને પૂછયું, સ્વામિન! કયા કારણથી એ આવેલા દેવની દેહપ્રભા એટલી ઉજજવળ હતી? સૌધર્મેન્દ્ર પ્રત્યુત્તરમાં કહ્યું કે, હે દેવે! તેણે પૂર્વભવમાં અખંડ આચાર્લીવ્રતનું આરાધન કરેલ છે. તેના પ્રભાવથી જ એના દેહની આ ક્રાન્તિ થયેલ છે. દેવોએ ફરીથી ઈન્દ્રને પૂછયું, શું આવી ઉત્કૃષ્ટ દેહપ્રભાવાળા બીજા પણ કોઈ છે? જે એમની સમાનતા કરી શકે ? ઈન્ડે કહ્યું, હા છે. હસ્તિનાપુરમાં કુરૂવંશમાં જન્મેલ સનસ્કુમાર ચક્રવર્તી એવા છે, તે પિતાની દેહપ્રભાથી સમસ્ત દેવોની દેહપ્રભાને ફિકકી પાડે છે. આ પ્રણાણે ઇન્દ્ર કહેલ વાત ઉપર વિશ્વાસ ન કરવાવાળા બે દેવે વિજય અને વિજયંતે બ્રાહ્મણને વેશ લઈને સનસ્કુમારની દેહપ્રભાનું નિરીક્ષણ કરવાનો વિચાર કર્યો. તેઓ બ્રાહ્મણને વેશ લઈ હસ્તિનાપુર આવ્યા. આ બ્રાહ્મણ દેવની વિશિષ્ટ તેજસ્વીતા જોઈને “આ કઈ વિશિષ્ટ વ્યક્તિ છે” આ વિચાર કરી પ્રતિહારોએ તેમને ચક્રવર્તીને મહિને લમાં પ્રવેશ કરાવ્યો અને ચક્રવર્તીની પાસે પહોચાડયા. રાજાની પાસે પહોંચીને એ દેવોએ તે સમયે રાજાને તેલનું મર્દન કરતાં જોયાં. ઈન્દ્ર ચક્રવર્તીના રૂપની જે પ્રશંસા કરેલ હતી તેથી પણ વધારે રૂપરાશીને જોઈને બન્ને દેવે વિસ્મય થયા. તેમને જોઈને ચક્રવતીએ પૂછયું, કહો ! આપનું આગમન કયા કારણે થયું છે? બ્રાહ્મણ વેશધારી એ દેવોએ ચકવર્તીને કહ્યું, હે રાજન ! આપના સૌદર્ય વિશે અમે સાંભળ્યું છે કે ત્રિભુવનમાં તે સર્વશ્રેષ્ઠ છે. જેથી તેને જોવાની ઈચ્છાથી અમે અહીંયા આવેલ છીએ. તેમના આ વચન સાંભળીને રૂપથી ગર્વિત થયેલ ચક્રવતીએ તેમને કહ્યું-બ્રાહ્મણેઆ સમય મારું શું રૂપ છે કે જેને આપ જોઈ રહ્યા છે? મારૂં રૂપ એ સમયે જેવું કે જે સમયે હું વિભૂષિત શરીરવાળે બનીને સભામંડપમાં જાઉં. ચક્રવતીનું વચન સાંભળીને “વિમસ્તુ' કહીને તે બને બ્રાહ્મણ રાજનિદિષ્ટ સ્થાનમાં બોલાવવાની પ્રતીક્ષા કરતા જઈને બેસી ગયા, રાજાએ સવિધિ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૬૦
Page #73
--------------------------------------------------------------------------
________________
સ્નાન કર્યું અને ત્યારપછી સઘળાં આભૂષણેા પહેર્યાં. સંપૂર્ણ પણે સુસજ્જત બનીને પછીથી તે રાજસભામાં આવી સ'હાસન ઉપર બેસી ગયા. એ પછી તેણે પ્રતિહારને આવેલા તે બન્ને બ્રાહ્મણાને ખેલાવી લાવવા જણાવ્યું. પ્રતિહારે મન્નેને મેલાવ્યા તેથી તેએ સામે આવ્યા. અને સિંહાસન ઉપર બેઠેલા રાજાને તેમણે જોયા. જોતાંજ નાક અને મેહુ બગાડતાં તેમણે કહ્યુ, અહે મનુષ્યનું રૂપ, લાવણ્ય અને યૌવન ક્ષણભરમાં જોતજોતામાં વિનિષ્ટ થઈ જાય છે. તેમના આ પ્રકારનાં ખેખિન્ન રીતે કહેવામાં આવેલા વચનાને સાંભળીને ચક્રવતી એ તેમને કહ્યુ, કહે! શું વાત છે, શા માટે તમે લેાકા મારા શરીરની આ પ્રકારે નિદા કરી રહ્યા છે ? તેમણે ચક્ર વી ના વચનાના પ્રત્યુત્તરમાં કહ્યું, રાજન્ ! દેવેનું રૂપ યૌવન અને લાવણ્ય પ્રથમ અવસ્થાથી લઈને ભછમડિનાની છેલ્લી ઘડીએ પહેલાં એકસરખુ` રહે છે. તે યાવતજીવ હિયમાન નથી. પરંતુ આપનું આ શરીર એવું નથી. થેાડા વખત ઉપર આપનું રૂપ લાવણ્ય વિશિષ્ટ પ્રકારનું હતુ. તેવું અત્યારે નથી. રાજાએ તેમની વાત સાંભળીને કહ્યુ, આ વાત કઇ રીતે તમે જાણી ? આને ઉત્તર આપતાં તેમણે કહ્યુ કે, થૂકીને આપ એની પરીક્ષા કરી. રાજાએ એ પ્રમાણે કર્યુ”, શૂકીને જોયુ તો એમાં કૃમિ જીવાતા થોકબંધ જોવામાં આવી. બાદમાં કેયૂરાતિથી વિભૂષિત પાતાની અને ભુજાઓને તેમ જ હાર આદિથી વિભૂષિત વક્ષસ્થળને વિવષ્ણુ જોઈને ચક્રવર્તી એ વિચાર કર્યો કે સંસારની કેવી અનિત્યતા છે ? શરીરની પશુ અસારતા છે, મારૂ' જે શરીર ત્રિભુવનમાં સુ ંદર હતું તે આટલા થાડા જ સમયમાં વિવણું થયેલું ષ્ટિએ પડે છે. આથી આ સંસારમાં મનુષ્યની આસક્તિ જ અયુક્ત છે. શરીરના મેાહનું કારણ અજ્ઞાનભાવ છે. રૂપ અને યૌવનનુ અભિમાન કરવું એ મનુષ્યની મેટામાં માટી નિમ ળતા છે. લામાનું આ સેવન એક પ્રકારના ઉન્માદ છે. પરિગ્રહ ગ્રહની માફક ભયંકર દુઃખને આપનાર છે. આથી એ સંઘળાના પરિત્યાગ કરીને પરલોકમાં હિતસાધક સયમ જ સર્વ પ્રકારથી સેવન કરવા ચેાગ્ય છે. આવા વિચાર કરીને ચક્રવતી એ પેાતાના ચંદ્રસેન નામના પુત્રના રાજ્યગાદી ઉ૫૨ અભિષેક કરીને પ્રવ્રજ્યા ધારણ કરવાની પ્રવૃત્તિ શરૂ કરી દ્વીધી. આ વાત જ્યારે એ બ્રાહ્મણ વેશધારી દેવાએ જાણી તા તેએ ચક્રવતી ની પ્રશંસા કરતા કહેવા લાગ્યા કે, ધન્ય છે આપને કે, આપે આપના પૂર્વજોના પગલાનું અનુકરણ કર્યું છે. ભરત ચક્રવતીએ પણ આજ પ્રમાણે કરેલ હતુ. આ પ્રકારની પ્રશંસા કરીને તે દેવ ચાલ્યા ગયા. પછીથી ચક્રવતી એ સઘળા પરિગ્રહના પરિત્યાગ કરીને વિજયધર આચાય ની પાસે દીક્ષા ધારણ કરી લીધી. મુનિ દીક્ષાથી યુક્ત થયેલા ચવતીની પાછળ સ્ત્રીરત્ન આદિ ચાદરત્ન, સઘળા સ્ત્રીસમાજ, સઘળા સામતવર્ગ,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૬૧
Page #74
--------------------------------------------------------------------------
________________
સેવવંદ, નવનિધિ અને વિદ્યાધર રાજા વગેરે છ મહિના સુધી ફરતા રહ્યા. પરંતુ તણે એમનો તરફ આંખ ઉઠાવીને પણ જોયું નહીં.
પ્રથમ ષષ્ઠભક્ત કરીને જ્યારે તે પારણા માટે કેઈ ગૃહસ્થને ત્યાં ગયા ત્યારે ત્યાં તેમણે અજાતક-બકરીની છાસથી પારણું કર્યું. આ પ્રમાણે તેઓ ષષ્ઠભક્ત કરતા રહ્યા અને પારણું અન્નપ્રાન્ત નિરસ આહારથી કરતા રહ્યા. આ પ્રકારના અન્તપ્રાન્ત નિન્સ આહારના કારણે એમના શરીરમાં જીણેજવર, કાસ, શ્વાસ, સ્વરભંગ, અક્ષિપિંડા અને ઉદરવ્યથા એવા અનેક રોગો ઉત્પન્ન થયા. આ સઘળા રેગોને ચકવતીએ સાતસો (૭૦૦) વર્ષ સુધી સહન કર્યા. તપસ્યાની આરાધનામાં કયાંય કશી પણું ત્રુટી આવવા ન દીધી અને દિનપ્રતિદિન મક્કમતાપૂર્વક તપસ્યાની આરાધના કરવામાં પિતાની જાતને આગ્રહી બનાવી. આથી તેમને આમાઁષધિ, લેમૌષધિ, વિપ્રડોષધિ, જલ્લષધિ, સવાષક ઇત્યાદિ અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થઈ. લબ્ધિઓ પ્રાપ્ત થવા છતાં પણ ચકવતીએ પોતાના શરીરમાંના કેઈપણ રોગને પ્રતિકાર ન કર્યો.
એક સમય સુધર્માસભામાં સઘળાની સામે સૌધર્મેન્દ્ર સનકુમાર ત્રાષિની પ્રશંસા કરોને એવું કહ્યું કે, હે દે! જુઓ સનસ્કુમાર મુનિની ધીરતા કે જેઓ પિતે વ્યાધિઓને દૂર કરવાની શક્તિવાળા હોવા છતાં પણ વ્યાધિઓને દૂર કરવાની ઈચ્છા પણ કરતા નથી. ઈન્દ્રના આ પ્રશંસા ભરેલાં વચન સાંભળીને પહેલાના એ બે દે ને તેમની વાત ઉપર વિશ્વાસ ન બેઠે. આથી તેઓ સનસ્કુમાર મુનિના હૈયેની પરીક્ષા કરવા નિમિત્ત વૈદ્યને વેશ લઈને તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, હે ત્રણ! આપનું શરીર અનેક વ્યાધિઓથી આ સમયે વ્યાકુળ જણાય છે. અમે વેધ હોવાથી ઈચ્છીએ છીએ કે, આપનાં દર્દોનો ઈલાજ કરીએ, તે કૃપા કરી આપ જલ્દીથી આજ્ઞા આપે. આ પ્રકારે જ્યારે બન્ને દેવોએ કહ્યું તે સનકુમાર ઋષિએ તેમની વાતને કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં, પરંતુ માનનું અવલંબન કરીને સ્થિત રહ્યા. મૌન બનેલા મુનિને જાણીને ફરીથી એજ વાત દેએ કહી, પરંતુ ત્રાષિએ બીજી વખત કહેવાયેલી વાતો પણ કઈ પ્રત્યુત્તર આપે નહી. જ્યારે દેવોએ ત્રીજી વખત તેવું જ કહ્યું ત્યારે ત્રાષિએ કહ્યું–હે વૈદ્યો ! મને પહેલાં આપ એ બતાવે કે, આપ શારીરિક વ્યાધિને દૂર કરવામાં શક્તિશાળી છે કે કર્મવ્યાધિને દૂર કરવામાં? અષિની વાતને સાંભળીને વૈદ્ય વેશધારી દેવાએ કહ્યું, મહારાજ ! અમે લોકો તે શારીરિક વ્યાધિને જ દૂર કરવા શક્તિશાળી છીએ, કર્મવ્યાધિને નહીં. તેમની આવી વાત સાંભળીને ત્રાષિએ પિતાના મુખમાંથી ચૂંક કાઢીને તેને પિતાની એક આંગળી ઉપર લગાડયું. ગૂંકને આંગળી ઉપર લગાડતાંજ તે રેગથી પિડાતું સઘળું શરીર સુવર્ણ મય થઈ ગયું અને સઘળા રે ગ મટી ગયા. મુનિરાજનો આ પ્રકારનો પ્રભાવ જ્યારે દેવોએ જે તે તેમની સહનશક્તિથી તેઓ ઘણુ જ ખુશી થયા, અને ઈન્દ્રના વચન ઉપર વિશ્વાસ કરીને અને મુનિ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૬૨
Page #75
--------------------------------------------------------------------------
________________
રાજને નમન કરી પિતાને સ્થાને ચાલ્યા ગયા. સનકુમાર રાષિએ કુમારકાળમાં પચાસ હજાર (૫૦૦૦૦) વર્ષ, માંડલીકપદમાં પણ પચાસ હજાર (૫૦૦૦૦) વર્ષ તથા ચક્રવતી પદમાં એક લાખ (૧૦૦૦૦૦) વર્ષ અને મુનિપદમાં પણ એક લાખ (૧૦૦૦૦૦) વર્ષ કાઢયાં. આ પ્રકારે તેમની સંપૂર્ણ આયુષ્ય ત્રણ લાખ (૩૦૦૦ ૦૦) વર્ષનું હતું. એ સઘળા આયુને આ પ્રકારે ભોગ કરીને પછીથી તેઓ દિધતર કાળને સિદ્ધપદને ભોગવનાર બનશે. કેમ કે, અહીંથી ત્રીજા દેવલોકમાં જઈને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈને મેક્ષમાં જશે. સ્થાનાકાંગસૂત્રમાં પણ આજ વાત કહેલ છે
“आहावरा तच्चा, अंतकिरिया महाकम्म पञ्चाया एयावि भवइ । से णं मुंडे भवित्ता गाराभो जार पव्वइए । जहा दोच्चाण वर दीहेणं परियारणं सिज्झइ जाव सव्व दुःखाणमंतं करेइ । जहा से सणंकुमारे राया चाउरंत चक्कलही। तचा अंतकिरिया"।
છે. સનકુમાર ચક્રવતની કથા સમાપ્ત છે
શાંતિનાથ કી કથા
તથા–“વફા” ઈત્યાદિ.
અન્વયથ–-અહિં ચોદર અને નવવિધિ આદિ રિદ્ધિઓથી યુક્ત રદી-વર્તી પાંચમા ચક્રવર્તી જોઇ શંતિ જ્ઞાતિ તથા ત્રિભુવનમાં શાંતિના કરતા એવા વંતિ-જ્ઞાતિઃ શાંતિનાથ પ્રભુએ પણ કે જેઓ સેળમા તીર્થંકર થયા છે. તેમણે મા વારં–મારd aણ પખંડની રિદ્ધિને વાચવા પરિત્યાગ કરીને ગyત્તારું નવું ઘર–અનુત્તર અતિ પ્રામક સર્વોત્કૃષ્ટ સિદ્ધિરૂપ ગતિને પ્રાપ્ત કરેલ છે.
શ્રી શાંતિનાથ પ્રભુની કથા આ પ્રકારની છે –
આ જબુદ્વિપની અંદર પૂર્વ મહાવિદેહમાં પુષ્કલાવતી વિજય છે. એમાં મહારિદ્ધિસંપન્ન પુંડરીક નામનું એક નગર હતું. એના શાસક અદૂભૂત પરામશાળી એવા ઘનરથ નામના રાજા હતા. જેમને બે રાણીઓ હતી, એકનું નામ પ્રીતિમતી અને બીજીનું નામ મનોરમા હતું. એક સમય પ્રીતિમતી રાણીની કૂખેથી યેવક ઍવીને વજાયુધના જીવે અવતાર લીધે. આ સમયે રાણીએ સ્વપ્નામાં પિતાના મોઢામાં ગજેતા મેઘને પ્રવેશ કરતાં જે કે જે એ સમયે અમૃતની ઝડીથી વરસી રહેલ હતે. રાણીએ સવારના ઉઠીને રાત્રિના સ્વપ્નાની હકીકત રાજાને સંભળાવી. રાજાએ તેને ઉત્તર આ પ્રમાણે આપતાં કહ્યું કે, હે દેવી! મેઘની માફક સંતાપને દૂર કરનાર એ પુત્ર તમારી કૂખેથી અવતરશે. આ સમયે મને રમાએ પણ સ્વપ્નામાં એક મને રમ એ રથ જે. તેણે પણ પિતાના સ્વપ્નની વાત રાજાને કહી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #76
--------------------------------------------------------------------------
________________
તેના ઉત્તરમાં પણ રાજાએ આ પ્રમાણે કહ્યું કે તમારી કુખેથી અવતરનાર પુત્ર એક જમ્બર મહારથી થશે. આ સ્વપ્ન મનોરમાએ એવા સમયે જોયેલ હતું કે તેના ગર્ભમાં શ્રેયકથી ચ્યવીને સહસ્ત્રાયુદ્ધના. જીવને સંચાર થયો હતો. ગર્ભને સમય અને રાણીઓને પૂરે થયે ત્યારે બન્નેને નયનને આનંદ પમાડે તેવા શુભ લક્ષણોન ધારક પુત્રનો જન્મ થયે. પ્રીતિમતીના પુત્રનું નામ મેઘરથ અને મનેરમાના પુત્રનું નામ વજારથ રાખવામાં આવ્યું. કેમે કમે વધીને જ્યારે એ બન્ને યુવાવસ્થાએ પહોંચ્યા ત્યારે ઘનારથે તે બન્નેના લગ્ન રાજકન્યાઓની સાથે કરાવ્યાં. અને પુત્રો કામભેગોને ભોગવતા રહીને પિતાનો સમય આનંદમાં વ્યતીત કરવા લાગ્યા.
એક સમયની વાત છે કે રાજા ઘરથને લેકાન્તિક દેએ આવીને પ્રતિબેધિક કર્યા ત્યારે તેણે નિનિદાન, વાર્ષિકદાન, દીન અનાથ અને સાધમિક જનને દઈને રાજપદના અધિકારપદે મોટા પુત્ર મેઘરથને સ્થાપી તેમ જ વાસ્થને યુવ રાજપદ આપી દીક્ષા અંગીકાર કરી. દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમણે ખૂબ તપ કર્યું અને ઘાતીયા કર્મોનો વિનાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અહંત કેવલી બની ગયા. આ પછી ભગવાન ઘનારથે ભવ્ય અને પ્રતિબંધિત કરવા માટે ભૂમંડળ ઉપર વિહાર કરવાને પ્રારંભ કર્યો. આ બાજુ મેઘર પણ ઈન્દ્રની માફક સઘળા વસુધામંડળનું શાસન કરવાને પ્રારંભ કર્યો.
એક સમયની વાત છે કે જ્યારે મેઘરથ સિંહાસન ઉપર બેઠેલા હતા ત્યારે ભયથી કંપી રહેલું એક કબૂતર તેમના ખોળામાં આવી પડ્યું. આથી રાજાને ઘણું જ આશ્ચર્ય થયું. રાજાને આશ્ચર્યચકિત જાણીને ખેાળામાં પડેલા એ કબૂતરે વાણી દ્વારા એવું કહ્યું કે હે રાજન! હું મારી રક્ષાની યાચના માટે જ આપના શરણે આવેલ છું. આથી આપનું કર્તવ્ય છે કે આપ મારી રક્ષા કરો. કબૂતરની આ પ્રકારની વાણી સાંભળીને રાજાએ તેને ધીરજ આપતાં કહ્યું કે, હે કબૂતર ! તું ગભરા નહીં. નિર્ભય થઈને મારા ખોળામાં બેસી રહે. અહીં તને કઈ પ્રકારને ભય નથી. આ પ્રકારનું રાજનું અભયવચન સાંભળીને તે કબૂતર ત્યાં સુખપૂર્વક શાંત બન્યું. સાપની પાછળ જેમ ગરૂડ ફરે છે એ જ પ્રમાણે કબૂતરની પાછળ પડેલ શિકારી આ સ્થળે આવી પહોંચે અને ઉચ્ચ સ્વરથી રાજાને ઉદ્દેશીને કહેવા લાગ્યું કે હે રાજન ! આ કબૂતર મારો ભક્ષ છે, આથી આપ તેને છેડી દે, શકરાની વાત સાંભળીને મેઘરથ રાજાએ કહ્યું કે, હે શિકારી ! મારા શરણે આવેલા આ કબૂતરને હું છેડી શકે નહીં. કેમકે ક્ષત્રિની એ પ્રકૃતિની ટેવ હોય છે કે તેઓ પોતાને પ્રાણ આપીને પણ શરણાગત પ્રાણીની રક્ષા કરે છે, તથા હે શિકારી તારા જેવા વિવેકી જનને માટે બીજાના પ્રાણુનો નાશ કરીને પિતાના પ્રાણનું રક્ષણ કરવું એ વ્યાજબી નથી. તને જેમ તારો પ્રાણ પ્રિય છે એવી જ રીતે બીજા પ્રાણીઓને પણ પિતાને પ્રાણ પ્રિય હોય છે. આથી તારે વિચારવું જોઈએ કે તું તાશ પ્રાણની જે રીતે રક્ષા કરે છે એજ રીતે બીજાઓના પ્રાણેને પણ રક્ષક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
६४
Page #77
--------------------------------------------------------------------------
________________
બન. બીજી એક વાત એ પણ છે કે તેને તે આ કબૂતરને ખાઈ જવાથી એક ક્ષણ પૂરતી તૃપ્તિ થશે. પરંતુ આ બિચારાના પ્રાણને તે નાશ જ થઈ જવાને. સંસારમાં ભૂખની તૃપ્તિ માટે પદાર્થોને તેટે નથી. દ્રાક્ષ, ખજૂર આદિ સારા સારા પદાર્થો પુરતા પ્રમાણમાં છે અને તેને ખાઈને તું જ્યારે તારી ભૂખને સંતોષી શકે તેમ છે તે પછી શા માટે નકામે આ તુચ્છ પેટને ભરવા માટે નરક નિગેદાદિકને આપનાર એવી ઘેર પ્રાણીહિંસા કરે છે ? હે દેવાનુપ્રિય! મારું તો તને એ કહેવાનું છે કે, તું આ હિંસાને પરિત્યાગ કરી અહિંસારૂપ ધર્મ આશ્રય લે કે જેના પ્રભાવથી તું આલોકમાં તેમ જ પરલોકમાં ઉત્તમ સુખને ભક્તા બની શકે. રાજાનું આ પ્રકારનું વચન સાંભળીને શકરાએ કહ્યું કે, હે રાજન ! આ કબૂતર મારાથી ભયભીત થઈને આપની શરણમાં આવેલ છે અને હું આ સમયે ભૂખથી પિડાઈ રહ્યો છું તે કહો ! અત્યારે હું કે આશ્રય લઉં? હે રાજા ! તમે જે રીતે આ કબૂતરનું રક્ષણ કરવાનું ચાહી રહ્યા છે તે એજ રીતે આપ મારી પણ શરણંગત જાણીને રક્ષા કરે! મનુષ્ય જ્યારે સ્વસ્થ હોય છે ત્યારે તેને ધર્મ અધર્મનો વિચાર આવી શકે છે. ભૂખથી પિડાતે મનુષ્ય સઘળી વાતે ભૂલી જાય છે. આથી આ અવસ્થામાં પ્રાણીથી જે પાપ ન થાય તેટલું ઓછું છે આપ પણ આ વાતને જાણે જ છે. આથી હે રાજેન્દ્ર ! આપ એ વાત નિશ્ચિત માને કે, બીજી કઈ પણ વસ્તુથી મારી ફુધાની તૃપ્તિ થવાની નથી. કેમકે, હું પ્રાણીના તાજા માંસને ખાવાના સ્વભાવવાળ છું. આ કારણે આપ આટલા દયાળુ છે તે સુધાથી વ્યાકુળ બનેલા મારા આ ભક્ષને મને સોંપી દેવાની કૃપા કરે. જે આપ આ પ્રમાણે કરવા ન ઈચ્છતા હે તો તેના વજન જેટલું માંસ આપ આપના દેહથી મને કાઢી આપે. આ પ્રકારનું શકરાનું વચન સાંભળીને તને રાજાએ કહ્યું, તમે ભૂખથી મરી ન જાવ આ માટે હું આ કબૂતરના વજન જેટલું માંસ મારા શરીરમાંથી તમને આવું છું. આ રીતે પિતાના શરીરને કાપીને કબૂતરના વજન જેટલું માંસ આપવા તત્પર બનેલા રાજને મંત્રી અદિકાએ કહ્યું, દેવ ! આપ આ શું કરી રહ્યા છે? વિચારો તે ખરા ! આપના આ શરીરથી સઘળી પૃથ્વીનું પાલન પિષણ થઈ રહેલ છે. માટે આપે આપના શરીરને આવા તુચ્છ પક્ષિના કારણે નષ્ટ કરવું એ ઉચિત નથી. મંત્રીજનોનાં આ પ્રકારના વચનને સાંભળીને રાજાએ તેમને ધર્મનું મહાગ્ય સમજાવ્યું, સમજાવીને એવું કહ્યું કે, પિતાના ધર્મને માટે સ્વેચ્છાએ કરવામાં આવેલા પ્રાણનો પરિત્યાગ પણ કલ્યાણકારકજ મનાયેલ છે. આ પ્રકારે કહીને રાજાએ ત્રાજવામાં એક તરફ એ કબૂતરને રાખ્યું અને સામા ત્રાજવામાં પિતાના શરીરમાંનું માંસ કાપી કાપીને રાખવા માંડયું. શરીરથી કાપી કાપીને જેમ જેમ માંસ ત્રાજવામાં મૂકાતું ગયું તેમ તેમ તે કબૂતરનું વજન પણ વધવા માંડયું. છેવટે રાજાએ પોતાના શરીરને ત્રાજવામાં રાખી દીધું. રાજાનું સઘળું શરીર ત્રાજવામાં મુકાઈ જવા છતાં પણ કબૂતરની ભારેભાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૬૫.
Page #78
--------------------------------------------------------------------------
________________
વજન ન થયું. આ પ્રમાણેની પરિસ્થિતિ જોતાં રાજાને ઘણુ જ આશ્ચર્ય થયું' અને વિચારવા લાગ્યા કે, મને ધિક્કાર છે કે, મરૂં આ શરીર ધણુંજ એછા વજનનુ નિકળ્યુ. જો મારૂ આ શરીર વધારે વજનદાર હોત તેા આ બિચારા દીન કબૂતરની રક્ષા કરવામાં હું સમ થઈ શકત. હવે શું કરૂ ? કઈ રીતે આ કબૂતરની રક્ષા કરૂં ? આ પ્રકારની કરૂણાથી આદ્ર બનેલા ચિત્તથી વિચાર કરતા રાજાના મનગત ભાવાને કખતર અને શકરાના વેશવાળા એ બન્ને દેવાએ પોતપોતાના અવધી જ્ઞાનથી જાણીને પેાતાનુ અસલી સ્વરૂપ પ્રગટ કરી દીધું. આ સમયે તેઓ દિવ્ય ઋધિથી સપન્ન બની ગયા અને દિવ્ય કાતિદ્વારા દશે દિશાઓને પ્રકાશિત કરવા લાગ્યા અને તેઓએ રાજાના કપાયેલા અવયવાને ચાગ્ય સ્થળે ગેાઠવીને તથા તેના શરીરમાં દિવ્ય વધુ દિવ્યરૂપ દિવ્યલાવણ્ય, પ્રગઢ કરીને, રાજાને દિવ્ય સિંહાસન ઉપર બેસાડી તેના ચરણેામાં નમી પડયા તથા હાથ જોડીને રાજાને કહેવા લાગ્યા રાજન્ ! મેઘરથ રાજાને ધમથી વિચલિત કરવામાં દેવ પણુ સમ નથી” આ પ્રકારના સૌધમેન્દ્રના વચનને સાંભળીને અમેને તે વાત ઉપર શ્રદ્ધા ન થવાથી અમેએ વેશ પરિવતન કરીને આપની પરીક્ષા કરી. આપ વાસ્તવમાં જેવુ' સૌધર્મેન્દ્ર તરફથી આપના વિષયમાં કહેવામાં આવેલ હતુ તેનાથી પણ વધુ પ્રમાણમાં આપની દેઢત્તા પ્રતીતિ થયેલ છે. આ પરીક્ષામાં અમારા તરફથી જે કાંઈ વિરૂદ્ધ આચરણ થવા પામેલ હાય તા તેની આપની પાસે ક્ષમા માગીએ છીએ. અને આશા છે કે, આપ અમારા આ અપરાધની ક્ષમા આપશે. સૌધમેન્દ્રે આપનો ધાર્મિક અનુરાગ જે સ્વરૂપથી કહેલ છે તે રૂપથી વધુ પ્રમાણમાં ધામિક અનુરાગ અમાએ અપનામાં જોયેલ છે. ધન્ય છે આપના આ પ્રખર ધર્માનુરાગને ! આપે આપના જન્મને ખરેખર રીતે આ ભૂમિમાં સફળ બનાવેલ છે. આ પ્રકારે ાજાની વારવાર સ્તુતિ કરીને એ અને ધ્રુવા પોતાના સ્થાન ઉપર ચાલ્યા ગયા. આ પ્રકારની કરૂણારસની વર્ષોથી રાજાએ તીર્થંકર નામ ગાત્રનું ઉપાર્જન કર્યું. ધમ ધ્યાનથી પેાતાના સમયનો સદ્ઉપયેગ કરવાવાળા આ રાજાએ ન્યાયમા`થી પૃથ્વીનું પાલન કરીને જીવનનો કેટલેાકકાળ આનદમાં વીતાવ્યેા.
એક સમયની વાત છે કે નગરના ઉદ્યાનમાં ભગવાન ધનથતું આગમન થયુ' રાજાને જયારે આ સમાચાર મળ્યા ત્યારે તેઓ પેાતાના નાનાભાઈ વાથની સાથે તેમને વંદના કરવા માટે ઉદ્યાનમા વહેચ્યા. પ્રભુની વરાગ્યવાળી ધાર્મીક દેશનાને શ્રવણુ કરીને 1ને સાંસારીક કાર્યોથી વૈરાગ્ય જગૃત બન્યા. રાજભવનમાં પાછા ફર્યા પછી તેણે પેાતાના નાનાભાઈ વારથી કહ્યું કે, આયુષ્યમન ! હવે તમે આ રાજ્યનું સંચાલન કરે, હું દીક્ષા ગ્રહણ કરવા ચાહું છુ. પોતાના મોટાભાઈના આ પ્રકારનાં વચનોને સાંભળીને નાનાભાઇએ તેને કહ્યુ કે, આ ! હું પણુ આપના જ માર્ગનું અનુસરણ કરવા ઇચ્છું છું. મને આ રાજ્યની જરા પણ ઈચ્છા નથી. નાનાભાઈનો આ પ્રકારનો મનોભાવ જાણી લીધા પછી રાજા મેઘરથે પેાતાના ચંદ્રશેખર નામના પુત્રને રાજયાસને બેસાડીને નાનાલાઈની સાથે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૬૬
Page #79
--------------------------------------------------------------------------
________________
પિતાના સાતસો પુત્ર, અને બીજા ચાર હજાર રાજાઓની સાથે ભગવાન ઘનરથની પાસેથી દીક્ષા અંગીકાર કરી. આ પછી દ્વાદશાંગનું અધ્યયન કરીને પિતાની શિવ મંડળી સાથે ભૂમંડળમાં વિહાર કરવા લાગ્યા.
| મેઘરથ મુનિએ શિક્ષિ સ્થાનેની ફરી ફરી આરાધના કરી. આ પ્રમાણે સ્થા નિકવાસિત્વની સમારાધના કરીને સાધુ સિંહ મેઘ મુનિએ ઉગ્રવિંદ નિકીત તપ પૂર્વલક્ષ સુધી આચર્યું. આ પ્રમાણે સંયમની પાલન તેમજ અનશનનું આચરણ કરતાં કરતાં તેમણે અંતિમ સમયે કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ પર્યાયને પ્રાપ્ત કરી. મેઘરથ મુનિરાજના અન્ય બંધુજન પણ કેટલાક કાળનું અનશન કરીને કાળ કરીને સર્વાર્થસિદ્ધમાં દેવ થયા.
આ ભરતક્ષેત્રમાં સઘળા પ્રકારની વિભૂતિઓથી સમન્વિત હસ્તિનાપુર નામનું નગર કે જે, ઈન્દ્રપુરી સમાન હતું. અલકામાં કુબેરની જેમ આ નગરના વિશ્વસેન નામના રાજા હતા. શીલરૂપી અલંકારથી વિભૂષિત અને સઘળા ગુણોની ખાણ સમાન અચિરા નામની રાજાની પટ્ટરાણી હતી. આ રાણી સરકમુખવસ્ત્રિકા મેઢા ઉપર બાંધીને ત્રિકાળ સામાયિક કરતી હતી. તથા બન્ને કાળ પ્રતિકમણ પણ કરતી હતી. અભયદાન અને સુપાત્રદાન આપતી હતી, સાધમ બંધુજનનું પિષણ, દીન, હીન, અનાથ વ્યક્તિઓનું સંરક્ષણ અને કેઈના તરફથી પીડીત કરાયેલા પ્રાણીનું ભરણપોષણ કરવું એ પણ રાણીનું દૈનિક કાર્ય હતું. ધર્મની પ્રભાવના તે એનાથી કદી પણ છૂટતી ન હતી. એ ખૂબજ ધર્મપરાયણ હતી.
એક સમયની વાત છે કે, રાણી રાત્રીના સમયે પોતાના શયનભવનમાં કુલ આચ્છાદિત મૃદુ શમ્યા ઉપર સુતેલ હતી એ સમયે તેના ઉદરના ગર્ભમાં સર્વાશ સિદ્ધથી ચ્યવને મેઘરથના જ પ્રવેશ કર્યો. આ સમયે રાણીને એક પછી એક એમ ચૌદ મહાસ્વને આવ્યાં. સવારે આ સ્વપ્નની વાત તેણે રાજાને કરી. રાજા એ એ સ્વપ્નાઓનું ફળસ્વરૂપ બતાવતાં કહ્યું કે, હે દેવી! તમારા ગર્ભમાં કાંતે કે સવશે પ્રવેશ કરેલ છે, અથવા તે કઈ સાર્વભૌમ-સર્વભૂમિના અધિપતિ ચક્રવર્તીએ પ્રવેશ કરેલ છે, આથી રાણીને ખૂબજ હર્ષ થયા. આ તરફ જેમ જેમ ગર્ભ પુષ્ટ થઈ રહેલ હતું તેમ તેમ રાજ્યમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપવા લાગ્યું, મહામારી આદિ રોગો પણ શાન્ત થઈ ગયા. કરદેશમાં સર્વાના પ્રભાવના કારણે રોગાદિકની શાંતિ થવાની સાથે સાથે સારાં માંગલિક કાર્યો ઉત્સાહભેર થવા લાગ્યાઃ ક્રમશઃ વધતાં વધતાં પુરા નવ મહિના વીતી ચૂકયા ત્યારે રાણીએ પુત્રને જન્મ આપ્યો કે જે પૂર્ણ ચંદ્રમાની કાંતિથી ભિત જણાતો હતે. ઉજવળ વર્ણવાળા અને મનમોહક કાંતિવાળા પુત્રને જન્મ થયાના ખબર મળતાં જ લોકોમાં પણ વિશિષ્ટ એવા આનંદની લહેર ઉઠી. ચારે તરફ પ્રકાશ જ પ્રકાશ દેખાવા લાગે. નારકિઓને પણ શાંતિ વળી. આ બધું જ્યારે જ્યારે પ્રભુનો
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
६७
Page #80
--------------------------------------------------------------------------
________________
જન્મ થાય છે ત્યારે બને છે. પોતપોતાના આસને કંપિત થવાથી છપ્પન દિકકુમારીઓ જીનેશ્વર ભગવાનનો જન્મ સમય જાણીને ઉતાવળી ગતીથી પ્રસૂતિ કર્મ કરવામાં દોડી ગઈ. ઈજે પણ પોતાના આસનના કંપવાથી અવધિજ્ઞાન દ્વારા જાયું કે પ્રભુનો જન્મ થઈ રહ્યો છે એમ જાણીને અષ્ટાત્વિક મહોત્સવ બધા દેવાની સાથે મળીને કર્યો. આ બાજુ વિશ્વસેન રાજાએ પણ સંતુષ્ટ થઈને દાસદાસી આદિકોને સારું એવું દાન આપ્યું. અને પુત્ર જન્મની ખુશાલીમાં અનેક રીતે મહત્સવ ઉજવ્યા. પુત્રનું નામ શાંતિનાથ રાખવામાં આવ્યું. પ્રભુનું નામ શાંતિનાથ રાષ્ટ્રવાનું કારણ એજ કે પ્રભુના જન્મ પહેલા રાજ્યમાં મહામારી–મરકી વગેરે ત્રાસજન્ય જીવલેણ રોગચાળો ચાલતું હતું. પરંતુ પ્રભુનું ગર્ભમાં આગમન થતાં વ્યાપેલા રેગ શેક શત થયા. આ કારણે જ પ્રભુનું નામ શાંતિનાથ રાખવામાં આવ્યું. ભગવાન શાંતિનાથ તેમના અંગુઠામાં ઈ મૂકેલા અમૃતનું પાન કરીને શુકલપક્ષના ચંદ્રમાની માફક વધવા-મેટા થવા લાગ્યા તેમનું રૂપ અને તેની શ્રી ન વર્ણવી શકાય તેવાં અનુપમ હતાં. માતાપિતા જગતના માણસેમાં અજોડ એવા મનોહર તથા નયન અભિરામ એવા પુત્ર શાંતિનાથને જોઈને નિરૂપમ અનુભવ કરતા હતા. જગમ કલ્પવૃક્ષ પ્રમાણે બાળ પ્રભુ જ્યારે રાજભવનના આંગણામાં પા પગલી કરતા ચાલતા થયા ત્યારે ભારે મનોહર લાગતા હતા. બાળકનાં રૂપ બનાવીને આવેલ દેવની સાથે પ્રભુ હલતી ચોટલીવાળા બનીને બાળ ઉચિત વિવિધ ક્રીડાઓ પણ કરતા હતા. આ પ્રકારથી સુખપૂર્વક ક્રમે ક્રમે વૃદ્ધિ પામતાં પ્રભુ યુવાવસ્થામાં આવ્યા. ભગવાનના શરીરની ઉંચાઈ આ સમયે ચાલીસ ધનુષની હતી. પ્રભુએ પિતાના સદાચારથી સઘળાનું મન જીતી લીધું હતું. પિતાએ શાંતિનાથને વિવાહ યશોમતી આદિ રાજકન્યાઓ સાથે કર્યો. આ પ્રકારે ભગવાનના જન્મથી માંડીને યુવાવસ્થા સુધી જીવનનાં પચીસ હજાર (૨૫૦૦૦) વર્ષ વ્યતીત થયાં. માતાપિતાએ એમને રાજ્યગાદિ ઉપર સ્થાપિત કરીને પોતાના જીવનને સફળ કરવા માટે દીક્ષા અંગીકાર કરી અને એ રીતે તેમણે પોતાના જન્મને સફળ બનાવ્યું.
શાંતિનાથ પ્રભુ પણ આ તરફ પ્રજાનું પોતાના પુત્રોની માફક પાલન કરવા લાગ્યા. એક સમયની વાત છે કે, ભગવાનના પૂર્વજન્મનો નાનો ભાઈ કે જે વજ રથ હતો અને જે સર્વાર્થસિદ્ધ વિમાનમાં વર્તમાન દેવ પર્યાયથી રહેલ હતે તે ત્યાંથી ચવીને તે એમની ધમપતની યશેમતિના ગર્ભમાં આવ્યા. આ સમયે યશોમતીએ સ્વપ્નમાં ચક્ર જોયું. એ સ્વપ્નની હકીકત તેણે પિતાના પતિ શાંતિનાથને કહી. ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે, દેવી! વિશ્વના મન્ડન સ્વરૂપ પુત્રને તમારી કને જન્મ થશે. સ્વપ્નનું આ પ્રમાણે ફળ સાંભળીને યશોમતી ઘણી પ્રસન્ન થઈ અને તે પોતાના ગર્ભનું શાંતિ અને આનંદની સાથે પાલન કરવામાં સાવધાન બની ગઈ. ગર્ભને સમય જ્યારે પુરો થયે ત્યારે સુલક્ષણથી સંપન્ન એવા પુત્રને જન્મ આપ્યો. શાંતિનાથ પ્રભુએ પુત્રનું નામ દેખાયેલા સ્વપ્ન અનુસાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
१८
Page #81
--------------------------------------------------------------------------
________________
ચકાચુધ સખ્યું. કમશઃ વૃદ્ધિને પામતાં ચક્ર યુધ જ્યારે યૌવન અવસ્થાએ પહોંચ્યા ત્યારે સ્વયંવરવિધિ અનુસાર તેણે અનેક રાજકુમારીઓની સાથે વિવાહ કર્યો.
આ પ્રમાણે પુત્રાદિકથી યુકત પચીસહજાર (૨૫૦૦૦) વર્ષ સુખપૂર્વક રહેતાં રહેતાં વ્યતીત થઈ ગયાં. ત્યારે ભગવાન શાંતિનાથના શસ્ત્રાગારમાં ચકરત્નની ઉત્પત્તિ થઈ તેના બળ ઉપર તેઓએ છ ખંડ ભરતક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કર્યો. અને તેમાં પિતાનું એકછત્ર રાજ્ય સ્થાપિત કર્યું. પછીથી તે શાંતિનાથ ચકવતી કે જેના ચરણોની સેવામાં બત્રીસ હજાર મુગટધારી રાજા હાજર રહેતા હતા તેમજ તેઓને બહારને શત્રુસંઘ શાંત બની ચૂકેલ હતું. વિજય પ્રાપ્ત કરીને તેઓ હસ્તિનાપુર પાછા ફર્યા. આ પછી દેવ અને રાજવીગણેએ મળીને તેમને દ્વાદશ વષય ચક્રવતી પદ ઉપર અભિષિકત થવા મહાન ઉત્સવ કર્યો ચકવતીની અનુપમ વિભૂતિને ભેગવતાં તેમનાં પચીસ હજાર વર્ષ વ્યતીત થયાં. પછીથી “તીર્થની આ પ્રવૃત્તિ કરે” ”આ પ્રમાણે લેકાતિક દેવેએ જ્યારે તેમને કહ્યું ત્યારે તેઓએ નિનિદાન, વાર્ષિકદાન દીન, અનાથ અને સાધમકજનેને આપ્યું. અને રાજ્યગાદીએ ચાયુધ ને સ્થાપિત કર્યો અને સર્વાર્થી નામની પાલખીમાં બેસીને તેમણે સહસ્રઆમ્રવન નામના ઉદ્યાનમાં જઈને એ પાલખીમાંથી ઉતર્યા. આ સમયે તેમને નિષ્ક્રમણ મહોત્સવ સુરેન્દ્ર અસુરેન્દ્ર અરે નરેન્દ્રોએ ઘણા ઠાઠ માઠથી કર્યો પ્રભુએ જ્યારે દીક્ષા ધારણ કરી તેમની સાથે એક હજાર બીજા રાજાઓએ પણ દીક્ષા ધારણ કરી. દીક્ષા ધારણ કરતાં જ ભગવાન શાંતિનાથને શું મન:પર્યય નામનું જ્ઞાન પ્રાપ્ત થયું. એમ ભગવાનને ગર્ભમાં આવવાથી માંડીને જ્યાં સુધી તેઓ દીક્ષિત નહોતા થયા ત્યાં સુધી મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય જ છે. પરંતુ જ્યારે તેઓ દીક્ષા ધારણ કરે છે ત્યારે તે સમયે તેમને ચોથું મન પર્યય જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે શાંતિનાથ ભગવાન દીક્ષિત બનીને વાયુની માફક અપ્રતિબદ્ધ વિહારી બની ને ભૂમંડળમાં વિહાર કરતા કરતા ફરીથી એક વર્ષ પછી તે સહ આમ્રવન નામના ઉદ્યાનમાં પધાર્યા તેમને શુકલધ્યાનના આશ્રયથી ઉજજવલ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુને કેવળજ્ઞાન થવાથી સુર અને અસુરેનું આસન કંપવા લાગ્યું. તેમણે જ્ઞાન મૂકીને જોયું તે જણાયું કે ઓહો ! રમાતે ભગવાનને કેવળજ્ઞાન થયું. આથી તેઓ સઘળાં ભગવાનનું સમવસરણ રચવા માટે તે ઉદ્યાનમાં તાત્કાલિક હાજર થયા. અને ત્યાં જ સમવસણની રચના કરી. જ્યારે સમવસણ રચાઈ ગયું ત્યારે પ્રભુએ દેવ મનુષ્યની પરિષદા એ દેવ મનુષ્યને દેશના આપવાનો આરંભ કર્યો. ઉદ્યાનપાલને જ્યારે આ વાતની નજરોનજર ખબર પડી ત્યારે તેણે ઉતાવળે પગલે જઈને મહારાજ ચક્રાયુધને ભગવાન શાંતિનાથને થયેલા કેવળજ્ઞાનના સમાચાર આપ્યા ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થવાના સમાચાર ઉદ્યાનપાલકના મુખેથી સંભળીને ચકાયુધ રાજાને અપાર હર્ષ થયું. એણે એ વખતે વધાઈ પહોંચાડનાર ઉદ્યાનપાલકને પ્રીતિ દાન આપીને વિદાય કર્યો અને પિતે ખુશખુશાલ થતા સહસ્ત્ર આમ્રવનમાં આવ્યા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #82
--------------------------------------------------------------------------
________________
ત્યાં તેમણે ભગવાનને વિનયપૂર્વક નમસ્કાર, વંદના સ્તુતિ કરીને પ્રભુની ધ દેશનાને સાંભળી. પ્રભુની ધ દેશના જ્યારે પૂરી થઇ ત્યારે ચાયુધે નમસ્કાર કરીને કહ્યું, હે ભગવાન ! આ અમારૂ પરમ સૌભાગ્ય છે કે, કરૂણારસના સાગર એવા આપનાં દર્શીન અમેાને થયાં. હું. આ ભવસાગરથી અત્યંત ડરી રહ્યો છું. આથી પ્રાથના કરૂ છું કે, આપ દીક્ષા પ્રદાન કરીને મને સાથમાં લ્યા. આ પ્રકારે ચક્રા યુધનુ વચન સાંભળીને ભગવાને તેમને કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ તમને ઠીક લાગે તેમ કરી. આ રીતે પ્રભુ પાસેથી અનુમતિ મેળવીને ચક્રાયુધે પાતાના સહસ્રાયુધ નામના પુત્રને રાજ્ય સોંપીને નેબ્યાસી રાજાઓની સાથે ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી. ભગવાને નેવું મુનિઓને પેાતાના ગણધર બનાવ્યા આથી શાંતિનાથ પ્રભુને નેવુ ગણધર થયા છે. એ ગણુધરાએ ત્રિપદીના અનુસાર દ્વાદશાંગીની રચના કરી. તે સમયે અનેક નરનારીઓએ દીક્ષા ધારણ કરીને પાત પોતાના જીવનને સફળ બનાવ્યું. આ પ્રમાણે ભગવાન શાંતિનાથે ધર્માંતી ની પ્રવૃત્તિ કરી. તેમના સાધુઓની સંખ્યા ખાસઠ ૬૨હજાર અને સાધ્વીઓની સંખ્યા એકસઠ હજાર છસેાની (૬૧૬૦૦) હતી. શ્રાવકાની સ ંખ્યા બે લાખ નેવુ' હજારની હતી. તેમજ શ્રાવિકાએની સંખ્યા ત્રણ લાખ ત્રાણુ હજારની હતી. આ પ્રમાણે દાન, શીલ તપ, અને ભાવનાના ભેદથી ચાર ભેદવાળા એવા ધર્માંની પ્રભાવના કરવાવાળા એવા પ્રભુનો આ ચતુર્વિધ સંધ બન્યા. આ સધ કેવા હતા કે, જે સદગુણુરૂપી ઉદધીનો એક સમુદાય હતા. પ્રભુએ દીક્ષા પર્યાયમાં પણ પચ્ચીસ હજાર વર્ષાં વ્યતીત કર્યા પછીથી નવસેા સાધુએની સાથે તે એક માસનું અનશન કરી સિતિને પામ્યા.
ભગવાનનો કુમાર કાળ પચ્ચીસ હજાર વર્ષનો, માડલીક પદ્મ પચ્ચીસ હજાર વર્ષીનું, ચક્રવર્તીનું પદ પચ્ચીસ હજાર વર્ષીનું, અને દક્ષા પર્યાય પણ પચ્ચીસ હજાર વર્ષની હતી. આ પ્રમાણે ભગવાનનું સંપૂર્ણ આયુષ્ય એક લાખ વતુ હતુ. ભગવાનના નિર્વાણુ મહાત્સવ સુર અને અસુરાએ મળીને ઘણા ઉત્સાહની સાથે મનાવ્યા. પ્રભુના નિર્વાણકાળે ત્રણે લેાકમાં જીવાને દરેક પ્રકારે શાંતિ પ્રાપ્ત થઈ તેમના સંતાપાનું શમન થયું. ભગવાનના મેાક્ષ પધાર્યાં પછી કેટલાક કાળ પછી સુની ચક્રાયુધ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિપદને પામ્યા. ।।૩ણા
!! આ પ્રકારનુ શાંતિનાથ પ્રભુનું ચરિત્ર છે, ૫
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
७०
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી કુંથુનાથ કી કથા
તથા...વરવાનુ $1
અન્વયા -વાળુ યવસમો ક્વાનિવૃત્તમઃ ઇક્ષ્વાકુ વંશના શા એમાં શ્રેષ્ઠ રુન્ધુનામ નાદિવો ન્યુનામનાધિપ્ઃ કુન્થુ નામના છઠા ચક્રવર્તી થયેલ છે. નિવાજિત્તી-વિખ્યાત તિ તથા એજ પ્રસિદ્ધ કીતિ સ’પન્ન મયં—માન સુશોભિત પ્રતિહારોથી સત્તરમા તીથંકર થયેલ છે. તેમણે અનુત્તર રૂં પત્તો-અનુત્તરાં ગતિ માસઃ સર્વોત્કૃષ્ટ સિદ્ધગતિ પ્રાપ્ત કરેલ છે. તેમની આ કથા આ પ્રમાણે છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
-
આ જમ્મૂઢીપની અંદર પૂર્વ વિદેહમાં એક આવત નામનુ' વિજય છે, તેમાં દ્મિપુરી નામનું એક નગર હતું ત્યાંનો શાસક સિંહાવતુ નામના રાજા હતો. તેમણે સંસારની વિચિત્રતા જાણીને વૈરાગ્યની દૃઢતાથી કોઇ એક સમય વિશ્રુતાચાની પાસે દીક્ષા ધારણ કરી, અને વીસ સ્થાનાની સમ્યફૂ આરાધના દ્વારા સ્થાનકવાસીપણાની આરાધના કરી તીર્થંકર નામ કુતુ. ઉપાર્જન કર્યુ. પછી પવિત્ર ચારિત્રની ઘણા સમય સુધી આરાધના કરીને તેમણે અનશનપૂર્વક દેહનુ' વિસન કર્યું. તેના પ્રભાવથી તેએ સર્વાંસિદ્ધ વિમાનમાં મહારિદ્ધિવંત દેવની પર્યાયથી ઉત્પન્ન થયાં. ત્યાંનું આયુષ્ય જ્યારે પૂર્ણ થયું ત્યારે ત્યાંથી ચ્યવીને ભારતવષ માં આવેલા હસ્તિનાપુરમાં ત્યાંના રાજા સુરની ધર્મપત્ની શ્રીદેવીની કૂખે પુત્રરૂપે અવતર્યા. તેઓ જ્યારે ગર્ભવાસમાં હતા ત્યારે શ્રીદેવીને રાત્રીના સમયે ચૌદ સ્વપ્ન આવ્યાં. આ સ્વપ્નનું ફળ પેાતાની કૂખે પ્રભાવશાળી પુત્ર હોવાનું જાણીને તેણે આનંદમગ્ન અનીને પેાતાના ગર્ભની સંપૂર્ણ પણે સંભાળ રાખવા માંડી જ્યારે ગર્ભ સમય પુરેપુરા નવ માસ સાડાસાત દિવસને થયા ત્યારે સુલક્ષણ સંપન્ન સુકુમાર પુત્રને જન્મ થયા. તેમના વણુ સેાનાના વણુ જેવા હતા. એમને જોઇને જોવાવાળાના નેત્રાને આનન્દ્વ થતા હતા. તેમને જન્મ થતાંજ છપ્પન્ન દિકકુમારીઓનાં આસન કંપાયમાન થયાં આથી તેમણે જ્ઞાન મૂકીને જોયુ તેા તીથ કર પ્રભુના જન્મકાળ નજરે પડયા. આથી તે સ તાખડતાખ એ સ્થળે પહેાંચી ગઇ. દેવેન્દ્રોએ પણ દેવાની સાથે આઠ દિવસ સુધી એકધારે જન્મમહાત્સવ મનાવ્યેા. જન્મમહેાત્સવ પછી એમની માતાએ સ્વપ્નમાં પૃથ્વી ઉપર ઉભેલા રત્નસ્તૂપના ઉપર મુનિગણા કે જેમણે પેાતાના મેાઢા ઉપર સદારકમુખસ્ત્રિકા બાંધી રાખી છે. તેમને જોયા, ભગવાન જ્યારે ગર્ભમાં હતા એ વખતે સઘળા દુશ્મના એમના પિતાના ચરણામાં આવી શીશ નમાવી ગયા હતા-શરણે આવ્યા હતા આ કારણે તેમના માતાપિતાએ એમનું નામ કુન્થુ રાખ્યું હતું. સકળ ગુણાના સાગર એ ભગવાન ધીરે ધીરે વૃદ્ધિ પામતા જ્યારે યુવાવસ્થાને પામ્યા ત્યારે પિતાએ રાજકન્યાઓની સાથે તેમને વિવાહ કરી દીધા. જયારે તેએ રાયધુરાને વહન કરવામાં સમ ત્યારે પિતાએ તેમતે રાજ્યાભિષેક કરી પેતે દીક્ષા અંગીકાર કરી, આત્મકલ્યાણુના માની સિદ્ધિ કરવામાં લવલીન થઇ ગયા.
અન્યા
૭૧
Page #84
--------------------------------------------------------------------------
________________
કુન્થનાથે રાજ્યાસને આવતા એનું સારી રીતે સંચાલન કર્યું અને પ્રજાજનોને પિતાના પુત્રવત્ માનીને પાલન પિષણ કર્યું. આ કાર્યમાં તેમને ઘણે કાળ
વ્યતીત થયે રાજ્ય કરતાં કરતાં તેમના શસ્ત્રાગારમાં જ્યારે ચરનની ઉત્પત્તિ થઈ ત્યારે તેને સૂચિત માર્ગ ઉપર ચાલીને કુન્થનાથે છ ખંડ ભરતક્ષેત્ર ઉપર પિતાના વિજયનો ડંકો વગાડીને એક છત્ર રાજ્યની રથાપના કરી. આ પ્રમાણે સઘળી પ્રવીના શાસક બનીને તેઓ જ્યારે હસ્તિનાપુર પાછા ફર્યા ત્યારે ચકવતીને પદ ઉપર દેએ મળીને તેમને અભિષેક કર્યો. એ કુન્થનાથ ચક્રવર્તીએ આ પૃથ્વી ઉપર ખૂબ રાજ્ય કર્યું. જ્યારે આ પ્રમાણે રાજ્યાદિકનું પાલન કરતાં કરતાં એમનાં કેટલાંએ વ વ્યતીત થયાં ત્યારે લોકાન્તિક દેએ આવીને તેમને બેધિત કર્યા કાન્તિક દેવથી પ્રતિબંધિત થવાથી તેઓએ રાજ્યને ભાર પોતાના વિશ્વપ્રિય નામના પુત્રને સુપ્રદ કરીને દીન, અનાથ, અને ધાર્મિકજનને નિયાણુ રહિત દાન કર્યું. - ત્યારપછી તેઓ પાલખીમાં આરૂઢ થઈને સહજ આમ્રવનની તરફ ગયા તેમને નિષ્ક્રમણ મહોત્સવ દેવ અને નરેન્દ્રોમાં ભારે ઉત્સાહની સાથે મનાવ્યું. સહસ્ત્રઆમ્રવનમાં પહોંચીને તેઓએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા ધારણ કરી દીક્ષા ગ્રહણ કરવાથી તેમને મન:પર્યય જ્ઞાન ઉત્પન્ન થયું, ભાન્ડ પક્ષીના માફક અપ્રમત્ત બનીને પ્રભુ સઘળા સાધુઓની સાથે આ ભૂમિ મંડળ ઉપર વિહાર કરવા લાગ્યા. વિહાર કરતાં કરતાં પછી સોળમા વર્ષે એજ સહસ્ત્ર આમ્રવનમાં જ્યારે પધાર્યા ત્યારે તેમને ત્યાં લોકાલોકનું પ્રકાશક કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
આ પ્રકારે ભગવાન જ્યારે કેવળજ્ઞાની બન્યો ત્યારે પિતતાન આસન ચલાયમાન થવાથી દેવેન્દ્રોએ ભગવાનના આ કેવળજ્ઞાનની પ્રાપ્તિને મહોત્સવ ખૂબ હર્ષ પૂર્વક મનાવ્ય-અને સમવસરણની રચના કરી. બાર પ્રકારની પરિષદાની વચમાં પાંત્રીસ ધનુષ પ્રમાણ કાયાવાળા પ્રભુએ સમવસરણમાં બીરાજમાન થઈને પાંત્રીસ ગુણોથી અલંકૃત વાણી દ્વારા ધર્મને ઉપદેશ આપ્યા. ભગવાનની આ ધાર્મિકદેશનાનું પાન કરી અનેક ભવ્ય પ્રાણીઓએ એમની પાસેથી દીક્ષા લઈને પોતાના જીવનને સફળ બનાવ્યું. ભગવાનના પ્રાંત્રીસ ગણધર હતા. અને પાંત્રીસ ગચ્છ હતા . પ્રભુની સાથે સાઠ હજાર સાધુ. છાસઠ હજાર સાધિઓ. એક લાખ અગણ્યાશી હજાર, શ્રાવક અને ત્રણ લાખ એકાશી હજાર શ્રાવિકા હતી. આ પ્રકારે ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને કુંથુનાથ પ્રભુએ એક હજાર મુનિઓની સાથે એક મહિનાનો સંથારે કરી પાછળથી સિદ્ધ પદને પ્રાપ્ત કર્યું. ભગવાન કુન્થનાથનું આયુષ્ય પંચાણુ હજાર વર્ષનું હતું. તેમાં ત્રેવીસ હજાર સાતસો પચાસ વર્ષ કુમારપદ ઉપર, અને એટલાજ વર્ષ માંડલીકપદ ઉપર અને એટલાજ વર્ષ ચક્રવર્તી પદ ઉપર અને એટલાજ વર્ષ સંયમ અવસ્થામાં રહ્યા. આ પ્રમાણે ભગવાનનું સઘળું આયુષ્ય પંચાણું હજાર વર્ષનું હતું. ૩૯
છે આ પ્રકારે કુપુનાથ ચકવતીની આ કથા છે. એ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રીમત્ અરનાથ કી કથા
તથા–“રારં? ઈત્યાદિ !
અન્વયાર્થ-નાની નાધિપ મા-ગરઅર નામના સાતમા ચક્રવર્તીએ ગચંપત્તો-ગરના પાક વૈરાગ્ય પ્રાપ્ત કરીને સાત મહિ–સામાન્ત મારા આ સાગરાન્ત ભરતક્ષેત્રને જં-વહુ નિશ્ચયથી રાણા પરિત્યાગ કરીને
" તું જોવા નત મા સર્વાકુષ્ટ સિદ્ધગતિને પ્રાપ્ત કરી. આ અઢારમાં તીર્થકર થયા છે. એમની કથા આ પ્રમાણે છે–
આ જમ્બુદ્વીપની અંદર પૂર્વ વિદેહમાં વત્સ નામનું એક વિજય છે તેમાં સીમાપુરી નામનું નગર હતું ત્યાંના શાસક ધનપતિ નામના મહાપરાક્રમી રાજા હતા. કોઈ સમય એમને વિરાગ્યભાવની પુષ્ટિથી સમન્તભદ્રાચાર્ય નામના એક મુનીશ્વરની પાસે તેમણે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા ધારણ કરી એકાદશાંકિંગના પૂર્ણપાઠી થઈને વિંશતિસ્થાનની સમારાધના દ્વારા સ્થાનકવાસીપણાની આરાધનાના પ્રભાવથી તીર્થંકર નામ શેત્રનું ઉપાર્જન કર્યું. ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધના કરતાં કરતાં જ્યારે તેમને ઘણો કાળ વ્યતીત થયે ત્યારે આયુના અંતમાં દેહને પરિ. ત્યાગ કરીને અંતિમ ગ્રેવેયકમાં દેવની પર્યાયમાં ઉત્પન્ન થયા. જ્યારે ત્યાંની સ્થિતિ સમાપ્ત થઈ ત્યારે ત્યાંથી અવીને ભારતવર્ષના એક ભાગમાં હસ્તિનાપુરમાં ત્યાંના શાસક શ્રી સુદર્શન રાજાની પટ્ટરાણી દેવી નામની રાણીના ગર્ભમાં પુત્રરૂપે ઉત્પન્ન થયા ગર્ભમાં તેમના જીવે પ્રવેશ કરતાં જ રાણીએ રાત્રીના પાછલા પહોરમાં ચૌદ સ્વપ્નો જોયાં. સ્વનેને વૃત્તાંત પોતાના પતિને કહેવાથી જ્યારે તેને એમ લાગ્યું કે, મારી કુખેથી જે પુત્ર અવતરશે તે વિશિષ્ટ પ્રભાવશાળી થશે. આ જાણુને એ ખૂબ જ હૈષિત બની અને ખૂબજ પ્રસનનાથી પોતાના ગર્ભની સંભાળ રાખવા લાગી. જ્યારે ગર્ભને સમય પુરા નવમાસ અને સાડા સાત દિવસ પૂર્ણ થયું ત્યારે રાણીએ સુવર્ણની કાંતિ જેવા અને આંખોને આનંદ પમાડે તેવા મનોહર સુકુમાર પુત્રને જન્મ આપે. છપ્પન દિગકુમારીએ નાં આસન કંપવાથી તેઓ તીર્થંકર પ્રભુને જન્મ થયે જાગી તાબડતોબ ત્યાં પહોંચી ગઈ અને પ્રતિકાર્યમાં લાગી ગઈ આજ પ્રમાણે ઈન્દ્રનું આસન પણ કંપવાથી તેઓ “તીર્થકર” પ્રભુનો જન્મ થઈ રહ્યો છે એવું અવધિજ્ઞાનથી જાણીને દેવેની સાથે ત્યાં પહોંચ્યા અને આઠ દિવસ સુધી બાળકુમારના જન્મને ઉત્સવ મનાવ્યું રાજા સુદર્શન પણ પુત્રના જન્મની ખુશીથી એટલા હષિત બની ગયા કે, ઘણીજ ઉદારતાની સાથે દીન, અનાથ જનને દાન દેવા લાગ્યા માતાએ સ્વપ્નમાં રત્નને અર-આરા જોયા હતા. આથી એજ અનુસાર પુત્રનું અર (નાથ) એવું નામ રાખ્યું. અરનાથ વધતાં વધતાં યૌવન અવરથાએ પહોંચ્યા ત્યારે માતાપિતાએ તેમને વિવાહિક સંબંધ અનેક રાજકન્યાઓની સાથે કર્યો. ત્યારબાદ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૭૩
Page #86
--------------------------------------------------------------------------
________________
અરનાથને રાજ્યરાનું સંચાલન કરવામાં સમય જાણીને સદન રાજાએ તેમના હાથમાં રાજ્યના વહીવટ સેાંપી દીધા અને પાતે રાણીની સાથે સિદ્ધાચાય ની પાસે દીક્ષા અંગીકાર કરી. આ પ્રમાણે મન્નેએ આત્મકલ્યાણની સાધનાકરવામાં પેાતાની જાતને લગાડી દીધી.
આ તરફ અરનાથ પ્રભુએ પાતાની પ્રજાનું યથાયેગ્ય રીતથી પાલન કરીને રાજ્યનું સંચાલન કરવા માંડયું. આ પ્રમાણે પ્રભુનાં વધારે વર્ષોં પૃથ્વીનું શાસન કરતાં કરતાં વ્યતીત થયાં અને જ્યારે તેમના શસ્ત્રાગારમાં ચક્રરત્નની ઉત્પત્તિ થઈ ત્યારે તેઓએ તેના દ્વારા પ્રદર્શિત માર્ગનું અનુસરણ કરીને પૃથ્વીના છ ખંડને જીતી પેાતાને ાધિન કરી લીધા. આ પ્રકારે જ્યારે છખંડ પૃથ્વીનું સામ્રાજ્ય તેમના હાથમાં આવી ગયું ત્યારે તે હસ્તિનાપુર પાછા પહેાંચી ગયા અને આ પછી દેવાએ મળીને તેમના ચક્ર વર્તી પદ ઉપર અભિષેક કર્યો. ઘણા વરસા સુધી અરનાથ પ્રભુએ ચક્રવર્તી પદના અનુભવ કર્યો. જ્યારે ચક્રવતી પદની શ્રીના અનુભવ કરતાં કરતાં ઘણા સમય વીતી ગયા ત્યારે લેાક્રાંતિ દેવાએ એક દિવસ આવીને તેમને પ્રાથના કરી કે, હું પ્રભુ ! હવે તીથ પ્રવૃત્તિ કરવાના સમય આવી ગયા છે. તે આપ તીની પ્રવૃત્તિ કરે!. આ પ્રમાણે લેાકાંતિક દેવા દ્વારા તીથની પ્રવૃત્તિ કરવા માટે પ્રાર્થના કરતાં અરનાથ પ્રભુએ દીન અનાથ અને સાધિમકજનાને વાર્ષિક દાન આપીને તથા પેાતાના પુત્ર સુરસેનને રાજયગાદી સુપ્રત કરીને પોતે એક પાલખીમાં બેસીને સહસ્ર મામ્રવન તરફ રવાના થયા. ત્યાં પહોંચીને પ્રભુ પાલખીમાંથી નીચે ઉતર્યો અને એક હજાર મીન રાજની સાથે દીક્ષા અંગીકાર કરી દીક્ષા ધારણ કર્યા પછી પ્રભુને મનઃપ ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ પૃથ્વી ઉપર વિહાર કરતાં કરતાં મરનાથ પ્રભુ ત્રણ વર્ષ પછી ફરીથી તે ઉદ્યાનમાં પાછા ફર્યા ત્યારે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ઈન્દ્રોએ પણ પોતપોતાનાં આસને કંપાયમાન થતાં જોયું કે પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તેથી તેઓએ સમવસરણતી રચતા કરી એ સમવસરણમાં પૂર્વ તરફ ખેઠેલા પ્રમુએ સવ જીવાને પરિમિત થયેલી પેાતાની એક ચેાજન સુધી સંભળાતી વાણી દ્વારા ઉપદેશ કર્યાં. પ્રભુને દિવ્ય ઉપદેશ સાંભળીને અનેક વ્યક્તિએએ વિરકત થઈને ત્યાં દીક્ષા ધારણ કરી આ અનાથ પ્રભુના સંઘમાં પચાસ હજાર મુનિ, સાઠ હજાર સાવિએ, એક લાખ ચાર્યાસી હજાર શ્રાવકા અને ત્રણ લાખ ખાંતેર હજાર શ્રાવિકાએ હતી. આ પ્રમાંણે પેાતાનું તેમજ બીજાનું કલ્યાણ કરવાને માટે વિહાર કરતાં કરતાં પ્રભુએ ચતુવિ ધ સંધની સ્થાપના કરી. ભગવાન ારનાથનું સમગ્ર આયુષ્ય ચેાર્યાસી હજાર વતુ હતુ. આમાં કુમારકાળમાં એકવીસ હજાર, માડલીકપદમાં એકવીસ હજાર, ચક્રવર્તી અવસ્થામાં એકવીસ હજાર, અને સંયમ અવસ્થામાં એકવીસ હજાર વર્ષ વ્યતીત થયાં. નિર્વાણ પ્રાપ્તનેા જ્યારે સમય આવ્યા ત્યારે પ્રભુએ એક હજાર સાધુઓની સાથે અનશન કરીને આયુષ્યના અંતમાં સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું”. ઇન્દ્ર અને દેવાએ મળીને તેમના નિર્વાણુ મહાત્સવ મનાવ્યા. ૪ના
। આ પ્રમાણે અરનાથ પ્રભુની આ કથા છે. !!
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૭૪
Page #87
--------------------------------------------------------------------------
________________
મહાપા ચક્રવર્તી કી કથા
તથા–“રૂર'
અન્વયાર્થ–મો -મલિક ચૌદરત્ન અને નવનિધી આદિ મહા અદ્ધિ એના અધિપતિ જશદી- નવમા ચક્રવર્તી નદી પરન=માપ: મહાપ તેઓ મુનિ સુવ્રત સ્વામીના શાસન કાળમાં થયા છે. માપદંરા શરૂા-મા વર્ષમાં ચરવા આ સઘળા ભારત વર્ષને પરિત્યાગ કરીને તથા છે જે -હત્તનાન માન સરવા ઉત્તમ ભેગેને પરિત્યાગ કરીને ત જત્તર ગીત તપસ્યાની આરાધના કરી, તથા સકળ કમેને ક્ષય કરીને મેક્ષમાં પધાર્યા ૪૧
એમની કથા આ પ્રમાણે છે–
આ ભરતક્ષેત્રમાં અંતર્ગત હસ્તિનાપુર નામનું નગર હતું ત્યાં ઈક્વાકુ વંશના પ ત્તર રાજાનું શાસન હતું. જ્વાલા અને લક્ષમી નામની બે પટરાણીઓ હતી.
વાલા દેવીએ એક દિવસ કોમળ શૈયા પર સુતા સુતાં સ્વપ્નામાં એક સિંહ જે સ્વપ્ન અનુસાર તેમની કૂખે એક પુત્ર અવતર્યો, જેનું નામ વિષ્ણુ રાખવામાં આવ્યું આ પછી એક દિવસ એવી ઘટના બની કે, જ્યારે તે પોતાની કેમળ શયા ઉપર સૂતી હતી ત્યારે તેણે સ્વપ્નમાં ચોદ વન યાં. આ વન અનુસાર તેને એક બીજો પુત્ર થયો. એનું નામ મહાપદ્મ રાખવામાં આવ્યું. મહાપદ્મ ક્રમશઃ બીજના ચંદ્રમાની માફક વૃદ્ધી પામવા લાગ્યા. આ રીતે તેઓ યુવાવસ્થાએ પહોંચ્યા અને કળાચાર્યની પાસે જઈને સઘળી કળાઓને અભ્યાસ કર્યો. જો કે તેઓ નાના પુત્ર હતા છતાં પણ તેમણે પિતાના ગુણોથી પિતાને પિતાના તરફ ખૂબજ આકર્ષિત બનાવ્યા હતા. આથી પીત્તર રાજા એ તેમને યુવરાજ પદ ઉપર સ્થાપિત કર્યા. વાત પણ ઠીક છે. બ્રાહ્મણેમાં પ્રભાશાળીની તેમજ ક્ષત્રિઓમાં જયશાળીની પ્રતિષ્ઠા ઘણી યોગ્ય હોય છે. આ સમયે ઉજજેની નગરીમાં શ્રીવર્મા નામના રાજા હતા. તેમને નમચી નામના એક પ્રધાન હતા. તે વિત ડાવાદી હતા. એક દિવસની વાત છે કે, ત્યાં ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં મુનિ સવ્રતનાથના શિષ્ય સુવતાચાર્ય પધાર્યા. આ ચાર્યશ્રીનું આગમન સાંભળીને નગરજને એમને વંદના કરવા જવા લાગ્યા. મહેલના ઉપરના ભાગમાં બેઠેલા રાજાએ જ્યારે આ રીતે લોકોને ઉદ્યાનની તરફ જતા જોયા, જેથી પાસે બેઠેલાં નમુચી પ્રધાનને પૂછયું કે આજે શું કઈ ઉત્સવ છે કે જેથી નગર નિવાસીઓ ઉત્સાહથી સમુદાયરૂપમાં એકત્રિત થઈને બહાર જઈ રહ્યા છે? આ સાંભળીને નમુચીએ કહ્યું કે, મહારાજ ઉત્સવતે કેઈ નથી. પરંતુ આજે બહાર ઉદ્યાનમાં કેટલાક શ્રમણ આવેલા છે. તે તેમના આ ભક્તજને તેમને વંદના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૭૫
Page #88
--------------------------------------------------------------------------
________________
કરવા માટે ત્યાં જઈ રહ્યા છે. રાજાએ કહ્યું કે, પ્રધાનજી ત્યારે તે આપણે પણ તેમની વંદના કરવા માટે ત્યાં જવું જોઈએ. નમુચીએ પ્રત્યુત્તરમાં કહ્યું, હા, મહારાજ જેવી આપની આજ્ઞા પરંતુ હું વંદના કરવાના અભિપ્રાયથી ત્યાં આવવા ઈચ્છતું નથી. હું ચાહું છું કે, ત્યાં જઈને આપને મધ્યસ્થી બનાવી તેમની સાથે વાદવિવાદ કરું, અને એમને પરાસ્ત કરું. રાજાએ નમુચીની વાત માની અને તેને સાથે લઈને મુનિ વંદના માટે ચાલી નીકળ્યા. ત્યાં પહોંચતાંજ નમુચીએ મુનિરાજોને પણ ગર્વથી કુલાઈને કહ્યું કે, આપ લોક ધમનું વાસ્તવિક સ્વરૂપ જાણે છે કે, નહીં ? જે જાણતા હોતે તેનું થોડું ઘણું વિવેચન કરે શ્રમણએ તેની આ પ્રકારના વચનની અસંયમિતતા જોઈને ચૂપ રહેવાનું જ ઉચિત માન્યું તે સઘળાઓ તેની વાતનો કશે પ્રત્યુત્તર ન આપતાં મૌન બેસી રહ્યા જ્યારે નમુચીએ તેમની પિતાના વચને તરફ ઉપેક્ષાવૃત્તી જોઈ ત્યારે કષાયના આવેશમાં આવીને કહેવા માંડયું કે, આતે કેરા બળદ છે. આ બિચારા ધર્મતત્વનું સ્વરૂપ ક્યાંથી સમજી શકે ? આ પ્રકારે એ દુર્મતિએ મુનિરાજોની વિશેષરૂપથી નિંદા કરવાનો પ્રારંભ કર્યો. તેની આ પ્રકારની અસભ્ય વર્તણુક જોઈને શ્રમણોએ તેને કહ્યું કે મનુષ્ય પોતાના મેઢાથી કાંઈપણ કહે તેને કેઈરેકા શકતું નથી, પરંતુ બીજાઓને વગર કારણે નીંદા કરવી અને તેમની સામે અસભ્ય વ્યવહારનું વર્તન ચલાવવું એ તેના માટે જરા પણ ઉચિત નથી. અમે એવું ચાહતા નથી કે, ધાર્મિક પ્રશ્નના કારણે વાતાવરણને ઉગ્ર બનાવવામાં આવે. પરંતુ આપની પ્રવૃત્તિ જોઈને અમને વિશ્વાસ આવી રહ્યો છે કે, આપના મુખમાં ઉગ્ર પ્રમાણથી છેટી હઠ જાગી રહી છે. આથી આપ જો આપની એ વિનાકારણની હઠને પુરીજ કરવા ચાહતા છે તે અમે એ માટે તૈયારજ છીએ. જયારે આ પ્રકારે ગુરુજન તેને કહી રહ્યાં હતા એટલામાં એમના કેઈ એક નાના શિષ્ય એમને ખૂબજ વિનય કરીને કહ્યું કે, મહારાજ આપ હમણું રેકાઈ જાવ. પહેલાં અમને જ તેમની સાથે ચર્ચા કરી લેવાની આજ્ઞા આપે. જયારે આ હઠાગ્રહીની બુદ્ધિને અમે જ યોગ્ય માર્ગ ઉપર લાવી શકીએ તેમ છીએ ત્યારે આપ પૂએ આના માટે કષ્ટ ઉઠાવવાની જરૂરત નથી. નાના શિષ્યનું આ પ્રકારનું વચન સાંભળીને નમુચિનું સઘળું શરીર ક્રોધના આવેશથી ધમધમી ઉઠયું, અને તે વચમાં જ ટપકીને કહેવા લાગે કે આપ લોક શૌચથી રહિત અને વેદના સિદ્ધાંતથી બહિર્મુખ છે. આથી આપ લોકોને અહીંયા રહેવા દેવા એ સઘળી રીતે અનુચિત છે. કહે આપની પાસે આને શે જવાબ છે ? નમુચિની આ પ્રકારની વાત સાંભળીને જવાબ આપતાં નાના શિખે કહ્યું કે, સાંભળે આ પાંચ સૂના છે. જળકુંભ, પ્રમાજની, ચુલી, કંડની અને વૈષણ. કૃતિઓમાં એવું કહે છે કે આ પાંચ સૂનાઓને જે આશ્રય કરે છે તેજ વેદબાહ્ય છે. આનો આશ્રય અમે લોકો તે કરતા જ નથી. ત્યારે અમારામાં વેદબાહ્યતા કયાંથી આવી શકે? આજ રીતે અમે લેકે શૌચ વિવજીત પણ નથી. અશૌચનું નામ મિથુન છે. જે મનુષ્ય આનું સેવન કરે છે તેજ શૌચ વિવા માનવામાં આવ્યા છે. આથી મિથુન સેવનથી રહિત અમે લેાકો અશૌચ કઈ રીતે રીતે થઈ શકીએ ? પરંતુ આપ લેક જ શાચ રહિત આનાથી સિદ્ધ થાઓ છો.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
७९
Page #89
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે નાના સિભ્ય તરફથી નમુચિને જ્યારે કહેવામાં આવ્યું તે તે તેના પ્રત્યુત્તરમાં જવાબ ન આપી શકવાથી નિરૂત્તર બની ગયા. પરંતુ આ સાધુઓની ઉપર તેની કષાયની પ્રબળતા પહેલાંથી પણ અધિક પ્રમાણમાં વધી ગઈ. રાજાની સાથે તે પોતાના સ્થાને પાછા ફર્યાં. રાજાની હાજરીમાં પાતે ઉત્તર ન આપી શક વાના કારણે તેને પાતાનું અપમાન વિશેષ ખટકવા લાગ્યું. આથી સાધુઓની પાસેથી તેના બદલે અવશ્ય લેવા જોઇએ એવા નિશ્ચય તેણે પોતાને ઘેર આવીને કર્યા. આ દૃઢ નિશ્ચય અનુસાર પેાતાના અપમાનને બદલે લેવા ગાટે મધ્યરાત્રિના સમયે ક્રોધથી આંધળેા ભીંત બનાને તે સાધુઓને મારવા માટે ઉદ્યાનમાં ગયા. તે ત્યાં પહોંચતાં જ તિર્યંન્થાની ભક્તિ થી તપ્રેત થયેલી ત્યાંની વનદેવીએ તેને બાંધી દ્વીધા. જ્યારે પ્રાતઃકાળના સમય થયેા ત્યારે નગરજનાની અવરજવર શરૂ થતાં આવતાજતા ઢાકાએ નમુચિ મંત્રીને ખંધાયેલ હાલતમાં જોતાં આશ્ચય થયું. ધીરે ધીરે આ વાત સઘળા નગરમાં પ્રસરી ગઈ અને છેલ્લે રાજાના કાન સુધી આ વાત પહોંચતાં રાજા પણ ત્યાં પહાંચી ગયા. પહેલાં તે સઘળાએ મુનિરાજોની પાસે મેસીને ધાર્મિક દેશના શ્રત્રયુ કર્યું", પછીથી જે સ્થળે નમુચિ મંત્રી બંધાયેલ હતા ત્યાં સા કે। આવ્યા. સઘળાએ આ સ્થિતિમાં રહેલા નમુચિની નિંદા કરી. આ પ્રમાણે તેને સધળા નગરજનોથી નિદિત થયેલે જાણીને વનદેવીએ તેને મુક્ત કર્યા. આથી તે લજ્જિત થતા થતે પોતને ઘેર ચાલ્યા ગયે, લેકે પણ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. લજ્જિત બનેલા નમુચિ મંત્રી ઉજજૈની ાડીને હસ્તિનાપુર ચાલ્યા ગયા અને ત્યાં જઈ યુવરાજ મહાપદ્મની પાસે રહેવા લાગ્યા. જો કે તે ઘણા પાપી હતા તે પણ પૂર્વના પુણ્યના પ્રભાવથી યુવરાજ મહાપદ્મ તેને પ્રધાનપદે સ્થાપિત કર્યો.
મહાપદ્મ રાજાના સિંહના સમાન પ્રબળ પરાક્રમશાળ સિંહુમલ નામના એક રાજા વૈરી હતા. તે અને રાજ્યની સીમા એકબીજાને અડીને હતી. મહાપદ્મના રાજ્યમાં વારંવાર પ્રવેશી એ ચાર વૃત્તિથી પ્રજાજનેાના ધનનુ તે હરણ કરી જતે, જ્યારે તેના સામને થતા અને પકડાઈ જવાતા પ્રસંગ આવતા ત્યારે પોતાના દુગ માં છુપાઈ જતા. મહાપદ્મના સૈનિકાના અનેકવિધ પ્રયાસે છતાં તે પકડી શકાતા નહીં મહાપદ્મ રાજા એ રાજ ઉપર ખૂબ ગુસ્સે રહ્યા કરતા અને ઇચ્છતા હતા કે કેાઈને કાઈ ઉપાયે પશુ અને પકડી લેવા. એક દિવસ મહાપદ્મ જાએ આ વાત નમુચિ મંત્રીને કહી કે, તમેા સિંહુબલને પરાસ્ત કરવાના કઈ ઉપાય જાણા છે ? નમુચિએ હુકારમાં જવાખ આપ્યા. આથી રાજાએ પ્રસન્નચિત્ત બનીને કહ્યું કે તો પછી શા માટે વાર કરી છે ? જાએ પકડી લે. નચિને એટલું જ જોઇતું હતુ તે સૈન્યને સાથે લઈને સિંહબલના રાજ્ય ઉપર ઘેરો ઘાલ્યા. અવરજવરના માગેર્ગ રોકી લીધા. આ પછી યુક્તિથી તેના દુર્ગને તેડીફ઼ાડીને તેને પકડીને બાંધી લીધા અને મહાપદ્મ રાજાની સામે લાવીને રજુ કરી દીધા. આથી રાજા નમુચિ પ્રધાન ઉપર ખૂબ જ પ્રસન્ન થયા અને કહ્યુ, તમે એક ઘણું જ મહત્વનું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
७७
Page #90
--------------------------------------------------------------------------
________________
કાય કરેલ છે. આવા મહત્વના કાર્યની સાધકતાના બદલામાં તમારી ઈચ્છા થાય તે માગી લે. રાજાને પોતાના ઉપર આ રીતે પ્રસન્નચિત્ત જાણીને નમુચિએ રાજાને કહ્યું, મહારાજ ! જયારે જરૂરત જણાશે ત્યારે આપના તરફથી આપવામાં આવેલ વરદાનને હું અવશ્ય માગી લઈચ્છ. મહાપ રાજાએ નમુચિની એ વાતને સ્વીકારી. આ પછી નિષ્ક ટક બનીને પોતાના રાજ્યના સંચાલન કાર્યમાં તે લાગી રહ્યા.
એક સમયની વાત છે કે સુત્રતાચાર્ય પોતાની શિષ્યમંડળી સાથે વિહાર કરતાં કરતાં હસ્તિનાપુર આવી પહોંચ્યા. એ સમયે ત્યાં પરિવ્રાજક પણ આવેલા હતા. પિતતાના ધાર્મિક મત અનુસાર બન્નેએ ધાર્મિક દેશના આપવાને પ્રારંભ કર્યો. પોત્તર રાજાની મોટી રાણી કે જેનું નામ વાલાદેવી હતું અને જે મહાપની માતા હતી અને જિનધર્મની ભક્ત હતી, તથા બીજી રાણી કે જેનું નામ લહમીદેવી હતું જે વૈદિક ધર્મને માનનાર હતી. અને રાણીઓના હય પિતપિતાના માન્ય એવા ધર્મોની દેશના સાંભળવાને વિચાર આવ્યું. આ સમયે રાજ્યમાં
એક જ રથ હતો. જવાલાદેવીએ પ્રતિજ્ઞા કરી કે હું આજ રથમાં બેસીને જિન ધર્મની દેશના સાંભળવા જઈશ નહીં તે અનશન કરીશ. આવી રીતે લહમીદેવીના દિલમાં પણ વૈદિક ધર્મની દેશના સાંભળવા જવાનો વિચાર થયે અને એણે પણ નકકી કર્યું કે, આ રથમાં બેસીને જ હું વૈદિક ધર્મની દેશના સાંભળવા જઈશ, નહીંતર અનશન કરીશ. આ પ્રમાણે બને રાણુઓનો પરસ્પર વિવાદ સાંભળીને રાજા પક્વોત્તરે એવું કહી દીધું કે એ રથ ઉપર બેસીને કોઈ પણ ધાર્મિક દેશના સાંભળવા ન જાય. મહાપદ્મ પુત્રે પિતાની માતા જ્વાલાદેવીની અભિલાષા પૂરી ન થતી જોઈને તે દુઃખથી અતિશય દુઃખી થઈને એ વિચાર કરવા લાગ્યું કે એ ઘણા આશ્ચર્યની વાત છે કે મારા જે પુત્ર હોવા છતાં પણ મારી માતાની અભિલાષા પૂર્ણ થઈ શકતી નથી. જે રીતે કૃપણનું ધન જમીનમાં દટાયેલું રહીને આખરે અદૃશ્ય બને છે. આ જ પ્રમાણે મારી માતાની અભિલાષા પણ તેના અંતરમાં દટાયેલી જ હ છે. શક્તિશાળી હોવા છતાં પણ જે પુત્ર પોતાની માતાના મનોરથને પૂરા કરી શકતો નથી, તે સુપુત્રોની ગણનામાં પોતાનું સ્થાને કઈ રીતે પ્રાપ્ત કરી શકે ? પિતાએ પણ મારી માતાના મેટાપણાની રક્ષા ન કરી. આ કારણે હવે મારે અહીં ન રહેવું જોઈએ. આ પ્રકારને વિચાર કરી જ્યારે રાજમહેલમાં સઘળા સૂઈ ગયા ત્યારે રાત્રે એક ઘરથી બહાર નીકળીને અહીંતહીં ભટકીને જંગલમાં રહેતા તપથીઓના આશ્રમમાં પહોંચી ગયા. ત્યાં તપસ્વીઓએ તેને સારે સત્કાર કર્યો. આ પ્રકારે તપસ્વીઓને સત્કાર પામીને એ ત્યાં જ આનંદથી રહેવા લાગ્યા.
આ તરફ ચંપાપુરીને કાળ નામના કેઇ રાજાએ ઘેરી લીધી. જ્યારે ત્યાંના અધિપતિ જનમેજયને આ સમાચાર મળ્યા ત્યારે તે પિતાની સેનાને સાથમાં લઈને તેની સાથે યુદ્ધ કર્યું. પરંતુ તેઓ હારી ગયા આથી એ પલાયન થઈ કેઈ અજ્ઞાત સ્થાને જઈને છુપાઈ ગયો. શત્રુ સાનક કિલ્લાની અંદર દાખલ થયા. આથી નગરમાં મહાન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
७८
Page #91
--------------------------------------------------------------------------
________________
ΟΥ
કાલાહલ મચી ગયેા. સઘળા લેાકેા અહીંતહીં નાસભાગ કરવા લાગ્યા. રાજાના અંતઃપુરની મહિલાઓ રક્ષણ વગર આકુળવ્યાકુળ થવા લાગી અને જેનાથી ભાગવાનું શકય બન્યુ, તેઓ જ્યાં ત્યાં પેાતાના પ્રાણાની રક્ષા ખાતર ભાગી છૂટી, રાજા જનમેજયની પટ્ટરાણી નામવતી પણ પેાતાની પુત્રી મદનાવલીની સાથે ભાગીને એ તપસ્વીઓાના આશ્રમમાં આવી પહેાંચી. કુળપતિએ તેમને ધીરજ આપી. આથી તે ત્યાં રહેવા લાગી. રહેતાં રહેતાં મહાપદ્મ અને મદનાવલીમાં પરસ્પર અનુરાજ્ગ થઈ ગયા અને તે ખૂબ આગળ વધ્યા. જ્યારે આ વાત આશ્રમવાસીઓની જાણમાં આવી ગઈ ત્યારે નાગવતીએ મહાપદ્મને સામાન્ય રાજપુત્ર સમજીને મનાવલીને કહ્યું, હે પુત્રી ! તું ચક્રવર્તીની પટ્ટરાણી થઈશ એવું જોશીનુ વચન શું તને યાદ નથી ! આ કારણે હું તને સમજાવું છું કે જ્યાં ત્યાં પાતાની વૃત્તિઓને ન જવા દેતાં સ્થિર બનાવ. કુલપતિએ પણ આ વાત જાણીને કે, આ અને પરસ્પરના પ્રેમમાં છે અને એ કારણે કયારેકને કયારેક લગ્ન કરી લેશે. આથી તેમણે કુમારને પાતાની પાસે મેલાવીને કહ્યું, કુમાર ! તમે! અહીંથી કઇ બીજા સ્થળે ચાલ્યા જાવ, કુલપતિનું આ પ્રકારનું વચન સાંભળીને મહાપદ્મ એજ સમયે ત્યાંથી ચાલી નીકળ્યા. પરંતુ મદનાવલીના વિયેાગ તેને બહુ જ દુ.ખી કરી રહેલ હતા. ચાલતાં ચાલતાં મહાપટ્ટે વિચાર કર્યાં કે મદનાવલી જ્યારે ભાવી ચક્રવર્તીની પટરાણી થનાર છે એવુ' જોષ જોનારે કહેલ છે તેથી એ નિશ્ચિત છે કે તે મારી પટરાણી થવાની. પરંતુ ચક્રાદિ રત્ન કયારે ઉત્પન્ન થશે અને હું કયારે છ ખંડ પૃથ્વીને જીતીને મદનાવલીને પરણવાના ? આ પ્રકારના વિચાર કરીને મહાપદ્મ કુમાર સિંધુન દન નામના એક નગરમાં પહોંચ્યા, ત્યાં તે દિવસે કાઈ વિશેષ ઉત્સવ હતા. સઘળી સ્ત્રીએ બગીચામાં આવેલ હતી. આ મહિલાઓના જમ્મર અવાજ સાંભળીને મહાસેન રાજાના ખાસ હાથી મક્રોન્મત્ત બનીને, આલાનસ્તંભ ઉખેડીને તથા મહાવતને મારીને નગરમાં ક્ાન મચાવતા તે ઉદ્યાન તરફ પહોંચ્યા. હાથીને પોતાના તરફ આવતા જોઇને સઘળી મહિલાએ ભયથી વિહ્વળ બની ગઈ અને અનિષ્ટની આશંકાથી ગભરાઈને ચીસે પાડવા લાગી. ચીસેા પાડતી એ બિચારી મહિન્નાએ એ એવુ પણ કહ્યુ કે, અરે! જો કેઈ વીર પુરુષ હેય તે તે અમારી રક્ષા કરે. આ પ્રમાણે સ્ત્રીઓનાં વચનેને સાંભળીને ત્યાં આવી પહેાંચેલ મહાપદ્મ કુમાર એ હાથીને મહાત કરવા દોડી આવ્યા . હાથી પાછા ફરીને મહાપદ્મકુમારની સામે થઇ ગયા. પેાતાની સામે હાથીને આવતે જોઇને મહાપદ્મકુમારે પેાતાનું ઉત્તરીય વસ્ત્ર હાથીની સામે ફૂંકયુ ફૂંકાયેલા એ ઉત્તરીય વસ્તુને જ ક્રોધમાં અંધ બનેલા ગજરાજે મનુષ્ય જાણીને એના ઉપર દાંત તેમ જ પગના પ્રહારા કરવા માંડયા. કાલાહુલને સાંભળીને સઘળા પુરવાસી જના પણ એકત્રિત થઇ ગયા હતા. મહાસેન રાજા પણ પેાતાના મંત્રીની સાથે ત્યાં આવી પહોંચ્યા. આવીને તેમણે મહા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૭૯
Page #92
--------------------------------------------------------------------------
________________
પદ્મને કહ્યું કે, કુમાર! ક્રોધિષ્ટ થયેલા કાળના જેવા આ હાથીની સામેથી તમે જલદીથી દૂર જાવ અને પોતાની જાતને બચાવે, નહીં તે એ તમને મારી નાખશે. રાજનાં આ પ્રકારનાં વચન સાંભળીને મહાપદ્રકુમારે તેમને કહ્યું કે, હે રાજન ! તમારૂં કહેવું ઠીક છે, પરંતુ આપ જુઓ કે આ હાથીની હું કેવી હાલત કરું છું ? હવે થોડી જ વારમાં હું તને મદ ઉતારી દઉં છું. એમ કહીને મહાપદ્મ કુમારે એ વખતે નીચું મોઢું કરીને ઉત્તરીય વસ્ત્ર ઉપર પ્રહાર કરી રહેલા એ ગજરાજને મારવાને પ્રારંભ કર્યો. આથી ગજરાજ ઉત્તરીય વસ્ત્રને છેડીને એના તરફ વળે. હાથી એની તરફ ફરતાં જ કુમાર ઉછળીને તેના ઉપર ચડી બેઠો અને બેસતાંની સાથે જ કુમારે તે ગજરાજને મુઠી અને પાટુથી તથા બીજી રીતે માર મારીને તેમ જ વિવિધ પ્રકારના શિષ્ટ વચનથી તથા અંકુશ વગેરેથી પિતાના વશમાં કરી લીધો તથા હાથીના બચ્ચાની માફક તે હાથીને ખૂબ નચાવ્યા. કમારના આ સાહસે મહાન રાજાને ચકિત બનાવી દીધું. કુમારથી વશ કરવામાં આવેલા તે હાથીને બીજા મહાવતેની સાથે તેના સ્થાને મોકલી દીધે. રાજાએ કુમારનું ખૂબ સન્માન કર્યું અને પિતાની સાથે રાજમહેલમાં લઈ ગયા. ત્યાં જઈને રાજાએ વિચાર કર્યો કે આ કઈ મહાન કુળમાં જન્મેલ વ્યક્તિ છે, આથી જ એ આટલે પ્રભાવશાળી છે. આ વિચાર કરીને રાજાએ તેના કુળ વગેરેને પરિચય મેળવીને વિચાર કર્યો કે પુણ્યથી જ આ જમાઈ મળી શકે. આથી પોતાની એક સે કન્યાઓ તેની સાથે પરણાવી દીધી. એક દિવસની વાત છે કે કુમાર જ્યારે રાત્રિના વખતે સુખશૈયા ઉપર સૂતે હતું ત્યારે અર્ધી રાત વિત્યા પછી હેમવતી નામની વિદ્યાધરીએ તેનું અપહરણ કરી તેને આકાશમાગે લઈ ચાલી રસ્તામાં જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેણે તે વિદ્યાધરીને મારવાનો વિચાર કરીને મુઠી ઉગામીને તેને
, બતાવ તું કેણ છે? અને મને આ રીતે ઉપાડીને અપહરણ કરીને કયાં લઈ જાય છે? જો નહીં બતાવે તે એક જ મુઠીના પ્રહારથી તારો પ્રાણ કાઢી નાખીશ. આ પ્રકારે જ્યારે કુમારે કહ્યું ત્યારે વિદ્યાધરી બેલી, હે કુમાર ! ક્રોધ કરવાની કઈ જરૂરત નથી આપનું હરણ કરવાનું કારણ શું છે તે હું આપને બતાવું છું તે સાંભળ. તે આ પ્રમાણે છે
વૈતાઢય પર્વત ઉપર સુદય નામનું એક નગર છે. તેના અધિપતિ એક વિદ્યાધર છે તેમનું નામ ઈન્દ્રધનું છે. તેમની સ્ત્રીનું નામ શ્રીકાન્તા છે. આ શ્રીકાન્તા સિચિત બધા ગુણોથી અલંકૃત છે. તેને એક પુત્રી છે જેનું નામ ચંદ્રા છે. આ વખતે તે યુવાવસ્થામાં છે છતાં પણ કોઈ પુરુષમાં તે અભિલાષાવાળી થઈ નથી. આ પ્રમાણેની તેની પરિસ્થિતિ જોઈને તેમના માતાપિતાએ મને કહ્યું કે, તું ભરતક્ષેત્રના રાજવીઓનાં ચિત્રો દેરીને તેને બતાવ. આથી મેં એ પ્રમાણે કર્યું, છતાં પણ તે પૈકી કોઈની પણ ચાહના કરતી નથી. અંતમાં મેં જ્યારે તેને આપનું ચિત્ર બતાવ્યું તે એને જોઈને તે આપનામાં અત્યંત અનુરક્ત બની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #93
--------------------------------------------------------------------------
________________
ગઈ અને કહેવા લાગી કે, જે આ પુરુષ મારા પતિ નહીં બને તે મારે એ નિશ્ચય છે કે એના વિયોગમાં હું મારા પ્રાણ આપી દઈશ. જ્યારે તેની આ પરિસ્થિતિ તેના માતાપિતાના જાણમાં આવી ત્યારે તેમણે મને કહ્યું કે જે રીતે બની શકે તે રીતે તું તેને અહીં લઈ આવ. જો તું તેનું હરણ કરીને લાવી શકતી હોય તે તે પ્રમાણે લઈ આવ. પરંતુ લાવવામાં ઢીલ ન કર. આ કારણે હું આપનું હરણ કરીને ત્યાં લઈ જાઉં છુ, આ કારણે આપ મને મારો નહીં,
આ પ્રકારનાં એ વિદ્યાધરીનાં વચન સાંભળીને કુમારને પણ તે કન્યા ઉપર અનુરાગ જાગૃત થયે. આ પછી વિદ્યાધરીને તેણે કહ્યું કે, તું જેટલી ઝડપથી મને ત્યાં જઈ શકતી હે એટલી ઝડપથી ત્યાં લઈ જ. કુમારની આ પ્રકારની વાત સાંભળીને એ વિદ્યાધરી. પિતાની વિદ્યાના પ્રભાવથી એકદમ ઝડપી ગતિથી તેને લઈને જલદીથી વિદ્યાધરોના અધિપતિ ઇન્દ્રધનુની પાસે આવી પહોંચી. વિદ્યાધરના અધિપતિએ અત્યંત રૂપરાશી વિશિષ્ટ કુમારને જોઈને તેનું મન ઘણું જ હર્ષિત થઈ ગયું. શુભ મુહૂર્ત જોઈને કુમારની સાથે પોતાની કન્યા જયચંદ્રાને વિવાહ આનંદની સાથે કરી દીધા. જ્યારે આ સમાચાર ગંગાધર અને મહિધર નામના બે વિદ્યાધરને માલુમ પડયા ત્યારે તેઓએ આવીને યુદ્ધ કરવાની ઇચ્છાથી સુરદયપુરને ઘેરે ઘા. કારણ કે એ બન્નેની ઈચ્છા એવી હતી કે, જયચંદ્રાને વિવાહ પિતાની સાથે થાય, પરંતુ તેવું બન્યું નહીં. આથી આ લોકેએ યુદ્ધ કરવા માટે સુરેદયપુરને ઘેરી લીધું. મહાપદ્રકુમાર પણ વિદ્યાધર સૈનિકોને સાથે લઈને યુદ્ધસ્થાન ઉપર પહેર્યો અને ગંગાધર તથા મહિધર વિદ્યાધરોના સૈન્યની સામે યુદ્ધ કરવા તત્પર બન્યા. બંને બાજુથી યુદ્ધનો પ્રારંભ કર્યો, પરંતુ મહાપદ્મની સામે ન કઈ રથી ટકી શકો કે ન કોઈ અશ્વારેહિ, નિદિ (હાથીદળ સિન્ય કે પદાતિ. પ્રતિપક્ષને કોઈ પણ માણસ જ્યારે કોઈ પણ પ્રકારથી તેને સામનો કરી શકે નહીં. પરંતુ તે એવા દબાઈ ગયા કે દક્ષિણના પવનને કાજેણે જળવાદળી જેવી રીતે આમતેમ વિખરાઈ જાય છે. તથા જે સેનિકો તદ્દન હતાશ બની ગયા હતા તેઓ યુદ્ધભૂમિ છેડીને આડાઅવળા ભાગવા માંડયા, ત્યારે મહાપાને ખૂબ જ પરાક્રમી જાણીને ગંગાધર અને મહિધર વિદ્યાધર પણ યુદ્ધભૂમિમાંથી ભાગી છૂટયા. આ પ્રકારે મહાપદ્રકુમાર જીતીને ઈન્દ્રધનુની પાસે જઈ પહે વિજયના લાભથી ઈન્દ્રધનુએ ખૂબ વિજયઉત્સવ મનાવ્યું. પછી કેટલેક સમય કમાર ત્યાં જ રહ્યો. ત્યાં તેના શસ્ત્રાગારમાં ચક્ર આદિ રત્નની ઉત્પત્તિ થઈ. આથી તેમણે છ ખંડ ભરતક્ષેત્ર ઉપર પોતાના વિજયની ધજા ફરકાવી. આટલું સઘળું હોવા છતાં પણ એક મદનાવલી સિવાય કુમારને તે ચક્રવતીને વૈભવ સાવ ફિક્કો લાગતું હતું. કોઈ સમયે તે મહાપદ્મ ચક્રવતી કૌતુકવા આમ તેમ ધૂમતાં ધૂમતાં એ તપસ્વીના આશ્રમમાં જઈ પહોંચ્યા. ચક્રવતીને આવેલ જાણીને તપસ્વીઓએ તેમનું ખૂબ સ્વાગત કર્યુંઆ સમયે જનમેજય સજા પણ ત્યાં આવી પહોંચ્યા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૮૧
Page #94
--------------------------------------------------------------------------
________________
તેમણે પિતાની પુત્રી મદનાવલીને વિવાહ ઘણા જ આનંદ સાથે મહાપદ્રકુમાર ચકવતાંની સાથે કરી આપ્યું. આ પછી મહાપ ચક્રવર્તી પિતાની સમગ્ર વિભૂતિ સાથે પોતાની હસ્તિનાપુર નગરીમાં જઈ પહોંચ્યા. ત્યાં પહોંચીને તેણે પોતાના માત પિતાના ચરણોમાં વિનયપૂર્વક પ્રણ મ કર્યા. માતાપિતા પુત્રની આવી અસાધારણ વિભૂતિ જાણીને ઘણા જ ખુશ થયા. આ બાજુ મુનિ સુવ્રત ભગવાનના શિષ્ય સુવ્રતાચાર્યની કે જેઓ આ સમયે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં હસ્તિનાપુર આવી પહોંચ્યા હતા. તેમનું આગમન જાણીને રાજા પક્વોત્તરના રાણી પુત્રાદિ સહિત વંદના કરવા માટે ગયા હતા. તેમની ધર્મદેશના સાંભળીને પિતાના મોટા પુત્ર વિષ્ણુકુમાર સહિત દીક્ષા અંગીકાર કરી. ત્યારબાદ મહાપદ્મ ચક્રવતીએ આ ભૂમિમંડળ ઉપર જૈનધર્મની સારી રીંત પ્રભાવના કરી. ચક્રવર્તીની માતા જવાલાદેવી પણ પોતાના પુત્રને જૈનધર્મની પ્રભાવના કરવામાં પરાયણ જાણીને પરમ સંતોષી બની. પદ્મોત્તર મુનિએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિને લાભ કરી લીધો. વિષ્ણુકુમાર મુનિને પણ તપશ્ચર્યાના પ્રભાવથી અનેક લબ્ધિઓની પ્રાપ્તિથી તેઓ સુમેરૂ પર્વતની સમાન ઉતુળ થઇ શકતા હતા, ગરૂડની માફક આકાશમાં ગમન કરી શકતા હતા, દેવેની સમાન વિવિધરૂપ બનાવી શકતા હતા તથા કંદર્પના સમાન વિશિષ્ઠ રૂપ સંપન્ન બની શકતા હતા. લબ્ધિઓના પ્રતાપથી તેમનામાં આ પ્રકારની શક્તિ આવી હતી. પરંતુ તેને કદી પણ પિતાની આ લબ્ધિઓને પ્રયોગ કરવાને અવસર મળ્યા ન હતા. આથી એ લબિધઓ તેમનામાં લબ્ધિ. રૂપથી જ વિદ્યમાન હતી કારણ કે જૈનમુનિ વગર કારણે કદી પણ લબ્ધિઓને પ્રયેાગ કરતા નથી.
એક સમયની વાત છે કે વર્ષાકાળ આવવાથી સંયમ અતિશય સંપન્ન સુત્રતાચાર્ય વર્ષાકાળ વ્યતીત કરવા માટે હસ્તિનાપુરમાં પધાર્યા. આ સમયે નમુચિએ પિતાના વેરનો બદલે લેવાના વિચારથી ચક્રવતીને નિવેદન કર્યું, સ્વામિન! આપે જે વરદાન મને પહેલાં આપેલ છે તેની આજે મારે આવશ્યકતા છે, તે આપ મને તે આપવાની કૃપા કરો. નમુચિની વાત સાંભળીને ચક્રવતીએ કહ્યું. ઠીક છે. જે તમારી ઈચ્છા હોય તે માગી લે. એ વરદાન પૂરું કરવામાં આવશે. ત્યારે નમુચિએ કહ્યું, મહારાજ ! હું યજ્ઞ કરવા ચાહું છું. આથી આપને પ્રાર્થના છે કે આપ જ્યા સુધી યજ્ઞની સમાપ્તિ ન થાય ત્યા સુધી આ દેશનું આધિપત્ય મને પ્રદાન કરી દે. સત્યપ્રતિજ્ઞા ચક્રવતીએ નમુચિની આ વાતને સ્વીકારી તેને રાજ્ય સિંહાસન ઉપર સ્થાપિત કરી દીધું. અને આપ પોતે અંતપુરમાં ચાલ્યા ગયા. રાજયનું આધિપત્ય પામીને બગલાની માફક ફૂટનીતિ સંપન્ન નમુચિ પણ નગરની બહાર યજ્ઞશાળામાં જઈને માયાચારીથી યજ્ઞકર્મમાં નિયુક્ત બની ગયે. નગરનિવાસીઓએ જ્યારે આ વાત સાંભળી કે નમુચિને રાજ્યગાદી સુપ્રદ કરવામાં આવેલ છે ત્યારે તે સઘળા તેને વધાઈ આપવા માટે આવ્યા, સાધુસંત પણ આવ્યા,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #95
--------------------------------------------------------------------------
________________
ન આવ્યા તે એક જૈન મુનિજ ન આવ્યા. જ્યારે આ પ્રકારે જૈનમુનિઓની પોતાના વૃદ્ધિપણાની ક્રિયામાં શુભ સંમતિ ન જોઈ ત્યારે તે આ બહાન થી તેમના તરફ વધારે ઈર્ષાળુ બન્યા. જેનસાધુઓને આ એક પ્રબળ અપરાધ છે કે આ અવસર ઉપર તેઓ વધાઈ આપવા આવ્યા નથી. આ પ્રકારને જનતામાં પ્રચાર કરી આ અપરાય માટે તેણે સુવ્રતાચાર્ય આદિ મુનિજને બેલાવ્યા અને કહેવા લાગે. આપ કો વ્યવહારથી બિલકુલ અનભિજ્ઞ અને ઉદંડ છે. તમને શું એ ખબર નથી કે રાજ્યપદ ઉપર રાજાએ મારે અભિષેક કરેલ છે? તમોએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જયારે કેઈ નો રાજા થાય છે ત્યારે તેને વધાઈ આપવા માટે સાધુસંતે પણ જાય છે. કેમકે તેમના તપોવનની રક્ષાને ભાર રાજા ઉપર રહે છે, આથી રાજાના તરફ સન્માન પ્રકશિત કરવું એ તપસ્વીઓનું પણ કર્તવ્ય છે. પરંતુ આ૫ કેએ એ લૌકિક કર્તવ્યનું પાલન કરેલ નથી. આથી મને એ વાત નિશ્ચિત થઈ ચૂકી છે કે તમે સઘળા મારા એક પ્રકારના નિંદક છે. આ કારણે એ ગુરૂત્તર અપરાધને દંડ તમારા માટે એક જ છે કે તમારામાંથી કોઈ પણ અમારા રાજ્યની અંદર ન રહે. જે કે ઈ તેને ભંગ કરશે તે તેને મોતની સજા કરવામાં આવશે તથા લોક અરે રાજ્યના વિરોધી એવા તમે લેકોને જે કંઈ પણ
વ્યક્તિ આશ્રય આપશે તેને પણ મોતની સજા કરવામાં આવશે, આ પ્રકારનાં નમુચિનાં વચનોને સાંભળીને આચાર્યદેવે કહ્યું, રાજન્ ! અમારા લેકે માટે એ બરોબર નથી કે અમે કોઈને પણ હવાઈ દેવા જઈએ કેમકે એ વાત મુનિમાર્ગથી વિરૂદ્ધની છે, આજ કારણને લઈ અમે લોકે આ ઉત્સવમાં સંમિલિત ન થયા. અમે લોકે સઘળા જીવેના તરફ સમાન ભાવ રાખીએ છીએ એ અમારે સનાતન સિદ્ધાંત છે. જોકે, અમોએ તને વધાઈ નથી આપી તેમ આપની કઈ જગ્યાએ નિંદા પણ નથી કરી. નિંદા કરવી કે સ્તુતિ કરવી એ જૈન સાધુઓના આચાર માર્ગથી તદ્દન વિરૂદ્ધને માગે છે. આ પ્રકારનાં સુત્રતાચાર્યનાં વચન સાંભળીને દુબુદ્ધિ નમુચિએ કહ્યું કે હવે હું કાંઇ વધારે કહેવા ચાહતા નથી તેમ તમારું કાંઈ પણ સાંભળવા ચાહતે નથી. મારે તમારા લેકે માટે અંતિમ આદેશ એકજ છે કે સાત દિવસની અંદર તમે સઘળા આ રાજ્યની હદ છોડીને ચાલ્યા જાવ. મારા રાજ્યમાં તમારામાંથી જે કઈ પણ રહેશે તે હું તેને ચોર સમજીને ફાંસી ઉપર લટકાવી દઈશ. નમુચિની આ પ્રકારની કઠેર વાતચીતને સાંભળીને સઘળા મુનિરાજો પિતાના સ્થાને આવીને વિચાર કરવા લાગ્યા કે જુઓ ! આ નમુચિ જૈનધર્મની સામે દ્વેષ રાખે છે તયા સાત દિવસ સુધીની આપણું લેને રહેવાની આજ્ઞા આપે છે. આવી સ્થિતિમાં વર્ષાકાળ આવી ચૂકેલ હોવાથી શો ઉપાય કરે? આ વાત સાંભળીને તેમાંના એક સાધુએ કહ્યું સાંભળે, હું એને ઉપાય કહું છું તે આ પ્રકાર છે.
છસો વર્ષ સુધી આકરા તપની આરાધના કરવાવાળા વિષણુકુમાર મુનિરાજ આ સમયે મેરૂતુંગ પર્વત ઉપર બિરાજમાન છે એમનો અને અહીંના મહાપદ્મ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #96
--------------------------------------------------------------------------
________________
રાજાનો સંબંધ છે. તે
મહાપદ્મ રાજાના મોટાભાઇ છે. તેમના કહેવાથી આ શાંત બની જશે હવે ફક્ત રહી ત્યાં સુધી પહોંચવાની વાત. જે આપણામાથી જે કાઈ લબ્ધિસપન્ન હોય એ ત્યાં જાય. આ વિચારધારાને સાંભળીને એક ખીજા મુનિરાજે કહ્યું, મારામાં એવી બ્ધિ તે છે કે એના પ્રભાવથી હું ત્યાં પહોંચી શકું છું; પરં તુ ત્યાંથી પાછા આવવાની લબ્ધિ ન હૈવાથી અહીં પાળેા કરી શકું તેમ નથી. સાધુની વાત સાંભળીને સુત્રતાચાર્યે ક હ્યુ', કાઇ ચિંતાની વાત નથી. તમા અહીંથી જાઓ. પછી વિષ્ણુકુમાર મુનિરાજ તમેને અહીં લઈ આવશે આ પ્રમાણે આચય મહારાજના આદેશ મેળવીને તે મુનિ પક્ષીની માફક આકાશ માર્ગેથી ઉડયા અને ઉડતાં ઉડતાં એક જ ક્ષણમાં મેરૂતુ ંગ નામના પર્વત ઉપર વિષ્ણુકુમાર મુનિશજ પાસે પહોંચી ગયા, વિષ્ણુકુમાર મુનિરાજે આ નવીન આવેલા મુનિને જોઇને વિચાર કર્યાં કે સ ંઘનું કોઈ આવશ્યક કાર્ય જરૂર ઉપસ્થિત થયુ છે, નહી તા વર્ષાકાળમાં આ મુનિને આવવાની આવશ્યકતા હોય જ નહીં. વિષ્ણુકુમાર મુનિરાજ આ પ્રકારા વિચાર કરતા હતા એટલામાં એ મુનિ તેમની પાસે જઈ પહોંચ્યા અને તેમને પ્રણામ કરી, અથથી ઇતી સુધીતા સઘળા વૃત્તાંત તેમને કહી સંભળાવ્યા. સાંભળીને વિષ્ણુકુમાર મુનિરાજ એ મુનિને સાથે લઇને તુરત જ હસ્તિનાપુર જવા ઉપડયા. હસ્તિનાપુર પહોંચતાની સાથે જ તેમણે સહુ પ્રથમ ગુરૂને નમસ્કાર કર્યાં પછીથી તે મુનિઓને સાથે લઈને નમુચિની પાસે ગયા ત્યાં જેટલા રાજાઓ ઉપસ્થિત હતા તે સઘળાએ તેમને નમસ્કાર કર્યાં. એ સ્થળે વિષ્ણુકુમારે ધમની દેશના આપી ધર્માંનો દેશના જે સમયે ત્યાં ચાલી રહેલ હતી એ વખતે ત્યાં નમ્રુચિ પણ હાજર હતા. તેને જોઇને મુનિરાજે નમુચીને કહ્યું, જુઓ ! આ સમયે વર્ષાકાળ ચાલી રહેલ છે. આથી વર્ષાકાળની સમાપ્તિ સુધી આ સઘળી મુનિમંડળી અહીયાં રહે, તેઓ પાતે પણ એક જ સ્થળે ઘણા વખત સુધી રહેતા નથી. ફક્ત વર્ષીક ળના ચાર મહિના જ એક સ્થાને એકત્ર રહેવાના આદેશ છે. આથી તે અનુસાર આ સઘળા મુનિઓ અહી રોકાયેલ છે. કારણ કે આ સમયે પૃથ્વી અનેક સુક્ષ્મ જીવજં તુએથી ઉભરાયેલી રહે છે. આ મુનિયા વર્ષાકાળના ચાર મહિના આપના નગરમાં રહે તો એથી આપને શું આપત્તિ છે ? આપ મને શા માટે અહીં રાકાવા નથી દેતા ? આ પ્રકારનું મુનિરાજ વિષ્ણુકુમારનું વચન સાંભળીને નમુચીએ ક્રોધિત બનીને તેમને કહ્યું, વારંવાર વધુ કહેવાની જરૂ રત નથી. જોકે, પાંચ દિવસ પછી આપ લે કામાંથી કોઇપણ સાધુ અહીં જોવામા આયશે તે તેને પકડી લેવામાં આવશે. આ પ્રકારની નમુચીની વાત સાંભળીને વિષ્ણુકુમારે ફરીથી તેનેકહ્યું, આ મહષિજન છે. જો તેઓ નગરની બહારના ઉદ્યાનમાં રોકાય તે તેમાં શુ હરકત છે ? સાંભળતાંજ આથી વધુ ક્રોધના આવેશમાં આવીને નરુચિ કહેવા લાગ્યા કે, નગર કે, બગીચાની વાત તે। દૂર રહી પરંતુ આ પાખંડી સફેદ સાધુએ મારા સજ્યભરમાં કયાંય પણ રહી શકતા નથી. આથી તમે સઘળા સાધુ જો તમારી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૮૪
Page #97
--------------------------------------------------------------------------
________________
પેાતાની કુશળતા ચાહતા હતા વહેલામાં વહેલી તકે મારા રાજ્યની હદમાંથી અન્ય સ્થળે ચાલ્યા જાવ. નમ્રુચિની વાત સાંભળીને વિષ્ણુકુમાર મુનિને ક્રોધના અંશ આવી ગયા. તેઓએ તને કહ્યું, ઠીક છે, તમે હવે એવું કરે કે, ત્રણ પગલાં જમીન આપે જેમાં સઘળા મુનિ રોકાઇ જશે. આ વાતને સાંભળતાંજ નમુચિએ એને સ્વીકાર કર્યો, અને કહ્યું કે, આ ત્રણ પગલા જમીનની બહાર જે મુનિ રહેશે તેને ઠાર કરવામાં આવશે. કહેા આ વાત તમને મજુર છે ? નમુચિની એ વાતને મજુર કરીને વિષ્ણુકુમારે પેાતાના શરીરને વિક્રિયા ઋદ્ધિથી વધારવાનો પ્રારંભ કરી દીધા. તેમનુ શરીર ઉંચા પર્યંતના જેવુ' ઉત્તુંગ થઈ ગયુ. આ અવસ્થામાં મુગટ, કુંડળ, માળા, તથા શંખ ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરેલા એવા એ મુનિરાજે પ્રલય મૂળના પ્રબળ વાયુ સમાન સુસવાટા કરતાં પેાતાના ચરણાના આધાતા દ્વારા સધળા મંડળે કપાયમાન અનાવી દીધું. સમુદ્રો ઉછળવા લાગ્યા, શિખરા ઉપરનાં પત્થ પડવા લાગ્યા, નક્ષત્ર ચક્રોને આંબળાની માફક દૂર કરી દીધા અને પેાતાના વિવિધ રૂપા દ્વારા દેવ દાનવાને ક્ષુભિત કરી દીધા. આ પ્રકારની પ્રબળ વિશિષ્ટ શક્તિને સંચય તેમના શરીરમાં થઇ ગયા. આ પ્રમાણે સમસ્ત જગતના વિજય કરવામાં શક્તિ સંપન્ન બનેલ આ વિષ્ણુકુમાર મુનિરાજે ત્રણ પગલામાં જમીનને માપવાને જ્યારે પ્રારંભ કર્યો ત્યારે તેના બે ચરણેામાં જ પૂર્વ સમુદ્ર અને અપૂર્વ સમુદ્ર સમાઇ ગયા હવે ત્રીજી સ્થાન એવુ રહ્યું નહીં. કે, જ્યાં ત્રીજું પગલુ રાખી શકે. ત્યારે ત્રીજું પગલું મૂકવા માટે નમુચિને કહ્યું કે, હે નમુચિ ! હવે બતાવે કે, ત્રીજી પગલું કયાં રાખું ? પૂછતાંજ ચિ આકુળવ્યાકુળ ખની ગયે અને કહ્યુ કે, હૈ મુનિ! મારા મસ્તક ઉપર ત્રીજો પગ આપ રાખેા. આ પ્રમાણે તે કહી રહ્યો હતા ત્યારે એ સમયે મહાપદ્મ ચક્રવતી અંતઃપુરમાં ગ્યા સઘળે વૃત્તાંત સાંભળીને ત્યાં આવી પહોંચ્યા. તેએએ ખૂબ વિનયથી મુનિરાજના ચરણેામાં વંદન કરીને કહ્યું, મહાત્મન ! જો કે, આ અધમ મંત્રીએ મુનિરાજોની અશાંતના કરી છે પરંતુ આ પાપીના એ પાપથી આ સંસારમાં વસનારાઓને માટે મહાભય જાગી પડેલ છે. પ્રત્યેક પ્રાણી પેાતાના પ્રણેાની રક્ષા કરવાની ફીકરમાં પડી ગયેલ છે એથી હે નાથ ! આપ ત્રિભુવનની રક્ષા કરા આજ પ્રમાણે તે મુનિરાજની ત્યાં ઉભેલા દેવ અને દાનવાએ પણ વિનંતી કરી તેમ સમસ્ત સ ંઘે પણ વિનંતી કરી. વિવિધ વાકયે દ્વારા ઉચ્ચ સ્વરથી પેાતાને શાંત કરવામાં પ્રવૃત્ત થયેલા આ સઘળાને પેાતાના ચરણામાં ઉંધા પડી નમન કરી રહેલા જોઇને વિષ્ણુકુમાર મુનિરાજે વિચાર કર્યો કે, આ સમયે ખષા ભયભીત બની ચૂકેલ છે. જેથી મારે આ વૈક્રિય શરીરને સકેલી લેવુ જોઈએ. આ પ્રકારના વિચાર કરવાથી તેમનું શરીર હતું તેવું ખની ગયું. આ કારણે એ સમયથી લઈને વિષ્ણુકુમારનું બીજું નામ ત્રિવિક્રમ પ્રસિદ્ધ થયેલ છે. આ પછી જ્યારે વિષ્ણુકુમાર મુનિરાજ ફરીથી મૂળ સ્વરૂપમાં આવી ગયા અને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૮૫
Page #98
--------------------------------------------------------------------------
________________
અત્યંત દયાના સમુદ્ર હોવાથી જ્યારે તેમના દ્વારા તે દુષ્ટ પાપી નમુચિની પણ રક્ષા થઈ ત્યારે ચકવતીએ “આ પાપીનું રાજ્યમાં રહેવું ઉચિત નથી” આવા વિચારથી તેને દેશનિકાલ કરી દીધું. આ પ્રમાણે સંઘના કાર્યને સુસંપાદિત કરીને અને આલેચના દ્વારા શુદ્ધ થઈને તે વિઘણકુમાર મુનિરાજે ચિરકાળ પર્યત ખૂબજ અઘરાં એવાં તપને તપીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અંતે મુકિતને પામ્યા. મહાપદ્મ ચક્રવર્તીએ પણ ખૂબ લાંબા સમય સુધી ચક્રવત પદની વિભૂતિને ઉપભેગ કરીને પાછળથી સુત્રતાચાર્યની પાસેથી જીન દીક્ષા અંગીકાર કરી દસ હજાર વર્ષ સુધી મહાન તપની આરાધના કરી તથા આથી તેમના ઘનઘાતીયાં કર્મોને નાશ થઈ જવાથી કેવળજ્ઞાની બન્યા. ત્યાર પછી તે અઘાતીયા કર્મોના વિનાશથી મુકિત પ્રાપ્ત કરી. એમના શરીરની ઉંચાઈ વીસ ધનુષની હતી. તથા તેમનું કુલ આયુષ્ય ત્રીસ હજાર વર્ષનું હતું. ૪૧
હરિષણ ચક્રવર્તી કી કથા
તથા–“Tછd” ઈત્યાદિ.
અન્વયાર્થ–માનનિર-માનનિટના મમ્મત શત્રુઓના અહંકારનું મર્દન કરવાવાળે મળ -મનગેન્દ્ર વીસમા તીર્થંકરના વખતમાં થયેલા હરિપેણ નામના દસમાં ચક્રવતીએ - પૃથ્વીને છ- છ પૂર્ણપણે પિતાના આધીન કરીને પુત્તરં વો-શારાં ર્તિ પામઃ સર્વોત્કૃષ્ટ મેક્ષ ગતિને પ્રાપ્ત કરી.
એમની કથા આ પ્રમાણે છે– આ ભરતક્ષેત્રની અંદર કાંપિપુરમાં મહાહરિ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને મેરા નામની પટરાણી હતી. તે રાત્રીના વખતે પિતાની સુકોમળ શૈયા પર સુતેલી હતી ત્યારે તેણે ચૌદ સ્વાન જયાં આ પછી તેને એક સર્વાગ સુંદર કુમારને જન્મ થયે. જેનું નામ હરિષેણ રાખવામાં આવ્યું. શુકલ પક્ષમાં જે રીતે ચંદ્રમાની વૃદ્ધિ થાય છે એવી રીતે પ્રતિદિવસ વધતાં વધતાં એ બાળક પિતાના
ગ્ય સમયે સકળ કળાઓમાં પારંગત બની ગયા. જ્યારે તેઓ યુવાવસ્થા સંપન્ન થયા ત્યારે મહાહરિ રાજાએ રાજ્યને સઘળે કારોબાર તેમને સુપ્રદ કરી દઈ રાજ્યાસને બિરાજમનિ કર્યા. પિતાએ સોંપેલા રાજયને સુંદરરીતે વહીવટ કરીને તેમજ લેાકોનું પોત ના સંતાન સમાન હરેક રીતે પાલન પોષણ કરીને તથા સંરક્ષણ કરીને કેટલાક વર્ષો વ્યતીત કર્યા. તેમના શરીરની ઉંચાઈ પંદર ધનુષ્યની હતી. એક દિવસ તેમના શસ્ત્રાગારમું ચક્રરનની ઉત્પત્તિ થઈ તેના પ્રભાવથી તેમણે છ ખંડ ભારતક્ષેત્ર પર પોતાનું પૂર્ણ પ્રભુત્વ સ્થાપિત કર્યું ચક્રવતી પદને ભેગવતાં તેમના કેટલાંક વર્ષ વ્યતીત થયાં. એક દિવસની વાત છે કે, જ્યારે ચકવતી આનંદથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #99
--------------------------------------------------------------------------
________________
પેતાના મહેલની અટારીમાં બેઠેલ હતા ત્યારે તેમણે શકાળના નિર્મળ ચંદ્રમાને ઘેાડા સમય પછી રાહુથી ઘેરાયેલ જોયા. જોતાં જ લઘુકમી હાવાથી સંસારથી તેમનુ ચિત્ત વિરક્ત ખની ગયુ. તેએએ વિચાર કર્યો. મને પૂર્વાપાત વિશિષ્ટ એવાં સત્કાર્યના પ્રભાવથી આ મનુષ્ય જન્મમાં આટલી વિષ્ટિ સમૃદ્ધિ પ્રાપ્ત થયેલ છે. આથી મારામાટે હવે એજ ઉચિત છે કે, હું પરલેાકમા હિતાવહ એવા એક માત્ર ધર્માંનું જ શરણુ લઉં. કહ્યુ પણ છે—
“ મામૈશષ્ટમિરજ્ઞાવા, પૂર્વેળ યસા તથા ।
યે મળતુ રાત્રૌ વા, વારે ચામુä થયા ” III
આઠ મહિનામાં આ જીવે એવું કામ કરવું જોઇએ કે, જેના પ્રભાવથી તેને વર્ષા કાળના ચાર મહિનામાં સુખ' મળતું રહે. તથા દિવસમાં એવું કતવ્ય કરતા રહેવુ જોઇએ કે, જેનાથી તેને રાત્રીમાં સુખ મળતુ` રહે. તથા પૂવયમાં પણ એવુ કામ કરતા રહેવું જોઈએ કે, જેનાથી વૃદ્ધાવસ્થા સુખશાંતિથી વ્યતીત થતી રહે. તન્ય, નૌ વિમમાનસૈઃ ।
તથા
66 आजन्म तत्तु
'
येन लोके परे नित्यं, सुखं स्यात्परमं ध्रुवम्' ॥
નિમળ મનવાળા મનુષ્ય માટે એ જરૂરી છે કે, તે આ જન્મમાં એવુ' કતવ્ય કરે કે, જેનાથી પરલેાકમાં નિત્ય અને ધ્રુવસુખ મળે આ પ્રમાણે વિચાર કરી રિબેણુ ચક્રવતી એ પેાતાના પુત્ર વિમળસેનને રાજગાદી સુપ્રત કરીને સુભદ્રાચાયની પાસેથી દીક્ષા અગિકાર કરી ચારિત્રનું સમ્યક્ રીતિથી પરિપાલન કરીને ચક્રવતી એ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ પછીથી ખાકી રહેલાં કર્મોના પણ વિનાશ કરી મુક્તિપદ મેળવ્યું. આ હરિષણ ચક્રવતીનું આયુષ્ય એકંદર દસ હજાર વર્ષનું હતું. ॥ ૪૨ ॥
જય ચક્રવર્તી કી કથા
તથા—“ અગ્નિમો” ઇત્યાદિ !
અન્વયા—નમીનાથના શાસનકાળમાં નયનામો-નયનામ જય નામના અગીયારમાં ચક્રવર્તી એ નિળયવાય-નિનાવ્યાતમ્ જીનેન્દ્ર પ્રતિપાદિત શ્રુત ચારિત્ર રૂપ ધનું શ્રવણ કરી રાયસલ્સેર્દિ નિગો—ાનસન્નૈ: અન્વિતઃ હજાર રાજાઓની સાથે મુળચાર–મુત્યાગી રાજ્ય, સ ત દ્વારા, આદિના પરિત્યાગ કરીને જીનદીક્ષાને અંગિકાર કરી અને રૂમ રોમમ્ બર્ ઇન્દ્રિયા ઉપર કાબુ મેળવી તેનાથી તેએ અનુત્તર સ્ત્તો-અનુત્તામ્ ગતિ પ્રાપ્તઃ સર્વોત્કૃષ્ટ ગતિ એટલે મેાક્ષને પ્રાપ્ત કર્યું.
તેમની કથા આ પ્રકારની છે
મા ભરતક્ષેત્રમાં રાજગૃહ નામનું એક નગર હતું. ત્યાંના વૈભવ જોતાં એવુ જણાતું હતું કે, સઘળી સંપત્તિએનુ એ જાણે ઘર જ હોય. ત્યાંના શાસક યશરૂપી સુધાના સમુદ્ર એવા સમુદ્રવિજય નામના રાજા હતા. તેમને વપ્રા નામની પટ્ટર ણી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
८७
Page #100
--------------------------------------------------------------------------
________________
હતી. તે લાવણ્ય અને તારૂણ્યથી પરિપૂર્ણ તથા શીલરૂપ અલંકારોથી અલકૃત હતી. ગુણાવળીરૂપ શાળીધાન્યની ઉત્પત્તિ માટે તે વપ્રક્ષેત્ર જેવી હતી. તે એક સમય રાત્રીના વખતે પેાતાના રાજભવનમાં કામળ એવી શૈયા ઉપર સૂતેલી હતી. ત્યારે તેણે રાત્રીના પાછલા પહેરમાં ચૌદ સ્વપ્નાં જોયાં. સ્વપ્નાનું યથાવત વૃત્તાંત પેાતાના પતિને નિવેદન કરીને પછીથી તેમની પાસેથી જાણવા મળ્યું કે, “ મને મહાપ્રતાપી પુત્ર થશે” આ સાંભળીને રાણીને અપાર હ થયા. તેણે પેાતાના ગ'ની રક્ષા તેમજ પુષ્ટી કરવામાં જરા પણુ કચાસ ન રાખી. જ્યારે ગભ પૂરા નવ માસ અને સાડાસાત દિવસના પૂર્ણ અને પરિપકવ થઈ ચૂકયો ત્યારે યાગ્ય સમયે વપ્રાએ એક પુત્રને જન્મ આપ્યા. માતા પિતાને તેના જન્મથી હુ થયા. તેઓએ તેનું નામ જય રાખ્યું. જય જ્યારે યુવાન થયા ત્યારે રાજકન્યાએ ની સાથે એમને વિવાહ કરી આપ્યા. તેના શરીરની ઉંચાઈ ભાર ધનુષ્યની હતી. પિતાએ રાજ્યરાનું વહન કરવાની તેનામાં સપૂર્ણ શક્તિ જાણી ત્યારે તેઓએ તેને રાયગઢી સુપ્રત કરીને પાતે સંભૂતિ વિયાચાયની પાસેથી દીક્ષા લીધી અને આત્મકલ્યાણ કરવાની સિદ્ધિમાં લાગી ગયા. જયના શસ્ત્રાગારમાં રાજ્યની પ્રાપ્તિ પછી ચૌદ્ર રત્નની ઉત્પત્તિ થઇ ચક્રરત્ન દ્વારા પ્રદર્શિત માગ અનુસાર ચાલીને જયે સઘળા ભરતક્ષેત્રને પેાતાના આધિન કરીને ચક્રવતીના પદ ઉપર બીરાજમાન થયા. ચક્રવતી પદની વિભૂતિ ભાગવતાં ભાગવતાં જયનાં જ્યારે અનેક વર્ષ વીતિ ચૂકવ્યાં ત્યારે એક સમયે રમણીય સંધ્યાકાળના થાડા સમય પછી સંધ્યાના એ રંગાને વિલીન થયેલા જોતાં તેના ચિત્તમાં વૈરાગ્યભાવ જાગૃત થઇ ગયા. તેમણે વિચાર્યું. “મુવિ માત્ર કવિયા, સ્થાêિવિપ્રયોગ, सुचिर मपि चरित्वा नास्ति भोगेषु तृप्तिः । सुचिर मपि सुपुष्टं याति नाशं शरीरम्, सुचिरमपि विचिन्त्यो, धर्म एकः सहायः " ॥१॥
આવી જતા
પાસે દીક્ષા
આ પ્રકારના વિચાર કરી, સંસાર, શરીર, અને ભાગેાથી વૈરાગ્ય ચક્રવર્તીએ પુત્રને રાજગાદી ઉપર સ્થાપિત કરીને વિજયભદ્રાચાર્યની અંગીકાર કરી અને ખૂબજ કઠીન એવાં તપાનુ આરાધન કરવાના પ્રારંભ કર્યાં આ પ્રકારથી ઉગ્ર તપસ્યારૂપ અગ્નિથી કાલાન્તરમાં ઘાતીયા કમ રૂપી ઈંધણને ભસ્મિભૂત બનાવીને તેઓએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરીને પછીથી ખાકી રહેલાં અધાતીયા કર્મોના પણ નાશ કરીને મુક્તિ પ્રાપ્ત કરી. તેમના સઘળા આયુષ્યનું પ્રમાણુ ત્રણ હજાર વતું હતું. ॥ ૪૩ ll
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
८८
Page #101
--------------------------------------------------------------------------
________________
દશાર્ણભદ્ર કી કથા
તથા —“સ(રĪ' ઇત્યાદિ.
અન્વયા—મનું સોળ ચોડ્યો-સાક્ષાત્ ચઢે નૌત્તિઃ અધિક સંપત્તિના બતાવવાથી ધર્મી તરફ પ્રેરિત કરવામાં આવેલા સળમદ્દો શાળમત્ર: દશાણુ`ભદ્ર નામના રાજાએ મુછ્યું સારાં ચત્તા-મુર્તિ શાળાન્ય સ્યા સમૃદ્ધિશાળી એવા દશાણું દેશના રાજ્યના પરિત્યાગ કરીને વિવંતો નિાન્તઃ દીક્ષા અગિકાર કરી અને મુળી કરે—વ્રુત્તિ અત્ મુનિઅવસ્થાંમાં રહીને આ પૃથ્વી મંડળમાં અપ્રતિબદ્ધ વિહારી બન્યા
એમની કથા આ પ્રકારની છે—
દશા દેશમાં દશાણુપુર નામનુ એક પુર હતું. એના શાસક કલ્યાણાના આશ્રયભૂત દશાણ ભદ્ર રાજા હતા. માનસરાવરમાં હું સેાની માફક તે રાજા સજનાના માનસમાં નિવાસ કરતા હતા. જીનધર્મની આરાધના કરવામાં એમનું અંતઃકરણ ઘણુ આસક્ત રહ્યા કરતું હતુ. તેમને પાંચસેા રાણીએ હતી. રૂપ, યૌવન અને લાવણ્યવાળી હતી. સમુદ્રના જળની માફક તેની સેના સમસ્ત ભૂમંડળને વ્યાપ્ત કરી દેવામાં સમથ હતી. તે પણ તે કદી મર્યાદાનું ઉલંઘન કરતી ન હતી, જો કે, રાજામાં એવી અધિક સામર્થ્ય શક્તિ હતી, કે બીજા રાજાઓ ઉપર આક અણુ કરીને તેમને પેાતાના આધિન મનાવી શકે. તા પણ તેમણે એવું કદી પણ કરેલ ન હતુ.
આ સમયે વિરાટ ફ્રેશમાં ધન ધાન્યથી પરિપૂર્ણ ધનમિત્ર નામના ગામડાના એક સુખીને સુમિત્ર નામને પુત્ર હતા તેનો પત્નિનું નામ કુમલા હતું, તે રૂપાવણ્યથી ભરપૂર હતી. પરંતુ ચાંરિત્રમાં તદ્દન ઉતરતી કેાટીની હતી. જ્યારે તેના પતિ વસુમિત્ર ઘેરથી બહાર કોઇ ગામ જતા ત્યારે તે કઈ નગર રક્ષકમાં અનુરક્ત રહેતી હતી. કેાઈ એક સમયે ત્યાં ઘણાં નટલેક આવ્યા હતા. તેએએ ત્યાં નાટક કર્યું તેની અંદર એક તરૂણ નટ સ્રીનો વેશ લઈને નાચ્યા. તેને જોઈને કુમલા તેના ઉપર આસક્ત થઈ ગઈ. કારણ કે, તેણીએ અનુમાનથી એવું જાણી લીધું કે, આ સ્ત્રી નથી પરંતુ સ્ત્રીના વેશમાં તરુણુ નટ છે. આથી તેણે તેને પેાતાના ઘર ઉપર ખેાલાવ્યા અને તેના માટે ખીરનું ભાજન બનાવ્યું. અને તેની સામે થાળીમાં એ ખીર પીરસીને રાખી દીધી. નટ આ ખાવાની તૈયારી કરી રહ્યો હત એવામાં કાટવાળે આવીને કહ્યુ કે, કમાડ ખેાલે. કોટવાળના અવાજ સાંભળીને કુહૂમલા ગભરાઈ ગઈ અને ધીરેથી તે નટને કહેવા લાગી કે, તું તેલના કહારમાં જઇને એક તરફ છુપાઈ જા. નટ તરતજ તેલના કાઠારમાં જઈને એક ખાજુ છુપાઇ ગયેા. કુડ્મલાએ એ પછી કમાડ ખેાલ્યું કમાડ ખુલતાં નગરરક્ષક અંદર આવ્યા આવતાં જ તેણે તે ખીરથી પીરસેલા થાળને જોચે. આથી તેણે કુમલાને પૂછ્યું કે, થાળ કૈાના માટે પીરસી રાખ્યા છે? એણે
આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૮૯
Page #102
--------------------------------------------------------------------------
________________
તરતજ કુટીલતાથી જવાબ આપ્યો કે, હું ભૂખી હતી જેથી ખાવા માટે બેસતી હતી ત્યાં આપ આવ્યા જેથી થાળ પીરસેલ રહેલ છે. અને મારે આપના માટે કમાડ ખોલવા આવવું પડયું. આ સાંભળીને નગ૨ક્ષકે કહ્યું તું પાછળથી ખાઈ લેજે. આ વખતે હું ખૂબ ભૂખે થ છું જેથી તારી પહેલાં હું ખાઈ લઉં છુ આમ કહીને જ્યારે તે ખાવા બેસવાની તૈયારી કરતા હતા તેવામાં તેને પતિ વસુદેવ આબે અને અવાજ દીધો કે, કમાડ ખોલે. તેના પતિનું અચાનક આગમન જાણીને નગરરક્ષકે કહ્યું કે, કહો હવે ક્યાં જાઉં? આ સાંભળીને કુમાલાએ કહ્યું કે, આપ તેલના કોઠારમાં દૂર ન જતાં પાસે જ એક તરફ છુપાઈ જાવ. ખૂણામાં છુપાતાં નહીં. કારણ કે, ત્યાં સર્ષ રહે છે. ત્યારપછી જઈને કુડુમલાએ પોતાના પતિને માટે કમાડ ખોલ્યું. પતિ અંદર આવ્યો, ભેળા એવા તે બીચારાએ ખીરથી પીરસેલા થાળને જોઇને કહ્યું કે, ખીરને થાળ કોના માટે પીરસ્યો છે? ત્યારે તેણે એ જવાબ દીધે કે. હું ભૂખી હતી અને થાળ પીરસી જ્યાં જમવાનો વિચાર કર્યો ત્યાં આપે દર વાજો ખેલવાનો અવાજ દીધા જેથી આને જેમની તેમ છોડી ને આપના માટે દરવાજો ખેલવા ચાલી આવી. જેથી આ ખીર પીરસેલી પડી છે. પત્નિની વાત સાંભળીને વસુમિત્રે કહ્યું, પ્રિયે! મારે કાર્યવશાત બીજી જગ્યાએ જવાનું છે જેથી હંજ તે ખાઈ લઉં છું. આ સાંભળીને તે કુડુમાએ કહ્યું, નાથ ! આજ તે અષ્ટમી છે તે સ્નાન કર્યા વગર આપ કેમ ખાશે. તે સાંભળીને વસુમિત્રે કહ્યું. મારે સ્નાન કરવાની શું આવશ્યકતા છે? તે સ્નાન તે કર્યું છે. તે માની લે કે, મેં નાન કર્ય” છે પતિની વાત સાંભળીને કુડુમલા પછીથી બેલી કે, આપણે તે શૈવધર્મી છીએ એ સ્નાન કર્યા વગર ભૂજન કરવું ઉચિત નથી. આ તરફ પત્નિના કહેવા પર વસુમિત્રે જરાય ધ્યાન આપ્યું નહીં અને જબરજસ્તીથી ખાવા બેસી ગયો.
બીજી તરફ તેલના કોઠારના એક ખુણામાં છુપાયેલા નટે વિચાર કર્યો કે “આ વખતે હું ખૂબ ભૂખ્યા થયો છું જેથી અહીં ભરેલા તલને ખાઈને મારી ભૂખને શા માટે શાન્ત ન કરૂં” આ વિચાર કરીને તેણે તલને મસળીને તેમજ ફંકીને ખાવાની શરૂઆત કરી તેને આ કુંકાર સાંભળીને ગ્રામરક્ષકે વિચાર કર્યો કે, કમલાએ ખૂણામાં સર્ષ હોવાની જે વાત કરેલ હતી તે ખરેખર સત્ય જ છે. કારણ કે ખૂણામાંથી સપનો કુંકાર સંભળાઈ રહ્યો છે. કદાચ તે નીકળીને જે મને કરડશે તે મારૂં અકાળ મરણ થશે જેથી જ્યારે ઘરને માલીક ખાવામાં તલ્લીન થઈ ગયે છે એવી સ્થિતિમાં છુપાઈને અહીંથી નીકળી જવામાં હરકત જેવું નથી. આ વિચાર કરીને તે નગરરક્ષક તે તેલના કોઠારમાંથી છુપાઈને નાસી છુટયો. નટે પણ “આ સમય ભાગવાને છે” એવો વિચાર કર્યો. જેથી તે પણ છુપાઈને ભાગી ગયે. વસમિત્રે જ્યારે જી પુરૂષને આ પ્રમાણે ઘરમાંથી બહાર નીકળતા જોયા તે તેણે કુમલાને પૂછયું કે ઘરમાંથી આ બે કોણ નીકળ્યા ત્યારે કુડુમલાએ કહ્યું, નાથ! મેં નિરંતર સેવા કરવાને માટે ઘરમાં શંકર પાર્વતીને રોકી લીધા હતા પરંતુ આજે આપે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૯૦
Page #103
--------------------------------------------------------------------------
________________
સ્નાન કર્યા વગર ભોજન કર્યું તેથી ખીજાઈને આપણે ત્યાંથી ચાલી ગયેલ છે. આ વાત સાંભળીને પશ્ચાત્તાપ કરતાં તે ભેળા વસુમિત્રે કહ્યું, પ્રિયે! હવે તે ફરીથી આપણુ ઘરમાં કેમ પાછા આવે? પત્નિએ એ વિચાર કર્યો કે જે “ આ પરદેશ ચાલ્યા જાય તે હું આનંદપૂર્વક મન માન્યું કરૂં” આવું વિચારીને પતિને કહ્યું કે, તમે ધંધામાંથી ખૂબ ધન કમાઈને શંકર પાર્વતીની પૂજા કરે તે એ બને ફરીથી આપણું ઘરમાં રહેવા માટે આવે. પત્નિની આવી વાત સાંભળીને વસુમિત્ર દશાર્ણ દેશમાં જઈને કઈ એક ક્ષેત્રમાં ધંધો કરવા લાગી ગયા. તેમાંથી તેણે દશ ગદિયાણા પ્રમાણ સોનું પેદા કર્યું. જો કે, તે ધન ઘણુંજ હતું આથી તેને સંતોષ ન થયો તે પણ તેને ઘેર પહોંચવાની ભારે ઉત્કંઠાથી વ્યાકુળ બનાવી દીધા. આથી તે પોતાના ઘરના તરફ નીકળી પહયે. મધ્યાન્હ કાળમાં જ્યારે તે કઈ ઝાડની છાયામાં વિશ્રામ કરવા માટે બેઠેલ હતું તે સમયે ત્યાં ખૂબજ દેડથી કુદતા ચાલનારી ઘોડાથી
અપહત થયેલ અને તૃષાતુર બનેલ એવા દશાર્ણરાજા પણ આવી પહોંચે. આકૃતિથી રાજાને સંપુરૂષ જાણીને વસુમિત્રે પાણી લાવીને તેને પાયું. જળ પીને રાજા ઘડા ઉપરથી પલાણું વગેરે ઉતારી તેને બીછાવીને તે છાયામાં વિશ્રામ કરવા માટે બેઠે ક્ષણભર વિશ્રામ લીધા બાદ રાજાએ વસુમિત્રને પૂછ્યું, તમે કેણું છે? કયાંથી આવી રહ્યા છે? રાજાના પૂછવાથી વસુમિત્રે પિતાને સઘળે વૃત્તાંત તેને કહી સંભળાવ્યો રાજા જ્યારે તેના વૃતાંત્તથી પરિચિત થયા ત્યારે તેણે વિચાર્યું કે, અવશ્ય આની પત્નિ દુશ્ચરીત્રવાળી છે. આથી તેણે આ સરળ સ્વભાવવાળા માણસને તેને આ રીતે ઠગેલ છે. પરંતુ આ કેટલો ભલે મનુષ્ય છે કે, તે આ રીતે ઠગાવા છતાં પણ પિતાના દેવ અને ધર્મની શ્રદ્ધામાં દઢ બની રહે છે? તેની આ શ્રદ્ધા મને આશ્ચર્ય ચકિત બનાવી. રહેલ છે. તેને સ્વધર્મ પ્રત્યે કેટલે અનુરાગ છે જે ધન ન હોવા છતાં તેને ઉપાર્જનથી પોતાના દેવતાની અર્ચના કરવા માટે લાલસા વાળ બની રહેલ છે. સંસારમાં ખરેખર એવું જ જોવામાં આવે છે કે વિદ્વાન હોવા છતાં પણ લેક ૯ જીત્ત દ્ર”નું વ્યસન આદિના સેવન કરવામાં ખોટી રીતે ઉપયોગ કરે છે. પરંતુ આ જે કે મુગ્ધ છે છતાં પણ ધનનો આ પ્રકારથી બેટા ઉપયોગ કરવા માટે ઉપાર્જન કરવાની ભાવના વાળે દેખાતું નથી. ખરેખર ધર્મ કરવાના માટે જ ધન કમાવાની ભાવના આ રાખી રહેલ છે. અને એના માટે જ એનું ઉપાર્જન કરવામાં દુઃખનો સામનો કરી રહેલ છે. તે આવા દઢ ધમીનું મારાથી કાંઈક સારું થાય તો એ ઘણી જ સારી વાત છે. આ વિચાર કરી પછીથી એવો વિચાર કર્યો કે, જ્યારે ચરમ તીર્થકર મહાવીર પ્રભુ અહીં આવશે ત્યારે હું પણ તેમની ઉત્કૃષ્ટ ભાવનાથી પયું પાસના કરીશ. રાજા આ પ્રકારની વિચારધારામાં જ્યારે એકતાન બની રહેલ હતા એટલામાં અશ્વના પગલાને જોતા જે તેમના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #104
--------------------------------------------------------------------------
________________
સનિકે પણ ત્યાં આવી પહોંચ્યા. રાજા તે વસુમિત્રને પિતાના સૈનિકોની સાથે લઈને દશાર્ણ પુર આવી પહોંચ્યા. ત્યાં તેઓએ ભેજન વગેરેથી તે વસુમિત્રનું ખૂબ સ્વાગત કર્યું. છેડા સમય પછી પ્રતિહારે આવીને રાજાને નિવેદન કર્યું કે, મહારાજ ! આજ પુના ઉદ્ય નમાં ચરમ તીર્થંકર મહાવીર પ્રભુ આવેલ છે પ્રતિહારની આ કણું અમૃત વાણીને સાંભળીને રાજાના હર્ષને પાર ન રહ્યો. તેના શરીરે રોમાંચ અનુભવ્યા. સાંભળતાં જ તે સિહાસનથી ઉઠીને તે દિશામાં કે, જયાં પ્રભુ બીરાજમાન હતા તે તરફ સાત આઠ પગલાં આગળ જઈને ભૂમિમાં માથું ટેકવીને નમસ્કાર કર્યો. પછી પ્રભુના આગમનનાં ખબર આપનાર પ્રતિહારને જીવીકા યોગ્ય પ્રીતિદાન આપ્યું. પ્રભુનું આગમન સાંભળીને રાજાને અંતઃકરણમાં એ વિચાર ઉઠ કે, જ્યારે આ વિદેશી વસુમિત્ર છે કે, વાસ્તવિક વિવેકથી વિકલ અને નિર્ધન છે અને પિતાના દેવતાની આરાધના કરવા માટે પિતાનું સર્વસ્વ છાવર કરવા માટે તત્પર થઈ રહેલ છે તે મારા જેવી ધનસંપન્ન વ્યક્તિઓને કે જેની પાસે કોઈપણ પ્રકારની સામગ્રીની ન્યૂનતા નથી સઘળું છે. આથી એ શિક્ષા લેવી જોઈએ કે, હું પણ અરહંત દેવની સેવા વિશેષ રૂપથી કરૂં.
આ પ્રકારને વિચાર કરી રાજાએ ગજ, ઘોડા, આદિનું રક્ષણ કરનાર પુરૂષને બેલાવી એવી આજ્ઞા આપી કે, સવારમાં અહતપ્રભુની વંદના કરવા માટે અમે જવાના છીએ તે તમે પોત પોતાના અધિકારમાં રહેલા હાથી, ઘોડા, વગેરેને સઘળા આભૂષણોથી સુસજજ કરીને તૈયાર રાખજે. આ પ્રમાણે પિતાના જ પુરૂષને પણ આદેશ આપ્યો કે આપ સઘળા નગરભરમાં એવી ઘોષણા કરાવો કે, સવારમાં સર્વજ્ઞ વીર પ્રભુની વંદના કરવા માટે જવાનું છે તે સઘળા સચિવ, સામંત, અને પરિવાસી લોકેશ્રેષ્ઠ સામગ્રીને સજાવી રાખે રાજાનો આદેશ મળતાં જ સઘળા કર્મચારી અને પદાધીકારીઓએ પિત પિતાના કર્તવ્યનું પાલન કર્યું. તેમજનરને પણ ધજા પતાકા આદિદ્વારા શણગારાવ્યું. આ સમયે નગર સ્વર્ગ જેવું સુંદર દેખાવા લાગ્યું. બીજા દહાડાને પ્રાતઃકાળ થતાં જ રાજા પોતાનું સમત પ્રાતઃકર્મ પુરૂં કરી, ચંદનથી દેહને લેપી અને દેવદૂષ્ય બે વસ્ત્રોને ધારણ કરી પછી આ પણને યથાસ્થાન પહેર્યા ત્યાર બાદ હાથી ઉપર સવારી કરી પ્રભુને વંદના કરવા માટે ચાલ્યા. આ પ્રમાણે પ્રભુને વંદના કરવા જવાને તેણે પહેલેથી જ સંકલ્પ કરેલ હતો. રાજા જ્યારે હાથી ઉપર સવારી કરીને પ્રભુ વંદના માટે જઈ રહ્યા હતા ત્યારે તેના માથા ઉપર પૂર્ણચંદ્ર મંડળ જેવું ધરાયેલું શ્વેતછત્ર સુશોભિત લાગતું હતું તથા આજુબાજુથી ચાર ધાળાં ચમર ઢળાઈ રહ્યાં હતાં સામત જન પણું સંપૂર્ણ પણે સજ્જ થઈને પોતપોતાના હાથી ઉપર બેસીને રાજાની સાથે સાથે જઈ રહ્યા હતા તે સમયે જેવાવાળાને એમ લાગતું હતું કે, જાણે સામાનીક દેવોથી પરિવૃત ઈદ્ર જ જઈ રહેલ છે. હાથાનું સંચાલન રાજા સ્વયં કરી રહેલ હતા. રાજાના પગની આંગળીએથી પ્રેરીત બનીને હાથી તેમની ઈચ્છા પ્રમાણે ધીરેધીરે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૯૨
Page #105
--------------------------------------------------------------------------
________________
ચાલી રહેલ હતું. સાથે બીજા પણ અઢાર હજાર હાથી હતા. જે મણી વગેરેથી શણગારાયેલ હતા તેમના ચાલવાથી એવું લાગતું હતું કે જાણે જંગમ પર્વત ચાલીને જઈ રહેલ છે એમની પાછળ નાના પ્રકારના શણગારથી સજાયેલા ચોવીસ લાખ ઘોડા તથા સૂર્યના રથની માફક એકવીસ હજાર રથ કે જેમાં ઉત્તમમાં ઉત્તમ શણગારેલા ઘડા જોડવામાં આવેલ હતા. તેમની પાછળ પાછળ અનેક પ્રકારના શસ્ત્રોને ધારણ કરેલા અને સઘળી વિપત્તિઓનું નિવારણ કરવાવાળા એવા કરોડ સૈનિકો ચાલી રહેલ હતા. સાથે પાંચસો રાણીઓ પણ પાલખીમાં આરૂઢ થઈને જઈ રહેલ હતી. પાલખીઓને ઉપાડનારાઓ પોતપોતાની કાંધ ઉપર ઉઠાવીને જઈ રહ્યા હતા. જેમ દેવીઓથી અધિષ્ઠિત વિમાન પિતાની સુંદરતાથી અનુપમ લાગે છે તેવી રીતે આ પાલખીઓ પણ તે રાણીએાના તેમાં બેસવાથી વિશેષ સુંદર દેખાઈ રહી હતી. ઘુઘરીઓના મધુરા શબ્દથી ગુંજતી પાંચવર્ણવાળી સેળ હજાર ધજાઓ: ઉંચે ઉંચે ફરકતી સાથે જઈ રહી હતી. આ સમયે, બંસરી, વીણા, મૃદંગ, ઝાંઝ આદિ વિવિધ વાજીંત્રો દ્વારા તથા એક જ સાથે વાગતા ભંભા, ભેરી, આદિના નાદથી શબ્દાદ્વૈતવાદીને સિદ્ધાંત પુષ્ટ કરાઈ રહેલ હતે. કેમ કે, આ સમયે શબ્દો સિવાય બીજું કાંઈ પણ સાંભળમાં આવતું ન હતું. હજારો મંગળ પાઠક જ માંગલિક વાક્યો બેલી રહ્યા હતા. ગાનારાઓ મધુર ગીતે દ્વારા શ્રોતાઓના કણમાં અમૃતની વર્ષા જેવું સંભળાવી રહ્યા હતા આ પ્રકારે ઘણા ઠાઠમાઠ સાથે સઘળા જનોના મનને આનંદિત કરતા પ્રભુની ભકિત ભાવરૂપ અમૃતથી સુકૃતિ જનેના મનમાં સંચિત કરતા કરતા, કલ્પવૃક્ષ સમાન યાચક જનેને દાન દેતા દેતા, દશાર્ણ ભૂપતિ પિતાને ઘણુજ અધિકરૂપથી ઉત્કૃષ્ટ પુણ્યરૂપ સંપત્તિના કતા માનીને પુરજને તેમજ વસુમિત્રની સાથે ચાલતાં ચાલતાં સમવસરણની પાસે આવી પહોંચ્યા. જ્યારે તેમણે આંખ ઉઠાવીને પિતાની વેશ ભૂષા તેમ જ કિમતી માણીય આદિકેથી વિભૂષિત થયેલ અપાર ચતુરંગીણી સેનાને સામંતચક્રને તથા સર્વોત્કૃષ્ટ વિભૂતિને જોઈ ત્યારે મનમાં વિચાર કરવા માંડયો કે, જે ઠાઠમાઠથી હું પ્રભુની વંદના કરવા આવ્યો છું એવા ઠાઠમાઠથી કોઈ પણ આવેલ નથી. તેમના આ મને ગત ભાવને પ્રભુની વંદના માટે આવેલા ઇન્દ્ર અવધિજ્ઞાનથી જાણીને વિચાર કર્યો કે જુઓ ! આ રાજાની પ્રભુમાં કેટલી અડગ શ્રદ્ધા છે. આ પ્રકારની ભક્તિ જીનેશ્વર તરફ કઈ કઈ પુણ્યશાળીને જ થાય છે. પરંતુ આ વિષયમાં તેણે અભિ માન કરવું ઉચિત નથી. કેમકે, ચકવતી બળદેવ અને વાસુદેવ પણ તીર્થકરને વંદના કરવા આવે છે ત્યારે એમના આશ્ચર્યની સામે આ રાજાનું અશ્વ કેટલા પ્રમાણનું છે. ? આવો વિચાર કરી ઈદ્દે રાજાને સંપત્તિના ઉત્કૃષથી ઉત્પન્ન થયેલા અભિમાનને દૂર કરવા માટે તથા તેને પ્રતિ બેધિત કરવા માટે શુકલત્વગુણ અને ઉચ્ચત્વગુણુ દ્વારા કલાસ પર્વતને ઝાંખો પાડનાર ચેસઠ હજાર હાથીઓને પોતાની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૯
Page #106
--------------------------------------------------------------------------
________________
વૈયિ શકિત દ્વારા ઉત્પન કર્યા આમાં દરેક હાથીનાં પાંચસે બાર ૫૧૨ મોઢાં, એક એક મોઢાંમાં આઠ આઠ દાંત, એક એક દાંતમાં આઠ આઠ મનોહર પુષ્કર અને પ્રત્યેક પુષ્કરમાં એક એક લાખ પત્તાવાળાં આઠ આઠ કમળ ઇન્દ્ર ઉપજાવ્યાં. પ્રત્યેક પત્તામાં બત્રીસ પ્રકારના નાટકને કરવાવાળા નટને, અને કમળાની પ્રત્યેક કર્ણિ કામાં ચાર દરવાજાવાળા પ્રાસાદ પણ ઈન્દ્ર બનાવ્યા તથા પ્રત્યેક પ્રાસાદમાં આઠ આઠ ઈન્દ્રાણીઓની સાથે બેસીને ઇન્દ્ર બત્રીસ પ્રકારનાં નાટકોને જોઈ રહ્યા છે, એવું પણ ઇન્ટે ત્યાં બતાવ્યું. આ પ્રકારનાં ઔશ્વય થી સંપન્ન બનીને તે ઇન્દ્ર આકાશથી નીચે ઉતર્યા અને પ્રભુને ત્રણ પ્રદિક્ષણે કરી પછીથી વંદના કરી હાથ જોડી તેમની સામે બેસી ગયા. રાજાએ જયારે આ પ્રકારની વિભૂતિથી વિશિષ્ટ ઈન્દ્રને ભગવાનને વંદના કરતા જોયા તે મનમાં વિચાર ફર્યો કે, હું કેટલે અજ્ઞાની છું, જે મને આ તુરછ સંપત્તિ પર અભિમાન જાગ્યું. મને ધિક્કાર છે. આમની સંપત્તિની સામે મારી આ સંપત્તિની શું ગણના છે? સાચું છે કે, સૂર્યના તેજ પાસે આગીયાનું તેજ શી વીસાતમાં? જે પ્રાણી તુચ્છ હોય છે તેજ કિચડવાળાં પાણીમાં રહેલા દેડકાની માફક પિતાની સંપત્તિને જ ઘણી ભારે સમજે છે, અને તેના ગર્વમાં ફેલાઈ રહે છે, ધર્મના પ્રભાવથી જ પ્રાણીઓને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. મને પણ જે આ સંપત્તિ પ્રાપ્ત થઈ છે તેમાં પશુ ધર્મને પ્રભાવ કારણ ભૂત છે. ધર્મ વગર સંપત્તિ મળી શકતી નથી, અને જે મળે તે પછી સંસારમાં કોઈ નિર્ધન રહે જ નહીં. આથી એ નિશ્ચિત વાત છે કે, પ્રકૃષ્ટ સંપત્તિની પ્રાપ્તિમાં પ્રકૃષ્ટ ધર્માચરણ કારણ છે. વિવાદને પરિત્યાગ કરી સઘળા પ્રયનું મૂળ કારણ એક ધર્મને જ મારે આશ્રય કરવો જોઈએ.
આ પ્રકારનો સારી રીતે વિચાર કરવાથી રાજાને સંસાર, શરીર, અને ભગોથી વૈરાગ્યભાવ જાગૃત થયે તેવા વૈરાગ્યભાવમાં મગ્ન બનેલા એ દશાર્ણભદ્ર રાજા ભગવાનની પાસે પહોંચ્યા અને વંદના કરીને કહેવા લાગ્યા કે, ભગવાન! ભવ ઉદ્દીગ્ન એવા આ પ્રાણીને દીક્ષા દાન આપીને અનુગ્રહિત કરે. આ પ્રમ ણે વ્રતાથી એ રાજાએ પોતાના હાથથી કેશોનું લોચન કરવા માંડ્યું. આ પ્રમાણે પિતાના હાથથી કેશનું લોચન કરતા રાજાને વિશ્વના વત્સલ એવા વીર પ્રભુએ તને દીક્ષા આપી. એની સાથે જ વિશ્વામિત્રે પણ દીક્ષા અંગીકાર કરી લીધી. સાચું છે કે, સત્યપુરૂષને સંગ સકલ કલ્યાણને આપનાર બની જાય છે. ઈન્ડે જ્યારે આ જોયું કે દશાર્ણ ભદ્ર રાજ ઋષિ બની ચૂકેલ છે ત્યારે ઇન્દ્ર રાજાને કહ્યું કે, હે મુનિ ! આપને ધન્ય છે. કે, આપે આટલી ઉત્કૃષ્ટ વિભૂતિને જલદીથી ત્યાગ કરી દીધા છે. હે સત્ય પ્રતિજ્ઞ મહાત્મન ! આ પ્રમાણે મેળવેલા રાજ્યનો પરિત્યાગ કરીને સંયમને સ્વીકાર કરવાના આપે પોતાની પ્રતિજ્ઞા સાચી કરી બતાવેલ છે. અને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૯૪
Page #107
--------------------------------------------------------------------------
________________
ચાર પ્રત્યેક બુદ્ધ કે નામ તથા– “મેરૂઇત્યાદિ !
અન્વયાર્થ–નિ-રમિ નમી નામના રાજા કે જે જૈવી-વૈદ વિદેહ દેશમાં ઉત્પન્ન થયેલ હતા. હૃ– તે ગૃહને વાચવા ત્યાગ કરીને સમને પકgવદિ-ગ્રામ સ્થિતઃ ચારિત્ર ધર્મનું અનુષ્ઠાન કરવામાં એકરૂપ બન્યા હતા. જો કે, એમની સર્વ સ શોરૂમ-સાક્ષાત રાઇ નોદિતઃ સાક્ષાત બ્રાહ્મણરૂપધારી ઈજે જ્ઞાનચર્યામાં પરીક્ષા કરી હતી તે પણ તેમણે મiા રમે– ગામનું નમાતિ ન્યાયમાર્ગમાં જ પોતાના આત્માને ઝુકાવેલ હત-સ્થાપિત કરેલ હતો. આથી તે કમરજથી રહિત બની ગયા. તેની કથા પાછલા નવમા અધ્યયનમાં વર્ણવાઈ ચુકેલ છેઆથી ત્યાંથી જોઈ લેવી છે ૪૫ |
- હવે બે ગાથાઓ દ્વારા સૂત્રકાર ચાર પ્રત્યેક બુદ્ધોને જેઓ એકજ સમયમાં સિદ્ધ બનેલ છે. એમનાં નામ પ્રદર્શિત કરે છે.–“જહુ ઈત્યાદિ.
અવયાર્થ_દ્ધિને– િકાલિંગ દેશમાં રહૃ-૫૪હુ કરકટ્ટ નામના રાજા હતા. ર વંવાકુ કુમ્ભો- વંચાત્રેy દિવઃ પંચાલમાં દ્વિમુખ વિદેહુ નમી-વિદેપુ ની વિદેહમાં નમી, તથા ધામુ ન ધારેલુ પતિઃ ગાંધાર દેશમાં નગપતિ જ નહિં વસદા-સે નરેન્દ્રપમાં : આ ચારે ઉત્તમ રાજાઓએ પુરે ને વેર–પુત્રા રાજે થાયિત્વા પિતાપિતાના વિજય વૈજન્ત જયંત અને અપરાજીત નામના પુત્રોને રાજ્યગાદી સોંપીને નિદાન
-બિનરાને જીનેન્દ્ર પ્રભુદ્વારા સ્થાપિત ધર્મમાં નિયંતા–નિદત્તા સ્થાપિત બન્યા–દીક્ષા અંગિકાર કરી અને સામvજે ઉત્તરક્રિયા-શ્રામગં ઘચિતાર ચારિત્રની આરાધનાથી મુકિત પ્રાપ્ત કરી.
આ ચાર પ્રત્યેક બુદ્ધોમાંથી ત્રીજા નમિરાજ ઋષિની કથા તે નવમા અધ્યાયનમાં કહેવાઈ ગયેલ છે. આમાંના કરકન્દ્ર, હિમુખ અને નવગતિની યથા કહેવાની બાકી છે. તે આમાં પ્રથમ કરકન્વની કથા આ પ્રકારની છે
કરકÇ રાજા કી કથા
આ ભારતક્ષેત્રની અંદર કલિંગ નામને દેશ છે. આમાં ચંપા નામની નગરી હતી. એના અધિપતિ દધિવાહન નામના રાજા હતા તે ગુણરૂપ રત્નોના સમુદ્ર અને વિશિષ્ઠ પરાક્રમશાળી હતા. તેમની પટ્ટરાણીનું નામ પદ્માવતિ હતું તે ચેટક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૯૫
Page #108
--------------------------------------------------------------------------
________________
રાજાની પુત્રી હતી. પદ્માવતી ફિલઆદિ સદગુણોથી વિભૂષિત હોવાના કારણે પતિ કીવાહન રાજને વિશેષ રૂપથી પ્રિય હતી. રાજાની સાથે પિતાના પુણ્ય ફળને ભેગવી રહેલી પદ્માવતી સુખપૂર્વક કાળને વ્યતિત કરતી હતી. કાળાન્તરે એને ગર્ભ રહ્યો ગર્ભના પ્રભાવથી રાણીને એ પ્રકારની ભાવ દેહદ ઉત્પન્ન થયે કે, હું વિવિધ રૂપ વિશેષણોથી અલંકૃત બની પટ્ટહાથીના સ્કંધ ઉપર બેસાને ઉદ્ય નમાં ફરૂં પરંતુ લજજાના કારણે રાણી પોતાના આ ભાવને રાજાની સમક્ષ પ્રગટ કરી ન શકી આથી પોતાનામાં જાગેલો ભાવ પૂરો ન થવાના કારણે કૃષ્ણ પક્ષની ચંદ્ર કળાની માફક તે ધીરે ધીરે સુકાવા લાગી. રાજાએ જ્યારે રાણીના દેહને આ રીતે સુકાતે ભાળે ત્યારે તેણે “આ કૃષતાનું કારણ શું છે?” એ જાણવા માટે રાણીને પૂછયું, રાણીએ જેમ તેમ પોતાનો ભાવજ એનું કારણ છે ” આવી વાત રાજાને કહી. રાજાએ એના ભાવની પૂર્તિ માટે રાજી પિતે પિતાની આ રાણીની સાથે “ જય કુંવર ” હાથી ઉપર સવાર થઈને બગીચામાં પહોંચ્યા. બગીચાની શોભા આ સમયે વર્ષો
તુના આગમનથી અતિ રમણીય દીસતી. રાજાએ ચાલતી વખતે રાણીના ઉપર પિતે પિતાના હાથેથી પૂર્ણ ચંદ્ર જેવું રમણીય છત્ર ધરી રાખેલ હતું. સાથમાં સેનિકજને પણ ચાલતા હતા. પુરવાસીઓએ પણ હર્ષ મનાવ્યો. બગીચામાં પહેચતાં જ હાથી વર્ષોના નવીન જળથી ભીંજાયેલી ભૂમિમાંથી આવતી તૃપ્તિકારક સુગંધને ધ્રાણેન્દ્રિય દ્વારા સુંઘતા જ તેનામાં વિધ્યાચળની સ્મૃતિ જાગી જતાં તે તરફે એ બન્નેને લઈને ભાગ્યે. અનેક દ્ધાઓએ તે હાથીની આ ઉડતાનું નિવારણ કરવાનો ઘણે પ્રયત્ન કર્યો તે પણ હઠાગ્રહથી શઠની માફક તે પિતાની એ ગમનરૂપ ઉડતાથી અટકે નહીં. પાછા ફેરવવાની ક્રિયામાં અસફળ બનેલા એ યોદ્ધાઓના જોતાં જોતાંમાં જ તે તે ગજરાજ રાજા રાણીને લઈને એક ભયંકર જંગલમાં પહોંચી ગયે. રાજાએ દૂરથી આવી રહેલા એક વટવૃક્ષને જેને રાણીને કહ્યું, જુઓ ! આ હાથી પિલા સામે દેખાતા વટવૃક્ષની નીચે થઈને પસાર થશે તે તમે તેની નીચે લટકતી વટવૃક્ષની ડાળીને પકડી લેજે હું પણ પકડી લઈશ. આથી આપણે આ હાથીની સ્વછંદ ગતિથી સુરક્ષિત બની આનંદ પૂર્વક આપણ નગરમાં પહોંચી જઈશું. રાજા આ પ્રકારે રાણીને સમજાવી રહ્યા હતા કે, એટલામાં જ તે હાથી એ વટવૃક્ષની નીચે આવી પહોંચે પહોંચતા જ રાજાએ તેની ડાળીને પકડી લીધી પરંતુ રાણીએ જ્યાં ડાળીને પકડવાને પ્રયાસ કર્યો કે, એટલામાં તે ગજરાજ ત્યાંથી આગળ નીકળી ગયે. આથી રાણી એકલી જ હાથી ઉપર રહી ગઈ. હાથી જ્યારે દૂર નીકળી ગયા ત્યારે વટવૃક્ષથી નીચે ઉતરેલા રાજાએ પિતાની રાણીના વિરહમાં દુઃખી બની વિલાપ કરવા માંડયા. વિલાપ કરતાં રાજાએ કહ્યું, હે રાણી ! ભયંકર વનમાં પહોંચીને તારી એકલીની ત્યાં શું દશા થશે? હવે હું તને કઈ રીતે મળી શકીશ? હાય હાય ! આ હાથીરૂપી વેરીએ મને ઠગીને મારા ઘરનું સત્યાનાશ વાળી દીધું. હે રાણી ! કહો તે ખરાં કે, હું આ દવાગ્વિન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
Page #109
--------------------------------------------------------------------------
________________
જેવા દુઃસહુ અભૂતપૂર્વ તમારા વિયોગના દુઃખને કઈ રીતે સહન કરી શકીશ ? ઘટતાં જે રીતે સમુદ્ર સમાઈ શકતા નથી તે પ્રકારથી હું રાણી ! તારૂં આ વિચાગ દુ:ખ મારા હૃદયમાં સમાતું નથી. હવે આ સમયે હું શું કરૂ ? કયાં જાઉં ? કાને મારી આવી વિપત્તિની કથા કરૂ? આ પ્રમાણે વિલાપ કરતાં કરતાં તે શજ ત્યાંથી હાથીના પગલાંને જોતાં જોતાં ચંપાપુરીમાં પાછા ફર્યા,
આ તરફ્ હાથી પદ્માવતીને લઇને સિંહ, વાઘ, આદિ ભયકર પ્રાણીઓથી ભરેલા મહા અરણ્યમાં પહોંચ્યા. ત્યાં એક સરેશવર હતુ. તેમાં પાણી પીવા માટે તે ઉતર્યાં. જયારે તે પાણી પી ચૂકયા ત્યારે સમુદ્રમાં ઐરાવતની માફક તે એ સરાવરમાં ક્રીડા કરવા લાગ્યા. ક્રીડામાં વિશેષ મગ્ન થઈ જવાથી, મહાપદંત ઉપરથી ઉતરતી મૃગલાની માફક ધીરે ધીરે તેના ઉપરથી ઉતરી ગઈ. અને જળમાં તરતી તરતી તે કિનારા ઉપર પહોંચી ગઈ. પેાતાના જુથથી જૂદી પડેલી મૃગન્નીની માક અશરણુ બનેલી રાણીએ જ્યારે ચારે બાજુ પેાતાની ષ્ટિ ફેરવી તે તેને જંગલના સિવાય કશું' પણ નજરે ન પડયું. આ કારણે ભુલથી વિન્હળ મની તે જોર જોરથી એકદમ રાવા લાગી. ત્યાંના પક્ષીઓએ જ્યારે તેનુ' આવું રૂદન સાંભળ્યુ તે તેએ બિચારા પણ તેના દુઃખથી દુઃખિત અની તેની સાથે રેવા લાગ્યા. રાણીએ વિચાયુ" કે હવે અહીં રાવાથી કોઈ અર્થ સરવાના નથી. પછી તેણે ધૈય ધારણ કરીને વિચાયુ કે, પોતપોતાના કર્મી અનુસાર જ પ્રત્યેક પ્રાણી સુખ અને દુઃખને લેાગવે છે. મારે પણ જે આ આપત્તિના સામના કરવા પડય છે. તેમાં મારૂં પૂર્વોપાર્જીત અશુભ દૃષ્કમ જ કારણરૂપ છે. આ રૂદનરૂપ જળથી અતિ ચીકણા આ કમરૂપ રજનુ અપનયન થઈ શકવાનું નથી. આથી અહીં રાવુ વ્યથ છે, આ જંગલ સિંહ, વાઘ આદિ હિંસક પશુઓથી ભરેલુ છે. અહીં સુરક્ષિત થઈને રહેવાની પણ શકયતા નથી. કેમકે આ હિંસક વૃત્તિના જીવાથી મરણના ભય પ્રતિક્ષણ રહેલા જ છે. માટે આ બાબતમાં બુદ્ધિથી કામ લેવુ' જોઇએ. પ્રમાદથી કામ બગડી જાય છે. આ પ્રમાણે ખૂબ વિચાર કરીને રાણીએ સઘળા જીવાની ક્ષમાપના કરી ચાર ચરણાંના અંગિકાર કરી, શુદ્ધ આશય સ ંપન્ન બની ગઇ. અને પૂર્વીકૃત પાપાની નિંદા કરીને “ જંગલમાંથી જ્યાં સુધી મારે છુટકારો નહીં થાય ત્યાં સુધી હું સાકાર અનશનથી રહીશ” આ પ્રકારના નિયમ લઇને અને પંચપરમેષ્ટીને નમસ્કાર કરીને તે ત્યાંથી દિગ્મૂઢ હેવાના કારણથી પેાતાના નગરના માર્ગને ન જાણતી હાવા છતાં કાઈ એક દિશાની તરફ ઝડપથી ચાલવા લાગી. ચાલતાં ચાલતાં જ્યારે તે એ જગલના ઘણા એવા ભાગ એળગી ચૂકી ત્યારે તેને એક તાપસ દૃષ્ટિએ પડયા, તેને જોતાં જ જેમ કાઈ તુટી પડેલા દિલના માણસ બીજાને પેાતાની તરફ આવતા જોઇને આનંદિત બને છે. આ જ પ્રકારે એ રાણીને પણ આનંદના અનુભવ થવા લાગ્યા. પ્રણામ કરવાથી તેને એ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૯૭
Page #110
--------------------------------------------------------------------------
________________
તાપસે પૂછ્યું કે, હે પુત્રી! તમે કેણુ છે, અને અહીં એકલી શા માટે આવી છે ? તાપસની આ વાતને સાંભળીને રાણીએ તેને પેાતાને સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યેા. કે હું રાજા ચેટકની પુત્રી છું અને ચંપાપુરીના રાજા દધિવાહનની પત્ની છું. મારૂ' નામ પદ્માવતી છે. મને એક મદોન્મત્ત હાથી ઉપાડીને અહીં લઇ આવેલ છે. તાપસે જ્યારે પદ્માવતીના મેઢેથી આ પ્રકારની હકીકત સાંભળી ત્યારે તેને ધૈય આપતાં કહ્યું કે, પુત્રી ! હવે તું ચિંતા, ભય અને શેક ન કર. હું તારા પિતા ચેટકના મિત્ર છું. આ પ્રમાણે કહીને તે તપસ્વીએ પદ્માવતીને પાકા ફા આદિથી સત્કાર કર્યાં, પછીથી તે તેને સાથે લઇને આગળ ચાલ્યું અને ચાલતાં ચાલતાં જગલને વટાવ્યા બાદ તે એ લ્યા હે ભદ્રે ! આ સામું દેખાય તે ભદ્રપુર નગર છે. એટલે તેમાં જઈને હવે તું નિર્ભયતાથી રહેજે. હું તારી સાથે આવત પરંતુ આ સમયે જમીનમાં હળ ચાલી હેલ છે-ચાતુર્માસ છે, જેથી તેની અ ંદરથી ચાલવુ. તે મારા આચારથી વિરૂદ્ધનું છે. આ માગે જતાં જતાં તને દંતપુર નામનું નગર મળશે તેના ઋષિપતિ દંતવક છે ત્યાંથી તું કરી ચંપા નગરીમાં સારી રીતે પહેાંચી શકીશ. ત્યાંથી આગળ કોઈ ભય નથી. આ પ્રમાણે પદ્માવતીને જવાના સ્થાનનાં પુરાં ઠેકાણાં ખતાવીને તે ર્પિસ પાછા ફરી ગયા. પદ્માવતી આ પ્રમાણે તપસ્વીએ બતાવવામાં આવેલા માગે ચાલીને દ ંતપુર પહોંચી. આ સમયે ત્યાં સુશુપ્તવ્રતા સાઘ્ધિ પધારેલાં હતાં. તે તેની પાસે ગઈ ત્યાં જઇને તેણે સાધ્વીજીની ત્રણ વાર વંદના કરી. સાધ્વીજીએ પદ્માવતીને પૂછ્યું, હું શ્રાવિકૈ, તું આ સમયે કયાંથી આવી રહી છે ? પેાતાના ગર્ભની વાત છુપાવીને પદ્માવતીએ પેાતાના સઘળા વૃત્તાંત સાધ્વીજીને કહેવા માંડયા. કહેતાં કહેતાં જ્યારે તેને પૂર્વ અનુભવેલા દુ:ખાનુ સ્મરણ થતું તે વચમાં વચમાં તે રડવા લાગ જતી. રાણીની આ પ્રકારની સ્થિતિ જાણીને પ્રવૃતિ નીજીએ તેને કહ્યુ, રાણી હવે તમેા ખેદ ન કરો. કર્મોના વિપાક જ એવા હાય છે કે, જે દેવતાઓને પણ ચક્કરમાં નાખીને તેમને મૂઢ બનાવી દે છે. તેને કાઈ ઉપાય નથી. પત્રનથી પ્રેરિત ધજાના જેમ ઉપલે। ભાગ હેાય છે તેની માફ્ક આ ધન ધાન્યારૂિપ ઐશ્વર્યાં ચાંચળ છે. પ્રિયજનના સંગમ પણ સદા સ્થાયી નથી. અને સમાગમમાં કંઇ સુખ પણ નથી.
આ સંસાર જન્મ, જરા અને મરણ આદિ ભયંકર એવા ઉપદ્રવેાથી ભરાયેલા છે. તો પછી ભલા, એમા રહેવાવાળા પ્રાણીઓને દુઃખના સિવાય સુખ કયાંથી મળી શકે. ? વિષય આદિના ઉપભેગથી જેને સંસારીએ સુખ માની રહ્યા છે. તે વાતવમાં સુખ નથી. પરિણામમાં વરસ હાવાથી તે તેા એક દુઃખના પ્રકારજ છે. જે નિર'તર દુ:ખેનુ સ્થાન છે, તેનું નામ જ સંસાર છે. આ માટે વિવેકી જન મેક્ષ માને અપનાવે છે, અને તેને છેડવાના પ્રયાસ કરે છે. આ પ્રમાણે સાધ્વીજીની ધ દેશનાતુ પાન કરીને પદ્મવતીનું મન વૈરાગ્યથી ભરપૂર થઇ જવાના કારણે દીક્ષા ગ્રહણ કરવાને માટે તે તૈયાર થઇ ગઇ. સાવીજી તેને ગભ હોવાની વાત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૯૮
Page #111
--------------------------------------------------------------------------
________________
પૂછી પરંતુ તેણીએ એવા ભયથી કે, જે ગર્ભની વાતની તેમને જાણ થઈ જશે તે મને દીક્ષા નહીં આપે એવું સમજીને તેણે ગર્ભની વાત કરી નહીં. સાધ્વીજીએ તેને દીક્ષા આપી દીધી. પછી પદ્માવતીના સમ્યફ રીતિથી સાધ્વી આચાર પાલન કરતાં કરતાં દિવસ જવા લાગ્યાં. અને દિવસેના વ્યતીત થવાથી સાથે સાથે ગર્ભ પણ વધવા લાગે ત્યારે સાધ્વીઓને પદ્માવતિ ગર્ભિણી લેવાની વાત જાણવા મળી. તેમણે તેને ગર્ભનું કારણ પૂછયું. પ્રત્યુતરમાં તેણે વિનય પૂર્વક સાધ્વીજીને કહ્યું કે, “ આપ લેક મને ગર્ભ સંપન જાણીને દીક્ષા નહીં આપો” એવા ભયથી મેં આપનાથી મારા ગર્ભની વાત છુપાવી હતી. સાધવી એ કઈ સુયાણીને તેના ગર્ભના સમાચાર કહેવરાવ્યા. પ્રસુતિને જ્યારે ઠીક સમય આવ્યો ત્યારે રાણેએ રેહણાચળની ભૂમિ જેમ મણીને ઉત્પન્ન કરે છે તેમ એક પુત્ર રત્નને જન્મ આપે. પુત્રને જન્મ થતાંની સાથે જ તેને સ્મશાનમાં છેડી દીધો. અને એ બાળકને કણ લઈ જાય છે એ વાત જાણવાને માટે તથા ઉપદ્રવથી તેની રક્ષા કરવાના માટે તે પોતે એ સ્થળે એક બાજુ છુપાઈને ઉભી રહી અને છુપાએલી હાલતમાં ખૂબ પ્રેમપૂર્વક નવા જન્મેલા બાળકને જોતી રહી એવામાં એક નીવ-શી ચાંડાલ ત્યાં આવ્યું અને બાળકને લઈને ચાલ્યો ગયો. ઘેર જઈને તેણે તે બાળક પોતાની સ્ત્રીને સેંપી દીધું આ બધું જોઈને પછીથી સાધ્વી પદ્માવતી પણ ઉપાશ્રયમાં ચાલી ગઈ. ચંડાલે તેનું નામ અવકણુંક રાખ્યું.
કાદવમાં જે પ્રકારે પંકજ-કમળ વધે છે તે પ્રમાણે અવકર્ણક પણ તે ચંડાબને ત્યાં પાલણપે પણ પામીને નિરંતર વધવા લાગ્યો. બાળકના શરીરમાં જન્મતાંની સાથે જ રક્ષકડ્રનો રોગ હતો આ કારણે તેને ખંજવાળવાનું ઘણું જ પ્રિય લ ગતું હતું. જ્યારે તે બાળક ચંડાલ બાળકની સાથે ખેલતો ત્યારે તેમને એ કહેતે કે હું તમારો રાજા છું. તમે સઘળા મને કર આપે એની એ વાત ઉપરથી બાળકે તેને કહેતા કે કહે અમે તમને શું કર આપીએ ? ત્યારે તે તેમને કહે કે તમે બધા મને ખૂબ ખજવાળતાં રહે. ફકત આ જ કર તમારે મને આપવાનો છે. અને એથી હું તમારા ઉપર સંતુષ્ટ રહીશ. તેની આ વાત સાંભળીને સઘળા બાળકે મળીને તેને ખજવાળતા. આથી બાળકોમાં કયન પ્રિય હોવાથી તેનું નામ કરકÇ રાખી દીધું. ગુણ ક્રિયા આદિના નિમિત્તથી નામ પણ ફરી જાય છે અને એની જગ્યાએ બીજુ નામ પડે છે. મેટ થતાં હતાં કરકન્વ પ્રૌઢ અવસ્થાએ પહોંચે ત્યારે તે સમશાનની રખેવાળી કરવામાં લાગી ગયે. કેમ કે, ચંડાલ કોમમાં આ કામ પ્રતિષ્ઠિત મનાય છે. એક દિવસની વાત છે કે, જ્યારે આ સમશાનમાં બે મુનિરાજ-ગુરૂશિષ્ય ધ્યાન કરવા માટે આવ્યા. આમાં ગુરૂ દંડના લક્ષણેના જ્ઞાતા હતા. તેમણે એક વાંસને જોઈને પિતાની સાથેના શિષ્યને તે બતાવીને કહ્યું કે, ભૂમિમાં રહેલા આ ચતુર અંગુલ ભાગ સહિત વસિના દંડને જે કઈ ગ્રહણ કરે છે તે રાજા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૯૯
Page #112
--------------------------------------------------------------------------
________________
બની જાય. મુનિનાં આ વચનેતે પાર્ટીની નિકુંજમાં ઉભેલા કરકન્દૂ અને કેઈ એક બ્રાહ્મણે સાંભળી લીધી. સાંભળતાં જ એ બ્રાહ્મણે ગુપચુપ ચાર આંગળ પ્રમાણ ભૂમિ ખેાદીને તે વાંસના દદંડને કાઢી લીધા અને તેને લઈને ચાલવા લાગ્યા. જ્ય રે એ દંડને લઈ જતા બ્રાહ્મણને કકન્દ્રએ જોયા ત્યારે તે તેના ઉપર કાધાયમાન બની ગયા અને જબરદસ્તીથી તેના હાથમથી તે દ ́ડ પડાવી લીધા બ્રાહ્મણે કરકન્દ્ગ ઉપર દાવે! કર્યાં. કચેરીમાં જઈને તેણે કહ્યુ કે, આણે મારા હાથમાંથી જબરદસ્તીથી દંડ છીનવી લીધા છે. તેના ઉત્તરમાં કરકન્સૂએ કહ્યું. કે જે ક્રૂડ મે' તેના હાથમાંથી હાડાવી લીધે છે તે દંડ મારાથી રક્ષણ કરવામાં આવતી સ્મશાન ભૂમિમાં ઉત્પન્ન થયેલ છે જેથી તેના ઉપર મારા અધિકાર છે, તેના નહીં. પેાતાના અધિકારની વસ્તુ લેવામાં દોષિત કરવા એના શું અધિકાર છે! ઉ૯૮ દંડના લાગી તે એણે બનવું પડશે કારણ કે, મારી વસ્તુને મને પૂછ્ય સિવાય તેણે લઈ લીધી છે. વચ્ચે બેટીને બ્રાહ્મણે તેને કહ્યું કે, મને આ દંડનું તાત્પર્યં છે માટે આ દંડને બદલે હું તને ત્રીજો દંડ આપુ અને આ દંડ તુ મને આપી કે આમાં તને કયું નુકશાન છે ? જ્યારે બ્રાહ્મણે આ પ્રમાણે કહ્યું. ત્યારે કરકન્સૂએ તેની વાતને માની નહી. ત્યારે ન્યાયાધીશે કહ્યું, કરકન્હેં એવી કઈ વાત છે કે, તુ એને બદલીમાં દંડ આપતા નથી ? ત્યારે કરકન્સૂએ ન્યાયાધીશને કહ્યું સાંભળે ! હું આ ઈંડના પ્રભાવથી રાજા બનીશ આથી આપજ વિચારશ કે, આવે ઉપયેગી દંડ કાઇ બીજાને આપી તે ખશ ! કરકનૂની વાત સાંભળીને ન્યાયાધીશને હસવુ આવી ગયું અને તેણે કહ્યુ. ખેર ! જ્યારે તુ રાજા અનો ભય ત્યારે આ બ્રાહ્મણને એક ગામ આપી દેજે. આ પ્રમાણે કરકન્હેં ન્યાયાધીશનાં વચનને માન્ય કરીને એ દંડ લઈ પેાતાને ઘેર પહોંચ્ચેા. બ્રાહ્મણે પણ પેાતાને ઘેર જઇને પેાતાના જાતભાઈઆને એવું કહ્યું કે, જુએ! ચાંડાલના ખાળકે બળપૂર્વક મારા દંડ આંચકી લીધા છે. જેથી હું જેમ ખનશે તેમ તેને મારીને પણ એ દંડ પાછા લઇ આવીશ. કર*ન્સૂનો માતાએ જ્યારે બ્રાહ્મણના આ વિચારને બીજા પાસેથી સાંભાળી લીધે ત્યારે તેના પતિની સાથે કરકન્સૂન લઈને ત્યાંથી બીજા ગામે ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતા તેએ કાંચનપુરમાં પહોંચ્યા. રાત્રીના સમય હાવાથી તે ગામ બહાર સુઈ રહ્યા. આ સમયે એ ગામનેા રાન્ન અપુત્ર ગુજરી ગયા આથી મ`ત્રીઆએ વિચાર કર્યાં કે, આ વખતે રાજ્યના કાઇ સ્વામી નથી માટે સ્વામીની શેાધ માટે રાજયના હાથીની સૂંઢમાં માળા આપીને તેને છુટા મુકવા તે જેના ગળામાં માળા નાખે તેને આ રાજ્યના માલીક બનાવવામાં આવે. આવેı વિચાર કરીને મુખ્ય હાથીની સૂંઢમાં માળા દઇને તેને છુટા મુકી દીધા. આ હાથીની સાથે ચેાદ્ધાઓને જવાની આજ્ઞા કરી રાજ્યને એ મુખ્ય હાથી ચાદ્ધાએની સાથે પેાતાની સૂંઢમાં માળા લઈને અહીંતહી ફરવા માંડયા, ફરતાં ફરતાં જ્યાં ચાંડાળ ખાળક સૂતા હતા ત્યાં આવી પહોંચ્ય ત્યાં સૂતેલા એ ચાંડાળ બાળકના ગળામાં તેણે માળા પહેરાવી દીધી. સુલક્ષણ એવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦૦
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠ બાળકને જોઈને હાથીની સાથેના સૈનિકોએ આ સમયે વાજાઓ વગાડી જયજય કાર કરવાનું શરૂ કરી દીધું. આ જયજયકાર સાંભળીને ત્રણે જણ જાગી ઉઠયા. અને બેબાકળા જેવા બની ગયા. સિનિકોએ તે બાળકને હાથીના ઉપર બેસાડી દીધા તથા તેના માતાપિતાને રથમાં બેસાડીને વાજાઓના ગડગડાટની સાથે નગર તરફ લઈને ચાલ્યા આ સમયેનગ નિવાસી બ્રાહ્મણેએ વેષ આદિથી આ ચાંડાલ છે તેમ જાણીને
આ ચાંડાલ બાળક રાજા થવાને ગ્ય નથી” એ પ્રમાણે કહીને તેનો વિરોધ પ્રદર્શિત કર્યો અને આવીને બધા તેને ચારે તરફથી ઘેરીને ઉભા રહી ગયા. જ્યારે કરકજૂએ આ દયને જોયું ત્યારે તેણે તે દંડને ઉંચો કરીને ત્યાં દેખાડયે બ્રાહ્મણ અગ્નિ સમાન જાજવલ્યમાન એ દંડને જોઈને તેની સ્તુતિ કરી અને આશીર્વાદ આપીને તેને વધાઈ આ પી. આ પછી કરકને નગરમાં વાજતે ગાજતે પ્રવેશ કરાવ્યું. સચિવ સામંત વગેરેએ મળીને સારી રીતે તેને રાજાના પદ ઉપર અભિષેક કર્યો ત્યારે કરકએ તે બ્રાહ્મણને કહ્યું કે, હે બ્રાહ્મણે! આપ લે કે એ મારે માતંગ સમજીને જે તિરસ્કાર કરેલ છે તેના પ્રાયશ્ચિત્ત રૂપમાં આપલોક વાટધાનકના રહેવાવાળા જે સઘળા માતંગ છે બધાને શુદ્ધ કરીને બ્રાહ્મણ વર્ણમાં સ્થાપિત કરી દે. કારણ કે, જતિ અવસ્થા સંસ્કાર આધિન છે કરકન્વનાં આ વચનોને સાંભળીને રાજાના ભયથી તે ચાંડાલોની શુદ્ધિ કરી તેમને બ્રાહ્મણ બનાવી દીધા આ વાત–
“રવિવાર્તા, પણ = 886ના !
वाटधानकवास्तव्या, वाडाला ब्राह्मणाः कृताः । इति । આ પ્લેકથી કહેવામાં આવેલ છે. જ્યારે “કરકÇ રાજાના પદ ઉપર સ્થાપિત કરાઈ ચૂકેલ છે” આ વાત પહેલાના દંડદિ બ્રાહ્મણે સાંભળી તે આવીને તેણે કરકસ્તૂને કહ્યું, રાજન્ ! આપ આપની પ્રતિજ્ઞાવાળી વાતને યાદ કરીને મને એક ગામ આપવાની કૃપા કરો. બ્રાહ્મણની વાત સાંભળીને કરકÇ રાજાએ એને કહ્યું કે, બેલો તમે કયુ ગામ ઈચ્છે છે ? બ્રાહ્મણે કહ્યું કે રાજન ! આપને ખબર તો છે, કે, મારું ઘર ચંપામાં છે. અ થી એ તરફ એક ગામડું આપવામાં આવે તે સારું થાય બ્રહ્મણનું વચન સાંભળીને કરકન્વેએ ચંપા નરેશ દધિવાહનને આ પ્રમાણે એક પત્ર લખ્યું –
“તક #પુરાત. જમીતિઃ | संभाषते नृपं चंपा, धीश श्री दधिवाहनम् ॥१॥ श्री जीनेन्द्र प्रभावेण, कल्याणमिह विद्यते । श्रीमन्दिरपि तद् ज्ञाप्य, स्वशरीरादि गोचरम् ॥२॥ किंचास्मै ब्राह्मणायको, ग्रामो देयः समीहितः । दास्ये ते रुचिरं ग्राम, नगरं वा तदास्पदे ॥३॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦૧
Page #114
--------------------------------------------------------------------------
________________
इदं कार्य ध्रुवं कार्य नात्र कार्या विचारणा मूल्यावाप्तौ विमर्शोहि व्यर्थ एवेति मङ्गलम् ||४||
ભાવા—આ શ્લોકાના આ પ્રકારને ભાવાર્થી થાય છે.-કચનપુરના મહિપતી કરકન્દ્રનુ` ચંપાપુરાધીશ શ્રી દધિવાહનના તરફ એવુ નિવેદન છે કે, અહીંયાં શ્રી જીનેન્દ્ર દેવના પ્રભાવથી બધા પ્રકારની કુશળતા છે, આપ આપના શરીરાદિકની કુશળતાના સમાચાર લખશેા. વિશેષમાં આ બ્રાહ્મણને આપ એની ઇચ્છા અનુસાર એક ગામ આપવાની કૃપા કરશે. તેના બદલામાં આપ જેવુ ઇચ્છશા તેવું ગામ એક હું આપને આપીશ. મને સંપૂર્ણ આશા છે કે આપ આ કાર્ય કોઇ પણ જાતનાવિચ ર કર્યા સિવાય તુરત જ પુરૂ કરશેા, કારણ્ કે, તે ગામના બદલામાં હું કાઇ બીજું ગામ અથવા નગર આપવા રૂપ મૂલ્ય દેવા તત્પર છું.
કરકન્સૂએ આ પ્રમાણે પત્ર લખીને તે બ્રાહ્મણને આપીને રાજા દધિવાહન પાસે મેકલ્યા, પત્ર લઈને તે બ્રાહ્મણ દધિવાહનની પાસે પહોંચ્યા ત્યારે દધિવાહને તે પત્ર વાંચતાં જ તેની આંખેા લાલચેાળ બની ગઇ, ભ્રકુટી એકદમ વાંકી બની ગઇ, અને કહેવા માંડયુ. અરે! આ માતંગના બાળક. તેા, પેાતાની અંતજ ભૂલી ગયા છે. આ પ્રકારે પોતાની જાતને ભૂલી જનારા એણે મારી પાસે આ પ્રમાણે પત્ર લખીને મેાકલેલ છે. અસ્પૃશ્યના તરફથી લખવામાં આવેલા આ અપવિત્ર પત્રને હાથમાં લઈને હું પાતે અપવિત્ર બની ગયેલ છું અથવા અજ્ઞાનથી જ આમ બનેલ છે, આથી તેમાં અશુચિતા જન્ય કોઈ પણ ઢોષ મને લાગતા નથી. આવા વિચાર કરી હૃષિવાહને એ ક્રોધના આવેશમાં તે બ્રાહ્મણને કહ્યું કે—વિત્ર! તમે અહીંથી સત્વર ચાલ્યા જીવ, નહિતર મારા ક્રોધાગ્નિમાં તમારે ભાગ બનવું પડશે. જ્યારે આ પ્રમાણે દધિવાહને કહ્યુ તે બ્રાહ્મણ ત્યાંથી ચાલીને કરકન્હેં રાજાની પાસે પહોંચ્યા. અને ષિવાહને જે કાંઈ કહ્યું હતું તે સઘળું તેને કહી સભળાવ્યું. બ્રાહ્મણના મુખેથી વિવાહનના વ્યવહારને સાંભળીને કરકન્તુ ઘણા જ કોષિત થયા અને એ સમયે તેણે પેાતાની સેનાને યુદ્ધ કરવા તૈયાર સેવાના આદેશ આપી દીધા. જ્યારે સેના તૈયાર થઇ ચૂકી ત્યારે દધિવાહનની સામે સગ્રામ કરવા માટે કરકર્ રાજા પાતાના નગરથી બહાર નીકળીને ચંપાનગરની તરફ ચાલ્યા. ચંપાપુરીની પાસ પહોંચીને તેણે તે નગરીને ચારે બાજુથી ઘેરા ધાલ્યા. જ્યારે દધિવાહને પેાતાના નગરની આવી સ્થિતિ નણી ત્યારે તે પાતાની નગરીને ઘેરીને પડેલા કરકન્તુની સામે યુદ્ધ કરવા માટે પેાતાન! સૈનિકે ને તૈયાર કરવા લાગ્યા. જ્યારે સઘળા સૈનિકો તૈયાર થઈ ગયા ત્યારે
બ તરફથી યુદ્ધનુ ઘમસાણ મચી ગયુ. જ્યારે આ યુદ્ધના સમાચાર પદ્માવતી સાધ્વીને મળ્યા ત્યારે તેણે વિચાર કર્યો કે, બન્ને પિત્તા પુત્ર અજ્ઞાનથી યુદ્ધ કરવા લાગી ગયા છે આથી જ્ય માં બન્ને તરફથી અનેક પ્રાણી મશે તેને દ્વેષ એ બન્ને એ શેાગવવેક પડશે. આથી એ બન્નેનું હું આવુ હિંસાજનક પાપ દૂર કર્ તે સારૂ થાય. આ પ્રકારને વિચાર કરીને પદ્માવતી સાધ્વી પેાતાના ગુરૂણીજીની આજ્ઞા લઇ કરકન્તુની પામે પહોંચ્યાં આ મહાસતી સાધ્વીજીને જોતાં જ કકન્ડુએ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦૨
Page #115
--------------------------------------------------------------------------
________________
પિતાના સિંહાસનથી ઉઠીને પ્રણામ કર્યા. સાધ્વીએ એકાન્ત મેળવીને તેને કહ્યું કે, હું તમારી માતા છું અને દધિવાહન રાજા તમારા પિતા છે. તમારા પિતાની સાથે યુદ્ધ કરવું તમારા માટે યોગ્ય નથી. જે કુલિન પુરૂષ હોય છે તે, પોતાના ગુરૂજનની સામે અવિનીત થતા નથી. એમને તે ગમે તેવી સ્થિતિમાં પણ વિન્ય જ કરે છે. આ પ્રકારનું એનું મહાસતી સાથ્વી વચન સાંભળીને કરકÇ પિતાના માતંગ જાતિય માતા પિતાને પૂછવા લાગે કે આપ લોકો બતાવે કે હું આપને રસ પુત્ર છું. કે પાલક પુત્ર છું? તે સાંભળીને તે કેએ કહ્યું, બેટા ! અમે શું કહીયે? તું અને સ્મશાનમાંથી મળેલ હતા. આથી આવી અવસ્થામાં તું અમારો પાલિત પુત્ર જ છે. એરસ પુત્ર નથી આ પ્રકારનું પિતાનું વૃત્તાંત માતંગ જાતિય માતા પિતા પાસેથી જાણીને તેને મહાસતી સાધ્વી પદ્માવતી સાધ્વીનાં વચનમાં જે કે વિશ્વાસ થઈ ગયે હેવા છતાં પણ અહંકારને લઈને યુદ્ધ કાર્યથી પાછા ન હટ. - જ્યારે પદ્માવતીએ તેને આ સ્થિતિ જાણી ત્યારે તે ત્યાંથી ઝડપથી ચંપાપુરીના મધ્ય માર્ગથી ચાલીને રાજભવનમાં પહોંચી ત્યાં પહોંચતાં જ દાસીઓએ તેને ઓળખી લીધી. ઘણાજ આદરથી સહુએ તેમને પ્રણામ કર્યા. અને કહેવા લાગ્યા કે, હે માતા! આજે અમને તમારાં દશન ઘણાજ ભાગ્યથી થયાં છે. આટલા સમય સુધી આપ કયાં રહ્યાં હતાં? ક્યા કારણથી આપે આ સાધ્વીના વ્રતને ધારણ કરેલ છે. આ પ્રમાણે કહેતાં કહેતાં રાજભવનની એ સઘળી દાસી ઓ રેવા લાગી. આ વાત સાચી છે કે, પિતાનું ભલું કરનાર વ્યક્તિનાં દર્શનથી જુનામાં જુનું દુઃખ પણ નવા જેવું બની જાય છે. જ્યારે રેવાને કલાહલ રાજમહેલમાં થવા લાગે ત્યારે રાજા દધિવાહન પણ આ કોલાહલને સાંભળીને ત્યાં આવી પહોંચ્યા, આવતાની સાથે જ તેમણે સાવીના વેશમાં પદ્માવતીને જોઈ જોતાંની સાથે જ પ્રણામ કરીને તે બાયા. હે દેવી ! તમારે એ ગભ કયાં છે? રાજાની વાતને સાંભળીને પદ્માવતી સાધ્વીએ કહ્યું કે, મારે એ ગર્ભ એ જ છે કે, જેણે આપની નગરીને ઘેરો ઘાલ્યો છે. પદ્માવતની વાત સાંભળીને તેમ જ પુત્રને પરિચય પામીને દધિવાહન રાજાને અપાર એ હર્ષ થયો. તેઓ એજ સમયે પુત્રને જોવાની ઈચ્છાથી સામંતો અને સચિવોને સાથે લઈને ચાલ્યા. આ તરફ જ્યારે કરકડુએ પિતાના આવવાના સમાચાર સાંભળ્યા ત્યારે તે પણ પિતાના સચિવ આદિને સાથે લઈને તેમનું સ્વાગત કરવા માટે ખુલ્લા પગે સામે જવા નીકળે. ચાલતાં ચ લતાં જ્યારે તે રાજ દધિવાહન પાસે પહોંચ્યા ત્યારે ઝડપથી તેણે પોતાનું માથું પિતાના પગમાં ઝુકાવી દીધું. પિતાએ પણ પિતાના ચરણે માથું નમાવેલા પુત્રને બન્ને હાથેથી ઉઠાડીને હૃદયની સાથે ચાંખ્યો. આ પ્રમાણે પુત્રના અંગસ્પર્શથી આનંદ અનુભવતા અને એથી પિત ના અંગના સંતાપને શાંત કરતાં રાજાને એ સમયે જે પરમ સુખ પ્રાપ્ત થયું તે તે એ જ સમજી શકે યા તે કેવળી જ જાણી શકે. પુત્રને જોઈને રાજાની આંખમાંથી આનંદાશની ધારાઓ વહેવા માંડી અને એ જ આંસુઓ દ્વારા તેમણે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦૩
Page #116
--------------------------------------------------------------------------
________________
સહુથી પ્રથમ એને અભિષેક ત્યાં જ કરી દીધા હતા. પરંતુ જ્યારે તે સિ ંહાસન ઉપર બેઠા ત્યારે રાજ્યાભિષેકની ઔપચારિક વિધિ માત્ર જ એમાં હતી. આ પ્રકા રથી રાજા દધિવાહને રાજ્યપદ પુત્રને સાંપીને કહેવા માંડયું કે, હે આયુષ્યમન્ ! કુળપરંપરાથી ચાલ્યા આવતા આ રાજ્યનું તમારે એ રીતે પરિપાલન કરવુ જોઈએ કે જેનાર્થી પ્રજાજનાને મારી યાદ ન આવે. પુત્રને આવી રીતે ચેાગ્ય શિક્ષા આપીને રાજાએ ધમ શર્માચાયની પાસેથી દીક્ષા ધારશુ કરી. દૂધના અનુષ્ઠાનથી પાતાના કલ્યાણના માને નિષ્કંટક બનાવી દીધા. આ તરફ કરકઙ્ગ રાજા પણ પેાતાની તેજસ્વી રાજપ્રભાથી ભલભલા દુશ્મને ને પણ પેાતાના ચણામાં ઝુકાવનારા અન્યા. તેમ પ્રજામાં પણ તેની ભારે ચાહના થવા લાગી. આ પ્રમાણે નીતિપૂર્વક અને રાયાનું સંચાલન ભારે ચોગ્યતાથી કરવા માંડયું. તેણે પોતાની રાજધાની ચપામાં જ રાખી અને પેલા બ્રાહ્મણને તેની ઈચ્છા મુજબનું એક સુ ંદર ગામ પણ આપ્યું. રાજા કરકર્ણાના સ્વભાવ ગેાપ્રિય હતા જેના કારણે તેણે દેશા ન્તરમાંથી સારી જાતની ગાયે મંગાવીને પોતાની ગૌશાળામાં રાખી અને તેનુ ભલીભાંતિથી પાલન પાષણ કરવામાં આવતું. અવારનવાર રાષ્ટ્ર ગૌશાળામાં જતા અને ગાયાની દેખરેખ રાખતા. એક સમય વર્ષાકાળની પછી રાજા ગૌશાળામાં ગયેલા ત્યાં તેણે સર્વાંગ સુંદર અને શુભ્ર એવા એક વૃષભને જોઇ તેના તરફ તેને ખૂબ જ વહાલ ઉપયું. આથી ગેપાળત ખેલાવીને તેણે કહ્યુ કે આ વાછડાની માનું દૂધ ન કાઢતાં એને જ પીવા દેવું અને એની મા દૂધ આપતી બંધ થાય ત્યારે બીજી ગાયાને દાહીને તેનુ દૂધ આને પાવુ' તથા એની ચેાગ્ય દેખભાળ રાખવી. રાજાના હુકમને! અમલ ગેપાળે એજ પ્રમાણે કર્યાં. જેથી વધતાં વધતાં એ બચ્ચુ જ્યારે પૂર્ણ જુવાન બન્યું ત્યારે તેની શુભ્ર શારીરિક શાભાની આગળ ચંદ્ર પણ ઝાંખા લાગે તેવુ તેનુ રૂપ ખીલી નીકળ્યુ. શરીર ઉપર માંસના ખૂબ જ ભાવા થઈ ગા કે જેથી કરીને તેનુ એક પણ હાડકું કયાંય દેખાતુ નહી. એનામાં અપાર એવું બળ ભરાયું હતું. તેની કાંધ પણ વિશાળ અને ઉન્નત ગિરીશૃગ જેવી જણાતી હતી. તેનાં શીંગ લાંખા ગાળ અને ઉચાં હતાં. જ્યારે રાજા એ બળદને બીજા બળદોની સાથે લડાવતા ત્યારે તેની સામે એક પણ ખળદ ટકી શકતા નહીં. રાજ્યકા'માં ખૂબ જ ગુથાયેલ હાવાના કારણે રાજાતે કેટલાક વર્ષો સુધી ગૌશાળાનુ નિરીક્ષણ કરવાને સમય મળ્યા નહીં. એક દિવસે ગમે તે રીતે સમય મેળવીને જ્યારે રાજાએ ગૌશાળાનું નિરીક્ષણ કર્યું ત્યારે તેની ષ્ટિ એક એવા બળદ ઉપર પડી કે, જે વૃદ્ધાવસ્થાને કારણે જજરિત ખની ગયેલ હતા અને તેનાં દાંત પણ પડી ગયા હતા, શક્તિનેા સમૂળગે અભાવ જણાતા હતા, ખમાઇએ જેના ઉપર થાકમથ જામી પડી હતી, શરીર સાવ કૃશ બની ગયું હતું, ફક્ત હાડકાંના માળખા જ દેખાતા હતા. તેને જોઇને પહેલાના બલિષ્ટ બળદની સ્મૃતિ રાજાને થઈ આવી. જેથી તેણે ગાવાળને પૂછ્યું કે, અગાઉના અલિષ્ટ બળઃ કયાં છે? રાજાતે પ્રત્યુત્તર આપતાં તે ગેાવાળે કહ્યુ કે, દેવ! આ એજ બળદ છે. ગેાવાળનાં આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦૪
Page #117
--------------------------------------------------------------------------
________________
પ્રકારનાં વચન સાંભળીને શુભઆશયવતી રાજાએ વિચાર કર્યો, અહા ! આ કેવી અચરજની વાત છે કે આ બલિષ્ટ બળદની આજે આવી દયાજનક સ્થિતિ બની ગઈ. એ ખરૂં છે કે સંસારમાં બધા પદાર્થ અનિત્ય છે. આ સંસારમાં કઈ પણ વસ્તુ શાશ્વત નથી જે વૃષભ પિતાના પરાક્રમથી સઘળા બળવાન બળદેને હરાવતે હતો. તેની બરાબરીને અહીં એક પણ બળદ ન હતા. જેનો અવાજ સાંભળીને ધનુષ્યને ટંકાર સાંભળીને જેમ પક્ષીઓ ફફડી ઉઠે તે પ્રમાણે સઘળા બળદ પૂંછડું ઉચું કરીને ભાગવા માંડતા હતા. આજે તે બળદની આવી કરૂણાજનક હાલત થઈ ગયેલ છે. બિચારે વૃદ્ધાવસ્થાથી જર્જરિત કાયાવાળ બની ગયેલ છે, શ્વાસની અધિકતાથી ઘરઘર શબ્દના કારણે તેના બંને હોઠ કાંપી રહ્યા છે. તેની એક તરફની દષ્ટિ પણ નારા પામેલ છે. પરાક્રમ તે સંપૂર્ણપણે લુપ્ત બની ગયેલ છે. ચાલવાની શક્તિ એટલી બધી ક્ષીણ થઈ ગયેલ છે કે એક ડગલું પણ તે ભરી શકતું નથી. પહેલાં આની સામે કાગડા જોવાની પણ હિંમત કરતા ન હતા તે આજે તેના ઉપર બેસીને તેને ફેલીને તેના માંસને ચુંથી રહ્યા છે જેના નેત્રને ઠારે તેવા રૂપને જેઈને જેવાવાળાને એકવાર ચંદ્રમાને જોવાની પણ અરૂચી થતી આજ એને જોવાનું પણ કોઈને સારું લાગતું નથી. અશુચિ પદાર્થના દર્શનની માફક તેને જવામાં ઘણું થાય છે. આથી આ વાત ધ્રુવ સત્ય છે કે, પ્રાણીઓનું વય રૂ૫, બળ, વિભૂત્વ, આદિ સઘળું પત ગની માફક ચંચળ છે. આ સઘળી વાતો દરરોજ લોકેની સામે જે કે બન્યા જ કરે છે તે પણ મેહથી વશ બનેલા કેમાં વિવેક જાગૃત થતો નથી જેથી તેનાથી તે કઈ પણ જાતની શિક્ષા પ્રાપ્ત કરી શકતા નથી. આથી મેહને હટાવીને આ માનવજન્મની સફળતા કરવામાં જ શ્રેય સમાચેલું છે એજ એક માત્ર કર્તવ્ય છે, આ સઘળું વીતરાગ પ્રભુના ધર્મની જીવને પ્રાપ્ત થઈ શકે છે જેથી તેમની મારે આરાધના કરવી જોઈએ.
આ પ્રકારના વિચારથી પરમ વરાગ્યભાવ ઉત્પન થયે. પરભવના સંસ્કારોના ઉદયથી પિતે પિતાની મેળે જ પ્રતિબુદ્ધ થયેલા આ રાજાએ રાજ્યનો તણખલાની જેમ થા વગ કરી દઈને પોતાની મેળે જ કેશોનું લેશન કરીને શાશનદેવ તરફથી આપવામાં આવેલ સરકમુખવાસ્ત્રિકા અને રજોહરણ વગેરેને ગ્રહણ કરીને મુનિ વેશ ધારણ કર્યો. દીક્ષા લઈને પ્રતિબુદ્ધ જીવી પ્રત્યક પ્રતિબુદ્ધ કરક રાજાએ અપ્રતિબદ્ધ વિહારી બનીને ઉગ્ર તપસ્યાની આરાધનાથી અંતમાં સમાધિમરણ કરીને સિદ્ધ ગતિને પામ્યા. એમ ન વિષયમાં કહેવાયેલી આ વાત બીજા સ્થળે આ પ્રમાણે કહેવામાં આવેલ છે.
તિ સુનાતે વિમા 97 વિક્ષ્ય પં નામ છે ऋद्धिं च वृद्धिं च समीक्ष्य बोधात् कलिङ्गराजर्षिरवाप धर्मम्" ॥१॥
I આ કરકÇ રાજાની કથા થઈ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦૫ |
Page #118
--------------------------------------------------------------------------
________________
દ્વિમુખ રાજા કી કથા
દ્વિમુખ રાજાની કથા આ પ્રમાણે છે—
પાંચાલ દેશમાં કામ્પિલ્યપુરમાં જયવર્મા નામે એક રાજા હતા. તેની પટ્ટરાણીનુ નામ ગુણમાલા હતું. રાજા અને રાણી પેાતાના પુણ્યફળને ભાગવીને પેાતાના સમય આનંદ થીવિતાવતાં હતાં. એક સમયની વાત છે કે, જ્યારે આસ્થાનમડપમાં બેઠેલા રાજાએ દેશાંતરથી આવેલા એક દૂતને કૌતુકની સાથે પૂછ્યું, તમેએ તે અનેક રાજ્ય જોયાં છે તેા કહા ! એમાં કઈ વિશિષ્ટતા જોઈ કે, જે મારા રાજ્યમાં તમારા જોવામાં આવતી ન હોય. રાજાની વાત સાંભળીને તે કહ્યુ, મહારાજ ! માપના રાજયમાં ચિત્રશાળા નથી. દૂતની વાત સાંભળીને રાજાએ ગૃહનિર્માણમાં અત્યંત જાણકાર એવા શિલ્પિએને મેલાવીને તેમને કહ્યુ, તમે લેકે મારા માટે એક સર્વાંગ સુંદર એવી ચિત્રશાળા તૈયાર કરો. રાજાની આજ્ઞાને માનીને શિલ્પિ એએ ચિત્રશાળા બનાવવાના પ્રારંભ કર્યો. સહુથી પહેલાં તેમણે પાયા ખાદ્યો આ કામ પાંચ દિવસ સુધી ચાલ્યુ. પાંચમા દિવસે તેમને ત્યાંથી તેજથી ચમકતે રત્નમય મુગટ ખેાકામમાં મળ્યા. આ વાત શિલ્પિએ રાજાની પાસે જઇને કહી, રાજાએ અત્યંત હર્ષોંથી સપરિવાર આવીને તે મુગટને લીધે અને શિલ્પિઆને વસ્ત્રાદિક વગેરેથી સત્કાર્યો. ધીરે ધીરે ચિત્રશાળા તૈયાર થઈ ગઈ. ભીતમાં જડેલા મણીગણાથી એ ચિત્રશાળા ખૂબ પ્રકાશિત દેખાવા લાગી. દેવી જેવી વિવિધ માણીકય પુતળીઓથી અધિષ્ઠિત કરવામાં આવેલી એ ચિત્રશાળા દેવવિમાનના અનુપમ ધામ સરખી બની ગઈ. તેમાં જે તારણ લગાડવામાં આવેલ હતાં તે મણીઓનાં હતાં. આથી તેના પ્રકાશને કારણે તે ઇન્દ્ર ધનુષથી પણ તે અતિ શાભાયમાન લાગતી હતી. તેનુ કુરૃિમ તળ-આંગણું પાંચ વધુના મણુિએથી બનાવવામાં આવેલ હતું. તેના ઉપર જે શિખર બનાવવામાં આવેલાં તે ખૂબ ઉચાં હતાં તેમાં રત્ને જડેલાં હતાં. તેનાથી એમ લાગતું હતું કે “સુધર્મસભા શું મારાથી પણ અધિક સુંદર છે ?” માનેા કે આ વાતની તપાસ કરવા માટે તેણે પેાતાના મસ્તકને ઉન્નત બનાવેલ છે. ત્યાં મસ્તકના સ્થાનાપન્નરૂપ શિખર અને તેમાં લાગેલા રત્નાને નેત્રના સ્થાનાપન્નરૂપ જાણવાં જોઇએ. શિખરી ઉપર જે ધજાઓ લગાવવામાં આવી હતી તે પવનથી ઉડતી હતી ત્યારે એવી વાત મનમાં આવતી હતી કે આ ચિત્રશાળાની રચના જોવાથી જગતભરને વિસ્મય બનાવી દીધેલ છે તેને જોવા માટે તે દેવાન ખેલાવી રહેલ છે. આ પ્રમાણે સર્વાંગ રૂપથી પૂર્ણ સુશે ભિત એવી એ ચિત્રશા ળામાં રાજાનું સિ’હાસન ગઠવવામાં આવ્યું. રાજા ખેાદકામમાં મળેલા મુગટને પહેરીને તેની ઉપર બેસતા હતા. આ મુગટના પ્રભાવથી તેને જોવાવાળાની નજરમાં તે રાજા એ મેઢાવાળા-દ્વિમુખી દેખાતા હતા. આ કારણે લેકમાં “ દ્વિમુખ આ નામથી એની પ્રસિદ્ધિ થઇ. દ્વિમુખ રાજા પેાતાની પ્રજાનું પાલણપોષણ પુત્રવત્ કરતા હતા. આ પ્રમાણે આનંદની સાથે પ્રશ્નનું સંરક્ષણ કરતાં કરતાં એ રાજાનો અનેક વર્ષોને સમય નીકળી ગયા. તેમને સાત પુત્ર હતા, પરંતુ એક પણ પુત્રો ન હતી. આથી રાજાની રાણી ગુરુમાલા વિશેષ ચિંતિત રહેતી હતી. એણે વિચાર કર્યા કે, પેાતાને સાત પુત્રો હોવા છતાં પણ કુળદ્રયની કીતિને અખંડ રાખવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
"
૧૦૬
Page #119
--------------------------------------------------------------------------
________________
વાળી પુત્રી તે મારે ત્યાં નથી. પુત્રીની વિના મારા આ પુત્રની અને મારી કાઇ શાશા નથી. આ પ્રકારને એના મનમાં વિચાર હતા જ ત્યારે સમયના જતાં તેને એક સર્વાંગ સુંદર્ પુત્રીના જન્મ થયા. રાજાએ પુત્રીના જન્મના મહાત્સવ ખૂબ ધામધુમથી મનાવ્યા. પુત્રીનું નામ મદનમંજરી રાખવામાં આવ્યુ. નદનવનમાં કલ્પ લતાની માફક તે પિતાના ઘરમાં ક્રમશઃ મેાટી થવા લાગી, અને વજ્રતાં વધતાં મનને હરણ કરે તેવા રૂપલાવણ્યવાળી, સુશીલતા આદિ ગુણસ'પત્તિથી અલંકૃત યુવાવસ્થાને પ્રાપ્ત બની. એના રૂપની બરાબરી કરી શકે તેવી કાઇ સુદરી દેખાતી ન હતી, આટલી તે એ સુંદર લાગતી હતી.
જે સમયની આ વાત છે એ સમયે ઉજ્જયીની નગરીમાં ચ’ડપ્રદ્યોતન નામના રાજા રાજ્ય કરતા હતા કાઇ કામને લઇને તેમના દૂત કાસ્પિલ્પનગરમાં આવ્યે હતા. એને ત્યાંના લેાકેાના મેઢેથી જયવર્મા રાજાને દ્વિમુખ રાજાને મળેલા એ મુગટના પ્રભાવની વાત સાંભળવામાં આવી. જ્યરે તે પાતનુ કામ પૂરૂ કરીને પાછા ઉજ્જયની ગયે ત્યારે તેણે ત્યાં પેાતાના રાજાને જયવર્મા રાજાને મળેલા મુગટના પ્રભાવની વાત કરી. દૂતે કહ્યું, હે દેવ ! કામ્પિલ્યનગરના રાજા જયવર્માને એક મુગટ મળેલ છે, આ મુગટને ધારણ કરવ થી તે લેાકેાની નજરમાં એ મેઢાવળે દેખાય છે. આ કારણે તેના પ્રજાજનેામાં તે દ્વિમુખ એ નામે જાહેર છે. દૂતની પાસેથી આ સમાચારને સાંભળીને ચંડપ્રદ્યોતનના મનમાં એ મુગટને હું થ કરવ ના લાભ જાગ્યું. તેણે એ વખતે એક ચતુર નૂતને એ લગ્યે અને તેને પેતાના હૃદયની વાત સમજાવીને તેને જયવર્માની પાસે મેકલ્યા. ત્યાંથી ચાલીને તે ક્રૂન કામ્બિલ્ડનગરમાં આવીને ચિત્રશાળામાં સિ’હાસન ઉપર બેઠેલા રાજાની પાસે પહોંચ્યા. તેણે ત્યાં રાજાને મસ્તક ઉપર રાખેલા મુગટના પ્રભાવથી એ મુખવાળા જોયા. જોતાં જ તેણે પ્રણામ કરીને જયવર્મા રાજાને કહ્યુ, રાજન ! ઉજ્જયીનીના રાજા ચડપ્રદ્યોતન રાજાએ આપતી પાસે એવા પ્રકારનેા સ ંદેશા મોકલ્યા છે કે, જે આપની પાસે એ સુખપ્રદર્શિત કરવાવાળા જે મુગટ છે તે મને આપેા. જો તેમાં જરાપણુ આનાકાની કરશે. તે તેમાં યુદ્ધના સિવાય બીજે કંઇ ઉપાય નથી. દૂતના માઢેથી ચડપ્રદ્યોતનના આ સંદેશાને સાંભળીને દ્વિમુખ રાજાએ તેને કહ્યું કે, જો તમારા રાજા હું ઈચ્છું તે વસ્તુ મને આપવા તૈયાર થાય તે હું તેને આ મુગટરન આપી શકું છું, દ્વિમુખની વાત સાંભળીને દૂતે કહ્યુ, રાજન ! આપ કહેા, તે ઇચ્છિત વસ્તુ કઈ છે? રાજાએ કહ્યુ', સાંભળે, ૧ તેના રાજ્યના સ્તંભરૂપ અનલિગિર નામના ગન્ધ હાથી, ૨ અગ્નિભિરૂ નામને ઉત્તમ રથ, ૩ શિવા નામની રાણી, ૪ લેાહજવા દૂત. આ ચારે ચીજો તેના રાયની મને ખૂબ પસંદ છે. જો તે આ ચારે ચીજો મને આપી શકે તે હું પણ મારા રાજ્યના સારભૂત એવા આ મુગટને તેને આપી શકું છું, દ્વિમુખ રાજાની આવી અટપટી વાત સાંભળીને તે તે પાછા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦૦
Page #120
--------------------------------------------------------------------------
________________
ઉજ્જયીની પહેાંચીને સઘળી વાત ચ'ડપ્રદ્યોતનને કહી સંભળાવી. સાંભળતાં જ ચડપ્રદ્યોતન ક્રોધના આવેશમાં આવી ગયા અને તરત જ તેણે દ્વિમુખી સામે યુદ્ધ કરવા માટેનું રણશીંગુ ફુંકાવ્યું. રણશીંગ ને શબ્દ સાંમળીને સૈન્ય એકત્રિત થઈ ગયુ. રાજા ચડપ્રદ્યાહન સૈન્ય લઇને પૃથ્વીને ક પાત્રતા કપાવતા પાંચાલ દેશની તરફ ચાલ્યું. તેની સાથે બે લાખ હાથી હતા તે સઘળા મેઘગનાની માફક ગડગડાટના શબ્દો દ્વારા સઘળી દિશાઓને વ્યાપ્ત કરતા ચાલી રહેલ હતા. તે સમયે તેના મેધધારા સમાન વરસતા મદળે!થી પૃથ્વી કિચડમય બની ગયેલ હતી. એ સઘળા હાથીઓ વિદ્યુતંત્રતા સમ્પન સેનાના આભૂષણેાથી ચમકતા હતા. એ જોનારને એવુ પ્રતીત થતું હતુ કે, જાણે આકાશમાં મેઘાનું એક સાથે મિલન થયેલ છે. સેનામાં પેાતાની ગતિથી વાયુની ગતિને પણ નબળી કરવાવાળા પચાસ હજાર ઘોડેસ્વારોનો સમૂહ હતા અનેક પ્રકારનાં શસ્રઅસ્ત્રાથી ભરેલા વીસહાર રથ હતા જેને જાતિમાન અન્ધ જોડેલ હતા. સાત કરોડ મહાનશક્તિશાળી એવા પાયદળ નિકા હતા. આવી વિશાળ સેનાથી સજ્જ થઈને ચડપ્રદ્યોતન રાન્ન થાડા સમયમાં પાંચાલ દેશની પાસે આવી પહાંચ્યા. દ્વિમુખ રાજાને ફ્તા દ્વારા એમના આવવાના સમાચાર મળ્યા ત્યારે તે પણુ ખમણી સેનાથી સજ્જ થઈને પેાતાના ચાર પુત્રાની સાથે ચંડપ્રદ્યોતન સાથે યુદ્ધ કરવા માટે પેાતાના નગરથી નીકળ્યે. અન્ને સેનાએ પાંચાલની સરહદ ઉપર સામસામે આવી ગઇ. પ્રચંડ યુદ્ધ જામી પડયું. દ્વિમુખના સૈનિકાએ અંતે ચંડપ્રદ્યોતના સઘળા સૈનિકાને અસ્તવ્યસ્ત બનાવી દીધા. આથી તેએ યુદ્ધભૂમિને છેાડીને ભાગી ગયા. કેટલાકના નાશ થયેા. જ્યારે ચડપ્રદ્યોતે પેાતાને અસહાય જોયા ત્યારે તે પણ અંતે પેાતાના પ્રાણને બચાવવા ત્યાંથી નાસી છૂટયેા. પરંતુ દ્વિમુખે તેના પિછા છેડયા નહીં સસલાની માફક ભાગી રહેલા તે રાજાને દ્વિમુખ રાજાએ પકડી લીધા અને તેને બંદીવાન બનાવી દીધા. આ પ્રમાણે ચંડપ્રદ્યાતનને આંધીને એને પોતાની સાથે લઇને દ્વિમુખ રાજા વિજય મેળવીને પેાતાના નગરમાં પ્રવેશ્યા. આ સમયે શહેરને શણગારમાં આવેલ હતું. આ યુદ્ધમાં મળેલા વિજયને કારણે પુરવાસીએએ તેમજ બંદીજનેાએ તેમની ખૂબ સ્તુતિ કરી. સઘળા તરફથી પ્રશંસા મેળવેલ એ દ્વિમુખ રાજા પછી મહેલમાં ગયા. ત્યાં તેઓએ ચડપ્રદ્યોતના ખન્ને પગેામાં ખેડીએ પહેરાવી દીધી, અને કારાગારમાં પૂરી દીધા. ધીરે ધીરે જ્યારે દ્વિમુખ રાજાના કાપ શાંત થવા લાગ્યા ત્યારે તેને વિચાર આવવા લાગ્યું કે ભલે આ ચંડપ્રદ્યોતન રાજા દૈવ ુવિ`પાકથી જ આ દુ શાને પામ્યા છે, પરંતુ મારા તરફથી હવે તેને કેઇ પ્રકારનું દુઃખ થવું ન જોઇએ. આ પ્રકારના સુ ંદર વિચારથી દ્વિમુખ રાજાએ તેને ધનરહિત કરીને કારાગારમાથી મુક્ત કરી દીધા, અને વિવિધ પ્રકારની ભાજન સામગ્રીથી તેને સત્કાર કરવા લાગ્યા, તથા જે સમયે તે પેાતાની સભામાં સિંહાસન ઉપર બેસતા ત્યારે પણ તે તેને પેાતાની સાથે જ અર્ધો સિહાસન ઉપર ઘણા જ આદરની સાથે બેસાડતા.
એક દિવસ ચંડપ્રદ્યોતનને દ્વિમુખ રાજાની પુત્રી મદનમંજરી કે જેનાં નેત્રો
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦૮
Page #121
--------------------------------------------------------------------------
________________
મા લીનાં નિ જેવાં હતાં. એને જોતાં જ તેને એનામાં એ અનુરાગ જાગૃત થયો કે, તેના આવેશથી રાત્રિમાં તેને નિદ્રા પણ ન આવી. એની એ રાત્રિ મદનમંજરીના વિષયમાં વિચાર કરતાં કરતાં જ પૂરી થઈ ત્યારે સવાર થયું અને ચંડપ્રદ્યતન રાજસભામાં ઉપસ્થિત થયે ત્યારે દ્વિમુખ રાજાએ એના ચહેરા ઉપરનાં દુઃખનાં ચિન્હો જેવાથી પૂછયું, હે રાજન ! શું વાત છે, શું આજે આપનું સ્વા
ય બરોબર નથી ? આપનું મુખ હેમંતમાં કમળની માફક પ્લાન માલુમ પડી રહ્યું છે, દ્વિમુખની આ વાતને ચંડપ્રદ્યોતને કાંઈ ઉત્તર ન આપે ત્યારે વ્યાકુળ બનીને દ્વિમુખે તેને સેશન દઈને કહ્યું, હે રાજન ! મેં જે પૂછેલ છે તેને ઉત્તર અ પિ આપને જે કાંઈ કષ્ટ થઈ રહેલ હોય તે સાફ સાફ કહો. સંકોચ પામવાની કોઈ જરૂર નથી કેમકે, જ્યાં સુધી અમને આપની ચિંતાનું કારણ જાણવા નહીં મળે ત્યાં સુધી અમો તેને ઉપાય પણ કઈ રીતે કરી શકીએ ? દ્વિમુખની આ પ્રકારની પ્રેમપૂર્વકની વાતને સાંભળીને ચંડપ્રધાતને “હાય” આ પ્રકારે બોલીને તથા લજજાને છેડીને આ પ્રકારે કહ્યું, રાજન્ ! મને કોઈ કષ્ટ નથી, છતાં પણ મારી આ દશાનું કારણ શું છે એ જાણવાનું આપને કુતૂહલ થઈ રહેલ છે. જે હું કોઈ પણ પ્રકારને મનમાં સંકોચ ન રાખતાં આપની સમક્ષ જાહેર કરું છું તેને આપ સાંભળે. ગઈ કાલે મેં આપની પુત્રી મદનમંજરીને જોઈ, તેને જોતાં જ મારે તેનામાં અનુરાગ દઢ બની ગયેલ છે. આ કારણથી મારી આ દશા થયેલ છે. આથી આપને નિવેદન કરું છું કે, આપ મદનમંજરી મને આપીને મારી આ માનસિક ચિંતાને દૂર કરવાની કૃપા કરો. ચંડપ્રદ્યોતનના આ વાકયોને સાંભળીને દ્વિમુખે વિચાર કર્યો કે, શું હરકત છે? મદનમંજરીને ગ્ય વર આ છે જ. આથી
જ્યારે તે મદનમંજરીને ચાહે છે ત્યારે તેને મદનમંજરી આપવામાં મને કોઈ વાંધો નથી. આ પ્રકારને મનમાં વિચાર કરીને રાજા દ્વિમુખે શુભ મુહૂર્તમાં પિતાની કન્યા મદનમંજરીનું ઘણું જ ઉત્સવની સાથે ચંડપ્રદ્યોતનની સાથે લગ્ન કરી દીધું. દહે. જમાં મોટા પ્રમાણમાં હાથી, ઘેડા આદિ તથા મણી માણેક આદિ રત્ન અને તેનું મેળવેલ રાજ્ય પણ દ્વિમુખે તેને આપી દીધું. આ પ્રકારે ચંડપ્રદ્યોતન રાજા દ્વિમુખ રાજા તરફથી આપવામાં આવેલ મદનમંજરીની પ્રાપ્તિથી પોતાની જાતને વિશેષ ભાગ્યશાળી માનીને ત્યાંથી વિદાય થઈને નવી રાણીની સાથે આનંદપૂર્વક ઉજજયીનમાં જઈ પહેચ.
એક સમય ઈન્દ્ર મહોત્સવના પ્રસંગે રાજા દ્વિમુખે નગરના નિવાસીઓને ઈન્દ્રધ્વજના સંસ્થાપન અર્થે આદેશ આપ્યો. રાજાને આદેશ મળતાં નાગરીકેએ ઝડપથી મંગળપાઠ સાથે ઈન્દ્રવજને હવામાં લહેરાવ્યું. એ વ્રજમાં નાગરીકોએ ઘુઘરીઓની માળાઓ બાંધી હતી, પુષ્પોની માળાથી તેની સજાવટ કરી હતી. મણિમાણેક આદિથી તેને સુંદર રીતે શણગારેલ હતે દેવજવંદનના દંડને સુંદર વસ્ત્રોથી આચ્છાદિત કરીને તેના ઉપર ઈન્દ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતે વજનું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦૯ |
Page #122
--------------------------------------------------------------------------
________________
વજ્ર પણ બહુ મુલ્યવાન હતુ. આ પ્રકારે જ્યારે ધ્વજનુ રેપણ કરવામાં આવ્યું ત્યારે કેટલાક નગરનિવાસીએએ એ ધ્વજની નીચે ઘણા જ રસીલા સ્વરે થી હર્ષાવેશમાં આવી જઈ ગાવા નાચવા માંડયુ. કેટલાકએ દીન અનાથેાને દાન આપવા માંડયું. કેટલાક જને એ કપુર મિશ્રિત કુમકુમ જળને છાંટીને તેમ જ પરસ્પરમાં સુગંધી ચુની મુડીએ ભરીને છાંટવા માંડયું. આ પ્રકારને આનંદમય છ દિવસ લેએ ઘણા હષઁથી ઉજજ્ગ્યા; પરંતુ જ્યારે સાતમા દિવસના પ્રારંભ થયા ત્યારે આ દિવસે પૂર્ણિમા હેાવાથી દ્વિમુખ રાજાએ પણ તે ઉત્સવમાં ભાગ લઇને ઉત્સવને ખૂબ જ રૃપિપ્યમાન બનાવ્યેા. ઇન્દ્રધ્વજને જોઇને રાજાને પણ અપાર હુ થયા. ઉત્સવની સમાપ્તિ થતાં સઘળા નાગરિક જને પાતપેાતાનાં વસ્ત્રાદિકને લઇને તથા ફ્રેંડ સહિત એ ઈન્દ્રધ્વજને ભૂમિમાં પધરાવીને પોતપાતાના ઘેર પહેાંચી ગયા. બીજા દિવસે દ્વિમુખ રાજા કાર્ય કારણવશાત્ બહાર ગયા ત્યારે તેમણે એ ઇન્દ્રધ્વજને ધુળમાં રંગદેાતા તેમ જ ખરાબ સ્થાનમાં પડેલા જોયા અને નાના નાના બાળકે તેને જમીન ઉપર આમતેમ ઘસડી રહ્યાં હતા. ઇન્દ્રધ્વજની આ પ્રક્રારની સ્થિતિ જોઇને રાજાના મનમાં વિચાર આવ્યે કે, ગઈ કાલ સુધી મનુષ્યના મનના ઉત્સાહનુ કારણ હતે એજ ઇન્દ્રધ્વજ આજે આ પ્રકારની વિટંબણાને પ્રાપ્ત કરી રહેલ છે. જુઓ ! અલ્યુદયની ક્ષણિકતા. એ અભ્યુદય નદીના પૂરની માફ્ક આવે છે અને ચ લી જાય છે. આવી જ રીતે લક્ષ્મીતા પણ કાઈ વિશ્વાસ નથી કે તે સદાને માટે સ્થાયી બની રહે. એ તે વિજળીના સમાન ચંચળ છે, આથી વિજળીના જેવી ચંચળ એ લક્ષ્મીમાં આસક્તિ રાખવી એ બુદ્ધિમાતા માટે ખરેખર નથી. જ્યારે આમ વાત છે તા પછી હુ વિટંબનાવાળી આ રાજ્યસ`પત્તિની આસક્તિમાં શા માટે પડયા રહું ? એને પરિત્યાગ કરીને હું એક તતઃ શ્રેષકારીણી શિવસામ્રાજ્ય લક્ષ્મીતા આશ્રય ક્રમ ન કરૂ? આવે વિચાર કરીને રાજાએ પરપદાર્થોમાં જે મમવબુદ્ધિ હતી તે રિત્યાગ કરી દીધા. આ પ્રમાણે તેને વરાગ્યની જગૃતિ થવાથી પોતાના હાથેથી પેાતાના કૅશનુ લેાચન કરીને તથા દેવે તરફથી આપવામાં આવેલી સદારકનુખવસ્ત્રકા અને રજોહરણુ આદિરૂપ સાધુતા વેશ ધારણ કરીને પ્રત્યેક બુધ ખરેલા દ્વિમુખ મુનિરાજે અપ્રતિબંદ્ધ વિહાર કરતાં કરતાં વીતરાગ ધમના પ્રચાર કર્યા અને અ ંતકાળે સિદ્ધિ ગતિને પામ્યા. કહ્યુ પણ છે—
“attered पौरजनैः सुरेशः, ध्वजं च लुप्तं पतितं परेऽह्नि । भूर्ति त्वभूतिं द्विमुखो निरीक्ष्य, बुद्धः प्रपेदे जीनराजधर्मम्" ॥१॥
નગગતિ રાજા કી કથા
નગતિ રાખની કથા આ પ્રકારની છે——
ભરતક્ષેત્રના ગાંધાર દેશમાં એક પુદ્ગવન નામનું નગર હતું. ત્યાં સિંહસ્થ નામના રાજા રાજ્ય કરતા હતા. એક સમયની વાત છે કે, તે રાજાને ઉત્તરભાર તથી. કાઈ એક વ્યક્તિએ બે સુંદર એવા ઘેાડા ભેટ તરીકે આપ્યા. તે ઘેાડાઓની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૦
Page #123
--------------------------------------------------------------------------
________________
પરીક્ષા કરવા માટે એક ઘોડા ઉપર રાજા પિતે તેમ જ બીજા ઘોડા ઉપર એક બીજી વ્યક્તિ બેઠી. રાજા તથા તેમના સાથીદાર આ પ્રમાણે એ બને ઘડાઓ ઉપર સવારી કરીને બીજી ઘેડેસ્વારો સાથે નગરની બહાર નીકળ્યા. જે ઘ ડા ઉપર રાજાએ સ્વારી કરેલ હતી તે ઘડો ખૂબ તેફાની હતો. તેની ચાલ કેવી છે તે જોવાના ઉદ્દેશથી રાજાએ એ ઘોડાને એક ચાબુક લગાવ્યું. ચાબુક લાગતાં જ એ ઘડે પવનવેગથી દડવા લાગ્યા. એને રોકવા માટે તેની લગામને રાજા જેમ જેમ ખેંચતા તેમ તેમ તે ઘડો ખૂબ જ વેગથી દેડવા માંડતો. આ પ્રમાણે મહાવેગવતી ગતિથી ચાલતાં ચાલતાં તે બાર જોજન નીકળી ગયે. જે પ્રમાણે નદીને વેગ કિનારા ઉપરના વૃક્ષને પિતાના પ્રવાહમાં ખેંચીને મહાસાગરમાં પહોંચાડી દે છે એજ રીતે આ ઘોડાએ પણ રાજાને એક મહાભયંકર એવા અરણ્યમાં પહોંચાડી દીધું. જ્યારે રાજાએ જોયું કે, ઘેડો લગામ ખેંચવાથી રોકાતું નથી અને વધુ વેગવાળો બની એક જ રથ હતો. જવાલાદેવીએ પ્રતિજ્ઞા કરી કે હું આજ રથમાં બેસીને જિનધર્મની દેશના સાંભળવા જઈશ નહીં તો અનશન કરીશ. આવી રીતે લહમીદેવીના દિલમાં પણ વૈદિક ધર્મની દેશના સાંભળવા જવાનો વિચાર થયો અને એણે પણ નકકી કર્યું કે, આ રથમાં બેસીને જ હું વૈદિક ધમની દેશના સાંભળવા જઈશ, નહીંતર અનશન કરીશ. આ પ્રમાણે બન્ને રાણીઓને પરસ્પર વિવાદ સાંભળીને રાજા દ્યોત્તરે એવું કહી દીધું કે એ રથ ઉપર બેસીને કઈ પણ ધાર્મિક દેશના સાંભળવા ન જાય. મહાપદ્મ પુત્રે પોતાની માતા જવાલાદેવીની અભિલાષા પૂરી ન થતી જોઈને તે દુઃખથી અતિશય દુઃખી થઈને એ વિચાર કરવા લાગ્યું કે એ ઘણું આશ્ચર્યની વાત છે કે મારા જે પુત્ર હોવા છતાં પણ મારી માતાની અભિલાષા પૂર્ણ થઈ શકતી નથી. જે રીતે કૃપણનું ધન જમીનમાં દટાયેલું રહીને આખરે અદૃશ્ય બને છે. આ જ પ્રમાણે મારી માતાની અભિલાષા પણ તેના પછી રાજાએ તેને પૂછયું, હે સુભગે! તમે કોણ છે, અને આ નિર્જન વનમાં એકલી શા માટે રહે છે ? રાજાએ જ્યારે આ પ્રકારથી પૂછયું, ત્યારે તેણે ઘણી જ ઉત્કંઠાથી એવું કહ્યું કે, હે સુભગ ! પહેલા તમે આ ભવનની વેદિકામાં મારી સાથે લગ્ન કરી લે, પછી સ્વસ્થ ચિતે હું મારું સઘળું વૃત્તાંત તમને કહી સંભળાવીશ. કર્ણપ્રિય એવાં એનાં આ પ્રકારનાં વચન સાંભળીને રાજાએ સુંદર ભોજનની પ્રાપ્તિથી બુભૂક્ષની માફક અત્યંત હર્ષિત થઈને સંધ્યા સમયે તેના કહેવા પ્રમાણે તે કન્યા સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરી લીધું ત્યારબાદ રાત્રીને સમય વીત્યા પછી પ્રાતઃ કાળના કામોથી નિવૃત્ત થઈને રાજાની સાથે ખનો ઉપભોગ પામેલી એ કન્યાએ પિતાનું વૃત્તાંત આ પ્રમાણે કહેવાની શરૂઆત કરી.–
આ ભરતક્ષેત્રમાં ધનધાન્યદિકથી સમૃદ્ધ એવું ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું એક નગર હતું. એ નગરનું આધિપત્ય જીતશત્રુ નામના રાજવીનું હતું. તેમણે એક દિવસ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૧
Page #124
--------------------------------------------------------------------------
________________
ચિત્રશાળા બનાવ ને અને એ ચિત્રશાળાને બનાવનારા સઘળા શિલ્પીએતે પાતાની પાસે એલાવ કહ્યું કે, જુઓ ! તમારા લેકેાનાં જેટલાં ઘર છે એટલા જ વિભાગ આ ચિત્રશાળાની ભીંતા ઉપર આલેખેા પછી એકએક ભાગ વહેંચી લઇને તેને શેાભાયુકત ચિત્રોથી તેને શણગારે. રજાનાં આ પ્રકારનાં વચનને સાંભળીને એ સઘળા ચિત્રકારે એ કહ્યું કે, મહારાજ ! આપની આજ્ઞ પ્રમાણે સઘળું કાર્યં યથાચેાગ્ય સ્વરૂપમાં થઇ જશે. એવુ કહીને એ લેાકેાએ પાતાનાં જેટલા ઘરો હતાં એટલા ભાગેાથી ચિત્રશાળાની ભીંતને વિભક્ત કરી અને તેમાં ચિત્ર રચવાનેા પ્રારંભ કર્યાં. આ ચિત્રકારના ઉપર ચિત્ર બનાવવાં એ રાજાને કર હતા. એ ચિત્રકારમાં ચિત્રાંગદ નામના એક ચિત્રકાર હતા જેને કંઇ પુત્ર ન હતેા, તેના ભાગે ભીંત ઉપર ચિત્રકામના જેટલે ભાગ આવેલ હતા તે ભાગ ચિત્રિત કરવામાં તે એકàાજ લાગી રહેલા હતા. તેને એક પુત્રી હતી જેનું નામ કનકમ જરી હતું. તે રૂપ, યૌવન, કળા અને ચાતુર્યાંથી યુક્ત હતી તે રાજ ભેાજન લઇને પેાતાના પિતા માટે ચિત્ર શાળામાં જતી તેના આવ્યા પછી જ તે ચિત્રકાર શૌચક્રિયા આદિના માટે બહાર જતા. એક દિવસની વાત છે કે જ્યારે કનકમાંજરી ભોજન લઇને રસ્તેથી આવતી હતી ત્યારે તેણે ઘણા વેગથી ઘેાડાને દોડાવી રહેલા એક રાજાને જોયા. ઘોડા એટલા વેગથી દોડી રહ્યો હતા કે, ડુગરાળ નદીના પુરના વેગ પણ તેનાથી એછા જણાતા હતા. ઘોડાને દોડાવી રહેલ વ્યક્તિને પેર્લી કન્યાએ કાઇ સાધારણ વ્યક્તિ માનેલ હતી. “હું ઘોડાની અડફેટમાં ન આવી જા ” આવે વિચાર કરીને તે રાજમાગને રસ્તા છેડી દઇને એક ગલીમાં થઈને ચિત્રશાળામાં પહોંચી ગઇ. લેાજન લઈ ને આવેલી પેાતાની પુત્રીને જોઈને ચિત્રકાર શૌચ આદિ કાર્ય માટે બહાર ચાલ્યા ગયા. એના બહાર જવા પછી કનકમ જરીએ હાથમાં પીછી લઇને અનેક પ્રકારે એ ભીંત ઉપર હુબહુ એક મેરલેાના ચિત્રને અંકિત કર્યું" આ સમયે જીતશત્રુ રાજા પણ ચિત્રશાળામાં ચિત્રાને જોવા માટે આવી પહોંચ્યો. તેણે આવતાંની સાથેજ એ ભીંત ઉપર ચિતરવામાં આવેલ મે રના ચિત્રને જોયું તો તેણે ખરેખર મયુર (મેાર)ને જાણીને તેને ઉપાડવા માટે પાત ના હાથને આગળ લંબ બ્યા. પરંતુ તે ચિત્રરૂપ હોવાથી રાજાના હાથમાં કશું' આવ્યુ નહી. અને રાજાની આંગળીના નખને ઇજા પહેાંચી. વાત પણ ખરાખર હતી. તત્વને ન જાણવાવાળી વ્યકિતની પ્રવૃત્તિની નિષ્ફળ જ જાય છે. રાજાને પેાતાની આ પ્રક્રારની ચેષ્ટાને કારણે ભારે લજ્જા ઉત્પન્ન થઈ તથા આ ચેષ્ટાથી મને કાઇએ જાયા તા નહી હોય ? આવા અભિપ્રાયથી તે ભયભીંત ખનીને ચારે તરફ જોવા લાગ્યા તે સમયે આ પ્રકાનું ચેષ્ટામાં ગુંથાયેલા રાજાને કનકમ જરીએ જોઈ લીધા હતા. આથી તે કિત થઇને એવા અભિપ્રાય ઉપર આવી ગઈ કે, આ કેાઈ રાજા નથી પરંતુ સાધારણ વ્યક્તિ છે, એથી હસીને કહેવા લાગી કે, પલંગ ત્રણ યાથી કદી ખરેખર ટકી શકતા નથી. અથી તેના ચેાથા પાયાનો શોધ કરવાવાળી મને આપ ચોથા મુરખ મળી ગયા છે. આ પ્રકા રના ચતુરાઇ ભરેલા એનાં વચનને સાંભળીને રાજાએ કહ્યું કે, ત્રણ મુરખ કોણ છે?
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૨
Page #125
--------------------------------------------------------------------------
________________
અને ચાથા મુરખ હું કઈ રીતે ? કનકમંજરીએ તેના પ્રત્યુત્તરમાં કહ્યું સાંભળે! હું વૃદ્ધ ચિત્રકાર ચિત્રાંગદની પુત્રી છું. મારૂ નામ કનકમાંજરી છે. આજ પિતાના માટે ભેજન લઇને હું અહી આવી રહી હતી ત્યારે મેં રાજમાગ ઉપર એક ઘેાડેવારને ઘણા વેગથી ઘેાડાને દાડાવતાં જોય, તેને હું પહેલા ન ંબરને મૂખ માનું છું. કેમકે, રાજમાગ સ્ત્રીએ, ખાળકે, વૃદ્ધો વગેરેથી ઉભરાયેલેા જ હાય છે. બુદ્ધિમાન માણુસ આવા રાહદારીના જાહેર રસ્તા ઉપર ઘોડાને કદી વેગથી દોડાવતાં નથી. કેમકે, આવી સ્થિતિમાં અકસ્માત થવાના ભય રહે છે. જે નિર્દય અને મુરખ હોય છે તે જ આવા રાજમાર્ગ ઉપર ઘોડાને વેગથી દાડાવે છે. આ કારણે મેં આવા માણસને પલંગના પ્રથમ પાયા માનેલ છે. અને બીજે પાચે। અહીના રાજા જીતશત્રુ છે. જે બીજાઓની વેદનાને ખીલકુલ સમજતા નથી. જુએ તે ખરા ! ચિત્રકારોના ઘરેની માફક આ ચિત્રશાળાની ભીંતને શેભિત બનાવવાને તેણે આદેશ આપેલ છે. તેને એ આદેશ સમજદારીથી તદન ઉલ્ટા છે. કારણ કે, બીજા ચિત્રકારાના ઘરમાં તે ઘણા ચિત્રકામ કરનારા માણસા છે. પરંતુ મારા પિતા કે, જે અપુત્ર અને નિધન છે, વૃદ્ધાવસ્થાને લઈ આ કામને માટે યાગ્ય નથી કારણ કે, વૃદ્ધાવસ્થાથી તેમનું શરીર તદ્ન નબળુ ખની ગયેલ છે. છતાં પણ આ વાતને વિચાર ન કરીને રાજાએ બીજા ચિત્રકારોની સાથે તેને તેના ભાગે આવતા ભાગને ચિતરવાનુ કામ સેાંપેલ છે. આ માટે રાજાને પલ અને બીજો પાયે માનુ છું. ત્રીજો પાયે મારી દૃષ્ટિમાં મારા પિતા છે. જે વગર વેતને ચિત્રશાળાને ચિતરતાં ચિતરતાં પૂર્વાપાત જે કાઈ દ્રવ્ય છે તેને ખાઈ રહેલ છે. ઉપાર્જન કરી ન શકનારનું દ્રવ્ય કર્યાં સુધી કાન આપવાનુ છે. ? લખું સુકુ જે કાંઇ ખાવાનું ઘરમાં હાય છે તે લઈને જ્યારે હું અહીં આવું છું ત્યારે જ તે ચિત્રનું કામ મૂકીને શૌચાદિ માટે ઉઠે છે. જ્યાં સુધી તે શૌચાદિથી નિવૃત્ત થઇને આવે છે ત્યાં સુધીમાં લાવવામાં આવેલું ભેજન પણ ઠંડુ થઇ જાય છે. ઠંડુ લેાજન રસ વગરનું ખની જાય છે. એ ભલેને ઉત્તમ લેાજન હોય છતાં પણ તે સ્વાદ વગરનું અને રૂક્ષ ખની જાય છે. ઠંડુ બનેલુ' એ બેજન પણુ વિરસ જ બની જાય તેમાં નવાઈ શી ? આથી ગરમ ભાજનને ઠંડુ કરીને ખાનાર એવા મારા પિતા પણ પલંગના ત્રીજા પામે છે. એ પલંગના ચેાથેા પાયા આપ છે. કારણ કે, ચિતરેલા મયૂરનાં પીંછાંને સાચાં માનીને ઉપાડવાની ક્રિયા કરી તે સમયે આપે એટલા પણ વિચાર ન કર્યાં કે માર
અહિ આવી શકતે નથી. તે તેનાં પીંછાં સાચારૂપમાં અહીં કઇ રીતે આવી શકે? કારણ કે, જ્યારે માર આવે તે જ એનાં પીંછાં અહીં’ પડે, જો એવી સભાવના કરવામાં આવે કે, મેાર અહીં ન આવે–ભલે ન આવે પરંતુ તેના પીંછાંને તા કાઇ આ સ્થળે જરૂરથી લાવી શકે છે. આથી એ વાત માની શકાય છે, પરંતુ જે ચિત્રાયેલા મયુર પીંછાને સાચુ' માની આપે ઉપાડવાની ચેષ્ટા કરી એ વખતે આપે એટલું તે જોવું જોઇતું હતું કે, તેનાં રૂવાડાં ફરકે છે કે નહીં? આવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૩
Page #126
--------------------------------------------------------------------------
________________
કેઈ પણ નિર્ણય ન કરતાં તેને ઉઠાવવાની આપે ચેષ્ટા કરી. આ દૃષ્ટિએ મારી નજરમાં આપ પલંગના ચોથા પાયા છે. આ પ્રકારની એની વાત સાંભળીને રાજાએ એની વાતને સ્વીકાર કરવો પડે. આ પછી રાજાએ એ વિચાર કર્યો કે, જ્યારે આ એટલી ચતુર અને લાવણ્યથી યુકત વિદુષિ છે તે તેની સાથે વૈવાહીક સંબંધ જરૂરથી કર જોઈએ. આ પ્રમાણે સઘળી રીતે વિચાર કરીને રાજા પિતાના મહેલે ગયા અને આ તરફ કનકમંજરી પણ એના પિતાને ભોજન કરાવીને પિતાને ઘેર પહોંચી ગઈ. પિતાના મહેલમાં પહોંચીને રાજાએ પિતાના સચિવ કે જેનું નામ શ્રી ગુપ્ત હતું તેને ચિત્રાંગદ ચિત્રકારની પાસે તેની કન્યા માટે મારું લઈને મેકલ્યા. સચિવે ચિત્રકાર પાસે જઈને રાજાના માટે તેની કન્યા કનકમંજરીની યાચના કરી. મંત્રીની માગણી સાંભળીને ચિત્રકારે કહ્યું, હે મંત્રિવર ! મારી પુત્રીની સાથે રાજા વિવાહીક સંબંધ કરવા માગે છે. એ મારું સૌભાગ્ય છે. પરંતુ આપે એ જાણવું જોઈએ કે, હું એક નિર્ધન વ્યક્તિ છું. આ કારણે હું વિવાહને ઉત્સવ અને રાજાને સત્કાર કઈ રીતે કરી શકું? આજકાલ તે નિધનોની ઉદરપૂર્તિ પણ ઘણી કઠિનતાથી થાય છે. આ સાંભળીને મંત્રીએ તમામ વાત આવીને રાજાને કહી. રાજાએ ચિત્રકારનું ઘર ધન ધાન્ય અને સુવર્ણ આદિથી ભરાવી દીધું. જેની તેને ત્યાં કમીના હતી તે સઘળી વસ્તુઓ રાજાએ તેને ત્યાં પહોંચાડી દીધી. કોઈ પણ વસ્તુની તેને ત્યાં કમીના ન રહી. પછી બાકી શું હતું? ચિત્રકારે આથી પ્રસન્ન બનીને કનકમંજરીની સાથે વિવાહ કરીને રાજાએ તેના માટે અલગ મહેલ તથા દાસ દાસી આદિને પ્રબંધ કરી દીધો. જે દિવસે રાજા જીતશત્રુ કનકમંજરીને પરણને પિતાને ત્યાં લઈ આવેલ એ દિવસે રાજના શયનગૃહમાં જવાનો તેને વારે હતે. પિતાની મદનિકા નામની દાસીને તેણે પહેલેથી જ કહી રાખેલ હતું કે હે સખી ! જે સમયે રાજા સુઈ જાય તે સમયે તું કથા કહેવા માટે મને ઉત્સાહિત બનાવજે. દાસીએ એની વાતને સ્વીકાર કર્યો. કાનમંજરીના પહોંચતાં રાજ પણ શયનગૃહમાં પહોંચી ગયે, કનકમંજરીએ ઉઠીને રાજાને સત્કાર કર્યો. રાજા આવીને ત્યારે તે પિતાનાં પલંગ ઉપર સુઈ ગયા તે વખતે મદનિકાએ કનકમંજરીને કહ્યું, સ્વામિની ! કૌતુક ઉપજાવે તેવી કઈ કથા કહો, તેની વાત સાંભળીને કનકમંજરી બેલી, રાજાને સુઈ જવાદે, એ પછી કહીશ. રાજાએ આ વાત સાંભળી એટલે વિચાર કર્યો કનકમંજરીની વચન ચાતુરી તે ઘણી જ સારી માલુમ પડે છે. જે એનાં વચનને એક વખત સાંભળી લે છે એને દ્રાક્ષ પણ મીઠી લાગતી નથીઆ કારણે એ જે વાત કહેવા માગે છે તેને જરૂરથી સાંભળવા જોઈએ. આ વિચાર કરી રાજા સુવાનું બહાનું કરીને ગુપચુપ પલંગમાં પડી રહ્યા. જ્યારે મદનિકાએ રાજા સુઈ ગયા છે તેવું જાણ્યું ત્યારે કનકમંજરીને કહ્યું. દેવી ! રાજાજી સુઈ ગયા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૪
Page #127
--------------------------------------------------------------------------
________________
હવે આપ આપની વાતનો પ્રારંભ કરે. કનકમંજરીએ કહ્યું, સારૂ સાવધાન થઈને સાંભળ હું કહું છું. એ કથા આ પ્રકારની છે–
વસંતપુભાં વરૂણ નામનો એક શેડ રહેતું હતું. તેણે એક હાથ ઉંચા પંથ૨નું દેવમદિર બનાવ્યું. તેમાં તેણે ચાર હાથની દેવમૂર્તિ રાખી. એની આ વાતને સાંભળીને મદનિકા વચ્ચે જ બેલી ઉઠી. દેવી! એક હાથ પ્રમાણવાળા મંદિરમાં ચાર હાથની દેવમૂતિ કઈ રીતે સમાઇ શકે? આપ મારા આ સંશયનનું પહેલાં સમાધાન કરીને પછીથી વાર્તાને આગળ વધારો. મદનિકાની એ વાતને સાંભળીને કનકમંજરીએ કહ્યું. એક તે હું આ સમયે થાકેલી છું. બીજું મને નિદ્રા પણ સતાવી રહેલ છે. આથી બાકીની કથા હવે કાલે સમાપ્ત કરીશ. આજ અહીં સુધી રહેવા દે. મદનિકા મઠનમંજરીની વાત સાંભળીને સુવા માટે પોતાના સ્થાન ઉપર ચા લી ગઈ આ તરફ રાજાએ વિચાર કર્યો કે, મદનિકાની વાત તો ઠીક છે. કારણ કે, એક હાથના મંદિરમાં ચાર હાથની મૂર્તિ કઈ રીતે સમાઈ શકે ? આથી અત્યારે જ આનું રહસ્ય જાણી લેવું જોઈએ. પરંતુ હું જે તેને આ વાત પૂછીશ તો તે મને મૂર્ખ જ માનશે, આથી એ પૂછવું બરાબર નથી. આથી એ સ્વયં પિતે જ એને સ્પષ્ટ કરશે. જ્યાં સુધી વાર્તા અધુરી હોય છે ત્યાં સુધી તે પ્રિય લાગે છે. આ કારણે એ કથાની સમાપ્તિ નિમિત્તે હું કાલે પણ તેને અહીં આવવાને અવસર આપીશ. આ પ્રકારના વિચારથી રજાએ બીજે દિવસે પણ પિતાના શયને ભુવનમાં એને આવવાનો આદેશ આપે. ર ત થતાં મદનમંજરી પિતાની દાસી મદનિકની સાથે પહેલાંથી જ ત્યાં આવી પહોંચી. આ પછી રાજા આવ્યા પરંતુ વાર્તા સાંભળવાની અભિલાષાથી સુઈ જવાનું બહાનું કરીને તે પિતાના પલ ગમાં ગુપચુપ પડી ગયા. જ્યારે આ સ્થિતિ મદનિકાએ જોઈ ત્યારે તેણે કહ્યું કે, દેવી! રાજા સુઈ ગયા છે. માટે હયે આપ ગઈ કાલની અધુરી વાર્તા આજે ચાલુ કરે. અને બીજી પણ કથા સંભળાવા. કનકમંજરીએ કહ્યું ઠીક છે. કાલે તે જે શંકા કરેલ હતી કે, એક હાથના મંદિરમાં ચાર હાથની મૂર્તિ કઈ રીતે સમાઈ તે તેનું તાત્પર્ય એ છે કે આ મંદિરમાં ચાર હાથવાળા જે નારાયણ છે. તેનું સ્થાપન કરવામાં આવ્યું હતું તેમ જાણવું જોઈએ. હવે હું બીજી કથા કહું છું તેને સાંભળો–
કોઈ એક મહાવનમાં લાલ અશોકનું મેટું એવું વૃક્ષ હતું એને સે ડાળીઓ હતી. પરંતુ એને છાયા ન હતી. મદનિકાએ ફરીથી વચમાં બોલતાં કહ્યું, સ્વામિની ! એતે સમજમાં નથી આવતું. કેમકે સો જેટલી ડાળી હોવા છતાં પણ એ અશોક વૃક્ષની છાયાં ન પડે એ કેમ બની શકે? આપ તે ઘણાજ અચરજની વાત સંભલાવે છે. કૃપા કરીને આ વાતને પણ સ્પષ્ટ કરી દે અને પછીજ કથાને આગળ વધારે. આથી મદનમંજરીએ કહ્યું, મદનિકા હવે મને નિદ્રા આવી રહી છે જેથી કાલે તારા સંશયનું સમાધાન કરીશ. આજે તે આ કથા અહીં જ પૂરી કરીએ. આ પ્રમાણે કનકમંજરીએ વાતને અધુરી રાખતાં રાજાના મનમાં પણ ભારે કુતુહલ રહ્યું. અને એ રીતે ત્રીજા દિવસે પણ પિતાના શયનભુવનને કનકમંજરીને વારો રાખવામ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૫
Page #128
--------------------------------------------------------------------------
________________
આવ્યો. ત્રીજા દિવસે રાત્રીના સમયે પ્રથમ કનકમંજરી અને મદનિકા રાજાના શય ગૃહમાં પહોંચ્યાં ત્યારપછી થોડીવારે રાજા પણ પહોંચી ગયા, પરંતુ વાર્તા અને તેને ભેદને જાણવાની અભિલાષાથી રાજાએ આગલા દિવસની જેમ નિદ્રાનું છેટું બહાનું કરી પલંગમાં લંબાવ્યું રાજાને સુઈ ગયેલા, જાણીને મદનિકાએ બતાવેલા સંદેહનો ખુલાસો આ પ્રમાણે કર્યો. કાલે જે અશોક વૃક્ષની છાયા વગરની સે ડાળીઓ બતા વેલ હતી તે તેનું તાત્પર્ય આ પ્રકારે જાણવું કે વૃક્ષની નીચેજ છાયા હતી તેની ઉપર નહીં'. હવે હું ત્રીજી કથા કહું છું તેને સાવધાનીથી સાંભળ.
કોઈ એક ગામમાં એક રબારી રહેતે હતો. તેનું એક ઉંટ ચરતાં ચરતાં વનમાં પહોંચી ગયું. ત્યાં તેની દષ્ટિમાં ફળફૂલથી લચી પચી રહેલ એક બાવળનું ઝાડ દેખાયું એને જોતાં જ ઉંટની ઈછા તેને ખાવાની થઈ તે ત્યાં પડયું અને તેના ફળફને ખાવા માટે તેણે વારંવાર પિતાની ગરદન ઉંચી કરી પરંતુ તે તેને પહેંચી શકયું નહીં આથી તે ઉંટ ઘણુંજ કોધે ભરાયું અને તેણે તે વૃક્ષની ઉપર લીંડાને મૂત્ર કરી દીધું. વાત તે ખરી છે કે, કૃપણ ઉપર કેણુ અપ્રસન્ન ન થાય ? ખરેખર બધાં જ અપ્રસન્ન જ રહે છે. આ કથા સાંભળીને મદનિકાના આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું. તેણે કહ્યું સ્વામીની! જ્યારે અતિ પરિશ્રમ કરવા છતાં પણ ઉંટને તે બાવળના વૃક્ષનું એક પણ પાંદડું ખાવા ન મળ્યું ત્યારે તેણે ક્રોધમાં આવીને તેના ઉપર લીંડાને મૂત્ર કરી દીધું. આ વાતને કઈ રીતે માની શકાય? આ વાતને સ્પષ્ટતાથી સમજાવી દે. કનકમ જરીએ દજિની માફક આવતી કાલે ઉત્તર આપીશ તેવું કહી દીધું અને આરામ કરવાની ઈચ્છા છે તેવું જ ણાવ્યું. કનકમંજરીના આ પ્રમાણેના કહેવાથી મદનિકા પિતાના સ્થાને જઈને સુઈ ગઈ. રાજાએ પણ મદનિકાના પ્રશ્નને ઉત્તર સાંભળવાના આશયથી કનકમંજરીને પિતાના શયનાગાર માટે થે દિવસ પણ આ ચોથે દિવસે મદનિકાને સાથે લઈને રાત્રીને સમય થતાં કનકમંજરી શયન ભવનમાં પહોંચી ગઈ અને રાજા પણ ત્યાં આવીને હંમેશની માફક કપટ નિદ્રા ધારણ કરીને સુઈ ગયે. રાજાના સુવા પછી મદનિકાએ કનકમંજરીને કથા કહેવા માટે કહ્યું. આગલા દહાડાની શંકાનો ઉત્તર આપતાં કનકમંજરીએ કથાની શરૂઆત કરતાં કહ્યું કે, ઉંટના મોઢામાં તે બાવળનું ઝાડનું એક પણ પાછું ન આવ્યું તેનું કારણ એ હતું કે તે બાવળનું ઝાડ કુવામાં ઉગેલું હતું તેથી પરિશ્રમ કરવા છતાં પણ ઉંટની ગરદન ત્યાં પહોંચી શકી નહીં. નીચું હોવાથી તેના ઉપર મળમૂત્રની ક્રિયા થઈ શકી હતી. આ પછી તેણે બીજી કથા કહેવાનું શરૂ કર્યું જે આ પ્રમાણે છે–
મગધની અંદર પાટલીપુત્ર નામનું નગર હતું. ત્યાં અરિમર્દન નામને રાજા રાજ્ય કરતું હતું, તેણે પિતાના રાજ્યમાં ઉપદ્રવ કરવાવાળા બે ચોરોને પકડ્યા. રાજા દયાળુ હતું એટલે મારવાને ચગ્ય હોવા છતાં એ ને શેરને માર્યા નહીં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૬
Page #129
--------------------------------------------------------------------------
________________
પરંતુ એક પેટીમાં બંધ કરીને નદીમાં તે પેટી વહેતી મૂકી દીધી. બીજા ગામમાં નદીના કિનારે ઉભેલા માણસોએ નદીમાં તરતી આવતી પેટીને જોઈ ત્યારે તેને નદીમાંથી બહાર કાઢીને ખેલી તે બન્ને ચેર દબાયા ચોરોને પેટીમાંથી બહાર કાઢીને તેમને પૂછ્યું કે, તમને આ પેટીમાં પુર્યાને કેટલા દિવસ થયા. આ સાભળીને એક રે જવા દીધો આજે ચોથા દિવસ છે. આ વાત સાંભળીને માનિકાએ કનકમંજરીએ પૂછયું, સ્વામીની ! જ્યારે બન્ને ચેર પેટીમાં બંધ હતા તે એમને એ વાત કેમ માલુમ પડી કે, પેટીમાં પુરાયાને ચાર નિવસ થઈ ચૂક્યા છે? કનકમંજરીએ તેને ઉત્તર બીજે દિવસે આપવાનું કહીને પછીથી જઈને સુઈ ગઈ. આથી મદનિકા પણ પોતાના સ્થાને જઈને સુઈ ગઈ. રાજાએ પણ આ કથાને ઉત્તર સાંભળવા માટે પાંચમા દિવસે પણ કનકર્મ કરીને પિતાના શયનભવનમાં આવવાનું કહ્યું. રાત્રીના સમયે મદીનકા સાથે કનકમંજરી શયનભવનમાં પહોંચી. રાજા પણ પાછળથી પહોંચ્યા અને વાતને ભેદ સાંભળવાની અભિલાષાથી રોજની પ્રમાણે સુવાનો ઢોંગ કરીને પલંગમાં પડી રહ્યા. આ પછી રાજાને સુઈ ચેલા જાણને મદનિકાએ કનકમંજરીને વાત આગળ ચલાવવા કહ્યું. ગઈ કાલની અધુરી વાતને પ્રત્યુત્તર આપવાની નેમથી મદનમંજરીએ શરૂઆત કરી. અને ઉત્તર આ પ્રમાણે આપે કે, જે માણસે આ જાણ્યું હતું કે પેટીમાં બંધ થયાને આજે ચોથે દિવસે છે. એને તરીયે તાવ આવતો હતે આનાથી તેણે જાણી લીધું કે, મને આજે તો તાવ આવેલ નથી કાલે આવીને ઉતરી ગયેલ છે. આથી આજે ચોથો દિવસ છે. આ પછી તેણે બીજી કથા કહેવા પ્રારંભ કર્યો. જે આ પ્રમાણે છે,
કલીંગ દેશમાં ચંપાપુરી નગરીમાં બળવાહન નામના એક રાજ રહેતા હતા તેને અનેક રાણીઓ હતી. આમાંની એક રાણી રાજાને ખૂબ જ પ્રિય હતી. રાજાએ તેના માટે ખાનગી રીતેથી સુવર્ણનાં આભૂષણે બનાવરાવ્યાં કે જેથી જેની બીજી . રાણીઓને ખબર ન પડે. વાસ્તવિક વાત એ હતી કે, રાજાએ જમીનની અંદરના ભયરામાં સોનીઓને બેસાડયા હતા. એક દિવસની વાત છે કે જ્યારે તેનીઓને કૌતુકવશાત કે ઈને પૂછયું કે અત્યારે દિવસ છે કે રાત છે ? આમાંથી એકે કહ્યું કે રાત્રી છે. આ વાત સાંભળીને મદનિકાએ કહ્યું કે, ભૂમિની અંદર રહેલ આ સેનીએ કઈ રીતે જાણ્યું કે, આ સમય દિવસને બદલે રાત્રીને છે? પૂછવામાં અાવેલ એ વાતને કાલે ઉત્તર આપવાનું કહીને કનકમંજરી સુવા ચાલી ગઈ અને મદનિકા પણ પિતાના સ્થાને જઇને સુઈ ગઈ. આનો ઉત્તર સાંભળવાની ઈચ્છાથી રાજાએ કનકમંજરીને છઠે દિવસે પણ પોતાના શયનગૃહમાં આવવાને અવસર આપ્યો. રાત્રી થતાં જ કનકમંજરી મદનિકા સાથે પહોંચી ગઈ રાજા પણ આવીને સુઈ ગયા. આગલા દિવસની શંકાને ઉત્તર મદનિકાને આપતાં કનકમંજરીએ કહ્યું કે, જે માણસે ભૂમિગૃહમાં રહેતા હોવા છતાં પણ “રાત્રી છે ” એમ જાણ્યું તે રતાંધળે હતો, કનકમંજરીએ આ પછી એક બીજી કથા કહી તે આ પ્રમાણે છે. –
સૌવીર દેશમાં સિંધુપુર નામનું એક નગર હતું જ્યાં સુધુન નામના એક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૭
Page #130
--------------------------------------------------------------------------
________________
રાજા હતા. રાજાને કેઈએ નજરાણામાં આભૂષણથી ભરેલી એક પકબંધ પેટી ભેટ કરી રાજાએ તે પેટીને ખેલા વિના જ તેમાં રહેલ દરેક અલંકારોને જોઈ લીધા. કનક જરીએ કહેલી આ આશ્ચર્યજનક વાતને સાંભળીને મદનિકાએ કહ્યું, સ્વામીનિ! પેટી ખેલ્યા વિના તેની અંદર રખાયેલા આભૂષણોને રાજાએ કઈ રીતે જોઈ લીધા ? કનકમંજરીએ કહ્યું તારી આ વાતને ઉત્તર કાલે આપીશ અત્યારે તો મને ઊંઘ આવે છે, એમ કહીને કનકમજરી સૂઈ ગઈ. અને મદનિકા પણ પોતાના સૂવાના સ્થાને ચાલી ગઈ. રાજાએ ફરીથી સાતમે દિવસે પણ તેને પિતાના શયનગૃહમાં આવવાનું કહ્યું. સાતમા દિવસે રાત્રીને સમય થતાં કનકમંજરી મદનિકાની સાથે શયનગૃહમાં પહોંચી, રાજ પણ વાતને જાણવાના આશયથી આવીને કપટનિદ્રાથી સૂઈ ગયે, ગઈ કાલની શંકાના સમાધાન માટે મર્દાનકાએ પૂછ્યું, ત્યારે કનકમંજરીએ કહ્યું, રાજાએ પેટીને ખેલ્યા વગર જ અંદર રહેલા આભૂષણોને સારી રીતે જોઈ લું એથી એમ જણાય છે કે, તે પેટી ફાટિક મીની બનેલી હતી જેથી સ્વચ્છ હોવાને કારણે તેની અંદર રહેલાં આભૂષણે રાજાને સ્પષ્ટ દેખાતાં હતાં. આ પ્રમાણે વિચિત્ર આખ્યાને દ્વારા તેણે છ મહિનાને સમય વ્યતીત કરી દીધા. રાજા તેની આ પ્રકારની વાતથી ખૂબજ પ્રસન્ન થયા. બીજી રાણીઓની કુશળતા પણ રાજાએ આ સમય દરમ્યાન ન પૂછી. આથી રાજાને અપ્રિય બનેલી એવી બધી રાણીઓ મદનમંજરીની કુથલી કરવામાં તેમજ તેની ઝીણામાં ઝીણું નબળી કડી શોધવાના કામમાં લાગી ગઈ. સઘળી રાણીઓએ એક સાથે મળીને એનો બદલો લેવાને નિશ્ચય કર્યો. એકઠી મળીને બધી રાણીઓએ વિચાર કર્યો કે, ચકકસ આણે રાજાને વશ કરી લીધા છે. આથી અમારા જેવી કુલીન સ્ત્રીઓનો ત્યાગ કરીને રાજા એક ચિત્રકારની પુત્રીમાં અનુરક્ત થઈ ગયેલ છે, અને અમારી સાથે વાતચીત પણ કરતો નથી.
આ તરફ ચિત્રકારની પુત્રી કનકમંજરી ભૂમિગૃહમાં બેસીને મધ્યાહ્ન કાળના સમયે પિતા તરફથી આપવામાં આવેલાં આભૂષણેને પહેરીને રોજ પોતાની તને ઉચ્ચસ્વરથી આ પ્રકારે સમજાવતી હતી. રે જી ! તું અભિમાન ન કર. કદી પણ ભૂલીને રિદ્ધિનું અભિમાન ન કરી શ. સંપત્તિને મેળવવા છતાં પણ તું તારી પહેલાંની અવસ્થાને કદી ન ભૂલ. આ કથીરનાં આભરણ અને જીર્ણ એવાં વસ્ત્રો જ તારાં છે. આ સિવાયનું બીજું બધું રાજાનું છે માટે હે આત્મા! ગર્વને પરિયોગ કરી શાંત ચિત્તવાળો થા, કે જેથી તું આ સંપત્તિને લાંબા કાળ સુધી ભોગવી શકે. નહિંતર રાજા તને ગળે લા અંગવાળા કુતરાની માફક તારૂં ગળું પકડીને બહાર કાઢી મૂકશે. આ પ્રકારની મદનમંજરીની ચેષ્ટા જોઈને એના તરફ દ્વેષ રાખવાવાળી રાણીઓએ એક સમય એકાન્તમાં બેઠેલા રાજાને કહ્યું,-નાથ ! જો કે, હવે આપને અમારા તરફ પ્રેમ રહ્યો નથી, છતા આપ અમારા દેવજ છે. આથી દેવના સ્થાને પતિને માનનારી એવી અમે સર્વનું કર્તવ્ય છે કે, અમો આપનું વિઘ સમયે રક્ષણ કરીએ. આપે જેને સહથી પ્રિયમાતી રાખેલા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૮
Page #131
--------------------------------------------------------------------------
________________
છે તે કનકમ જરી આપને વશ કરવા માટે રાજ કાંઈકને કઇક કર્યા જ કરે છે. આપને એ વાતને ખ્યાલ પણ નથી. કારણ કે, તેણીએ આપતે પે તાના વશમાં કરી રાખેલ છે. રાણીએની આ જાતની વાત સાંભળીને રાજાએ એ શું કરે છે? ” આ પ્રમાણે રાણીઓને પૂછ્યું ત્યારે તે કહેવા લાગી કે, તે રાજ અપેારતા સમયે મિગૃહની અંદર છૂપાઇને એના દરવાજો બંધ કરીને પહેલાં ા મેલાં કપડાં પહેરે છે, પછી તે કથીરનાં આભૂષણેાતે પહેરીતે મનમાં કાંઇક ગણગણાટ કરતી રહે છે. આ પ્રકારનાં રાણીઓનાં ઇર્ષાળુ વચને સાંભળીને રાજાએ એ વાતની તપાસ કરવાનું શરૂ કર્યુ. તે ભૂમિગૃહની આ દર જઈને છૂપાઈ ગયા, અને કનકમ જરીની સવે ચેષ્ટા એને ધ્યાન પૂર્ણાંક જોવા લાગ્યા. તેણે જોયું તેા કનકમંજરી પહેલાંની માફક પેાતાની જાતને પ્રતિપ્રેષિત કરી રહેલ હાવાનું તેને જણાયું. આથી રાજાને તેના ઉપર ખૂબજ વધુ પ્રમાણમાં સ્નેહુ વધ્યા. અને મનમાં ને મનમાં તે વિચારવા લાગ્યા કે, જુમા તે ખરા! આની બુદ્ધિ કેવી શુભ છે, આના વિવેક અને નિપુણતા તથા માન અને અપમાનમાં સમતા જોઇને મારૂ મન એનામાં અધિક અનુરાગયુક્ત અની જાય છે. જ્યારે સાધારણ માનવી થાડી પણ વિભૂતિ મળતાં મર્દન્મત્ત અની જાય છે. ત્યારે આતા મારા તરફથી આપવામાં આવેલ રાજ્ય સ`પત્તિ ને પ્રાપ્ત કરવા છતાં પણ આશ્ચય છે કે, જગ સરખુ ય અભિમાન કરતી નથી. આ તે સંપૂર્ણ ગુણની ખાણુ જ છે. પરંતુ દુ:ખની વાત છે કે, આ બધી રાણીએ આના તરફ વિના કારણ જ ઇર્ષા કર્યાં કરે છે. અને એનામાં દેષજ જોયા કરે છે. કહ્યું પણ છે—
1
''
जाड्यं हीमति गण्यते व्रतरुचौ दम्भः शुचौ कैतवम्, शुरे निर्घृणता ऋजौ विमतिता दैन्यं मियालापिनि । तेजस्विन्यवलिप्तता मुखरता वक्तर्यशक्तिः स्थिरे, तत्को नाम गुणो भवेत्स गुणिनां यो दुर्जनैर्नाङ्कितः ॥ १ ॥ દુષ્ટતાના તા એ સ્વભાવ જ હાય છે કે તેઓ જે લજ્જાવાન વ્યક્તિ હાવ છે એને મૂખ, તથા વ્રતમાં રૂચિ રાખનાર વ્યક્તિને કપટી, નિષ્કપટ વ્યક્તિને પૂર્વ, શૂરવીરને નિય, સીધી સાદી વ્યકિતને ક્રમ અક્કલ, સદા પ્રિય ખેાલનાર વ્યકિતને પામર, તેજસ્વીને અભિમાની, વકતાને અકવાદ કરનાર તેમજ સ્થિરતે અશકત માને છે. ભલ્લા ગુગ્રી જનનેા એવા કયા ગુહ્યુ છે કે જેને દુર્જન લેાકાએ કલકત ન કર્યાં હાય.
આ રીતે વિચારીને રાજાએ કનકમંજરીને પટ્ટરાણી બનાવી દીધી. એ વાત સત્ય જ છે કે, ગુણીની જ પ્રતિષ્ઠા થાય છે, કુળાદિકની નહી.. એક દિવસની વાત છે કે, રાજા અને કનકમાંજરી મુનિ વિમલચન્દ્રાચાર્યને વંદના કરવાં માટે ગયાં. ત્યાં તેમણે બન્નેએ શ્રાવક ધર્મોના સ્વીકાર કર્યાં. આ પછી તેમણે શ્રાવક ધર્મને ઘણા કાળ સુધી સારી રીતે પાળ્યેા. અંતે ચિત્રકારની પુત્રી કનકમ’જરી ધર્મના પ્રભાવથી મરીને દેવલેાકમાં ઉત્પન્ન થઈ. ધર્મનું આરાધન કરનાર વૈમાનિક દેવ જ થાય છે. ત્યાંનું આયુષ્ય પૂરૂં કરીને ત્યાંથી ચવીને તે બતાઢય તારણપુરમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૯
Page #132
--------------------------------------------------------------------------
________________
દઢ શકિત નામના રાજાની ગુણમાળા રાણીની કૂખે પુત્રી રૂપે અવતરી. માતા પિતાએ એનું નામ કનકાળ રાખ્યું, એ ખૂબજ સ્વરૂપવાન હતી. જ્યારે તે યુવાવસ્થાને પ્રાપ્ત થઈ ત્યારે એ સર્વાંગસુંદર રૂપસુંદરીને જોઈને વાસવ નામને વિદ્યાધર તેનું હરણ કરી ગયે. હરણ કરીને તેને આ પર્વત ઉપર લઈ આવ્યો. તેણે વિદ્યાના પ્રભાવથી આ સ્થળે એક સુંદર મહેલ બના. આ પછી એ વિદ્યાધરે કનકમાળા સાથે લગ્ન કરવા વેદિકા બનાવી પરંતુ એટલામાં એ કનકમાળાનો કનકતેજ નામને મેટેભાઈ તેને શેધ શેપતે ત્યાં આવી પહોંચ્યા, તેઓ બંનેએ સામ સામે યુદ્ધ કર્ય, વિદ્યા અને બળમાં બનેમાંથી કોઈ એછું ન હતું. આથી લડતાં લડતાં બન્નેનું મૃત્યુ થયું. એ બન્નેનાં શરીર શસ્ત્ર અને અસ્ત્રોના પ્રહારથી તદન ચારણી જેવાં બની ગયાં હતાં. કનકમાળાને પિતાના ભાઇના મૃત્યુની જાણ થઈ ત્યારે તે ખૂબ વિલાપ કરવા લાગી અને એ બન્નેના મૃત્યુનું કારણ પોતે જ છે એમ માનીને કનકમાળા પિતાની જાતને ખૂબજ નિ દવા લાગી એજ સમયે એક વ્યંતરદેવ એ સ્થળે આવી પહોંચ્યું અને તેણે કનકમાળાને ઘણુંજ પ્રેમથી કહ્યું કે, તું મારી પુત્રી છે બનવા કાળ બની ને જ રહે છે. એનો ખેદ કરે વૃથા છે, વ્યંતરદેવ આ પ્રકારે તેને સાંત્વન આપી રહ્યા હતા એજ સમયે તેની શોધ ખેાળ માટે નિકળેલ તેના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા, આથી વ્યંતરદેવે પિતાની શકિતના પ્રભાવથી કનકમાળાને મરી ગઈ હે ય તેમ બનાવી દીધી. દદશકિત રાજાએ આ બધું જોયું, પિોતાના પુત્ર અને પુત્રીને તેમજ વિદ્યાધરને મરેલી હાલતમાં જોયા ત્યારે તેણે મનમાં વિચાર કર્યો કે, ખરેખર વાસવ અને કનકતેજ પરસ્પરના પ્રહારોથી જ પલકમાં પહોંચેલ છે, પરંતુ વાસવે કનરમાળાને તે પહેલેથી જ તેણે મારી નાખેલ છે. આ પ્રકારનો વિચાર ધારાથી રાજા દશકિતના દિલમાં એકાએક આ સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગી ઉઠે. આથી તે વિચારવા લાગ્યા કે, જુઓ ? આ સંસારની અનિત્યતા આમાં કોઈ પણ પદાર્થ નિત્ય નથી. જે દેખાય છે એ બધું અનિય અને ક્ષણભંગુર છે. આ કારણે દુઃખથી ભરેલા આ સંસારમાં વિવેકીજનોએ અનુરાગ કર ન જોઈએ. એમાંજ જીવની ભલાઈ છે. આથી આ સઘળા ક્ષણભંગુર પદાર્થોને પરિત્યાગ કરી એક માત્ર ધમનો જ આશ્રય કરે જોઈએ. કારણ કે, “ચલવિચલ એવા આ સંસારમાં જે કોઈ સ્થિર હોય તો તે એક માત્ર ધર્મ જ છે. જીવની સાથે કોઈ પણ સંયોગી પદાર્થ પરભવમાં જઈ શકતો નથી પરંતુ જે સાથે જઈ શકે તેવું કાઈ હોય તે તે એક માત્ર ધર્મ જ છે.” આ પ્રકારના વિચારમાં એકરૂપ બની ગયેલા વિદ્યાધરાધીશ દઢશકિત રાજા એ પિતાના હાથથી જ પિતાના વાળાનું લંચન કર્યું અને શાસન દેવતા તરફથી આપવામાં આવેલ દેરાવાળી મુખ વસ્ત્રિકા અને રજોહરણ આદિ મુનિનો વેશ લઈને દીક્ષા ધારણ કરી. આ પ્રકારે દઢશક્તિએ મુનિશને અંગિકાર કરતાં જ એ દેવે પિતાનો દેવશક્તિને સમેટી લીધી. આથી કનકમાળા જાગૃત બની, જાગૃત થઈને તેણે મુનિને વંદના કરી ઉપરાંત ભાઈના મૃત્યુની સઘળી હકીક્ત કહી સંભળાવી આ વાત સાંભળીને મુનિરાજે કહ્યું કે,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૦
Page #133
--------------------------------------------------------------------------
________________
મેં તે હમણાં જ ત્રણ મડદાં જોયાં હતાં. મુનીરાજની આ વાત સાંભળીને તે વ્યંતર દેવે કહ્યું કે, હે મુનિ ! દૈવી શક્તિના પ્રભાવથી આપને મેં ત્રણ મડદાં બતાવેલ છે. “તમેએ કઈ રીતે બતાવ્યાં” આ પ્રકારે મુનિના પૂછવાથી વ્યંતરદેવે કહ્યું કે, હું મુનિ ! આનું કારણ હું તમને કહું છું તે સાંભળો આ કનકમાળા પહેલા ભવમાં ક્ષિતિપ્રતિષ્ઠિતપુરના રહેવાસી ચિત્રાંગદ નામના ચિત્રકારની પુત્રી હતી. એનું નામ કનકમંજરી હતું. એને વિવાહ ત્યાંના રાજા જીતશત્રુની સાથે થયા હતા, ત્યાં તેણે શ્રાવકના તેનું સારી રીતે પાલન કર્યું જેથી તે પરમ શ્રાવિકા બની ગઈ. મરણ સમયે પાંચ નમસ્કાર મંત્રની આરાધનાથી એ દેવકમાં ઉત્પન્ન થઈ અને ત્યાંથી ચ્યવન તે ઓપને ત્યાં પુત્રી રૂપે અવતરેલ છે. એને પૂર્વભવને પિતા કે, જે વૃદ્ધ ચિત્રકાર હતું તે મરીને વ્યન્તરદેવ થયેલ છે. અને તે હું છું.
આ સમયે મેં જ્યારે તેને દુઃખી હાલતમાં જોઈ ત્યારે તેની પાસે આવીને તેને ધીરજ આપી વધી આને જોતાં જ જ્યારે મારા ચિત્તમાં સ્નેહ જાગૃત બને ત્યારે મેં જ્ઞાનના ઉપગથી વિચાર કર્યો ત્યારે મને જણાયું કે, આ મારી પૂર્વ ભવની પુત્રી છે. આ સમયે આપ પણ અહીં આવી પહોંચ્યા. આપને આવતાં જોઈને મને મનમાં વિચાર આવ્યું કે, આ૫ આને લઈને અહીંથી ચાલ્યા જશે. આથી મારા થી એનો વિગ સહી શકાશે નહીં. આવું વિચારીને મેં મારી દેવીશકિતથી તેણીને મરણ પામેલી હાલતમાં તમને બતાવી હતી. માટે હે મુનિરાજ ! આપ મારા એ અપરાધની મને ક્ષમા આપો. આ પ્રકારનાં વ્યંતરદેવનાં વચન સાંભળીને મુનિરાજે કહ્યું- હે દેવ! મને તો આ પે દીક્ષા ગ્રહણ કરવામાં સહાયતા કરેલ છેઆ કારણે આપે તે મારા ઉપર ભારે ઉપકાર કર્યો છે આપનાથી જ તે હું આ અપાર સંસાર સાગરના કાદવથી પાર થઈ શક્યો છું. આ પ્રમાણે કહીને દઢશકિત વિદ્યાધર મુનિરાજ ત્યાંથી વિહાર કરી ગયા. કનકમાળાએ પણ દેવના મુખેથી પૂર્વભવને વૃત્તાંત સાંભળીને જાતિસમૃતિ થઈ આવવાથી પિતાના પૂર્વભવને સ્પષ્ટરૂપથી જોઈ લીધો. અને
આ મારા પૂર્વભવના પિતા છે” આ વિચારથી તે એ દેવમાં અત્યંત સ્નેહ ધરાવનાર બની ગઈ. એક સમય તેણે દેવને પૂછયું તાત ! મારા પતિ કેણું બનશે? અવધિજ્ઞાનથી વિચાર કરીને દેવે તેને કહ્યું કે, પુત્રિ ! તમારા પૂર્વભવના પતિ જીતશત્રુ જ તમારા પતિ થશે. તે જીતશત્રુ રાજા મરીને દેવલેકમાં ગયા. ત્યાંથી ચવીને હવે તે દઢસિંહ રાજાને ત્યાં પુત્રરૂપે અવતરેલ છે. અને તેનું નામ ત્યાં સિંહરથ રાખવામાં આવેલ છે. આ પ્રકારનાં દેવનાં વચન સાંભળી કનકમાળાએ ફરીથી દેવને પૂછયું કે, હે તાત ! તેમની સાથે મારે મેળાપ કયારે થશે? ત્યારે દેવે કહ્યું કે, પુત્રિ! એ તારા પૂર્વભવના પતિ અહી ઘેડાથી અપહૃત થઈને આવવાના છે. આથી તું ઉદ્વેગને તજી દઈને અહીં આનંદપૂર્વક રહે અને હું પણ આજ્ઞા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૧
Page #134
--------------------------------------------------------------------------
________________
વશ વતી થઇને તારી પાસે ત્યાં સુધી રહીશ. આ પ્રમાણે કહીને તે દેવ પિરવાર સાથે અહીં રેકાયેલ છે. આ પ્રમાણે હું નાથ ! જે કનકમાળાના વિષયમાં મેં આને કહ્યુ, તે કનકમાળા હું જ છું. અને એ પિતાને જીવ ગઇ કાલે જ અહીંથી કોઇ કારણ વશાત્ સુમેરૂ પ°ત ઉપર ગયેલ છે. એક તરફથી એમનું જવાનું થયું ત્યારે ખીજી તરફથી મારા પૂર્વ પુણ્યના ઉદયથી આપનું અહીં આગમન થયેલ છે. આથી આપનાં દર્શન કરીને હું મારા એ દેવ પિતાના આગમનની પ્રતીક્ષા કરવાનું પણુ ભૂલી ગઈ છું. મેં મારી જાતને આપના ચરણમાં અણુ કરી દીધી છે. આ મારૂ વૃત્તાંત છે. જેનુ મેં આપની સમક્ષ નિવેદન કર્યુ” છે.
આ પ્રકારનાં કનકમાળાનાં વચન સાંભળીને સિંહથને પણ જાતિસ્મરણ જ્ઞાન થઇ આવ્યું. અને એજ સમયે દેવીઓને સાથે લઈને એ દેવ પણ એ સ્થળે આવી પહોંચ્યા. એમના આવતાં જ સિહરથે ભારે વિનય પૂર્વક તેમને અભિવંદન કર્યુ. કનકમાળાએ પણુ પાતાના વિવાહ થઇ જવાના શુભ સમાચાર પ્રસન્ન ચિત્તથી દૈવતે કહ્યા. દેવ પણ ત્યાં એ બધાની સાથે થાડા દિવસ આનંદપૂર્ણાંક રહ્યા. સિંહરથને જ્યારે ત્યાં એ પર્વત ઉપર એક મહિનાના સમય પૂરા થયા ત્યારે તેણે કનકમાળાને કહ્યુ, પ્રિયે! જે પ્રમાણે રક્ષણ વગરનું ભાજન કાગડાએ ઉડાવી જાય ઈં જ પ્રમાણે મારૂ રાજ્ય પણ મારા વગર મારા શત્રુ તરથી ભયભીત ખેતી રહેલ હશે આ કારણે તુ હવે મને જવાની પરવાનગી આપ. સિ'હરથની વાત સાંભળીને કનકમાળાએ કહ્યું, સ્વામિન્! આપનું રાજ્ય અહીં થી ઘણુ જ દૂર છે. જેથી આપ પગ રસ્તે ત્યાં કઇ રીતે પડે ચી શકશે, અને જવા પછીથી અહી
પાછા કઇ રીતે આવી શકશે? આથી આપની સુરક્ષા નિમિત્તે હું આપને પ્રજ્ઞપ્તિ નામની વિદ્યા આપું છું આપ એને સ્વીકાર કરા આ વિદ્યાના એવા પ્રભાવ છે કે, આપનામાં એના પ્રભાવથી આકાશમાં જવાની શકિત પ્રગટ થશે. જેનાથી એક ક્ષણમાં આપ આપના રાજયમાંથી અહીં આવી શકશે અને બીજી ક્ષણે રાજ્યમાં પહેાંચો શકશેા કનકમાળાની વાત સાંભળીને સિં હથે તેની પાસેથી એ વિદ્યા લીધી. અને સવિધિ એને સાધ્ય કરી લીધી, જયારે વિદ્યા સાધ્ય થઇ ચૂકી એટલે કનકમાળની સંમતિ લઈને સિહુથ ઘણી જ ઉતાવળથી પેાતાના નગરમાં પહોંચી ગયા. લેાકાએ પૂછવાથી તેણે પેતાના સઘળા વૃત્તાંત કહી સંભળાવ્યે. ‘રાજા સકુશળ પોતાના નગરમાં પાછા આવી ગયેલ છે” આ નિમિત્ત લેાકેાએ ભારે ઠાઠ માઠથી તેના આગમનના મહે।ત્સવ ઉજન્મ્યા. રાજાના વૃત્તાંતથી પરિચિત થયેલા લાકે આશ્ચર્ય ચક્તિ બનીને પરસ્પરમાં આ પ્રકારની વાતા કરવા લાગ્યા “અહા ! જુએ તે ખરા, આ રાજાનું ભાગ્ય કેટલું ઉજજવળ છે કે, જે મુસી ખતાના સ્થાનમાં પણ તેને સ ંપત્તિના લાભ કરાવે છે. જ્યારે બીજા લેાકેા તાસ પત્તિના સ્થાનમાં પણ વિતિએને ભાગવતા હોય છે આ પ્રમાણે નગર જાની વાતે ના વિષય અનેલા સિદ્ધરથ રાજાએ રાજ્યની બધી વાતાને યાગ્ય પરિચય મેળવી લીધે,
""
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૨
Page #135
--------------------------------------------------------------------------
________________
સતત ચાર દિવસ સુધી તેણે એકધારું રાજકાર્યમાં જ ચિત્તને પરોવી રાખ્યું. પાંચમા દિવસે રાજને કનકમાળાની યાદી આવી ગઈ અને તે આથી વ્યાકુળ બનીને તરતજ આકાશ માર્ગેથી ચાલીને એ પર્વતની પાસે પહોંચ્યા. અને કનનમાળાને મળ્યા તેમજ વિયેગની વ્યથાને શાંત કરવા થોડા દિવસ તે ત્યાં રહ્યા. એ પછી પાછા પિતાના નગરમાં આવી ગયા. આ પ્રમાણે અવાર નવાર એ પર્વત ઉપર અવર જવર થતી રહી. તેના આ પ્રકારના અવરજવરના કારણે લોકોએ તેનું નામ નગગતિ રાખી દીધું. અને એજ નામથી પ્રસિદ્ધ થયા,
એક દિવસ એ વ્યન્તર દેવે કનકમાળાની પાસે આવેલા એ રાજાને કહ્યું-રાજન ! મારા સ્વામી ઈન્દ્રની આદેશથી હવે હું અહીંથી જવા ચાહું છું, જો કે, મારે જીવ કનકમળાને છોડવા ચાહતો નથી તે પણ સ્વામીના આદેશથી હું બંધાય છું જેથી હવે હું અહીં રહી શકું તેમ નથી. જ્યાં હું જઈશ ત્યાં મારે ઘણું સમય સુધી રહેવું પડશે. આથી આપને મારૂં એ કહેવાનું છે કે, આપ મારી આ પુત્રીને અહીં એકલી મુકીને ન જાવ. એ આપની સાથે આવવા ચાહે તે આજે જ આવી શકે છે, પરંતુ આ સ્થાન સિવાય તેનું મન કોઈ પણ સ્થળે આનંદમાં રહી શકે તેમ નથી. આ કારણે તેનું આ સ્થળે જ રહેવું ઠીક છે. પરંતુ જો આપ તેને આ સ્થળે એકલીજ છોડી જશે તે એને મારા વગર ભારે આઘાત પહોંચશે. આ પ્રમાણે કહીને તે દેવ પિતાના પરિવારને સાથે લઈને ત્યાંથી ચાલ્યા ગયા.
કનકમાળાને પિતાના વિગથી દુઃખનો આઘાત ન લાગે” આ વિચારથી નગગતિ રાજાએ ત્યાં તેની પ્રસન્નતા માટે એક નવું નગર વસાવ્યું. લોકોને અનેક પ્રકારનાં પ્રલોભનો આપીને તેણે ત્યાં વસાવ્યા નગગતિ રાજાએ રાજ્યનું સારી રીતે પરિપાલન કરતાં કરતાં ત્રિવર્ગના સાધનમાં કોઈ પ્રકારની કમીના ન રાખી. એક દિવસ રાજ પિતાની સેનાને સાથે લઈ કાતિક મહીનાની પુનમના દિવસે નગરની બહાર ગયેલ હતા. ત્યાં તેમણે એક અબ નું વૃક્ષ જોયું જે ત્રાંબાના રંગના પાંદડાંથી શોભાયમાન અને મેરના આવવાથી પીળું દેખાઈ રહ્યું હતું. એ જોવામાં છત્રી જેવા ગોળાકારનું દેખાતું હતું. રાજાએ ઉલાસિત મનથી એ વૃક્ષના મેરની એક શાખા તેડી. રાજાએ મેરની શાખા તેડી. એ જોઈને સાથેના સૈનિકોએ પણ તેનું અનુકરણ કરવા માંડયું તે ત્યાં સુધી કે, તેને મેર અને પાંદડાં બધું ય તેડાઈ ગયું. અને ઝાડને ઠુંઠું બનાવી દીધું. રાજા જ્યારે બગીચામાં જઈને પાછા ફર્યા ત્યારે તેણે તે આમ્રવૃક્ષના ટૂંઠાને જોયું. ત્યારે તેણે મંત્રીને પૂછયું કે, હે રાજન! એ ખીલેલું આંબાનું વૃક્ષ જે અહીં હતું તે ક્યાં ગયું ? રાજાની વાત સાંભળીને મંત્રીએ કહ્યું–મહારાજ ! જુઓ આ સામે દેખાય છે એજ એ આંબાનું ઝાડ છે. રાજાએ ફરીથી મંત્રીને પૂછયું-આની આવી દુર્દશા કઈ રીતે થઈ? ઉત્તર આપતાં મંત્રીએ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૩
Page #136
--------------------------------------------------------------------------
________________
કહ્યુ -સ્વામિન! આપે પ્રથમ વૃક્ષના મેરને તાડયા આથી આપને આ રીતે તેડતાં જોઇને સૈનિકોએ પણ આપનું અનુકરણ કયુ", સઘળાએ મળીને તેનાં પુષ્પ પત્ર આદિ તેડીને તેને આ સ્થિતિએ પહોંચાડેલ છે. ચારા દ્વારા લુટાયેલા ધનની માફ્ક એ બિલકુલ શ્રી શેભા વગરનુ મની ગયેલ છે. આ પ્રકારનાં મંત્રીનાં વચન સાંભળીને રાજાએ વિચાર કર્યાં કે, જુઓ ! શ્રી-શાભાની ચંચળતા. જે આમ્રવૃક્ષ થેાડાજ સમય પહેલાં પેાતાની Àાભાથી માણસેાના મનને આકષી રહેલ હતું. તેજ વૃક્ષ અત્યારે શાલા વગરનુ ની જવાથી લોકોને એના તરફ જોવાનું મન પણ થતુ ં નથી. જેમ પાણીના પરપાટા અને સધ્યાના રંગ સ્થિર હોતાં નથી, આજ પ્રમાણે સંસારના સઘળાં પદાર્થો અસ્થિર અને વિનશશીલ છે આથી આવી વિનાશશીલ રાજય સંપત્તિનું હવે મારે કંઇ કામ નથી, અસ્થિરની સાથે કરવામાં આવેલી પ્રીતિ સ્વય અસ્થિરતાનું કારણ હાય છે. આથી એ સઘળાના પરિત્યાગ કરવા તેમાં જ આત્માનુ શ્રેય છે. આવેા વિચાર કરવાથી રાજાતે પેાતાના મનથીજ વૈરાગ્ય જાગી ગયા. અને એજ વખતે એમણે પેાતાના હાથથી માથાના વાળના લેચ કરીને શાસન દેવે આપેલ દોરાવાળી મુખવસ્ત્રિકા અને રજોહરણુ આદિ મુનિવેષ ધારણ કરી અપ્રતિબદ્ધ વિહાર કરવાના પ્રારંભ કર્યા. અંતે તેમણે સમાધિમરણથી દેહને પરિત્યાગ કરી નગગતિ મુનિરાજે સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી આ પ્રમાણે આ ચેાથા પ્રત્યેક બુદ્ધ નગતિની કથા છે.
કરકરૂં દ્વિમુખ, નમિ અને નગગતિ એ ચારેય પ્રત્યેક યુદ્ધ મહાશુક્ર નામના સાતમા દેવલેાકમાં પુષ્પાત્તર વિમાનમાં ઉત્કૃષ્ટ સત્તર સાગરનીસ્થિતિવાળા બનીને સાથે સાથેજ ત્યાં ઉત્પન્ન થયા અને સાથે સાથે જ ત્યાંથી ચવીને સાથે સાથે જ દીક્ષા લઈને એક સાથે જ મેાક્ષમાં ગયા. ॥ ૪૭ |
ઉદાયન રાજર્ષિ કી કથા
તથા -‘સોરાયસઢો* ઈત્યાદિ !
અન્વયા -મોવીરાય સદ્દો-સૌવીરા-વૃષમ-સૌવીર દેશના સર્વોત્તમ રાજા સફાયો-વાચનઃ ઉદાયને ચત્તળ-ચત્તા સઘળા રાજ્યના પરિત્યાગ કરીને કરીને ત્ત્વો-પ્રતિ: મુનિદીક્ષા અંગીકાર કરી અને મુળીચર-મુનિઃગપત્ એજ મુનિ અવસ્થામાં રહેતાં રહેતાં તેમણે સર્વોત્કૃષ્ટ એવી ગતિ મુકિતને પ્રાપ્ત કરી,
ઉદાયન રાષિની કથા આ વકારનો છે—
આ ભરત ક્ષેત્રતાં સિંધુ સૌવિર નામના એક દેશ છે તેમાં વીતભય નામનુ એક પટ્ટણ હતું. તેના ઉદાયન નામે રાજા હતા. એ રાજા ખૂબ જ પુણ્યશાળી હતા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૪
Page #137
--------------------------------------------------------------------------
________________
શૌર્ય, ઔદાર્ય અને ધર્મ આદિ સ્વભાવિક ગુણોથી સમન્વિત એ રાજા વીતભાવ આદિ ત્રણ ત્રેસઠ ૩૬૩ પુના તથા સિંધુ સૌવીર જેવા મુખ્ય સેળ ૧૬ દેશના અધિપતિ હતા. મહાસેન આદિ દસ મુગટબંધ વીર રાજાઓ ઉપર એમનું આધિપત્ય હતું. એવા એ ઉદાયન રાજા પિતાની રાજ્યશ્રીથી એવા શોભતા હતા કે, જાણે બીજ ઈન્દ્ર જ કેમ ન હોય એમની પટ્ટરાણીનું નામ પ્રભાવતી હતું. જે જૈનધર્મની ઉપાસક હતી અને ચટક રાજાની એ પુત્રી હતી. પ્રભાવતી રાણીના ઉદરથી એક પુત્ર ઉત્પન્ન થયે જેનું નામ અભીચિ હતું. રાજા ઉદાયનને એક ભાણેજ હતે જેનું નામ કેશી હતું. રાજાએ અભીચિને યુવરાજ પદે સ્થાપિત કર્યો હતે.
એ સમયે ચંપાપુરીમાં ધન ધાન્યાદિકથી સમૃદ્ધ એ એક સોની રહેતે હતે. જેનું નામ કુમારનંદી હતું. સ્ત્રિોમાં એને ખૂબ જ આસકિત હતી. જ્યાં જ્યાં એની નજરે સારી રૂપવતી કન્યા જોવામાં આવતી કે તે એની સાથે વૈવાહિક સંબંધ કરવાની ઇચછા કરી લતે. અને એ કન્યાના પિતા વગેરેને ૫૦૦ સુવર્ણમુદ્રાઓ આપીને એ તેની સાથે લગ્ન કરી લે છે. આ પ્રમાણે એણે ૫૦૦ પાંચસો કન્યાઓ સાથે પિતાનાં લગ્ન કરેલ હતાં છતાં તેની કામ ભે ગોથી તૃપ્તી થઈ ન હતી. ખરું જ છે. આ સંસારમાં સ્ત્રી, ધન, ભોજન અને જીવન આ સઘળાથી કોઈ પણ પ્રાણીને તૃપ્તી થતી નથી. તેણે એ સઘળી સ્ત્રીઓને એક સ્તંભવાળા એક જ ઘરમાં રાખેલ હતી આનું કારણ એ હતું કે “એ કેઈની સાથે રખેને ક્યાં ય ચાલી ન જાય” આવા અભિપ્રાયથી આ વ્યવસ્થા તેણે કરેલ હતી.
જે સમયની આ વાત છે. એ સમયે સમુદ્રની મધ્યમાં આવેલા પંચૌલ નામના દ્વિપમાં વિદ્યમાલી નામના કેઈ એક વિશિષ્ટ રિદ્ધિવાળા વ્યન્તરદેવ રહેતા હતા હાસ અને પ્રવાસા નામની એને બે દેવીઓ હતી. એક દિવસ એ આ બનને દેવીએની સાથે કોઈ સ્થળે જઈ રહેલ હતા ત્યારે માર્ગમાં જ એનું આયુષ્ય પૂરું થઈ જવાથી તેનું મૃત્યુ થયું, આથી એ બને દેવીઓ ખૂબજ ચિંતાતુર બની અને પછીથી એવો વિચાર કર્યો કે, ચાલો હવે કે વિષયલેલપી મનુષ્યને આપણા વશમાં કરીએ કે જે આપણે પતિ બની શકે. આ પ્રકારનો વિચાર કરીને એ બન્ને દેવીઓએ ભૂમંડળ ઉપર ભ્રમણ કરવાને પ્રારંભ કર્યો. ફરતાં ફરતાં તે ચંપાપુરી નગરીમાં પહોંચી અને ત્યાં પહોંચતાજ તેમણે એ કામી સોનીને જે તેને જોતાં જ એણે વિચાર કર્યો કે, આ અમારો પતિ થવા લાયક છે. આ પ્રકારને નિશ્ચય કરીને તે બંનેએ તેને પોતાનું પરમ મનોહર રૂપ બતાવ્યું. સોનીએ મનહર રૂપને જોઈને એના તરફ મુગ્ધ બની ગયે, અને તે એને કહેવા લાગ્યો કે-કહે ! તમે કેમ છો? સોનીને એ પ્રશ્નને સાંભળીને એ બને વિલાસિની દેવીઓએ કહ્યું કે, અમે બન્ને હાસા અને પ્રવાસા નામની બે મહદ્ધિક દેવીઓ છીએ, જે તમારી અમને મળવાની ઈચ્છા હોય તે તમે અમારા નિવાસસ્થાન ઉપર કે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૫
Page #138
--------------------------------------------------------------------------
________________
જે સમુદ્રની વચમાં આવેલા પંચશૈલ પર્વત ઉપર છે, ત્યાં આવે, આ પ્રમાણે કહીને એ બન્ને દેવીઓ વિજળીની માફક ત્યાંથી અંતર્ધાન બની ગઈ, સોની એ બન્નેમાં ખૂબજ આસકત બની ગયેલ હોવાથી ઘણા સમય સુધી એ જે દિશા તરફ અંતર્ધાન થઈ હતી તે તરફ લાકડાના ઠૂંઠાની જેમ હલ્યા ચલ્યા વગર ઉભો ઉભે જોતો રહ્યો, આ પછી તેને વિચાર થયે કે, હવે મને આ સંસાર એ હાસા અને પ્રહાસા દેવીઓના વગર આંધળાની માફક શૂન્ય જેજ દેખાય છે અહા! કેવું આનંદપ્રદ એનું રૂપ હતું ! એ રૂપરાશીની સામે તે આ રમણીઓની કઈ કિંમત નથી, રત્નની સામે જે રીતે કાચના ટુકડાથી સમજદાર મનુષ્યને સંતેષ થતું નથી એ જ પ્રમાણે એ અનુપમ રૂપ ગર્વિતાની સામે મને આ રમણીઓની જરા સરખી પણ કિંમત લાગતી નથી. આ કારણે રૂપના નવા માર્ગમાં મારે માટે ભ્રમણ કરવાનું સૌભાગ્ય જે રીતે પ્રાપ્ત થઈ શકે એ પ્રકારે પ્રયત્ન કરવો જોઇએ. આ પ્રકારનો વિચાર કરીને તે સોની રાજ દરબારમાં પહોંચે. રાજાની સામે તેણે ઘણી સુવર્ણમુદ્રાઓ ભેટ મૂકી અને કહ્યું કે, આપ નગરભરનાં એવી ઘોષણા કરાવી દયે કે, “જે કોઈ વ્યક્તિ કુમારનંદી સેનીને ઝડપથી પંચશૈલ પર્વત ઉપર પહોંચાડશે તેને એ એક કરોડ સુવર્ણમુદ્રાઓ આપશે ? રાજાએ આ પ્રકારની ઘોષણા કરવાનો આદેશ આયે. એ ઘેષણ નગરમાં થઈ રહી હતી ત્યારે તેને એક વૃદ્ધ નાવિકે પિતાના જીવનના ભેગે પણ તેને પચલ પર્વત ઉપર પહોંચાડવાનું વચન આપ્યું, સોનીએ પણ તેને ઘે પણ અનુસાર એક કરોડ સુવર્ણમુદ્રાઓ આપી. નાવિકે આ પછી પિતાની નૌકાને તૈયાર કરવાનું શરૂ કર્યું. જ્યારે નૌકા સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકી ત્યારે એ નાવિક પોતાના પુત્રોને એ સુવર્ણ મુદ્રાઓ આપીને રસ્તાના ભાતા માટેની એગ્ય વ્યવસ્થા કરવાનું સૂચવ્યું. જ્યારે ભાતા વગેરેની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ ત્યારે સનીને નિ કામાં બેસાડીને એ નાવિક ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં કેટલાક દિવસે તે ઘણે દૂર નીકળી ગયા. અને આગળ વધવાનો રરતે જ્યારે વિકટ આવ્યા ત્યારે તે નાવિકે સનીને કહ્યું–શું આગળ કાંઇ દેખાય છે? સોનીયે કહ્યું, હાં કાંઈક કાળી ચીજ દેખાય છે. ત્યારે નાવિકે, આ સમુદ્રના કિનારા ઉપર પર્વતના મૂળ પ્રદેશમાં ઉગેલું એ વડનું વૃક્ષ છે. જે છેટેથી કાળું દેખાય છે. તમે હવે એ ધ્યાનમાં રાખજે કે, જ્યારે આ નિકા એ ઝાડની નીચેથી પસાર થઈને આગળ વધશે એટલે આ વર્તમાં ફસાઈ જશે. આથી નિકા જ્યારે ઝાડની નીચે પહોંચે કે, તરતજ તો ઠેકડો મારીને એ વડલાની ડાળને પકડી લેજે. અને એ ઝાડ ઉપર ચડી જજે. અહીંથી તમને પંચલ પર્વતને માર્ગ હાથ લાગી જશે. રાત્રીના વખતે અહી પર્વત ઉપર ભારંડ પક્ષી આવે છે અને રાતના રહે છે. સવાર થતાં તે આહારની શોધમાં પંચશૈલ પર્વત ઉપર પહોંચે છે. ભારંડ પક્ષીઓની ઓળખાણ એ પ્રકારની છે કે, એને બે મોઢાં હોય છે. અને ત્રણ પગ હોય છે. તમે એ ભારંડપક્ષીઓમાંથી કોઈ એક ભારંડપક્ષીના પગને વસ્ત્રથી તમારા શરીર સાથે બાંધી લેશે. આ પ્રમાણે કરવાથી એ પક્ષીની સાથે ઉડીને તમે પંચલ દ્વિપમાં પહોંચી જશે. હું પણ તમારી સાથે ચાલત. પરંતુ મારી વૃદ્ધાવસ્થા હોવાથી મારામાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૬
Page #139
--------------------------------------------------------------------------
________________
એટલી શકિત રહેલ નથી કે હું કૂદકો મારીને વડલાની ડાળને પકડી શકું. હું તો આ નૌકાની સાથે અહીંજ ખલાસ થઈ જવાનો છું કેમકે, એ વડલાનાં વૃક્ષથી
જ્યાં નૌકા આગળ વધશે કે તે નિયમથી મહાવમાં ફસાઈ જવાની અને મારૂં મૃત્યુ થવાનું જ આ પ્રમાણે વૃદ્ધ નાવિક તેની સાથે વાતચીત કરી રહેલ હતે. અને નૌકા આગળ વધી રહેલ હતી ત્યાં વડલાનું વૃક્ષ આવી ગયું. સોનીએ ઝડપથી કૂદીને એની ડાળને પકડી લીધી. આ તરફ નૌકા જ્યારે થોડી આગળ વધી કે, તે સમુદ્રના વમળમાં સપડાઈ ગઈ નાવિક અને નૌકા બને એથી નષ્ટ થયાં વડલાની ડાળને પકડીને ઉપર ચડી ગયેલ સેની વૃદ્ધનાવિકે બતાવેલા રસ્તે ચાલી નીકળ્યો અને એની સૂચના પ્રમાણે વર્તવાથી પિતાના ઇચ્છિત સ્થાન પંચશલ દ્વિપમાં પહોંચી ગયે. ભે ગમાં ઉત્સુકતા ધરાવતા એ સનીને પોતાની પાસે આવી પહોંચેલા જોઈને હસા અને પ્રવાસાએ તેને કહ્યું-તમો આ મનુષ્યના શરીરથી તે અમારી સાથે રહી શકો તેવું નથી આથી એવું કરે કે, અહીંથી તમે પોતાના ઘેર પાછા જાવ અને ત્યાં જઈ પોતાનું સઘળું દ્રવ્ય દીન અનાથાને વહેંચી દઈને અગ્નિમાં પ્રવેશ કરે. આમ કરવાથી તમે આ દ્વીપની શ્રીની સાથે સાથે અમારા પતિ બની શકશે. જુઓ કાન જ્યાંસુધી વિંધાવાની વેદનાને સહન નથી કરતા ત્યાં સુધી તેને સોનાની સંગત પ્રાપ્ત થતી નથી. તથા સોનું પણ જ્યાં સુધી અગ્નિના કષ્ટને સહન કરતું નથી ત્યાં સુધી તેને મણીની સંગત મળી શકતી નથી. આ માટે આપને જે અમારી સાથે સંગત કરવાની અભિલાષા હોય તે આપ અમારા નિમિત્તે આટલું કષ્ટ અવશ્ય સહન કરે. ત્યારે જ તમારા અને અમારો સંગ બની શકે તેમ છે. એ સિવાય નહીં. દેવીઓનાં આ પ્રકારનાં વચન સાંભળીને સે નીએ કહ્યું કે, હવે હું ઘેર પાછો કઈ રીતે જઈ શકું? આથી સનીની પરવંશતાનું ધ્યાન કરીને કામાઘીન બનેલી એ બને દેવીઓએ તે સેનીને એના ઘેર પહોંચતું કરી દીધું. સનીને ચંપાપુરીમાં પાછો આવેલો જોઈ લે કે તેને પૂછયું કે, પંચશલ દ્વિપથી તમે પાછા કેમ આવી ગયા ? ત્યાંના સમાચાર સંભળાવે. ત્યાં શું વિચિત્રતા જોઈ? જ્યારે લોકોએ આ પ્રમાણે પૂછ્યું ત્યારે તે એમને “હાસા પ્રહાસા ” કયાં છે? આ પ્રમાણે વારંવાર કહેવા લાગ્યું. અને અગ્નિમાં પ્રવેશ કરીને મરવા માટે પણ તૈયાર થઈ ગયો. જ્યારે આ પ્રકારની એની સ્થિતિ એના નાગિલ નામના શ્રાવક મિત્રે જોઈ ત્યારે એ તેને કહેવા લાગ્યું કે, મિત્ર ! તમે પોતે જ બુદ્ધિમાન છે તો પછી આવું કુપુરૂષોચિતા કામ કરવા કેમ તૈયાર થયા છે? જેમ સિંહના માટે ઘાસનું ભક્ષણ કરવું ઉચિત નથી મનાતું એ જ પ્રમાણે આપના જેવી બુદ્ધિમાન વ્યકિતનું આ પ્રકારનું મરણ બરાબર નથી. જુઓ મિત્ર ! આ મનુષ્યભવ પુન્યના ભારે ઉદયથી મળે છે. આને મેળવીને પણ જે મનુષ્ય તુચ્છ ભેગ સુખના નિમિત્તે આને
ઈ બેસે છે તે વિડૂર્ય મણીને વેચીને કાચને ખરીદે છે. તમને જે કામ સુખની જ ઈચ્છા હોય તે તમે કલ્પવૃક્ષની માફક સઘળા સુખોને આપનાર જીન ધર્મનું શરણું કેમ નથી સ્વીકારતા ? આ ધર્મ ધનની ઈચ્છા કરનારને ધન, કામની ઈરછા કરનારને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૭
Page #140
--------------------------------------------------------------------------
________________
કામ, સ્વર્ગાથના માટે સ્વર્ગ અને મેક્ષાથીને માટે મોક્ષને આપન ર છે. આ પ્રકારે મિત્રના સમજાવવા છતાં પણ મોહથી તેણે એની વાતને ન માની અને આખરે બકરીની લીંડીઓને તથા છાણને ઢગલો કરી તેને સળગાવીને એ અગ્નિમાં એ કદી પડો. અગ્નિએ તેને જોત જોતામાં બળીને ખાખ કરી નાખ્યું. આ રીતે એ અકામ નિજાના પ્રભાવથી મરીને વિદ્યુમ્માલી નામને વ્યંતરદેવ થઈ ગયો. અગ્નિ મરણથી મરેલા પિતાના મિત્ર કુમારનંદીને જોઈને નાગિલના ચિત્તમાં સંસાર પ્રત્યે ઉદાસિનતા આવી ગઈ અને તેણે વિચાર કર્યો કે, જુએ કેટલા આશ્ચર્યની વાત છે કે, જે સુલભ ઉપાથી મળી શકે છે તેવા ભેગાદિકની પ્રાપ્તિના અર્થે મૂઢ માણસો રાત દિવસ દુઃખી થયા કરે છે. પરંતુ ચતુર્વ પ્રદાયી છનધર્મનું શરણુ અંગિકાર કરવા તૈયાર થતા નથી ! આવા મૂઢનું પણ ક્યાંય કોઈ ઠેકાણું છે? આવા પ્રકારને વિચાર કરીને નાગિલ શ્રાવક, સુભદ્રાચાર્યની પાસે જઈને દીક્ષા અંગીકાર કરી લીધો. સાધુ ધર્મના સમ્યક્ પરિપાલનના પ્રભાવથી જ્યારે તે અંતકાળે સમાધીમરણ પૂર્વક મર્યા ત્યારે બારમા દેવલેક અયુત સ્વર્ગમાં દેવ થયા. ત્યાં ઉત્પન્ન થઈને અવધિજ્ઞાનથી પિતાના મિત્રની પરિસ્થિતિ જાણીને તેને સંબંધિત કરવાનો વિચાર કર્યો. તે પરમ દેદિપ્યમાન રૂપ લઈને તેના મિત્રની પાસે પહોંચ્યા. મિત્રે જ્યારે આ નવીન વ્યકિતને પિતાની પાસે આવેલ જોઈ ત્યારે અત્યંત અચંબામાં પડી ગયું. તેના તેજને સહન નહીં કરી શકવાથી તે વિદ્યુમ્માલી દેવ ત્યાંથી ભાગવા લાગ્યા. જ્યારે તે દેવે તેને ભાગતો કે તરતજ પિતાના તેજને સંકુચિત કરી લીધું અને તેને કહેવા લાગ્યા કે, અરે! તું ક્યાં ભાગે છે? શું મને નથી ઓળખતો? ત્યારે વિઘન્માલીએ તેની વાત સાંભળીને કહ્યું-શક્રાદિક દેને કોણ નથી જાણતું. શ્રાવકના જીવ દેવે જ્યારે એ જોયું કે, તે અસ્વસ્થ બની ચૂકી છે ત્યારે પિતાના આગલા ભવનું સ્વરૂપે પ્રગટ કરીને તેને કહેવા માંડયું કે, હું તારા પૂર્વભવને મિત્ર નાગિલ શ્રાવક છું. ભોગાની કામનાને વશ થઈને જ્યારે તેને બાળમરણથી મરતે જે ત્યારે એ સ્થિતિએ મારામાં એકદમ પરિવર્તન આણ્યું. મેં તેજ સમયે સંસારથી વિરકત થઈએ દીક્ષા અંગીકાર કરી, અને ઘતેનું વિશુદ્ધ પાલન કરવાથી અંતકાળે સમાધી મરણદ્વારા દેહનો ત્યાગ કરીને હું અચુત સ્વર્ગને દેવ બનેલ છું. તને યાદ હેવું જોઈએ કે, જ્યારે બાળમરણ દ્વારા તારા પ્રાણોની તું આહુતી આપી રહ્યો હતો ત્યારે મેં તને કેટલે સમજાવ્યો હતો પર તુ તેં મારી એક વ ત પણ માનેલ ન હતી. એનોજ આ પ્રભાવ છે કે, તું મરીને વ્યંતરદેવ બનેલ છે, જે તે જીને કહેલ ધર્મને આશ્રય સ્વીકાર્યો હોત તે મારા જેવી સ્થિતિને ભે ગવનાર બની જાત. અચુત સ્વગીય દેવનાં આ પ્રકારનાં વચન સાંભળીને પ્રબુદ્ધ થયેલા વિદ્યન્માલી દેવે કહ્યું કે, હવે જે થયું તે થયું. તેને વિચાર કરવાથી શું લાભ! હવે તો આપ મને એ રસ્તે બતાવે છે, જેના ઉપર ચાલવાથી પરલેકમાં મારું કલ્યાણ થાય, વિદ્યાન્માલીની આ પ્રકારની વાત સાંભળીને નામિલ શ્રાવકના જીવ દેવે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૮
Page #141
--------------------------------------------------------------------------
________________
તેને કહ્યું—સાંભળે તો એવો ઉપાય કરે કે જેનાથી જન ધર્મને પ્રચાર થાય. આનાથી તમારૂ પલે કમાં કલ્યાણ થશે. આ પ્રમાણે સમજાવીને તે દેવ અતર્ધાન થઈ ગયા, - એ દેવના અંતર્ધાન થંવા પછી વિઘન્માલીએ વિચાર કર્યો કે, હું ક્યા ઉપા
થી જીન ધમને પ્રચાર કરૂં? એ ક ઉપાય છે કે, જેનું અવલ બન કરવાથી જૈનધર્મનો પ્રચાર થઈ શકે ? આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેના મનમાં આવ્યું કે. તેનું કારણુ રાજા હોઈ શકે છે. કારણ કે, “જેવા રાજા હોય છે તેવી તેની પ્રજા બની જાય છે” આ નીતિ છે. આ કારણે કોઈ પ્રભાવશાળી રાજને શ્રાવક બનાવ જોઈએ. કે તેને જોઈને બીજા રાજાઓ અને તેના પ્રજાજને પણ શ્રાવક બની જાય એ વિચાર કરીને તેણે પોતાની ઉપગના પ્રભાવથી વીતભય પાટણના અધિપતિ તાપસ ભકત ઉદાયનને જાણ્યા, તેને શ્રાવક બનાવવા માટે તેણે આ પ્રમાણે ઉપાય કર્યો–પહેલાં ચંદનના લાકડાની એક પેટી બનાવી અને તેની અંદર સદે રકમુખવસ્ત્રિકા અને રજોહરણ આદિરૂપ મુનિના વેશને તેમાં રાખી દીધે. પછી તેને બધી બાજુથી બંધ કરી દીધી. એવામાં એક ઘટના તેના જોવામાં આવી કે સમુદ્રમાં છ મહિનાથી ઉત્પાતના કારણે એક વહાણ આમ તેમ ચકા લઈ રહ્યું છે. તેની અંદર બેઠેલા સઘળા એ પિતાના જીવનની આશા છોડી દીધી છે. તેની અંદર જેટલા યાત્રીઓ હતા તે સઘળા પિતાના જીવનની ઘડિઓ ગણી રહ્યા હતા. કયારે તે વહાણ ઉંધુ વળી જાય અને જીવન સમાપ્ત થઈ જાય તે કોઈ જાણતું ન હતું આ ઘટનાને જોઈને વિઘન્માલીએ પિતાના પ્રભાવથી ઉત્પાતને શાંત કરી દીધા. ઉત્પાત શાંત થવાથી બધાને ખૂબ હર્ષ થયો. વ્યંતરદેવે ઉત્પાત શાંત થતાં જ પિતાની જાતને પ્રત્યક્ષ પ્રગટ કરી દીધી. તે લોકોએ તેની ખૂબ સ્તુતી કરી. અંતમાં વિદ્યમાલીએ પોતાની પિટી તેમને દઈને તેમને કહ્યું કે, જુઓ આ મારી લાકડાની પેટી છે તેથી તમે લોકો તેને લઈ જઈને વીતભય પાટણના રાજા ઉદાયનને તે આપજો, અને મારાવતા તેને એ કહેજો કે તેમાં પ્રવ્રયાનાં ઉપકરણ છે. એ જે સંપ્રદાયનાં છે એ સ પ્રદાયના પ્રવર્તકનું નામ લઈને જે આના ઉપર કુહાડાને આઘાત કરવામાં આવશે તો પણ એ ખુલશે નહીં અને તેના ઉપર પડનાર કુહાડો પોતેજ બૂઠો થઈ જશે. જેથી જેના નામના પ્રભાવર્ચી આ પેટી ખૂલી જાય. તેને સાચા શ્રેષ્ઠ દેવ માનવા અને એમને પ્રવર્તાવેલ ધમ જ સાચે ધર્મ છે. અને તે તમારે પાલન કરવા ગ્ય છે. આ પ્રકારે તે વિધુમ્માલી દેવે રાજાને પિતાને સંદેશો મેકલાવ્યો. સાથમાં એવું પણ કહ્યું કે, મને પૂરેપૂરી આશા છે કે, છ મહિનાના આ ઉપદ્રવને શાંત કરવાના ઉપલક્ષ્યમાં મારો આ સંદેશ રાજાને પહોંચાડવામાં તમે પ્રમાદ નહીં કરે. વિદ્યમાલીને આ સંદેશો સાંભળીને તે સઘળા લોકોએ પેટીને રાજા સુધી પહોંચાડવા તે દેવને વિશ્વાસ છે અને કહ્યું કે, આપ વિશ્વાસ રાખો કે આપે દીધેલ આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૯
Page #142
--------------------------------------------------------------------------
________________
સદેશેા રાજા સુધી અવશ્ય પહોંચાડીશું. તે લેાર્ક તરફથી આ પ્રમાણે વીકાર કરાયા પછી એ દેવ ત્યાંથી અંતર્ધ્યાન થઇ ગયા.
એ નૌકાના પ્રવાસીએ એ પછી સમુદ્રના કિનારે નિવિઘ્ને પહેાંચો ગયા અને ત્યાંથી ચાલીને વીતભય પાટણમાં જઈને વિદ્યુન્ગાલીદેવે આપેલા સ ંદેશાને કહીને તે દારૂ-પેટીને તે લેાકાએ રાન્ન ઉદાયનને આપી. આજે આ પેટીને ખેલવામાં આવશે. આ વૃત્તાંતને સાંભળીને ત્યાં ઘણાં બ્રાહ્મણે। આવી પહોંચ્યા અને તેમાંથી કેટલાક એમ કહેવા લાગ્યા “ જે આ સંસારના સૃષ્ટા છે તથા સ્વસૃષ્ટ વેદના જે સર્વ પ્રથમ ૠષઓને ઉપદેશ આપે છે એવા તે દેવાધિદેવ બ્રહ્માના સંપ્રદાયાનુગત વેશ આ પેટીમાં છે. તેમનું નામ લેવાથી આ પેટી ખૂલી જાય. એવું કહીને જ્યારે તે લેાકેાએ તેના ઉપર કુહાડાના ઘાત કર્યો કે તે સમયે તે કુહાડા શાસ્ત્રના ભૂલી જવાથી જેમ પતિની બુદ્ધિ કુંઠિત ખની જાય તે પ્રમાણે બુઠ્ઠો થઇ ગયેા, કેટલોક એમ કહેવા લાગ્યા “જે યુગના અંતમાં પેટની અંદર સઘળા વિશ્વને ધારણ કરે છે તથા વિશ્વદ્રોહી રાક્ષસાને જે નાશ કરે છે તે બ્રહ્માંડ રક્ષક વિષ્ણુ સ'પ્રહાય અનુગત વેશ આમાં છે, માટે તેમનું નામ લેવાથી આ પેટી ખૂલી જશે. આવુ કહીને જયારે તે લેાકેાએ વિષ્ણુનું નામ લઈને તે ઉપર કુહાડાના ધા કર્યા ત્યારે તેની શકિત એવી મુઠ્ઠિ થઇ ગઈ કે જે પ્રકારે નદીના પ્રવાહમાં અગ્નિની શકિત હરાઈ જાય તે પછીથી કેટલાક માથુસાએ તીક્ષ્ણ કુહાડાને લઇને એ પ્રમાણે કહેવા લાગ્યા કે, “ જે દેવાના પણ દેવ છે તથા વિશ્વયાની અને અયાનીજ છે એવા સકળ કારણભૂત મહાદેવના સંપ્રદાય અનુગત વેશ આમાં છે. તેથી એ મહાદેવના અંશત બ્રાહ્મા અને વિષ્ણુ છે. જેથી તેમના નામના પ્રભાવથી આ પેટી ઉઘડી જાવ. એવું કહીને જ્યારે તેના પર તે લેાકાએ કુહાડાના આધાત કર્યો ત્યારે જે પ્રકારે સિંહની પુંછડીથી ગિરિતટ ભેાતા નથી તે પ્રમાણે તે પેટી પણ તેનાથી તૂટી નહીં. આથી લેાકેામાં ભારે આશ્ચર્ય થયું. આ વૃત્તાંતને જ્યારે રાણી પ્રભા વતીએ સાંભળ્યુ ત્યારે તે ત્યાં આવી પહોંચી તેણે પેાતાના હાથમાં કુહાડાને લઇને એવી અમૃતાપમ વાણીથી કહ્યુ` કે, “ જે રાગ દ્વેષ અને મેહ આદિ વિકારે થી સર્વથા રહિત છે તથા આ સંસારરૂપ સમુદ્રને જેએ પાર કરી ગયા છે, જે સઘળા ભવ્ય પ્રાણીઓના એક માત્ર આધારભૂત છે તથા સર્વ દેવાના પણ અભિદેવ છે. સજ્ઞ અને જીન છે તેમને મારા નમસ્કાર એમના જ સંપ્રદાય અનુગત વેશ આમાંછે. તેમના પુણ્ય નામ સ્મરણથી મા પેટી ઉઘડી જાય એમ કહીને જયારે તેણે કુહાડીને એ દારૂ પેટીને સ્પર્શ કરાવ્યે એટલામાં જ તે કુહાડોના સ્પર્શ માત્રથી સૂર્યના કિરણના સ્પર્શ માત્રથી જેમ ક્રમળ ખૂલી જાય છે તેમ તે ઉઘડી ગઇ. તે ખૂલતાં જે સધળાને ઘણું જ આશ્ચય થયુ કે, તેની અંદર તેા સોરકમુખસ્ત્રિકા
39
16
',
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૦
Page #143
--------------------------------------------------------------------------
________________
અને રજોહરણ આદિ મુનિવેશ છે. રાણી પ્રભાવતીને એ સમયે જે અપૂર્વ આન થયા જે વચન તીત છે. ઉદાયન રાજાએ તે સમયથી જીનદેવને સાચા દેવ માનવાની શરૂઆત કરી દીધી અને તેમાં દઢત્તર ભક્તિ જાગૃત થઈ રાખએ દરેક રીતે જીન ધર્મના પ્રચાર કરવામાં પેાતાની સઘળી શક્તિઓ ખર્ચવા માંડી. આ પ્રમાણે પતિને જીનધર્મની આરાધના કરવામાં અને તેના પ્રચાર કરવામાં તત્પર જોઈને રાણી પ્રભાવતીને અપાર આનંદ થવા લાગ્યા.
એક દિવસ જયારે રાણી પ્રભાવતી સામાયિક કરવાને તૈયાર થઈ રહેલ હતી ત્યારે પેાતાની જીણુશી સદારક મુહપત્તિને જોઇને દાસીને કહેવા લાગી-દાસી ! મારી આ સદારક મુહપત્તિ અણુશી થઈ ગયેલ છે. આથી આજે નવી મુહપત્તિ લાવીને મને આપે. દાસીએ એ વાત સાંભળીને રાણીને રક્ત સદેરક મુહપત્તિ લાવીને આપી. રાણીએ જયારે તેન જોઇ ત્યારે તેણે એને કહ્યુ–દાસ ! સામાયિક જેવા ધમ કાય માં રકત વસ્ત્રને ઉપયાગ કરવામાં આવતા નથી. છતાં પણ તે આમ કર્યું. જા, ખીજી મુખવસ્ત્રિકા લઇ આવ. આવુ કહીને રાણી પ્રભાવતીએ દાસીને હાથથી ધક્કો માર્યા. મનવા કાળે રાણીના હાથને ધક્કો લાગવાથી તે પડી ગઇ અને તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયુ. દાસીની આ દશા જોઇને રાણી પ્રભાવતી ખૂબજ દુઃખી થઇ આ સમયે તેના મનમાં એવા વિચાર આવ્યો કે, આ નિરપરાધી દાસીની હત્યા મારાથી થઇ છે તેથી મેં મારા વ્રતને ખંડિત કર્યુ છે. સંસારમાં વ્રત ખડિત વ્યકિતનું જીવન કાઇ કામનુ રહેતું નથી. જેથી હવે મારે જીવવાથી શું લાભ ? કારણ કે, જે વિવેકીહાય છે તે વ્રતભંગ થવાથી પાતાના જીવનના પિર
જ
ત્યાગ કરી દે છે. આથી હું અનશન કરીને મારા પાપનું પ્રયશ્ચિત્ત કરૂ એમાં જ મારી ભલાઈ છે. આ પ્રમાણે વિચાર કરીને રાણીએ પાતાના અભિપ્રાય રાજા ઉદાયનને કહ્યો. આ સાંભળીને રાજાએ કહ્યું દેવી! એ તે તું જાણે છે કે. મારૂં જીવન તારે આધીન છે. તું નહુ ... હા તા હું એક ક્ષણ પણ જીવિત રહી શકુ નહી. એવી સ્થિતિમાં આ અનશન વ્રતથી તને ઢાઇ લાભ નથી. રાણીએ જ્યારે રાજાને પાતાનાથી પ્રતિકૂળ જોયા ત્યારે રાજાને અનેક રીતે સંસારની અનિત્યતા સમજાવી પાને અનુકૂળ અનાવી લીધા. રાજા જ્યારે અનુકૂળ ખનો ગયા ત્યારે રાણીએ અનશનવ્રત ધારણ કરવાના વિચાર કર્યાં. પરંતુ રાજાએ ફરીથી રાણીને એ પ્રમાણે કહ્યુ−દેવી હું' તમારા આ વ્રતની અનુમેદના ત્યારે કરી શકુ કે, જ્યારે તું દેવ પર્યાય પ્રાપ્ત કરીને મને આ ત ધમ માં પ્રતિષ્ઠિત કરવાની પ્રતિજ્ઞા કરે. રાણીએ રાજાનું વચન માની લીધું. અને ચવિધ આહારનુ પ્રત્યાખ્યાન કર્યું. એ અનશન વ્રતની આરાધનાના પ્રભાવથી મરીતે તે સ્વર્ગમાં પહેાંચી ગઈ. સ્વર્ગની પ્રાપ્તિ છવા માટે જૈનધમ ની આશધનના આનુષંગિક ફળરૂપ માનવી જોઈએ. રાણી જ્યારે સ્વગ લેાકમાં જઈને દેવીના પર્યાયથી ઉત્પન્ન થઈ ત્યારે તેણીએ રાજાને સ્વપ્નમાં જૈનધર્મની વિશિષ્ટતા વારંવાર સમજાવી, પરંતુ રાજાના હૃદયમાં તપસ્વીઓ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૧
Page #144
--------------------------------------------------------------------------
________________
તરફ જે ભકિત હતી તે ઓછી ન થઈ ખરૂં છે કે, પ્રાણીઓને દૃષ્ટિર ગની નીલેરાગની માફક દુખેંચ હોય છે. આ દેવીએ એક સમય તપસ્વીઓમાંથી રાજાને અનુરાગ દૂર કરવા માટે પોતે જ તાપસનું રૂપ લઈને રાજાને માટે ઘણાં જ અમૃતમય ફળે લાવીને આપ્યાં રાજાએ જ્યારે તેને ચાખ્યાં તો તેને તેના સ્વાદ એકદમ આનંદપ્રદ લાગ્યો. અને ખાઈને તે ઘણા જ ખુશી થઈને તે આવેલા તપસ્વીને કહેવા લાગ્યા. તપસ્વીન ! કહો તો ખરા છે, આવાં ફળ કયાં ઉત્પન્ન થાય છે, સાંભળીને તાપસે કહ્યું –ાજન ! અહિંથી થોડે દૂર અમારા આશ્રમમાં આવાં જન દુર્લભ ફળ ઘણાંજ છે. રાજાએ જયારે આ વાત સાંભળી ત્યારે એ ફળની ચાહનાથી આકૃષ્ટ થઈને તે તાપસના આશ્રમે ગયા. આના પહેલાં એ દેવીરૂપ તાપસે પોતાની દૈવીશક્તિના પ્રભાવથી તાપસ આશ્રમ અને તપસ્વીઓને ત્યાં બનાવ્યા હતા. જયારે તે રાજાની સાથે આશ્રમે પહોંચ્યા ત્યારે તે દેવી કલિપત તાપોએ તેને કહ્યું-“ અરે ! તમે કોણ છો, અને અહીં શા માટે આવ્યા છો?” આ પ્રમાણે ક્રોધાવેશથી બોલતાં બોલતાં તે લેકે રાજાને મારવા માટે તૈયાર થઈ ગયા. રાજાએ જ્યારે તેમને આવો વહેવાર જોયો ત્યારે મનમાં વિચાર્યું કે, સઘળા તાપસ લેકો દુષ્ટ છે. એમની સાથે પરિચય રાખ યોગ્ય નથી. આ પ્રકારના વિચારથી ભયભીત બનીને તે પિતાના નગરની તરફ ભાગવા માંડે, તેને ભાગતે જોઈને તાપસ પણ તેની પાછળ પાછળ દેડયા. દેડતા એ રાજાને તે જંગલમાં કેટલાક મુનિ નજરે પડ્યા. જેથી રાજાએ ઘણા જોરથી રડે પાડીને કહ્યું. મહારાજ આપ કો મને આ પાપકારી તાપથી બચાવે. હું આપની શરણમાં આવેલ છું. રાજાની વાત સાંભળીને મુનિઓએ કહ્યું-રાજન ! ગભરાવ નહી. હવે જ્યારે તમે અમારી શરણમાં આવી ચૂક્યા છે તે, કઈ પણ પ્રકારને તમારા માટે ભય નથી. આ પ્રમાણે જ્યારે તે મુનિઓએ રાજાને કહ્યું તે, એ દેવીએ પિતાના પ્રભાવથી ઉત્પન્ન કરેલા તાપસે ત્યાંથી પાછા વળી ગયા. મુનિઓના શરણમાં આવેલા આ વીતભય પાટણના અધીશ્વરને કર્ણોને પ્રિય લાગે તેવાં અમૃતતુલ્ય વચનોથી જૈનધર્મને ઉપદેશ સંભળાવ્યો. ઉપદેશ સાંભળીને રાજા પ્રતિબુદ્ધ થઈ ગયા તેમણે ત્યાંને ત્યાંજ શ્રાવક ધર્મને અંગિકાર કરી લીધું. પ્રભાતમાં મેઘની ગજના જે દેને ઉપાય નિષ્ફળ થતું નથી. આ પછી એ દેવી રાજાને જૈનધર્મમાં સ્થિર કરીને અને પિતાનું સ્વરૂપ પ્રગટ કરીને પિતાના સ્થાને ચાલી ગયાં. આ પ્રકારે રાજા શ્રાવક ધર્મમાં દઢ થઈ જવાથી તેમના અનુયાથી બીજા રાજા તથા તેમની સઘળી પ્રજાએ શ્રાવક ધર્મને સ્વીકાર કરી લીધા.
એક સમયની વાત છે કે, કઈ વિદ્યાધર શ્રાવક વૈરાગ્ય ભાવનાથી વાસિત અંત:કરણવાળ બનીને ભગવાન મહાવીર પ્રભુની વંદના કરવા માટે આવી રહેલા હતે ચાલતાં ચાલતાં રસ્તામાં તેને વીતભય પાટણ આવ્યું. તે ત્યાં આવીને રાજાને મહેમાન થયે. કમ સંજોગે તે ત્યાં પહોંચતાંજ માં પડયે. રાજાની એક દાસી હતી જેનું નામ કુબજા હતું. તેણે એ શ્રાવકની સેવા પિતાના પિતાની માફક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩ર
Page #145
--------------------------------------------------------------------------
________________
કરી. આથી એની માંદગી ચાલી ગઈ આ વિદ્યાધર શ્રાવકની પાસે એકસો ગોળીઓ હતી જેનાથી સઘળા અભીષ્ટની સિદ્ધિઓ થતી હતી. એ શ્રાવકેએ સઘળી ગાળિયો એ કુબજા દાસીને આપી દીધી. અને પ્રવજ્યા ગ્રહણ કરવા માટે તે પોતે ભગવાનની પાસે ચાલ્યા ગયા. કુજા દાસીએ એ ગોળી માથી એક ગોળી હું સેનાના વણ જેવી બની જાઉં” એવા અભિપ્રાયથી ખાધી તો તે એજ વખતે સેનાના જેવા રંગવાળી બની ગઈ. અને તેથી સુવર્ણ ગુલીક એવું એનું નામ પણ પડી ગયું. ડોક કાળ વીત્યા પછી ચારે બાજુએ ફેલાયેલી એ વાતને સાંભળીને ચંડપ્રોદ્યતને તેને બેલાવવા માટે પિતાના દૂતને મોકલ્યા. એ દતે વીતભય પાટણમાં આવીને સુવર્ણ ગુલીકાને કહ્યું કે હું અવંતિ નરેશ ચંડ પ્રદ્યતન તરફથી તમારી પાસે આવેલ છું. જેથી તમો મારી સાથે અવંતિ ચાલો. આ પ્રકારનું દૂતનું વચન સાંભળીને સુવર્ણ ગુલીકાએ કહ્યું કે આ નીતિ છે કે, કોઈ સ્ત્રી પહેલાં નહીં જોયેલ પુરૂષની પાસે પિતાની મેળે જતી નથી. આથી જે ચંડઅદ્યતન રાજા અહીં આવે તે હું તેની સાથે આવું. એ સીવાય નહીં. આ પ્રકારનું સુવર્ણગુલીકાનું કહેવાનું સાંભળીને દૂત પાછો અવંતી ચાલી ગયે. અને ચંડપ્રદ્યોતન રાજને સુવર્ણયુલીકાએ જે કાંઈ કહ્યું હતું તે સઘળું કહ્યું. ચંડપ્રદ્યોતના દૂત સાથે આવેલા સુવર્ણ ગુલીકાના પ્રત્યુતરને સાંભળીને અવંતિથી તે પોતાના ગંધ હસ્તી અનલગિરી હાથી ઉપર સવાર થઈને ચા. ચાલતાં ચાલતાં રાત્રીના સમને ગુપ્ત રીતે તે વિતભય પાટણ પહોંચ્યો. ત્યાં આવતાં જ તે સુવર્ણયુલીકાને ગુપ્ત રીતે મળે. રાજા તેને હાથી ઉપર બેસાડીને ઉજજયીની લઈ ગયે. અનલગિરી હાથી વીતભય પાટણમાં આવેલ હતું ત્યારે તેણે ત્યાં મળમૂત્ર કરેલું ગંધને સુંઘતાં જ ત્યાંના સઘળા હાથીઓ મદ વગરના થઈ ગયા અને ગંધ હસ્તી જે દિશામાં ગયે જ દિશા તરફ સઘળા હાથી સુંઢને ઉંચી કરીને મોઢું ફાડી રાખીને જોતા જોતા ઉભા હતા. સવાર થતાંજ મહાવતેએ જ્યારે આ દેખાવને જોયે. અને હાથીઓને મદવગરના બકરીના જેવા જોયા ત્યારે સબ્રાંત બનીને રાજાની પાસે દેડી ગયા. અને આ સઘળા સમાચાર તેમણે રાજાને સંભળાવ્યા. રાજાએ જ્યારે હાથીઓની આવા પ્રકારની દયામય સ્થિતિ સાંભળી તે તેમણે તુરત જ હાથીઓની ચિકિત્સા કરવાવાળા વદોને હાથીઓની ચિકિત્સા કરવા માટે મોકલી આપ્યા. તેઓએ ત્યાં પહોંચીને ઘણી જ સાવધાનીથી ચિકિત્સા કરીને તે હાથીને મૂળ સ્થિતિમાં લાવી દીધા. પછીથી રાજા પાસે જઈને તેમણે એ પ્રમાણે કહ્યું-મહારાજ ! આપના આ સઘળા હાથી ગંધહાથીના મળમૂત્રની ગંધને સુંઘવાથીજ નિર્મદ થયા છે. આ સિવાય આવા રોગથી સમડાઈ જવાની કેઈ પણ સંભાવના રહેતી નથી. ગંધહસ્તીના અધિપતિ જે આ સમયે કઈ પણ હોય તો તે એક ચંપ્રદ્યોત રાજાજ છે ખબર પડે છે કે, તેમને એ હાથી રાત્રીના વખતે અહીંયા આવેલ છે. જ્યારે આવી વાત તે વૈદરાજે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૩
Page #146
--------------------------------------------------------------------------
________________
તે રાજાને કહી રહ્યા હતા કે, એટલામાંજ નગર નિવાસીઓએ પોતાના નગરમાં તેના પગલાને જોઈને તે હાથીનુ આવવુ. રાજા પાસે જાહેર કર્યું. રાજા આ વાતથી જાણકાર બનીને પાતાના રાજપુરૂષોને કહેવા માંડયા-જીએ ચપ્રદ્યોતન અહી' કેવી રીતે આવ્યા ? આ સમયે રાજમહેલની એક દાસીએ આવીને રાજાને ખબર આપી કે મહારાજ ! સુવણુંગુલીકા દેખાતી નથી. એ સમાચાર સાંભળતાંજ રાજાના દિલમાં નક્કી થઈ ગયુ કે, અવશ્ય સુત્ર ગુલીકાનું હરણ કરવા માટેજ ચડપ્રદ્યોતન અહી આવેલ હશે. આ પ્રકાર વિચાર કરીને તેના આવા નિ ંદિત કૃત્યથી ક્રોધિત બનીને રાજાએ તે સમયે પેાતાના એક દૂતને સમાચાર પહોંચાઢવા ચંડપ્રદ્યોતન પાસે મેકલ્યા. દૂતે ત્યાં જઈને ચ’પ્રદ્યોતનને કહ્યુ’-રાજન ! જેના પરાક્રમથી ભલભલા શત્રુએ તેનાથી દબાઇને શરણાધીન બનેલ છે તેવા મહાપ્રતિભાશાળી ઉદાયન રાજાએ મને સ ંદેશા પહાંચાડવા આપની પાસે મેકલેલ છે કે, તમે અમારા નગરમાં ચારની માફ્ક આવીને મારી સુવર્ણાંગુલીકા દાસીનું હરણ કરી ગયેલ છે. તે કામ સારૂં નથી કર્યું, એનું પરિણામ ખૂબજ ખરાખ આવશે, જે ચાર હાય છે તે નીતિ અનુસાર દડને પાત્ર જ હેાય છે. તમેા નિલજ્જ બનીને આવા કૃત્યમાં પ્રવૃત્ત થયા ા તા પછી તમેાતે ફ્રેંડ શા માટે આપવામાં ન આવે ? આ સઘળા વિચારાથી હું તમને શિક્ષા આપવા માટે તમારા નગર ઉપર ચડાઇ કરીશ. આથી તમે લડાઈ માટે તૈયાર રહેશે. આ પ્રકારના ઉદાયન રાજાએ મેાકલેલા સમાચાર નૂતના માઢેથી સાંભળીને ચંડપ્રદ્યોતન રાજાએ ક્રોધમાં આવીને દૂતને કહ્યું ! શું તમે જાણતા નથી કે, જે રાજા સમથ હાય છે તે, ચાહે તેના રત્નનું હરણ કરી શકે છે. તેમાં લજજાની કાઇ વાત નથી, મે' એવું જ કરેલ છે. આથી ઉદ્ભાયન રાજાના દાસી રત્નને હરણ કરવાવાળા મને નિર્લજ્જ મતાવવા એ ઉચિત નથી. હવે રહી યુદ્ધ કરવાની વાત તે જઇને તેમને કહી દો કે, પતિ સાથે માથું ટકરાવનારનુ જ માથું ફૂટે છે. પર્વતનું' કાંઇ બગડતું નથી. બિચારા ઉદાયનમાં એવી કઇ શકિત છે કે, તે મારા સામના કરી શકે? શું તેને ખબર નથી કે, મારા ગંધહાથીની સામે પર્યંત પણ ટકી શકતા નથી. તો પછી ઉદાયનના મામુલી હાથીએનું તે શુ સામર્થ્ય છે કે, જે એની સામે ટકકર લઇ શકે, ? છતાં પણ જો તેને યુદ્ધ કરવાની ઉમ્મીદ થઇ રહી હોય તે તેને માટે મારૂ આમત્રણુ છે. યાદ રાખજો કે, તે અહીથી જીવતા જઈ શકશે નહી. નિયમથી મૃત્યુના અતિથિ અનીને જ પાછા જશે. આ પ્રકારના ચંડપ્રદ્યોતનના સ ંદેશાને સાંભળીને કૃત વીતભય પાટણ પાછે ર્યાં અને ઉદાયન રાજાને અક્ષરશઃ જે કાંઇ ચડપ્રદ્યોતને કહ્યું હતું તે કહી સંભળાવ્યુ. તથા એ પણ કહી દીધું કે, મહારાજ ચંડપ્રદ્યોતન આપની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ રહેલ છે. તે પેાતાના અન્યાયને પણ ન્યાયનીજ તુલા ઉપર તાળી રહેલ છે. આથી એવી અન્યાયી વ્યકિતના મદ અવશ્ય ઉતારવા જોઇએ. દૂતની વાત સાંભળીને તુરતજ રાજાએ યુદ્ધની ઘેષણા કરાવી દીધી. સેનાપતિને એવા પણ આદેશ આપ્યા કે, આપણા અનુયાયી જે દસ રાજા છે તેને પણ આ સંદેશા પહેાંચાડી દો. જેથી તેએ પણ પેાતાની સેનાને સાથે લઈને આપણી સહાયતા માટે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૪
Page #147
--------------------------------------------------------------------------
________________
તૈયાર રહે. આ પ્રકારની સઘળી ઉચિત વ્યવસ્થા કરીને રાજા ઉદાયન જેઠ મહીનામાં સૈન્ય સહિત મુગટ બંધ તે દસ રાજાઓને તથા પોતાના સૈન્યને સાથે લઈ અવંતીની તરફ ચાલી નીકળ્યા. ઉદાયનના ચાલતા એ સૈન્યથી ઉડેલી ધૂળથી ચારે દિશાઓ ધૂળથી ઘેરાઈ ગઈ હતી આ પ્રમાણે ભારે આડંબર સાથે ચાલીને ઉદાયન રાજા કેટલેક સ્થળે દરમજલ મુકામ કરીને મરૂભૂમિમાં જઈ પહોંચ્યા. ત્યાં પાણીની ખેંચ હોવાને કારણે એ પ્રદેશમાં પાણી મળવું દુર્લભ હેવાથી રાજાના કેટલાક સૈનિકે પાણી ન મળવાથી જ્યારે મછિત બની ગયા ત્યારે રાજાએ તે સમયે પ્રભાવતી દેવીનું સ્મરણ કર્યું. આથી તેણે ત્યાં આવીને અગાધ જળથી છલછલ ભરેલા તથા કમળોથી સુશોભિત ત્રણ જળાશયની રચના કરી દીધી, રાજાના સૈનિકે એ જળાશયોમાં મન માન્યું જળપાન કર્યું અને સ્વસ્થ થઈને પછી તે આગળ ચાલયા. અન્નના વગર તે પ્રાણી કઈરીતે જીવી શકે છે પરંતુ પાણી વગર જીવી શકાતું નથી. જ્યારે રાજાની એ ચિંતા શાંત થઈ ત્યારે દેવી રાજાને પૂછીને પિતાના સ્થાન ઉપર ચાલી ગઈ. ચાલતાં ચાલતાં રાજા ઉજીની પાસે પહ ચી ગયા અને પિતાના તંબુ ત્યાં ઉભા કરાવી દીધા. રાજાએ એ સમયે વિચાર કર્યો કે આ સંગ્રામમાં બને તરફના દ્ધાઓને વ્યર્થમાં જ વિધ્વંસ થશે. આથી ઉચિત તે એ છે કે, મારૂં અને ચંડપ્રદ્યોતનનું જ સામ સામું યુદ્ધ શા માટે ન થાય? આ પ્રકારના વિચ રથી રાજા ઉદાયને પિતાના એક દૂતને રાજા ચંડપ્રદ્યોતનની પાસે સંદેશો લઈને મેક, દૂત રાજા ઉદાયનને સંદેશો લઈને રાજા ચંડપ્રદ્યોતન પાસે પહોંચ્યા અને રાજ ઉદાયનને સંદેશ સંભળાવ્યો કે “નિરપરાધી સૈનિકેનો વિનાશ સર્વથા અનુચિત છે. આથી હું અને તમે બન્નેનું જ યુદ્ધ થાય તે ઠીક છે” આમ કહી દીધું. તથા સાથે એવું પણ કહ્યું કે, મહારાજ ઉદાયન રાજાએ એવું પણ પૂછાવ્યું છે કે, આપ રથ ઉપર, ઘોડા ઉપર કે હાથી ઉપર ચડીને યુદ્ધ કરવા ચાહો છો અથવા તે ભૂમિ ઉપર રહીને ? જેવું આપને ઠીક લાગે તેવું આપ કરે પરંતુ આના ખબર અમને અવશ્ય અવશ્ય મોકલાવજે. જેથી અમે પણ એ પ્રમાણે યુદ્ધ સ્થાન ઉપર પહોંચીએ ઉદાયન રાજાના દૂતનો મોઢેથી આવા પ્રકારને સંદેશે સાંભળીને ચંડપ્રદ્યોતને કહ્યું- હે દૂત! તમે જઈને તમારા રાજાને કહી દે કે હું રથમાં બેસીને જ યુદ્ધ કરીશ. દૂતે ચંડપ્રદ્યોતનના આ સમાચાર રાજા ઉદાયનને કહી સંભળાવ્યા. બીજે દિવસે રાજા ઉદાયન યુદ્ધ માટે તૈયાર થયા અને રથ ઉપર બેસીને યુદ્ધ ભૂમિ ઉપર જઈ પહોંચ્યા પરંતુ કુટિલમતિ ચંડપ્રદ્યોતને વિચાર કર્યો છે. જે હં રાજા ઉદાયનની સામે રથમાં બેસી યુદ્ધ કરવા જાઉં તે મારે વિજય થવો અસંભવ છે આથી અનલગિરિ હાથી ઉપર ચડીને જ યુદ્ધ કરવું ઉચિત છે. આવા પ્રકારનો વિચાર કરી ચંડપ્રદ્યોતન અનિલગિરિ હાથી ઉપર બેસીને યુદ્ધ ભૂમી ઉપર પહોંચશે. આ પ્રમાણે ચંડપ્રદ્યોતનને યુદ્ધ ભૂમી ઉપર આવેલ જોઈને ઉદાયને કહ્યું–અરે જુઠું બોલનારા ! તમે પ્રતિજ્ઞા ભ્રષ્ટ કેમ થઈ રહ્યા છો! જે રથને છેડીને હાથી ઉપરે ચડીને આવ્યા છે. છતાં પણ યાદ રાખો કે તમારી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૫
Page #148
--------------------------------------------------------------------------
________________
કુશળતા નથી. આ પ્રમાણે કહીને ઉદાયન રાજાએ પિતાના રથને મંડલાકાર ફેર. ચંડપ્રદ્યોતને પણ પિતાના હાથીને એની પાછળ પાછળ દેડાવ્યા. જેમ જેમ હાથી દેડવા માટે પગને ઉપાડવા લાગ્યો તેમ તેમ ઉદાયને પિતાના તીક્ષણ તીરે દ્વારા એના એ પગલાનું વેધન કરવાનું શરૂ કર્યું. આ પ્રમાણે ચરણેથી ઘાયલ બનેલ એ ગજરાજ આકુળ વ્યાકુળ થઈને યુદ્ધ ભૂમીને છોડીને ભાગવા માંડયો. હાથીને ભાગતે જોઈને ઉદાયને હાથીની પીઠ ઉપર બેઠેલા ચંડપ્રદ્યોતનને યુકિતથી પાશ નાખીને નીચે પછાડી દીધું. અને પછી અગ્નિમાં તપાવેલા લોઢાનાસળીયાથી તેના મસ્તક ઉપર “આ દાસી પતિ છે” આ પ્રકારના અક્ષરેને અંકિત કરાવી દીધા. પછીથી લાકડાના એક પાંજરામાં તેને બંધ કરીને તેને સાથે લઈને પિતાના દેશ તરફ રવાના થઈ ગયા ચાલતાં ચાલતાં રસ્તામાં વર્ષાઋતુને પ્રારંભ થઈ ગયો અને પ્રસ્તાઓ ચારે તરફથી જળથી ભરાઈ ગયા હતા. રાજા ઉદાયને જ્યારે આ પ્રકારની સ્થિતિ જોઈ ત્યારે તેણે પિતાના સિન્યને નગરના એક ભાગમાં સ્થાપિત કરી દીધું. અર્થાત સિન્યને અલગ અલગ સ્થળેએ નગરમાં વસાવી દીધું. અને એ સ્થળે માટીથી એક મકાન તૈયાર કરાવીને દસ રાજાઓને એના રક્ષણ માટે નિયુકત કર્યા. આ પ્રકારે સોના વસવાટથી વેપાર માટે કેટલાક વેપારીઓ પણ ત્યાં આવીને વસ્યા. આ નગરનું નામ દસ રાજાઓના રક્ષણ તળે રખાયેલ હોવાથી દસપુર એવું પડયું. રાજા ઉદાયને પિતાની સાથે પકડીને લાવેલા ચંડપ્રદ્યોતનને આદર સત્કાર સારી રીતે કરવામાં કોઈ જાતની ઉણપ ન રાખી, તેમ જ પિતાની માફક તેની રક્ષા કરી.
એક દિવસે પર્યુષણ પર્વથા સંતત્સરીના દિવસે રાજા ઉદાયને પિષધ કર્યું. ત્યારે રસેયાએ ઉદાયનની આજ્ઞાથી ચંડપ્રદ્યોતનને પૂછયું-રાજન્ ! આજે આપ શું જમશે? રસોયાનો આ પ્રશ્ન સાંભળીને ચંડપ્રદ્યોતને મનમાં વિચાર કર્યો, આજે નિશ્ચયથી ઝેર આપીને આ લેકે મને મારી નાખવા ચાહે છે. નહીંતર આ પ્રશ્ન કરવાની આજે શું જરૂર હતી ? આજ સુધી તે મને પૂછયા વગર આ લેકે મને ખાવા માટે સારામાં સારૂં ભેજન આપતા હતા. તે પછી આજે “આપ શુખાશે?” આ પ્રશ્ન પૂછવાનું કારણ શું? ચંડપ્રદ્યોતન જ્યારે આ પ્રકારના વિચારમાં મગ્ન હતા ત્યારે તે સમયે આ પ્રશ્નનું રૂપષ્ટીકરણ કરતાં રસોઈયાએ કહ્યું-આજે આપને એ ખાતર પૂછવામાં આવે છે કે આજે સંવત્સરી દિવસ છે, એટલા માટે રાજાએ સપરિવાર પિષધ કરેલ છે. રાજા ચંડપ્રદ્યોતને આ વાત સાંભળી ત્યારે તેને ઘણીજ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા કે, દેવાનુપ્રિય ! આજે તે ઘણું જ સારું કર્યું છે કે, આજે સંવત્સરી પર્વ હેવાના સમાચાર મને આપ્યા. હું પણ શ્રાવકને પુત્ર છું, જેથી હું પણ આજે પિષધ કરીશ. દસે ઈયાયે ચંડપ્રદ્યોતનનું આમ કહેવું સાંભળીને ઉદાયન રાજને નિવેદન કરતાં કહ્યું કે, મહારાજ ! આજે ચંડપ્રદ્યોતને પણ પિષધ કરેલ છે. કારણુમાં તેમનું એવું કહેવાનું છે કે, હું પણ શ્રાવક છું. ર યાની વાત સાંભળીને ઉદાયને કહ્યું, હું જાણું છું, કે એ શ્રાવક છે. પરંતુ માયારૂપ આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૬
Page #149
--------------------------------------------------------------------------
________________
આ શ્રાવક બંધાયેલ રહેવાથી મારું આજનું પર્યુષણ શુદ્ધ નહીં રહે જેથી એને બંધનમુકત કરી દેવો જોઈએ. એ વિચાર કરીને ઉદાયને ચંડપ્રદ્યોતનને બંધન મુકત કરી દીધાઅને તેની સાથે સપરિવાર પિષધ કર્યું. ચંડપ્રોદ્યતનને કેઈએ કહી દીધું કે, જુએ આજે સંવત્સરીને દિવસ છે જેથી આપને બંધન મુકત કરવામાં આવેલ છે. જેથી જ્યારે રાજા આપની પાસે સાંજના વખતે ક્ષમાપના કરવા આવે ત્યારે તેને આ પ્રમાણે કહેજો કે, “જે તમે મને સંપૂર્ણ પણે મુક્ત કરી દો તો હું આપની સાથે ક્ષમાપના કરી શકું” ચંડતેદ્યોતને આ પ્રમાણે કર્યું. રાજા જ્યારે સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને ચંડપ્રદ્યોતનની ક્ષમાપના કરવા લાગ્યા ત્યારે ચંડપ્રદ્યોતને કહ્યું કે, જે આપ મને સંપૂર્ણ બંધાન મુક્ત કરી દેતા હે તે ક્ષમાપના કરી શકું. ઉદાયને ચંડપ્રઘાતનના આ પ્રસ્તાવને ઘણાજ હર્ષ સાથે સ્વીકાર કરી લીધા. બીજે દિવસે ઉદાયને ચંડપ્રદ્યોતનની સાથે પારણું કર્યું. ત્યારે વર્ષાકાળ પુરે થઈ ગયો ત્યારે ઉદાયન ચંડપ્રદ્યોતનની સાથે વીતભય પાટણમાં આવ્યા અને પિતાની કન્યાને વિવાહ ચંડપ્રદ્યોતનની સાથે કરી દીધો. દહેજમાં ઉદાયને તેનું જીતેલું રાજ્ય આપી દીધું. અને કપાળ ઉપર લેઢાની સળીથી અંકિત કરેલ અક્ષરને ઢાકી રાખવા નિમિત્તે પાઘડી બંધાવી. આથી રાજાઓ માથા ઉપર પાઘડી બાંધવા લાગ્યા. આના પહેલાં તે રાજાઓ માથા ઉપર મુકટ ધારણ કરતા હતા. કેટલાક દિવસો પછી ચંડપ્રદ્યોતને ઉજજયની જવા માટે ઉદાપનને કહ્યું, ત્યારે ઉદા ને તેને જવાની આજ્ઞા આપી આથી રાજા ઉદાયનની પુત્રીની સાથે પોતાની રાજધાનીમાં પાછા આવી ગયે.
એક દિવસ રાજા ઉદાયન પિષધ કરવા માટે પિષધશાળામાં રહ્યા ત્યાં રાત્રીના વખતે ધર્મ જાગરણથી જગતા રહીને એ વિચાર કર્યો કે, જે નગર, ગ્રામ, આકર અને દ્રોણ આદિવાળા માણસો ધન્ય છે કે, જ્યાં જગતગુરૂ વર્ધમાન સ્વામી વિહાર કરે છે. તથા એ નૃપાદિકને પણ ધન્ય છે કે, જે પ્રભુની અમૃતમય વાણી સાંભળીને દીક્ષા ગ્રહણ કરે છે. અગર શ્રાવકનું વ્રત લ્ય છે. જે વીર પ્રભુનું આગમન આ વિતભય પાટણમાં થઈ જાય તે હું પણ તેમની પાસેથી દીક્ષા ગ્રહણ કરીને મારૂં જીવન સફળ કરી લઉં. ભગવાન મહાવીર પ્રભુએ ઉદાયનના આ વિચારને પિતાના જ્ઞાન દ્વારા જાણીને ચંપાપુરીથી વિહાર કરી. ગ્રામનુગ્રામ વિચરણ કરતાં કરતાં વીતભય પાટણના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. જ્યારે ઉદાયનને પ્રભુના આગમનના ખબર મળ્યા ત્યારે તે ભગવાનની પાસે આવીને વંદના અને પર્યું પાસના કરીને બેસી ગયા પ્રભુએ ધર્મને ઉપદેશ આપે. આ સાંભળીને ઉદાયને ભગવાનને નિવેદન કર્યું,ભગવાન ! જ્યાં સુધી હું મારા પુત્રને રાજ્યાસન સુપ્રદ કરીને દીક્ષા લેવા માટે આપની પાસે આવું ત્યાં સુધી આપ અહીંજ બીરાજમાન રહે. ઉદાયનની વાત સાંભળીને પ્રભુએ કહ્યું–ઉદાયન! શુભકાર્યમાં વિલંબ કરો ન જોઈએ. પ્રભુને એ આદેશ મળતાં ઉદાયન પિતાના મહેલમાં આવ્યું અને વિચારવા લાગ્યું કે, જે હં પત્ર અભિજીતને રાજ્ય સેવું તે તેમાં આસક્ત બની જશે. અને એ કારણે આત્મકલ્યાણથી વિમુખ બની તે આ સંસારમાં ઘણુકાળ સુધી જન્મ મરણના ચક્કરમાં ફસાયેલું રહેશે.
આ કારણે પુત્રને ય ન આપતાં આ રાજ્ય ભાણેજને આપી દેવું જોઈએ. આ પ્રકારને વિચાર પિતાના પુત્ર અભિજીત સમક્ષ પ્રગટ કરીને ઉદાયને રાજ્યગાદી પિતાના કેશી નામના ભાણેજને સુપ્રત્ કરી. અને પોતે વીર પ્રભુની પાસે જઈને દીક્ષા અંગીકાર કરી ઉદાયનને દીક્ષા મહોત્સવ કેશીએ કર્યું. રાજા ઉદાયને મુની બનીને અતિ દુષ્કર એવા માસ ઉપવાસરૂપ તપેદ્વારા કર્મોનું અને શરીરનું શોષણ કરતાં કરતાં વિચરવા માંડયું. જે દિવસે પારણાને દિવસ થતો હતો તે દિવસે તેઓ અન્નપ્રાન્ત આહાર લેતા હતા. આથી એમનાં શરીરને રોગોએ ઘેરી લીધું. રોગોને શાન્ત કરવા માટે ગ્રામાનુગ્રામ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૭
Page #150
--------------------------------------------------------------------------
________________
વિહાર કરવાવાળા મુનિરાજ ઉદ્ગાયને વીતભય પાટણ તરફ વિહાર કર્યો જ્યારે ઢાકાને આ ખબર મળ્યા કે ઉદાયન મુનિ વીતભય પધારી રહ્યા છે તે કારણ વગરના વેરી દુષ્ટ મંત્રીઓએ કેશી રાજાને એવુ કહ્યુ કે, મહારાજ! આપના મામા ઉદાયન મુની પરી ષહુને સહન કરવામાં અસમર્થ બનવાથી તેએ હવે રાજ્યની લાલસાથી અહી' પધારી રહ્યા છે. આથી એમના અહી આવવાથો આપ તેમના વિશ્વાવ કરશે નહી. મંત્રીઓની આ વાતને સાંભળીને કેશી રાજાએ કહ્યું, ભાઇ ! રાજ્ય તે એમનુ જ છે જો તે લેવા ઇચ્છે તે લઈ લે. આમાં મને કેઈ વાંધા નથી. ધન સ્વામી પેાતાના મૂકેલા-સાંપેલા ધનને જો પાછું માગે તે વણિક પુત્રને ક્રોધ કરવા તે મૂર્ખતા છે. આવું સાંભળૌને દુષ્ટ મંત્રીઓએ કહ્યું, સ્વામીન્ ! આ વિણક જનેાની વાત નથી. આ વાત તે ક્ષત્રિચાની છે. ક્ષત્રિયાના એ ધમ નથી કે, પેાતાને મળેલા રાજ્યને તે પાધુ' આપી દે. ક્ષત્રિય તે પેાતાના પિતાની પાસેથી પણ બળાકારે રાજ્ય આંચકી લે છે. આથી રાજ્ય પાછું આપવું' તેમાં આપની શાભા નથી. ભલા સંસારમાં એવા કાઇ છે કે, જે પેાતાને મળેલું રાજ્ય પાછું આપી દે? કેશીએ કહ્યું કે, તા બતાવા આ વિષયમાં શુ કરવું જોઈએ ? દુષ્ટએ પેાતાના પાસેા ખરાખર પડેલા જોઇને એટલે કે પાતાની વિચારધારા રાજાએ સ્વીકારી લીધી છે તેમ જાણીને કહ્યું કે, આજેજ એવા પ્રકારની રાજઘાષણા કરાવી દે કે, જે કાઈ દાયન મુનિને રહેવા માટે સ્થાન આપશે તે રાજાના અપરાધી ગણાશે અને દડને પાત્ર બનશે. તેમજ આ રાજઆજ્ઞા જે મુનિ સુધી પહાંચાડશે તે પણ દડને પાત્ર થશે. જો માની લેવામાં આવે કે કૈાઇ નિલય વ્યક્તિ આ રાજઆજ્ઞાની પરવા ન કરતાં તેમને સ્થાન આપી પણુ કે તે તેવી સ્થિતિમાં આપે એવુ કરવુ જોઈએ કે, આપ તેમને સન્માન સાથે આપના ઉદ્યાનમાં લઈ આવે અને ત્યાં વિષ મેળવેલા આહારના દાનથી તેમને મારી નાખવા,
આ તરફ વિહાર કરતાં કરતાં મુનિરાજ ઉદ્યાયન પણુ વીતભય પાટણમાં આવી પહોંચ્યા. પરંતુ કાઇએ પણ તેમને સ્થાન ન આપ્યું. ત્યાં એક કુંભાર હતા તેણે તેમને પેાતાની વાસણ બનાવવાની કેૉંઢમાં સ્થાન આપ્યું કેશીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે દુષ્ટ મંત્રીઓ સાથે ત્યાં આવ્યે અને નમસ્કાર કરીને કહેવા લાગ્યા. ભદન્ત ! આપ રાગી છે, આ કુંભારની કેાડ આપને રહેવા ચેગ્ય નથી. આથી આપ ઉદ્યાનમાં પધારીને ત્યાં નિવાસ કરેા તા સારૂ થાય. ત્યાં આપના રંગનું નિદાન કરાવીને રાજવૈદ્યો દ્વારા ઔષધિ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આનાથી આપના રોગ પણ શાન્ત થઈ જશે. કેશીની આ પ્રાર્થનાને સાંભ ળીને મુનિરાજ ઉદાયન ઉદ્યાનમાં જઈને રોકાયા. કેશીએ તેમના રોગના ઈલાજમાં વૈદ્યો મારફત વિષભેળવેલી ઔષધીએ અપાવી. મુનિ ઊદાયને એ ઔષધીને પી લીધી. પર ંતુ તે પીતાંની સાથેજ વિષથી તેમના શરીરમાં ભારે આકુળ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૮
Page #151
--------------------------------------------------------------------------
________________
વ્યાકુળતા જાગી પડી. આથી તેમના મનમાં નિશ્ચય થયે કે, મને વૈદો દ્વાંરા વિષ મિશ્રિત ઔષધીએ આપવામાં આવેલ છે. ભલે અપાવેલ હાય એની શી ચિંતા છે. આ શરીર તે વિનશ્વર જ છે. આથી મારૂં કાંઇ બગડવાનું નથી. આવા પ્રકારની પવિત્ર વિચારધારાથી ઉદાયનમુનિ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થયા. તેમણે તે સમયે સુપરિણામરૂપ પ્રશસ્ત અધ્યવસાયના પ્રભાવથી કેવળ અવસ્થાને પ્રાપ્ત કરી મુક્તિપદને પામ્યા. ઉદાયન મુનિના મેક્ષ ચાલ્યા જવાથી તેમની ભક્ત એવી કોઈ દેવીએ તેમના મૃત્યુનું કારણ જાણીને એ આશ્રય આપનાર કુંભારને એ નગરથી બહાર કરીને સીનપલ્લી નામના એક ગામમાં વસાવી દીધા. પછીથી એ નગરને ધૂળને વરસાદ કરીને તેના નાશ કરી દીધા, કેશી રાજા કે તેના દુષ્ટ મંત્રીએ તથા સઘળા પુરવાસીઓમાંથી કાઈ પણુ જીવતુ ન ખચ્યું. પછીથી દેવીએ પેાતાની શક્તિ દ્વારા કુંભારના નામથી સીનપલ્લી ગામને કુંભકારપુરના નામથી વસાવી દીધું.
આ તરફ ઉદાયન પુત્ર અભિજીતે જ્યારે જાણ્યુ કે પિતાએ રાજગાદી ઉપર કેશીને સ્થાપિત કરી દીધેલ છે ત્યારે તેણે ભારે ચિંતાગ્રસ્ત ખનીને એવા પ્રકારને વિચાર કર્યો કે, હું પ્રભાવતીના ઉદરથી ઉત્પન્ન થયેલ છું. ઉદાયનના નીતિમાર્ગી અને વિવેકશાળી તથા તેમની ભક્તિ કરવાવાળા પુત્ર છુ છતાં પણ મારી હયાતિ હોવા છતાં જે પિતાએ ભાણેજ કેશીને રાજ્ય આપ્યું તે તેમણે ઠીક કર્યુ નથી. જડ પુરુષ પણ એ વાત જાણે છે કે, ભાણેજને પેાતાના ઘરના અધિકારી બનાવવામાં આવતા નથી. જ્યારે મારા પિતાએ આવુ: કામ કર્યુ* તે શું તેમને આથીઅટ્કાવનાર–રાકનાર કોઇ નહીં હોય ? જે થયુ તે થયુ, હવે મારે આવા વિચાર કરવા નકામે છે. કેમકે તેઓ અધિકારી છે, જે પ્રમાણે કરવા ચાહે તે પ્રમાણે તેએ કરી શકે છે. પરંતુ હું દાયનને પુત્ર છું જેથી કેશી રાજાની સેવા કરવી એ મારે માટે ઉચિત નથી. આ પ્રકારના અનેક સંકલ્પ વિકલ્પોથી અભિજીતનું ચિત્ત વ્યગ્ર અની ગયું. તે ત્યાંથી ઝડપથી નીકળીને પેાતાની માસીના પુત્ર કૃણીકની પાસે ચંપાપૂરી પહોંચી ગયા. કૂણીકે તેને પેાતાને ત્યાં આવેલ જોઈને તેને ભારે આદરસત્કાર કર્યાં, અને દરેક રીતે તેને સહાયતા કરવાના પણ દૃઢ નિશ્ચય કર્યાં. કૂણીકે અભિજીતને વિપુલ સ ́પત્તિ આપીને શ્રાવક ધર્મની આરાધના કરવામાં તેને ખૂબ મદદ પહેાંચાડી. અભિજીત પણ ત્યાં સુખપૂર્વક રહીને શ્રાવક ધમની યથાવત્ આર ધના કરવા લાગ્યા. ઘણા સમય સુધી શ્રાવક ધમની આરાધના કરવા છતાં અભિજીતના દિલમાંથી પિતાએ આચરણમાં મુકેલ વાતનું દુ;ખ ન મટયું. વારંવાર તેને પિતા તરફથી કરાયેલા અપમાનની યાદ આવતી હતી. આથી શ્રાવક ધની લાંબા સમય સુધી આરાધના કરવા છતાં પણ પિતાના કૃત્ય અંગેના વેરની આલાચના ન કરવાના કારણે જયારે તે પાક્ષિક અનશન કરીને મર્યાં ત્યારે સ્વગ માં પક્ષે પમ આયુષ્યવાળા મહિઁક દેવ થયા ત્યા થી ચવીને તે મેાક્ષમાં જશે. ॥ ૪૮ ૫
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૯
Page #152
--------------------------------------------------------------------------
________________
તથા— -“તદેવ જાણી રા'' ઇત્યાદિ.
અન્વયાઅે સયત મુનિ ! ત-ચૈત્ર આગળના એ ભરત રાજા વગેરે રાજાઓની માફક નેત્રો સચરમે શ્રેય: સત્યમઃ કલ્યાણને કરવા વાળા સચમમાં પરાક્રમશાળી ાસીયા-શ્વાશીરાનઃ કાશી રાજાએ કે, જેમનું નામ નંદન અને જે સાતમા બળદેવ હતા. રામમોને ચા-દામમોશન સ્થિ, કામ શબ્દ, રૂપ, ભાગ, ગંધ, રસ, સ્પ`ના પરિત્યાગ કરીને જમ્પમદાવળ વળે-ધર્મમદાવનમ્ માન જેમણે કર્માંરૂપ મહાનના નાશ કરેલ છે. તેની કથા આ પ્રકારની છે.
બનારસ નગરીમાં અઢારમા તીર્થંકર અરનાથના શાસનમાં અગ્નિશિખ નામના એક રાજા હતા. જયંતિ અને શેષવતી નામની એમને એ પટ્ટરાણીઓ હતી. જયતિથી નદન નામના સાતમાં ખળદેવ અને શૈષવર્તાથી સાતમા દત્ત નામના વાસુદેવ આ પ્રમાણે બે પુત્રો થયા. ક્રમે ક્રમે વધીને એ બન્ને તરૂણૢ અવસ્થાએ પહોંચ્યા એ. અન્નેના શરીરની ઉંચાઇ છવ્વીસ ધનુષની હતી. પિતાના રાજ્યની પ્રાપ્તિ કરી દત્તે પેાતાના નાનાભાઇ નંદનને સાથે લઇને ભરતખંડના ત્રણ ખડાને પેાતાના કબજે કરી લીધા છપ્પન હજાર વર્ષનું આયુષ્ય દત્તે અધ ચક્રવતી'ની લક્ષ્મીને ભેગવવામાં જ પૂર્ણ કર્યુ.. અંતે તે મરીતે પાંચમી નમાં પહેાંચ્યા. જ્યારે 'દને દીક્ષા લઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યુ. પાંસઠ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં મુક્તિ શ્રીના લાભથી પેાતાના જીવનને સફળ અનાવ્યું. ॥ ૪૯ ૫
કાશીરાજ નન્દન બલદેવ કી કથા
તથા—
-~‘તદેવ વિનો’’- ઇત્યાદિ.
અન્વયાથ”——— ચૈત્ર આ પ્રકારે ગાનટ્ટા વિત્તિ-જ્ઞાનપ્રાીતિ. અપકીતી થી રહિત અને મહાનસો-માયાઃ મહાશય સપન્ન વિનયો રાયા–વિનો રાયા વિજય નામના ખીજા ખળદેવે મુસમિદ્રે ર× પાય--ળસમૃદ્ધ રાજ્યં મહાય સ્વામી, આમાત્ય, સુહૃત, કાષ, રાષ્ટ્ર, દુગ અને ખળ આ સાત રાયાંગાથી સમૃદ્ધ રાજ્યના પરિત્યાગ કરીને પ્—માત્રાનીત દીક્ષા અંગિકાર કરી.
વિજય રાજાની કથા આ પ્રકારની છે.---
દ્વાવરકા નગરીમાં બારમાં તીર વાસુપૂજ્યના શાસનમાં બ્રહ્મરાજ નામના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
વિજયરાજ કી કથા
૧૪૦
Page #153
--------------------------------------------------------------------------
________________
એક રાજા હતા. એની પટરાણીનું નામ સુભદ્રા હતું. તેમની કુખેથી દ્વિપૃષ્ટ અને વિજ્ય નામના બે પુત્રો થયા, તેમાં દ્વિપૃષ્ટ વાસુદેવ હતા. અને વિજય બળદેવ હતા. વિજય બળદેવનું આયુષ્ય પંચોતેરલાખ વર્ષનું હતું. દ્વિપૃષ્ટ વાસુદેવ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે વિજય બળદેવે દીક્ષા ધારણ કરી. અને પ્રામાણ્ય પર્યાયની સમ્યક પાલનાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પંચોતેર લાખ વર્ષ પ્રમાણ પિતાનું સઘળું આયુષ્ય પૂર્ણ કરીને અંતે મોક્ષની પ્રાપ્તિ કરી. દ્વિપૃષ્ટનું આયુષ્ય પંચોતેર લાખ વર્ષનું હતું. એ બન્નેના શરીરની ઉંચાઈ સાત સાત ધનુષ્યની હતી. જે ૫૦
મહાબલરાજ કી કથા
તથા–“ત ” ઈત્યાદિ . અન્વયાત-દૈવ આજ પ્રમાણે મી રારિણી-મરાવ જાનઋષિઃ મહાબેલ નામના રાજર્ષિએ ઉત્તર દિશા બાવા-શ્રી શિરસા ગાવાય શ્રીને પિતાના મસ્તક ઉપર ઘણાજ આદર ભાવ સાથે ધારણ કરી ગાવિવા રેણા-ગાન્તિન ચેતના ચંચલતા વર્જીત ચિત્તની એકાગ્રતાથી ૩ તાં શિવ-૩૪ તાઃ શા ઉગ્ર તપસ્યા કરીને ત્રીજા ભવમાં મુક્તિને લાભ કરેલ છે. મહાબલની કથા આ પ્રકારની છે–
ભરત ક્ષેત્રની અંદર આવેલા હસ્તિનાપુરનગરમાં આગળ અતુલ એવા બળશાળી એક બલ નામના રાજા હતા તેની સ્ત્રીનું નામ પ્રભાવતી હતું. તે એક દિવસ પિતાની સુકેમળ શિયા ઉપર રાત્રે સૂતી હતી ત્યારે તેણે સ્વપ્નામાં એક સિંહને જોયો. સવારની ક્રિયાઓથી નિવૃત્ત થઈને તે પોતાના પતિની પાસે પહોંચી અને રાત્રીમાં જોયેલા સ્વપ્નની વાત કહીને તે સ્વપ્નના ફળને પૂછયું. રાજાએ સ્વપ્નના ફળને એ પ્રમાણે કહ્યું, દેવી ! જે પ્રમાણે સિંહ મૃગ આદિ પશુઓને જીતીને વનનું રાજ કરે છે. આ પ્રમાણે તમારી કૂખે ઉત્પન્ન થનાર પુત્ર પણ શત્રુઓને પરાસ્ત કરી સર્વોપરી બનીને નિષ્કટ રાજ કરશે. આ પ્રકારનાં પતિના મીઠા વચનોને સાંભળીને પ્રભાવતી રાણી પિતાના ગર્ભનું ઘણાજ આનંદની સાથે રક્ષણ કરવા લાગી. ગર્ભની પુષ્ટી થતાં થતાં જ્યારે નવ માસ સાડાસાત દિવસ પૂરા થયા ત્યારે પ્રભાવતીએ પ્રસૂતિના સમયે શુભ લક્ષણ યુકત એવા એક પુત્રનો જન્મ આપ્યું. રાજાએ ઘણાજ સમારેહ સાથે પુત્ર જન્મને ઉત્સવ ઉજવ્યો. પુત્રનું નામ મહાબલ રાખવામાં આવ્યું. લાલન પાલન માટે રાજાએ પાંચ ધાવની દેખરેખ નીચે મહાબળને રાખે. ધાવ માતાઓ તરફથી ઘણુંજ પ્રેમપૂર્વક તેનું લાલન પાલન કરવામાં આવ્યું, વધતાં વધતાં મહાબલ કમશઃ યુવાવસ્થાએ પહોંચે. એ સમય દરમ્યાન તેણે કલાચા પાસેથી વિવિધ પ્રકારની કળાઓ શીખી લીધી. આ રીતે જ્યારે મહાબલ સઘળી રીતે યુગ્ય થયો ત્યારે માતા પિતાએ જુદા જુદા રાજ્યની આઠ કન્યાઓ સાથે તેનું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪૧
Page #154
--------------------------------------------------------------------------
________________
લગ્ન કર્યું. કન્યાઓના માતાપિતાએ તેમને એટલું દહેજ આપ્યું કે જે તેની સાત પેઢી સુધી પહોંચી શકે. પિતાની એ આઠ સ્ત્રિઓ સાથે મહાબલ સાંસારિક સુખને ભગવી પિતાને સમય વ્યતીત કરવા લાગ્યા. એક સમયે નગરમાં પાંચ મુનિએની સાથે ધર્મશેષ નામના આચાર્ય મહારાજ પધાર્યા, જેઓ વિમલનાથ પ્રભુના વંશજ હતા. આચાર્ય મહારાજનું આગમન સાંભળીને પ્રસન્ન ચિત્તથી મહાબલ તેમને વંદના કરવા ગયે. આચાર્યશ્રી પાંચસો મુનિઓની સાથે જ્યાં રોકાયેલ હતા એ સ્થળે પહોંચીને મહાબલે તેમને વંદના કરી, તેમ જ તેમના મુખારવિંદથી ધર્મદે. શનાનું જ્યારે પાન કર્યું કે કર્મબળની વિશુદ્ધિ કરવાવાળા આ ધર્મદેશનાના પ્રભાવથી મંદભાગ્ય પ્રાણીઓને દુર્લભ એવે વૈરાગ્યભાવ તેનામાં જાગૃત થયે. વૈરાગ્યભાવ જાગૃત થવાથી મહાબલે આચાર્ય મહારાજને નમસ્કાર કરી નિવેદન કર્યું કે પ્રભુ! આપે આપેલ ધર્મને ઉપદેશ મને રૂએ છે. આથી હું મારા માતાપિતાની આજ્ઞા લઈને પાછા ફરું ત્યાં સુધી આપ કૃપા કરી અહીંયાં બિરાજી રહે. મહાબલની આ પ્રકારની વાત સાંભળીને આચાર્ય મહારાજે કહ્યું-ઠીક છે. તમારા જેવા ભાગ્યશાળીઓ માટે એ ઉચિત જ છે. પરંતુ વત્સ! આવા શુભ કાર્યમાં કાળક્ષેપ ન કરવો જોઈએ. આ પ્રકારની આચાર્ય મહારાજની અનુમતી મળતાં મહાબળ પિતાના નિવાસ સ્થાને ગયે અને ત્યાં પહોંચીને માતાપિતાને નમસ્કાર કરી કહેવા લાગે- હે તાત! હે માતા ! આજે મેં શ્રી ધર્મઘોષ આચાર્યની પાસેથી ધર્મદેશનાનું પાન કરેલ છે. અને સાંભળતાંજ મારૂં અંતઃકરણ આ સંસારથી ભયભીત બની ગયેલ છે. મારી ઇચ્છા છે કે હું આપની આજ્ઞાથી તેમની પાસે દીક્ષા અંગીકાર કરૂં. એ પૂછવા માટે જ હું આપની પાસે આવેલ છું. આપ મને આ વિષયમાં આજ્ઞા આપીને કૃતાર્થ કરશે એવી સંપૂર્ણ આશા છે, ભલા સંસારમ એ કર્યો પ્રાણ હશે કે જે સંસારસમુદ્રમાં ડૂબતે હોય ત્યારે નાવ મળી જતાં તેનો અશ્રય ગ્રહણ ન કરે? આ પ્રકારનાં પુત્રનાં વચન સાંભળીને તેની માતા પ્રભાવતી એ સમયે મૂચ્છિત થઈને પડી ગઈ. શીતલેપચારથી જ્યારે તે સ્વસ્થ થઈ ત્યારે રોતાં રોતા પુત્રને આ પ્રમાણે કહેવા લાગી.-બેટા ! હું તમારા વિયેગને જરા સરખોએ સહન કરી શકીશ નહીં. આથી જ્યાં સુધી અમે જીવીત છીએ ત્યાં સુધી તમે અમારી આંખો સામે રહે. પછીથી દીક્ષા અંગીકાર કરજે. માતાનાં આવાં પ્રેમભર્યા વચનેને સાંભળીને મહાબળે તેમને કહ્યું- હે જનની ! શું તમે જાણતાં નથી કે, આ સંસારના જેટલા પણ સંગ છે એ સઘળા સવપ્ન જેવા છે, તથા જીવન પણ ઘાસ ઉપર ચોંટેલા ઝાકળના બિંદુની માફક ચંચલ છે. જ્યારે આ પ્રકારની અહીં સ્થિતિ છે ત્યારે પછી એ કોણ જાણી શકે કે, પહેલાં કોણ મરી જવાનું છે, અને પછીથી કેણુ મરવાનું છે. આ કારણે મમતાને પરિત્યાગ કરી આજે જ આજ્ઞા આપે કે જેથી હું દીક્ષા ધારણ કરી મારા બાકીના જીવનને સફળ બનાવી શકું મહાબળની આ પ્રકારની વાત સાંભળીને તેની માતાએ ફરીથી તેને કહ્યું-વત્સ! આ તારૂં શરીર ખૂબ જ સુકુમાર છે. અને દીક્ષામાં તે અનેક પ્રકારના પરીષહ તથા ઉપસર્ગોને સામને કરવો પડે છે. આવી સુકુમાર કાયાથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪૨
Page #155
--------------------------------------------------------------------------
________________
તુ. એને કઈ રીતે સહન કરી શકીશ? આ કારણે એજ ઉચિત છે કે, હમણાં તે તું ઘરમાં રહીને સુઓને ભેગવ. પછી વૃદ્ધાવસ્થામાં દીક્ષા લઈ લેજે. માતાની આવા પ્રકારની વાતને સાંભળીને કુમારે કહ્યું–હે માતા ! આ શરીર અશુચિથી ભરેલું તથા મળથી મલીન છે. રોગોનું આ ઘર છે. એથી કારાગારના જેવા અસાર આ શરીરમાં મનુષ્યને સુખદાયી એવી કઈ વસ્તુ છે? જ્ઞાનીઓને તે એજ આદેશ છે કે,
જ્યાં સુધી શરીરમાં સામર્થ્ય હોય છે ત્યાં સુધી જ વતની આરાધના થઈ શકે છે. બુઢાપામાં એવી આરાધના થઈ શકતી નથી. કારણ કે, એવી અવસ્થામાં જ્યારે શરીર સામર્થ્ય વગરનું બની જાય છે. આથી એ અવસ્થામાં વ્રતનું પાલન મહામુશ્કેલીથી થાય છે. આ પ્રકારનું કહેવાનું સાંભળીને માતાએ તેની સામે ભેગેને ભેગવવાનું પ્રલેભન રજુ કરતાં કહ્યું-પુત્ર! રમણી ગુણેથી વિભૂષિત એવી એ આઠ કુળવધૂઓની સાથે હમણું તે તમે ભેગોને ભેગ. આ સમયે તમારે દીક્ષાથી શું કામ છે?
કુમારે એના પ્રત્યુત્તરમાં કહ્યું–માતા ! આ વિષ જેવા વિષયોથી મને હવે કાંઈ કામ રહ્યું નથી. એ તે મને આ સમયે દુઃખને આપનાર અને બાલ અજ્ઞા નીના જેવા જ દેખાઈ રહેલ છે. એમાં દુઃખના બંધન સીવાય બીજું કાંઈ છના ફાળે આવતું નથી. કેણુ એ ભાગ્યહીન હશે કે, જે આ મનુષ્ય જન્મને કડીની પ્રાપ્તિના માટે રત્નની માફક ભેગેની પ્રાપ્તિના નિમિત્ત નષ્ટ-ભ્રષ્ટ બનાવી દેશે? હે માતા ! કદાચ તમે એવું કહે કે, દીક્ષાથી શું લાભ છે ? કમાગત આ દ્રવ્ય સમૂહ તમારા પુણ્યનું ફળ છે, જે તમારી સામે ઉપરિત છે. એને બતાવવાની જરૂરત નથી. આથી એને ભેળવીને આનંદ કરે. વ્યર્થ તપસ્યાના ચક્કરમાં શા માટે પડો છે? તો હે માતા ! એમ કહેવું પણ ઉચિત નથી. કેમકે, જે ધન આપણને પુણ્યના ફળ રૂપમાં મળેલ છે તે આજ રૂપમાં સદા કાયમને માટે બન્યું રહેશે એ માની શકાતું નથી. કેમકે, દ્રવ્યને નાશ. થવાના ઘણા રસ્તા છે. ચાર લેકે એને ચોરી જાય છે, કુટુંબીજનેમાં એના ભાગ પડી જાય છે, રાજા એને આંચકી કર્યો છે, તથા અગ્નિથી એને ક્ષણભરમાં વિનાશ પણ થઈ જાય છે. આથી આ ક્ષણભંગુર એવા દ્રવ્યને ભેગવવાનું પ્રલેભન બનાવવું એ હે માતા ! કઈ રીતે ઉચિત માની શકાતું નથી. ધર્મના સેવનથી જે પ્રકારની જીવને પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય છે. તથા ધર્મ છવની સાથે જે રીતે પરલોકમાં જઈ શકે છે. એ રીતે ધન કાંઈ પણ ઉપયોગી બનતું નથી. આથી ધર્મની સામે ધનની કાંઈ પણ કીંમત નથી. તેમ નથી જીવને અનંત શિવસુખ પણ મળતું નથી એતે ધર્મના સેવનથી જ મળે છે. આથી જે વિચાર કરીને જોવામાં આવે તે ધર્મ એજ સર્વોત્તમ ધન છે. આ અચેતન દ્રવ્ય ધન નથી. એ તે એક પ્રકારની વિટંબણું જ છે.
પુત્રની આવી વાત સાંભળીને માતાએ કહ્યું- બેટા ! જીન વ્રતની આરાધના સુલભ નથી. એને અગ્નિની જવાળાઓના આસ્વાદ જેવી દુષ્કર છે. એવા દુષ્કર વ્રતને બેટા! આ સુકુમાર શરીરથી કઈ રીતે તમે પાળી શકશે?
માતાની આ પ્રકારની વાતને સાંભળીને કુમારને થોડું હસવું આવ્યું. તેણે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪૩
Page #156
--------------------------------------------------------------------------
________________
કહ્યું- હે માતા! આ તો શું કહી રહ્યાં છે? વ્રતોને દુષ્કર તો કાયર અને જ માને છે. ધીર મનુષ્ય તે પ્રાણને પણ અર્પણ કરીને વ્રતનું પાલન કરતા હોય છે. જેઓ એ વાતને ચાહતા હોય, છે કે, અમારે પલેક સુંદર તેમજ મૌલિક બને તે તેને દુષ્કર સમજતા નથી. આ માટે હે પૂજ્ય માતાજી! આપ મને વથી આરાધના કરવા માટે છુટે મૂકી દે. સજજનેનું એ કામ છે કે, તેઓ ધર્મ કરવામાં ઉત્સાહિત બનેલા એવા બીજા માણસને પણ સહાયતા પહોંચાડે છે, તે પછી હું તે તમારે પુત્ર છું. મને આ વિષયમાં સહાયતા કરવી એ આપનું સ્વા. ભાવિક કર્તવ્ય છે. આ માટે આપ મને પ્રેમથી વ્રતનું પાલન કરવાની સંમતિ પ્રદાન કરો. આવી આપને મારી પ્રાર્થના છે.
પુત્રને આ પ્રકારનો દઢ નિશ્ચય જાણીને તથા વિરાગ્યથી તેને પાછો વાળવાનું પિતાનામાં અસામર્થ્ય જોઈને માતાપિતાએ એ તત્વજ્ઞને ઘણી મુશ્કેલીથી તેની આરાધના કરવાની શુભ સંમતિ આપીઃ જ્યારે તે દીક્ષા લેવા માટે ઘેરથી નીકળીને ધમષ આચાર્ય પાસે જવા તૈયાર થયા ત્યારે રાજાએ ઘણું જ ઠાઠથી તેને વિદાય આપવાનો સમારંભ રા. આમાં સહ પ્રથમ રાજાએ પોતાના હાથે પવિત્ર જળથી તેને સ્નાન કરાવ્યું, અને ચંદ્રની ચાંદ નીની માફક ચંદનપંકથી એના શરીરને સારી રીતે લેપન કર્યું. પછીથી દૂધના ફીણ જેવાં ઉજળાં બે વસ્ત્ર ધારણ કરવાવાળા મહાબલ કુમારના શરીર ઉપર તેમણે દેદીપ્યમાન માણેકનાં આભૂષણો પહેરાવ્યાં આ પ્રમાણે કુમારને તૈયાર કરી પાલખીમાં તેને લાવીને બેસાડી દીધા. તે સમયે કરેએ તેના ઉપર સફેદછત્ર ધર્યું. ચામર ઢળવાવાળાઓએ તેના ઉપર કલ્લેલ જેવા ચંચળ ચામરોને ઢળવાને પ્રારંભ કર્યો. કુમાર એ શિબિકાપાલખીમાં બેસીને આગળ વધવા લાગ્યાં પાછળ ચતુરંગ બળ સાથે બળરાજા પ્રભાવતી સાથે ચાલવા લાગ્યા. કહે છે કે, એ સમયે ભેરીના તથા વાદ્યોના જે શબ્દ નીકળતા હતા તે મેઘ ગર્જનાનું અનુકરણ કરતા હતા. આથી એને સાંભળીને કીડા મયુરેએ અકાળે જ નૃત્ય કરવાનો આરંભ કરી દીધો હતો. તથા “ધન્ય છે તેને કે જેણે યુવાવસ્થામાં પણ રાજય લક્ષમીને પરિત્યાગ કરી આ દીક્ષા લેવા જઈ રહેલ છે ઘણે જ એ ભાગ્યશાળી છે” આ પ્રકારની પુરવાસી જને એની સ્તુતિ કરવા લાગી ગયા કુમારે પાલખીમાં બેસતાં પહેલાં યાચક જનેને ચિંતામણુ જેવા બનીને ખૂબ દાન આપવા માંડયું આ પ્રમાણે ઠાઠમાઠની સાથે ધર્મઘોષ આચાર્યના ચર. ણોથી પવિત્ર થયેલા એ ઉદ્યાનમાં આવી પહોંચતાં જ તે પાલખીમાંથી નીચે ઉતર્યા અને માતા પિતાને આગળ કરીને તે ધર્મ ઘેષ આચાર્યની પાસે પહોંચ્યા. આચાર્ય મહારાજને વંદના કરીને બલરાજા અને પ્રભાવતી રાણીએ આ પ્રમાણે કહ્યું-ભદન્ત ! આ અમારો પ્રિય પુત્ર મહાબલ કુમાર વિક્ત બનીને આપની પાસે દીક્ષા લેવા ચાહે છે. આ માટે અમો એને આજ્ઞા આપી ચૂક્યાં છીએ. આથી આપ એને દીક્ષા આ પો. રાજા અને રાણીની આ વાતને સાંભળીને આચાર્યશ્રીએ એને સ્વીકાર કર્યો.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪૪
Page #157
--------------------------------------------------------------------------
________________
પછીથી મહાબલ કુમારે ઈશાન દિશા તરફ જઈને વિકારોની માફક સઘળા અલંકારને શરીર ઉપરથી ઉતારી નાખ્યા. મહાબલે ઉતારેલા એ આભૂષણેને તેની માતા પ્રભાવતીએ જ્યારે પિતાના ખોળામાં લીધાં ત્યારે તેની આંખોમાંથી એકદમ મોતીની તૂટેલી માળાથી વિખરેલાં મોતીઓની જેમ ટપક ટપક આંસુ પડવા લાગ્યાં. ધેય ધારણ કરીને તેણે મહાબલને કહ્યું કે, હે વત્સ! તમે ધર્મકાર્યમાં કદી પણ પ્રમાદી બનશે નહીં. સાચા મિત્રનાં વચનોની માફક ગુરૂદેવનાં વચનનો સદા સર્વદા આદર કરજો અને એમના કહ્યા મુજબ ચાલજો. આ પ્રકારે મહાબલને સમજાવીને રાણી પ્રભાવતી પોતાના પતિની સાથે આચાર્યશ્રીને વંદન કરીને રાજભવન તરફ પાછી વળી. મહાબલે પંચમુષ્ટિ લેચ કર્યા પછી આચાર્ય મહારાજને નમન કરીને આ પ્રમાણે નિવેદન કર્યું. ભદન્ત! સંસાર સાગરમાં ડૂબવાવાળા મને તેમાંથી પાર ઉતરવા માટે દીક્ષારૂપી નાવને સહારે આપો. આ પ્રકારે મહાબલે નિવેદન કરવ થી આચાર્ય મહારાજે તેને દીક્ષા આપી દીક્ષિત થઈને મહાબલ મુનીરાજે ઘોર એવું તપ તપીને ચૌદ પૂર્વેને અભ્યાસ કર્યો. આ પ્રમાણે અતિ ઉગ્ર એવી તપસ્યા કરતાં કરતાં મહાબલ મુનિરાજે બાર વર્ષ સુધી નિર્વિન રીતે સાધુના આચારનું પાલન કર્યું. પછીથી અંતમાં એક માસનું અનશન કરીને તેઓએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરી. એ ૫૧ છે
આ પ્રમાણે ક્ષત્રિય રાજર્ષિએ મહાપુરૂષના દષ્ટાંતો દ્વારા જ્ઞાનપૂર્વક કિયાના ફળને પ્રગટ કરીને પછી શું કહ્યું, તે આ ગાથા દ્વારા કહેવામાં આવે છે –
ધીરે' ઇત્યાદિ !
અન્વયા–રે-ધr૪ પ્રજ્ઞા સંપન્ન થઈને પણ જે ઉન્મત્ત –૩ન્મત્તરૂવ ઉન્મત્તની માફક અહિંસદેવમિર ખોટી ખોટી યુકિતઓ દ્વારા તન અપલાપ કરે છે અને નિરર્થક બકતા રહે છે તે સાધુ મર્દ -મઈ શું કરે પૃથ્વી ઉપર નિર્વિદને કઈ રીતે વિહાર કરી શકે? અર્થાત્ કરી શકતા નથી – એ પૂર્વોકત ભરત આદિએ વિષમતા-વિરાળ ચાર મિયા દર્શનનો ત્યાગ કરી જૈન દર્શનની વિશિષ્ટતા જાણીને ઘર-ઘરા સંયમને ગ્રહણ કરવા માં શૂરવીરતા ધારણ કરીને તેનું પરિપાલન કરવામાં પરમા-દદ પરમાર દઢ પ્રરાકમશાળી બનેલ છે. તે પર છે
વળી પણ– “ઈત્યાદિ.
અન્વયાર્થ– અવંત નિકાવાવમા–ત્રચંતનનક્ષમઃ કમબળનું શોધન કરવામાં ઘણું જ સમર્થ અથવા સમિચીન હેતુઓથી યુક્ત “જીન શાસન જ આશ્રય કરવા ચગ્ય છે” એવી આ સTaઈ-સત્યaણ સત્ય વાણી જ છે મહિલા-કથા મપિત્તા મેં કહેલ છે. તે આ વાણીને સ્વીકાર કરીને જ પહેલાં આ સંસાર સાગરથી ઘણું પ્રાણુઓ ચક-ચન્દ્ર પાર થયા છે. જોકે કેટલાક આજે પણ તાંતિ-સાત્તિ પાર થઈ રહ્યા છે, અને ગળપણ-ચનાતા કેટલાક ભાગ્યશાળી પુરૂષ તરાંતિ–વરિષ્યતિ ભવિષ્યમાં પાર થશે. આ પ૩ છે અતઃ૬ ધીરે ઈત્યાદિ. અન્વયાર્થી—ધીરે-ધીરા જે પ્રજ્ઞાશાળી આત્મા છે તે પ્રતિમા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪૫
Page #158
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વના કારણભૂત ક્રિયાવાદી આદી દ્વારા કલ્પિત કુહેતુથી ગત્તા જઈ ઘરવાવ-મામાનં જ ઘવાત પિતે પોતાને કઈ રીતે ભાવિત કરી શકે છે?-કદી નહીં. આ કારણે આથી એ આમારંજિનિષ્ણુ-સબંજિનિક સર્વ સંગથી દ્રવ્યની અપેક્ષા ધનાદિકના પરિગ્રહથી તથા ભાવની અપેક્ષા મિથ્યાત્વરૂપ આ કિયાવદ આદિકથી રહીત બનીને નીર–નીરના કર્મ રજથી રહીત બની જાય છે. અને સિદ્ધ મરૂ-સિહ મતિ અંતે તે સિદ્ધ બની જાય છે. આ ગાથા દ્વારા સૂત્રકારે અહેતુ પરિહારનું ફળ કમળ આદિથી રહિત થઈને આત્માને સિદ્ધત્વરૂપ ફળની પ્રાપ્તિ થવાનું બતાવેલ છે. નિ રિ-તિ ત્રવીકિ આ પદોને અર્થ આગળના અધ્યયનમાં કહેવાઈ ગયેલ છે. જે ૫૫ છે
શ્રી ઉત્તરાયન સૂત્રના અઢારમા અધ્યયનને આ ગુજરાતી
ભાષા અનુવાદ સંપૂર્ણ થશે. ૧૮ છે
ઉન્નીસર્વે અધ્યયન કા પ્રારંભ ઔર ઉસ કી અવતરણિકા
ઓગણીસમા અધ્યયનનો પ્રારંભ અઢારમું અધ્યયન આગળ કહેવાઈ ગયું, હવે ઓગણીસમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ ઓગણીસમા અધ્યયનનું નામ મૃગાપુત્રક છે. આ અધ્યયનને સંબંધ આગલા અઢારમા અધ્યયનની સાથે આ પ્રકાર છે.-ત્યાં ભોગ ત્રાદ્ધિને ત્યાગ બતાવતાં એવું કહેવામાં આવેલ છે કે, શ્રમણ્ય આ ભોગ ઋદ્ધિના ત્યાગથી જ મેળવી શકાય છે, વળી આ ત્યાગમાં જે પ્રશસ્યતા–અતિપ્રશસ્તપણું આવે છે તે રાગાદિ અવસ્થામાં ચિકિત્સા ન કરાવવા રૂપ અપ્રતિકમતાથી આવે છે, માટે જ આ અધ્યયનમાં એ જ અપ્રતિકમતાનું કથન મૃગાપુત્રને અધિકાર લઈને કરવામાં આવે છે આ કારણે અહીં મૃગાપુત્રના ચારિત્રને કહે છે-“મા” ઈત્યાદિ !
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪૬
Page #159
--------------------------------------------------------------------------
________________
મૃગા પુત્ર કે ચરિત્ર કા વર્ણન
અન્વયાર્થ–#TUTyજ્ઞાન -જનનોઘાનમિત્તે વન અને ઉદ્યાનથી સુશોભિત ફૂલે-મુછી સુગ્રીવ નામના જે નરે-જો રે મનરમ્ય નગરમાં बलभद्देत्तिराया-बलभद्र इतिराजा मलद्रनाभने। मेरा तस्सग्गर्माहसी –તા ગાદિપર તેની પટરાણીનું નામ મિયા–પૃના મૃગા હતું. તે ૧ |
તેર” ઈત્યાદિ ! અન્વયાર્થ–હિંતર તેને ઉત્તે-ત્રઃ પુત્ર વસિરિ–શ્રી બલશ્રી નામને હતા, કે જે લેકેમાં મિયાપુત્તિ વિરકુe-gir તિ વિકૃત મૃગા પુત્રના નામથી જાણીતું હતું. એ મૃગાપુત્ર મર્મા વિક–જ્ઞાપત્રી માતા પિતાને - -જિતક અત્યંત પ્રિય લાડીલે હતે. માતા પિતાએ એને કુરીયા-જુદાઇ યુવરાજપદે સ્થાપિત કર્યો. નીલ-રીન્નર જન્મથીજ એ ઇન્દ્રિયનું ખૂબ જ દમન કરનાર હોવાથી કે તેને કમીશ્વર પણ કહેતા હતા. ૨
“ ” ઈત્યાદિ!
અન્વયાર્થ–પુરમા-દિતમાન પ્રસન્નચિત્ત બનીને એ યુવરાજ બંને પાસા–નન્ય પાકા નન્દન નામના રાજમહેલમાં જે તેજ-તોन्दुक देवइव त्रायविंश हवनी भा६४ इथिहिं सह कीलए-स्त्रिभिः सह नित्यं શ્રીeતે સ્ત્રિઓની સાથે નિત્ય ક્રીડા કરતું હતું. તે ૩ છે
ના ” ઇત્યાદિ !
અન્વયાર્થ_એક દિવસની વાત છે કે, મૃગાપુત્ર મણિરાજદિમત-નળિરાજિત ચંદ્રકાન્ત આદિ મણીઓથી અને અને કર્કતન આદિ રત્નોથી મઢવામાં આવેલ ભૂમિવાળા પાસાયોગ-પ્રાણારાજને મહેલની બારીમાં ટ-થિત બેસીને પોતાના નગરસ ર૩ૌતિકાવવ-નરક્યા જીત્રા વજfજી નગરના જુદાજુદા ચેક તેમ જ બજારેને, ચાર રસ્તા, ત્રણ રસ્તા જયાં મળતા હતા એવા સ્થળનું ગાઢપુરુ-ગાજતિ અવલોકન કરી રહેલ હતે. છે છે
એ સમયે શું બન્યું તેને કહે છે–“ઈત્યાદિ !
અન્વયાર્થ–ગરૃગથે આ સઘળું જોયા પછી તેણે તનિયમસંગમાં– તો નિયમસંબધ અનશન આદિ બાર પ્રકારના તપને આચરવાવાળા તથા સાવઘ વિરમગુરૂપ સત્તર પ્રકારના સંયમને ધારણ કરવાવાળા, તથા રી-સ્કાય અઢાર હજાર જ રથને ધારણ કરવાવાળા, એજ કારણથી અગાજરxTTTTઇ જ્ઞાનાદિક ગુણોની ઉંડી ખાણ સ્વરૂપ એવા સમજયં-શ્રમસંવત શ્રમણ સંતને અર્થાત્ પરીષહ ઉપસર્ગોને સહન કરવાવાળા હેવાથી શ્રમણ, વાયુ કાયના રક્ષણ માટે મોઢા ઉપર દોરા સહિત મુખવસ્ત્રિકા બાંધેલ હોવાથી સંયત એવા મુનિને તત્તત્ર ઘgs, ત્રિ, અને વર પર આરૂછતે નિમિત્ત આવતાં તેણે પાસ-યતિ જોયા. છે પ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪૭
Page #160
--------------------------------------------------------------------------
________________
“i Tણ” ઈત્યાદિ !
અથાથમિણાપુ-મૃગાપુત્રઃ મૃગા પુત્રે નિમેશા હિg-નિમેજયા દુઝા અનિમેષ દૃષ્ટિથી દિ– પારિ એ સંયતને જોયા અને વિચાર કર્યો કે, જે-જે મને લાગે છે કે, મ–મયા મેં રસિં હવ-દાં પણ આવું સ્વરૂપ-વેષ પુજા-પુ પહેલાં દ્વિદgવંદપૂર્વક કાઈક સ્થળે જોયું છે. આ ૬ છે
સ ઈત્યાદિ ! અવયાર્થ–સદા વરિત–સાધીને સાધુને જોતાંજ મોક્ષ-નોતશે “આવું રૂપ-વેષે કયાંક જોયેલ છે.” આ પ્રકારને વિચાર કરતાં કરતાં તેને મૂછ આવી ગઈ સંતઋણતા સજજ એવા એ મિયાપુર-જૂનાપુત્રજ અગા પુત્રને લઇને ગવાશ્મિ-મને મધ્યવર્તીને ક્ષાપથમિક ભાવવતી અંતકરણ પરિણામ થવાથી તેને જરૂર મુqનં–જ્ઞાતિસ્માં સમુન્ન જતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેને ભાવ આ પ્રકાર છે સહુ પ્રથમ મૃગાપુત્રે મેઢા ઉપર સદે રકમુખવસ્તિકા ધારણ કરેલા મુનિને આવતા જોયા તેમને જોતાં જ તેના આત્મામાં સમ્યક્ પરિણામ ઉદ્ભવ્યું. એનાથી “મેં આવું રૂપ કયાંક પહેલા જોયેલા છે એવી વિચારસરણી એ ચઢયે વિચારે ચઢતાં મૂર્છાની પરિણતિ થઈ અને પરિણ મે તેને જાતિ મરણ જ્ઞાન થયું. | ૭ |
“નારૂ સાથે ઈત્યાદિ,
અન્વયાર્થ–બાફરને સમુcqજે--જ્ઞાતિને સમાને જાતિ મરણ નામનું મતિજ્ઞાન થવાથી મgઇ મિયાપુ-મદ્ધિ પ્રાપુત્ર: રાજ્ય લક્ષ્મીરૂપ મોટી રિદ્ધિ સંપન્ન મૃગાપુત્રને પરાજિય નારૂં-ઊંerfણ નાë પિતાના પૂર્વજન્મની રમૃતિ થઈ તથા પુરાઈ સાકni -grid અજવું પૂર્વભવમાં પોતે પાળેલા ચારિત્રની સાફ-Wતિ તેને સ્મૃતિ થઈ આવી છે ૮ છે
જાતિસમરણ જ્ઞાનથવાથી મૃગાપુત્રે જે કર્યું તેને કહે છે –“વિશgg 1 ઈત્યાદિ. અન્વયાથ---
વિષ્ણુ-વિષs વિષયોથી ગજજ્ઞો-ચકાન વિરક્ત બનીને તેમજ સંગમગ્નિ જ જન્નત-સંજે વન સત્તર પ્રકારના સંયમમાં આત્મ પરિ. કૃતીને અનુરક્ત કરી મૃગપુત્ર પ્રાષિક ૩૫-કરાવતો હgyભ્ય માતા પિતાની પાસે આવીને વચળનવી-૮ વર્લ્ડ ચત્રવીત આ પ્રકારથી કહ્યું
ભાવાર્થ–પૂર્વભવની યાદ આવવાથી મૃગાપુત્રને મનોજ્ઞ શબ્દાદિક વિષયની તરફ ચિત્તમાં વિરકતી આવી ગઈ. અને સંયમના તરફ અનુરાગભાવ વધી ગયો આથી તે માતાપિતાની પાસે જઈને કહેવા લાગ્યા છે ૯ ૫
મૃગપુત્રે પિતાના માતાપિતાને જે કહ્યું તેને કહે છે –“જિ” ઈત્યાદિ !
અન્વયાર્થ– ગબ્બો-ગવ હે માતા ! –મ મેં જન્માન્તરમાં પંચમદથાળ-Tગ્નમીત્રતાને પાંચ પ્રાણાતિપાત વિરમણ આદિક મહાવ્રતને સાંભળેલ છે. तथा नरएसु तिरिक्खजोणिसु दुक्खे-नरकेषु तिर्यग्यौनिषु दुक्खं न२४ गति माने તિય ગતિમાં-ઉપલક્ષણથી દેવ અને મનુષ્ય ગતિમાં જે દુખ છે તેને પણ સાંભળેલ છે. આ માટે મguળવાગી નિવિજાgિ-માવત નિમિડ સિમ આ સંસારથી હું વિરકત થઈ ગયું છું અને એ કારણે હું પડ્યનામિ-મ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪૮
Page #161
--------------------------------------------------------------------------
________________
નિમિ દીક્ષા લેવા ચાહું છું. માટે આપ સૌ મને શુઝાદ-મનુનાનીત એ માટે આજ્ઞા અપેા.
ભાવા-મૃગાપુત્રે કહ્યું કે, હું માતા ! ચતુતિરૂપ આ સંસારના દુઃખે થી હું સારી રીતે પરિચિત છું. તથા તેની નિવૃત્તિના ઉપાયથી પણ પરિચિત છું. આથી મારી ઈચ્છા હવે આ સંસારમાં રહેવાની નથી. હુ' એમાંથી નીકળવા ઇચ્છું છું. આથી હું વિનતી કરૂં છું કે, આપ લોકે આ માટે મને આજ્ઞા આપે। ।૧૦। માતા પિતાએ ભાગાના માટે આગ્રહ કરવાથી ભાગાના નિષેધ કરીને મૃગાપુત્ર કહે છે—ગમતા' ઇત્યાદિ !
અન્નયા-મમતાય-અન્ત્રાતાતૌ હે માતા પિતાજી ! વિસોતમા-વિષજોવા વિષ ફળના જેવા-પ્રથમ દૃષ્ટિએ અપાંત રમણીય અર્થાત ભાગવતી વખતે સારા લાગનાર પરંતુ પછા—પશ્ચાત્ પાછળથી ઘુળનિવાળા--*ટુ વિવાાઃ અનિષ્ટ ફળને આપવાવાળા એવા એ અનુવંત્રતુદાદા અનુવંધદુઃવવા નિર ંતર નરક નિગેાદ આદિનાં દુઃખાને આપનાર મૌવા મો એવા કામ ભેગા મ—મયા મેં ખૂબ ક્રુત્તી મુા ભાગન્યા છે. હવે એ ભેગાને ભોગવવાની મારી જરાપણ
ઈચ્છા થતી જ નથી.
ભાવાર્થ-વિષફળ-કિ’પાક ફળ, કે જે ખાતી વખતે ખૂખજ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ પરિણામે એ મીઠા ફળને આપનાર જ હાય છે. આજ પ્રમાણે ભોગવતી વખતે આન ંદપ્રદ લાગનારા આ કામભોગ પણ વિપાકમાં માઠાં ફળને આપવાવાળા છે. આાથી એનેા પરિત્યાગ કરવાની જ મારી ઈચ્છા છે. ૫ ૧૧ ।
છતાં પશુ—મં” ઈત્યાદ્રિ !
-
અન્વયાથ - રૂમ સરીર શિö-નું શરીર નિત્યમ્ આ શરીર અનિત્ય, અનુરૂં અણુત્તિ સ્વભાવથી અપવિત્ર અને લઘુત્તમi-વિયંમત્રણ્ મળમૂત્ર આદિથી ઉત્પન્ન થયેલ છે. આમાં જીવની સ્થિતિ અલ્પકાળ સુધી જ રહેવાવાળી હોય છે આ કારણે અક્ષતયાવાસમ્-અશાશ્વત્તાવાસમ્ આ અશાશ્વતાવાસ-અલ્પકાળ સુધીજ ટકવાવાળે
વળી જન્મ, જરા, મરણ આદિ તુવરવસાળ માળમ્-- દેશાનામ્ માનનમ્ ખાનું તથા ધન હાની, સ્વજન વિચાગ, આદિ કલેશાનુ સ્થાન છે.
ભાષા વિષયભોગ તે ત્યારે જ સારા અને સુંદર લાગે છે કે, જયારે શરીરમાં શાંતિ અને આનંદ હાય પરંતુ વિચાર કરવાથી હે માતા ! એવું જાણી શકાયું -છે કે, આ શરીરમાં એવું કાંઇ પણ નથી. આ તે સ્વભાવથી જ જન્મ, જરા, અને મરણના દુ:ખાથી તથા ધનહાની, અનિષ્ટ સચાગ તેમજ ઇષ્ટ વિચાઞથી સદા વ્યથિત છે જીવની તેમ શાશ્વતિક અવસ્થા પણ નથી. આ શરીર જાતે પણુ અપવિત્ર અને શુક્ર તથા લેાહીરૂપ અપવિત્ર કારણેાથી જ ઉત્પન્ન થયેલ છે. આ પ્રમાણે નિઃસાર એવા આ શરીરમાં વિષયભોગ પેાતાની સારતા કઈ રીતે પ્રાપ્ત કરી શકે છે?" ૧૨ ૫
આ માટે—બHIFFO ૧૧ ઇત્યાદિ !
અન્વયા—સાસ-અશાશ્વતે અનિત્ય અને પછા પુરાય ચરૂચને-પશ્ચાત્ પુરા ૪ સ્થને ભાગેને ભેળવવાની અવસ્થામાં વૃદ્ધાવસ્થામાં તથા અભુકત લાગા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪૯
Page #162
--------------------------------------------------------------------------
________________
વસ્થામાં, બાલ્ય આદિ અવસ્થામાં અથવા પછીથી આયુષ્યના પૂરા થયા પછીથી, તથા પૂરા સે વર્ષના પહેલાં પણ ખરેખર ત્રણ-ચાર ત્યજવા ગ્ય તેમજ फेणबुब्बुय सन्निभे-फेनबुदबदसन्निभे पाणीना ५२पोटापा या सरीरंमि शरीरे શરીરમાં રહું છું નવમાન-ગ પ્તિ ન ૩પ મને કઈ જાતને આનંદ દેખાતું નથી.
ભાવાર્થ–મૃગાપુત્રે માતા પિતાને એ પણ કહ્યું કે, જ્યારે આ શરીર પાણીના પરપોટાની જેમ જલદીથી નાશ થઈ જનાર એવું અનિત્ય છે. વળી એ પણ કોઈ નિશ્ચય નથી કે, જીવને જેટલા આયુષ્યને બંધ થયેલ છે તે એટલું ભોગવીને સમાપ્ત કરશે. તેના પહેલાં આ શરીરને પરિત્યાગ કરશે નહીં. અથવા ભુત ભેગાવસ્થા પછી તેનું મરણ થશે-અભુકત ભોગાવસ્થામાં નહીં. એવી સ્થિતિમાં આપજ કહે કે, આનંદ માનવા માટે અહીં જગ્યાજ કયાં છે ? ? !
આ પ્રકારે ભોગ નિમંત્રણાના પરિહારને કહીને હવે મનુષ્યત્વના વૈરાગ્યના કારણને કહે છે –“ના ” ઈત્યાદિ !
અન્વયાર્થ– પ્રકાશ્મિ-ગારે કેળના વૃક્ષની માફક નિસાર તથા વાઈકાળગાઢા-ધિરનાથTIકાઢિ કે ઢ, શૂળ આદિ વ્યાધિઓ અને વર આ દિ રોગેના ઘરરૂપ તથા જ્ઞાનશ્મિ - મરણતેર જરા અને મરણથી ગ્રસ્ત मने माणुसत्ते-मानुषत्वे मा मनुष्य मम खणंपि अहं न रमाम-क्षणं अपि अहं જો તમે મને તે એક ક્ષણ માત્ર પણ સુખ દેખાતું નથી. છે ૧૪
આ પ્રકારે મનુષ્ય ભવના અનુભવથી મનુષ્યત્વના વૈરાગ્યનું કારણ કહીને હવે સંસારના વૈરાગ્યનું કારણ કહે છે.--“ક” ઈત્યાદિ !
અન્વયાર્થ– ગુજર-રામ જન્મ એ દુઃખનું કારણ હોવાથી સ્વયં દુ:ખરૂપ છે. જાવં–=ા કરવમ જરા પણ દુઃખનું કારણ હોવાથી તે પણ દુઃખ સ્વરૂપ છે. કહ્યું પણ છે –
" गात्रं संकुचितं गतिविगलिता भ्रष्टा च दन्तावलिः ।
दृष्टिभ्राम्यति रूपमप्युपहतं वक्रं च लालायते । वाक्यं नैव करोति बान्धवजनः पत्नी न शुश्रषते,
धिकष्टं जरयाऽभिभूतपुरुषं पुत्रोप्यवज्ञायते ॥१॥" જુઓ જ્યારે વૃદ્ધાવસ્થાનો સમય આવે છે ત્યારે શરીરમાં કરચલીઓ પડી જાય છે. ચાલવાની સ્થિતિ બે ઇંગી બની જાય છે, દાંત પડી જાય છે, આંખની ચમક ઘણીજ ઓછી થઈ જાય છે, રૂપ વિરૂપ થઈ જાય છે, મોઢામાંથી લાળ પડવા માંડે છે. સ્વજનો પણ આવા સમયે પાસે બેસીને સારી રીતે વાતચિત કરતા નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫૦
Page #163
--------------------------------------------------------------------------
________________
વધારે શું કહેવામાં આવે, પિતાના જીવનની સુખદુઃખની સાથી એવી પોતાની પત્ની પણ સેવા સુશ્રષા કરવાનું છોડી દે છે. અરે ! વધારે તે શું પિતાને રસ -સગે પુત્ર પણ અપમાન કરવા લાગી જાય છે. આવા દુઃખે ઉપરાંત તેના–રા રોગ પણ આવી અવસ્થામાં વધારે સતાવ્યા કરે છે. આથી એ પણ દુઃખ જ છે.
-માળાનિ મરણ પણ એક દુઃખ છે. આથી એ વાત નિશ્ચિત છે કે આ ચતુતિરૂપ સંસાર સંપૂર્ણ દુઃખમય જ છે. નથ–ચત્ર જેમાં ગંત સંતિ–નત્તર ફિનિત પ્રત્યેક જીવ દુઃખજ ભેગવ્યા કરે છે. અર્થાતુ-આ ચતુર્ગતિરૂપ સંસાર પોતે જ એક દુઃખ છે. આમાં રહેનાર કોઈ પણ પ્રાણી સુખને પામતા નથી. આમાં જન્મ, જરા, મરણ, અને રોગ, આ સધળાં દુઃખજ દુઃખ છે. ૧૫ છે
છતાં પણ–“દ્દિત્ત ઈત્યાદિ !
અન્વયાર્થ— વિલં વહ્યું છof gવા ર ધ ફર્ષ ૬ i =રૂત્તરક્ષેત્રે વાર દિgવું જ પુત્ર ર વધવાન મં તે વસ્તુ ના ક્ષેત્ર, વાસ્તુગૃહ, મહેલ આદિ હિરણ્ય-સુવર્ણ, પુત્ર, દારા, બાવ, આ સઘળાને તથા આ શરીરને છોડીને ચાસ જે તવક–ગવરાહ્ય જે કર્માધીન બનેલી હું અહીંધી જનાર છું, રહેનાર નથી. જાતર ( ઇલે કહ્યું: ”—જે જન્મ્યા છે તેનું ચોકકસ મૃયુ છે આ સિદ્ધાન્ત છે. માટે હે માતા પિતા !તમે મને શા માટે આ સંસારમાં ફસાવવાની ચેષ્ટા કરે છે. મારો ઉદ્ધાર જે રીતે થઈ શકે, તે પ્રયત્ન કરો. ! ૧૬ |
હવે દૃષ્ટાંતની સાથે ભેગોના પરિણામને કહે છે–“ના” ઈત્ય દિ!
અન્વયાર્થીના પિતા –વથ પિછાનાં જે પ્રકારે ઝેરી ફળોનું પરિણામ ન સું- નો ફરક પરિણામ સુંદર નથી હોતું, પરંતુ પ્રાણનો नाश ४२ना२०४ डाय छ एवं भुत्ताणभोगाणं परिणामो न सुंदरो-एवं भुक्तानां મૌનાં પરિણાનો ન મુજરા એ પ્રમાણે ભગવેલા ભેગેનું પરિણામ પણ નરક નિગદ આદિ દુઓને દેવાવાળું હોવાથી સુંદર નથી હોતું ૧૭
ભોગ આદિકની અસારતાને કહીને હવે દૃષ્ટાંતથી પિતાના આશયને પ્રગટ કરે છે–-“મા” ઈત્યાદિ !
અન્વયાર્થ—-નો જે પુરૂષ પિતાની સાથે ચાર-ચાર ભાતું લીધા વગર મહંત માળ પત્રક-માન્ત રાવ્યા અને ઘણા લાંબા માર્ગે જવા માટે ઘેરથી બહાર નીકળે છે તે છતા–ઇન પિતાના જવાના સ્થાન ઉપર જ્યાં સુધી પહોંચતું નથી. ત્યાં સુધી ચાલતાં ચાલતાં વચમાં જ હૃા તoઠ્ઠા વહિ-ત્તEMાખ્યાં પતિઃ ખ અને તરસથી પીડિત થઈ ઉઠી દારૂ-તુકાવી મત દુઃખથી વ્યયિત થાય છે. ૧૮
હવે તેને દષ્ટાંતિકથી સમજાવે છે —-“ર્વ ધ ઈત્યાદિ !
અન્વયા––ા આ પ્રકારે જે પ્રાણી ધખું ગઝri– ગઝવા ધર્મને નહીં આચરતાં માર-મ તિ જ્યારે પરભવ તરફ પ્રયાણ કરે છે. તે જ્યાં સુધી મુકિત અવસ્થાને નથી પામતે ત્યાં સુધી જતો નો સુણી રૂTઈન સ કુદરવી મત આ સંસારમાં ભ્રમણ કરતાં કરતાં દરેક ગતિમાં દુઃખિત રહ્યા કરે છે. તે કયારેક વાહિદ દિશા ઉતિઃ વ્યાધિથી દખિત થાય છે, તો ક્યારેક માનસિક ચિંતા અદિથી, અને ક્યારેક રોગ આદિથી,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫૧
Page #164
--------------------------------------------------------------------------
________________
દુ:ખી રહ્યા કરે છે. દેવાંતમાં રાગ નથી તે પણ માનસિક દુ:ખાથી તે દુઃખિત અનેલા રહે છે, તિય``ચ ગતિમાં તથા મનુષ્ય ગતિમાં, વ્યાધિ અને રોગપ્રત્યક્ષ દેખાય છે. નરકામાં દસ પ્રકારનાં વેદનાજન્ય દુઃખા શાસ્ત્રોમાં વર્ણવેલ છેડા ૧૯ &
પછી દૃષ્ટાંત કહે છે--‘અદ્ધાણં ઇત્યાદિ !
અન્યયા ----નો—ન્ય: જે પ્રાણી સુવાદિનો-લવાચેય ભાતાને સાથે લઇ પ્રદ્ઘાળ વયાર્સ્ત્રાનું પ્રદ્યતે લાંબા મા ને પાર કરે છે તે-સ તે તે- અન્ ચાલતાં ચાલતાં કાઇ પણ સ્થળે છુદ્દાતા વિનિયોજી વિનિંતઃ ભૂખ અને તરસની પિડાને ભેગવતા નથી. આ પ્રમાણે તે મુદ્દો દ્દો મુવી મત સુખ પૂર્વક પેાતાના ધારેલા સ્થળે પહોંચીને આનંદ પામે છે.
ભાવાય -- પાસે જો હાય ભાતુ તે સફરમાં જાય ગાતું” આ કહેવત અનુસાર જે માણસ ઘેરથી ભાતું બાંધીને ખીજે ગામ જવા માટે નીકળે છે તે સાથે ખાત્રા પીવાની જરૂરત પુરતી સાધન સામગ્રી હોવાના કારણથી તેને ખાવા પીવાની કાઈ પણ જાતની ચિંતા થતી નથી. અને પેતાના વારેલા સ્થળે-આનંદથી માગને પૂરા કરીને પહોંચી જાય છે. આ વાત તે વ્યવહારમાં સ્પષ્ટ રીતે દેખાય છે! ૨૦ || હવે આના ઉપર દાંતિક કહે છે-- ધમં'િ: ઈત્યાદિ !
અન્વયા --છ્યું—મ્ આજ રીતે નો—યઃ જે પ્રાણી ઘુમ્મૂધર્મમ્ સાવધ વ્યાપારના પરિવજનરૂપ ધમ વાળ હત્યા સાથે લઇને મયં Æિફ પર્મ ગતિ પરલાકમાં જાય છે સો–સ એ પરભવમાં જનાર જીવ આવ્ન્મ-અપમાં પાપકમ રહિત થઈને અત્રેયને અત્રેના અસાત્તા-વેદનરૂપ દુઃખથી રહિત બને છે. એ રીતે તે વ્રુદ્દી ફોફ-જીવી મત્તિ સુખી બને છે. સાતા વેદનરૂપ સુખને ભાગવનાર થાય છે. આ ગાથાઓ દ્વારા સૂત્રકારે ધમ કરવાના તથા ધમ ન કરવાના શુભ્રુ અને દોષોના પ્રદશ નથી એ વાતને પુષ્ટ કરી છે કે, ધર્મ' કરવે એજ શ્રેયસ્કર છે.
ભાવા -- અસાતા વેદનનુ નામ દુઃખ અને સાતા વેઇનનુ નામ સુખ છે. ૧ જ્યારે ધમની શીતલ છત્ર છાયાને આશરો મેળવી લ્યે છે ત્યારે તે સાવવ વ્યાપાર કરવાથી હિત થઈ જાય છે આ રીતે પાપકમથી રહિત બનેલે એ જીવ જ્યારે પરલેાકમાં જાય છે ત્યારે તેને પરલેાકમાં સાતા વેદરૂપ સુખને જ અનુભવ થાય છે. આ રીતે એ સુખી બની જાય છે. ! ૨૧ ॥
એજ આશયને સૂત્રકાર દૃષ્ટાંત દ્વારા દૃઢ કરે છે--“ના” ઈત્યાદિ !
અન્વયાથ --ના-પા જેમ ગેફે વiિમિ–દ્દે મઢીત્તે ઘરમાં આગ લાગે છે ત્યારે તરત પેદ્દા નો -- ગેય ચ: પ્રમુ; એ ઘરના જે સ્વામી હોય છે તે સારમંડારૂં નીને-મામા-નિનિષ્ઠાસતિ કીમતી વસ્ત્રાદિક તથા આભરણુ આદિ કીમતી ચીજોને સૌ પ્રથમ કાઢી લે तथा असारं अज्झइ - असारं अपोज्झति અસાર વસ્તુઓને પરિત્યાગ કરી દે છે. ! ૨૨ ॥
હવે એનું જ દાષ્ણતિક કહે છે.— થયું હોવું”
ઈત્યાદિ !
અન્વયા --ત્ત્વ-ત્રમ્ આજ રીતે નાત્ માનેળ-નથા મળેન જરા અને મરથી હોર્ પત્તિત્તમિ–જોજે નર્ીત્તે આ સઘળા સ`સાર સળગી રહ્યો છે, તેા એવી સ્થિતિવાળા આ લેકમાં હું પણ શ્રઘ્ધાળું-બ્રહ્માનમ્ મારી જાતને તુદ્િ અનુમનિયો તારૂÆામિ—યુધ્મામિ અનુમતઃ તારયિામિ આપની આજ્ઞા મળતાં બહાર કાઢવા માંગુ છુ.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫૨
Page #165
--------------------------------------------------------------------------
________________
ભાવા—બુદ્ધિમાન ઘરના સ્વામી પ્રશંસા ચાગ્ય તા એજ મનાય છે કે, જે ઘરમાં એ કાજી આગ લાગવાથી એમાંથી પેાતાની કીમતી ચીજોને બહાર કાઢી ધે છે અને અસાર વસ્તુઓના પરિત્યાગ કરી દે છે. આજ પ્રમાણે આ સઘળા સંસારમાં હું માતા પિતા !વૃદ્ધાવસ્થા અને મરણની આગ લાગી રહી છે ત્યારે મેાક્ષના અભિલાષીનું એજ કવ્યુ છે કે, તે પેાતાના શરીરથી પેાતાના ઉદ્ધાર કરી લ્યે. આથી હું આપની પાસેથી આજ્ઞા માગું છું કે, આપ લેાક મને આના માટે આજ્ઞા પ્રદાન કરો. હું પણ અસાર કામ લેાગાદિકાને પરિત્યાગ કરી ધની સહાયતાથી સારભૂત આત્માના ઉદ્ધાર કરવા ચાહું છું. ॥ ૨૩ ૫
આ પ્રકારનું મૃગાપુત્રનું વચન સાંભળી માતા પિતાએ જે કાંઇ કહ્યું તે બીસ ગાથાઓ દ્વારા અહીં પ્રગટ કરવામાં આવે છે—“R”ઇત્યાદિ !
અન્વયાય – માપિયો-ન્યાતિૌ માતા પિતાએ તં–સ્ તે મૃગાપુત્રને વિત-વ્રતર્ કહ્યું-પુત્ત-પુત્ર હે પુત્ર! સામાં સુપરમ્-બ્રહ્મયં તુશ્ર્વરમ્ એ શ્રામણ્ય -સાધુપણું ઘણું જ દુષ્કર છે. કેમકે, મિત્રવુળા મુળાળ સદસારૂં ધાયનાનું-મિન્નુળા મુળાનાં સસ્ત્રાણિ ધારહિતન્યાનિ સાધુએ એ અવસ્થામાં શ્રમણ્યના ઉપકારક શીલાંગાના સહસ્રોને ધારણ કરવાં પડે છે. એના સીવાય શ્ર!મણ્ય ખની શકાતુ નથી. ભાવા —મૃગાપુત્રને શ્રામણ્યની દુઘ્ધરતા બતાવવાના નિમિત્તે માતા પિતાએ કહ્યું, કે બેટા ! જ્યાં સુધી અઢાર હજાર શીલના ભેદ નથી. પળાતા ત્યાં સુધી શ્રામણ્યને પાળી શકાતું નથી. તમે। અને પાળી શકશે કે કેમ. એમાં અમેને પૂરા સંદેહ છે માટે તમે ઘેર જ રહે. અને કામભોગાને ભોગવે. આ શ્રમણ્યસાધુપણાના ચક્કરમાં ન પડે. ।। ૨૪ ૫
“સમયગા 1 ઈત્યાદિ !
અન્યાય.વળી મિત્રવૃળા-મિન્નુળા ભિક્ષુનું કર્તવ્ય છે કે, તે નને—ન્નતિ જ્યાં સુધી આ સંસારમાં વિચરણ કરે છે, અર્થાત ભિક્ષુ પર્યાયમાં રહે છે ત્યાં સુધી તેણે સનમૂન સન્નુમિત્તેમુ ય-સ્વમૂતેવુ શત્રુનિત્રેષુ ચ એકેન્દ્રિય આદિ વે ઉપર તેમજ સઘળા જીવા ઉપર તથા શત્રુ મિત્ર ઉપર સમતા ભાવ રાખવા પડે છે રાગદ્વેષ ન રાખવા જોઇએ તથા તેણે પાળાથાવિ-કાળાતિવાસવિરતિઃ પ્રથમ મહાવ્રતરૂપ જે પ્રાણતિપાત વિરમણુ છે તેનું પુરેપુરૂ પાલન કરવુ' પડે છે. નાવણીયાર તુળનું-ચાવઝીવ તુમ્ એ સઘળું તમારાથી આ જીવનભર પાલન કરવું ઘણું જ દુષ્કર છે.
•
ભાવા -આગળ ચાલીને માતા પિતાએ મૃગાપુત્રને એ પણ સઘળા સૌંસારી જીવા ઉપર ચાહે તા સમતાભાવ રાખવામાં જ
જો શ્રાણ્ય-ચારિત્રની ઘેાભા તેા કે મિત્ર હાય એ દરેકના ઉપર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
સમજાવ્યુ કે, તે શત્રુ હાય વળી પ્રાણાતિપાત
૧૫૩
Page #166
--------------------------------------------------------------------------
________________
વિરમણ-પણ શ્રમણ્યનું એક સર્વશ્રેષ્ઠ એવું મનહર ભૂષણ છે. એનું તમ રાથી જંદગી સુધી પાલન થવું મુશ્કેલ છે. એથી આ શ્રમણ્યના ચક્કરમાં ન પડે. એ ૨૫ |
નિરાશાસ્ત્ર? ઈત્યાદિ !
અન્વયાર્થ–વળી ભિક્ષુએ નિરવારાનાં નિવાર-નિરાશા અમન નિત્યાન નિત્યકાળ-સદાનિદ્રા આદિ પ્રમાદેથી રહિત અને ઉપમ સહિત રહેવું જોઈએ ત્યારે જ તે મુણાવાવવા દિશે સાં મરિય વં–છૂપાવવાનૈનમ દિd સત્યં માલિતદચક મૃષાવાદનો ત્યાગ અને હિતકારક સત્યને બેલી શકે છે. આ સઘળું કર્તવ્ય જીવનભર માટેનું છે. જે સાધુ નિદ્રા આદિ પ્રમાદોથી પતિત થાય છે. તે મૃષાવ દનું પરિવર્જન કરવામાં સદા અસમર્થ રહે છે. વળી પ્રમાદ રહિત હોવા છતાં પણ જે-અનુપયુકત ઉપગથી શૂન્ય છે-તે આવી સ્થિતિમાં પણ સત્ય બેલી શકતા નથી. આ માટે તેને પ્રમાદના પરિવર્જનની એને ઉપયુકત રહેવાની જીવન પર્યંત ખાસ જરૂરત છે. પરંતુ આ સઘળા નિયમ જ દળી સુધી પાળવા ઘણા જ કુલ-રમ કઠીન છે. આથી બીજા મહાવ્રતની દુહ્ય તા પ્રગટ કરવામાં આવી છે. ૫ ૨૬
પછી—“હંતસોળમારૂલ્સ' ઇત્યાદિ !
અન્વયાર્થ -- હે પુત્ર! વિશ્વાસ સંપાત વિરાળ- રક્તશોધના વિMન મુનિરાજ કદી પણ આપ્યા વગર દાંત ખેતરવા માટે સળીપણ લેતા નથી. વળી અપાયેલ છતાં પણ ચાવકને જેT-નવાચિહ્ય પૃષ્ઠ અનવદ્ય-નિર્દોષ અચિત પ્રાસુક તથા બેતાલીસ દેથી રહિત એષણય પીંડને જ તેઓ ગ્રહણ કરે છે. તે હે બેટા ! આ પણ તમારાથી જીંદગીભર નીભાવવું
-દુષ્કર-મુશ્કેલ છે.
ભાવાર્થ–સાધુની જેટલી પણું મહાવ્રતાદિપ ક્રિયાઓ છે તે સઘળી તેના માટે જીવનભર માટેની છે. આથી જ્યારે તે અદત્ત એક સળીને પણ લઈ શકતા નથી તથા અપાયેલ પણ અનવદ્ય અને એષણીય જ ગ્રહણ કરે છે. ત્યારે આ સઘળું તમારા માટે દુષ્કર છે આથી ત્રીજા મહાવ્રતની દુષ્કરતા બતાવવામાં આવેલ છે. જે ૨૭૫
“વિ ઇત્યાદિ!
અન્વયાર્થ– હે પુત્ર! સાધુએ અંદગીભર અવંમરણ વિગધ્રહ્મા વિતિ અબ્રહ્મચર્યને ત્યાગ કરવાનું હોય છે. વળી, ૩ મદદનાં વંમ પારેવડ– ૩ માત્રતં વૈભારતિધ્યમ ઘોર-નવાવાડથી વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. આ વ્રત રામમોનસનના મુ–ામમોજન સુદામ્ કામ- શબ્દરૂપ તથા ભોગ, ગંધ, રસ અને સ્પર્શના રસથી પરિચિત બનેલ તમારાથી થઈ શકશે નહીં. જે કામભોગ રસથી અજાણ છે તે તે ભલી ભાતિથી એને અનાયાસે જીંદગીભર પાળી શકે પરંતુ જે આ રસના રસિયા બની ચૂક્યા છે. તેનાથી તેનું સઘળી રીતે પાલન કરવું મુશ્કેલ છે. માટે હે બેટા ! વ્યર્થમાં એ ચક્કરમાં તું ન ફસાઈશ. આમાં ચોથા મહાવ્રતની દુષ્કરતા બતાવવામાં આવેલ છે. જે ૨૮ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫૪
Page #167
--------------------------------------------------------------------------
________________
વળી પશુ—“ધ ધન્ના'' ઇત્યાદિ.
અન્વયા—હે પુત્ર! સાધુ ધાધવેસવોનુધનધાન્યમેળવો. ધન, ધાન્ય અને દાસી, દાસ આદિના વિષયમાં વિવાળા-પબ્રિવિવર્ણનમ્ સંગ્રહ કરવાના ત્યાગ જીંદગીભર કરી દેવા પડે છે. વળી સન્ધારમશિાત્રો-સામTિrk: દ્રવ્યાદિકના ઉપારૂપ આરભના પણ તે ત્યાગી હાય છે, તેમ જ કોઇ નિમ્નમનંનિયમરૂં કાઈ પણ વસ્તુમાં “આ મારી છે” આ પ્રકારને ભાવ કરાતા નથી. માટે હે પુત્ર! આ સઘળું મુહુર્ત-મુહુરમ્ તમારાથી જીંદગીપ ત સાધી શકાવાનું નથી. આ માગ ઘણા જ કઠીન છે. આ ગાથા દ્વારા પાંચમા મહાવ્રતની દુષ્કરતા પ્રગટ કરવામાં આવેલ છે.
ભાવા—માતાપિતાએ મૃગાપુત્રને એ પણ સમજાવ્યુ કે, હું બેટા ! સાધુ અવસ્થામાં સાધુએ જી ંદગીભર ધન, ધાન્ય, દાસ, દાસી આદિના તેમ જ સઘળા પ્રારંભને પરિત્યાગ કરી દેવા પડે છે. વળી કાઈ પણ ઠેકાણે “આ મારૂ છે” આ પ્રકારની ભાવના છોડી દેવી પડે છે. પરંતુ તમે તેા રાજપુત્ર છે તેા પછી આ સઘળી વાતે તમારાથી કઈ રીતે પાળી શકાશે ? માટે શ્રામણ્ય પદ્મના ચક્રાવામાં ન પડતાં અમારી વાતને માનીને આપણે ઘેર જ રહે।. ૫ ૨૯
રે
છઠ્ઠા રાત્રી ભાજનના વિષયમાં કહે છે-૨૩ત્રિદે” ઇત્યાદિ. અન્વયા—હે પુત્ર! સાધુ અવસ્થામાં સાધુ માટે ર િવ રાર્ફમોયાવાળા વિ બાદારે ઋત્રિમોનનવર્નનમ્ ચતુર્વિધ આહારના વિષયમાં રાત્રિèાજનને જીંદગીપર્યંત ત્યાગ કરવા પડે છે. તથા સનિદીતંગો જેવ વૈજ્ઞેયત્વે મુજુરમ્-સંનિષિસંચયચૈત્ર ચિતવ્ય: મુતુદ્દરમ્ ધી, ગાળ આદિને સંઘરી રાખવુ એ પણ તેમને જીંદગીભરની મનાઈ છે. આ સઘળી વાતાથી અમેાને લાગે છે કે, હું બેટા ! તમારાથી આમાનુ કશુ પણ પાળી શકાશે નહીં. આમાં છઠ્ઠા વ્રતની દુષ્કરતા બતાવવામાં આવેલ છે.
માવા —રાત્રિભાજનના ત્યાગરૂપ જે છઠ્ઠું વ્રત છે તે પણ બેટા! તમારાથી પાળી શકાય તેમ નથી. કારણ કે તેમાં ચારે પ્રકારના આહારના સાધુએ જીવનપર્યંત ત્યાગ કરી દેવાના હાય છે. વળી તે રાત્રિના સમયમાં ઘી, દ્વિ વસ્તુએ રાખી શકતા નથી જીંદગીપર્યંત તેને પણ ત્યાગ કરી દેવા પડે છે. આથી હું બેટા! આ વ્રત તમારાથી કઈ રીતે પાળી શકાશે તેના અમાને ભારે સઢેડુ છે. ૫૩૦ ॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫૫
Page #168
--------------------------------------------------------------------------
________________
છએ વ્રતની દુષ્કરતા કહીને હવે પરીષહાન સહન કરવાની દુષ્કરતાને કહે છે–“છુ” ઈત્યાદિ.
અન્વયાર્થ-જુદા તટ્ટાય ઉઘરું હંમસાજ-સુધા તૃUTI શીતcom ઢામશાહના સુધા પરીષહ, તૃષ્ણ પરીષહ, દંશ-મચ્છર પરીષહ, ગોલા સુવરવसेज्जा य तणफासा जल्लमेव य-आक्रोशा दुःखशय्या तृणस्पर्शा जल्लं एव AA પરીષહ, દુઃખશયા પરીષહ, તૃણસ્પર્શ પરીષહ તથા મળ પરીષહ. ભૂખના દુઃખને સહન કરવું તે સુધા પરીષહ છે. તરસના દુઃખને સમતાપૂર્વક સહન કરવું તે તૃષા પરીષહ શરદી અને ગરમીની પીડાને સહન કરવી તે શીતોષ્ણ પરીષહ છે. ડાંસમચ્છર વગેરે જીવોના કરડવાથી જે દુઃખ સહન કરવું પડે છે તેને શમશકવેદના પરીષહ કહે છે. દુર્વચનને શાંતિપૂર્વક સહન કરવાં તે આક્રોશ પરીષહ છે. નીચી ઊંચી જમીનમાં બેસવું, ઉઠવું આદિ દુઃખને સહન કરવું તે દુઃખશયા પરીષહ છે. સંસ્તારકમાં તૃણસ્પર્શથી ઉત્પન્ન થનારા દુખને સહન કરવું તે તૃણસ્પર્શ પરીષહ છે. શરીર ઉપર જામેલા મેલના દુઃખને સહન કરવું તે જલ્લ પરીષહ છે. ૩૧
તથા–“ના ” ઈત્યાદિ.
અન્વયાર્થી—મિજવાયરિયા નાથ રામત કુળ-મિલાવ વાવના ગામના કુકર ભિક્ષાચર્યા, યાચના અને અલાભતા એ સઘળાં દુઃખરૂપ છે. तालणा तज्जणा चेव वहबंध परीसहा-ताडना तर्जश्चैव वधवन्ध परीषहौ થપ્પડ વગેરેનું મારવું એનું નામ તાડના છે. આંગળીથી સંકેત કરીને કુત્સિત વચનથી અપમાનિત કરવું તે તર્જના છે, લાકડી વગેરેથી આઘાત પહોંચાડે તેનું નામ વધ છે, દેરી વગેરેથી હાથ વગેરેને બાંધવા તેનું નામ બંધ છે.
ભાવાર્થ–મૃગાપુત્રને માતાપિતા આમ કહી રહ્યાં હતાં કે બેટા! સાધુચર્યા એટલા માટે કઠણ છે કે જેમાં સાધુ મારવા છતાં પણ તેને પ્રતિકાર કરી શકતા નથી. તેમને કોઈ પણ ચાહે તે પ્રકારે મારી શકે છે. હરકેઇ એને ધાકધમકી આપી શકે છે. દેરડાથી તેના હાથપગ બાંધી શકે છે. આ સઘળાં દુઃખ આવી પડતાં સાધુએ સમતાપૂર્વક સહન કરવાં જોઈએ, નહીં તે તે સાધુ નથી. જે ડીવાર માટે એમ માની લેવામાં આવે કે આવી બધી વાતો સાધુ અવસ્થામાં સઘળાને બનતી નથી, પરંતુ ભિક્ષાચર્યા તો બધાએ કરવી જ પડે છે એ શું ઓછા દુઃખની વાત છે ? આ પ્રમાણે યાચના કરવી અને યાચના કરવા છતાં પણ માંગેલી વસ્તુ ન મળે તે અતિ દુઃખદ છે, માટે હે બેટા ! આ સાધુ બનવાના આગ્રહને છેડી દે કારણ કે સાધુ બનવામાં ભારે દુઃખ છે. એ ૩૨ છે
છતાં પણ શ્રમણ્યની દુષ્કરતા બતાવે છે – “કાવવા ઈત્યાદિ.
અન્વયાર્થ–સાધુજનેની ના-ચાં જે સુના-આ સંયમયાત્રાના નિર્વાહના ઉપાયરૂપ થવો વિત્તી-તીર કાપતિ વૃત્તિ છે તે ખૂબ કઠીન છે. તથા ગોર વાળો-શોવ ઢા: વાળને-કેશને ઉખેડવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫૬
Page #169
--------------------------------------------------------------------------
________________
એ પણ ખૂબ જ કઠણ છે. આ પ્રમાણે યોગ્ય સમયે પ્રતિલેખન કરવું, સ્વાધ્યાય કરવું, ધ્યાન કરવું, અનિયતવાસ કરે એ સઘળું કઠણ છે. અમદqN1 घोरं बंभव्ययं धारेउं दुख-अमहात्मना घोरं ब्रह्मवतं धारयितुं दुःखम् ४१यर જનો માટે ઘર બ્રહ્મચર્યવ્રતનું આરાધન કરવું એ પણ ખૂબ જ કઠણ છે.
ભાવાર્થ—જે પ્રમાણે કબૂતર શકિત મનથી પિતાના આહારની શે ધમાં નીકળે છે અને જ્યારે તેને થોડેઘણે આહાર મળે છે તે ખાઈ પીઈને કાલની ચિંતાથી એ મુક્ત બની જાય છે તથા બીજા દિવસના આહાર માટે પણ તેને સંગ્રહ કરતા નથી. જેટલી આવશ્યકતા હોય છે એટલા જ પ્રમાણમાં તે ખાય છે. આ પ્રમાણે એષણ દેથી શંકિત ચિત્ત થઈને આહાર ગ્રહણ કરવામાં સાધુ પ્રવૃત્ત થાય છે. પિતાના ઉદરની પૂર્તિના નિમિત્તે જેટલું પણ મળે છે એને ખાઈપીને તે પિતાના કર્તવ્યમાં લાગી જાય છે, કાલની ચિંતા રાખતા નથી તેમ જ કાલ માટે સંગ્રહ પણ કરતા નથી. આ અવસ્થામાં સાધુએ પિતાના વાળને લેચ કરે છે, બ્રહ્મચર્ય વ્રતની આરાધના કરવી પડે છે. બેટા ! આ સઘળી વૃત્તિઓ તારાથી જન્મભર આચરી શકાશે નહીં. કારણ કે, તે ખૂબ જ કઠણ છે, માટે ઘેર જ રહે. ૩૩
છએ વ્રતને તથા પરીષહ સહન કરવાની દુષ્કરતા બતાવીને ઉપસંહાર કરતાં મૃગાપુત્રના માતાપિતા પોતાના અભિપ્રાયને કહે છે–“yદારૂ” ઈત્યાદિ.
અન્વયાર્થ––પુત્ર હે પુત્ર! સુખં કુદરૂ–વં પુરવતઃ તારી ઉમર સુખ ભેગવવાને લાયક છે, કારણ કે, તું માહો-નુ સુકુમાર છે. તને મેં કુળિો -નુમતિ સારી રીતે સ્નાન, ગંધ, લેપન વગેરેથી તથા આભૂષણ વગેરેથી સુસજજીત કરીને પાળેલ પિષેલ છે. કુત્તા સુખે સામgવાત્રિ વદુ ન
દુ-દે પુત્ર હવે નામનુજાયિતું ન મહિ આથી તું આગળ કહેલા ગુણવાવાળા આ શ્રામય પદનું પાલન કરવાને માટે સમર્થ થઈ શકીશ નહીં. જે સુખમાં ઉછરેલ સુકુમાર અને સુમન જીત નથી હોતા તે શ્રમણ્યપદને કદાચિત પાળી શકે છે. પરંતુ હે બેટા ! તારા જેવો લાડીલો રાજકુમાર નજ પાળી શકે. ૩૪ હવે ચારિત્રપાલનની અસમર્થતાને દષ્ટાંતથી કહે છે –“
વાવ' ઇત્યાદિ. અન્વયાર્થ–પુરેપુત્ર કે પુત્ર! પુજા–પુજાનામ્ ચારિત્ર સંબંધી મૂળ ગુણે અને ઉત્તર ગુણેને ભાર તે કઈ મામુલી ભાર નથી. મદમરો–મદામાર ઘણેજ ભારે ભાર છે. માત્ર ૬-રૌદમા ફુવ મુજ લેઢાને ભાર જેમ ખૂબ ભારે હોય છે તે પ્રમાણેને આ ભાર ભારે છે. આથી તે દુહો હોર- મતિ વહન ન થઈ શકે તેવું છે. તેને ઉપાડવાવાળી વ્યક્તિના માટે કદી પણ વિજ્ઞાન -ગરામ વિશ્રામ મળી શકતું નથી. અર્થાત્ આ ભારને જીવનપર્યત ઉઠાવવો પડે છે
ભાવાર્થ-લેઢાને ભાર જેમ ઘણે જ ભારે હોય છે. તે જ પ્રકારના ચારિત્રને ભાર છે. તેને ઉપાડવાવાળી વ્યક્તિને કયારેય પણ વિશ્ર તિ મળતી નથી. લૌકિક ભાર જ્યારે ઉઠાવવાવાળાને વ્યથિત કરી દે છે ત્યારે તે તેને ઉતારીને વિશ્રામ પણ લઈ શકે છે. પરંતુ આ ચારિત્રગુણના લકત્તર ભારને એક વખત અંગિકાર કર્યા પછી તેને પાછા ઉતારી શકાતા નથી. તે જીવનપર્યત ધારણ કરવાને માટે જ હોય છે. માટે જયારે તું સુખોચિત સુકુમાર અને સમજ છત છે ત્યારે કહો તે બેટા તમો એ ભારને જીદગીપર્યત કઈ રીતે ઉઠાવી શકશે ? ૩૫ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫૭
Page #170
--------------------------------------------------------------------------
________________
કિંચ“મા ” ઈત્યાદિ.
અન્વયાથ–હે પુત્ર ! આ શુ –પોષિક ગુણદધિ-જ્ઞાનાદિક ગુણરૂપ સમુદ્ર મારે જોવા બાદત પુર આકાશગામી ગંગાના પ્રવાહની માફક દુસ્તર છે. અથવા ફિગર કુત્તો-ત્તિરોત ફર કુસ્તક પ્રતિકુળ સ્ત્રોતની માફક તરવું અશક્ય છે. આ પ્રમાણે વહિંસા જેવ તરિચવોવાગ્યાં સાગર રૂર તતવ્ય બાહુઓથી આવા સમુદ્રને પાર કરવાનું સંપૂર્ણતઃ અશક્ય છે. આ પ્રમાણે મનવચન અને કાયાનું નિયંત્રણ કરવું સર્વથા અશકય છે. આ ગુણદધિને તરવું પણ તમારા માટે સર્વથા અસંભવ છે.
ભાવાર્થ–માતાપિતા સમજાવતાં મૃગાપુત્રને કહી રહેલ છે કે, બેટા ! જે પ્રમાણે આકાશગામી ગંગાને પ્રવાહ અથવા પ્રતિકુળ નદીને પ્રબળ પ્રવાહ તરી શકાતું નથી અને ન તે સમુદ્ર પણ બાહુએથી પાર કરી શકાય છે. આ પ્રમાણે આ ગુણદધિ પણ તારાથી પૂર્ણપણે પાળી શકાય તેમ નથી-પાર કરી રોકાય તેમ નથી. ૩૬
તથા–“રાજુલા ત્ર” ઇત્યાદિ.
અન્વયાર્થ–હે પુત્ર ! સંગ-સંમઃ સંયમ-પ્રાણ તિપાત વિરમણ આરિરૂપ સત્તર પ્રકારના સંયમ વાસુમા કાજે રે નિરસાણ-વાસ્તુ શાસ્ત્ર પુર નિવારઃ રેતીના કળીયાની માફક સ્વાદવજીત છે–સર્વથા નીરસ છે તથા તલવારની તી ક્ષણ ધાર ઉપર ચાલવા જેવું સિધામ જે તવો વર૩ સુ-વિધા/મનબિર તા: વરિતું સુ૫૫ દુષ્કર છે, એવી જ રીતે અનશન આદિ બાર પ્રકારના તપને તપવાં એ પણ દુષ્કર છે.
ભાવાર્થ...રેતીને કળીઓ સર્વથા જેમ સ્વાદરહિત હોય છે તે જ આ સંયમ છે અને અનશન આદિ બાર પ્રકારનાં તપાને તપવા એવા દુષ્કર છે, જાણે કે તલવારની દુષ્કર તીણ ધાર ઉપર ચાલવાનું હોય છે આથી હે બેટા ! સાધુ થવાનું છોડી દો. ૩૭ છે
ફરી સાંભળે “દિવેવિદg" ઇત્યાદિ.
અન્વયાર્થ–પુત્ર! દિiદી–રિષિ ઇત્ત રથ સર્પ જે પ્રકારે પિતાના ચાલવાના માર્ગથી આડીઅવળી દષ્ટિ ફેરવીને ચાલતું નથી, પરંતુ પિતે જે તરફ જાય છે એ તરફ જ સીધી દ્રષ્ટિ રાખીને જ ચાલે છે આજ પ્રમાણે સાધુને પણ એજ માર્ગ છે કે, તે પણ ચારિત્ર માર્ગ ઉપર ચાલતાં આડું અવળું ન જોતાં એ તરફ જ લક્ષ રાખીને ચાલતા રહે છે. પરંતુ આ ચાલવા રૂ૫ વરિ-વાત્રિમ ચારિત્ર સુધી-તુલ દુષ્કર છે. કેમકે મનનું વિષયેથી હટાવવું ઘણું જ કઠણ કામ છે. વળી જેમ ચોદવા નવ-દમથા ચવા લેઢાના ચણાને વાયાવિતાવ્યા ચાવવા એ દુષ્કર છે. એ જ પ્રમાણે ચારિત્ર પાળવું પણ દુષ્કર છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫૮
Page #171
--------------------------------------------------------------------------
________________
ભાવા-ચારિત્ર આરાધક પુરુષનું' એ જ કન્ય છે કે તે પેાતાના ચારિત્રની સંભાળમાં જ પેાતાના જીવનને ખપાવી દે. આજ લક્ષ્યની સિદ્ધિમાં તે પેાતાને વિસર્જીત કરી દે. વ્યર્થ વાતામાં એ પડતા નથી. એમની ષ્ટિ સર્પની દૃષ્ટિની જેમ પેાતાના લક્ષ્ય ઉપર સ્થિર-અતૂટ રહેવી જોઇએ, કેમકે ચારિત્ર એ લેાઢાના ચણા ચાવવા જેવું છે. એને ચાવવાનુ કામ જેમ સરળ કામ નથી એજ પ્રમાણે ચારિત્રનુ” પાલન કરવું એ પણ સરળ કામ નથી. માટે બેટા ! અમારી વાત સમજો, માના અને ઘેર રશ્દીને આનંદ કરે. ॥ ૩૮ ૫
વળી પશુ—નંદા' ઇત્યાદિ.
અન્વયાય—હે પુત્ર! ના-થથા જેમ વિજ્ઞાતીસા પ્રજવલિત િિત્તા-નશિવા અગ્નિીની જવાળાને વારું મુહુધા હો-વાતું મુમુક્ત મતિ પીવી એ અત્યંત દુષ્કર છે. તદ્દ તથા એજ પ્રમાણે તારો તાજ્જને યૌવનમાં સમત્તળું करेउ दुक्करं - श्रमणत्वं कर्तु दुष्करम् ચારિત્રનું પાલન પણ ખૂબ જ કઠણુ છે. ભાવા
ચાહે ગમે તેવા સમજદાર તેમ જ શક્તિશાળી માણસ કેમ ન હોય, પરંતુ તે જે રીતે પ્રજવલિત અગ્નિશિખાનું પાન કરી શકતા નથી એજ પ્રમાણે હે પુત્ર ! યૌવન અવસ્થામાં ચારિત્રનું નિર્દોષ પાલન પણ થઈ શકતું નથી. માટે ડાહ્યો થા અને આ ચારિત્રપાલનનાં સ્વપ્ન સેવવાનું છોડ એમાં જ તારી ભલાઇ છે. ૩લા વળી પશુ—“ના મુવ” ઇત્યાદિ
અન્વયા—હે પુત્ર નન્હા થા જેવી રીતે થતો ત્ય; કાથળાને ત્રા ચહ્ન મરેક તુનું વાત્તેન મતું દુ:ખવું વાયુથી ભરવા અસાધ્ય છે-અશક્ય છે. तहा - तथा प्रमाणे कीवेण समणतणं करेउ दुक्खं - क्लीबेन श्रमणत्वं कर्तु દુ:શ્ર્વમ્ કાયર મનુષ્ય માટે ચારિત્રનું પાલન કરવું પણ અશકય છે. અહીં કોથળા વસ્ત્રમય જ ગ્રહણ કરવામાં આવેલ છે. ચામડાના કે અન્યના નહીં, કેમકે તેનામાં તે વાયુ ભરી શકાય છે.
ભાવાથ——જે પ્રમાણે વસ્ત્રના કેથળામાં વ યુને પૂરી શકાતા નથી એજ પ્રમાણે નિઃસત્વ વ્યક્તિથી પણ ચારિત્રનું પાલન થઈ શકતુ નથી. આથી હું બેટા ! જ્યારે તમે સુખાચિત, સુકુમાર અને સુમછત છે તે તમારામાં એટલી શક્તિ કયાંથી હાઇ શકે કે, જેથી તમે ચારિત્રનું અ જીવન પાલન કરી શકે ? આ માટે સંયમ લેવાનું માંડી વાળે, ૫૪૦ ॥
વળી પણ--“નંદા તુષ્ટા'' ઇત્યાદિ.
અન્વયા --હે પુત્ર! ના-નથા જે રીતે તુહા-તુજા ત્રાજવાથી મો ગિરિ સોણેલું તુળો-મન્તઃ શિવઃ તોયિતું તુર, મેરૂ પર્વતને તાળવા એ અશકય છે તા–તથા એજ પ્રમાણે નિયં નિવૃતમ્ નિશ્ચલ-વિષયાભિલાષથી અક્ષેશભ્ય તથા નિસં—નિઃ શરીરાદિક નિરપેક્ષ અથવા શંકા નામના અતિચારો રહિત સમળત્તળ મારૂં સાધુપણું પણ ખૂબ જ તુ-તુર્વ્ દુષ્કર છે. ૫૪૧ા
તથા-નવા યુગાહિઁ" ઇત્યાદિ.
અન્વયા-નૈદા ચળાયો મુખતૢિ તરિક સુધારો
થયા ર૯ના : સુખામ્યાં તનું તુ: જે રીતે ભુજાઓથી સમુદ્રને પાર કરવો અશકય છે. તદા અનુવસંતપં મસાળો સુધારો-તથા અનુપાન્તન મસાન: ટુ એજ રીતે ઉત્કૃષ્ટ કષાય
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૫૯
Page #172
--------------------------------------------------------------------------
________________
યુક્ત પ્રાણી દ્વારા ઉપશમરૂપ સમુદ્રને પાર કર મુશ્કેલ છે. પહેલાં ગુણોદપિધદ દ્વારા સઘળા ગુણોનું ગ્રહણ કરવામાં આવેલ છે. અહીં ફકત એક ઉપશમ ગુણનું કે જે સહુમાં પ્રધાન છે. આ વાતને પ્રગટ કરવા માટે ગ્રહણ કરાયેલ છે. ૪રા
આ પ્રકારે દૃષ્ટાંત આપીને ચારિત્રની દુષ્કરતા બનાવીને હવે ભેગોના ઉપભંગ માટે આગ્રહ કરે છે-“શું” ઇત્યાદિ.
અન્વયાર્થ....જ્યારે આમ વાત છે ત્યારે ગાવા–રાતઃ હે પુત્ર! તુ- તમે पंचलक्खणए माणुस्सए भोए मुंज-पंचलक्षणकान् मानुष्यकान् भोगान् भुंश्व શબ્દ, રૂપ; ગંધ, રસ અને સ્પર્શરૂપ મનુષ્ય સંબંધી ભેગોને ભેગવે તો મુત્ત મ–તતઃ મુત્તમ અને પછીથી મુક્તિભેગી થઈને ઉદા-પૌત વૃદ્ધાવસ્થામાં ધનું જિનિ-ધને વરિષ્યતિ ચરિત્રની આરાધના કરજે. જે ૪૩
માતાપિતાના આ પ્રકારના વચનને સાંભળીને મૃગાપુત્રે પ્રત્યુત્તર રૂપે શું કહ્યું? આ વાતને હવે અહીં ચૂંવાળીસમી ગાથાથી ચૂંવતેરમી ગાથા “સત્રમ’ સુધી એકત્રીસ ગાથાઓથી સ્પષ્ટ કરવામાં આવે છે–
વિંત ઇત્યાદિ. અન્વયાર્થ–સમાપિચર વિંત-વાપિત મૃગાપુત્રે માતાપિતાને કહ્યું કે, હે માતાપિતા ! આપલેકેએ –પવન પૂર્વોક્ત પ્રકારથી ચારિત્રનું પાલન દુષ્કર બતાવેલ છે. તે પૂર્વ નાદમ–પત્તા નથryટ એ આપનું કહેવું સત્ય છે. પરંતુ નિપિવાસ-નિરિવારશે જે નિસ્પૃહે છે. એને માટે જેइहलोके मा ४मा किंचिवि दुक्करंनत्थि-किश्चिदपि दुष्करम् नास्ति मा सोमा કાઈ પણ દુષ્કર નથી. મેં ૪૪ છે.
નિ પૃહતાને હેતુ કહેવામાં આવે છે--“તારમાળા” ઈત્યાદિ.
અન્વયાર્થ––હે માતાપિતા ! પૂર્વભવના સિદ્ધાંત અનુસાર મા-ઝા પૂર્વભવમાં સારીરમાળસા-શારીરમાના શારીરિક અને માનસિક ત્રાંતઅનતસાદ અનંત પ્રકારની માગો-મીનાર ભયંકર રૌદ્ર વેચTગો-રનાર વેદનાઓ મોઢાગો–ઢ સહી છે. તથા ત્રણ-ત્રણ અનેકવાર રાજા તરફથી આપવામાં આવેલા ગુરવ મનિ-ર માનિ દુઃખ ઉત્પાદકોને પણ સહન કરેલ છે. ૪પ
વધુમાં--“રાજા ” ઈત્યાદિ.
અન્વયાર્થ-- હે માતતાત ! ઘરમહંતરે– રામરઝાતા વૃદ્ધાવસ્થા તથા મરણરૂપ ભયંકર એવા જંગલમાં તથા મકાનો-મશારે ભયરૂપ ખાણથી વિશિષ્ટ એવા રાતે-તત્તે ચતુર્ગતિરૂપ સંસારમાં મg-નવા મેં અતિ દુઃખसन भीमाणि-भीमानि भय ४२ जम्माणि मरणाणि य-जन्मानि मरणानि च જન્મ અને મરણો ઢળ-દાનિ સહન કરેલ છે. આ ૪૬
વધુમાં “ના” ઈત્યાદિ.
અન્વયાર્થ-નાથા જે રીતે – આ સંસારમાં ગાણિ–ગનઃ અગ્નિ ૩vો-૩wા ઉષ્ણ ગુણસંપન્ન છે. રૂ મingો તહેં-રૂત: વનત્તાપ: તત્ર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૬૦
Page #173
--------------------------------------------------------------------------
________________
એનાથી પણ અનન્તગણા ઉષ્ણ ગુણવાળી અગ્નિ નરકામાં છે. કે જ્યાં હું અગાઉના જન્મામાં ઉત્પન્ન થઈ ચૂકયા છું. આ નરકામાં મ-મયા મેં અાયા અમાતા દુઃખરૂપ ૩૬ વેચા વેચા—કળા વેના તાઃ એ ઉષ્ણુ વેદનાઓને ભાગવી છે. નરકામાં ખાદર અગ્નિ નથી હેતેા પર`તુ તેની પૃથ્વીના સ્પશ જ ઉજ્જુ હાય છે. જળા તયા---દ' ઇત્યાદિ.
અન્વયા --ના-પથા જે રીતે કુદ આ સંસારમાં રૂક્ષ્મ—મ્ અનુભવી શકાય તેવી પેષ અને મહા મહિનાની ઠંડી પડે છે. સોળંતજીને તા-૩૧: અનન્તનુ તંત્ર આનાથી પણ અનંતગણી ઠંડીએ નરકામાં છે કે જ્યાં હું અગાઉ ઉત્પન્ન થઇ ચૂકયા છે. નજી-નરહેવુ એ નકામાં અસચાસીયા વેયળા મ વેચા-ત્રમાતા: શીતા તેના મા વૈવિતા આવી અસહ્ય એવી શીત વેદનાને પણ મે' સહન કરી છે.
આ ૪૪, ૪૫, ૪૬, ૪૭ અને ૪૮ મી ગાથાઓના ભાવ કેવળ એટલા જ છે કે, જે સસ્પૃહ છે તેને જ બધુ કાણુ છે તથા દુઃખરૂપ છે. નિસ્મૃદ્ધિને ન કાંઈ કઠણ છે, ન કાંઈ દુઃખરૂપ છે. શારીરિક અને માનસિક વેદનાઓના અનુભવ આ પર્યાયમાં નવીનરૂપથી કરવામાં નથી આવતે. એ તા કઈકવાર કરી ચૂકયા છે. નરકામાં અહીંના કરતાં અનંતગણી ઉષ્ણુ વેદનાઓના તથા ઠં'ડીની વેદનાઓના અનુભવ કરેલ છે તેા પછી આપલેાકેા કઇ વાતના ભય મને કહી બતાવા છે ? ૫૪૮૫
છતાં પશુ—” ઈત્યાદિ.
અન્વયા—હૈ માતાપિતા ! ગુવાનો બોલિયા-કર્ષવાર અષઃ શિવઃ ઉંચે પગ અને નીચે માથું રાખીને મેં તો બન્ રાતાં રાતાં જંતુ મીનુજંતુ મોજુ લાહાની મોટી મેાટી કડાઇઓમાં તથા કુભીઓમાં દુગાલને ન ંમ્મદુતારને વૃત્તિ અગ્નિથી પ્રજવલિત થઇને બળતો-અનન્તરઃ અન ંતવાર - પુત્રો-પૂર્વે; પુ`ભવમાં ખળી ચૂકયા છું--શેકાઇ ચૂકયા છું.
ભાવાવ માનની વેદનાઓને બતાવીને હું માતાપિતા ! મને શા માટે ભયભીત કરી રહ્યા છે ? આગલા ભવેશમાં મારા આ જીવે અનંતવાર કુંભિયા અને કડાઇમાં ભડકે બળતા અગ્નિમાં શેકાવાની અપાર વેદનાઓને અનુભવ કર્યા છે. જા
છતાં પણ---“માસિંગને ' ઇત્યાદિ.
અન્વયાં--હે માતાપિતા ! મે... મઢાવળિસંશાને-મદા નિસંચારો મહાધ્રુવ અગ્નિ તુલ્ય તથા મરૂ પ્રદેશમાં રહેલ રેતીના પુજની જેવી વવાઝુદ્—વનવાલુડે વાવાલુકા નામની નદીના તથા છાજીયા-વવાનુ ાયામ ખૂબ તપેલ કંબવાલુકા નદીમાં મળતો અનન્તશે; અન’તવાર .જ્જો-પર્વ: આગલા
ભવમાં શેકાઈ ચૂકયા છે.
W
ભાવા --પાતે અગાઉ ભોગવી ચૂકેલી નરકની યાતનાની અપેક્ષાએ મૃગાપુત્ર વર્તમાનકાળમાં સાધુજીવનમાં અનુભવવા પડતા ભયાથી પેાતાને નિર્ભય મતાવીને કહેછે કે, હે માતાપિતા ! આપે મને ખતાવેલ સાધુજીવન દરમ્યાન સહન કરવા પડતા લયાની એટલા માટે પરવા નથી કે મેં આનાથી પણ અધિક કષ્ટ નરકેટમાં સહુન કર્યો છે. ત્યાંની અત્યંત જાજવલ્યમાન વાવાલુકા નદીમાં તથા કદ અવાલુકા નદીમાં અન'તવાર આગલા ભવમાં શેકાઇને અહીં આવ્યા છે. ૫ ૫૦ ॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૬૧
Page #174
--------------------------------------------------------------------------
________________
તથા-~ -સંતો” ઇત્યાદિ.
અવયા --હૈ માતાપિતા અત્યંત ઉકળતા તેલથી ભરેલી કુંડુ હુંમીનૢ વન્તુ જૈમીત્તુ અધ; સ્થિત કંદુ કુંભમાં પરમાધાર્મિક દેવા દ્વારા ઉદ્ભવતો ઉર્ધ્ય વહ ખેને આ ભાગી ન જાય” એ આશયથી ઉંચા વૃક્ષની ડાળી ઉપર મને બાંધીને વૃત્ત થયાદિ-વત્ર તિમિ જિન્નપૂવો કરપત્ર અને ક્રુચ કરવત આદિ શસ્ત્રોથી મારા આગલા ભવેમાં છિન્નભિન્ન કરાયા હતા. રસંતો—ન્શન એ દુઃખથી હું ખૂબ રાચે. પરંતુ ધ્રુવો બાંધવા ત્યાં કાઈ બધું મારી સહાયતા માટે ન આવ્યે તે દુઃખ મે. એકલાએ જ ભાગવ્યુ.
ભાવા --નરકામાં પરમાધામિઁક દેવ પહેલાં તેા નવીન નરિયકને-નરકમાં આવનાર જીવને વૃક્ષની ડાળીએ બાંધીને કરવતથી વહેરે છે અને પછી ઉકળતા તેલથી ભરેલ કંદુકુર્મિઓ કે જે વૃક્ષની નીચે હોય છે તેમાં તળે છે. નૈચિક જીવ એ સમયે ચીસાચીસ કરતી રાડા પાડે છે. પરંતુ એવી કરૂણ સ્થિતિમાં ત્યાં કાઇ પણ ખાંધવ તેની સહાયતા કરવા પહોંચતા નથી. ખિચારે એકલા જ દુઃખ ભેગવ્યા જ કરે છે. મારી પણ હું માત પિતા ! પૂર્વભવમાં આવી હાલત અનેક વખત થયેલ છે, તેા પછી જ માન કાળાં સાધુજીવનનાં આવાં મામુલી ૬:ખાથી ડરવાની ચિંતા શા માટે કરવી ? ૫૫૧૫
અને પશુ—રૂ તિવવ” ઇત્યાદિ.
અન્વયા—હૈ માતાપિતા ! અત્યંત અત્ય’તપૂર્વ ભવામાં પ્રતિ વટવાને તુને ચિત્રસિવાયને પ્રતિતોટકાઢીને તેને શાહિ પાપે તીક્ષ્ણ કાંટાઆથી ભરેલા તથા અત્યંત ઉંચા શામલી વૃક્ષ ઉપર અને પાસવદ્ધે પાવનુંઃ દોરીથી બાંધીને પરમાધાર્મિ ક દેવાએ ઝુમ્—-ઇમ્ ખૂબ ખુરી રીતે હૂહૂદું
ષ્ટા હૈ ખેચાખેંચ કરીને ફેકી દીધેલ હતા.
ભાવા —નરકેમાં આ પરમાધામિક દેવાએ હૈ માતાપિતા ! મારા પૂર્વભવમાં ખબ જ દુર્દશા કરેલ છે. ખૂબ જ ધારવાળા કાંટાથી ભરેલા ઉંચામાં ઉંચા શામલી વૃક્ષ ઉપર મને એ લેકેએ ખમ નિર્દયતાથી દોરડાએથી બાંધીને ખેચાખેંચ કરીને ફેકયા હતા. ! પર !
વળી પશુ——“મહાનંતેત્તુ' ઇત્યાદિ.
અન્વયા હું માતાપિતા ! પાત્ર મો—પાપમાં પૂર્વભવમાં કરેલા કર્મોના ઉદયથી હું ગળતો-અનન્તશઃ અનેકવાર उच्छुवा - इक्षुरिव શેરડીની માફક માઅંતેષુ—મહાયંત્રેલુ પાપીઓને નિષ્પીડિત કરવાને માટે તૈયાર કરેલ યત્રોમાં રૃમેરવું બારસંતો--મેરયં બારસનું ખૂબ ખરાબ રીતે રાડ પાડતાં પાડતાં સમંત્રિમંમિ પૂર્વોપાત દુષ્કર્મોના નિમિત્તથી પૌહિત્રોમ્નિ-હિતોઽસ્મ પીલાયેલ છું.
ભાવાર્થ હે માતાપિતા ! જે પ્રમાણે મેટા યંત્રોમાં શેરડીને પીલવામાં આવે છે તે પ્રકારે નરકમાં હું આવી જાતના યંત્રોમાં એકવાર નહિ પણ અનેકવાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૬૨
Page #175
--------------------------------------------------------------------------
________________
પૌલવામાં આવેલ છું. હું તેમની સમક્ષ રયા છે, રાડા પાડી છે, પરંતુ મારા ઉપર ત્યાં દયા કરવાવાળું કાઇ ન હતું. પૂર્વાપાત અશુભ કર્મોના નિમિત્તથી મારી એવી દશા ત્યાં થઈ હતી ! ૫૩ ૫
તથા— -‘યતો” ઇત્યાદિ. અન્વયા
હે માતાપિતા ! પૂર્વભવમાં જોન્ટમુળયેત્રિ—કોટનને સૂવર તથા કૂતરાંનાં રૂપ ધારણ કરવાવાળા સામેğિકામે શ્યામ તથા શયછેદ-શૌક સબળ નામના પરમાધામ ક દેવાએ યતો ગન ભયથી રોતા અને વિહરતોવિńરન્ આમતેમ ભાગતા એવા મને અહેવતો અને અનેક સુવિાહિમો સૂત્રિવતિતઃ જમીન ઉપર પછાડીને ન્હાનાગો—ાદિત જીણુ વસ્ત્રની માફક ખાધા છે તથા છિન્નો છિન્નઃ વૃક્ષની માફ્ક કાપેલ છે.
ભાવા —મૃગાપુત્રે માતાપિતાને દુઃખ ભોગવવાની બાબતમાં આમ કહ્યું કે, મે પૂભવેામાં ભાગવેલ દુઃખને વધારે કયાં સુધી સંભળાવુ? નરકામાં શ્યામ અને સળ જાતિના પરમાધાર્મિ ક દેવાએ જે મારી દુર્દશા કરી છે તેને હું જાણું છું. તે લેાકાએ ભયથી કાંપી રહેલા એવા મને અનેક વખત જમીન ઉપર પછા ડીને તથા જમીન ઉપર પછડાયેલા મારા શરીરને જુના વસ્ત્રની માફ્ક ચીરી નાખ્યુ અને ઝાડની માફક મને છેદી નાખ્યા. ૫૫૪ા
વળી પણ—“ગીર્દિ ઇત્યાદિ.
અન્નયાર્થી--હું માતાપિતા ! નરકમાં પદ્મમુળા મા પાપકર્માંના ઉદયથી વળી પન્નઃ ઉત્પન્ન થયેલ હું પમારધાર્મિક દેવા દ્વ રા અથોત્ર—1ર્દિ દ્િ-બતસીમળગમિ અળશીના ફૂલના જેવી કાળા રંગવાળી તલવારોથી છિન્નો છિન્ન છેદાયા તથા મહિં મહૈઃ ભાલાએથી મિમ્નો-મિન્ન વિધાયા છું તથા દિસેન્દ્રિય—દિશૈત્ર અવનવા શસ્ત્રોથી મારા ત્રિમિન્દો વિમન્ના નાના નાના ટુકડા કરાયા હતા. ૫ ૫૫ ૫ તથા--“ગગો ઇત્યાદિ,
અન્વયા—હૈ માતાપિતા ! નરકામાં વસો-અવશઃ સર્વથા પરાધીન અનેલ એવા હુ. પરમાધામિર્માંક રવા દ્વારા સમિજાજી" નજતે હોદદ્દે નુત્તો-શ્યામાયુતે કર્જત હોવે યુTM સુગરત્રમાં ક્ષેપણીય ચુકાવાળા તથા અગ્નિીની માફક દૈદિપ્યમાન અને ખૂબ તપેલા એવા લાઢાના રથમાં જોતરવામાં આવ્યેા હતેા તથા તોત્તમોત્તેહિ-તોત્રોત્રે એ રથને ખેંચવાને માટે એ લાકાએ મને ચાબુકેથી ખૂબ ફટકાર્યા હતા અને મારી નાથને ખૂબ ખેંચેલ હતી. એમ છતાં પણ જ્યારે હુ એ રથને ખેંચી ન શકતા તે તેએએ ગડદાપાટુથી મને ખૂબ માર્યો હતા. વળી ખૂબ રોજ્ઞોના પાહિબો-રો«ય તિતઃ મારી મારીને રાઝ જાનવરની માફક જમીન પર ફેંકી દીધા હતા.
ભાવા --નરકાને પ્રાપ્ત કરીને સ'પૂર્ણપણે પરાધીન બનેલા એવા મને પરમાધાર્મિક દેવે)એ લેઢાના ખૂબ ભારે રથને ખેંચવાને માટે પહેલાં તે મને એમાં જોતરી દીધેલ પરંતુ જયારે રથ મારાથી ન ખેંચાયા ત્યારે તે લેાકેાએ મને તે થ ખેંચવા માટે તે ચાબુકથી ખૂબ ફટકાર્યાં હતા અને મારી નાથને ખૂબ ખેંચી હતી. એમ છતાં પણ જ્યારે હું ન ચ લો શકયે। ત્યારે ગડદાપ ટુથી તે લેાકાએ મને મારા મમ સ્થાનેમાં ખૂત્ર માર માર્યો અને મારીપીટીને પછી તે લેાકાએ રઝની માફ્ક જમીન ઉપર ફે'કી દીધા. ૫ ૫૬ ॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૬૩
Page #176
--------------------------------------------------------------------------
________________
પરંતુ–“દુકાને? ઈત્યાદિ.
અન્વયાર્થહે માત પિતા! નરકમાં તેમને િવવો–ાર્મમિ પ્રવ્રુત્તર અને પાપકર્મોથી ઘેરાયેલા એવા સાસ-ગર: પરતંત્ર બનેલા એવા મને પરમાધાર્મિક દેએ પિતાની વિક્રિય શક્તિથી બનાવેલી વિશા-નિત્તાક ચિતાઓમાં કવિતw
ram-sતિ સુતાશને ભડભડ બળતા અગ્નિમાં નહિ વિવ–મહિષર ભેંસની માફક તો ઘરે-ધ; V પહેલાં તે ખૂબ શેકો અને પછી રીંગણાની માફક મારૂં ભડથું બનાવ્યું.
ભાવાર્થ-જે પ્રમાણે પાપી લો કે પાડાને બંધન વગેરેથી પરતંત્ર બનાવીને અગ્નિમાં ફેંકી દે છે અને પછી તેને રીંગણાની માફક શેકે છે. એ જ પ્રમાણે પૂર્વોપાર્શત કરેલાં પાપકર્મો દ્વારા ઝકડાઈને નરકને પ્રાપ્ત કરેલા એવા મારા શરીરને પહેલાં તે પરમધામિક દેએ પિતાની વૈકિય શક્તિથી બનાવેલી ચિતાઓમાં બબ શેક અને તેનું ભડથું બનાવ્યું. મેં પણ !
બીજું પણ–“વા” ઈત્યાદિ.
અન્વયાર્થ—હે માતાપિતા ! સંદા (ર્દિ–વંશ તુ સાણસીના આકાર જેવા મોઢાવાળા તથા સ્ત્રોદાર્દિ-દા: લેઢાના જેવા કઠોર મોઢાવાળા એવા હું દિ૬ : ટંકદ્ધ નામના પક્ષીઓ દ્વારા વિવંતોષë–વિશ્વનું વિલાપ કરી રહેલ એ હું અનંત-અનંતશઃ અનંતવાર વિત્ત-વિ છિન્નભિન્ન કરાયેલ છું. નરકમાં પક્ષી હેતા નથી. નારકી જ સ્વયં વૈક્રિય શકિતથી પક્ષી જેવા બની જાય છે. કે ૫૮ છે
આ પ્રમાણે કદર્થિત થવાથી તરસ લાગવાથી શું થયું તેને કહે છે“તા જિત'' ઇત્યાદિ.
અન્વયાર્થ–હે માતાપિતા ! આ પ્રકારે કદર્શિત થવાથી જ્યારે મને ખૂબ જ તરસ લાગી ત્યારે તદા તો-વળવા વન તરસથી ખેદખિન્ન થયેલે હું ઘાત-પાવન પાણી શોધવા માટે અહીંતહીં દડત અને વૈયff નવું વત્તોવૈિત ન માપ: વૈતરણી નામની નદીને જોઈને તરસ શાન્ત કરવા ત્યાં જઈ પહોંચ્યા. બરું પતિ ચિંતતીજોરું પિવાનીતિ નિત્તાન પાણી પીવાની તૈયારી કરતો હતો કે એટલામાં પુર ધાર્દિ વિવા-સુરધામ પવિતા છરાની ધાર જેવી એની તીક્ષ્ણ લહેરાથી મારે ચૂરેચૂરે કરી નાખવામાં આવતો. આ નદીનું પાણી છરાની ધારના જેવું ગળાને ચીરી નાખે તેવું હોય છે. જે પ૯ છે
કિંચ–“મિતત્તો” ઈત્યાદિ
અન્વયાર્થ—હે માતા પિતા ! નરકમાં જ્યારે હું શ્વામિત્તો-કળrfમતતઃ ગરમીથી અત્યંત અકળાઈ ગયો ત્યારે છાયાની શોધમાં સિપન્ન માત્ર સંપત્ત-અસિત્ર અદાવન સભ્યતઃ તલવારની ધાર જેવા તીક્ષણ પંદડાવાળ વૃક્ષોના મહાવનમાં જઈ પહોંચ્યા, જ્યારે હું ત્યાં પહોંચતો કે ત્યાં તેÉિ પતિ ઝાડ પરથી ખરતા તીણ ગતિર્દિ–પિન્નઃ પાંદડાઓથી અને જો તેનેજરઃ અનેક પ્રકારે છિનgો-છિન્નપૂર્વ આગલા ભવેમાં હું દાયે હતો. ૬૦ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૬૪
Page #177
--------------------------------------------------------------------------
________________
કિચ– “ઇત્યાદિ
અન્વયાર્થ–હે માતા પિતા ! નરકમાં પુરે પુર્વ મુદ્દે મુ7િકુરૈઃ પુરંદામિ મુસી લોઢાના મુઝળેથી, લપડાકથી વિશેષથોશૂળ અને મુશળથી જ્યારે પરમધામિક દે મારા ઉપર પ્રહાર કરતા હતા ત્યારે માદિ-મના ત્રણ ભગ્ન શરીર બનીને વારં-તારા પિતાના જીવનની અથવા પરિત્રાણની આશા છેડી દેતો હતે. અને અનંતકુકરવ૬ –અત્તરાદ કરવ માતમ અનંતે દુઃખેને પ્રાપ્ત કરતો હતો ત્યાં એવી અવસ્થામાં મારે કોઈ સહાયક ન હતા, ૬૧ છે
તથા– “પુ િઈત્યાદિ
અન્વયાર્થ—હે માતા પિતા! નરકમાં હું ગળા–અને શઃ અનેક વાર #qળદિયાનીમા કાતરથી વિગો-ન્વિતઃ કપાયે છું અને સિંગો -પાદિત વસ્ત્રની માફક ચિરાયો છું. તિવિધ િવૃન્િતીધામઃ
જ તીક્ષણધારવાળી છરીઓથી ઝિનો-ઇન છિન્ન ભિન્ન કરાયેલ છું. તથા વધારે તે શું કર્યું પરંતુ વિર્દિ-સુ#િtfમ છરાઓ અને અસ્ત્રાઓ દ્વારા ધો–શતઃ મારી ચામડી કાપી કાપીને મારાથી જુદી કરાઈ છે. તે ૬૨ /
છતાં પણ–. “7િ ઈત્યાદિ !
અન્વયાર્થ– માતા પિતા ! નરકમાં અગમ્ પરમધામિક દેવોએ એ સમયે હિં ટના ટનાસૈ મને બંધન અને ફૂટ જાળેથી વાદિથો-સાહિત ખૂબ બાંકયે હતું તથા બંધન બાંધીને વદ -૧દ્ધ શ્રદ્ધા તેઓએ એક તરફ ફેંકી દીધું હતું. અને આ રીતે મારું હલનચલન પણ અટકાવી દીધેલ એવી સ્થિતિમાં હું નિમવા સવ-ઋા નગરઃ મૃગલાની માફક સાવ પરાધીન બનીને વહૂ જેવ-વાદ જી એ દેવેને ઘણીવાર વીનવતો હતો.
ભાવાર્થ –માતાપિતાને પિતાના દુઃખની કથા સંભળાવવાના ઉદ્દેશથી મૃગાપુત્ર એમને કહે છે કે હે માતાપિતા ! એ પરમધામિક દેએ પૂર્વભવમાં નરકમાં મારી ખૂબ જ દુર્દશા કરી હતી. જે પ્રમાણે મૃગને કઈ પારધી પહેલાં પાશ તેમ જ ફૂટબંધનથી ઠગી લે છે પછીથી તે તેને તે દ્વારા જકડીને તેની સાથે પિતાનું મનમાન્યું કરે છે. એ જ પ્રમાણે આ દુષ્ટ દેએ મારી હાલત કરી હતી. તેઓએ પહેલાં તે મને બંધનથી ઠગે. પછી જ્યારે હું નિર્ભય બની ચૂક્યો ત્યારે તેમણે મને જાળમાં ફસાવી દીધો અને એ રીતે મારી એવી સ્થિતિમાં તેઓએ પિતાને મન ફાવ્યું તે રીતે મારી સાથે વર્તન કર્યું. તે એટલે સુધી કે અનેકવાર તે દેવોએ મારા શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યા છતાં પણ આ અભાગિનું અકાળ મૃત્યુ પણ ન થયું મત ન આવ્યું. | ૩ |
વળી––“નહિંઈત્યાદિ.
અન્વયાર્થ–-હે માતાપિતા ! નરકમાં નહિં મરડ્યાદિ– મકરનાર ગલથી–માછલીને પકડવાને માટેના એક પ્રકારના કાંટાથી માછલીનું રૂપ ધારણ કરવાવાળા પરમાધામિક દેવોએ બનાવેલ જાળાથી જો વા બસો- વાવ માછલાની માફક પરાધીન બનેલ એ હું શાંત-સનત્તા અનેકવાર ૩દ્વિદિશો -૩દ્ધિવિતઃ ભેદાયેલ છું. પ્રાષ્ટિગો-પાદિત ફડાયેલ છું. મો-રીતઃ પકડાયેલ છું, અને મારિ –ારિતઃ મોયેલ છું.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૬૫
Page #178
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ–જે પ્રકારે માછીમાર અહીંયાં જાળ અને વાંસથી માછલીઓને પકડી લે છે ત્યારબાદ તેને મારીને ખાઈ જાય છે એ પ્રમાણે પરમધાર્મિક દેવોએ પણ નરકમાં મારી એવી દુર્દશા કરી હતી. અને તેઓએ પકડીને કાપેલ છે, ચીરેલ છે, અને મારેલ છે. ૬૪
વળી પણ—“વિહંસદ્ધિ ઇત્યાદિ !
અન્વયાર્થ–-હે માતા પિતા ! હું ગર–અર7: અનેક વખત નરકમાં सउगोविव-शकुन इव पक्षी-मानी मा३४ विदंयएहिं जालेहिं लिप्पाहि-विदंशकैः ના ચૈઃ વિદેશકશ્રી, પક્ષીઓને પકડવાવાળા શિકારીઓ બાજ પક્ષીઓની, મદદથી પકડે છે અથવા જાળદ્વારા તેને જદિ વોક –હિતઃ વદ ૪નશ્ચ બાંધે છે અને ચોટાડવાના ગુંદર જેવા ચીકણુ લેપથી એને ચોટાડી દે છે, wારિ-પછી મારી નાખે છે એજ પ્રમાણે હું પકડાયો છું, બંધા છું ચટાડા છું અને મરાયો છું.
ભાવાર્થ-જે પ્રકારે લુખ્યક (શિકારી) આ લેકમાં શિકારીઓ બાજ પક્ષીની સહાયતાથી પક્ષીઓને પકડી લે છે અથવા જાળથી તેને બાંધી લે છે, તથા ચટાડવાવાળે લેપ ચોપડીને તેને ચોટાડી દે છે અને પાછળથી મારી નાખે છે એજ પ્રમાણે પરમધામિક દેવ પિતાની વિકિય શક્તિથી નરકમાં આ જીવને બાજ વગેરેનાં રૂ૫ બનાવીને પકડી લે છે તથા તેને જાળમાં બાંધી લે છે અને લેપ્ય દ્રવ્યથી તેને ચોટાડી દે છે અને પછીથી તેને મારી નાખે છે. જેથી હે માતા પિતા ! મારી પણ એ દેવોએ ત્યાં એવી હાલત કરી હતી અને તે એકવાર નહીં પણ અનેકવાર કરી હતી. ૬પા
તથા–“દારૂ? ઈત્યાદિ ! અન્વયાર્થ—જે પ્રમાણે આ લેકમાં 7 દિં ૩q[
માવિવ-વકિમિ રાપરાલિમિઃ મા સુતાર મોટાં કુહાડા આદિ શસ્ત્રોથી વૃક્ષ અને લાકડાને अणंतसो कुटिओ फालिओ छिन्नो तच्छिओ य-कुट्टितः पाटितः छिन्नः तक्षितश्च નાના ટુકડા ના રૂપમાં કરી નાખે છે. ચીરિ નાખે છે, છેદી નાખે છે, અને છેલી નાખે છે. આ જ પ્રમાણે નરકમાં પણ એ પરમધાર્મિક દેએ મારી એવી દશા અનંતવાર કરેલ છે. ૬૬
ફરી—“વ ” ઈત્યાદિ!
અન્વયાર્થ—હે માતા પિતા ! જેવી રીતે માર્દિ માં વિશ્વ રવેર પુષ્ટિ માર્દિ-મચરૂર પેટપુટ વિમિ કુંભાર, લુહાર ઘણું લઈને લેઢાને ટીપે છે તે પ્રમાણે અનંતો તાહિરો દિગો મિત્રો ગુનિઓ – સંતશઃ તાલિત – કુતિક મિન#ળતી પરમાધાર્મિક દેએ પણ મારી આ પ્રમાણેની દુર્દશા નરકમાં અનેકવાર કરી છે. તેઓએ મને ત્યાં માર્યો છે, ટીપ્યો છે, મારા ટુકડે ટુકડા કર્યા છે, અને મારો ચૂરો પણ કર્યો છે. જેના
કિચ–“તત્તાવું” ઈત્યાદિ !
અન્વયાર્થ–હે માતા પિતા! તા # તારું સંવરોદારૂ-તાનિ જશ્નજમાનાનિ તાક્રોનિ નરકમાં પરમધામિક દેવોએ તપેલા તથા ઉકળતા એવા તાંબા અને લોઢાના પાણીને, તરગાળ સીસTrt -2pwાનિ સીતાનિ ૨ ત્રપુ રાંગના પાણીને, સીસાના પાણીને, મેવ-મમ્ ભયંકર મારતો-ગ્રાસન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૬૬
Page #179
--------------------------------------------------------------------------
________________
રૂદન કરનારા એવા મને શો-ખિત પીવરાવ્યું છે. નરકમાં નારકીઓને પાણીની જગાએ ઉકળતું લોઢું, રાંગા, અને સીસું પીવરાવીને પરમધામિક દેવો પડે છે. મૃગા પુત્ર કહે છે કે આ દશા મારી ત્યાં થયેલ હતી. ૬૮
તથા–બાદ ઈત્યાદિ !
અન્વયાર્થ–હે માતા પિતા ! એ પરમાધાર્મિક દેએ મને એવું કહીને માંસ ખવડાવ્યું છે કે હે નારક ! તને પહેલા ભવમાં વિંટારું– વઘાનિ ખંડ રૂપ તથા સોટ્ટા –સૂતાનિ = શૂળ ઉપર પરોવીને પકાવેલું સંતાડું-માંસારિ માંસ વિચારું બિયાળ ઘણું જ પ્રિય હતું જેથી હવે અહિયાં પણ આ જ પ્રકારનું માંસ ખા. આ પ્રમાણે સ્મરણ કરાવીને તે લોકોએ પંજા- સાનિ મારા શરીરમાંનું માંસ કાપીને અને તેના ટુકડા બનાવીને શૂળ ઉપર ચડાવી પછી તેને વિવિઘ = अग्निवर्णानि ५४ावाने भने भूप गरमा गरम अणेगसो खाइओमि-अनेकशः खादि. તોક્તિ ખવરાવ્યું હતું અને તે એક વખત નહીં પરંતુ અનેક વખત. ૬૯
કિચ–“? ઈત્યાદિ
અન્વયાથું–હે માતા પિતા ! પરમધામિક દેએ નરકમાં મને ત૬ રો મ ય વિવા-સવ સુરત લીધુએ વાતની સ્મૃતિ કરા વીને ખૂબ ગરમાગરમ સુરા ચંદ્રહાસ નામનું મધ, તાડ વૃક્ષની તાડી, મિરેચ.-પિષ્ટદભવ મધ, મધુ-પુપોમાંથી તૈયાર કરવામાં આવેલું મધ, એવી અનેકપ્રકારની શરાબ મને અનેકવાર પારૂગો-ધારિત પીવરાવેલ છે તથા અંર્તગોવસાતે દિift - કરવા ધિરળ ર ગરમા ગરમ ચરબી અને લેહી પણ અનેકવાર વાગ–થિત પીવરાવેલ છે. કે હે નારક ! તને પૂર્વભવમાં આ બધી ચીજે ઘણી પ્રિય હતી. ૭૦
હવે નરકના દુઃખોને ઉપસંહાર કરતાં કહે છે–નિ ઈત્યાદિ !
અન્વયાર્થ–-હે માતા પિતા ! નરકમાં નિરવં–નિર હંમેશાં મીuT-મીતે ભયવાળા તથા તળ-ફ્રેન ઉદ્વિગ્ન એ કારણથી uિ– વિરેન દુઃખિત અને વ્યથિત બનેલા નg-wયા એવા મેં (સંવઢા-
કુસંગદ્વાર દુઃખોના સબંધરૂપ પરમા-પરમાર અનેક પ્રકારની વેચા –વેના વેદનાઓ અનેકવાર ચાવિતા અનુભવ કરેલ છે.
ભાવાર્થ-નરકની વકતવ્યતાને ઉપસંહાર કરી રહેલા મૃગાપુત્ર કહે છે કે, હે માતા પિતા ! આ પ્રમાણે મેં નરકની વેદનાઓને અનેકવાર ભોગવી છે. ૭૧
તથા– “સિગવંgr” ઈત્યાદિ !
અન્વયાર્થ–હે માતા પિતા ! તિવા -તત્રવંરબાદ રસાનુ - ભાવની અધિકતા વાળી હોવાથી તીવ્ર, વકતુમ અશક્ય હેવ થી ચંડ, અને ભારે હેવાના કારણથી પ્રગાઢ એવા ઘોડા-થરાદ રૌદ્ર જેને સાંભળતાં શરીરમાંથી કંપારી છૂટે છે એવી તથા ગદ્દા -અત્યંત દુસહ અને મહામાયો મીના–મદામામા મહા ભત્પાદક અથવા મહાન ભયના સ્થાન રૂપ તથા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૬૭
Page #180
--------------------------------------------------------------------------
________________
ભીમ જેને સાંભળવાથી ભય લાગે છે. એવી વેદનાએ मए-मया મે' नरएस નરહેવુ નરકમાં વેશ્યા નેવિતા ભાગવી છે. ॥ ૭૨ ॥
''
આ વેદનાઓની તીવ્રતાનું વન કરે છે—“નો” ઈત્યાદિ ! અન્વયા—તાયા—તાત હું માતા પિતા ! માત્તે સ્રો-માનુષે હોજે મનુષ્ય લેાકમાં નાશિા~યાદા જે પ્રકારની નેથળા વેના વેદનાએ જોવામાં અને ભેાગવવામાં આવે છે ડ્વો હતા તેનાથી પણ અત્યંત ગુળિયા-અનંત જુળતા અનેકગણી તુવરલવેયળા નર્મુ-ટુબ વેના નપુ દુ:ખ વેદનાએ મેં નરકમાં ભેાગવી છે. ૭૩ ॥ એ વેદના એ સઘળી ગતીમાં ભાગવેલ છે તેને કહે છે—‹ સનમતેજી ” ઇત્યાદિ ! અન્વયા — હે માતા પિતા ! મેં આ મણ્મયા દુઃખરૂપ વેચળા–વેના વેદનાઓને નરકમાં જ ભાગવી છે એવું નથી પરંતુ સવ્વમવેસુ-યમવેત્તુ પ્રત્યેક ગતિમાં આ ગાયા ગલાતા દુઃખરૂપ વેચળા વેચા–વેના ાિ વેદનાઓને ભાગવેલ છે. કેમકે, દેવાદિક ગતિઓમાં નિમેસંત મિત્તવિ-નિમેશાન્તમાત્રવિ એક નિમેષ માત્ર પણ સાચા વેચળા નથિ-ગાતા વેના નાસ્તિસુખનુ વેદન નથી. જોકે આગતિ એમાં દેવાદિક ગતિએમાં વૈષયિક સુખ છે. પરંતુ વિચાર કરવાથી એ નિશ્ચિત થાય છે કે, એ સુખ નથી પરંતુ તે તે દુઃખના એક પ્રકાર જ છે. કેમ કે, તેમાં ઇર્ષ્યા આદિ અનેક દુઃખાની ખાણ છે તથા તે પરિણામમા દારૂઙ્ગ છે. કહેવાનુ તાત્પર્ય ફક્ત એટલું જ છે કે, હું માતા પિતા ! મેં કોઈ ગતિમાં કી ષણ સુખનુ' દન કરેલ નથી. આથી હું મારા આત્માને સુકુમાર અને સુખાપચિત કઇ રીતે માનુ' ? જ્યારે મે અનંતવાર નરકામાં અતિ ઉષ્ણ શીતાદિકનો દુઃખ વેદનાઓને ભાગવેલ છે ત્યારે એની આગળ મહાવ્રતાની પાલના કરવી અને ક્ષુધાદ્વિકની વેદનાઓને સહેવી કંઈજ હીસાખમાં નથી એના પાલનમાં તેની અપેક્ષાએ કોઈ દુષ્કરતા નથી. આ કારણે હું દીક્ષા અવશ્ય અવશ્ય ધારણ કરીશ. ॥ ૭૪ ૫
આવું કહેવાથી માતા પિતાએ શું કહ્યું તેને કહે છે-“તું ચિંત” ઇત્યાદિ ! અન્વયા—મૃગાપુત્રનાં આ પ્રકારનાં વચનને સાંભળીને તથા એની હાર્દિક દઢતાને જાણીને અમ્માવિષરો-માતાતિૌ માતા પિતાએ તા–તમ્ તેને વિત-નૂત કહ્યું-પુત્ત-પુત્ર ઇંફેમ પયા ઇન્તેન પ્રત્રન તમારી રૂચી અનુસાર દીક્ષા લઈ શકા છે. અમારા એમાં કોઈ પ્રકારના વાંધા નથી. નવર—નવત્ પરંતુ એક વાત છે કે, सामण्णे - श्रामण्ये या यास्त्रिमां निप्पडिकम्मया दुक्खं - निष्प्रतिकर्मता दुःखम् નિપ્રતિકતા દુઃખ છેઅર્થાત્ જીનકલ્પીભ્રમણ રાગના પ્રતિકાર માટે-દવા આદિના ઉપયાગ કરી શકતા નથી. સ્થવિરકલ્પી તે નિરવદ્ય પ્રતિકમ કરી શકે છે. આથી જીનકલ્પ અવસ્થામાં નિષ્પતિકમ તા-રેગ પ્રતિકારાભાવ-એ દુઃખના હેતુ છે. II ૭૫
માતાપિતાનું આ પ્રકારનુ કહેવું સાંભળીને મૃગાપુત્ર કહે છે-“મો વિત' ઇત્યાદિ ! અન્વયા—માતા પિતાની આ વાતને સાંભળીને સો અમ્માયો ચિંતસઃ ગન્ત્રાવિતી મૂત્તે મૃગાપુત્રે એમને કહ્યુ કે, આપે જે -ત્રણ્ પૂર્વીકત પ્રકારથી નિપ્રતિક્ર તામાં દુઃખરૂપતા પ્રગટ કરી છે. તેા આપનું થં—તત એ કહેવું નહીં સ ્-યશા ટમ્ બીલકુલ સત્ય છે. પરંતુ આપ એ વાતને પણ વિચાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૬૮
Page #181
--------------------------------------------------------------------------
________________
४३॥ है, अरण्णे मियपक्खिणं को परिकम्मं कुणइ-अरण्ये मृगपक्षिणां कः परिकर्म
પતિ અટવીમાં રહેવાવાળા મૃગ અને પક્ષીઓના પ્રતિકમ-રોગની ઉત્પત્તિમાં દવાને ઉપચાર કેણ કરે છે? અર્થાત્ કઈ કરતા નથી. જે ૭૬ છે
જ્યારે એવું છે તે –“ મgઈત્યાદિ ! અન્વયાર્થ–નહીં-થા જે રીતે ગાઈને–ગર જંગલમાં – મૃગ “g-vમૃતઃ એકાકી સ્વતંત્ર-નિરપેક્ષ થઈને ર-જાતિ વિચરણું કરે છે. g-gav આ પ્રમાણે હે માતા પિતા ! હું પણ સત્તર પ્રકારનાં સંગમળતા - સંયમેન તપ ર સંયમની તથા અનશન આદિ બાર પ્રકારના તપથી પિતાના આત્માને ભાવિત કરીને ધમ્મ વાજિ-ધર્મ ધ્યાપિ ગ્રુત ચારિત્રરૂપ ધર્મનું આચરણ કરીશ. મને આ ધર્મના સેવનમાં કેઈ સહાયકની અપેક્ષા નથી. જે ૭૭૫
આના ઉપર દૃષ્ટાન્ત કહે છે-“ના” ઈત્યાદિ !
અન્વયાર્થ–-હે માતા પિતા હું આપને પૂછું છું કે, નવા-ચતા જે સમયે મહા અરણ્યમાં વિચરવાવાળા નિવા-વૃના મૃગને કેાઈ સાત-બાનો રોગ થઈ જાય છે. એ સમયે વાવમૂગ્નિ -નૂપૂજે વૃક્ષના થડની પાસે અરજીસ-ચાલીન પડેલા ક્રોઈ તાણે તિઝિ-તં સવા જિજિરિ એ મૃગની ચિકિત્સા કેણ કરે છે? અર્થાત કેઈ કરતું નથી. ૭૮ છે
પછી—“ ઘા રે' ઇત્યાદિ
અન્વયાર્થ–હે માતા પિતા! જે-તÁ એ રોગગ્રસ્ત મૃગને વાગોસ૬ - જોવા ગૌવંતતિ કોણ ઔષધિ લાવીને આપે છે, અને તેવા રે કુછ સુદં– જે વાતચિ પૃષ્ઠતિ સુaણ કણ એના સુખ દુઃખની વાત પૂછે છે, તથા જો વારે भत्तपाणं वा आहरित्तु पणामए-को वा तस्मै भक्तपानं वा आहृत्य प्रणामयति । એની પાસે જઈને એને આહારપાણી પહોંચાડે છે. અર્થાત્ કોઈ આપતું નથી. ૭૯
પછી એને નિર્વાહ કઈ રીતે થઈ શકે છે? આને કહે છે-“નયા ” ઈત્યાદિ !
અન્વયાર્થ––જાન્યતા જે વખતે તે સ તે બિચારે મૃગ રહી જશો – મુવી મતિ નીરોગી થઈ જાય છે. તયા-તતા એ વખતે તે પોતાના ખોરાકને માટે નોરંજનાં ચરવા માટે ગોચર ભૂમીમાં જુદા-જીત નીકળી જાય છે ત્યાં એ ગાઢ વનમાં જઈને ખાય છે અને તળાવમાં જઈ પાણી પીવે છે કે ૮૦ છે
પછી શું કરે છે તે બતાવે છે–“વાત્તા ઈત્યાદિ.
અન્વયાર્થ–આ માટે જે પ્રકારે એ મૃગ વ -વધુ ગાઢા વન અને सरेहिं य-सरस्सु च तमा ७५२ ४४न खाइत्ता-खादित्वा मा पाणीयं पाउપની જૈ જવા પાણી પીએ છે અને ખાઈ પીને પોતાની સ્વાભાવિક ગતિથી જ્યાં ત્યાં ખેલતા કૂદતા પિતાના સ્થાન ઉપર પહોંચી જાય છે. ૮૧
હવે આનું દર્ટીતિક કહે છે-“ga” ઈત્યાદિ !
અન્વયાર્થ––ણ આ રીતે સંસ્કૃદિ–ણકુથિત સંયમનું અનુષ્ઠાન કરવામાં વિલીન અથવા સમુદ્યત મિત્રવૃમિલા: ભિક્ષુ રેગાદિક આતકની ઉત્પતિ વખતે ચિકિત્સા તરફ નિરપેક્ષ રહ્યા કરે છે અને વિવિ– મૃગની માફક મળી –ગાક અનિયત સ્થાનમાં ફરતા રહે છે. જ્યારે તે નિરોગી બની જાય છે ત્યારે તે બિજારિ વારિત્તા–જન રિલ્લા ગેચરી માટે નિકળીને તેમાં મળતા ભક્ત પાનથી-આહાર પાણીથી પોતાના નિર્વાહ કરતા રહે છે, તથા વિશિષ્ટ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૬૯
Page #182
--------------------------------------------------------------------------
________________
સભ્ય જ્ઞાન આદિ ભાવથી શુકલધ્યાન ઉપર આરૂઢ થઈ જાય છે અને આ રીતે એ કમ મળ વગરના થઈને સિં ગમ-૩ ફિરામ મામતિ મુક્તિ સ્થાનમાં જઈને બિરાજમાન થાય છે. રેગના અભાવમાં ભિક્ષા માટે ગમન જી કલપીની અપેક્ષાથી કહેવાએલ છે એમ જણવું જોઈએ. ૮૨ |
હવે મૃગચર્યાને સ્પષ્ટ કરતાં કહે છે –“ના ઉમ” ઈત્યાદિ !
અન્વયાર્થ-બઈ-વથા જે પ્રમાણે પા મિ- મનઃ એકલો મૃગ સારી-નેવી નિયત સ્થાનોમાં ભકત પાન-આહારપાળું માટે ફર્યા કરે છે. અને મારા-ગોવાણ અનિયત અનેક સ્થાનમાં રહ્યા કરે છે. તથા બજા -અવરજ નિશ્ચયથી ગોચર ભૂમિમાં જે મળી શકે તે આહારને ખાય પીએ છે. પૂર્વ-gવક તેવી રીતે મુળી-પુનિક મુનિ પણે - રાગદ્વેષથી રહિત હોવાના કારણે એકલા હોવા છતાં ભિક્ષા નિમિત્ત ઉંચ નીચ અને મધ્યમ અનેક અનિયત ગૃહમાં ભિક્ષા નિમિત્તે ભ્રમણ કરે છે અને નિશ્ચિતવાસ રહીત હોય છે. તથા સદાને માટે ભિક્ષા આહારને કરવાવાળા હોય છે. એવા મુની જ્યારે શોરી વિરે દરોજ વિઠ્ઠ મવતિ ગોચરી માટે બહાર નિકળે છે ત્યારે અન્તપ્રાન્ત આહાર મળવા છતાં પણ આપનાર દાતાની નો હીઝ-નો ઇતિ નિંદા કરતા નથી. અથવા નો વિશ્વ વિજ્ઞાન વિ વિસતિ ન મળવાથી પિતાની તેમજ બીજાની નિંદા પણ કરતા નથી. એ ૮૩ ૫
મૃગચર્યાનું વર્ણન કરીને મૃગાપુત્રે જે કહ્યું તથા માતાપિતાએ જે કહ્યું તે તથા ત્યારબાદ મૃગાપુત્રે જે કર્યું તેને કહે છે--“નિવરિશઈત્યાદિ !
અન્વયથ–આ પ્રકારથી મૃગચર્યાના સ્વરૂપને કહીને મૃગાપુત્રે કહ્યું કે, હું માતા પિતા ! હું પણ “મારા િરિક્ષાભિ-વરિષ્યામિ આવી મૃગ ચર્ચાનું સેવન કરીશ. પુત્રની આવી વિચારધારાને સાંભળીને આનંદપૂર્વક તેમણે કહ્યું કે, કુત્તા-પુત્ર હે પુત્ર ના મુદં રથ પુરવણ ઇવ ઘણા આનંદની સાથે સારી રીતે એવું તમે કરે. હવે અમે આ વિષયમાં તમારે અવરોધ કરવા ઈચ્છતા નથી. અમે તમને અમારી સંમતિ આપીએ છીએ કે, તમે સંસાર સમુદ્રને પાર કરવાવાળી આ દીક્ષાનો અંગિકાર કરે! મમાપિડિuguળ-ત્રજાપવગામ જ્ઞાત માતા પિતાની એવા પ્રકારની આજ્ઞા પ્રાપ્ત કરી મૃગાપુત્રે તો કહું વારતત્તા ૩ TEmત્તિ ધનધાન્ય આદિક દ્રવ્ય પરિગ્રહને તથા કષાય આદિ આત્યંતર પરિગ્રહને ત્યાગ કરી દીધા. ૮૪ છે
આ વાતને પછીથી કહે છે –“મિ”િ ઈત્યાદિ !
અન્વયાર્થ–હે માતા પિતા ! તુર્દ ગબ્બyouTો-પુષ્યામિસ્થg ज्ञातो आपनी आज्ञा प्रत शन सम्बदुक्रवविमोक्खणि-सर्वदुक्ख विमोक्षणीम् હું સર્વ દુઃખોને નાશ કરવાવાળી મિારિઇ– મૃગચર્યા–નિષ્પત્તિ કર્મ રૂપતાનું રિમિ -ષ્યિામ સેવન કરીશ. આ પ્રમાણે જ્યારે મૃગાપુત્રે તેમને કહ્યું ત્યારે તેના માતાપિતાએ કહ્યું કે, ઉત્ત– પુત્ર કે પુત્ર ! જેમાં તમને ના બ8-થર્વ શ્રેષ્ઠ સુખ મળી શકે તેવું કામ કરે. અમારી ચિંતા જરા પણ ન કરે. અમે તમને આજ્ઞા આપીએ છીએ કે, તમે પ્રવજ્યા ગ્રહણ કરો. ૮પા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭)
Page #183
--------------------------------------------------------------------------
________________
માતા પિતાની આજ્ઞા મળવાથી મૃગાપુત્રે શુ કર્યુ. તે વાતને કહે છે-“દુ મેં સે” ઇત્યાદિ ! અન્વયા - --આ પ્રકારે તાદે-તદ્દા તે સમયે મૃગાપુત્ર ગજિયો અનુમળિશાળ—ગાવિતી અનુમાન્ય પાતાના માતાપિતાને દીક્ષા લેવાની આજ્ઞામાં અનુમત કરીને માનાશો-મદાના જે પ્રકારે મહાસપ` પેાતાની મંસુર્ય-ધ્રુમ્ ન કાંચળીના પરિત્યાગ કરી દે છે. એવીજ રીતે તેશે તદ્દો તદ્દા બહુ વિધ મમત્વને પરિત્યાગ કરી દીધા. ॥ ૮૬ ૫ આ ગાથા દ્વારા સૂત્રકારે અંતરંગ પરિગ્રહના ત્યાગ મૃગાપુત્રે કર્યો’ એ વાત પ્રદર્શિત કરેલ છે. હવે માહ્ય પરિગ્રહના પણ તેણે ત્યાગ કરી દીધા એ વાતને આ ગાથા દ્વારા કહે છે—“દૂત વિત્ત ચ” ઇત્યાદિ !
અન્વયા--વઅને ચેટેલી ધૂળની માફક મૃગાપુત્ર કરી હિં હાથી ઘોડા આઢિ સ‘પતિના વિનં—વિસ્તૃ હિરણ્ય સુવર્ણ આદિ વિત્તને, "મિત્તેય-મિત્રાચિ મિત્ર જનને, પુત્તરાર્ ચ નાયગોત્રાષજ્ઞાતિન્ પુત્રના, સ્ત્રીને, તથા પેાતાના જ્ઞાતિજનાના દેહમાંશુચત્ર—ટે હાર્ન શુ મિત્ર લુગડામાં લાગેલ ધૂળની માફક પરિત્યાગ કરી દીધા અને ઘેરથી નીકળી ગયા. અર્થાત દીક્ષા લઇને મુનિ બની ગયા. ૫૮૭ા
દીક્ષા લઇને તે કેવા બન્યા, તેને કહે છે—પંચમ નચત્તુત્તો ઈત્યાદિ ! અન્વયા—મૃગાપુત્રે પંચમનુત્તો—વશ્ર્વમાન્નયુત્ત્ત: પાંચ મહાત્રતાની પંચમનિયો તિત્તિનુન્નો ય-પશ્ચ મિતન્નિયુતિગુપ્તશ્ર પાંચ સમિતિએની અને ત્રણ ગુપ્તિએતી, આ પ્રમાણે તેર પ્રકારના ચારિત્રની આરાધના કરી. તથા સુમિતર વાહિદ્-સામ્યન્તર વાઘે બાહ્ય અને અંતરના ભેદથી બાર પ્રકારના તત્વો શમાંત્તિ ૩નુગો-તા મળિ ઉઘુત્ત્ત: તપનું પણ પાલન કરવાના પ્રારંભ કર્યાં. પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રત છે, ધૈર્યો સમિતિ, ભાષાસમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ, ઉચ્ચાર પ્રસ્ત્રવણ સમિતિ, જક્ષસ ઘણુ પરિષ્ઠાપન સમિતિ આ પાંચ સમિતિ છે. મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ, આ ત્રણ ક્રુપ્તિએ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સગ એ છ પ્રકારનાં અભ્યંતર તપ છે. અનશન, ઉણાદરીવૃત્તિ સ ંક્ષેપણુ, રસ પરિત્યાગ, કાયાકલેશ, સલ્લીનતા આ છ બાહ્ય તપ છે. ૫૮૮૫
પછી કેવા બન્યા તે કહે છે“નિમ્નમો ઇત્યાદિ !
અન્વયા --તપ કરતાં કરતાં મૃગાપુત્રની પરિણતી એટલી નિળ બની ગઈ કે, નિમ્નો-નિમનો વસ્ત્ર, પાત્ર આદિમાં પણ તેમને મમત્વ ન રહ્યું. નિર્દેશોનિદાન્તે અહંકાર ભાવ આત્મામાંથી મીલકુલ ચાલ્યા ગયા. માહ્ય અને અભ્યંતર પરિગ્રહના ત્યાગથી એમનામાં નિર્ણયો–નિસ નિઃસંગતા આવી ગઇ. એમની પરિણતી પન્નુ ગરવો—ચૌરવ: રિદ્ધિ ગૌરવ, રસ ગૌરવ, સાત ગૌરવથી રહિત બની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭૧
Page #184
--------------------------------------------------------------------------
________________
ગઈ. તણું થાણુ ય સપૂણ મો-કg Dાપુર પૂy Rઃ રાગદ્વેષના અભાવથી ત્રસ અને સ્થાવર જીવોની ઉપર તેમના ચિત્તમાં સમતા વૃત્તિ આવી ગઈ. એટલા
આ વાતને ફરીથી સૂત્રકાર પુષ્ટ કરે છે– “છામાામે ઈત્યાદિ !
અન્વયાર્થ––મૃગાપુત્રની ચિત્તવૃત્તી માત્રામાાિ લાભ અને અલાભમાં વસ્ત્ર પાત્રાદિક તથા ભકત પાનાદિકની-આહારપાણીની પ્રાપ્તિમાં તથા અપ્રાપ્તિમાં સમભાવવાળી બની ગઈ આજ પ્રમાણે મુદેવ-ગુરુ સુખ દુઃખ ન વિણ કરો તદા-જતે માને તથા જીવિત, મરણ તથા નિાપસંસાસુ-નિરા
રામાપુ નિંદા પ્રશંસા અને મામા-માનાપમાનતા માન તથા અપમાનમાં પણ સો-સો સમભાવવાળા બની ગયા. ૯૦
પછી--બારણ ઈત્યાદિ !
અન્વયાર્થ-તપ કરતાં કરતાં રિદ્ધિ આદિ ત્રણ પ્રકારનાં નારા–રવેશ: ગૌરથી, ક્રોધાદિક ચાર પ્રકારના સાજ-સજાવેદ કષાયથી મન વચન અને કાયાના સાવદ્ય વ્યાપાર રૂપ સંહાસંમg[ ૨-ઇરામપુર મનોદડ, વચનદંડ, કાયદંડ એ ત્રણ દંડાથી, માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શન શલ્ય, આ શથી , આલાક ભય પરલેક ભય, આદાન ભય, અકસ્માત ભય, મરણ ભય, અય ભય, અને આજીવિકા ભય, આ સાત ભયથી તથા હાયરે નિયોઘાત નિવૃત્ત હાસ્ય. શેકથી નિવૃત્ત થઈને તે મુનિરાજ-મૃગાપુત્ર શનિવારે વધળો-નિવાના વજન અનિદાન અને અબંધનરૂપ બની ગયા. ૯૧ છે.
તથા–“અિિો ઈત્યાદિ !
અન્વયાર્ચ–એ મૃગાપુત્ર મુનિરાજ તપસ્યાની આરાધનાથી – આ લેક સંબધી રાજદિક દ્વારા પ્રાપ્ત સન્માન આદિના વિષયમાં જે રીતે યforf –ષ્યનિશ્ચિત નિશ્રા રહિત બની ગયા હતા. એ જ રીતે તે ઘરો ગશિબિરો-રો જે અનિશ્ચિત: પરક-દેવલોક સંબંધિ સુખના ઉધોગ આદિમાં પણ નિશ્રા રહિત બન્યા. આ લેક અને પરલકના માટે તપ ન કરવું જોઈએ. આના ઉપર કહ્યું પણ છે
" णो इह लोगट्टयाए तब महिटिजानो परलोगट्टयाए तवमहि द्विजा"
આ રીતે એમની ચિત્તવૃત્તિ પણ વારંવ -કાલીન્દ્રનાથ સુગંધિત ઘસાયેલા ચંદન જેવી બની ગઈ. જે પ્રમાણે ચંદન પિતાને કાપવા વાળા કુહાડાને પણ સુગંધિત બનાવી દે છે, તે પ્રમાણે મૃગાપુત્ર પણ પિતાના અપકારી તરફ પણ દ્વેષભાવથી રહિત બન્યા. તથા વાત-વાની માફક પોતાના અપકારીને પણ ચંદનના જેવા માનવા લાગી ગયા હતા તથા અશનમાં અને અનશનમાં પણ તે મૃગાપુત્ર મુનિરાજ સમચિત્ત બની ગયા.કુત્સિત અર્થમાં નબ શબ્દના પ્રયોગથી અન્ત પ્રાન્ત આહાર અહીં અનશન શબ્દથી ગ્રહણ કરાયેલ છે. અથવા આહાર ન કરો એ પણ અનશન શબ્દનો અર્થ થાય છે. રા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭ર
Page #185
--------------------------------------------------------------------------
________________
તથા–“ સ ઈત્યાદિ
અન્વયાર્થી—એ મૃગાપુત્ર મુનિરાજે યજ્ઞgiાજગોવિંધ્યારમાન અધ્યાત્મ સંબંધી શુભ ધ્યાનના સંબંધથી અપકર્દિ સાદું-મરાતે લાગ્યા અપ્રશસ્ત દ્વારેથી આવવાવાળા જ વિદિવાસ-સતા જિઇતારા આ સર્વને બીલકુલ રેકી દીધેલ અને પાથમા -માતરમશાસન પ્રશસ્ત દમ ઉપશમ અને શાસન જન આગમ અનુસાર પ્રવૃત્તિમાં પિતાની જાતને વિસર્જીત કરી દીધી. ૧૯૩
આજ વાતને સૂત્રકાર બે ગાથાઓથી ફરીને પ્રદર્શિત કરે છે–“r” ઇત્યાદિ !
અન્વયાર્થ-૪-gવા આ પ્રકારે નવા - ન મતિકૃત આદિ જ્ઞાનથી વર-થરખેન શાસ્ત્રોકત આચરણથી અને જોf– નેન શુદ્ધ સમ્યક્ શ્રદ્ધારૂપ દશનથી તથા ત ર સુદ્ધા માર્દિ-સાણા = શુમિ માવનામ: નિદાન આદિ દોષોથી મુકત મહાવત સંબંધી પચીસ ભાવનાઓથી અથવા બાર ભાવનાઓથી ગપ્પાં માવિનં-મામાને મારા પિતાના આત્માને ભાવિત કરીને તથા बहुयाणि वासाणि सामण्णमनुपालिया-बहुकानि वर्षाणि श्रामण्यं अनुपाल्य ઘણા વર્ષો સુધી મુનિ અવસ્થાનું પાલન કરીને મૃગાપુત્ર મુનિરાજે નારિયેળ મન ગપુરા સિદ્ધિ પત્તો-માનિ મન ગજુરા સિદ્ધિ પ્રાપ્તઃ એક માસને સંથારે ધારણ કરીને અનુત્તર સિદ્ધિને એટલે મુકિત સ્થાનને પ્રાપ્ત કર્યું. ૯૪ો | ૫
હવે અધ્યયનને ઉપસંહાર કરતાં ઉપદેશ કહે છે --“” ઇત્યાદિ !
અન્ડયાથ–-શ્રી સુધર્મા સ્વ મી શ્રી જખ્ખ સ્વામીને કહે છે કે હે જંબૂ ! નદી- જેમ નિવાપુ નિરી-નાક ઋ: મૃગાપુત્ર ઋષિએ સુ વિજય દતિ-મો જિનિતને ભેગને પરિત્યાગ કરેલ છે –મ એવી રીતથી
કા-જાક તવોના સમ્યક્રજ્ઞા પરિણા-પિતા પંડિતજન પણ અવસર આવવાથી એવું જ કરે છે. ૯૬ છે
આ વાતને ફરીથી પ્રકારાન્તરથી ઉપદેશના રૂપમાં બે ગાથાઓથી કહે છે-- “મદાવ77 ઇત્યાદિ !
અન્વયાર્થ– હે મુનિજને ! તમે અમારા માનસ મિરાપુર भासियं निसम्म तवप्पहाणं उत्तमं चरियं तिलोयविस्सुयं गइप्पहाणं च निसम्म-महाप्रभावस्य महायशसः मृगापुत्रस्य भाषितं निशम्य तपः प्रधानं उत्तम चरितं त्रिलोकविश्रुतं गतिप्रधानं च निशम्य दु.४२ प्रतिज्ञानु पालन કરવાથી મહાપ્રભાવક તથા દિગંતમાં વ્યાપ્ત યશશાળી હોવાથી મહાયશસ્વી એવા મૃગાપુત્રનાં, સંસારની અસરતા તથા દુઃખ પ્રચુરતાનાં આવેદક વચનને તથા તપ પ્રધાન ઉત્તમ ચારિત્રને તથા ત્રણે લોકમાં પ્રસિદ્ધ મોક્ષપ્રાપ્તિરૂપ ગતિને સાંભળીને તથા धणं दुक्खविवडणं ममत्तबंधं च महाभयावहं वियाणिया-धनं दुःखविवर्धनं
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭૩
Page #186
--------------------------------------------------------------------------
________________
મમત્વવર્ષના મામાનું વિજ્ઞાય ધનને દુઃખના વિશેષ રૂપને વધારનાર અને માતાપિતા પુત્ર આફ્રિકામાં મમત્વને બંધ મહાભયને જન્માવનાર જાણીને નિબ્બાનુળાવ: નિર્વાળનુળાયામ્ અન ંતજ્ઞાન, અનંતદશન, અન ંતવી, અનંતસુખ, એને પ્રાપ્ત કરાવનાર તથા મુદ્દાવ–મુવાનામ્ અક્ષય સુખ સ્વરૂપ એવી સર્વોત્કૃષ્ટ અને અપરિમિત મહાત્મ્ય યુકત એવી ધપુર—ધર્મધુરામ્ પાંચ મહાવ્રતરૂપ ધમની કુરાને ધડ઼ેદ-ધાચત ધારણ કરી સિ ચેમિ–વૃત્તિ વીમિ એવુ` મહાવીર પ્રભુના ઉપદેશ અનુસાર હું કહું છું. ૫૯૭૫ ૫૯૮ il
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આગણીસમા અધ્યયનના ગુજરાતી ભાષા અનુવાદ સમાપ્ત થયા.
બીસર્વે અઘ્યયન કા પ્રારંભ ઔર મહાનિર્પ્રન્થ કે સ્વરૂપ કા વર્ણન
વીસમા અધ્યયનના પ્રારંભ—
મૃગાપુત્રક નામનુ એગણીસમું અધ્યયન આગળ કહેવાઇ ગયું હવે આ વીસમું અધ્યયન વિવેચનનના માટે પ્રારંભ થાય છે. આનુ નામ મહાનિગ્રન્થીય અધ્યયન છે. આ અધ્યયનના સંબંધ એગણીસમા અધ્યયનની સાથે છે, અને તે થ્યા પ્રમાણે છે. એગણીસમા અધ્યયનમાં નિપ્રતિકતા પ્રગટ કરવામાં આવેલ છે. પર ંતુ એનુ પ્લન તેા અનાથપણાની ભાવનાથી જ થઈ શકે છે. અનાપણાના પણ અનેક પ્રકાર છે. એ વાત આ અધ્યયનમાં કહેવામાં આવશે. આ અધ્યયનની આ પ્રથમ ગાથા —‘સિદ્ધાળું' ઇત્યાદિ!
અન્વયાય—સુધર્મા સ્વામી જમ્મૂ સ્વામી વગેરે શિષ્યાને સ ંબંધન કરતાં કહે છે કે, હે શિષ્ય ! હું “સિદ્ધાળું ચ”—સિદ્દામાં ૬ સિદ્ધોને અને સંનયાળ ૬સંચતાનાંજ સયતાને માવો—માવતઃ ભાવપૂર્વક નમોપિાનયા નમસ્કાર કરીને પ્રત્યયમ્માડું અથધર્મતિ અથ-ત્નત્રય ધર્મ-તત્રેષધમ એના ગતિસ્વરૂપને પ્રતિપાદન કરવાવાળી ત‰—તાં વાસ્તવિક અણુમિžિ-અશિğિ અનુશિશિષ્ટ - હિતાપદેશરૂપ શિક્ષાને અથવા દુષ્પ્રાપ્ય ધર્મની પ્રાપ્તિ કરાવવાવાળી શિક્ષાને કહું છું, તેને તમે મુને શ્રૃજીત સાંભળે.—
“सियं धतंति सिद्धस्स, सिद्धत्तमुवजायर
सितं अष्टविधं कर्म-मातं भस्मसाद्भूतं येषां ते सिद्धाः " આ અનુસાર જ્ઞાનાવરણીય આદિક આઠ પ્રકારનાં કમ જેનાં નષ્ટ થઈ ચૂકયાં છે તે સિદ્ધ છે. આચાય, ઉપાધ્યાય અને સઘળા સાધુ એ સંયત્ત છે, કેમકે તેઓ સઘળા સાવદ્ય વ્યાપારાથી સ પૂર્ણ પણે વિરત હાય છે. મેાક્ષના અભિલાષી પ્રાણીઓ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭૪
Page #187
--------------------------------------------------------------------------
________________
દ્વારા જે અભિલષિત થાય છે તેનું અહીં અર્થ રૂપથી ગ્રહણ કરવામાં આવેલ છે. એ તે અર્થ રત્નત્રય-સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર છે. કેમકે, તે મોક્ષાથીઓ દ્વારા અભિષિત થાય છે. અહીં અનુશિષ્ટિ, અભિધેય છે. અને અધર્મગતિ પ્રયોજન છે. તથા એ બન્ને ને પરસ્પરમાં જે ઉપાય ઉપયભાવ છે એજ અહીં સંબંધ છે. મેક્ષાભિલાષી અધિકારી છે. તે ૧ .
આ ધર્મકથાનુગ છે આ કારણે ધર્મકથાને લઈને શિક્ષા કહેવામાં આવે છે.–“ઘમૂરચો ” ઈત્યાદિ !
અન્વયાથ–ઉમરાળ-કબૂતરત્ન કકેતન આદિ રત્નને અથવા પિતપોતાની જાતિમાં ઉત્તમ હાથી ઘેડા આદિરૂપ રત્નના અધિપતિ અને માદાદિ-મનઘrfum: અને મગધ દેશના સ્વામી ળિયો રાજા–શ્રેજો રાજા શ્રેણિક રાજા કઈ સમય વિરલૉ-વિહાર ગાત્રાં વિહાર યાત્રા કીડાના માટે નિઝામનિત નગરથી બહાર નીકળીને મંજિરિંછષિ વેરૂ-મદિવસ ચિંત્યે મંડકુક્ષિ નામના ઉદ્યાનમાં પહોંચ્યા. ૫ ૨ છે
એ ઉદ્યાન કેવું હતું તેનું વર્ણન કહે છે –“ના ” ઈત્યાદિ !
અન્વયાર્થ–નાકુમારૂou–નાનામિતી અનેક પ્રકારના વૃક્ષો અને અને લતાઓથી ભરપૂર એવું તેમજ નાનાવિવિ નિવિઘં–નાના નિવેવિતમ્ વિવિધ પ્રકારનાં પક્ષીઓ અને નાળgમસંછન્ન-નાનામુનસંછન્ન અનેક પ્રકારન સુગંધી મનહર પુપિથી ભરેલ એ ઉજ્ઞi નંળવશ્વરાનં નંદ્રામ ઉદ્યાન નન્દનવન જેવું હતું. તે ૩ છે
એ ઉદ્યાનમાં જઈ પહોંચેલા રાજાએ ત્યાં શું જોયું તેને કહે છે—“તા? ઈત્યાદિ!
અન્વયાર્થ—એ ઉદ્યાનમાં સૌ–ણ એક હારવજિનિ-ચા નિષovi વૃક્ષની નીચે બેઠેલા એક સુંદરમી સુકુમાર વિવિધ સુચિત ચિત્તની સમાધિથી સંપન તથા સંવત સંયમશાળી એવા મુનિરાજને જોયા. ૪
પછી—“ ઈત્યાદિ! અન્વયા–તરસ સંત શિરા-તર પંતુ તે મુનીરાજના રૂપને જોઈને જો તાિ સંગા-જામિન સિંગરે રાજાને એ સંયતના વિષયમાં ખૂબ જ अञ्चंत परमो-अत्यंत परमो मधि तथा अतुलो रूवविम्हओ-अतुलो रूपविस्मयः અતુલ રૂપવિષયક આશ્ચર્ય થયું. ૫છે
આશ્ચર્ય થવાના કારણને કહે છે –“રાદઃ ઇત્યાદિ !
અન્વયાર્થ–રાજાએ વિચાર કર્યો કે અરે વાહ? આ ચક–ગાઈ મુનિરાજને અહો વાત જ કે સુંદર સ્નિગ્ધ અને ગૌરવ છે. તેમજ આ હરરહો w૫ લાવણ્ય કેટલું મનમોહક છે? મુકતાફળના ચાકચિયની માફક એમનું રૂપવિ સ્તવમાં આશ્ચર્ય જનક છે. કહ્યું પણ છે કે--
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭૫
Page #188
--------------------------------------------------------------------------
________________
“ મેાતીની અંદર જે તરલ છાયા હાય છે, એજ પ્રમાણે અંગમાં જે પ્રતિ ભાસ હાય છે તેને લાવણ્ય કહે છે.”
ગો સોમયાગદો સૌમ્યતા જુએ ! વિશુદ્ધ અધ્યવસાયવાળા હેાવાથી એમના મુખારવિંદ ઉપર જે શÇકાળના નિળ પૂર્ણ ચંદ્રમંડળથી પણ અધિક કાન્તિ છે એ જોનારાઓના નયનાને કેટલે આનંદ આપી રહી છે ! બૌ વંતિ-મહñ શાંતિઃ એમની ક્ષમા તેા ખરેખર વિશેષ વિસ્મયકારક જ છે. જો કે આ મહાત્મા હમણાં નવાજ દીક્ષિત થયેલા લાગે છે છતાં પણુ, એમની શારિરિક સુગ ંધથી આકર્ષાઈને જે આ ભમરાઓ કરી રહ્યા છે તે એમને વ્યથા પહોંચાડી રહ્યા હાવા છતાં તેમને ધ્યાનમાંથી ચલાયમાન કરી શકતા નથી. એ આ બિલકુલ નિશ્ચલ બનીને જ બેઠા છે. એ કેટલા આશ્ચયની વાત છે ? ગદ્દો મ્રુત્તી બન્ને મુક્ત્તિક લેાભ રહિત જે એમની વૃત્તિ છે એ પણ ખૂબ વિલક્ષણ જણાય છે. પુ લાવ ણ્યથી અલ'કૃત એવી એમની જે આ શારિરીક. અનપેક્ષા વૃત્તિ છે એનાથી પ્રકટ થઈ રહેલા નિ`ળભાવ મહાન આશ્ચય જનક છની રહેલ છે. બન્ને મૌનેઅસંયા—દો મોને અપાતા ભાગવિષયમાં એમની નિ:સ્પૃહતા તે અત્યંત આશ્ચય ઉત્પન્ન કરે છે. આ પ્રકારે રાજાના મનમાં મુનીરાજની સઘળી ખિના આશ્ર્ચજનક જ દેખાઈ રહી હતી. ॥ ૬ ॥
એમને જોઈને રાજાએ શું કર્યું તે કહે છે.—“તુŔ” ઇત્યાદિ !
અન્નયા – ———આ પ્રકારના આશ્રય ભાવમાં મગ્ન બનેલા એ રાજાએ તેમની પાસે પહેાંચીને તત્ત્વ પાણ્ યંત્રિત્તા–તય વાતો ાિ તેમના ચરણમાં વંદન કર્યુ पछी पायाहिणं काऊण नाई दूरमणासन्ने पंजली पडि पुच्छर - प्रदक्षिणां कृत्वा नातिदूरे અનાસને માહિ: તિવૃત્તિ પ્રદિક્ષણા કરી તેમનાથી દૂર પણ નહીં તેમ અડીને પણ નહીં એ રીતે હાથ જોડીને બેસી ગયા અને આ પ્રકારે પૂછત્રા લાગ્યા. 19 રાજાએ મુનિરાજને શુ પૂછ્યું ? તે કહે છે—iTMહોતિ” ઇત્યાદિ ! અન્વયા-મનો-માર્ચ હું આય ! સંયા—સંયત સયત ! આપ આ સમયે તહળોઈસ-તજ્જ્ઞોઽત્ત ભર જુવાનીમાં છે, આથી આ સમય તે મહારાજ મોજામ્મિ વનમો-મોપાલે નિતઃ ભેગ ભાગવવાના છે ત્યારે આવા સમયે આપ કયા કારણે દીક્ષિત ખની ગયા છે અનેસામને દગોઽત્ત-શ્રામગ્યે ૩૫સ્થિત: અતિ તરવારની ધાર સમાન જે આ શ્રામણ્ય-સાધુપણું છે એનું પાલન કરવામાં કેમ ઉઘુકત. બન્યા છે? હું તા-તાવત્ સહુથી પ્રથમ યમદં મુળમિસમર્થ શ્રૃોનિ આપના મુખેથી એ વાત સાંભળવાની ઇચ્છા રાખું છું. ૫૮૫
શ્રેણિક રાજાનાં વચન સાંભળીને મુનિરાજ કહે છે—અળદìમિ” ઈત્યાદિ ! અન્વયાર્થી-મારા-મજ્ઞાાન ! હે રાજા ! હું ગળાનેેમિ-અનાથ અસ્મિ અનાથ છું, મારા ઉપર ક્ષેમ કરનાર એવું કાઈ નથી આ કારણે મા નાદો ન વિઝ-મમ નાથઃ ન વિદ્યત્તે મારા કાઈ નાથ નથી. અલબ્ધના લાભનું નામ યાગ તથા લબ્ધનું પરિપાલન કરવાવાળાનું નામ ક્ષેમ છે. હુ' ગટ્ટુ અંવિત્રશુળ મુર્તિ वात्रि नाभिसमेम - अहं कंचित् अनुकंपकं सुहृदं वापि न अभिसमेमि हया તથા મિત્ર જનની પાસે ગયા નથી. અર્થાત્ મને એવેા કાઇ પણ દયાળુ મિત્રજન મળેલ નથી કે જે મારા માટે યાગ ક્ષેમકારી થયેલ હાય. આથી મારી જાતને અનાથ સમજીને મે દીક્ષા અંગીકાર કરી છે. !! ૯
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭૬
Page #189
--------------------------------------------------------------------------
________________
| મુનિરાજનાં વચનને સાંભળીને રાજા જે કહે છે. એને પ્રગટ કરવામાં આવે છે. ગો – ઈત્યાદિ !
અન્વયાર્થ–મુનિરાજનાં વચન સાંભળીને તો તો મજદાવો ખોરાથી જો -તત્તઃ સમાધિપ ના પાના પ્રયતઃ મગધના અધિપતિ શ્રેણિક રાજાને હસવું આવી ગયું અને હસતાં હસતાં જ તેમણે મુનિરાજને કહ્યું મહ રાજ! एवं इडि मंतस्स ते कहं नाहो न विजइ-एवं ऋद्धिमतः ते कथं नाथो न विद्यते વિસ્મયકારક એવું આપનું રૂપ, આવી સંપત્તિ સંપન્ન હોવા છતાં પણ આપનો કેઈ નાથ નથી આ એક ભારે આશ્ચર્યની વાત છે. ૧૦
આપના સાધુ બનવામાં જે અનાથતા જ કારણભૂત છે તે હું આપને નાથ થઈ જાઉ” આ પ્રકારના અભિપ્રાયને લઈને રાજા કહે છે–“દોની ઈત્યાદિ !
અન્વયાથ–સંન–સંગત હે સંયત ! મચંતા ના દકિ-મત્તાનાં નાથોમમિ આપને હું નાથ થાઉં છું પિત્તનારૂ પરિઘુકો મોજે મુંનાદિ-મિત્રજ્ઞાત
ત્તિઃ મન મુ આથી આપ મિત્ર અને જ્ઞાતિજનેથી યુક્ત બનીને મને જ્ઞ શબ્દાદિ ભેગેને ભોગ પિતાને અનાથ સમજે. મારા જેવી વ્યક્તિ નાથ થવાથી આપને હવે શાની કમી રહેવાની છે? મિત્રજન, જ્ઞાતિજન, તેમ જ ભેગ એ બધું સુલભ છે. શા માટે વ્યર્થમાં આ ત્યાગની અવસ્થામાં પડી ગયા છે ? માણસર q H -HTTષે વ મમ આ મનુષ્ય પર્યાય ઘડી ઘડી મળતું નથી. આ મનુષ્યભવની પ્રાપ્તિ મહાદુર્લભ જાણીને એને ભેગો ભેગવીને સફળ કરે ૧૧ રાજાનાં આ પ્રકારનાં વચનને સાંભળીને અનાથી મુનિ કહે છે –“ગgrra ઇત્યાદિ.
અન્વયાર્થ–મહિલા સેળિયા-માધિ અભિયા? હે મગધાધિપતિ શ્રેણિક? ગધ્વારિ ગોષિ-મનામાંfપગનાથsfણ તમે પોતે જ જ્યાં પિતાના માટે અનાથ છે ત્યારે મuળા માહો સંતવાદના મરિસિ–ગામનાગનાથઃ સન જ નાથો મહિરિ તમે મારા નાથ કઈ રીતે બની શકવાના છે ? જે સ્વયં નાથ હોય છે તે જ બીજાના નાથ બની શકે છે. ૧રા
પછી જે બન્યું તેને કહે છે-“g' ઇત્યાદિ.
અન્વયાર્થ-વિનિગ્રો સો નોિ-વિમરાવતઃ સદ નરેન્દ્ર પ્રથમ નજરે જ સાધુના રૂપ–લાવણ્યને જોઈને વિસ્મય પામેલા રાજાને જ્યારે સારુ एवं अस्सुयपुव्वं वयणं वुत्तो-साधुना एवम् अश्रुपूर्व वचनं उक्तो भुनिराकरे या प्रमाणे અશ્રતપૂર્વ વચન કહ્યું ત્યારે તેમના ચિત્તમાં એક પ્રકારના અસંમતો સુવિદિકૃસંગ્રાન્ત વિમિત વ્યાકુળતા જાગી જવાથી ખૂબ જ ભારે અચરજ થયું. ૧૩
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭૭
Page #190
--------------------------------------------------------------------------
________________
પછી રાજ કહે છે-“મા” ઈત્યાદિ.
અન્વયાર્થ– હે મુનિરાજ ! જે ચાના દુર્થી પ્રજ્ઞાજે ગવ તિઃ માળા મારી પાસે અનેક ઘોડા છે, અનેક હાથી છે, અનેક મનુષ્ય છે, લુપુર ઘણા નગર મારે આધીન છે, અંતે સત્તાપુ જ અન્તપુર મારી પાસે છે. મારે મોણ મુંઝામિ-
મન મોજાન ગુંજે મનુષ્ય સંબંધી વિવિધ ભેગેને હું ત્યાં આનંદની ભેગવું છું. માળા ફુક્લચિં જે-ગા જયંજે આજ્ઞા અને ઐશ્વર્યમાં મારે કઈ પણ પ્રકારની બધાને સામને કરવું પડતું નથી. ૧૪
રિસે ઈત્યાદિ. અન્વયાર્થ– રિસે–ો આ પ્રકારે ગામળિg સંદજાજિ-જોTHશનજરે છે સઘળી ઈચ્છાઓની પૂર્તિ કરવાવાળી પ્રકૃષ્ટ સંપત્તિ મારી પાસે હોવા છતાં હું જ ગળા મદદ-સાણં મનાથ જાતિ અનાથ કઈ રીતે હાઈ શકું? દૂ- આ કારણે મને!-મત્ત હે ભદન્ત ! મને અનાથ કહે એ સર્વથા અસત્ય વાત છે. આવા પ્રલાપમાં મૃષાવાદને દેષ આવે છે મા મુસં -મા કૃપાવાતી આથી આપે આવુ અસત્ય ન બોલવું જોઈએ ૧પ
આના ઉપર મુનિરાજ કહે છે--” ઈત્યાદિ.
અન્વયાર્થ-પશિવા-guથવ હે રાજનૂ! તમ અદક્ષ યW Tોથ ર ના ગનાથણ ગળે મોઘું જ ન જાનાનિ તમે અનાથના અર્થને, તેમ જ મેં તમને અનાથ કેમ કહ્યા, એ મારા અભિપ્ર ની ઉત્પત્તિના મૂળ કારણને જાણતા નથી. તથા નાદિરા ગા ગા દરૂ સfiદો ત્રા-નરશિપ યથા ગનાથ મલિ સનાથ ના પુરુષ અનાથ તેમ જ સનાથ કઈ રીતે થાય છે એ પણ તમે જાણતા નથી. આથી મારા કહેવામાં તમને મૃષાવાદ પ્રતીત થાય છે. તે ૧૬ !
હવે મુનિરાજ અનાથના અર્થને સમજાવે છે–“દિ” ઈત્યાદિ.
અન્વયાર્થ–-મનુષ્ય ઈ-વથા જે રીતે સનાથ તેમ જ યાદો દુર-ગાથા મતિ અનાથ થાય છે તથા મેં કદ જે જ ઉન્નચિં-વથા જે મહત્તમ તમને કયા અભિપ્રાયથી અનાથ કહેલ છે એ સઘળું હું તમને સમજાવું છું. મારા अबक्खिनेन चेयसा मुणेहि-महाराज अव्याक्षिप्तेन चेतसा श्रृणुत है ! એકાગ્ર ચિત્ત બનીને એ તમે સાંભળે છે ૧૭ |
મુનિરાજ પિતાની પૂર્વ અવસ્થાને પરિચય આપતાં અનાથનું સ્વરૂપ સમજવે છે—“ક્રોસંગી” ઇત્યાદિ.
અન્વયાર્થ—- હે રાજન! પુરાપુરમેય-પુરામેની અતિ સમૃદ્ધ નગરીએને પણ પોતાના અસાધારણ તેજથી ઝાંખી કહેવડાવે એવી એક સંવી નામ નવી-દૌર નામ નારી કૌશાંબી નામની નગરી છે. તેમાં ઉમૂધ સંજોકdધનસંરઃ પ્રચુર ધનસંપત્તિના માલિક “ધનસંચય' નામના મારા ગૃહસ્થ - વસ્થાના પિતા હતા. તે ૧૮
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭૮
Page #191
--------------------------------------------------------------------------
________________
ઈત્યાદિ ! અન્વયાર્થ––TI –મદા હે રાજન! બે વ-પથને વાણિ યૌવનકાળમાં મને બ3છા જિજેવા હથિા-તુટી ગણિતના અમલ પૂબ જ અકળાવનાર એવી આંખની પીડા થઈ તથા સ
મારા સઘળા શરીરમાં શિવ-પર્થિવ હે રાજન ! ઘણે વિવો વા-વિપુલ હાર તીવ્ર એ દાહ ઉત્પન્ન થયે. ૧૯
એ આંખેની વેદના કેવા પ્રકારની થઈ તે કહે છે –“a” ઈત્યાદિ.
અન્વયાર્થ–– –ાથા જે પ્રકારે યુદ્ધો ગર- ગરિક કોધના આવે. શમાં આવી ગયેલે વૈરી વિવારે-વારે કાન, નાક વગેરે ઈન્દ્રિએમાં પરિવરવું સત્ય ગ્રાઝિ-જમતીમ રાત્રણ ગ્રાહત અત્યંત તીક્ષણ એવા શસ્ત્રને ઘચી દે અને એ સમયે જે વેદના થાય છે, gi-એવા પ્રકારની જે-જે મને વિવ -પ્રદિના આંખની પીડા થતી હતી. પર
“જિ” ઈત્યાદિ.
અન્વયાર્થ–-હે રાજન ! હુંકાબિલ-ત્રાશનકમ? અતિ દાહ કરનાર છેવાથી ઈન્દ્રના વા જેવી ઘોર-જેવાથી બીજાને પણ ભય ઉત્પન્ન કરે એવી તથા પરમારપા–રાહ અત્યંત પ્રાણાન્તક દુઃખદાયક એવી કળા-રેવના તે
साता वहनाये मे तियं अंतरिच्छं च उत्तिमंगं च पीडयइ-मे त्रिकं अन्तरिक्ष સત્તા = પતિ મારી કમરને તથા શરીરના મધ્યભાગ-હદય, પેટ વગેરેને તેમ જ ઉત્તમાંગ-માથાને વધારે વ્યથિત કર્યું. ૨૧
એ સમયે–“ઉદીયા ઈત્યાદિ.
અન્વયાર્થ––આવા પ્રકારની એ વેદના થવાથી જે-જે મારી પાસે એ વેદનાના ઉપચાર કરવા માટે વિઝામંતતિરિજીના વિદ્યાન્નજિ વિદ્યા અને મંત્રથી વ્યાધિના પ્રતિકાર કરવાવાળા ચણા-દ્વિતીયા: અદ્વિતીય ગારિયા-ગાવા પ્રાણાચાર્ય વૈદ્ય જન જે સરથાણા–રારા ચિકિત્સા શાસ્ત્રમાં અતિશય હશીયાર હતા અને અંતમૂવિસારા-મંત્રમૂવરાહા મંત્ર તેમ જ ઔષધિના વિજ્ઞાનમાં પારંગત હતા. તેઓ કવદિવા-ઉપસ્થિતા ઉપસ્થિત થયા, અર્થાત આવ્યા. મારા
પછી—“તે-જે ઇત્યાદિ.
અન્વયાર્થ—-તે-જે એ વૈદ્યોએ -જે મારી ઉષા–રાતિ ભિષેક, ભૈષજ, રોગી અને પરિચારકરૂપ ચતુર્ભાગાત્મક અથવા-વમન, વિરેચન, મન અને સ્વેદનરૂપ ચતુર્ભાગાત્મક અથવા-અંજન, બંધન, લેપન તથા મદનરૂપ ચતુર્ભાગાત્મક તિનિછે–નિધિ ચિકિત્સા મને નચિં–થાદિત જે રીતે આરામ થઈ શકે એ રીતે ફુવંતિ-નિત કરવાને પ્રારંભ કર્યો. પરંતુ તેઓ મને જવા ન ૪ વિનો નિત્ત-વાત ન રવિવાનિત એ દુઃખથી છોડાવી શક્યા નહીં, મકક્ષ અrદશા-gણ મન નાચતા આ મારી દુઃખથી નહીં છોડાવવા રૂ૫ અનાથતા છે. | ૨૩ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭૯ |
Page #192
--------------------------------------------------------------------------
________________
તથા—“નિયામે” ઇત્યાદિ,
અન્વયા—એ સમયે ને વિયા-ને પિતા મારા પિતા મમ વાળા સ~સષિ વિષ્નાદિમમ બાળા, સર્વાષિઘાત્ મારા નિમિત્તથી સઘળી રત્નાકિ વસ્તુઓને પણ આપવા માટે તત્પર થઇ ગયા હતા તે પણ મારા પિતા 7 T સુરવા વિમોચતિ–ન ૨ જુડવાત્ વિમોચયંત્તિ મારા દુઃખને દૂર કરવા માટે સમથ બની શકયાં નહીં. મા મા બળદિયા-વા મમ ગનાથતા આ મારી અનાથત છે. આથી મુનિના સંસારી પિતાએ એવી ઘેાષણા કરાવેલ હતી કે, “જે કાઇ વદ્ય મારા પુત્રની એક પશુ વેદનાને દૂર કરી આપશે તેને હું મારૂં સ`સ્વ આપી દઈશ.” પરંતુ એક પણ વધુ મારા એ રાગની નિવૃત્તિ કરવામાં સમથ ન થઈ શક્યા એ મારી અનાથતા છે. ા૨૪ા
te
“માયા વિમે મદારી' ઇત્યાદિ.
¢¢
અન્વય-મઢાય મે માયાવિ પુત્તોળવુદિયા-જ્ઞાાન ! મે માતાવિ પુત્રશોક જુવાનિતા ગાતા હે રાજનૂ! મારી માતા પશુ હાય! મારા આ પુત્ર આ પ્રકારના રેણના ભાગ કઇ રીતે થયા ? ” ઇત્યાદિ રૂપ પુત્ર સખ'ધી દુઃખથી પીડા ભાગવવા લાગી. પરંતુ તે પણ મને સુવા ન ય વિમોચંતિ-દુઃરવાર્ ન ચ વિમોચયન્તિ દુઃખથી ઠાડાવી શકેલ નહીં. સા મા ગળાયા થા મમ બનાથતા આ મારી અનાથતા છે. ! ૨૫ ॥
“માયો મે મઢાય' ઇત્યાદિ.
અન્વયા--મહારાય—મદાાન હે રાજન ! મે–મે મારા સગા-વા સગા નેટ્રનિટના માયો-ચેઇનિઘ્રા: ગ્રાતઃ જે નાનામોટા ભાઈ છે તે પણ મને दुक्खा - दुःखात् આ દુઃખથી ન ચ વિમોર્યાત-૧૨ વિમોષન્તિ છેડાવી શકયા નહીં. સા મા ગળાયા-ષા મમ અથવા આ મારી અનાથતા છે. ર૬॥
“મફળીત્રો' ઇત્યાદિ.
અન્નયાથ~~આવી રીતે મદ્દાય-મહૃાાન હે રાજન! જે મે—મે મારી સ નેટ્ટનિદ્રા મળીબો-વા પેઇનિષ્ઠા, મશિન્ય: સગી નાનીમોટી બહેના હતી તે પણ મને સુવા ન ચ વિમોયંતિ- યુવર્ ન ચ વિમોચયન્તિ આ દુઃખથી છેાડાવી શકેલ ન હતી. સામા ગળાયા–વા મમલનાથતા આ મારી અનાથતા છે. ।। ૨૭૫
“મારિયા મેઝ ઇત્યાદિ.
અન્વયા —મહાશય મહારાઞ હે રાજન! જેમે—મેં મારી માયા-માર્યા સ્ત્રી હતી કે જે મારામાં અનુત્તા-અનુત્તા ખૂબજ અનુરકત અને અનુયા-અનુવ્રતા પતિત્રતા હતી તે બંમુત્તુìતિ નયનન્નિ-થુળ નયને અપૂર્ણ નયનેથી મારા વક્ષ:સ્થળને ભિંજવતી હતી. ૨૮૫
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૮૦
Page #193
--------------------------------------------------------------------------
________________
66
અન્ન વાળું” ઇત્યાદિ ! “વળું ત્તિ ને॰ ઇત્યાદિ !
અન્વયા તથા કળવાળું ૨૬ાળ ચગંધમવિહેવાં મક્ ળાયમાયં वा सा बाला नोवर्भुजइ - अन्नं पानं च स्नानं च गंधमाल्यविलेपनं सया ज्ञातं અજ્ઞાત વાસ વાટા ન ણવર્મુદ્દે મારી સામે અથવા પાછળથી તે ખાતી ન હતી, પીતી ન હતી, નહાતી ન હતી, ધેાતી ન હતી, કે ન તે ગંધને સુંઘતી હતી. ન માળા ધારણ કરતી, તેમજ ચંદન આદિનુ વિલેપન પણ કરતી ન હતી. વધુ શું કહેવામાં આવે ! મન્હાય !-મો મહારાન કે મહારાજ વળવિ મેં વાસત્રો વિ ન હિટ-ક્ષમપિ મે તોવન ગ્રંશતે તે મારી પાસેથી એક ક્ષણ પશુ આધી ખસતી ન હતી એવી હેાવા છતાં પણ સંસાર અવસ્થાની મારી એ સ્ત્રી પણ મને ન ય જુવાવિમોન ચતુવાદ્ વિશેષર્થાત આ દુઃખથી છેડાવી ન શકી. પૈસા મા અળાિ-પા મમ અનાથતા આ મારી અનાથતા છે. પર૯-૩ના “તો હૂઁ” ઇત્યાદિ !
અન્વયા —તો-તત: રાગના પ્રતિકાર જ્યારે નિષ્ફળ નિચે ત્યારે મ્રુ. एवमाहंसु - अहं एवमब्रूत्रम् में वेयणा अणुभविउंजे दुक्खमा-वेदना અનુમત્રિતું ત્રણમાઃ આ આંખ આદિની વેદનાએ જો કે અનુભવ કરવામાં અશકય છે. અત્યંત સંસારશ્મિ પુળોજુનો-ગનન્ત, સંસારે પુનઃપુનઃ પરંતુ ઉપાય શું ? મે તેા આ અનત સ'સારમાં આવી વેદનાએ વારવાર ભેગવી છે. ૫૬૧
આ પ્રકારની અનાથતાના અનુભવ થવાથી મેં શુ વિચાર કર્યાં તે કહે છે.~~ ‘“સરૂંચ” ઇત્યાદિ !
અન્વયાઃ—નફ-ટ્ જો કે, હું બૌ−ત: એ ત્રિપુટા વેયળા ત્રિપુછાયા વૈનાચા અત્યંત કષ્ટ આપવાવાળી વેદનાથી સયં ચ મુત્ત્વજ્ઞા—સતૃત્ વ મુખ્યચક્ એકવાર પણ ખચી જા' તથા તા તે હું વંતો તો નિયમો અપાય પત્ર-જ્ઞાન્ત:-૬ાન્તઃ નિરામ બનવાશ્તિાં મત્રને ક્ષમાયુકત ખની, ઇન્દ્રિયા તથા નેઇન્દ્રિયનું દમન કરવામાં તત્પર બની જઇશ અને આર ભથી રહિત બનીને સાધુપણુ અંગિકાર કરીશ. કે જેનાથી ફરી સંસારના ઉચ્છેદ થઇ જવાથી આ વેદનાઓને મૂળમાંથી જ વિનાશ થઈ જાય. ૫૩૨ા
(ચંચ' ઇત્યાદિ !
અન્વય થઈ - નાદિયા—નાધિપ હે રાજન ચિતજ્ઞાળ-વૅન્વિત થવા આવા વિચાર કરી મુત્તોમિ-પ્રમુખ્તોઽસ્મ' સુઇ ગયા, રાજ્ યાતીર્ મે વેથળા સ્વયં ચા–રાત્રૌ વર્તમાનાયાં મે વેના ાચ ના રાત પુરી થઈ કે, મારી એ વેદનાએ બિલકુલ શાંત થઈ ગઈ. ૫૩૩૫
“તમો જલ્દે” ઇત્યાદિ !
અન્વયા --- —આ પછીથી હે રાજન્ મેં વહેચે બીજા દિવસે જમાઽમ્મ –માતે સવારમાંજ વાંધને-વાન્ધવાન ભાઇઓને પુદ્ધિત્તા-અવૃત્ત પૂછીને (वितो दंतो निरंम्भो अणगारियं पव्त्रइओ - क्षान्तः दान्तः निरारम्भः अनगाરિશ્તામ્ યનિત: ક્ષાત, દાન્ત, અને પરિગ્રહથો સ॰થા રહિત થઈને મુનિદીક્ષા ધારણ કરી લીધી. ૫૩૪ા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૮૧
Page #194
--------------------------------------------------------------------------
________________
“તો ૐ” ઇત્યાદિ !
અન્વયા ——-હે રાજત્ ! તોદું-તત: બર્ જ્યારે મેં દીક્ષા ધારણ કરી લીધી તે પછી અલ્પળો પ૧ ય નાદો નાગોગાત્મનઃ વસ્યાના નાથો નાતઃ પેાતાના અને બીજાના નાથ-ચેાગક્ષેમકારી ખની ગયા. અલબ્ધ રત્નત્રયના લાભથી અને લબ્ધ રત્નત્રયના પ્રમાદ પરિહાર પૂર્ણાંક પરિરક્ષણથી જીવ પેાતાના નાથ બની જાય છે. હુ પણ એ પ્રકારના નાથ બની ગયા છે. ધર્માંનું દાન દેવાથી તથા તેમાં સ્થિરતા કરાવવાથી પ્રાણી ખીજાઓના નાથ બની જાય છે. આવી રીતે हु मील सन्वेसिं भूयाणं तसाणं थावराण य नाहो जाओ - सर्वेषां भूतानां ત્રતાળાં થાવાળાં “ નાથઃ નાતઃ સધળા ભૂતાનો- ત્રસ અને સ્થાવર જીવાના તેમની રક્ષા કરવાના ઉપાયના જ્ઞાનવાળા હાવાથી તથા એમનુ સંરક્ષણ કરવાવાળા હાવાથી હું નાથ ખની ગયે। છું ૫૩પા
દીક્ષા લીધા પછી આપ નાથ બન્યા અને એની પહેલાં આપ નાથ ન હતા એનુ શુ' કારણ છે? આને કહે છે.—અવઃ ઈત્યાદિ !
અન્વયાČ--દીક્ષા લીધા પહેલાં હુ નાથ કેમ ન બન્યા, અને હવે નાથ કેમ ખની ગયા છું. તે હે રાજન ! તમારા આ સ ંદેહની નિવૃત્તિ નિમિત્તે જણાવવાનુ કે કળા તૈયળી નર્ફે બ્રાહ્મા વૈતાળી નવી આ આત્મા ઉદ્ધૃત આત્મા જ નરકની વૈતરણી નદી છે. કેમકે, એવા આત્માજ નરકના હેતુરૂપ હોય છે. આ કારણે ગપ્પા ને છૂટ સામજી-ગાત્મા મે ટ શામત્તિ; એવી આત્મા મને કૂટની માફક -પીડાજનક સ્થાનની માફક યાતનાના હેતુરૂપ હેાવાથી-નરકમાં રહેલાં વૈક્રિય શામલી વૃક્ષ જેવી છે. તથા બલ્વા પામતુદા વેણુ-ગામા ગામડુવા ઘેતુ:-આ આત્માજ અભિલષિત સ્વર્ગ અપવર્ગના સુખાને આપવાવાળા હાવાથી કામધેનુ છે, તથા બળા મે નન્દ્ળ મળ–મે આત્મા નંદ્ન વનમ્ આ આત્માજ ચિત્તને આનંદ આપન ૨ હાવાથી મારા માટે નંદનવન સમાન છે. ૩૬૫
“બળા હૃત્તા” ઈત્યાદિ !
અન્વયા-હે રાજન ! વુદ્દાળમુદ્દાળ યાત્તા બળા—દુરવાનાં સુવાનાં ૨ હર્તા ગાત્મા દુઃખ અને સુખાના કર્તા આ આત્માજ છે. તથા વિશ્વત્તા નિહતો તેનું નિવારણ કરનાર પણ આ આત્માજ છે. જ્યારે આ આત્મા રુદિય સુદિયોકુષ્ણસ્થિત મુસ્થિતા દુરાચરણમાં ફસાઈ જાય છે અથવા સદાચરણમાં લવલીન થઈ જાય છે ત્યારે આત્મા મિત્તમિદં વે-મિત્રમાંમત્ર મતિ આત્માને મિત્ર અને અમિત્ર માનવામાં આવે છે. દુરાચરણમાં નિમગ્ન આત્મા વૈતરણીના રૂપક હાવાથી સઘળા દુ:ખેાનેા હેતુ થઇ જાય છે. આ કારણે તે પોતે પેાતાના દુશ્મન ખની જાય છે. તથા જ્યારે આ આત્મા સદાચરણેનુ સેવન કરવા લાગી જાય છે ત્યારે કામધેનુ અને નંદનવન જેવા અભિલષિત પદાર્થની પ્રાપ્તિના હેતુ હાથી પેતે પેાતાના મિત્ર બની જાય છે. આત્મામાં સદાચરણ, તલ્લીનતા પ્રવજ્યાને અંગિકાર કરવાથી જ આવે છે. આથી હું રાજન્ ! હું પ્રવજ્યા લીધા પછીજ ચેગ ક્ષેમકરણમાં સામર્થ્યવાળા થઇ જવાને કારણે નાથ બની શકયે છું. તે પહેલાં નહીં. ૫૩ણા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૮૨
Page #195
--------------------------------------------------------------------------
________________
પછી ખીજા પ્રકારથી પણ અનથતાને કહે છે-“મા” ઇત્યાદિ ! અન્વયા --નિયા-રૃપ હે રાજન ! ફમા બળા વિ અળાયા—યં અવિ ગમ્યા અનાચતા આ એક મીજા પ્રકારની પણ અનાથતા છે, જે હું તમને કહું છું ને તમેનવિરો નિહુબો મોદિ ને તામ્ ચિત્ત નિવૃત્ત શ્રળુ તમે તેને સ્થિરતાથી એકાગ્રચિત્ત બનીને સાંભળે ! તે અનાથતા આ છે. નિયંટધર્મ રુદિયાળ વિ एगे बहुकापरा नरा सीयन्ति-निर्ग्रन्थधर्म लब्ध्वाऽपि एके बहुकातराः सीदन्ती નિગ્રન્થ ધમ અર્થાત્ ચારિત્રને પ્રાપ્ત કરીને પણ કેટલાક એવા કાયર મનુષ્ય થાય છે કે, જે તેએ ચારિત્રની આરાધના કરવામાં શિથિલ થઈ જાય છે આ પ્રકારની અનાથતા કહેવામાં આવેલ છે. ૫૩૮૫
આ વાતને આ ગાથા દ્વારા પ્રગટ કરવામાં આવે છે-“નો ઇત્યાદિ!
અન્વયા – નો વન્ત્રજ્ઞાયઃ પ્રત્રય જે મનુષ્ય મુનિદીક્ષ ધારણ કરીને महत्त्रयाई सम्मं च नो फासय इ - महाव्रतानि सम्यक् नो स्पृशति प्रशातियात વિરમણ આદિરૂપ મહાવ્રતનું સારી રીતે પાલન કરતા નથી, સે–સ તે નિર્દેવાઅનિપ્રદાત્મા અજીતેન્દ્રિય વ્યકિત સેત્તુ વિદ્ધે સેવુ વૃદ્ધ: મધુર આદિ રસેમાં ગૃદ્ધિવાળા બનીને મૂજબો વધળન છિ-મૂજતો વધર ન છત્તિ રાગદ્વેષરૂપી બંધનનુ છંદન કરવાવાળો બની શકતા નથી. અર્થાત્-જે મનુષ્ય મુનિદીક્ષા ધારણ કરીને પણ ઇન્દ્રિયાના દાસ બની રહે છે અને એજ કારણથી મ્હાત્રતાનું સમ્યક્ રીતિથી પિપાલન કરતા નથી. એવી વ્યકિત સેાની ગૃદ્ધતાથી રાગદ્વેષ ઉપર વિજય મેળવી શકતી નથી. ૫૩૯લા
“બા ઉત્તયાઝ ઇત્યાદિ !
અન્વયા —રૂરિયા માનાર્તદેસળાત્ આયાનિલેવ તુનુંળા" નાकाइ अउत्तया नत्थ-ईयां भाषायां तथा एषणायां आदाननिक्षेपयोः जुगुબનાયાં ચર્ચાવિત ગાયુપ્તતા જ્ઞાતિ ઈર્કોસમિતિમાં, ભાષા સમિતિમાં, તથા એષણાસમિતિમાં આદાને નિક્ષેપણ સમિતિમાં અને પરિષ્ઠાપન સમિતિમાં જે સાધુને ઘેાડી પણ સાવધાનતા નથી તે વીરબાય મળ્યું ન ગળુનાનીયાત માળે ન અનુયાતિ તીર્થંકર અને ગણધરાથી સેવીત માગ`નાં-રત્નત્રયરૂપ મેાક્ષ માર્ગના અનુયાયી બનતા નથી. અર્થાત્ પાંચ સમિતિએનું પાલન કરવામાં જેના ઉપયાગ નથી તે મેાક્ષ માના અનુયાયી પણ નથી ૫૪૦ના
“ત્રિરંપિ” ઇત્યાદિ !
હે રાજન ! જે સાધુ નિયંપિ પ્રુફ મત્રિત્તા સ્થિરવત્ સર્વાનયમેર્દિ મટ્ટેવિમવિ મુખ્યવિઃ મૂત્રા સ્થિત્રતા તો નિયમેન્થો સ્ત્રષ્ટઃ લાંબા સમય સુધી પણ કેશાપનયન રૂપ મુંડનમાં જ અભિલાષી બનીને શિવ-સ્થિત્રતા બીજા તેમાં અસ્થિરભાવ રાખે છે. મે-સા તે તનિયમેર્દિ મટ્ર-તપોનિયમેયઃ પ્રઃ અનશન આદિ ખાર પ્રકારનાં તપ અને અભિગ્રડુ આદિ નિયમેાથી ચલિત થયેલ દ્રવ્યમુનિ કહેવાય છે. તે વિવિ ગપ્પાગ Øિસત્તા-વિરમાંવ ગામાન ચિત્રા લાંબા સમય સુધી પોતે પેાતાને લાંયન આદિ દ્વારા દુઃખિત વંદના ભાગવીને પણ દુ-વહુ નિયમથી સમ્પાદ્ વા ન દો-સમ્પરાયસ્થ વાળો ન મર્શત સંસારના પરગામી મનતા નથી. અર્થાત જે સાધુ કેવળ મુડનમાં જ રૂચિ રાખીને ખીજા પ્રાણાતિ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૮૩
Page #196
--------------------------------------------------------------------------
________________
પાતાદિક વિરમણ વ્રતમાં ઉપેક્ષાભાવ રાખે છે. સ્થિરવૃતિ થઈને પિતાના તપ અને નિયમોથી ભ્રષ્ટજ માનવામાં આવેલ છે. એવી વ્યકિત પિતે પિતાની જાતને કલેશિત કરે તો પણ તે સંસારથી પાર થઇ શકતું નથી. ૪૧
“ફોર ઇત્યાદિ !
અન્વયાર્થ-જ્ઞ પટ્ટા ખુટી ગારે –ાધા પૌg પુષ્ટિ કાર પર મત જે પ્રમાણે પિલી મુઠી સાર વગરની હોય છે. એ જ પ્રમાણે તે ગ –૩ ગાર તે દ્રવ્ય મુનિ રત્નત્રયથી શૂન્ય હોવાથી સાર રહિત બને છે. તથા જેમ દાદા વળે ગયંતિ-કૂટ #livળઃ રાત્રિત મત છેટા પિસા-રૂપીયા સીક્કા-કય વિક્રય આદિમાં વહેવાર ઉપયોગી નથી થતા એજ પ્રમાણે આ સંયતાભાસ પણ નિર્ગુણ હોવાથી આદરને એગ્ય હેતો નથી. વિઘારે શામળો– અજ્ઞા
દામળિ: વિડૂર્ય મણીની માફક પ્રકાશવાળો કાચનો મણ -૪ નિશ્ચયી નાળTv9 અમદg દોડ-
શs અમદાશો મવતિ પરીક્ષા કરનાર માણસોની દૃષ્ટીમાં બહુમૂલ્યવાળ હોતો નથી. અર્થાત્ જેમ પોલી મુઠીની કાંઈ કિંમત નથી હતી અને જેમ બેટે સિકકે ચલણ યોગ્ય હેતે નથી એમજ જે સાધ્વાભાસ છે દ્રવ્યલિંગી મુનિ છે તેમની પણ તત્વોની દૃષ્ટીમાં કોઈ કિંમત નથી જ્ઞાનીજનોમાં તે કદી પણ આદર પામવા યોગ્ય બની શકો નથી. ભલે ભેળા ભલા માણસો એને આદર કરે. પરંતુ એથી તે સાચે મુનિ થઈ શક્તા નથી. કાચને મણી કદી વૈડૂર્યમણીનું સ્થાન મેળવી શકતું નથી ભલે તેની ચમક વૈડૂર્યમણના જેવી હોય તે પણ શું ? ૫૪રા
“રઢિi-ઈત્યાદિ !
અન્વયાર્થ—જે દ્રવ્ય મુનિ સર્જર કાફ-સુદ રીઝિલું પારિવા આ જન્મમાં પાર્શ્વસ્થ આદિના વેશને ધારણ કરીને તથા જીવિડ રિકા કૂદત્તાબીજી વિગ વંચિલ્લા ઉદર પિષણ નિમિત્ત ઋષિ વજન–સદેરક સુખવસ્ત્રિકા તથા રજોહરણ આદિ સાધુ ચિન્હને લઈને ચર્સ–ગ્રસંગત સંયમથી રહિત હોવા છતાં ગણાાં શંકાં વન–આત્મા સંવત પિતે પિતાની જાતને સંયમી તરીકે ઓળખાવે છે. જે તે બિળિઘા વિપિ ગાજીરૂ-વિનતિ જિમ માછતિ ભવભ્રમણરૂપ વિવિધ પીડાને ઘણુ કાળ સુધી ભગવતો રહે છે.
ભાવાર્થભાવ સંયમથી રહિત હોવા છતાં પણ જે દ્રવ્યલિંગી પિતાને ભાવ સંયમી રૂપથી પ્રગટ કરે છે અને પાશ્વસ્થ આદિના લિંગને લઈને પણ જે
ષિચિહેને કુકત પિટ ભરવાના ખ્યાલથી જ ધારણ કરે છે તે અસંયમી છે અને તે ઘણા કાળ સુધી પણ આ ભવ ભ્રમણરૂપ પીડાથી છુટકારો મેળવી શકતું નથી ૫૪૩
આમાં હેતુ કહે છે—“વિસંત'' ઈત્યાદિ !
અન્વયાર્થ–ાદી વાઇ ઇંગરૂ-જૂથ નં ૮ વિષે દત જેવી રીતે કાળકૂટ વિષ પીનારા પ્રાણીના પ્રાણોને નાશ કરનાર બને છે અથવા ગા- જેમ વર્ષ થે દાડ-પરી શક્યું ન ઉંધી રીતે ધારણ કરવામાં આવેલ શસ્ત્ર ધારણ કરન રેનો વિનાશ કરી દે છે. અથવા જેમ અવિવારે જેવા –વિના તાજા દત મંત્રાદિકથી વશમાં ન કરવામાં આવેલ વૈતાલ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૮૪
Page #197
--------------------------------------------------------------------------
________________
વશમાં કરવાવાળા સાધકના ધ્વંસ કરી દે છે તેવી રીતે વલોવવળો—વિષયોવપ્ન: શબ્દાદિક વિષયરૂપ ભાગેાની લેાલુપતાથી યુકત બનેલ સૌ હોવ~ત્તઃ ધર્મઃ અવિ દ્રવ્ય લિંગીના એ ધમ' પણ નાશ કરી દે છે એને દુર્ગતિમાં ફેંકી દે છે.
ભાવાય —આરાધિત થ`જ લવાભવના ફેરાના નાશ કરનાર છે. અનઆાધિત નહીં. દ્રવ્યલિગી મુનિ ધમનું વાસ્તવિકરૂપથી આરાધન કરતા નથી. તે ધને પેાતાની આજીવીકાનું સાધન બનાવે છે. આથી જે પ્રકારે કાળકૂટ ઝેર તેના પીનારના નાશ કરે છે અને સારામાં સારૂ શસ્ત્ર હાય છે તે તેનેસારી રીતથી ન પકડનારને જ સહારે છે, આવીજ રીતે અવશીભૂત વૈતાલ સાધકના નાશ કરી નાખે છે, એજ પ્રમાણે અનારાધિત ક્રમ પણ ભવ ભ્રમણુરૂપ પીડાનેઆપનાર બને છે. તથા આરાધિત કરાયેલ એવા ધમ જીવની ઉન્નતિના ઉધ્વ ગતિ પ્રાપ્તિના ધારક અનેછે. ૫૪૪ા “નૌ ઇત્યાદિ !
અન્વયા-નો-યઃ જે દ્રવ્ય મુનિ જીવવળ મુનિ પરંગમાળે કાળું સ્વપ્ન યુજ્ઞાન: સામુદ્રિક શાઓકત અને શુભાશુભને કહેનાર તેમજ સ્ત્રી પુરૂષોના ચિન્હાને તથા સ્વપ્ન શાસ્ત્રોકત શુભાશુભ સ્વપ્નાના ફળ ગૃહસ્થાને કહે છે, નિમિત્તોઉદજમંત્રે-નિમિત્તેજીતુ સંવાદ: તથા જે ભૂકંપ આદિ નિમિત્તને, પુત્ર આદિની પ્રાપ્તિ નિમિત્ત સ્વપ્ન આદિના કુતૂહલને જે અન્ય જના માટે કહે છે. તથા હેડ વિનામવારનીવી--સ્ટેટ વિધાદ્વારનીથી જે મેલી વિદ્યાએ દ્વારા મ'વ્રત'ત્ર આદિ મેલી વિદ્યાઓ દ્વારા-જીવીકાને નિર્વાહ કરે છે તે એ કાળમાં જે તે પાતાનાં કબ્યા દ્વારા નર્કાદિકમાં પતન થતી વખતે સુરક્ષિત બની શકતા નથી. જે મુનિજન પેાતાના નિર્વાહ માટે સ્ત્રી પુરૂષના શુભશુભ ચિન્હાના કળાને કહે છે, તથા સ્વપ્નાનાં સારાં મીઠાં ફળને સભળાવે છે, તથા પુત્ર આદિની પ્રાપ્તિ નિમિત્તે જે તાવીજ વિગેરે બનાવી આપે છે, અમુક સ્થાન ઉપર સ્નાન કરવાનુ કહે છે, મ'ત્રતત્ર આદિ વિદ્યાએથી કે જે જ્ઞાનાવરણીયાદી આસ્રવનું કારણ છે. અન્ય જનને વિમેાહિત કરી પેાતાનેા નિર્વાહ કરે છે તે સઘળા દ્રવ્ય મુનિ છે. તેમનાં એ કતયેા નરક તીય ચ આદિ યાનીએનાં દુઃખાથી તેમને બચાવી શકતાં નથી. ૪પપ્પા એજ અને વિશેષ રૂપથી કહે છે—તમ તમેળેવ' ઇત્યાદિ !
ભાવા
અન્વયા ——ગરી છે—ગશી, શીલને પાળનારા ન હોવાના કારણથી તે અત્તાદુવે-ગામાયુરૂપ દ્રવ્યમુનિ તમ તમેનેત્ર તમતમસાલ પ્રગાઢ મિથ્યાત્વથી ભરેલા હાવાના કારણે મોળું–મૌનમ્ ચારિત્રની વિન્નુિ-વિરાર્ વિરાધના કરીને સા જુદો-લવા જુથી સદા દુ:ખ ભાગવતાં ભેગવતાં વિયિામુવે—વિષયાસક્ પૈતિ તત્કાના વિષયમાં વિપરીત ભાવને પ્રાપ્ત કરનાર બને છે. આ પ્રકારના વિપરીત ભાવથી તે નતિવિઝોળી-ન્નત્તિયેગ્નોતિ નરક અને તિય ચરૂપ ભવાને સંત્રાવ વસ્યાતિ પ્રાપ્ત કરે છે.
ભાવાથ—દ્રવ્યલિંગી સાધુ તત્વત શીલવંત હાવાના કારણે અસંયમી માનવામાં આવેલ છે. તે ચારિત્રની વિરાધના એ માટે કરે છે કે, તેમને પ્રખળ મિથ્યાત્વના ઉદય હાય છે. અને તેનાથી એ દુઃખિત થતા રહે છે. મિથ્યાત્વના જ એ પ્રભાવ છે જે તેના હૃદયમાં તત્વાના તરફ યથા શ્રદ્ધા રાખી શકતા નથી. નરક તીય ચ ગતિમાં ઉત્પન્ન થવા માટે એમને આમ થ્યુ વજ્ર પ્રધાન કારણુ મનેછે ૫૪૬t
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૮૫
Page #198
--------------------------------------------------------------------------
________________
ચારિત્રની વિરાધનાથી નરક તીર્થ"ચગતિ કેમ પ્રાપ્ત થાય છે તેને કહે છે “કસિ ઈત્યાદિ !
અન્વયાર્થ_એ દ્રવ્યમુનિ વસિયં-શિક કોઈપણ એક સાધુના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવેલ તથા શ્રી હું તારા સાધુ માટે ખરીદવામાં આવેલ નિગા-નવા નિત્યપિંડ આમંત્રણપૂર્વક આપવામાં આવેલ અશનાદિક પિંડને તથા વિગળાનં-ક્રિશ્ચિત વયમ્ બીજા કેઈ પણ અનેષણયસાધુ માટે અકથ્ય અનાદિક પિંડને 7 jન– gવતિ છોડતા નથી પરંતુ અવિવામારી માતા–રિવિ મણિ મૂલ્લા અગ્નિની માફક સર્વભક્ષી બનીને તે
દુ–ાં શવ સાધુ આચરના પરિત્યાગરૂપ પાપ કરીને તે જુગતઃ ચુત આ ભવથી ભ્રષ્ટ થવાથી જીરુ- રિ નરકગતિ અને તીય ચ ગતિમાં જાય છે.
ભાવાર્થ-દ્રવ્યમુનિ અગ્નિ સમાન સર્વભક્ષી રહ્યા કરે છે. તેને કલ્પનીય અકલ્પનીય અશનાદિકનું કઈ પણ પ્રકારનું ધ્યાન હોતું નથી. ચાહે તે દ્દેશીક હોય, ચાહે કીતકૃત હોય જ્યારે તે પરગતિમાં જાય છે તો નરક અને તીર્યચગતિમાં જઈને અનંત દુઃખેને ભગવતે રહે છે ૪૭૫
દુશ્ચરિત્રથી જ દુર્ગતિ પ્રાપ્ત થાય છે તેના માટે કહે છે –“ ” ઈત્યાદિ ! અન્વયા–સંછિત્તા-સંદરના ગળાને કાપનારે ગર–રિક શત્રુ તે ન
– ર વતિ એ અનર્થ નથી કરતું કે, બંને ગધ્વળિયા દુષ્કા શર૨ તા ગામના કૂમતા જોતિ જેવા અનર્થને તેવી આ આત્મીય દુષ્ટાચારરૂપ પ્રવૃત્તિ કરે છે. આ વાત છે- તે એ સમયે નાદિ-જ્ઞાતિ જાણી શકાશે કે જ્યારે તે સાવિળ-યાવિહીન સંયમ અનુષ્ઠાન વર્જીત દ્રશ્યમુનિ મુરમુ તુ
-પુપુર્વ તુ ગાતા મૃત્યુના મુખમાં જશે મરણ સમયે અતિ મંદ ધર્મવાળા પ્રાણી માટે પણ ધર્મના અભિપ્રાયની ઉત્પત્તિ જોવાય છે. આ કારણે એવું કહેવામાં આવેલ છે કે, પ્રાણુતાળ નાદિ-શ્રાવ અનુતન જ્ઞાતિ તે દ્રવ્ય મુનિ “મેં ઘણું જ ખરાબ કર્યું છે,” આ પ્રકારને પશ્ચાત્તાપ કરી મૃત્યુ સમયે પોતાના દુરાચારી કર્મના ફળને જાણી શકશે.
ભાવાર્થ—એ દ્રવ્યલિંગી દુરાત્મા શત્રુથી પણ અધિક ભયંકર કામ કરે છે. ગળું કાપનાર શત્રુ એકજ ભવમાં પર્યાયને વિઘાતક હોવાથી દુ:ખદાયી બને છે. પરંતુ આ દુરાત્મા તે આ જીવને ભવોભવમાં દુખ આપનાર બને છે. આ વાત એ દ્રવ્યલિંગી મુનિ એ સમયે જાણી શકશે કે, જ્યારે એના મૃત્યુને સમય આવી લાગશે. ત્યારે તે “મેં આ સારૂં કામ નથી કર્યું ઘણું જ ખરાબ કર્યું કે આ દુરાત્મતાની જાળમાં પડી રહ્યો” આ પ્રકારનો પશ્ચાત્તાપ કરશે. તાત્પર્ય એ છે કે, આ દુરાત્માને પરિહાર મોક્ષાથીઓએ સૌથી પહેલાં જ કરી લેવું જોઈએ. કેમકે, તે અનર્થના હેતુ અને પશ્ચાત્તાપનું કારણ છે, i૪૮
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૮૬
Page #199
--------------------------------------------------------------------------
________________
જે મરણ સમયે પણ પેાતાના દુરાત્માને જાણતા નથી તેની શુ' ગતિ થાય છે. તેને કહે છે.—નિક્રિયા ઈત્યાદિ !
અન્વયા— હે રાજન ! ને–ચે જે મુનિ ઉત્તમકે વિવાાસ પટ્ટ-ઉત્તમાથે વિપર્યાસ ત્તિ ઉત્તમ અર્થમાં શ્રુત ચારિત્રરૂપ ધર્માંમાં-માહના વશથી વિપરીત ભાવને પ્રાપ્ત કરે છે. તલ્સ બમ્પરર્ફે નિક્રિયા–તન્ય નાન્યત્તિઃ નિર્થિક્ષા દ્રવ્યલિગી સાધુની નાન્ય-શ્રામણ્યમાં રૂચી-અભિલાષા વ્યજ જાણવા જોઇએ મે વિ ને સ્થિ-ગયાં તસ્ય નાસ્તિ તથા આ પ્રત્યક્ષભૂત લેાક પણ તેનું સધાતું નથી ફકત એજ વાત નથી પરંતુ પછીવ તમ નાથ-પોશો તય નાપ્તિ તેના પરભવ પશુ બગડી જાય છે. કારણ કે, એત્રા જીવનું કુગતિમાં પતન થાય છે. કારણ કે મેહ પ્રમાદ આદિની પરવશત.થી કેશ લેચન આદિનું કરવું કેવળ શારીરિક કલેશ હોવાથી આ લેક તેના બગડેલાજ જાણવા જોઇએ. તુઓ વિ સે શિા તથૅ હોદ્– દ્વિધાવિ સ ક્ષીયતે તંત્ર હોદ્દે આ પ્રકારની ધર્મભ્રષ્ટ એ દ્રવ્યલિંગી મુનિ આ સંસારમાં અહિક અને પારલૌકિક બન્ને પ્રકારના અર્થના અભાવથી પોતેજ પેાતાની જાતે પશ્ચાત્તાપને પાત્ર બની જાય છે.
ભાવા—જે મુનિ શ્રુત ચારિત્રરૂપ ધર્મમાં વિપરીત ભાવ ધારણ કરે છે તેમનુ' સાધુ થવુ' વ્યર્થ છે કેમકે આવી સ્થિતીમાં તેમના બન્ને લેાક બગડી જાય છે. જ્યારે આ અહિક પારલૌકિક અના સમાાધક અન્ય સાધુજનાને જુએ છે તે એવા પ્રકારની ચિંતાથી કે, “મને તે ધિકકાર છે મારા તા અને લેાક બગડી ચુકેલ છે” રાત દિવસ પશ્ચાત્તાપ કરે છે. ૫૪૯ના
એ કયા પ્રકારના પશ્ચાતાપ કરે છે એને દૃષ્ટાંત દ્વારા સમજાવે છે.
મે ’ ઈત્યાદિ ! અન્વયાથ—મેન-મેન આ પૂર્વોક્ત પ્રકારથી જ-મહાવ્રતાને ન પાળવા આદિ પ્રકારથી નાઇત સીસ્તે-થથાઇ શીજળ; સ્વરૂચિકલ્પી આચારવાળાના તથા કુત્સિત શીલવાળ-પાર્શ્વસ્થ અથવા પરતીર્થિક આદિજનેાના સ્વભાવ જેવા સ્વભાવવાળાએ દ્રવ્યલિંગી નિજીત્તમાળ મળે વિદજી-બિનોસમાનાં માળે વિરાય તીથ કરાના શ્રુત ચારિત્રરૂપ ધર્મ'ની વિરાધના કરીને મોસાળુનિદ્રા કરીविवा निरसोया परिताव मेइ - भोगरसानुगृद्धा कुररीत्र निरर्थशोका परितापमेति જીભના આસ્વાદ લેવા માટે માંસના આસ્વાદમાં ગૃદ્ધ બનેલ અને પછીથી ખુચવી લેવાથી વ્યથ' શાક કરવાવાળી કુરરી પક્ષિણીની માફક પિરતાપને પામે છે.
ભાવા—મહાવ્રતાના પાલન કરવાના માર્ગથી સવ થા વંચિત એવા એ દ્રવ્ય લિંગી સુનિ યથાઋતુ અથવા કુશીલેાની માફક જીન માર્ગીની વિરાધના કરે છે, પછીથી જ્યારે ઇહુલૌકિક અને પારલૌકિક અથની આપત્તિ ઉપસ્થિત થાય છે ત્યારે પ્રતીકાર કરવા માટે સમથ ન થઈ શકવાના કારણે કેવળ પશ્ચાત્તાપ જ કર્યા કરે છે. આવી પરિસ્થિતિમાં તેના કાઇ એવીઁ સહાયક હાતા નથી કે, જે તેને સહાયતા આપી શકે. જે પ્રમાણે કુરી પક્ષિણી માંસ રસના આસ્વાદ કરવામાં ગૃદ્ધ બની જ્યારે માંસના ટુકડાને મેઢામાં દખાવીને ચાલે છે અને તેના તે ટુકડા ખીજું પક્ષી તેની પાસેથી ઝુંટવી લે છે ત્યારે તે સ્વાદની લેાલુપતાથી ફક્ત દુઃખના અનુભવજ કરતી રહે છે. તેના પ્રતીકાર કરી શકતી નથી અને ખીજુ કાઈ તેની એ આપત્તિમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૮૭
Page #200
--------------------------------------------------------------------------
________________
તેને સહાય કરનાર બનતું નથી આ પ્રકારથી સ્વપરનું પરિત્રાણ કરવામાં અસમર્થ હોવાના કારણે તે દ્રવ્યલિંગીનું અનાથપણું જાણવું જોઈએ, ૧૫૦
હવે કર્તવ્યને કહે છે–“સુર ” ઈત્યાદિ!
અન્વયાર્થ–મેષિ-મેષાવિન હે ધારણ બુદ્ધિ સંપન રાજા ! વીતરાગ તરફથી કુમલચં-રૂમrfષત યથાતથ્ય રૂપ કહેવાયેલ તથા girળa -જ્ઞાન
તમ જ્ઞાનના વિરતિ લક્ષણ રૂપ ગુણથી અથવ પંચવિધ વિરતિ લક્ષણ ગુણથી યુક્ત દુ- આ અનન્તરોક્ત ગgણાસ-ચારામનબનુશાસનને સુરજ-થી. સાંભળીને તથા લુણાગ મvi ના સુરીજાનાં સર્વ મા પિત્તા કુશીના સઘળા માર્ગોને પરિત્યાગ કરીને તમે મહાનિયંકા પણ વહે અનિમૅળાનાં પથaછેઃ મહ નિર્ચન્થાના માર્ગથી ચાલે આ ગાથા દ્વારા એ પ્રગટ કરવામાં આવેલ છે કે, આ સઘળી વાત સાંભળીને હે રાજનતમારું હવે શું કર્તવ્ય છે-અનાથી મુનિરાજ શ્રેણીક મહારાજને કહી રહેલ છે કે વીતરાગ પ્રભુદ્વારા કહેવાયેલા આ જ્ઞાન ગુણપપેત અનુશાસનને સાંભળીને તમે હવે કુશીના માર્ગને પરિત્યાગ કરીને મહાનિન્થના માર્ગનું અનુસરણ કરે એમાં જ તમારી ભલાઈ છે. પલા
મહાનિર્ચન્વેના માર્ગમાં ચાલવાના ફળને કહે છે-“વરિત ઈત્યાદિ.
અન્વયા–પિત્તનાન્નિાનાત્રિમાનિત ચારિત્રના આચરણ રૂપગુણથી સંપન્ન અથવા ચારિત્રસેવન અને જ્ઞાનરૂપ ગુણથી અન્વિત સાધુ તગોતતર મહાનિર્ગસ્થના માર્ગ ઉપર ચાલવાથી ગપુર સંગ નાથિાળ-ઝ
હું સંઘર્ષ વિરતા પ્રધાન સંયમ-યથાગે ત ચારિત્રનું પાલન કરીને નિ - નિત્તા પ્રાણાતિપાત આદિ આસવથી રહિત બનીને જન્મ સંવત T -1 સંwnશ જ્ઞાનાવર્ણાદિક કર્મોને ક્ષપિત કરીને વિત્તમં વંઠા ૩-gિછામ ધ થવં પૈતિ વિસ્તૃત-અનન્ત સિદ્ધોનું પણ તેમાં અવસ્થ ન હોવાથી વિશાળતથા પ્રધાન હોવાથી સર્વોત્કૃષ્ટ એવા નિત્ય અવિચલિત મુક્તિ પદ નામના સ્થાનને પ્રાપ્ત કરી લે છે.
ભાવાર્થ –જે મુનિ ચારિત્રાચાર ગુણ વિત બનીને યથાખ્યાત ચારિત્રનું પાલન કરે છે તે નિરસવ બનીને જ્ઞાનાવરણીયાદિક કર્મોને વિનાશ કરીને વિપુલ, ઉત્તમ અને ધ્રુવ મુક્તિ સ્થાન ઉપર જઈને બીરાજમાન થઈ જાય છે. પરા
હવે અધ્યનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે–“g સંત” ઈત્યાદિ.
અવયાથ–પા તેના સત્તર કર્મશત્રુના તરફ ઉગ્રરૂપ હોવાથી સ્વયં ઉગ્ર તથા ઈન્દ્રિય અને મનનું દમન કરવાથી દાન્ત માતો-મહાતષનઃ અનશન આદિ બાર પ્રકારના મહાન તપના આરાધક હોવાથી મહાન તપસ્વી કાપજે-ભાવિક સ્વીકૃત સંયમના યથાવત્ પરિપાલનથી મહાપ્રતિજ્ઞા આ કારણે મહાન યશસ્વી ઉત્કૃષ્ટ રૂપથી જ્ઞાન અને ક્રિયાની આરાધના કરવાવાળા હાવાના કારણે દિગંતમાં વિસ્તારિત કીર્તિસંપન્ન એવા છે મદમુળીસ મહાનિ એ મુનિ
જે રૂi માનિયંદિન મ– મનિન્યાં માતમ આ મહાનિગ્રન્થીય –મહાનિર્ચન્થ માટે હિતવિધાયક મહાકૃત વિથ રવિસ્તા વાળત્તિ શ્રેણિક રાજાને વિસ્તારથી કહી સંભળાવ્યું. ૫૩
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૮૮
Page #201
--------------------------------------------------------------------------
________________
ત્યારબાદ ૪ ~‘“તુકોય’ ૧૧ ઇત્યાદિ.
અન્વયા - ~~આ પ્રકારે અનાથ મુનિરાજ દ્વારા અનાથપદની વ્યાખ્યાને સાંભળીને તુકો છુ: પ્રસન્ન અને સ ંતુષ્ટ બનેલા એવા સેળિયો રાયા-શ્રેણિ: રાના એ શ્રેણિક રાજાએ ચંનની-ન્નતાલજિ: હાથ જોડીને એ અનથ મુનિને ફળમામાદ આ પ્રકારથી કહ્યુ` કે આપે મે–મે મને નાસૂર્ય બળદŔ-ચય પૂત અનાથમ્ વાસ્તવિક અનાથપણુ મુન્નુમુત્તુ સારી રીતે ઉન્નત્તિયં શિતમ્ ખુલાસા કરીને સમજાવેલ છે. ૫૫૪ા
-
પછી રાજા કહે છે--તુમ્” ઇત્યાદિ. અન્વયાય*--મદેશી-મહૈં હું મહર્ષિ ! તુમ્ માજીસ નમ્મ મુક્ત-યુવ્વામિઃ વહુ માનુષ્ય બન્મ મુધમ્ આપે આ મનુષ્ય જન્મને સારી રીતે જાણેલ છે. અર્થાત મનુષ્ય જન્મનું જે ફળ થવુ જોઈએ તે આપે પ્રાપ્ત કરી લીધું છે, આ કારણે આપના મનુષ્ય જન્મ સફળ થઇ ગયેલ છે. તુમે યુામિ, આપે છામા મુદ્દા
ગમાં મુખ્યતઃ વર્ણ રૂપાદિ પ્રાપ્તિરૂપ અથવા ધર્મ વિશેષ પ્રાપ્તિરૂપ લાભાની સફળતા પ્રાપ્ત કરી તેને સુલબ્ધ અનાવેલ છે. તથા હું મહામુનિ ! તુર્ભે સનાદા સવા યમ્ સના સર્વાંધવા આપ જ વાસ્તવિક રૂપમાં સનાથ અને બાંધવ સહિત છે. જં તુન્ગે-પને સૂયક્ કેમ કે, જે આપ નિશુસમાળ મશિઠિયા-નિનોસમાનાંમાનેસ્થિતા જીનના ઉત્તમમાં ઉત્તમ માર્ગ માં સ્થિત થઇ ગયેલ છે. પપ્પા
હવે રાજા મહામુનિને ખમાવે છે--“વિશ્વ ઇત્યાધિ
અન્વયા—સંગયા—સંયત ! હે મહામુનિ ! તેં ગદા સર્વગ્રંથાળબોનિ-સ્ત્ર અનાયાનાં સપૂતાનાં નાયક ગણિપાતપોતાના ક્ષેમચેાગથી રહિત અનાથેા-સવ શ્વેતાના ચેગક્ષેગકારક હાવાથી આપ એક માત્ર નાથ છે. મામા વામેમિ-મહામાય ક્ષમનિ હૈ મહાભાગ હું મારા અપરાધની આપની પાસે ક્ષમા માગું છું તથા આપનાથી અનુજ્ઞાતિનું ફેચ્છામુ-અનુશાસિતું ફઇનિ હું મને અનુશાસિત થવાની પ્રાથના કરૂ છું. ાપા
પછી ક્ષમાપનાને વિશેષ રૂપથી કહે છે--તુદ્ધિ” ઇત્યાદિ.
અન્વયા --હે મુનિ ! તુષ્ઠિરળ-વૃદૃા પ્રશ્ન કરીને મમળ્યા મેં તુજ્ઞોયુગ્મામ્ આપના નાયક ધ્યાનમાં જ્ઞાવિષ્ઠો ગો-ધ્યાનાવાત્તઃ વિઘ્ન નાખેલ છે તથા મૌન્હેિં નિમંતિયા-મોનૈઃ નિયંત્રિતાઃ ભાગે લેાગવવાના કાર્ય માટે આપને આમંત્રિત કરેલ છે. હે ભદંત ! આપ મે−ને મારા તે સત્ તત્ત્વમ્ એ સઘળા અપરાધાની રિસે-પૃથ્થત ક્ષમા કર. "પડા
હવે અધ્યયનના ઉપસ’હાર કરે છે--ä” ઇત્યાદિ. અન્યયાર્થી--સોરોદો-સાવરોધઃ અન્તઃપુર સહિત સર્જાયળો-સર્જનનઃ દાસીâાસ આદિ પરિજન સહિત તથા સધનો-લવાન્વયઃ અધુ વગ સહિત સત્ત્વજ્ઞ તે રાયજ્ઞીને-રાનસિંદ રાજાઓમાં સિ'હુ જેવા શ્રેણિક રાજા પ્રમાણ મત્તિ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૮૯
Page #202
--------------------------------------------------------------------------
________________
મા મત્તયા અતિ ઉત્કૃષ્ટ એવી ભક્તિયી અળસીž-ન વિદમ્ અનગારસિંહ જેવા એ અનાથી મુનિની —મ્ આવી પૂર્વોક્ત પ્રકારથી યુત્તિTस्तुत्वा स्तुति ने विमलेण चेयसा धम्मारतो - त्रिमलेन चेतसा धर्मानुरक्तः મિથ્યાત્વના મળથી રહિત ખનવાથી નિ`ળ ચિત્તદ્વારા ધર્માનુરાગથી યુક્ત બની ગયા અને તે સમયે તેમણે મિયમપૂવો - નિતરોમ રોમાંચિત શરીરવાળા થઈને ઘણા આદરની સાથે દળું જાળ પ્રયક્ષિળાં દ્રા તેમની પ્રદિક્ષણા કરી અને પ્રદક્ષિણા કરીને પછીથી નિસા મિન્દિળ-શિક્ષા-મિના મસ્તક નમાવીને વંદના કરીને જીગો—તિયાતઃ પેાતાના સ્થાન ઉપર પાછા ગયા. ૫૫૮ાાપા રાજાના ગયા પછી અનાથી મુનિએ શું કર્યું" તેને કહે છે—ચરો વિ’ ઇત્યાદિ અન્વયા་હવે આ તરફ ચોવિ–તોષ અનાથી મુનિ પણ શુળŕમદ્દોસાધુના સત્તાવીસ ગુણેથી યુકત તથા તિવ્રુત્તિનુત્તો-ત્રિતુમિચ્યુઃ મન, વચન, અને કાયરૂપ ગુપ્તિત્રયથી ગુપ્ત-સહિત અને ત્રિયં ત્રિરંગો ત્રિયંત્રિતઃ મન, વચન, અને કાયાના અશુભ વ્યાપાર રૂપ દડાથી રહિત વાવ-વિાવ પક્ષીની માફક વિષ્ણુરો—વિત્રમુ: પ્રતિબધાથી રહીત વિનયમો વિતમોદ: રાગદ્વેષથી રહિત શાંત ચિત્ત બનીને સુદં વિર્—સુધાં વિત્તિ આ ભૂમંડળ ઉપર વિચારવા લાગ્યા. ત્તિ ચેમિ—કૃતિ પ્રવિત્તિ જેવુ' ભગવાનની પાસેથી સાંભળ્યું છે તે જ હું કહું છું. આ ઉત્તરાધ્યન સૂત્રનુ' વીસમું અધ્યયન સપૂર્ણ થયું. ઘરના
ઇક્કીસને અઘ્યયન ઔર એકાન્તચર્યા મેં સમુદ્રપાલ મુનિ કા દ્રષ્ટાંત
એકવીસમા અધ્યયનના પ્રારંભ
વીસમું અધ્યયન કહેવાઇ ગયું. હવે આ એકવીસમા સમુદ્રપાલીય નામના અધ્યયનના પ્રારંભ થાય છે. આ અધ્યયનના વીસમા અધ્યયનની સાથેના સંબંધ આ પ્રકારના છે—પૂર્વ અધ્યયનમાં જે અનેક પ્રકારની અનાથતા કહેવામાં આવેલ છે તેા સાધુનુ કન્ય છે કે, તેમણે આ અનાથતાને સારી રીતે વિચાર કરીને એકાન્તચોથી વિહાર કરવા જોઇએ એ એકાન્તચર્યાં આ અધ્યયનના સમુદ્રપાલના ષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવેલ છે. આથી એ સબંધથી જ આ અધ્યયનના પ્રારંભ થાય છે એનું આ સર્વ પ્રથમ સૂત્ર છે. ચંપા” ઇત્યાદિ.
અન્ય
-
અ ંગદેશમાં ચંવાદ્—ચવાયામ્ ચંપા નામની નગરીમાં હિન્દુ નામपालितः नाम पालित थे नागनी मे वाणिए सावए आसि - वाणिजः श्रावकः आसीत् વણિક શ્રાવક હતા. સો મહત્ત્વળો—સઃ મહાત્મા એ મહાત્મા મળવો-વતઃ ભગવાન મહાવીરના સીને-શિષ્ય શિષ્ય હતા. ॥૧॥
“નિયે” ઇત્યાદિ.
અન્વયા —નિમાંથે પાયને નૈગ્રંથ અને નિગ્રન્થ સંબધી પ્રવચનમાં વિજ્રોવિ—ત્રિયોવિતા વિશિષ્ટ-વિદ્વાન સે સાવÌઃ શ્રાવ: એ શ્રાવક પોળ વરતો—પોતેન ચંદન્ જહાજથી વ્યાપાર કરતા કરતા પિદુદું નર્મગદ્—વિદુજમ્ નામ્ આવતા પિણ્ડ નામના નગરમાં પહોંચ્યા. રા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૦
Page #203
--------------------------------------------------------------------------
________________
વિ7 ઇત્યાદિ.
અન્વયાર્થ– િવવાતા વાળો -દુ વદને વાળ હિત રાતિ પિહ૩ નગરમાં વ્યાપાર કરવાવાળા એ વણિક શ્રાવકને કઈ વણિક વ્યાપારીએ પિતાની પુત્રી આપી. અર્થાત્ ત્યાંના કેઈ વણિકે પિતાની પુત્રીને વિવાહ એ પાલિત શ્રાવકની સાથે કરી દીધું. એ પાલિત શ્રાવક કેટલાક કાળ પછી ત્યાંથી સાનં ઘનિષ્ણ-૪ સત્રાં ત કરિા પિતાની સગર્ભા એવી એ પત્નીને સાથે લઈને સરંથિમ–ાં પશિતઃ ચંપાનગરી તરફ આવવા નીકળ્યા. રા
“ગર પાસ્ટિચ” ઈત્યાદિ.
અન્વયાર્થ-બ-ગથ પછી પાસ ઘણા મુમિ વસવ–કિતા ગૃહિર સમુદ્ર ખતે જહાજમાં મુસાફરી દરમ્યાન પાલિતની પત્નીએ એક પુત્રને જન્મ આપે. સમુદ્રમાં જન્મ થવાના કારણે પદ સમુપાઝિત્તિનામ વાર તર્દિ નાથ કપાઇ ફરિ નામ: વાર નાત પાલિતે એ બાળક પુત્રનું નામ તેજ વખતે સમુદ્રપાલ એવું રાખ્યું. હજા
વા ગામg” ઈત્યાદિ અન્વયાર્થી–તે પાલિત સવા વાળg-શ્રાવ વાળનઃ શ્રાવક વણિક – તેને કુશળ રીતે જ ઘર
ગામ ગ્રુપ ચાર ચંપાનગરીમાં પિતાને ઘેર પહોંચી ગયા. ત ઘરે-દે પાલિત શ્રાવકને ત્યાં ઉત્પન્ન થયેલ સે ઢg- સારા એ સમુદ્રપાળ નામને બાળક પણ ત્યાં કુરૂપ સંકવોનિ: સંવતે આનંદની સાથે વધવા માંડયો. પા
વાવ જાગો” ઈત્યાદિ. અવયાર્થ–ાવત્ત જાગો નિવાસ કરતં જ ઝિક્ષતઃ જેમ જેમ એ સમુદ્રપાળ મોટે થવા માંડે. તેમ તેમ તે કલાચાર્યની પાસે જઈને બોતેર (૭૨) કલાઓનો અભ્યાસ કરવા લાગે. આ પ્રકારે કમશઃ ની નિgનીતિ જોવા નીતિમાં તે નિપુણ બની ગયે વૌવા સંઘને શુ વિશે
વન સંપન્નઃ He બિચશનઃ જ્યારે યૌવન અવસ્થાએ પહોંચે ત્યારે તેનું રૂપ ઘણું જ સુંદર હોવાના કારણે એને જોતાં જ તેના તરફ જોનારની આંખ આનંદરૂપી અમૃતથી ઠરતી. ૧૬
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૧ |
Page #204
--------------------------------------------------------------------------
________________
‘“તમ વડું” ઇત્યાદિ.
અન્વયા —સમુદ્રપાલ ઉમર લાયક થતાં તેના વિચા–વિતા પિતા પાલિત શ્રવિકે જ્ઞા–તસ્ય તેનું વળી હવેળીમ રૂપિણી નામની મીમ્ અનુપમ સુંદર રૂપવાળી કન્યાની સાથે ગળેફ-ગનત્તિ લગ્ન કરી દીધું. રમે પાસC -સ્ક્વે માતાથે સમુદ્રપાળ પેાતાની સ્ત્રીની સાથે પેાતાના સુરમ્ય મહેલમાં ટ્રોમુદ્દો ગાયોનુ ચા દૌગુન્દક દેવની માફક ીજી—શ્રીતિ શબ્દાદિક કામભાગાને ભાગવવા લાગ્યા. રાણા “અ અન્નયાઝ ઈત્યાદિ,
અન્વયા—અ—ચ એક દિવસની વાત છે કે અનયાયાનું-કાયદ્વા વાચિત કાઈ સમય સમુદ્રપાળ પેાતાના મહેલના જરૂખામાં બેઠેલ હતા ત્યારે તેણે વાન વામંતસોમાાં વશે પાસનુ વાક્ વથમદનગોમાજ નાં પતિ એક ચેરને વધસ્થાન તરફ લઈ જતા જોયા તથા તેના વધ કરનાર જલ્લાદને જોયા. ટા ‘‘તું પાલિ’ઇત્યાદિ.
અન્વયા --તં ત્તિકળ—તમ્ ટટ્રા એ ચારને જોઇને સમુ પાજો–સમુદ્વાજ સમુદ્રપાલે સંવેન-સંવેગ સ ંવેગના કારણભૂત એવાં ફળમન્વયી, બદ્રવીતે વચનેા કહ્યાં જુઓ ! ગઢો મુમાળ મ્માળું રૂમ વાળું નિઝાળ-ગો અનુમાનાં મળનું હતું પાર્જ નિયÎળમ્ અશુભ કર્મોના આ અશુભ ફળ છે, જેથી આ બિચારાને વધસ્થાન ઉપર મારવા માટે લઈ જવામાં આવે છે. ાહ્યા
તતઃ-સંપુટો ઇત્યાદિ.
અન્વયા -મો તત્ત્તિ-ન તંત્ર સમુદ્રપાલને ઝરૂખામાં બેઠાં બેઠાં જ વર્મ સંવેગ માળો-રમ સંવેનું આળતઃ સર્વોત્કૃષ્ટ વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયા, અને સંમુદ્દોસંઘુદ્ધ પાતે જાતે જ પ્રતિબુદ્ધ થઇને મયનું-મળવાનું વૈરાગ્ય સપન્ન બનેલા એવા એ સમુદ્રપાલે અાશિયો અનુચ્છ-અાવિતી—આપૃચ્છર માતાપિતાની આાજ્ઞા મેળવીને અળગારિયું પ‰દ્-ગના તામ્ પત્રઽત દીક્ષા અગીકાર કરી. ૧૦ના
દીક્ષિત થયા પછી એ સમુદ્રપલ મુનિએ જે પ્રકારની પેાતાની પ્રવૃત્તિ કરી તથા જે પ્રકારથી પેાતાના આત્માને અનુશાસિત બનાવ્યા છે એ વાત સૂત્રકાર હવે આ ગાથાઓ દ્વારા પ્રગટ કરે છે—દિત્તુ” ઇત્યાદિ.
અન્યયાર્થી—સમુદ્રપાલ મુનિએ માજીસર્મદા ગમ્ આ ચતુતિરૂપ સંસારમાં ભ્રમણુરૂપ મહાન કષ્ટને આપનાર મતમોન્દ્-મદામોદર્ અતિ મેહ અને અજ્ઞાનને વધારનાર ર્જાતાં નામ કૃષ્ણલેશ્યાને હેતુ હેવાથી પોતે કૃષ્ણરૂપ તથા મયાવદ-મયાવદમ્ પ્રાણીઓને વિત્રિધ પ્રકારના ભયેને આપનાર હાવાથી ભયાવહ એવા સંગ સંગમ સ્વજન આદિ સંબંધરૂપ પરિગ્રહના નૂદિત્તુ-દિલ્લા પરિત્યાગ કરી વેચાયધર્મ-યધર્મનું પ્રવજ્યા પર્યાયના મહાવ્રતાહિરૂપ ધર્મોને અંગીકાર કર્યા. એના પાલનમાં એની વિશેષ અભિરૂચી જાગી. આ વાતને સૂત્રકાર વચ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૨
Page #205
--------------------------------------------------------------------------
________________
ળિ–ત્રતાનિ શિનિ ઈત્યાદિ પદો દ્વારા પ્રગટ કરે છે–મહાવતી વવાણિ– વ્રતાનિ ઉત્તમ ગુણરૂપ શીલ અને રિ-પરિપાન ભૂખ, તરસ આદિ પરીષહોને જીતવા એ સઘળાનું પાલન કરવું જ એને રૂમ્યું છે ૧૧
આના પછી એમણે જે કર્યું તથા જે એમનું કર્તવ્ય હોય છે તેને કહે છે – ગ ” ઇત્યાદિ.
અન્વયાર્થી—એ કિ-વિત્ત વિદ્વાન સમુદ્રપાલ મુનિએ હેં સાંજ - णगं तत्तो य बंभं अपरिग्गहं पंच महब्बयइं पडिवज्जिया-अहिंसां सत्यं अस्तैन्यक તતી બ્રહ્મ પરિષદું વંર માત્રતાનિ પતિપદ અહિંસા મહાવ્રત, સત્ય મહાવ્રત, અદત્તાદાન વિરમણ મહાવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત, પરિગ્રહ ત્યાગ મહાવ્રત. આ પાંચ મહાવ્રતને સ્વીકાર કરીને નિગલાં પ રિઝ-નિશિતં ઘર્મ જનદેવ દ્વારા પ્રતિપાદિત શ્રુત ચારિત્રરૂપ ધર્મનું પાલન કર્યું. આત્માના અનુશાસન પક્ષમાં
રાજા” ને “a” એવું ક્રિયાપદ સમજવું જોઈએ. અર્થા–હે વિદ્વાન આત્મન ! અહિંસા આદિ પાંચ મહાવ્રતને સ્વીકાર કરી તું હવે જીદેશિત શતચારિત્રરૂપ ધર્મનું સેવન કર.” જ્યારે એવું આત્માનું શાસન કરવારૂપ અર્થ વિવક્ષિત થાય ત્યારે “વિત’ને સંબોધન રૂપમાં અને “ ગ”ને “a”ના રૂપથી જાણવા જોઈએ ૧૨
“હિં મૂર્દિ* ઇત્યાદિ. - અન્વયાથ–મ-મિલ્ક એ સમુદ્રપાલ મુનિ નહિં મૂર્દિ યાકુળસ, મૂતેષુ યાનુણી સઘળી એ કેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવો પર દયાનુકંપી બન્યા-દયાથી રક્ષા કરવા રૂપ પરિણતિથી–અનુકંપન શીલ બન્યા. વંતિજ શાન્તિક્ષમઃ ક્ષાતિ ગુણથી-ક્ષમારૂપ, આમિકગુણથી-અશકિત નહિ-દુર્જનના દુવચનેને સહન કરવાવાળા બન્યા. સંગમરા-વંતત્રવારી સંયતભાવથી બ્રહ્મચારી બન્યા, નવાવાડથી વિશુદ્ધ બ્રહ્મચર્યના સેવનમાં લવલીન રહ્યા તથા સુનાહિતિ-સમાજસેન્દ્રિય પાંચ ઇન્દ્રિયને વશમાં કરીને તે વાવઝ – સાવધાન મન, વચન અને કાયા આ ત્રણ ગોના સાવધ વ્યાપારનું ઘરવન–રિવર્તન પરિત્યાગ કરીને વરેઝ-ઝવરત શ્રત ચરિત્રરૂપ ધર્મનું પાલન કરવામાં અથવા વિહાર કરવામાં નિરત થયા. આત્માનુશાસન પક્ષમાં “ ”ની સંસ્કૃત છાયા “a” એવી કરી લેવી જોઈએ. આનો ભાવ ત્યારે આ પ્રકારને થઈ જશે. અર્થાત્ સમુદ્રપાલ મુનિએ પોતાના આત્માને આ પ્રકારે સમજાવ્યો કે
આત્મન ! ભિક્ષુ સઘળા જી તરફ દયાવાન, ક્ષાતિક્ષમ, સંયત બ્રહ્મચારી અને સુસ માહિતેન્દ્રિય થઈને સાવદ્યોગોને પરિહાર કરીને વિહાર કરે છે તે તમે પણ ભિક્ષુ છે, આથી તમો પણ આવી જ રીતના બનીને વિચરણ કરો. જો કે પાંચ મહાવ્રતનું પાલન કરવાથી સમુદ્રપાલ મુનિમાં બ્રહ્મચર્યનું પાલન સ્વયં સિદ્ધ થઈ જાય છે છતાં સ્વતંત્ર રૂપથી જે આ ગાથામાં બ્રહ્મચારી પર રાખવામાં આવેલ છે એનું તાત્પર્ય એ છે કે, બ્રહ્મચર્યનું પાલન એ ઘણું જ કઠણ છે. આથી આ વાતને સૂચિત કરવા માટે એનું આ સ્થળે ગ્રહણ થયેલ છે. તેવા
“ઝાળ ઝા ઈત્યાદિ.
અન્વયાર્થ– સમુદ્રપાલ મુનિએ જાજે રું–જારેન સ્કિા પાદનરૂષ આદિ સમયના અનુસાર ઉભય કાળમાં પ્રતિલેખન કરવું, બીજી પૌરૂષી આદિમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૩
Page #206
--------------------------------------------------------------------------
________________
ધ્યાન કરવું, અથવા ચોથા કાળમાં સ્વાધ્યાય કરે તથા પિતાની શકિત અનુસાર તપશ્ચરણ કરવું. આ સઘળું યથાવિધિ કરતાં કરતાં પૂળો વાવરું નાળિયઆત્મનઃ વટાવરું જ્ઞાતિવા પિતાના સહિષ્ણુત્વ અને અસહિષ્ણુત્વરૂપ બળાબળને જાણીને વિરા–રાષ્ટ્ર થવા દેશમાં તથા ઉપલક્ષણથી ગામેગામ વિચરણ કર્યું. તથા સળ સીવ ન સંતતિજ્ઞા–શન સિંદ ન સંમત્રત ભત્પાદક શબ્દથી તે સિંહની માફક કદી પણ પિતે વૈર્યથી વિચલિત ન થતા અને વચનો મુન્ના-વાયો થવા બીજાના અસભ્ય વચનને સાંભળીને તેઓ કદી પણ ગર્ભ ગાદ-ગચંન ચત્રવીર અસભ્ય વચન બોલ્યા નથી. આત્માનુશાસન પક્ષમાં વિશિષ્ણની સંસ્કૃત છાયા “વિત” “સંતતિકાની “સંત્રોત” બાજૂ ની “વૂયાત જાણવી જોઈએ. ૧૪
” ઇત્યાદિ. અન્વયાર્થ_એ સમુદ્રપાલમુનિ વેદના-રૂક્ષમાં બીજાઓથી કહેવાયેલા કડવાં ભાષણે સાંભળીને પણ તેની તરફ ધ્યાન આપતા ન હતા, તથા પિત્તwn સદ તિવરવજ્ઞા-ચિં પ્રિયં સર્વ ગતિતિક્ષત પ્રિય અને અપ્રિય વ્યવહારને પણ તેઓ એક રૂપમાં સમજીને સહન કરતા હતા, આ પ્રમાણે તેઓ રિઝriાં–ાત્રના આનંદની સાથે વિચરતા હતા. સવા સદન મિસરૂના–સર્વત્ર સર્વ નાખ્યરજત જયાં જ્યાં તેઓ વિહાર કરતા ત્યાંની પોતે જોયેલી કે ઈ પણ વસ્તુમાં તેમની અભિલાષા જાગતી ન હતી. તેમાં મમત્વભાવ જાગૃત થતું ન હતું. એને નાષિ જૂથે પદં ૪–૧ વષ પૂરાં જ ર તેઓ ન તે પિતાની પ્રશંસાથી પ્રસન્ન થતા અને નિંદાથી આ બસન પણ થતા ન હતા. અર્થા-પ્રશંસા અને નિંદામાં સમભાવ રાખતા હતા. આત્માનુશાસનના પક્ષમાં તેઓ આ પ્રકારથી કહેતા હતા કે હે આત્મન્ સાધુનું કર્તવ્ય છે કે તે પરોકત કુવચનની તરફ જરા પણ લક્ષ ન આપે. એના તરફ સદાને માટે ઉપેક્ષા વૃત્તિ જ ધારણ કરતા રહે, તથા વિહાર આદિના અવસરમાં ચાહે તે કોઈ મીઠી વાણી બેલે, ચાહે કેાઈ કડવી વાણી બોલે. સાધુને માટે તે તે શાંતિથી અને આનંદથી સહન કરવાનું જ હોય છે. અનેક જગ્યાએ જવાનું થતાં પણ કઈ વસ્તુથી મમત્વભાવ બાંધે નહિ, પોતાની નિંદા અને પ્રશંસામાં સાધુએ સમભાવ રાખવું જોઈએ. આ સાધુને આચાર છે કે તું પણ સાધુ છે. આથી તું પણ એવા જ રૂપને થવાને પ્રયત્ન કર. ૧પ
શંકા–શું ભિક્ષુજનમાં પણ અન્યથી સંભાવના રહે છે કે, જેનાથી આ પ્રકારના તેના ગુણ કહેવામાં આવે છે, અથવા તે આત્માને અનુશાસિત કરે એ પણ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૪ |
Page #207
--------------------------------------------------------------------------
________________
કહેવામાં આવ્યું છે. આ પ્રકારની શંકાના સમાધાન માટે સૂત્રકાર કહે છે –
“ચો છે” ઈત્યાદિ. “પદ ઇત્યાદિ.
અન્વયાર્થ–સુદ-રૂદ આ સંસારમાં માર્દિ-માનવે; મનુષ્યના મોત -નેશના અનેક અભિપ્રાય હોય છે કે જે અભિપ્રાયને માવો-માવતઃ તત્વવૃત્તિથી અથવા ઔદયિક ભાવોની અપેક્ષાથી મિરરવું–મિક ભિક્ષુ પણ સંઘરે જwોતિ કરી શકે છે. આ માટે તે આવા ભાવો રાખવામાં પોતાના સમયને વ્યર્થમાં દુરૂપયોગ ન કરે. આ વિચારથી એ ગુણનું પ્રતિપાદન કરેલ છે અથવા તે સ્વયે તેમાં પડીને આત્માને સ્વછંદી ન બનાવે. આથી આમાં ઉપર અનુશાસન રાખવાની વાત કહેવામાં આવેલ છે તથા તથ-તત્ર મહાવ્રતોને અંગીકાર ४२ वाथी भयभेरवा भीमादिव्या मणुस्सा अदुवा तिरच्छा उइंति-भयभैरवाः भीमाः વિઘાર માનુ ગથવા તૈયાર ૩૫ વતિ સાધુના ઉપર ભત્પાદક હોવાથી ભિષણ રૌદ્ર એવા દેવકૃત મનુષ્યકૃત અથવા તીર્થંચ કૃત ઉપદ્રવ પણ આવે છે તથા દુટિવર્ષા રણદા-દુપિયા અને વરિષદ: ઘણા જ આકરા અનેક પરીષહ પણ આવે છે કે નરણ-ચત્ર જે ઉપસર્ગ અને પરીષહના આવવાથી આવા TયT નr-જાતના કાયર જન વનિત્ત-
વત્તિ સંયમથી સર્વથા શિથિલ થઈ જાય છે. પરંતુ તે મિવરવું તથ સંગામસીસે નાકરાવા રૂ ૨ वहिज-स भिक्षुः तत्र प्राप्तः संग्रामशीर्ष नागराज इव न अव्यथत थे समुद्रપાલ મુનિ ઉપસર્ગ અને પરીષહના આવવા છતાં પણ યુદ્ધની વચમાં ગયેલા મહાગજની માફક જરા પણ ખિન ન બન્યા. આત્માના અનુશાસનપક્ષમાં આત્માને તેઓએ એવી સ્થિતિમાં આ પ્રકારથી સમજાવ્યું કે હે આત્મન ! આ સ્થિતિમાં તે દુર્વિષહ અનેક ઉપગ અને પરીષહ આવ્યા જ કરે છે. અને જે નર કાયર હોય છે તે સંયમથી પતિત થાય છે. પરંતુ જે વાસ્તવિક ભિક્ષ છે તે તેને સહન કરીને અડળ અને મક્કમ બની રહીને સંયમને ખૂબ જ મજ તાઈથી વળગી રહે છે. સંગ્રામની વચમાં ગયેલા ગજ રાજની માફક તે આ શત્રરૂપી ઉપસર્ગ, પરીષહ આદિકના આઘાતોની જરા સરખીએ પરવા કરતા નથી અને તેને સહે છે આથી તું પણ ભિક્ષુ છે, આ કારણે તારે પણ એનાથી અકળાવું ન જોઈએ. ૧૬-૧૭
વળી પણ.“સિગા” ઈત્યાદિ.
અન્વયાર્થ– ગોસળ-રતોડા શીત પરીષહ, ઉષ્ણુ પરીષહ, સંતના સંતમાલ: દેશમશક પરીષહ, FIRા-દાર: તૃણ સ્પશરૂપ પરીષહ, તથા લવિદા आतंका देहं फुति-विविधाः आतङ्काः देहम् स्पृशन्ति भीon ५५५ अने प्रारना રેગ શરીરને વ્યથિત કરતા રહે છે. તેનાથી કાયરજન ગભરાઈને હે માત ! હે તાત ! ઈત્યાદિ બોલ બોલીને સંયમથી સંપૂર્ણ પણે શિથિલ બની જાય છે. પરંતુ તથ-તત્ર એ પરીષહ અને ઉપસર્ગોના તથા રોગના આવવા છતાં પણ એ સમુદ્રપલ મુનિ ગોગો રોનક હે માત હે તાત! ઈત્યાદિ કુત્સિત શબ્દ ન કરતા મહિયા જ્ઞ–ણ સદા તે સઘળું શાંત ભાવથી સહન કરતા હતા. આ પ્રકારથી પોતાના આચાર અને વિચારમાં દઢ બનેલા સમુદ્રપાલ મુનિએ સારું રેઝ-પુરાષ્ટતાનિ જ્ઞાતિ મક્ષિાત પૂર્વભવમાં ઉપાજીત કરેલા જેને-એ જીવને મલીન કરવાના હેતુવાળા હોવાથી રજ જેવા જ્ઞાનાવરણીય આદિક દ્રવ્યકર્મો અને ભાવકર્મોને આત્માથી જુદાં કરી દીધાં. જ્યારે આ ગાથાને અર્થ આત્માનુશાસન પક્ષમાં લગાડવામાં આવશે ત્યારે તેને અર્થ આ પ્રમાણે થશે કે હે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૫
Page #208
--------------------------------------------------------------------------
________________
આત્મન્ ! શીત, ઉષ્ણ, દશમશક અને તૃણુસ્પરૂપ પરીષહ તથા વિવિધ પ્રકારના આતંક આ શરીરને વ્યથિત કરે છે જ. પણ આ સ્થિતિમાં કાયરતાસૂચક હે માત ! હૈ તાત ! ઇત્યાદિ શબ્દોના પ્રયાગ ન કરતાં તું એને સહન કર. આથી તને એ લાભ થશે કે તુ પૂર્વાપાત કર્મોના ક્ષય કરનાર બની જઈશું. ૧૮૫
છતાં પણ—'પદ્મા'' ઇત્યાદિ.
અન્વયા - સયં-સતતમ્ નિર ંતર વિયવને વિક્ષળઃ તત્વોની વિચારણા કરવામાં તત્પર બનેલા એ સમુદ્રપાલ મુનિએ રાળ ફોર્સ તહેન મોદું પાય—ાગ ટ્રેપ તથૈવ મોટું મહાય અભિમત વિષયામાં રાગ, અનભિમત વિષયે માં દ્વેષ તથા મિથ્યાત્વ હાસ્ય દિરૂપ અજ્ઞાનના પરીત્યાગ કરી વાળ મેન બર્થમાળોવાલેન મેહઃ રૂવ અપમાન: ઝંઝાવાતથી મેરૂની માફક પરિષદ્ધ આદિથી અઢાળ બની તથા ગાયનુત્તો—ગામJn: કાચબાની માફક ઇન્દ્રિયાને સર્કલીને પરીસદે સફ્રેગ્મા-પરીપદાન અન્નદર્ શીત, ઉષ્ણ આદિ પરીષહેાને સહન કર્યા. આત્માના અનુશાસન પક્ષમાં હું આત્મન્ ! નિર ંતર તત્વાની વિચારણા કરવામાં તલ્લીન બની રહેલ ભિક્ષુ પરીષહ આદિને સહન કરવામાં કસર રાખતા નથી. આથી તું પણુ અપ બનીને એને સહન કર. ૧૯ા
વળી પણ—“જી” ઇત્યાદિ.
ન
""
અન્વયા—મહેશી—મત્તિ; એ સમુદ્રપાલ મુનિ પૂરું અણુળ-જૂનાં અનુભૂત પેાતાની પ્રશ`સામાં ગથી રહિત હતા. સન્માનિત થવા છતાં પણ તેમનામાં જરા સરખાએ ગ ંના ભાવ ન હતા. તથા દું નાવદ્-દી નાવનતઃ નિદ થવાથી પણ તેમને જ૨ સરખાએ ભેદ થતા ન હતા. ન યાત્રિ પૂયંગદસંગ --નાપિ જૂનાં નો સદત્ તેમને કદી એવા વિચાર પણ થતે ન હતા કે, કેઇ મારી પ્રશંસા કરે અથવા નિ ંદા કરે. અર્થાત્~ મારૂ સન્મ ન થાય. આવે! વિચાર તેમને આવતા ન હતા. “મારૂં કદી અપમાન ન થાય” એવી ચિંતા તેમને થતી ન હતી. આ પ્રકારની સ્થિતિ સ’પન્ન એ મુનિરાજ ૩-માર્ચડિયા-કનુમાર્યપ્રતિષદ્ય આવ ભાવને અંગીકાર કરીને, વિદ્-વિત: પાપેથી વકત થતા હતા (નન્ત્રાળ માં વેફ-નિોળમા નૈતિ સક્ જ્ઞાન ગાદિ રૂપ નિર્વાણમાêને પ્રાપ્ત કરવ વામાં સાવધાન રહેતા હતા. આત્માનુશાસનપક્ષમાં હું આત્મન્! મહુજન પેાતાની પ્રશંસા થવા છતાં પણ ગવ કરતા નથી, તથા અપમાન કરવાથી ખેદ કરતા નથી તેમ ન તે તેમના ચિત્તમાં પ્રશંસાની ચાહના જાગે છે અને ન અપમાન થવાથી ખેદ ભાવની જાગૃતિ થાય છે તેમનુ પરિણામ સદા એકસરખુ રહ્યા કરે છે. પ્રશંસા–નિદ્રામાં પક્ષપાતની ગંધ પણ ત્યાં રહેતી નથી, આથી જ્યારે તું મુનિ છે તેા તારે પણ એવા ખનવુ જોઇએ. એવા મનીશ ત્યારે જ નિર્વાણુ માગની પ્રાપ્તિ થઈ શકશે. ા૨ના
પછી તે સમુદ્રપાલ મુનિએ કેવા બનીને શું કર્યુ તેને કહે છે— “અડસટ્ટે ઇત્યાદિ.
અન્યયા —રસદે પ્રતિત્તિય: એ સમુદ્રપાલ મુનિરાજને કદી પણુ સંયમમાં અરતી અને અસંયમમાં રતીભાવ ન થયા. અર્થાત્—તેએ આ પ્રકારના ભાવથી બાધિત ન થયા એવા ભાવાને તેમણે સહન કર્યો. પઢીળસૂચવે-પ્રદાનસઁસ્તવઃ માતાપિતા આદિની સાથેના પરિચય, પૂર્વાંસસ્તવ તથા શ્વસુર આદિને સંબંધ એ પછીનેા સંબંધ છે તેા એ મુનિરાજે આ બન્ને પ્રકારના સંબધના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૬
Page #209
--------------------------------------------------------------------------
________________
પરિત્યાગ કરી દીધો. નિર-વિરતઃ પાપક્રિયાઓથી નિવૃત્ત બની ગઇ-ગામદિઃ તેઓ જીવના હિત સાધવાના અભિલાષી બન્યા આ કારણે તે પદાળમાનવત મુક્તિના પ્રધાન હેતુ હોવાથી સંયમધારી બન્યા. છિન્ન-નિશા: શેકને તેઓએ પિતાની વિચારધારાથી બહાર કરી દીધ અથવા તેઓ છિન્નસ્રોત મિથ્યાદર્શન આદિથી રહિત બની, મમ-: પરપદાર્થમાં મમતભાવથી વિહીન બન્યા. અને -અજિક્સન: દ્રવ્યાદિ પરિગ્રહથી વજીત બનીને ઉમદા વિદા–રમાર્થvg તિકૃતિ તે પરમાર્થના સાધનભૂત એક માત્ર સમ્યગ્દર્શન આદિનું પરિપાલન કરવામા જ સાવધાન બન્યા. ૨૧
છતાં પણ–“વિવિરંચળિ” ઈત્યાદિ.
અવવાર્થતા–ત્રાથી પકાયના જીવોની રક્ષા કરવામાં તત્પર સમુદ્રપાલ મુનિરાજ નિવવા–નિuસ્ટેનિ દ્રવ્ય અને ભાવથી લેપ રહિત-દ્રવ્યથી સાધુને માટે ન લીધેલા, પરંતુ ગૃહસ્થ તરફથી પિતાના માટે લેપાયેલા ભાવથી “આ સ્થાન મારૂં છે.” આ પ્રકારના અભિવૃંગરૂપ લેપથી રહિત તથા વસંથાલ – સંaતાનિ શાલિ અન્ન આદિ બીજેથી અવ્યાપ્ત આથી જ અંદા િરિદ્દેિ વિવું. માથમિક જિમિ રીનિ મહાયશસ્વી ઋષિએ દ્વારા-મુનિઓ દ્વારા-સેવવામાં આવેલ એવા વિવિજ્ઞાન-વિજયનાનિ સ્ત્રી પશુપંડકથી રહિત ઉપાશ્રયરૂપ સ્થાનોમાં મફ-મન રહેતા હતા, તથા શાળા પરિસાદું ગાન પરિપન ગાત શરીરથી શીત, ઉષ્ણ આદિ પરીષહોને સહતા હતા. પરીષહેને સહન કરવાનું ફરી આ કથન તેમાં અતિશય ખ્યાપન કરવા માટે જાણવું જોઈએ. પરરા
પછી એ સમુદ્રપાલ મુનિ કેવા પ્રકારના બન્યા? એ કહે છે—” ઈત્યાદિ અન્વયાર્થ–નાક્ષાનો વિજ્ઞાન જ્ઞાનોતઃ મi શ્રુતજ્ઞાનથી સાધુના આચાર વિષયક જ્ઞાનથી યુક્ત એ સમુદ્રપાલ મુનિ અનુત્તર ધwવથ રિપંચનુત્ત ધર્મચર્ય વરવા સર્વોત્કૃષ્ટ પ્લાન્યાદિક ધર્મને સંચય કરીને અનુત્તરે બાળધરેસત્તરે જ્ઞાનધરે તેવોત્કૃષ્ટ કેવળજ્ઞાનના ધારક બની ગયા. ઝાંસી-પરા પ્રશસ્ત यश संपन्न मनीन ते अंतलिक्खे मरिएव ओभासइ-अन्तरिक्षे सूर्य इव अवभासते આકાશમાં સૂર્યની જેમ આ જગતમાં ચમકવા લાગ્યા. ૨૩
હવે અધ્યયનને ઉપસંહાર કરતાં સૂત્રકાર સમુદ્રપાલ મુનિ દ્વારા આ ચરિત ધર્મના ફળને કહે છે—“જિ” ઈત્યાદિ.
અન્વયાર્થ–સમુદા-સમુદ્રઢ સમુદ્રપાલ મુનિરાજે તુવિદં પુuપાવંરવા -દિવિધં સચિવા ઘાતિક અને ભપગ્રહિક શુભાશુભ પ્રકૃતિરૂપ કામનાને ક્ષય કરીને નિ –નિષદ અલેલી અવસ્થા સંપન્ન કરીને સવગો વિણસત વિપત્તા બાહ્ય અત્યંતર પરિગ્રહના ત્યાગથી સર પામતી રત્તા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૭
Page #210
--------------------------------------------------------------------------
________________
સમુદ્રમા મામધં રિવા સ્તર સમુદ્ર સમાન આ મહાન સંસારસમુદ્રને પાર કરીને મgri Tv-પુનરામ જતા મુક્તિસ્થાન ભૂત અપુનરાગમ સ્થાનને પ્રાપ્ત કરી લીધું. હે જબૂ! રિમિતિ રવીન જેવું મેં વીરપ્રભુના મુખેથી સાંભળ્યું છે એવું જ હું તમને કહું છું પરા
ઉત્તરાધ્યયન સૂત્રનું એકવીસમું અધ્યયન સંપૂર્ણ પારા
બાઇસનાં અધ્યયન ઔર નેમિનાથ કે ચરિત્ર કા વર્ણન
બાવીસમા અધ્યયનનો પ્રારંભ એકવીસમું અધ્યયન કહેવાઈ ગયું છે, હવે આ બાવીસમા અધ્યયનની શરૂઆત થાય છે. આને સંબંધ એકવીસમા અધ્યયનની સાથે આ પ્રકારને છે–એકવીસમાં અધ્યયનમાં જે વિવિક્તચર્યા કહેવામાં આવેલ છે. તે એજ સાધુ કહે છે કે, જે ચારિત્રમાં ધર્યશાળી હોય છે. જો કે ચારિત્રમાં કહેવાયેલ વિસ્ત્રોત-અધેય આવી જાય છે તે એ સમયે રથનેમીની માફક સાધુએ હૈયે ધારણ કરવું જોઈએ. આ વાતને એમના દૃષ્ટાંતથી આમાં પુષ્ટ કરવામાં આવશે. આ સંબંધથી આ અધ્યયનને પ્રારંભ કરવામાં આવેલ છે. એનું સર્વ પ્રથમ સૂત્ર આ છે—“રિયgfm? ઇત્યાદિ.
અન્વયાર્થ–ોરિયડુમિનયર સંજુરસુરિ નામે મહિણ राया आसि-शौर्यपुरे नगरे राजसक्षणसंयुतः वसुदेव इति नाम्ना महर्दिकः राजाવાત શૌયપુર નામના નગરમાં રાજચિહાથીચક, સ્વસ્તિક, અંકુશ આદિ અથવા દાન, સત્ય, શૌર્ય આદિ લક્ષણોથી યુક્ત વસુદેવ આ નામના એક રાજા હતા. જે છત્ર ચમાર આદિ મહાન વિભૂતિના અધિપતિ હતા. જેના
“તક્ષ મઝા' ઇત્યાદિ.
અન્વયાર્થ–તરસ જ તદા તે તુવે મન્ના બાર-તરસ રોજી તથા તેવી મા ગાતા વસુદેવને દેવકી તથા રોહિણી નામની બે સ્ત્રિઓ હતી. તાસિ સોજું તો કુત્તા –તો તૂ ગવ દ્રો પુત્ર છો એ બન્નેને બે પુત્રો હતા. જે પ્રજાજનોમાં ખૂબ જ પ્રિય હતા. રાત-જામરાવી તેમાં એકનું નામ રામ અને બીજાનું નામ કેશવ હતું.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૮
Page #211
--------------------------------------------------------------------------
________________
શંકા–અહીંયાં તે રથનેમીનું ચરિત્ર કહેવાનું છે, પછી આ રામ અને કેશવની વાત વચમાં કહેવાનું શું કારણ છે? તેનો ઉત્તર આ પ્રકારે છે. અહીં રથનેમીનું જ ચરિત્ર કહેવાનું છે, તે પણ એના વિવાહ આદિમાં ઉપયેગી કેશવ હતા. આ અપેક્ષાથી તેમનું નામ પહેલાં કહેવામાં આવેલ છે અને કેશવના સંબંધથી એમના સહચરી રામનું નામ પણ કહેવાયેલ છે. વસુદેવને છે કે,
તેર હજાર સ્ત્રિઓ હતી તો પણ પ્રકરણ વશ તેમની દેવકી અને રોહિણી આ સ્ત્રિઓનું કથન અહીં કહેવામાં આવ્યું છે. મારા
“કવિ ઇત્યાદિ.
અન્વયાથ સોશિયgsનિ નરે-સૌપુરે નારે એજ શૌર્યપુર નગરમાં રદ विजये नाम-समुद्रविजयो नाम समुद्रविन्य नामना in su रायलक्खणसंजुए महडिए राया आसि-राजलक्षणसंयुतः महर्द्धिकः राजा आसीत् २tarय लक्षणेथी યુક્ત તથા છત્ર, અમર આદિ વિભૂતિથી વિશિષ્ટ હતા તે વસુદેવના મોટાભાઈ કેશવ હતા. કેશવ વિશગુના પિતા હોવાથી વસુદેવનું પહેલાં વર્ણન કરવામાં આવેલ છે. મારા
“તરૂ મના” ઈત્યાદિ.
અન્વયાર્થ–સ સિવાના મન્ના ઝાલતા શિવાના માર્યા ગાલીત સમુદ્રવિજયની પત્નીનું નામ શિવદેવી હતું કુત્તે માં દિનેમિ–ત્તા પુત્ર માલાન જિનેનિઃ શિવાદેવીના પુત્રનું નામ અરિષ્ટનેમિ હતું તે મનમાણા: મહાયશસ્વી હતા ઢોરનાદે-સ્ટોનાથ: ત્રણ લેકના નાથ હતા તથા – નીશ્વર કુમાર અવસ્થામાં જ ઇન્દ્રિયના વિજયી હોવાથી જીતેન્દ્રિયેના સ્વામી હતા
ભગવાન નેમીશ્વરનું સહુથી પહેલાં મનુષ્ય અને દેવ આ બે ભવનું અહીંયાં વર્ણન કરવામાં આવે છે. આ ભરત ક્ષેત્રમાં અચલપુર નામનું એક નગર હતું ત્યાંના અધિપતિનું નામ વિક્રમ હતું. તેણે પોતાના ખુબ પરાક્રમથી સઘળા રાજાએને જીતી લીધા હતા. તેને ધારિણી નામની રાણી હતી. જે સ્ત્રીના સઘળા ગુણથી વિભૂષિત હતી. એક સમય રાણીયે સ્વનામાં આંબાના વૃક્ષને જોયું. તેનાથી તેને ધન નામનો એક પુત્ર ઉત્પન્ન થયે. ધીરેધીરે વધતાં ધનકુમારે તેર કળાએમાં પારંગત બની યૌવન અવસ્થા પ્રાપ્ત કરી. આ અવસ્થામાં તેની યૌવનશ્રી ખીલી ઉઠી. પિતાના અપ્રતિમ રૂપથી ધન દેને પણ લજજીત કરી દીધા. પિતાએ તેને વૈવાહિક સંબંધ કુસુમપુરના અધિપતિ સિંહ રાજાની રૂપ લાવણ્ય સંપન્ન ધનવતી કન્યાની સાથે કરી દીધું. તે કન્યા શીલ ઔદાર્ય આદિ પ્રશસ્ત ગુણેથી વિભૂષિત હતી. તથા પિતાના રૂ૫ લાવયથી વિદ્યાધર કન્યાઓને પણ ઝાંખી પાડતી હતી. તેને જોનારની આંખોને અપાર આનંદ પ્રાપ્ત થતું હતું. ધનકુમાર ધનવતીની સાથે વિવિધ કામગ ભેગવતા ભોગવતા. પિતાના સમયને વ્યતીત કરતા હતા. એક સમયની વાત છે કે, ગ્રીમરૂતુમાં ધનકુમાર આ ધનવતીને સાથે લઈને વનીડાની ઈચ્છાથી સર્વ પ્રકારના ફળ પુષ્પોથી સુશોભિત એવા નન્દનવન સમા ઉદ્યાનમાં ગયા. ત્યાં એ બન્નેએ ઘણી જ ગરમીની અતિશયતાથી પીડિત થવાના કારણે એક મુનિરાજને જેના મુખ ઉપર સરકમુખવસ્ત્રિકા હતી તેમને જમીન ઉપર મૂચ્છિત અવસ્થામાં પડેલા જોયા. તરસથી તેમનું ગળું , મેટું અને તાળવું સુકાઈ રહ્યું હતું. તપસ્યાના કારણે તેમના શારીરિક દરેક અવશ્ય કૃષિ બની ગયેલ હતા. સમ્યગ્દર્શન આદિ ગુણોથી તેમનું ચિત્ત કેઈ પણ રીતે શિથિલ બનેલ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૯
Page #212
--------------------------------------------------------------------------
________________
ન હતું. આ સમયે પણ તે શાંતરસના સમુદ્ર સ્વરૂપ દેખાતા હતા. મુનિરાજને આવી સ્થિતિમાં જોઈને એ અને પતિ તરત જ તેમની પાસે જઈ પહોંચ્યાં. ઘેાડા સમય બાદ ફુંકાતા શીતળ પવનનના કારણે તેમની મૂર્છા દૂર થઇ. જ્યારે તેએ સારી રીતે સ્વસ્થ થયા ત્યારે ધનકુમારે હાથ જોડાને ઘણા વિનયની સાથે તેમને મૂચ્છિત થવાનુ કારણ પૂછ્યું. ધનકુમારની જીજ્ઞાસાનું સમાધાન કરતાં એ ગુણનિધિ મુનીરાજે કહ્યું કે, હું ધનકુમાર ! મારૂ નામ સુનીદ્ર છે. હું આવી અવસ્થામાં એ કારણથી આવી ગયેલ છું કે, હું મારા ગુરૂદેવ મિત્રાચાર્યની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં એક સમય જંગલમાં તેમનાથી વિખુટા પડી ગયા દિશાના ભ્રમથી અહીં તહીં ભટકવા છતાં પણ મને તેમને સાય ન મળ્યા. આથી એકાક થઇને હું અહીંતહી' તેમની તપાસ કરવા લાગ્યા. પરંતુ તે મને મળી ન શકયા. અને હું શ્રાન્ત અને ભૂખ તરસથી અત્યંત વ્યથિત બનીને સૂચ્છિત બની ગયા. અને આ સ્થિતિમાં આવી પહોંચ્યા. શીતળ પવનથી હું સ્વસ્થ થયા છે. આજ પ્રમાણે તમે પણ પેાતાના શાન્તભાવથી ષટ્કાય જીવોના ઉપર કેાઈ નિમિત્ત વગર સદા દયાના ભાવ રાખે. દયાનુ પરિજ્ઞાન જીનધર્મીના અનુસરણુ સીવાય સંભવિત ખનતું નથી. આથી હું સહુથી પહેલાં એ જૈનધર્માંનુ સ્વરૂપ આપ લેકને સમજાવું છું. આપ લેાક સાવધાન બનીને તેને શ્રદ્ધાપૂર્ણાંક સ ભળેા આ પ્રકારે કહીને મુનિાજે તેમને શ્રાવકધમ ના ઉપદેશ આપ્યા સમ્યકત્વ તથા જીનપ્રોકત અનુવ્રત આદિનું સ્વરૂપ તેમને સારી રીતે સમજાવ્યું. મુનિરાજના શ્રીમુખથી આ પ્રકારે ધાર્મિક દેશના સાંભળીને એ બન્નેએ શ્રાવકના વ્રતને અંગીકાર કર્યાં. ધનકુમાર અને ધનવતીએ મુનિરાજને અચલપુર પધારવાની વિનંતી કરી તે વિનતિના સ્ત્રોકાર કરીને મુનીરાજ અચલપુર પહોંચ્યા અને ઉપાશ્રયમાં ઉતર્યા, ધનવતી અને ધનકુમારે વિપુલ અશનપાનાદિકથી મુનિરાજને પ્રતિલ‘ભિત કર્યાં. તથા પ્રતિદિન એમની પાસે જઇને તેમની પાસેથી ધર્મના ઉપદેશ પણ સાંભળ્યેા. મુનીરાજ થેાડા સમય બાદ ત્યાંથી ત્રિહાર કરી ગયા. ધનકુમારે વિશેષ રીતિથી ધનવતીની સાથે શ્રાવક ધનુ વિશુદ્ધ રીતિથી પરિપાલન કરીને અનેક વર્ષોં વીતાવ્યાં અને પિતા તરફથી મળેલા રાજ્યનું સમ્યક રીતથી પરિપાલન કરીને આનંદથી પેતાના સમય વ્યતીત કર્યો.
એક સમયની વાત છે કે, અચલપુરમાં વસુન્ધર નામના એક બીજા મુનિરાજ આવેલ હતા. રાજાને જ્યારે એમના આગમનના સમાચાર મળ્યા ત્યારે તે પેાતાની ધનવતી રાણીની સાથે તેમને વંદના કરવા માટે તેમની પાસે ગયા. ત્યાં સંસાર સમુદ્રથી પાર ઉતરવા માટે નાકા જેવી ધ દેશના સાંભળો. એમણે જ્યારે ધર્મદેશના સાંભળી ત્યારે તેના પ્રભાવથી તેમને ત્યાં જ વૈરાગ્યભાવ જાગૃત થઇ ગયા ઘેર પહોંચીને રાજાએ પેાતાના પુત્રને એજ સમયે મેલાવીને રાજતિલક કરી દીધુ. અને ધનવતીની સાથે પાતે ભારે સમારેાહથી એ વસુન્ધ્રરાચાયની પાસે જઈને સંયમ અંગીકાર કર્યાં. ક્રમશઃ ગીતા અનીને ધનમુનિએ આચાય પદ પદ પ્રાપ્ત કર્યું. અને જીને ક્ત વિશુદ્ધ ધર્મના ભવ્ય જીવાને ઉપદેશ દેવાના પ્રારભ કર્યાં. એમનાથી અનેક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૦
Page #213
--------------------------------------------------------------------------
________________
ભવ્ય જીવે ઉપર ઉપકાર થયો. આ પ્રમાણે વિચરતાં વિચરતાં અંતે ધનવતી અને ધનમુનિએ અનશન કરીને કાળના અવસરે કાળ કરીને તે બન્ને સિંધમ સ્વર્ગમાં શક્રસમ દેવઉત્પન્ન થયા. એ એમને પ્રથમ અને બીજો ભવ છે.
મનુષ્ય અને દેવરૂપ તેમનો ત્રીજો અને ચોથો ભવ આ પ્રકારે છે.
જ્યારે દેવ પર્યાયને ભવ અને સ્થિતિ સમાપ્ત થવાથી એ બને ત્યાંથી ચવ્યા ત્યારે ધનનો જીવ આ ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણીમાં જે સૂરતેજપુર હતું ત્યાંના વિદ્યાધરાધિપતિ સુરની ધર્મપત્ની વિદ્યન્માળના ઉદરથી પુત્રરૂપથી અવતરીત થયો તથા ધનવતાનો જીવ વૈતાઢય પર્વતની દક્ષિણ પ્રણમાં વર્તમાન શિવસદ્ધ નામના નગરમાં અસંગસિંહ રાજાની રાણી શશી પ્રભાના ઉદરથી પુત્રીરૂપે ઉત્પન્ન થયે. એમના માતા પિતાએ ધનના જીવનું નામ ચિત્રગતિ અને ધનવતીના જીવનું નામ રન વતી રાખ્યું. ચિત્રગતિ બોંતેર ૭૨ વિદ્યાઓમાં નિપુણ થઈ ગયા. અને તરૂણવયને પ્રાપ્ત કરી રત્નાવતી પણ બધી કળામાં નિપુણ બનીને યુવાવસ્થાએ પહોંચી માતા પિતાએ જ્યારે તેને તરૂણ અવસ્થા સંપન્ન જોઈ ત્યારે તેને પરણાવવાની ચિંતા થવા લાગી. તેઓએ “આનો પતિ કોણ થશે આ વાત કઈ તિષીને પછી જ્યોતિષીએ એના પતિ અંગેની નીશાનીમાં અનંગસિંહને કહ્યું કે, જુઓ જે વ્યકિત તમારા હાથમાંથી બળાત્કારે તરવાર ખેંચી લેશે અને એવું થવા છતાં પણ દિવ્ય પુષ્પવૃષ્ટિ થશે તેજ તમારે જમાઈ બનશે. આ પ્રકારનાં જ્યોતિષીનાં વચનોથી વિશ્વાસુ બનીને અનંગસિંહ નિશ્ચીંત બની આનંદિત બન્યા.
જે સમયની આ વાત છે એ સમયે આ ભરતક્ષેત્રમાં ચકપુર નામના નગરમાં એક સુગ્રીવ નામને રાજા હતા. તેને યશસ્વિની અને ભદ્રા નામની બે રાણી હતી. મેટી યશસ્વનીને એક પુત્ર હતો જેનું નામ સુમિત્ર હતુ. સુમિત્ર ગુણવાન અને જૈનધર્મને ભક્ત હતા. સુમિત્રને એક બહેન હતી તેનું નામ કુસુમશ્રી હતું. રાજા સુગ્રીવે તેને કલીગ દેશના અધિપતિ કલિંગસિંહને આપેલ હતી. ભદ્રા નામની સુગ્રીવની જે બીજી પત્ની હતી તેને પણ એક પુત્ર હતું તેનું નામ પડ્યું હતું. તે મહા છળકપટી અને દુર્ગુણની ખાણ હતે. અવિનયી અને ધર્મરૂચીથી સર્વથા રહિત હતા. ભદ્રાએ પિતાના પુત્ર પદ્મ અને યશસ્વિનીના પુત્ર સુમિત્રમાં આ પ્રમાણેને ભારે અંતર જોઈને વિચાર કર્યો કે, સુમિત્રના રહેવાથી મારા પુત્રનું રાજ્યના અધિપતિ થવું સર્વથા અસંભવ છે. આથી આ સુમિત્રને જેમ બને તેમ દૂર કરી દેવું જોઈએ. આમાં જ મારા પુત્ર યાનું હિત છે. આ વિચાર કરી તેણે સુમિત્ર રાજકુમારને વિષમ ઝહેર આપી દીધું. ઝહેર અપાતાં જ સુમિત્ર મૂછિત બની ગયે. સુગ્રીવને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે વૈદ્યોને સાથે લઈને અત્યંત વ્યાકુળચિત્તવાળો બનીને જ્યાં સુમિત્ર મૂર્શિત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૧
Page #214
--------------------------------------------------------------------------
________________
હતે તે સ્થળે આવી પહોંચ્યા. મંત્ર આદિ દ્વારા દરેક પ્રકારની ચિકિત્સા કરવા છતાં પણ તેની મૂચ્છ ન વળી ત્યારે સુગ્રીવને ઘણું ભારે ચિંતા થઈ અને તે આવી અવસ્થામાં એના ગુણોને યાદ કરી કરીને વિલાપ કરવા લાગ્યા. ભદ્રા રાણી એ સમયે ભાગીને કયાં ચાલી ગઈ હતી તેની કેઈને ખબર ન હતી. લોકોએ જ્યારે તેને આ સ્થળે ન જોઈ ત્યારે એ નિશ્ચય કરી લીધું કે, કુમારને એ ભદ્રા રાણીએ ઝહેર આપેલ છે. આ કારણથી જ તે આવા આપત્તિના સમયે પણ દેખાતી નથી. જેમ લસણની ગંધ છુપાવવા છતાં પણ છુપાવી શકાતી નથી તેવી રીતે પાપીનાં પાપ કર્મો પણ છુપાવવા છતાં છુપાતાં નથી. એ તે બધાની સામે પ્રગટ થઈને બોલેજ છે. આ સમયે ભાગ્યવશાત ધનને જીવ ચિત્રગતિ નામને વિદ્યાધર આકાશ માર્ગથી કઈ જગ્યાએ જઈ રહેલ હતો. તેણે જ્યારે સુમિત્રકુમારની વિપત્તિના શોકથી વ્યાકુળ બનીને અન્તઃપુર તેમજ પુરવાસી તેમજ પરિજન સાથે કરૂણ વિલાપ કરી રહેલા સુગ્રીવ રાજાને સાંભળ્યા ત્યારે તે આકાશ માર્ગથી ત્યાં ઉતર્યો. અને રોવાનું સઘળું કારણ જાણીને તેણે એ સમયે મંત્રથી પાણને મંત્રીને તે કુમારની ઉપર છાંટયું. એ પાણીના છાંટવાથી કુમારની બેહોશી દૂર થઈ ગઈ ત્યારે સચેત બનીને “આ જનમેદની અહીં કેમ એકત્રિત થયેલ છે” એવું કુમારે પૂછયું. પિતા સુગ્રીવે કુમારને કહ્યું-બેટા ! તમારી ઓરમાન માતાએ તમને ઝહેર આપેલ હતું. જેના પ્રભાવથી તમે મૂછિત બની ગયેલ હતા. પુરવાસીઓએ તમારા મૂછિત થવાની વાત જ્યારે જાણી ત્યારે સઘળા શોકથી વ્યાકુળ બનીને અહીં આવેલ છે. અનેક પ્રકારના ઉપચારે કરવા છતાં પણ તમે જ્યારે નિર્વિષ ન બની શકયા ત્યારે સઘળાને બેહદ ચિંતા થવા લાગી. આ સમયે ભાગ્યવશાત નિષ્કારણબંધુ આ મહાશય પણ અહીં આવી પહોંચ્યા. તેઓએ તમારી આ પરિસ્થિતિને જોઈને તેમણે મંત્રથી પાણીને મંત્રીને અને મંત્રાયેલા પાણીને જ્યારે તમારા ઉપર છાંટયું ત્યાં તે જોતજોતામાંજ તમે એકદમ સ્વસ્થ બની ગયા. પિતાનાં આ પ્રકારનાં વચનને સાંભળીને કૃતજ્ઞતા પ્રદાર્શત કરતાં કરતાં સુમિત્રે હાથ જોડીને કહ્યું-ભાઈ! આપ ઉપકારી આપનું નામ તથા વંશને પરિચય આપીને મારા કાનને પવિત્ર કરો આપ જેવા બીન સ્વાર્થે ઉપકાર કરનાર બંધુઓનું નામ તેમજ શેત્રને જાણવું એ સુખકારક હોય છે. કુમારને આગ્રહ જાણીને ચિત્રગતિએ પિતાનો યથાવત સઘળો પરિચય આપી દીધો. પરિચય પામીને કુમારે પોતાના અહોભાગ્યને જણાવતાં કહ્યું-ઝહેર અને ઝહેરના આ૫નારે મારા ઉપર એ મહાન ઉપકાર કર્યો કે, કોઈ પણ જાતને આંતરિક પરિચય સિવાય અમૃત વૃષ્ટિની માફક આપના દર્શનનો લાભ અમને મળી ગયો. નહીં તે આપના દર્શનનો લાભ અને કઈ રીતે મળવાનો હતે. એ કેવળ દુર્લભજ હતા. હવે કહો બાલ મૃત્યુ જેવા દુર્ગતિથી મારી રક્ષા કરવાવાળા તથા જીવતદાન આપવાવાળા એવા આપના ઉપર અમો કે પ્રતિ ઊપકાર કરી શકીયે. જ્યારે સુમિત્રે આવું કહ્યું તે ચિત્રગતિએ હસીને કુમારને કહ્યું કે, કર્તવ્ય પ્રતિ ઊપકારની ભાવનાવાળું હોતું નથી. મનુષ્ય માત્રને આપત્તિમાં એક બીજાની સહાયતા કરવી એ સ્વાભાવિક ધર્મ છે. આથી આપ પ્રાત ઊપકારની ચિંતા ન કરે. આપ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૨
Page #215
--------------------------------------------------------------------------
________________
સ્વસ્થ બની ગયા એજ એક ભારે હર્ષોંની વાત છે. આ પ્રકારના પરસ્પરના વાર્તા લાપથી એ બન્નેમાં ગાઢ મૈત્રી થઇ ગઇ. ચિત્રગતિએ જ્યારે ત્યાંથી જવાના વિચાર કર્યા ત્યારે સુમિત્રે તેને કહ્યું કે, મિત્ર ! અહીંયા આજક લમાં સુયસ કેવળીભગવાન આવવાના છે. આથી એમને વંદના કર્યો પછી આપ અહીંથી જાવ. અમે તમાને શકશુ નહી”, સુમિત્રની આ વાતને સાંભળીને ચિત્રગતિ ત્યાં રોકાઇ ગયા. એટલામાં સુયશ કેવળી ભગવાન પણ ત્યાંના ઉદ્યાનમાં પહેોંચ્યા. ત્યાં દેવાથી પરિ વૃત મુનિરાજને જોઈને તેએએ ઘણીજ ભકિતથી નમસ્કાર કર્યો અને આનંદિત બનીને પરિષદામાં બેસી ગયા. સુગ્રીવ રાજા પણ કેવળી ભગવાનનું આગમન સાંભળીને તેમને વના કરવા માટે ત્યાં આવ્યા. તથા ધર્મ ઉપદેશ સાંભળવાની અભિલાષાથી કેવળીને નમન કરી તે પણ એ પરિષદામાં પહોંચ્યા, સકળ જીવાનુ કલ્યાણ કરવામાં તત્પર કેવળી ભગાવાને આવેલા એ સઘળાઓને ધમ ના ઊપદેશ આપ્યા. ધમ શ્રવણ કર્યાં ખાદ ચિત્રગતિએ નમસ્કાર કરી કેવળી ભગવાનને કહ્યુ – ભદન્ત ! આજે આપનાં પવિત્ર દČન કરી હું મને પાતાને ઘણા અધિક ભાગ્યશાળી માની રહ્યો છું. આના યશ સુશ્રિ મિત્રને છે. કેમકે, તેમનાજ આગ્રહથી મને આજે આપના દન થયાં છે. હું આજથી સમ્યકત્વપૂર્ણાંક શ્રાવકનું' વ્રત 'ગીકાર કરૂ છું. શ્રાવકનું વ્રત ગ્રહણ કરવાથી પેાતાનું જીવન સફળ થાય છે. જાણીને ચિત્રગતિએ કેવળી પ્રભુની પાસેથી શ્રાવક વ્રત લીધું. આનાથી જીવન ધર્મીકા કરવામાં અગ્રેસર અને છે. અને પાપ કર્મની તરફથી વિત થાય છે.
સુમિત્રના પિતા સુગ્રીવે કે જેએ ત્યાં ઉપસ્થિત હતા. તેમણે તે સમયે બન્ને હાથ જોડીને કેવળી પ્રભુને પૂછ્યું કે હે ભદન્ત ! મારા આ પુત્ર સુમિત્રને વિષપ્રદાન કરીને મૃત્યુના મેહામાં હામી દેવાની ભાવનાવાળી એ મારી રાણી કે, જેનું નામ ભદ્રા છે તે અહીંથી ભાગીને કયાં ગઇ છે? કૃપા કરીને એ વાત આપ મને કહેા. સુગ્રીવરાજાના આ પ્રશ્નનું સમાધાન કરતાં કેવળીએ સુગ્રીવ રાજાને કહ્યું–રાજન ! એ ભદ્રા આપના રાજભવનમાંથી ભાગીને વનમાં ગઇ હુંતી. ત્યાં તે ખીચારીના સઘળાં આભૂષણા ચેારાએ ચારી લીધા અને તેને પલ્લીપતિને આધીન કરી દીધી. પલ્લી પતિએ તેને કઇ વેપારીને ત્યાં વેચી નાખી. પરંતુ તેને જ્યારે એ સ્થિતિથી પણ સ ંતાષ ન થયા ત્યારે તે ત્યાંથી ભાગીને જંગલમાં જઈને છૂપાઈ ગઈ. ત્યાં હવે તે દાવાગ્નિમાં દુગ્ધ થતી મરી જશે. અને તે મરીને પ્રથમ નમાં જશે. ત્યાંની આયુ સમાપ્ત કરીને એ જ્યારે ત્યાંથી નીકળશે ત્યારે કાઇ ચાંડાલની પત્ની થશે તેને તેની શાકય ત્યાં મારી નાખશે, મરીને પછી તે ત્રીજા નરકમાં જશે. ત્યાંથી પણુ આયુની સમાપ્તિના પછી નીકળીને તિ``ચ આદિ ગતિયામાં ભ્રમણ કરશે
આ પ્રકારની કૅવળીના મેઢેથી સંસારની અસારતા તથા ભદ્રાની દુર્ગતિને ચિતાર સાંભળીને સુગ્રીવ રાજાને પેાતાનું જીવન સફળ બનાવવાના ભાવ જાગી ઉડયેા. સંસાર, શરીર અને ભાગાથી વિરકત થઇને એમણે મુનિરાજને નિવેદન કર્યું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૩
Page #216
--------------------------------------------------------------------------
________________
કે, મહારાજ ! ભદ્રાએ પોતાના પુત્રની તરકકીના નિમિત્તે આ ટલે ભયંકર અનર્થ કર્યો અને એ પુત્ર તે આ સમયે અહીંયાં જ છે. ઘણાં જ દુઃખની વાત છે કે, જીવ બીજાના માટે આ ભયંકર અનર્થ ઉભું કરીને પિતાના ભવિષ્યને કાંઈ પણ વિચાર કરતું નથી–ધ્યાન રાખતું નથી. અને જેના માટે આવે અનર્થ કરવામાં આવે છે તે પણ તેને એવા સમયે કાંઈ પણ સાથ આપતો નથી. આવા સાર વગરના અને સ્વાથી સંસારને ધિકાર છે. આ પ્રકારનો પિતાનો હાર્દિક મનોરથ કેવળી ભગવાનની સમક્ષ પ્રગટ કરોને સુગ્રીવ રાજાએ ત્યાંજ પિતાના પુત્ર સુમિત્રને રાજ્યના અધિપતિ તરીકે જાહેર કરી પોતે દીક્ષિત થઇ ગયા. સુમિત્ર પોતાના મિત્ર ચિત્રગતિની સાથે ત્યાંથી નગરમાં પાછા ફરીને પોતાના ભાઈ પના માટે કેટલાક ગામ આપ્યાં. પરંતુ દુર્બ દ્ધિ પદ્મ લજજીત થવાથી ત્યાં ન રહ્યો. અને કેઈને કાંઈ કહ્યા સિવાય ગુપચુપ કયાંક ચાલ્યો ગયો. ચિત્રગતિ પણ કેટલાક દિવસ ત્યાં પિતાના મિત્ર બની ગયેલ સુમિત્ર રાજની સાથે રહીને પછીથી તેની રજા મેળવીને પિતાના નગરમાં પહોંચી ગયા.
આ વાત અનંગસિંહ રાજા કે જે વૈતાદયગિરિન દક્ષિણ શ્રેણીમાં આવેલા શીવસ% નામના નગરના અધિપતિ હતા તેના પુત્ર કમળના કાને પહોંચી આ કમળ રત્નવતી (પૂર્વભવની ધનવતીને જીવ)નો ભાઈ હતો. તેણે કામના વશમાં બનીને કલિંગ દેશના અધિપતિ કનકસિંહની રાણી કે જે ચક્રપુર નગરના રાજા સુમિત્રની બહેન કુસુમશ્રી હતી તેનું હરણ કર્યું. કુસુમશ્રીનું હરણ થવાના સમાચાર સુમિત્રના મિત્ર ચિત્રગતિને કોઈ વિદ્યાધરના મેઢેથી મળ્યા. ત્યારે તેણે આ સમાચાર સાંભળીને કમળે પિતાની વિદ્યાના પ્રભાવથી પિતાના મિત્ર સુમિત્રની બહેનનું હરણ કરેલ છે તે જાણી લેતાં શિવસધ નગર ઉપર ચડાઈ કરી. અને ત્યાં પહોંચીને તેણે યુદ્ધમાં કમળને પરાસ્ત કરી દીધું. જયારે પોતાના પુત્રને યુદ્ધમાં પરાસ્ત થયાનું અનંગસિંહે સાંભળ્યું ત્યારે તે ક્રોધિત થઈને ચિત્રગતિની ઉપર સિંહની માફક એકદમ ધસી આવ્યું. ચિત્રગતિએ આ પ્રમાણે પોતાના ઉપર ધસી આવતાં અનંગસિંહને જે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૪
Page #217
--------------------------------------------------------------------------
________________
ત્યારે બન્નેનું પરસ્પરમાં તુમુલ યુદ્ધ જામી પડ્યું અનંગસિંહે યુદ્ધમાં ચિત્રગતને
જ્યારે અજેય જા ત્યારે એણે તે સમયે દિવ્ય ખડગને યાદ કર્યું. ખડગનું સ્મરણ કરતાં જ એ દિવ્ય ખડગ જ્વાલામાલાથી આકુલિત થઈને શત્રુના મદને દૂર કશ્વા માટે એના હાથમાં આવ્યું. દિવ્ય ખડગ હાથમાં આવતાં જ અનંગસિ હ એકદમ ભારે એવા મદના આવેશમાં આવી જઈને ચિત્રગતિને કહ્યું-રે મૂ! તું વ્યર્થમાં શા માટે મરવા ચાહે છે. જે જીવતા રહેવાની ઈચ્છા હોય તે અહીંથી જલદી નાસી છુટ. જે તું અહીંથી ચાલે નહીં જાય તે યાદ રાખો કે. આ ખડમથી તારા વિધ્વંસ કરી નાખવામાં આવશે. અનંગસિંહનાં આ પ્રકારનાં ગર્વભરેલાં વચનેને સાંભળીને ચિત્રગતિએ નિડર થઈને પ્રત્યુત્તરમાં કહ્યું કે–પિતાની જાતને શુરવીર માનીને નકામા ગર્વમાં ફુલાતા હે માનવિ! તું આ લોઢાના ટુકડાનું શું અભિમાન કરે છે. આનાથી તે તારી નિર્વિવંતાજ દેખાઈ આવે છે. આ પ્રમાણે કહીને ચિત્રગતિએ વિદ્યાના પ્રભાવથી યુદ્ધ સ્થળમાં અંધારું કરી દઈને અનંગસિંહના હાથમાંથી એ ખત્રરત્નને આંચકી લીધું. ખળ ચિત્રગતિના હાથમાં આવી જતાં ત્યાં પાછો એકદમ પ્રકાશ થઈ ગયે. આ પ્રકાશમાં અને ગસિંહે પિતાના હાને ખગ્ન રહિત જે ત્યારે તે ભારે અચંબામાં પડી ગયે. આજ સમયે આકાશમાંથી દેવતાઓએ ત્યાં પુષ્પવૃષ્ટિ કરી અચંબામાં પડેલા અનંગસેનને એ જ વખતે જેતિષીએ કહેલા વચનો યાદ આવી જવાથી તેને અપાર હર્ષ થયો. અને યુદ્ધનું સ્થળ શાંન્ત વાતાવરણના રૂપમાં ફેરવાઈ ગયું. પ્રસન્ન થઈને અસંગસિંહ ચિત્ર ગતિને પિતાના નગરમાં લઈ ગયો અને તેની સાથે પોતાની પુત્રી રત્ન વતીને વિવાહ કરી દીધા વિવાહવિધિ સમાપ્ત થઈ ગયા પછી ચિત્રગતિએ અખંડશીલ સુમિત્રની
બહેનને સાથે લઈને પિતાની પત્ની સાથે ચકપુરમાં પ્રવેશ કર્યો. અને પિતાના મિત્ર સુમિત્રને તેની બહેન સેંપી દીધી સુમિત્રે પણ પિતાના મિત્રને ઘણોજ આદર સત્કાર કર્યો. આ પ્રમાણે મિત્રથી આદરમાન પામીને ચિત્રગતિ થડા દિવસ ત્યાં રોકાઈને પિતાના સ્થાને પાછા ફર્યા. સુમિત્રની ભગિનીના હરણના વૃત્તાંતથી તેના મનમાં વૈરાગ્યની ભાવના જાગૃત બની ગઈ. આથી તેનું ચિત્ત સંસારી વ્યવહાર કાર્યમાં અરૂચિ સંપન્ન બની ગયું. થોડા દિવસો પછી પિતાના પુત્રને રાજ્યગાદી સેંપીને સુયશ મુનિરાજની પાસે દીક્ષા ધારણ કરી લીધી. આ રીતે સંસારથી વિર. કત બની મુનિ બની ગયેલા સુમિત્ર મુનિ નવ પૂર્વથી ચેડાં ઓછાં એવાં પૂર્વનું અધ્યયન કરીને ગુરૂની આજ્ઞાથી એકાકી વિચારવા લાગ્યા. વિહાર કરતાં કરતાં તેઓ એક સમય મગધ દેશમાં આવ્યા, ત્યાં ગામથી બહાર કઈ એક એકાત સ્થાનમાં જ્યારે તેઓ કાર્યોત્સર્ગમાં સ્થિત હતા. ત્યારે ત્યાં ઘૂમતે ઘમતે તેનો સંસાર અવસ્થાનો નાનો ભાઈ પ ત્યાં આવી પહેંચ્યો. તેણે કાયોત્સર્ગમાં લાગેલા મુનિરાજ સુમિત્રને જોઈને ઉત્પન્ન થયેલા કાધના આવેશથી પિતાની પાસેના બાણમાંથી આકરૂં એવું એક બાણું તેની છાતીમાં માર્યું. બાણ લાગતાં તેની છાતીમાં વીંધ પડી જવા છતાં મુનિરાજે તેના ઉપર ક્રોધભાવ ન કર્યો. પરંતુ પિતાના મનમાં એ વિચાર ર્યો કે, આ બાણથી વધાવામાં મારાજ કર્મના ઉદયનું કારણ છે. અને એનું જ આ ફળ છે, જે મેં આને એજ સમયે રાજ આપી દીધું હોત તે આ મારી સાથે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૫
Page #218
--------------------------------------------------------------------------
________________
આજે આવા પ્રકારના વહેવાર કરત નહીં. આથી મારૂં કર્તવ્ય છે કે, સૌથીપહેલાં હું તેની સાથે ક્ષમાપના કરૂં. પછી ખાકીના બીજા પ્રાણીયાની સાથે આ પ્રકારનું ધ્યાન કરતાં કરતાં તે મુનિરાજ અંતમાં અનશન કરીને દેવલેાકમાં ગયા. અને પાંચમા દેવલાક બ્રહ્મસ્વ`મો ઇન્દ્રની માર્કે દૈવ પર્યાયમાં ઉત્પન્ન થયા મુનિને માણુથી ઘાયલ કરીને પદ્મ જ્યારે પાછા ફરી રહેલ હતા ત્યારે રસ્તામા અચાનક જ કાળા સર્પે તેને કરડી આવે. આથી તે ત્યાંજ મરી ગયે.. અને તમસ્તમા નામની સાતમી પૃથ્વીમાં જઇને નારકીય પર્યાયથી ઉત્પન્ન થયા. ચિત્રગતિને સુમિત્ર સુનિરાજના મૃત્યુના સમાચાર મળતાં તેને એથી ભારે દુઃખ થવું,
આ તરફ ખેચર અધિપતિ સૂર નામના રાજાએ પેાતાના પુત્ર ચિત્રગતિને વિવાહિત કરીને રાજયરાને ધારણ કરવામાં સમથ જાણીને દીક્ષા લેવાના વિચાર કર્યાં. અવસર મેળવીને સૂર રાજાએ પોતાની વિચારધારાને કા રૂપમાં મૂકવા માટે ચિત્રગતિને રાજધુરા સેપીને સુદનાચાની પાસે જઇને ઇક્ષા અંગીકાર કરી લીધી. અને ક્રમશઃ મુકિત પદ્મનો લાભ પણ કરી લીધા. પિતાએ સુપ્રત કરેલા રાજ્યનુ... ચિત્રગતતિએ સારી રીતે સંચાલન કર્યુ. આ પ્રકારે વિદ્યાબળથી અલિષ્ટ બનીને આ રીતે તેણે લાંબા સમય સુધી વિદ્યાધરાના ચક્રવતી પણાને લેાગવીને આનંદની સાથે પોતાના સમયને સુંદર રીતે વ્યતીત કર્યો. જ્યારે રાજ્યધુરા ધારણ કરવામાં સહાય ભૂત એવા પ્રભાવશાળી એ સામત પુત્રાના મરણના સમાચાર તેણે સાંભળ્યા. ત્યારે ચિત્રગતિના અંતઃકરણમાં વૈરાગ્યની ભાવના જાગૃત થઈ આથી તે સમયે પોતાના પુત્ર વિક્રમસેનને રાજગાદી સેાંપીને પોતે નવતીની સાથે ક્રમનાચાની પાસેથી મુનિદીક્ષા ધારણ કરી આચાય મહારાજે રત્નવતીને સાધ્વી સુત્રતા પ્રવતીની તેની શિષ્યાના રૂપથી સેાંપી દીધી. ચિત્રગતિએ સારી રીતે વીસ સ્થાનાના વારંવાર સેવનશ્રી સ્થાનકવાસીપણાની આરાધના કરતાં લાંખે! કાળ વિચરણ કર્યુ. અને અંતમાં અનશનથી પ્રાણાનું વિસર્જન કરીને ચેાથા દેવલેાકમા દેવની પર્યાયમાં ઉત્ત્પન્ન થયા આ પ્રારે આ દેવલેાકમાં ગયા. અજ પ્રકારે રત્નવતી સાધ્વી પણ અનશન કરીને ચેાથા દેવલાકમાં દેવનો પર્યાયમાં ઉત્પન્ન થયા આ પ્રકારે આ ધનરાજા અને ધનવતી રાણીના મનુષ્ય અને દેવરૂપ ત્રીજો અને ચાથા ભવ છે.
હવે મનુષ્ય અને વરૂપ પાચમા અને છઠ્ઠા ભવનુ વર્ણન આ પ્રકારનું છે—— પશ્ચિમ મહાવિદેહમાં પદ્મસ જ્ઞક નામના વિષયમાં સહપુર નામનુ એક નગર હતું. ત્યાંના રાજાનું નામ હિરનદી અને રાણીનુ નામ પ્રિયદર્શના હતુ' ચિત્રગતિના જીવ ચાથા દેવલાકની પાતાની સ્થિતિને સમાપ્ત કરીને આ પ્રિયદર્શીનાની ફૂખે પુત્રરૂપથી અવતરિત થયા. જયારે ગ`ના પણ સમય થઈ ગયા ત્યારે પ્રિયદર્શનાએ પુત્રરત્નને જન્મ આપ્યા. માતપિતાના ચિત્તમાં ભારે હષ થયા. બન્નેએ મળીને પુત્રના જન્મના ભારે ઉત્સવ મનાવ્યેા. ભારે ઉલ્હાસની સાથે પુત્રનુ નામ અપરા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૬
Page #219
--------------------------------------------------------------------------
________________
જીત રાખ્યું. અપરાજીતે ક્રમશઃ આગળ વધતાં બધી કળાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી અને તેણે ક્રમશઃ તરૂણ અવસ્થાને પ્રાપ્ત કરી અપરાજીતની મિત્રતા મંત્રી પુત્ર વિમળખાધની સાથે ઘણીજ ગાઢ રીતે બંધાઈ. જયારે આ એ કુમાર ખેતપેાતાના ઘેાડા ઉપર બેસીન નગરની ખહાર ફરવા ગયા ત્યારે આ ઘેાડાએથી અપહૃત મનીને તે બન્ને જંગલમાં પહેાંચી ગયા. એ સમયે રાજકુમાર અપરાજીતે મત્રા પુત્ર વિમળ બેાધને કહ્યું કે, આ સમયે અશ્વોથી અપહત થઇને આપણે આ જંગલમાં આવી પહોંચ્યા છીયે. આવું ન ખનત તા માતાપિતાની આજ્ઞાને વશવતી એવા આપણને આવુ. સુરમ્ય સ્થાન જોવાનુ ભાગ્ય કઈ રીતે મળી શકત, માતાપિતા આટલા સમય સુધી તે આપણા વિરહના દુ:ખને સહન કરવુ પડશે. આથી સહુથી સારી વાતતા એ છે કે, આપણે આ સમયે ઘેર પાછા ન ફરતાં જુદા જુદા દેશાને જોવા માટે અહીંથી ચાલ્યા જઇએ. વિમળએધે અપરાજીતની આ વાતના જ્યારે સ્વીકાર કર્યાં એ સમયે રક્ષા કરી, રક્ષા કરા” એવું કહે તે કોઈ એક માણસ ત્યાં આવી પહોંચ્યા. એ ભયભીત માણસને જ્યારે રાજકુમારે “ભયથી મુકત થાવ” એવું આશ્વાસન આપ્યું ત્યાં તે તરવારોને હાથમાં ધારણ કરેલ એવા અનેક સશસ્ત્ર સુભટો ત્યાં આવી પહોંચ્યા અને આવતાંની સાથેજ એ બન્ને કુમારીને જોઇને તેમણે કહ્યું કે, આ માણસે અમારા શહેરમાં ચેરી કરી છે જેથી અત્રે તેને મારી નાખવા ઇચ્છીએ છીયે. આપ અમારા કામમાં અતીયભૂત્તુ ન ખના અને જ્યાં જતા હૈ। ત્યા તમારે રસ્તે ચાલ્યા જાવ. તેમની આ પ્રકારની વાત સાંભળીને અપરાજીત કુમારે કહ્યું-અરે તમે શું કહી રહ્યા છે ? શરણે આવેલી આ વ્યકિતને મારવાનું ઇન્દ્રનુ પણ ગજું નથી તેા તમે બીચારાઓનું શું ગજું છે. જ્યારે કુમારે આમ કહ્યું. ત્યારે તે સધળા કુમારને મારવા માટે તત્પર બની ગયા જયારે કુમાર અપરાજીતે તેમની આવી દુષ્પ્રવૃત્તિને જોઈ ત્યારે તેણે એજ સમયે તરવારને મ્યાનથી મહાર કાઢીને અને તેમને નિરૂત્સાહી કરીને પરાજીત બનાવી દીધા. કૌશલેશે જ્યારે પોતાની સેનાના આ પ્રકારના પરાજય સાંભળ્યો ત્યારે તેણે કુમારને પકડવા માટે ઘણા સૈનિકાને મેાકલ્યા. આવેલા સૈનિકોને પણ કુમારે પરાજીત કરીને પાછા હઠાવી દીધા. કેશલેશને જ્યારે મેાકલેલી સેનાને પણ પરાજીત થયાના ખુખર મળ્યા ત્યારે પેાતે જાતે સજ્જીત અનીને મંત્રી સામંત અને સૈન્યની સાથે સેનાપતિની સાથે સેનાને લઇને યુદ્ધ કરવા માટે ત્યાં પહોંચ્યા. જયારે અપરાજીત કુમારને એ વાત ખખર પડી કે, કેશલેશ પાતેજ યુદ્ધ માટે તયાર થઈને આવે છે ત્યારે તેણે તે ચારને પોતાના મિત્ર વિમલધને સોંપીને કેશલેશની સામે યુદ્ધ કરવા તત્પર બની ગયા. કુમારે એકદમ ઉછળીને કાઈ હાથીના દાંત ઉપર ચડી જઇને માવતને નીચે પછાડી દઇને પોતે તે હાથી ઉપર બેસીને યુદ્ધ કરવા લાગ્યું!. કુમારની આ પ્રકારની સ્થિરતા, શૂરવીરતા તથા યુદ્ધ કરવાની નિપુણુતા જોઇને રાજાને ઘણુંજ આશ્ચય થયું. આ વખતે કાશલ અધિપતિને મંત્રીએ કહ્યું–મહારાજ ! આ આપના
ભટે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૦
Page #220
--------------------------------------------------------------------------
________________
મિત્ર હરનદીનો પુત્ર છે. આ વાતને સાંભળીને રાજાએ તે સમયે સિનિને યુદ્ધ બંધ કરવાનો આદેશ આપ્યો. યુદ્ધ બંધ કરીને પછીથી રાજાએ કુમારને કહ્યું–વર ! આ અજોડ એવા પ્રરાકમથી તમે તમારા પિતાના યશને ઉજવળ બનાવેલ છે. ભાગ્યથી જ આજે મને તમને જેવાને અવસર પ્રાપ્ત થયેલ છે. તમારા જેવા ગ્ય ત્રિપુત્રને જોઈને મારું અંતઃકરણ આજે વિશેષ આનંદ અનુભવી રહ્યું છે આ પ્રકારે અપરાજીતને કહીને રાજા તેને તેના મિત્ર સાથે હાથી ઉપર બેસાડીને પિતાના રાજભવનમાં લઈ ગયા. ત્યાં પહોંચીને રાજાએ તેનો વિવાહ પિતાની પુત્રી કનકમાળા સાથે કરી દીધા. આમ વિવાહિત થઈને કુમાર ત્યાં પોતાના મિત્ર વિમળ બેધની સાથે ત્યાં રહ્યો. અહીંથી જવામાં વિદ્ધ ન આવે એવા ખ્યાલથી તે એક દિવસ પિતાના મિત્રની સાથે રાત્રીના સમયે કઈને કહ્યા વગર ત્યાંથી પોતાના ઘેર જવા ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં જ્યારે તેઓ એક જંગલમાં પહોચ્યા તો ત્યાં તેઓએ કઈ સ્ત્રીનું કરૂણ રૂદન સાંભળ્યું કે, “હાય હાય આ પૃથ્વી નિવર થઈ ગઈ નહીં તે મને આ દુષ્ટના પંજામાંથી કેઈ છેડાવી લેત. અને મારું રક્ષણ કરત” જ્યારે કુમારના કાને આ પ્રકારનો અવાજ અથડાય ત્યારે તે એ અવાજ તરફ ચાલ્યા. કુમાર ડે દૂર જતાં ત્યાં પહોંચવામાં હતા ત્યાં તેમની દષ્ટિએ પ્રજવલિત જ્વાળાઓવાળી અગ્નિ સામે એક સ્રિને બેઠેલી દેખાઇ અને તેની પાસે તરવાર ખેંચીને ઉભેલા એક પુરૂષને જોયો. સ્ત્રી રોઈ રોઈને આ પ્રમાણે કહી રહી હતી કે, અહીંયાં જે કઈ વીરપુરૂષ હોય તે તે મારી આ દુષ્ટ વિદ્યાધરથી રક્ષા કરે આ પરિસ્થિતિને જોઈને મિત્ર સાથે અપરાજીત કુમાર જલદીથી આગળ જઈને તે વિદ્યાધરને કહેવા લાગ્યો કે, વિધાધર શા માટે આ અબળાને તું વ્યર્થમાં દુઃખ આપી રહેલ છે ? શા માટે આના ઉપર પિતાના બળની છાપ જમાવી રહેલ છે? જો તારામાં ખરેખર બળ હોય તે તું આવી જા અને મારી સામે યુદ્ધ કર. અને ત્યારે જ તને ખબર પડશે કે બીજાને પીડા આપવામાં કેટલો અનર્થ સમાયેલ હોય છે. કુમારની આ પ્રકારનાં વચનોને સાંભળીને ઉત્તેજીત બનેલ એ વિઘાધર અપરાજીત કુમારને કહેવા લાગે કે, હે દુરાત્મન ! ઉભે રે તને પણ આની જ સાથે પરલોકની યાત્રા કરાવું છું. આ પ્રકારે વાત વાતમાં જ તેમનું પરસ્પરમાં યુદ્ધ જામી પડયું. પહેલાં તે તરવારથી ઘણુ સમય સુધી લડયા. પછી મલયુદ્ધ કરવા લાગ્યા વિદ્યારે આ સમય નાગપાશથી અપરાજીત કમારને જકડી લીધે પરંતુ હાથી જેમ જુની રસીના બંધનને તોડી પાડીને એક બાજુ ફેંકી દે છે એજ પ્રકારે કરે એ નાગપાશને તેડી ફેડીને એક બાજુ ફેંકી દીધાં. વિદ્યારે જ્યારે પિતાના પ્રયુક્ત નાગપાશની આવી દુર્દશા જોઇ ત્યારે તેણે તરતજ વિદ્યાઓથી કુમારના ઉપર પ્રહાર કરવાનો પ્રારંભ કર્યો. પરંતુ અપરાજીત કુમારે પુણ્ય પ્રભાવથી એ સઘળા પ્રયુક્ત અને નિષ્ફળ બનાવ્યાં કુમારે એજ સમયે ઉછળીને તે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૮
Page #221
--------------------------------------------------------------------------
________________
વિદ્યાધરના મસ્તક ઉપર તરવારનો પ્રહાર કર્યો. એ પ્રહાર પડતાં જ વિદ્યાધર એ સમયે ત્યાંજ મૂચ્છિત થઈને પડી ગયે. તે એવી રીતે પડે કે, ભયંકર વાવાઝેડાથી મૂળ સાથે ઉખડીને વૃક્ષ જમીન ઉપર પટકાઈ જાય એ રીતે વિદ્યાધરનાં પડતાં જ તેને કુમારે ૯-વિધાધર તમને આમંત્રણ આપું છું કે, જ્યારે તમે સ્વસ્થ થઈ જાવ ત્યારે ફરી મારી સાથે યુદ્ધમાં ઉતરજો. કુમારની આવી વાત સાંભળીને વિદ્યાધરે કહ્યું–મહાબાહ! યુદ્ધમાં આપે મને પરાસ્ત કરીને ઘણું જ સારું કામ કર્યું છે. મિત્ર ! મારા વિશ્વના છેડે આ સમયે બે મણી મૂલિકાઓ બાંધેલ છે. તે આપ એને ઘસીને તે મારા મસ્તક ઉપર લગાડો. વિદ્યાધરની આ વાત સાંભળીને પ્રસન્ન થઈને કુમારે એ પ્રમાણે કર્યું" માથા ઉપર લેપ લાગવાથી એ વિધાધર એજ વખત સ્વસ્થ બની ગયે. કુમારે વિદ્યાધરને આ વૃત્તાંતને પૂછયું ત્યારે વિદ્યારે કુમારને પોતાનું વૃત્તાંત આ પ્રકારથી કહ્યું—
હે કુમાર! હજુ આ જે છોકરી છે તે, વિદ્યાધરોના અધિપતિ અમૃતસેનની પ્રિય પુત્રી છે. તેનું નામ રત્નમાલા છે. એ ખૂબજ ગુણવતા છે. જ્યારે આ યુવાવસ્થાએ પહોંચી ત્યારે તેના પિતાએ તેના ભાવિ પતિ માટે કેઈ ખિીને પૂછ્યું, ત્યારે તે જ્યોતિષીએ કહેલું કે, તેનો પતિ અપરાજીત કુમાર થશે. જ્યારે તેને આ વાતની ખબર પડી ત્યારે તે પણ પિતાના ચિત્તને તેનામાં આસકત કરીને રહેવા લાગી. મેં જયારે એને જોઈ ત્યારે મારું મન એની સાથે વિવાહ કરવા માટે લલચાઈ ગયું. મેં તેને મારી સાથે વિવાહ કરવા ખૂબ લલચાવી ઉપરાંતમાં ઘણી વખતે તેને વિનંતી પણ કરી પરંતુ તે પિતાના ધ્યેયથી જરા પણ વિચલિત ન બની જયારે મેં તેની આ હઠાગ્રહતા જોઈ ત્યારે મેં તેને મારા વશમાં કરવા માટે અનેક વિદ્યાઓની સિદ્ધિ કરવાનો પ્રારંભ કર્યો. હું શ્રીષેણ વિધાધરનો પુત્ર છું. મારું નામ સુરકાન્ત છે. વિદ્યા સાધીને જયારે હું નિશ્રીત બની ગયે ત્યારે ફરીથી મેં એને મારી સાથે સંબંધ કરવા કહ્યું, ત્યારે એ સમયે તેણે મને એવું કહ્યું કે, જુએ જયાં મારું મન આસકત બની રહેલ છે એવા તે અપરાજીત કુમાર કાંતે મારા પતિ બનશે અથવા તે અગ્નિ જ મારે આશ્રય બનશે. તેના સિવાય ત્રીજી કઈ વ્યકિત આ મારા શરીરનું રક્ષણ કરનાર બની શકશે નહી. આથી જયારે મારે એ દઢ સંક૯૫ છે ત્યારે તમારા જેવી વ્યકિત માટે મારા હૃદયમાં અવકાશ મળી જાય એ વાત સર્વથા અસંભવ છે આ પ્રમાણે હે કુમાર મેં તેની વાત સાંભળી ત્યારે મને હદયમાં ઘણેજ ભારે ક્રોધ ચડો. એનાથી મારૂં હદય સહસા ક્રોધિત બની ગયું અને એ ક્રોધના આવેશમાં આવીને મેં તેનું હરણ કરેલ છે. અને હરણ કરીને તેને અહીં લઈ આવેલ છું. અને તેને કહી રહ્યો હતું કે, હવે તારું રક્ષણ કરનાર આ એક અગ્નિ જ છે. આને મારીને હું અગ્નિમાં નાખી દેવાનું ચાહતે હતું કે, એટલામાં એના કરૂણ રૂદનને સાંભળીને આપ એના અને મારા પુણ્ય ઉદયથી અહીં આવી પહોંચ્યા.
આપના આ પ્રકારના આગમનથી હું સ્ત્રી હત્યાના પાપથી પ્રાપ્ત થનારી દુર્ગતિના પતનથી બચી ગયો છું તથા આ સ્ત્રી પણ બચી ગયેલ છે. આપે અમારા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૯
Page #222
--------------------------------------------------------------------------
________________
બને ઉપર પરમ ઉપકાર કરેલ છે. આથી “આપ કોણ છે એ જાણવા ચાહે છું. અપરાજીત કુમારે એના પ્રત્યુત્તરમાં કાંઈ ન કહ્યું. પરંતુ વિમલબોધેજ અપરાજીત કુમારનો પરિચય વિદ્યાધરને કહી સંભળાવ્યા. કુમારનો તેના મિત્રના મુખેથી પરિચય સાંભળીને રત્નમાળાને અપાર હર્ષ થયે. આ સમયે રત્નમાળાના માતાપિતા પણ તેની શોધખોળ કરતાં કસ્તાં ત્યાં આવી પહોંચ્યાં તેમણે વિમળાધના મુખેથી સંપૂર્ણ વૃત્તાંત યથાવત જાણીને આનંદની સાથે રત્નમાળાને વિવાહ ત્યાંજ કુમારની સાથે કરી દીધો. તથા સૂરકાન્તને અભયદાન આપી કલેશમુકત બનાવ્યું. પ્રત્યુપકારના રૂપમાં અથવા પિતાની ભકિત પ્રદર્શિત કરવાના અભિપ્રાયથી સૂરકાન્ત તે બન્ને મણિમૂલિકાઓને તથા શાન્ત
ત્પાદક ગુટીકાઓ કુમારને આપવાનો વિચાર કર્યો અને જયારે તે આ વિચાર કરીને તે ગુટીકાઓ કુમારને આપવા લાગ્યો ત્યારે કુમારે તે ગુટીકાઓ લેવ માં પિતાની અનિચ્છા બતાવી. જ્યારે સૂરકાન્ત એ ગુટીકાઓ લેવાની કુમારની અનિચ્છા ભાળી ત્યારે તેણે તે ગુટિકાઓ અપરાજીત કુમારના મિત્ર વિમળબોધને આપી. અપરાજીત કુમાર અને વિમળબધ બને એ ત્યાંથી ચાલવાને વિચાર કર્યો. અને રત્નમાળાના પિતાને અપરાજીત કુમારે એવું કહ્યું કે, જયારે હું મારા ઘેર પહોંચી જાઉં ત્યારે આપ આપની પુત્રીને એકલી આપશો. આ પ્રમાણે કહીંને કુમાર વિમળબંધન સાથે ચાલી નીકળ્યા.
ચાલતાં ચાલતાં છેડે દૂર જવા પછી અપરાજીતકુમારને ખૂબ તરસ લાગી. એટલે અપરાજીતકુમારને આંબાના વૃક્ષની છાપામાં બેસાડીને વિમળબંધ એ મને માટે પાણી લેવા ગયે. પાણી લઈને જયારે તે પાછો ફર્યો ત્યારે તેણે કુમારને ત્યાં ન જેવાથી કુમારની શોધખોળ કરવા નિમિત્તે અહીંતહીં ઘુમવા લાગ્યો પરંતુ એને કુમારને ક્યાંય પણ પત્તો ન મળે. આથી એના મનમાં કુમારનું અનિષ્ટ થયાની શંકા જાગી આથી તે મૂચ્છિત થઈને જમીન ઉપર પડી ગયો. કેટલીકવાર પછી જ્યારે તેનામાં ચેતન આવ્યું ત્યારે તે ખૂબ રોયે. રેતાં રેતાં એનું હૃદય શેકના આ વેગથી કાંઈક હલકું થયું ત્યારે ફરીથી તેણે કુમારની તપાશ કરવાનો પ્રારંભ કરવા વિચાર કર્યો. અને શે ધખેળ કરતાં કરતાં તે નંદિપુરના ઉદ્યાન માં પહોંચે. ત્યાં પહોંચીને જ્યારે તે શુનમુન બનીને વિશ્રામ કરવાની ચેષ્ટા કરવા લાગ્યું કે, એટલામાં તેની પાસે બે વિદ્યાધર આવ્યા ને બોલ્યા- ભુવનમાં પ્રસિદ્ધ ભુવનભાનુ નામના વિદ્યાધરના અધિપતિ છે. એને કમલિની અને કુમુદિની નામની બે કન્યાઓ છે. તિષીએ એ બને કન્યાઓના પતિ તરીકેનું અપરાજીતનું નામ બતાવેલ છે એ કારણે વિદ્યાધરાધિપતિ ભુવનભાનુએ અમોને એમને લેવા માટે મોકલેલ છે. અમે લોકે એની શોધખોળ કરતાં કરતાં વિદ્યાના પ્રભાવથી એ જંગલમાં ગયા કે જ્યાં કુમાર તરસથી પીડાઈ રહ્યા હતા તેમને આંબાના વૃક્ષ નીચે બેસાડી આપ પાણી લેવા ગયા ત્યારે અમે ત્યાંથી તેમનું હરણ કર્યું અને અહીં ભુવનભ નુની પાસે લઈ આવેલ છીએ. ભુવનભાનુને કુમારના આગમનથી ઘણેજ હર્ષ થયો છે. એણે કુમારને ખૂબ સત્કાર કર્યો અને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૦
Page #223
--------------------------------------------------------------------------
________________
પેાતાની અન્ત પુત્રીચાના વિવાહ તેની સાથે કરવાને વિચાર પણ જાહેર કરી દીધા પરંતુ કુમાર તરફથી તે વાતની સ્વીકૃતીને અભિપ્રાય હજુ સુધી એ કાણે નથી મળ્યા કે, તેઓ આપના વિયોગથી ખૂબજ દુઃખી બની રહ્યા છે. આપના વગર તેઓ આ વિષયમાં બિલકુલ મૌન છે. જયારે ભુવનભાનુને આ વાત જાણવામાં આવી કે, મિત્ર વગર તે દુઃખિત છે, અને પોતાની સંમતિ આપવામાં તે અસમય છે ત્યારે તેમણે આપની તપાસ કરવા માટે અમે બન્નેને ફરીથી આજ્ઞા કરી અને કહ્યુ કે, તમાને યાંથી વિમળખાધ મળે તેને તુંજ અહીં લઇ આવેા. સ્વમીની આજ્ઞા મેળવીને અમા બન્ને આપની તપાસ કરવા માટે ચાલ્યા અને તપાસ કરતાં કરતાં જેમ નાશ પામેલ ધનની પ્રાપ્તિ થાય તેમ ખૂબ સૌભાગ્યથી આપની પ્રાપ્તી થયેલ છે જેથી આપ અમારી સાથે ઉતાવળથી ચાલવાની કૃપા કરી.
આ પ્રકારનાં તે બન્ને વિધાધરાનાં વચને ને સાંભળીને વિમળષેધ અપરાજીત્ત કુમારનાં દર્શનની ઉત્કંઠાથી ઉત્કંઠિત થઇને તેમની સાથે ચાલી નીકળ્યો અને કુમ રની પાસે આવી પહુંચ્યા. આ પ્રમાણે છુટા પડેલામિત્રના મળવાથી કુમારે તે બન્ને વિધાધર કન્યાઓ સાથે પોતાનાં લગ્ન કરી લીધાં. વિવાહ થઈ ગયા માદ કુમારે કેટલાક દિવસ સુધી ત્યાં રોકાયા
પેાતાના મિત્રની સાથે પછીથી ચાલીને તે શ્રીસદ્મપુર આવી પહાચ્યા. સૂ કાન્ત વિદ્યાધર દ્વારા અપાયેલ મણી મૂત્રીકાએના પ્રભાવથી તેની ત્યાં દરેક ઈચ્છાએ સફળ થવા લાગી કાઇ પણ જાતના ઠાઠમાઠેની તેને કમી રહી નહીં.
એક દિવસની વાત છે કે, જ્યારે એ નગરમાં એકદમ કાલાહલ મચી ગયા તેને સાંભળીને અપરાજીત કુમારે વિમળાધને પૂછ્યું—આ મહા કાલ'હુલ શામાટે થઈ રહેવ છે ? વિમળએધે અપરાજીતના એ પ્રશ્નના સમાધાન નિમિત્તે જનતાના મુખેથી સઘળા વૃત્તાંત જાણીને અપરાજીત કુમારને આ પ્રમાણે કહ્યું- નગરમાં સુપ્રભુ નામના એક રાજા રહે છે તેને છળકપટથી કાઈએ છરી મારીને ઘાયલ કરી દીધેલ છે. આ વાતથી સધળા નાગરીકે કરૂણૢ આક્રંદ કરી રહેલ છે. જેને આ કાલાહલ સ ́ભળાઈ રહેલ છે. આ વાત સાંભળીને અપરાજીત કુમારના મનમાં એક પ્રકારની ચાટ લાગી ગઈ કે, વાત તે ઠીક છે, જે સજ્જન હેાય છે તે પારકનું દુઃખ જોઇને સ્વયં દુખિત થાય છે રાજાના અનેક પ્રકારથી ઉપચાર કરવામાં આળ્યે, પરંતુ સંભળાય છે કે, તેને હજી સુધી કાંઇ લાલ થયેલ નથી. રાજાને એવા કાઇ ચૈગ્ય પુત્ર પણ નથી કે, જે રાજ્યભાર સાંભાળી શકે. આ કારણને લઈને સઘળાને ભારે ચિંતા થઇ રહેલ છે. આ પ્રમાણે કહીને તેણે અપર જીત કુમાને એ પણ કહ્યું કે, જયારે મત્રીગણ આ ચિંતાથી વ્યથિત થઈ રહેલ છે ત્યારે કામલતા નામની કાઇ એક દાસીએ કહ્યું કે, કેઈ એક વિદેશી પુરૂષ પેાતાના મિત્ર સાથે અહીં આવેલ છે તે વેપાર ધધા કાંઇ કરતા નથી તેા પણ આનંદની સાથે પોતાના સમય વીતાવે છે. આથી એવું જાણવા મળે છે કે, તેની પાસે એવી કાઇ ઔષધી હાવી જોઈએ કે, જે તેની દરેક આવશ્યકતાને પુરી કરે છે. આ પ્રકારના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૧
Page #224
--------------------------------------------------------------------------
________________
કામલતાનાં વચનો સાળીને મંત્રીગણ અપરાજીત કુમાર પાસે આવ્યા અને તેને ઘણાજ સન્માનની સાથે મૂછિત બનેલા રાજાની પાસે લઈ ગયા. જઈને કુમારે જ્યારે રાજાની આ સ્થિતિ જોઈ ત્યારે તેના ઉપર તેને ખૂબ દયા આવી ગઈ. એ સમયે પિતાના મિત્ર વિમળબે ધની પાસેથી તે બને મણીમૂલિકાઓને લઈને તથા તેને પાણીમાં ઘસીને તે સુપ્રભ રાજાના ઘાવ ઉપર તેને લેપ કરી દીધા. લેપ થતાં જ રાજાની મૂછ દૂર થઈ ગઈ. અને તેને પિતાની તબીયત સ્વસ્થ લાગવા માંડી.
જાની તબીયત સ્વસ્થ થતાં જ અપરાજીત કુમારને પૂછયું.-અકાર બંધુ! આપ અમારા શુભઉદયથી અહીં આવ્યા છે જેથી અમને “કયા કુળને આપે આપના જન્મથી અલંકૃત કરેલ છે. આ વાત બતાવીને અમારાપર અનુગ્રહ કરો. તથા એવો કો દેશ છે કે, જે આપના જન્મથી ધન્ય બનેલ છે, તથા એવી કઈ અભાગિણી નગરી છે કે, જેને આપના વિરહથી ઉત્પન્ન થતા દુઃખનો અનુભવ કરે પડે છે? કયા એવા ભાગ્યશાળી પિતા છે કે, જેમની ગોદને આપની બાલચિત કીડાઓથી અલંકૃત કરી છે? એવી કઈ પવિત્ર માતા છે, કે, જેણે આપના જેવા ભાગ્યશાળી પુત્રને જન્મ આપીને પુત્રવાળી સ્ત્રિયોની વચ્ચે પોતાનું મુખ્ય આસન જમાવ્યું છે. ? આ સઘળે વૃત્તાંત અમને બતાવીને ઈંતેજાર બનેલ મારા અંતઃકરણને હર્ષિત કરે. રાજને આ પ્રકારે પિતાને પરિચય જાણવાની ઈચ્છાવાળા જોઈને કુમારે તે કાંઈ કહ્યું નહીં પરંતુ કુમારના મિત્ર વિમળધે રાજાની ઉત્કંઠા શાંત કરવા માટે કુમારના સઘળા વૃત્તાંત સહિત પરિચય આપ્યો. કુમારનો પરિચય પામીને સુપ્રભ રાજા ખૂબ આનંદિત થયા તથા કહેવા લાગ્યા કે, અરે ! તમે તે મારા મિત્રના પુત્ર છે. ઠીક થયું કે તમે અહીં આવ્યા. આવું કહીને તે રાજાએ બહુ માન સાથે તેના મિત્ર સહિત રાજભવનમાં લઈ ગયા અને કોઈ શુભ મુહૂર્ત જોઈને પિતાની રંભા નામની પુત્રી સાથે તેનાં લગ્ન કરી દીધાં વિવાહિત થયા બાદ કુમાર થોડા દિવસો ત્યાં રહ્યા કેટલાક સમય વીત્યા પછી તેઓ પોતાના મિત્ર સાથે ત્યાંથી ચાલી નીકળ્યાં.
ચાલતાં ચાલતાં કુંદનપુરના બગીચામાં આવી પહોંચ્યા ત્યાં તેમને કેવળ ભગવાનનાં દર્શન થયાં, પછી શું હતું-દર્શન કરીને કુમારને ઘણે આનંદ થયે. એમના શ્રીમુખથી ધર્મની દેશના સાંભળીને એમના આનંદની સીમા ન રહી. જ્યારે કેવળી ભગવાનની ધર્મદેશના સમાપ્ત થઈ ત્યારે ઘણા જ વિનયની સાથે હાથ જોડીને તેમને પ્રશ્ન કર્યો–હે ભદન્ત! હું ભવ્ય છું અથવા અભવ્ય છું ? કુમારના આ પ્રશ્નને સાંભળીને ભગવાને કહ્યું કે, હે દેવાનુપ્રિય! તમે ભવ્ય છે. આજથી પાંચમા ભાવમાં તો વાસ સ્થાનનું આરાધન કરીને આ ભસ્તક્ષેત્રમાં બાવીસમાં તીર્થકર થશે. તથા આ વિમળબોધ મિત્ર તમારા ગણધર થશે. આ પ્રકારનાં કેવળ ભગવાનનાં આનંદ પ્રદાન કરવાવાળાં વચનોને સાંભળીને કુમાર મિત્ર સહિત વીસ સ્થાન આરાધના કરતાં કરતાં એજ નગરમાં રહ્યા. એક દિવસની વાત છે કે,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૨
Page #225
--------------------------------------------------------------------------
________________
ત્યાંથી મિત્રની સાથે કુમાર ઘુમવાના ઈરાદાથી પ્રેરાઈને દર્શનીય પદાર્થોને જોતા જોતા દેશ દેશમાં ફરવા લાગ્યા.
એ સમયે એક જનાનંદ નામનું નગર હતું નગરનું જેવું નામ હતું એવું એનું કામ હતું. ત્યાંની દરેક વ્યકિત આનંદ આનંદમાં મગ્ન રહેતી હતી ત્યાંના રાજાનું નામ જીતશત્રુ હતું જેની રાણીનું નામ ધારિણી હતું. દેવકથી ચવીને રનવતીને જીવ એ ધારણી રાણીની કુખેથી પુત્રી રૂપે અવતરિત થયે. જ્યારે નવ મહીના અને સાડા સાત દિવસ પૂરા થયા ત્યારે ધારિણીએ પુત્રી રત્નને જન્મ આપે. માતા પિતાએ તેનું નામ પ્રોતિમતી રાખ્યું. પ્રીતિમતી ધીરે ધીરે મોટી થતાં સર્વ કળાઓમાં એવી કુશળ થઈ ગઈ કે, તેની આગળ પંડિત જનની કઈ ગણના રહી નહીં. આ પ્રકારે પિતાની કન્યાને જોઈને જીતશત્ર રાજાએ એક સ્વયંવર મંડપ તુર્તજ તિયાર કરાવ્યા. જેને ચતુર ચિતારાઓએ ખૂબ સુંદર રીતે ચિત્રિત કર્યો હતો. ખૂબ સુંદર એવા મંથી તેને સુશોભિત કર્યો. આમંત્રણ મળતાં આ મંડપમાં સઘળા રાજાઓ અને એમના કુમારો યથાયોગ્ય સમયે આવી પહોચ્યા જે કઈ ન આવ્યું હોય તે તે આ અપરાજીત કુમારના પિતા હરીનંદી હતા. કારણ કે, તેમને પિતાના પુત્રના વિયોગનું દુઃખ ખૂબ હતું અને એ વિચારથી તેઓ ખૂબ દુઃખિત રહેતા હતા. આથી તેઓએ બહાર આવવા જવાનું પણ છોડી દીધું હતું. જ્યારે સઘળા રાજાઓ અને રાજકુમારે પિતપતાના સ્થાને ઉપર સારી રીતે બેઠેલ હતા એ સમયે અપરાજીત કુમાર પિતાના મિત્રની સાથે આમ તેમ ઘુમતે ઘમતે ભાગ્યવશાત ત્યાં આવી પહોંચે. આવીને તેણે વિચાર કર્યો કે, આ વેશમાં તે બધા રાજાઓ મને ઓળખી જશે જેથી બીજો વેશ ધારણ કરી લેવું જોઈએ કે, જેનાથી રાજા લેક મને ઓળખી ન શકે. એ વિચાર કરીને રાજકુમારે ગુટકિાના પ્રભાવથી પિતાને વેશ બદલીને પિતાના મિત્રને સાથે લઇને તે એ સ્વયંવર મંડપમાં જઈ પહોંચ્યા. એટલામાં જ ત્યા સાક્ષાત લક્ષ્મીની માફક પ્રીતિમતી રાજકુમારી વિભૂષિત બનીને પોતાની દાસીઓ અને સખીયેથી ઘેરાયેલી ત્યાં આવી પહોંચી. સાથમાં રહેલી તેની સખી માલતીએ આવેલા સઘળા રાજાઓને પિતાની આંગળીના ઇશારાથી બતાવીને પ્રીતિમતીને કહ્યું- સખી! જુઓ! આ જેટલા પણ રાજા રાજકુમાર અને વિદ્ય ધર અહીં આવ્યા છે તે સઘળા આપની સાથે પોતાના લગ્નની અભિલાષાથી અહીં આવેલ છે આ કારણે આમનામાંથી જે આપને યોગ્ય લાગે એના ગળામાં વરમાળા આપોઆ પ્રમાણે જ્યારે માલતીએ રાજકુમારીને કહ્યું એટલે તે એજ સમયે એ રાજાઓની સામે ઉભી રહીને એમને સરસ્વતીની માફક મધુર સ્વરથી પ્રશ્નન કરવા લાગી. એના એ પ્રશ્નને સાંભળીને સઘળા રાજાએ તથા એમના પુત્ર પ્રશ્નનો ઉત્તર આપવામાં પિતાની અસમર્થતા જાણીને લજજાના માર્યા મોટું નીચું કરીને જમીનની તરફ જેવા લાગ્યા અને ચુપ રહ્યા. કેટલાક તે અંદર અંદર આ પ્રમાણે કહેવા લાગ્યા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૩
Page #226
--------------------------------------------------------------------------
________________
કે, ભાઈ! ત્રુઓ તો ખરા કે, તેણીયે જયારે પોતાના અસાધારણ રૂપથી આપણા લાર્કના મનનેં હરણ કરી લીધેલ છે ત્યારે પછી આવી સ્થિતિમાં માપણે તેના પ્રશ્નના ઉત્તર કેવી રીતે આપી શકાય ? જીતશત્રુએ જ્યારે આ બધાને આ પ્રકારે મૌન બેઠેલા જોયા ત્યારે તેણે ચિંતા નિમગ્ન અનીને મનામન એવે વિચાર કર્યો કે, જુએ આ સઘળા રાજા કન્યાને વરવાને માટે આવ્યા છે પરંતુ તેમાં એવા કાઇ પણ નથી જે મારી પુત્રીના પ્રશ્નને ઉત્તર દઇને તેના પતિ થવાને યેાગ્ય બની શર્ક. ત હવે મારી પુત્રીનું શું થશે? શું તે જીવનભર અવિવાહિત રહેશે ? આ પ્રકારના વિચારમાં મગ્ન બનેલ રાજાના વિચારને તેમી પાસે બેઠેલ રાજાના કોઈ મત્રીચે નણી લીધા અને રાજાને કહ્યું. મહારાજ આપ ચિંતા ન કરે. આ ભૂમિ ઉપર અનેક નર રત્ન છે. અ થી આપ એવા પ્રકારની ઘોષણા કરવા કે, જે કાઇ રાજા અથવા રાજપુત્ર અથવા કે। કુલિન વ્યકિત મારી પુત્રીને હવે પછી પરાજીત કરશે તે તેને પતિ થશે. પ્રધાનના આ પ્રકારની વાતના સ્વીકાર કરીને જીતશત્રુ રાજાએ તેજ સમયે ઉપર કહેલી ઘોષણા કરાવી દીધી. આ ઘોષણાને સાંભળતાં જ અપરાજીન કુમાર આગળ આવીને પ્રતિમતીને કહેવા લાગ્યા-તમારે જે પૂછવુ હાય તે પૂછે. અપરાજીત કુમારને બીજા વેષમાં જોઇને પણ પ્રીતિમતીનું મન પૂર્વભવની પ્રીતિના કારણથી તેમનામાં અનુરકત થઇ ગયું. આન ંદિત ખતીને તેણે અપરાજીતને પ્રશ્ન કર્યો. અપરાજીતે એના પ્રત્યેક પ્રશ્નોના યથાવત્ ઉત્તર આપીને એ કન્યાને ચકિત કરીને સર્વથા નિરૂત્તર બનાવી દીધી. આ પ્રકારે અપરાજીત કુમારથી પરાજીત થઈને પ્રીતિમતીએ ઘણાજ આનંદની સાથે અપરાજીત કુમારના ગળામાં વરમાળા નાખી દીધી. અપરાજીત કુમારના ગળામાં વરમાળા નખાયેલી જોઈને ત્યાં આવેલા સઘળાં રાજાએ આ પ્રમાણે અંદરા અંદર વાતચીત કરવા લાગ્યા. જીએ આ કેટલા આત્મની વાત છે કે, આપણે ક્ષત્રિયા હૈાવા છતાં પણ આ કન્યાએ તેના ગળામાં વરમાળા નાખી છે. ખેર એની ચિંતા નથી. હવે જોવું છે કે માપણી હજરીમાં આ કન્યા તેને કેમ પરણે છે ? આવે વિચાર કરીને તેમણે એવે નિશ્ચય કરી લીધે કે, પહેલાં આ વ્યકિતને મારી નાખવામાં આવે અને પછીથી રાજકુમારી પ્રીતિમતીનું બળપૂર્વક હરણ કરી લેવામાં આવે. જ્યારે આ વિચાર તે લેકાએ આપસ આપસમાં એક મતથી નિશ્ચિત કર્યા ત્યારે સઘળા રાજાઆએ કુમારને મારવાના માટે પોતપાત્તાના સનિકાને સજ્જીત થઇ જવાના આદેશ આપ્યા જયારે સૈનિકો સજ્જ થઈને યુદ્ધ કરવાને માટે અપરાજીત રાજકુમારની સમક્ષ ખડા થઇ ગયા ત્યારે કુમારે તે સઘળાને ક્ષણમાત્રમાં હરાવી દીધા. કુમારનું આ પ્રકારનું અજેય અને અતુલ પરાક્રમ જોઇને કુમારના મામા સેામપ્રલે તિલક વગેરેથી તેના પરિચય પામીને કહ્યુંહે ભાણેજ! ઘણા દિવસે બાદ તુ આજે મળ્યા છે. સેામપ્રભના મુખથી કુમારને પરિચય પામીને રાજાએ યુદ્ધથી નિવૃત્ત બની ગયા. આ પ્રમાણે વાદમાં પ્રીતિમતીથી અને યુદ્ધમાં અપરાજીત કુમારથી હાર પામેલા એ સઘળા રાજાએ લજ્જીત થઇને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૪
Page #227
--------------------------------------------------------------------------
________________
પિતપોતાની રાજધાની તરફ ચાલી નીકળ્યા. જ્યારે બધા ચાલ્યા ગયા ત્યારે ગુટીકાના પ્રભાવથી પિતાના મૂળ સ્વરૂપને પ્રગટ કરીને બધાને હર્ષિત કરી દીધા શુભ મુહૂર્ત આવતાં પ્રીતિમતીના માતા પિતાએ પ્રીતિમતીને વિવાહ અપરાજીત કુમારની સાથે કરીને પુત્રીની સાથેનું પોતાનું ઉત્તરદાયિત્વ સંપૂર્ણ રીતે શાંતિની સાથે નિભાવ્યું, લગ્નથી જોડાયા પછી કુમાર અને પ્રીતિમતી બનેએ વીસ સ્થાનેની ફરી ફરીથી આરાધના કરતાં કરતાં પિતાના મિત્રની સાથે ત્યાં રહ્યા. હરીનંદી રાજાને જ્યારે અપરાજીત કુમારનું સઘળું વૃત્તાંત યથાવત જાણવા મળ્યું ત્યારે અપરાજીત કુમારની પાસે પોતાના એક દૂતને મોકલ્યો. અપરાજીત કુમારની પાસે આવીને તે રાજકુમારે પૂછતાં માતા પિતાના કુશળ સમાચાર પ્રગટ કરતાં કહ્યું–કુમાર! શું કહું દેહ ધારણ પુરતાં આપનાં માતા પિતા કુશળ છે. જ્યારથી આપ ઘેરથી નિકળી ગયા છે ત્યારથી તેમની આંખો રાત દિવસ આપના આગમનની પ્રતીક્ષામાં એકટક બની રહેલ છે આપને વૃત્તાંત સાંભળીને તેમણે મને એ માટે આપની પાસે મોકલેલ છે કે, હું આપને અહીંથી તેમની પાસે લઈ જાઉં. આથી આપ શીધ્ર આપની રાજધાનીમાં મારી સાથે પાછા ફરે. દૂતની પાસેથી માતા પિતાની આવી પરિસ્થિતિથી પરિચિત બનતાં કુમારના ચિત્તમાં તેમનાં દર્શન કરવાની ઉત્કંઠા તીવ્ર બની. કુમારે સમય લઈને પિતાના વતનમાં જવાની ધર પાસેથી આજ્ઞા માગી. સસરાએ પ્રસન્ન થઈને તેને જવાની આજ્ઞા આપી ત્યારે તે પ્રીતિમતીને સાથે લઈને પિતાના મિત્રની સાથે ચાલ્યા અને ઝડપથી પિતાના નગરમાં પહોંચ્યા કુમારના આગમનના સમાચારે માતા પિતાના હૃદયને આનંદમાં ફુલાવી દીધું. આવતાં જ કુમારે માતાના ચરણોમાં પિતાનું મસ્તક નમાવ્યું. ચરણોમાં પડેલા પોતાના પ્રાણપ્રિય પુત્રને બને હાથથી ઉઠાવીને પિતાએ છાતીએ લગાડીને ગાઢ આલીંગન આપી તેના મસ્તક ઉપર હાથ ફેરવ્યો અને આસુથી તેને અભિષેક કર્યો જ્યારે કુમારે માન ના પવિત્ર ચરણમાં નમન કર્યું. ત્યારે માતાએ પણ તેને એજ પ્રમાણે ઉઠાડીને પોતાની છાતી સાથે લગાડી લીધા. અને મસ્તક ઉપર હાથ ફેરવ્યો. પ્રીતિમતીએ પણ પે તાના સાસુ સસરાને વંદન કર્યું પછી માતા પિતાએ વિમળબોધ પાસેથી કુમારને સઘળે વૃત્તાંત સાંભળ્યો. આ સાંભળીને તેમની છાતી ભારે આનંદથી ફૂલાઈ. એટલામાં જે જે રાજાની પુત્રી સાથે કુમારના લગ્ન થયેલ હતા તે બધા રાજાએ પિતાની પુત્રીઓને લઈને ઠાઠમાઠથી સિંહપુર આવી પહોંચ્યા. કેટલાક દિવસ સુધી એ સઘળા સબંધીજનો સમુદાય રૂપમાં રોકાયા. રાજા હરીનંદીએ સઘળાને યાચિત આદર સત્કાર કર્યો. આ પછી સઘળા રાજાઓ પોતપોતાના નગરની તરફ વીદાય થયા.
એક દિવસ હરીનંદી રાજાના દિલમાં પિતાનું કલ્યાણ કરવાની ભાવના જાગૃત થઈ અને જ્યારે એ દઢતર બની ગઈ ત્યારે તેમણે અપરાજીત કુમાર રાજ્યગાદિ ઉપર સ્થાપિત કરીને પ્રીયદર્શના પત્નિની સાથે સુવતાચાર્યની પાસે દીક્ષા અંગિકાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૫
Page #228
--------------------------------------------------------------------------
________________
કરી લીધી અને ગીતાર્થ થઈને તેઓ અંતમા પ્રિયદર્શન સાથે અનશન કરીને સિદ્ધ ગતિને પામ્યા
અપરાજીત કુમાર રાજા બનીને પિતાની પત્નીની સાથે વીસ સ્થાનેની આરાધના કરતા કરતાં પોતાની પ્રજનું સારી રીતે પાલન કરવા લાગ્યા. આ પ્રમાણે પ્રજા પાલનની વ્યવસ્થા કરતાં કરતાં તેમનાં ઘણાં વર્ષો વ્યતીત થયાં.
એક દિવસની વાત છે કે, જ્યારે તેઓ ઉધાનમાં ગયેલ હતા ત્યારે તેમની દૃષ્ટિ એક ઇભ્ય-શ્રેષ્ટિ પુત્રના ઉપર પડી. એષ્ટિપુત્રનું સૌંદર્ય એટલું અધિક હતું કે, તેની સામે કામદેવનું સૌંદર્ય પણ ફીકું લાગે. એની સાથે એના ઘણા મિત્રે અને પત્નીઓ હતી. ગાનતાનમાં મસ્ત બનીને એ આ સમયે ત્યાં કેટલાએ માગ નારાઓને દાન આપી રહેલ હતો. આ પ્રમાણે એને જોઈને અપરાજીત કુમારે પિતાના સેવકને પૂછયું–આ કેણ છે? સેવકએ કહ્યુ-મહારાજ ! આ આપણા ના રના શેઠ સમુદ્રપાળનો પુત્ર છે અને એનું નામ અનંગદેવ છે. સેવકે તરફથી હકીકત મેળવીને અપરાજીતે વિચાર કર્યો-ધન્ય છે મારા આ રાજ્યને કે જેની અંદર ખૂબજ ધનવાન ઉદાર વણિકજનો વસે છે. આ પ્રકારને વિચાર કરીને અપરાજીત રાજા ત્યાંથી પાછા ફરી પિતાના મહેલમાં પહોંચ્યા. બીજા દિવસની વાત છે કે, અપરાજીત રાજાએ મનુષ્યના ખંભા ઉપર ઉપાડીને લઈ જવાતા એક મુરદને જોયું. તે જોઈને સેવકોને પૂછયું-આજે આ કોણ મરી ગયું છે? સેવકોએ કહ્યું–સ્વામિન ! કાલે આપે બગીચામાં જે અનંગદેવને જોયેલ હતું તે શેઠનો પુત્ર ઋગિના રેગથી આજે મરી ગયેલ છે. આ વૃત્તાંતને સાંભળી અપરાજીત રાજાએ વિચાર કર્યો કે, અહે! સંસાર કેટલો અસ્થિર છે. જેને કાલે બગીચામાં મોજમજા ઉડાવતાં જોયેલ હતો તે આજે કાળને કોળી બની આ સંસારથી કુચ કરી ગયેલ છે. સાચું છે, આ સંસારમાં જે કાંઈ છે તે સંધ્યાના રંગની માફક ક્ષણભંગુર છે. આ પ્રકારના વિચારમાં મગ્ન બનેલા અપરછત રાખના દિલમાં સંસારથી પરમ વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયે. આ સમયે કુડપુરમાં પહેલાં જોયેલા કઈ એક કેવલીભગવાનની દ્રષ્ટિમાં અપરાજીત રાજાને સંસારથી પરમ વૈરાગ્ય જાગેલ છે તેવું જણાયું આથી તેઓ ત્યાંથી સિંહપુર અ ન્યા. અપરાજીત રાજાએ જ્યારે તેમના આગમનને સમાચાર સાંભળ્યા તે તે પ્રીતિમતી અને વિમળબંધ મિત્રની સાથે તેમને વંદના કરવા માટે ગયા. ત્યાં તેમણે કેવળી ભગવાન તરફથી અપાયેલ ધર્મદેશનાનું પાન કર્યું વૈરાગ્ય તે પહેલાંથી જાગૃત થઈ ગયેલ હતું જ. એ કેવળીની સામીપ્યમાં વધી ગયે. આથી અપરાજીત રાજાએ પિતાના વિધમિત્ર પુત્રને રાજગાદી સુપ્રત કરી પ્રતિમતી અને વિમળબંધ મિત્રની સાથે કેવળી ભગવાનની પાસે દીક્ષા ધારણ કરી લીધી. ઘણા કાળ સુધી એ ત્રણેએ ખૂબ તપસ્યા કરી અને સ્થાનકવાસીપણાના વીસ બેલેનું આરાધન કર્યું. અંતમાં અનશન કરીને પ્રાણોને પરિત્યાગ કરી એ ત્રણે અગ્યારમા દેવલોકમાં ઈદ્રના સમાન દેવપર્યાયમાં ઉત્પન થયા.
છે “આ પાંચમ અને છઠો ભવ છે. !
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૬
Page #229
--------------------------------------------------------------------------
________________
હવે તેમને મનુષ્ય અને દેવરૂપનો સાતમ અને આઠમો ભવ આ પ્રમાણે છે –
આ ભારતક્ષેત્રની અંદ૨ હસ્તિનાપુર નામનું એક નગર છે તેમાં શ્રીષેણ નામના રાજાનું રાજ્ય હતું તેમની રાણીનું નામ શ્રીમતિ હતું, એક સમયે જ્યારે દૂધના ફિણના જેવી સુકમળ શૈયા ઉપર એ રાણી સૂતેલ હતી ત્યારે તેણુએ સ્વપ્નામાં શંખના જેવું ઉજવળ પૂર્ણ ચંદ્રમંડળ જોયું. એવે વખતે અગ્યારમા દેવલોકમાથી ચવીને અપરાજીત કુમારને જીવ તેના ગર્ભમાં અવતરિત થયે. ગર્ભને સમય જ્યારે પરિપૂર્ણ થયા ત્યારે પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રના જેવા પુત્રને તેણે જન્મ આપે. સ્વપ્નમાં ઉજજવળ ચંદ્રમંડળને જોવાથી માતાપિતાએ બાળકનું નામ રાંખ રાખ્યું. શંખકુમાર પાંચ ધાત્રીથી લાલન પાલન થતાં વધવા લાગ્યા. જે પ્રકારે વાદળ સમુદ્રના જળને ગ્રહણ કરે છે તેજ પ્રમાણે શંખકુમારે ગુરૂજનોની પાસેથી અનેક કળાઓને ગ્રહણ કરી લીધી. વિમળબેધને જીવ પણ સ્વર્ગથી ચવીને શ્રાણ રાજાના મંત્રી ગુણનિધિને ત્યાં મતિપ્રમ નામના પુત્રરૂપે અવતરિત થયે, પૂર્વભવના સંસ્કારના કારણે એ બનેને મિત્રાચારી થઈ આ બનનેએ સાથે સાથે તરૂણ વયને પ્રાપ્ત કરી. એક સમ યની વાત છે કે, શ્રીષેણ રાજાની પાસે આવીને દેશ નિવાસીઓએ પ્રાર્થના કરી કે, હે સ્વામિન! આપના રાજયની સીમાની પાસે રહેલા પર્વત ઉપર એક મહાન દુગમ દુર્ગ છે તેની અંદર સમરકેતુ નામને એક પલીપતિ રહે છે. તે અમને રાત દિવસ દુઃખી કરે છે, લુંટે છે. મારે છે. અને તેના મનમાં આવે તે રીતે અમને દુઃખી કરવામાં કસર રાખતા નથી. જેથી અમારી પ્રાર્થના છે કે, તેનાથી અમારું રક્ષણ કરે. પ્રજાજનોની આવી દુઃખભરી કથા સાંભળીને શ્રી રાજ રનિકને સજજીત કરીને તેને હાથ કરવા માટે પિતે જ જવા માટે તૈયાર થયા. પિતાની આ આ પ્રમાણેની તૈયારીને સાંભળીને અપરાજીત કુમારના જીવ શંખે આવીને તેમને પ્રાર્થના કરી તાત ! સપના બચ્ચાને હાથ કરવા માટે જેમ ગરૂડનું પ્રયાણ શોભારૂપ નથી તે જ પ્રમાણે પલીપતિને હાથ કરવા માટે આપનું પ્રયાણ ઉચિત લાગતું નથી જેથી આપ મને આજ્ઞા કરો તે હું જાઉં. આ પ્રકારનાં શંખકુમારનાં વિનય ભરેલાં વચનને સાંભળીને શ્રીષેણ રાજાએ પિતાનું જવાનું બંધ કરી દીધું, અને કુમારને જવાની આજ્ઞા આપી. પિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને શંખકુમારે સૈન્યને સજજીત કરીને પલીપતિને પરાજ્ય કરવા માટે પ્રસ્થાન કર્યું. આ બાજુ પલીપતિએ જ્યારે પિતાના ઉપર કુમાર આક્રમણ કરવા આવી રહેલ હેવાની વાતને સાંભળી તે તરતજ તે ત્યાંથી નીકળીને પિતાના અનુચરોની સાથે કોઈ પર્વતની ગુફામાં જઈને છુપાઈ ગયે, યુદ્ધ કળામાં કુશળ કુમાર પણ જ્યારે દુર્ગમાં પલ્લી પતિની સાથે મુકાબલે ન થયો ત્યારે કોઈ સામંતને કેટલાક સૈનિકે સાથે તે દુર્ગમાં રાખીને બાકીના સૈન્યની સાથે નજીકની નીકુંજમાં છુપાઇ ગયો. છલ વિદ્યામાં ચતુર પહલી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૭
Page #230
--------------------------------------------------------------------------
________________
પતિએ જ્યારે પરિજનોને સાથે લઈને દુને રોકવાનો પ્રયાસ કર્યો છે, એટલા માં કુમારે પાછળથી પિતાના પ્રબળ સૈન્યને સાથે આવીને તેને ઘેરી લીધા એક તરફ સામતના સૈન્યથી તથા બીજી તરફથી કુમારના સૈન્યથી ઘેરાઈ ગયેલ પલ્લી પતિ પિતાના સાથીની સાથે પિતાના પરાજ્યની સૂચના નિમિત્ત ગળામાં કુવાડાને ધારણ કરી કુમારના શરણે આવી ગયે. અને હાથ જોડીને તેમને કહેવા લાગ્યો કે, હે કુમાર ! આપે આપની બુદ્ધિની ચતુરાઈથી મારૂં માયાવી પણું સર્વથા વ્યર્થ બનાવી દીધેલ છે. આપને તેના માટે ધન્યવાદ છે. આજથી હું આપને દાસભાવ અંગીકાર દરૂં છું. મારી પાસે જે કાંઇ ચર અચર સંપત્તિ છે તે આપની છે આપ તેને સ્વીકાર કરે અને મને જીવતદાન આપી ઉપકાર કરે. આપની આથી મારા ઉપર મહાન કૃપા થશે. પત્ની પતિની આ પ્રકારની દીનતા જોઈને કુમારે એના હાથે જેના
જેના દ્રવ્યનું હરણ કરવામાં આવેલ હતું તે બધાને એ અપાવી દઈને પલ્લી પતિને પિતાની સાથે લઈને પિતાના નગર તરફ પ્રસ્થાન કર્યું. રાત્રિ થતાં કઈ એક સ્થાન ઉપર તેઓએ પડાવ રાખેલ હતું. અને રાત્રે કુમાર જ્યાં સુવાને વિચાર કરે એટલામાં તેના કાને કોઈને રેવાને દયાજનક અવાજ અથડાયો. આવી રહેલા અવાજ તરફ લક્ષ રાખીને કુમાર ત્યાંથી નીકળીને આગળ વધ્યા ત્યારે તેણે ત્યાં એવું જોયું કે, એક અધવૃદ્ધ સ્ત્રી રેતી હતી. તેની પાસે જઈને કુમારે પૂછયું કે, માતા તમે શા માટે રૂઓ છે.? કુમારની વાત સાંભળીને તેણે કહ્યું –
હે પુત્ર! અંગદેશમાં ચંપા નામની એક નગરી છે ત્યાં છતારી નામનો એક રાજા રહે છે. તેની રાણીનું નામ કીતિમતી છે. તેનાથી ઉત્પન્ન થયેલી એક પુત્રી છે જેનું નામ યશોમતી છે. તેણીએ ક્રમશઃ બધી કળાઓને અભ્યાસ કરી લીધે છે. અને જ્યારે તેણે યુવાવસ્થાને પ્રાપ્ત કરી ત્યારે તેના માતાપિતાએ તેનો વિવાહ કરવાનો વિચાર કર્યો પરંતુ તેને ગ્ય વર ન મળ્યો. એક દિવસ અચાનક થશેમતીએ કેઈના મોઢેથી આ વાત સાંભળી કે, “શંખ આ સમયે સઘળા ગુણોની ખાણ છે” તે દિવસથી તેનું ચિત્ત શંખના ગુણોથી ભરાઈ ગયું છે. અને તેણીએ મનથી એ નિશ્ચય કરી લીધું છે કે, શંખજ મારા યેગ્ય પતિ છે. જેથી તે માના જીવનના એક માત્ર આધારરૂપ બની શકશે. જયારે યમતીના માતાપિતાએ તેના આ પ્રકારના નિશ્ચયને જાણ્યો ત્યારે તે ઘણાં જ ખુશી થયાં. એક દિવસની વાત છે કે, મણિશેખર નામના કોઈ વિદ્યાધરે જીતારી રાજા પાસે યશોમતીની યાચના કરી ત્યારે તારી રાજાએ તેને કહ્યું કે, કન્યાનું મન શંખકુમાર સિવાય કોઈનામાં નથી. રાજાનું આ પ્રકારનું વચન સાંભળીને મણિશેખર એ સમયે પાછો ચાલ્યા ગયે. તેણે તક મેળવીને મારી સાથે યશોમતીનું હરણ કર્યું અને હું તે યામીની ધાવ માતા છું. શું કહી શકાય. રાગી વ્યકિતઓને આગ્રહ કુગ્રહની માફક ખરેખર અસાધ્ય જ થતું હોય છે. એ મને અહીં રોતી મૂકીને ન માલુમ તેણીને લઈને કયાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૮
Page #231
--------------------------------------------------------------------------
________________
""
ચાલી ગયેલ છે. પરંતુ મને લાગે છે કે, તે કાઇ પવ ત ઉપર જ લઇ ગયેલ હશે. હું જે રાઇ રહી છું તેનુ કારણ એટલું જ છે કે, એ બિચારી યશેામતી આ સમયે કેવી દશામાં મૂકાયેલ હશે. આજ કારણથી હું. અસાહાય બનીને રાઇ રહી છું. આ પ્રકારનાં એ ધાયમાતાનાં વચનેને સાંભળીને કુમારે કહ્યું-કે તમેા ગભરા નહીં'. ધૈર્ય ધારણ કરે હું જલદીથી તે કન્યાને અહીં લઈ આવું છું. એવું કહીને કુમાર ત્યાંથી ચાલી નીકળ્યે અને રાતભર ચાલીને સવાર થતાં જ તે એક પત પર પહેાંચ્યા. એ પર્વત એ હતા કે જ્યાં પેઢા વિદ્યાધર શે!મતીને લઈને ત્યાં ગયેલ હતા. કુમારે ત્યાં પહે ંચતાં જ દૂરથી એ પ્રકારના શબ્દ સાંભળ્યેા કે, મેં તે મારા પતિ તરીકે શ`ખને જ મારા હૃદયમાં સ્થાપિત કરેલ છે. તું વ્યર્થાંમાં મને અહીં શા માટે લઇ આવેલ છે કુમારે જ્યારે એ શબ્દને સાંભળ્યા કે, તરત જ તે એ શબ્દો જે બાજુથી આવતા હતા તે તરફ ચાલીને એ સ્થળે જઇ પહેાંચ્યા. એ બન્નેએ કુમારને જોયા. જોતાં જ હસીને વિદ્યાધરે યશેામતીને કહ્યું અરે! તું જેને વરવા માગે છે તે કુમાર તારા ભાગ્યથી અહીં આવી પહોંચેલ છે. જો હું તેને અહીંયાં જ તારી આશાની સથે સાથે જ મારીનાખીશ. પછી નિષ્કંટક બનીને હું તને લઈ જઈને તારી સાથે વિવાહ કરીશ. આ પ્રકારનાં વિદ્યાધરનાં વચનાને સાંભળીને શંખકુમારે તેને કહ્યું-અરે મૂઢ ! પેાતાના માઢેથી પે તાની પ્રશ'સા કરવી એ ખરાખર નથી. જો તારામાં શકિત હોય તે સામે આવજા અને મારી સાથે યુદ્ધ કર. આ પ્રકારની પરસ્પર વાતચિત થતાં એ બન્નેનું યુદ્ધ શરૂ થઈ ગયું. મિશેખરે જ્યારે એવુ' જાણ્યુ કે, શ`ખકુમાર સામાન્ય ચેાદ્ધો નથી તેમ એને જીતવા એ સાધારણ વાત નથી. આવા વિચાર કરીને તેણે શ`ખકુમાર ઉપર વિદ્યાધર સબંધી અસ્ત્રો ફેકવાના પ્રારંભ કર્યાં પરંતુ કુમારના પુણ્ય પ્રભાવે વિદ્યાધરનાં એ સઘળાં અસ્ત્રો વિક્લ બન્યાં. આ દુઃખથી મણીશેખર વિદ્યાધર મૂતિ થઈત જમીન ઉપર પટકાઇ પડયા, કુમારે જ્યારે મૂતિ થઇને જમીન ઉપર પડતા વિદ્યાધરને જોયા ત્યારે તેણે તે સમયે શીત ઉપચારથી તેને સ્વસ્થ કરી યુદ્ધ કરવા માટે તૈયાર થવા જણાવ્યું. પરંતુ કુમારને ન જીતી શકાય તેવા બલિષ્ઠ જાણીને મણ,શેખરે ફરીથી યુદ્ધ કરવાનું ઉચિત ન માન્યું. આથી તેણે એ સમયે કુમારને નમન કરી વિનયની સાથે કહ્યુ “મહાબાહુ ! આજ સુધી હું કોઇનાથી પરાસ્ત થયા નથી. પરંતુ આ જીવનમાં મારા માટે આ પ્રથમ જ પ્રસંગ છે કે, આપનાથી મારે હાર ખાવા પડી છે. આથી આપે મારા ઉપર વિજય મેળવીને મને દાસ બનાવી લીધેલ છે. કુમારે વિદ્યાધરની આ વાત સાંભળીને તેને કહ્યું-તમા ગભરાય નહીં હું પણ તમાંરા ઉપર ખૂબ પ્રસન્ન છું. કુમારની પેાતાના ઉપર આ પ્રકારની મમતા જાણીને વિદ્યારે કહ્યું-મહાભાગ વૈતાઢચ પર્યંત ઉપર આ સમયે સુશર્માંચા નામના ખેચર મુનિ સપરિવાર વિચરી રહ્યા છે. આથી આપણે તેમને વંદના કરવા માટે જઇએ. કુમારે વિદ્યાધરનાં એ વચનાનુ બહુમાન કર્યું.. તથા સઘળા ગુણાથી અલંકૃત એવા શખકુમારને જોઇને “મેં મારા મનથી સર્વશ્રેષ્ઠ વરને વરેલ છે ” આવા વિચારાથી યશોમતાને પણ ઘણો જ સ ંતાષ થયા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૧૯
Page #232
--------------------------------------------------------------------------
________________
આ સમયે ત્યાં મણિશેખર વિદ્ય ધરના સેવકે પણ આવી પહોંચ્યા. શંખ મારે એમાંના બે સેવકોને શિબિર (પિતાની સેનાના પડાવ) ઉપર મોકલીને પોતાના સનિકોને હસ્તિનાપુર પહોંચી જવાની સૂચના મોકલી દીધી. તથા પિતાના માતાપિતાને એવા સમાચાર મોકલી આપ્યા કે, હું મારા મિત્રની સાથે આ સમયે મણિશેખર વિદ્યાઘરના નગરમાં જઈ રહ્યો છું તથા કેટલાક વિદ્યાધરને મોકલીને યશોમતીની ધાવ માતાને પણ કુમારે બેલાવી લીધી. આ પ્રકારે ધાવમાતા, યશોમતી અને મણીશેખર વઘાધર એમની સાથે સાથે શંખકુમાર ત્યાંથી ચાલીને વૈતાઢય પર્વત ઉપર જઈ પહેચ્યા. ત્યાં પહોંચીને કુમારે સહુની સાથે સુશર્માચાર્યની વંદના કરી તેમની પાસેથી ધર્મદેશના સાંભળી ત્યાંથી મણિશેખર શંખકુમારની સાથે પિતાના નગરમાં પહોંચે. આ સ્થળે કુમાર ઘણા દિવસો સુધી રહ્યા. ત્યાંના વિદ્યાધરોએ એ અવસરમાં કુમારનાં કુળ. શીલ, વગેરે ઔદાર્ય ગુણેને સારી રીતે જાણી લીધાં જ્યારે બધા વિદ્યાધર કુમારના હરેક પ્રકારના વ્યવહારથી ખૂબ પરિચિત બન્યા ત્યારે તેમણે પિતાની બે પુત્રીને તેમની સાથે વિવાહ કરવાનો વિચાર કર્યો. જ્યારે વિચાર દઢ બની ચૂકી ત્યારે સઘળાએ કુમારને તેમની બે પુત્રીની સાથે વિવાહ કરવાની વિનંતી કરી. બધાના આગ્રહને વશ બનીને કુમારે તેમને કહ્યું ઠીક છે પરંતુ
પહેલાં યશોમતીની સાથે વિવાહ કરીશ અને પછીથી આપ લોકોની કન્યાઓ સાથે. કોઈ એક સમયે સઘળા વિદ્યારે પોતાની બે કન્યાઓને સાથે લઈને ધાત્રી, યશોમતી તથા શંખકુમારની સાથે સાથે અંગદેશમાં આવેલ ચંપાપુરીમાં પહોંચ્યા. છતારી રાજાએ જ્યારે એ જાણ્યું કે મારી પુત્રી યશોમતી શંખકુમારની સાથે તેમજ પિતાની ધાત્રી અને અન્ય વિદ્યાધરની સાથે આવેલ છે ત્યારે તેને ઘણોજ આનંદ થયે. તેણે શુભ મુહૂર્ત જોઈને યશોમતીને સંબંધ શંખકુમારની સાથે કરી દીધો. એ પછી વિદ્યાધરએ પણ પિતાની બે પુત્રીઓનો વિવાહ શંખકુમારની સાથે કર્યો. વિવાહ થઈ જવા પછી કુમાર કેટલાક સમય ત્યાં રહ્યો. પછી ઘરની યાદ આવવાથી તે સઘળાને સાથે લઈને હસ્તિનાપુર પહોંચે. માતાપિતાએ પિત ના પુત્રની આ પ્રકારની વિશિષ્ટ સંપત્તિ અને શભા જોઈ એથી ઘણો જ સંતોષ થયો. કુમારે પિતાની પત્નીની સાથે માતાપિતાના ચરણોમાં વંદન કર્યા. માતાપિતાએ તેમને હાર્દિક આશીર્વાદ આપ્યા. આ પ્રકારે રહેતાં રહેતાં કુમારને સમય ઘણાજ હર્ષની સાથે વીતવા લાગે જયારે શ્રી રાજાએ પુત્રને રાજધુરા સંભાળવામાં સમર્થ જોયો ત્યારે એક દિવસ તેમને રાજતિલક કરી પોતે શ્રીમતી દેવીની સાથે સુકીતિ નામના આચાર્યની પાસે દીક્ષા ધારણ કરી લીધી. ઘણુ કાળ સુધી તપસ્યા કર્યા પછી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું.
આ તરફ રાજ્ય પ્રાપ્ત કરીને કુમારે પિતાની પ્રજાનું પાલન ઘણા કાળ સુધી સારી રીતે કર્યું. એક દિવસની વાત છે કે યમતી પિતાના મહેલની બારીમાં બેસીને બહારનું દૃષ્ય જોઈ રહી હતી એ સમયે તેણે એક મુનિરાજને પિતાના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૦
Page #233
--------------------------------------------------------------------------
________________
ભુવનની પાસેથી ચાલી જતા જોયા. તે મુનિરાજ સમ્યજ્ઞાન અને ચારિત્રના ધારક હતા પ્રકૃતિથી ઉદાર હતા, ગુણૈાથી ખૂબજ ગંભીર હતા, સંસારરૂપી સમુદ્રને જેમણે પાર કરી લીધેલ હતા, જેઓ જગમ કલ્પવૃક્ષના જેવા હતા, લેાકેાત્તર ગુરૂ હતા, ષટ્કાયના પ્રતિપાલક હતા, આથી વાયુકાયની રક્ષા માટે તેમના મુખ ઉપર સદ્દારક સુખવન્નિકા બાંધેલી હતી. ક્ષાન્ત્યાદિક ગુણ્ણાના મહાસાગર હતા. તથા ગરમીના સમય હાવાથી સૂર્યના પ્રચંડ કરણાના સંતાપથી જેમનું શરીર તપી રહ્યું હતુ. અને એ કારણે તરસથી જેમને ઠં તથા હાઠ સુકાઈ રહ્યા હતા. આવા મુનિરાજને મહેલની તરફ ચાલ્યા આવતા જોઈને યજ્ઞેશતિ એજ સમયે મહેલથી નીચે ઉતરી અને પેાતાના પતિદેવ શ ખરાજાને સાથે લઈને મુનિની સામે સાત આઠ પગલાં ચાલીને એ બન્નેએ સવિધિ મુનિરાજને વંદના કરી. પછીથી તે બન્નેએ મુનિરાજની ભકિતથી આત પ્રોત મનીને કહેવા લાગ્યા. નાથ ! આજે આપનું' અમારે ત્યા શુભાગમન થયેલ છે આથી અમે માનીયે છીયે કે, અમારા લેાકેાના પમ સૌભાગ્યથી પુષ્પ વગરનું કલ્પવૃક્ષ જ આજે ક્ળેલ છે. મેઘ વગરના વરસાદ વરસ્યું છે. મરૂભૂમિ ઉપર જાણે આજે કલ્પવૃક્ષ ઉગેલ છે, દરિદ્રના ઘરમાં આજે ઘણી એવી લક્મી આવી પડે છે. હે ભદન્ત ! આપનાં પુનિત દર્શોન કરી અમે લોકો જેમ કેાઈ અમૃત પાનથી પ્રસન્ન થાય છે. એવી રીતે પ્રસન્ન થયેલ છીયે.
હે પાપકિન્! અમારી પ્રાર્થીનાને સ્વીકાર કરી આપ આપના ચરણાની પવિત્ર ધૂળથી અમારા આ ઘરને પવિત્ર કરે. આ પ્રકારે મુનિરાજની સ્તુતિ કરીને તે બન્નેએ આહાર પાણી આપવાની ઇચ્છાથી મુનિરાજને પોતાના રસાઇ ઘર તરફ લઈ ગયા અને ત્યાં લઇ જઇને પરમ ઉત્કૃષ્ટભાવથી એ બન્નેએ એકી સાથે શુદ્ધ એષણીય દ્રાક્ષજળ એ મુનિરાજને આપવા તૈયાર થયા. એટલામાં એજ સમયે પરમાત્કૃષ્ટ રસાયણુ સંપન્ન હાવાથી એ ખન્નેમાં તીર્થંકર નામ કમ એવા વિચાર કરવા લાગ્યા કે, “હું આ સમયે કેના આશ્રય લ” જે પાત્રમાં દ્રાક્ષાજળ હેતુ તે પાત્રને બન્નેએ ઉઠાવ્યુ અને મુનિરાજી વહેારાવવા લાગ્યા. આ વખતે રાણી યશામતિએ વિચાર કર્યો કે, હું રાજા કરતાં મુનિરાજને વધારે લાભ આપુ' તે મને પુણ્યના માટા બંધ થશે. આ પ્રકારના વિચાર કરીને રાણીએ પેાતાના હાથને ઢીલા કરીને અધિક વારાવ્યું. રાજાએ એવા વિચાર કરેલ ન હતે. આથી રાણીને માયાચારી સપન્ન તથા રાજાને અપરિવર્તિત ભાવવાળા જોઇને તી કર નામક્રમ એ રાજાના જ આશ્રય લીધા. અર્થાત રાજાએ એ સમયે તીર્થંકર ગોત્ર ખાંધી લીધું, મુનિરાજ ત્યાંથી યશેામતી અને શુખરાજાથી પ્રતિલ`ભિત ખનીને ચાલ્યા ગયા. આ પછી શ્રીષજી કેવળી વિહાર કરતાં કરતાં હસ્તિનાપુરમાં પધાર્યાં. શંખરાજા તેમને વંદના કરવા માટે ગયા વંદના કરીને શમરાજાએ તેમની પાસેથી માહરૂપી કીચડને ધેાવાવાળી ધમ દેશના સાંભળી તે સાંભળીને મુકિત કલ્પલતાના બીજભૂત પમ વૈરાગ્ય જાગ્યા. આથી શ'ખરાજાએ પોતાના ચંદ્રબિમ્બ નામના પુત્રને રાજ્યગાદિ ઉપર સ્થાપિત કરીને દીક્ષા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૧
Page #234
--------------------------------------------------------------------------
________________
ધારણ કરી લીધી, શંખરાજાનેઈ ક્ષિત જાણીને તેના મિત્ર માતપ્રલે પણ દીક્ષા ધાવણુ કરી લીધી, ચશે!મતીયે પણ સુત્રતા પ્રવૃતિની પાસે દીક્ષા લઇ લીધી, શંખમુનિએ ક્રમશઃ ગીતા અનીને વીસ સ્થાનાનુ કરી ફરીથી સેવન કરી સ્થાનકવાસીપણાની આરાધના કરીને, તથા અભિગ્રહ આદિ દુષ્કર તપ કરીને મતિપ્રભની સાથે અંત સમયમાં એક માસનું અનશન કર્યુ. અને મરીને એ બન્ને અપરાજીત વિમાનમાં જઇને ઉત્પન્ન થયા. તથા યશોમતીએ પણ એક માસનું અનશન કરોને મરણુ કર્યું. તે પણ એ વિમાનમાં ઉત્પન્ન થઈ. આ દેવભવ આઠમા થયા. ૫૮ાા
૫ નવમેા તીર્થંકરભવ આ પ્રકારના છે. ——
શ'ખના જીવે અપરાજીત વિમાનમાં રહેવાની પેતાની તેત્રીસ સાગરની સ્થિતિને ભાગવીને સમાપ્ત કરી ત્યારે તે ત્યાંથી અપરાજીત વિમાનથી ચવીને ભરતક્ષેત્રના અંદર આવેલા દૈયપુર નામના નગરમાં દશાર્ણોના મોટાભાઇ સમુદ્રવિજય રાજાની મગળ સ્વરૂપ રાણી શિવાદેવીની કુક્ષીથી અવતરિત થયા. જ્યારે તે અવતર્યા ત્યારે શિવા દેવીએ ચૌદ સ્વપ્ના જોયાં. ગર્ભાવસ્થાના સમય આનંદ પૂર્વક પૂર્ણ થયે ત્યારે શીયાદેવીએ એક સુકુમાર પુત્રને જન્મ આપ્યા. જયારે કુમારના જન્મ થયા ત્યારે તે સમયે દીકકુમારોએ આવીને પ્રસૂતિ ક્રમ કર્યું. આ તીર્થંકર પ્રભુના જન્મ મહાત્સવને સઘળા ઇન્દ્રોએ આઠ દિવસ સુધી મનાન્યેા. સમુદ્રવિજય રાજાએ પણ પેાતાના નગરમાં મહાન સમારોહની સાથે પુત્ર જન્મના ઉત્સવ ઉજવ્યા. પ્રભુ જ્યારે ગમાં આવેલ હતા ત્યારે માતા શિવાદેવીએ સ્વપ્નમાં અષ્ટિ રત્નમય નેમિનુ નિરીક્ષણ કરેલ હતું અથવા પ્રભુના ગર્ભમાં આવતાં જ સઘળા વિરાધી રાજાએ નમ્ર બની ગયા હતા. આ કારણે માતાપિતાએ ભગવાનનું નામ “અરિષ્ટનેમી” એવુ રાખ્યું. જ્યારે પ્રભુ ધાવમાતાએથી લાલનપાલન થઈને કૅમગ્ર આઠ વર્ષના થયા ત્યારે યોામતીના જીવ અપરાજીત વિમાનથો ચવીને ઉગ્રસેન રાજાની રાષ્ટ્ર ધારિણી દેવીની કૂખેથી અવતરિત થયેા. ગ`ના સમય પૂરા થતાં ધારિણીદેવીએ પુત્રીને જન્મ આપ્યા. માતાપિતાએ તેનું નામ રાજીમતી રાખ્યું. કન્યાએ ક્રમશ: વધતાં વધતાં સઘળી કળાઓમાં વિશેષ નિપુણતા પ્રાપ્ત કરી લીધી. અને તારૂણ્ય વયને પ્રાપ્ત કરી. આ તરફ નેમીપ્રભુ પણ સઘળી કળાઓમાં નિપુણૢતા પ્રાપ્ત કરીને તરૂણ અવ સ્થાએ પહોંચ્યા. જે સમયની આ વાત છે. એ સમયે મથુરા નગરીમાં વસુદેવના પુત્ર કૃષ્ણે જરાસંધની પુત્રી જીવયશાના પતિ ક ંસને મારી નાખ્યા હતા. કારણ કે, તે ક્રોધિત મનીને યદુવંશીયાના નાશ કરવામાં તત્પર બનેલ હતેા. જ્યારે એ સમાચાર યદુવંશીયાને મળ્યા ત્યારે તેએ ભયભીત થઈને પેાતાના કુટુના ષીના કહેવા પ્રમાણે પશ્ચિમ સમુદ્રના ઉપર પહોંચ્યા. ત્યાં શ્રી કૃષ્ણે વૈષ્ણવ દેવની આરાધના કરીને એમની સહાયતાથી ખાર યાજન લાંબીઅને નવ નવયેાજન પહાળી એક પુરીની રચના કરાવી અને તેનુ નામ દ્વારકા રાખમાં આવ્યું. દ્વારકાપુરી જાત્યસ્વમયી હાવાના કારણે એ જોવાવાળાને લંકાની શંકા ઉત્પન્ન કરી દેતી હતી. એમાં ખલદેવ અને કૃષ્ણ આદિ યાદવગણુ નિર્ભય થઈને રહેવા લાગ્યા. અહીંથી કૃષ્ણે પ્રતિ વાસુદેવ જરાસંધને મારવાની ચેાજના તૈયાર કરી. જરાસ ધને મારી કૃષ્ણે ભરતક્ષેત્રના ત્રણ ખડા ઉપર પેાતાનું રાજ્ય સ્થાપિત કર્યું. ભગવાન અરિષ્ટનેમિ જે તરૂણૢ વયવાળા હતા તે આનંદપૂર્વક સમય વ્યતીત કરતા હતા છતાં તેઓ લાગેથી પરાંઢગમુખ ખની રહેલ હતા. uu
ચૈાતિ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૨
Page #235
--------------------------------------------------------------------------
________________
સૂત્રકાર ભગવાનના રૂપ આદિનું વર્ણન કરતાં કહે છે કે, “સો” ઇત્યાદિ અન્વયા ટ્ટિનેમિનામો સો-ષ્ટિનેમિનામા સઃ અરિષ્ટનેમિ નામવાળા તે ભગવાન માધુર્યં ગાંભીય આદિ લક્ષણાયુક્ત સ્વરવાળા હતા. પ્રદ્યુમનૈમષ્ટ દળો -અષ્ટસદ-અક્ષધર્: હાથ પગમાં સાથિયા, વૃષભ, સિંહુ, શ્રીવત્સ, શંખ, ચક્ર, ગજ, અશ્વ, છત્ર, સમૃદ્ર, વગેરે શુભસૂચક એક હજાર આઠ ૧૦૦૮ લક્ષણાને ધારણ કરેલ હતાં. શૌચમો ગૌતમ ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયા હતા.સાવી-TMાજ જેરવિ તેમની કાંન્તી શ્યામ હતી. વારિસદમંયળો--મચંદનનઃ વઋષભ, નારાચ, સંહનનવાળા હતા. ખીલ આકારના હાડકાનું નામ વા છે. પટ્ટાકાર હાડ કાનુ' નામ ઋષભ છે. ઉભયતઃ મટબંધનું નામ નારાચુ છે. તેનાથી શરીરની જે રચના થાય છે તેનું નામ વઋષભ નારાચ સહનન છે પ્રભુનું સંહનન આ વા ઋષભ નારાચ હતું. તથા સમયાંતો સમતુલા સંસ્થાન સમચતુસ્ર હતું. સોયરો શો તેનુ' પેટ માછલીના પેટની જેમ અતિ કોમળ હતું. આ પ્રભુના વિવાહ માટે તેવો હેરાન કૃષ્ણે ઉગ્રસેન પાસે રામનું જળ મળંગારૂ-નાનીમતી ન્યાં ચાખતે તેની રાજીમતી કન્યાની માગણી કરો. ઘાદા
તેરાજીમતી કેવી હતી તેનુ' વર્ણન કરતાં સૂત્રકાર કહે છે-“બસ” ઈત્યાદિ ! અન્વયા—સા ાયવળા–સા રાખવાન્યા રાજાઓમાં શ્રેષ્ઠ એવા એ ઉગ્રસેન રાજાની કન્યા, સુશીલા મુશીલા સુંદર આચારવાળી હતી. વાહ પેળિીચાચ પેક્ષિળી સુ ંદર નેત્રવાળી હતી, સન્મજયંવળસંપન્ના-સર્જરુક્ષળસંપન્ના શ્રિયાના સઘળા ઉત્તમ લક્ષણે થી યુકત હતી. અને વિષ્ણુસોયાળિવ્વા-વિદ્યુત્ સૌમિની ત્રા વિશેષ રૂપથી ચમકવાવાળી વિજળીની માફ્ક સમાન પ્રભાવાળી હતી. મા કેશવે અરિષ્ટનેમિના માટે રાજમતિની યાચના જે રૂપથી કરેલ હતી તે અહીંયા કથરૂપે કહેવામાં આવે છે—
એક દિવસની વાત છે કે, ભગવાન અષ્ટિનેમી રમતાં રમતાં કૃષ્ણની શસ્ર શાળામાં જઇ પહોંચ્યા. ત્યાં તેમણે કૃષ્ણનાં શા ધનુષ્યને પાતાના હાથથી જ્યારે ઉઠાવ્યું ત્યારે એ સમયે શસ્ત્રશાળાના રક્ષકે એમને કહ્યું-મહાભાગ ! આ ધનુષ્ય કે જે કાચમાની પીઠના અસ્થિના જેવું કઠોર છે જેને કૃષ્ણના સિવાય કોઈ ચડાવી શકતુ નથી. આથી આપ એને ચઢાવવાના આગ્રહ ન કરે. કેમકે, આપનામાં એટલી શકિત નથી કે જેથી આપ એની પ્રત્યંચાને પણ ઝુકાવી શકે અરિષ્ટનેમિએ શસ્ત્રશાળાના રક્ષકનાં આ પ્રકારનાં વચન જ્યારે સાંભળ્યાં. ત્યારે તેમને ભારે અચરજ થઈ. એમણે એજ વખતે એ કઠેર ધનુષ્યને ઉપાડીને જોતજોતામાં જ વેત્રની માફક નમાવી દીધું, અને ચડાવી દીધું. એ ઇન્દ્ર ધનુષના તુલ્ય ધનુષથી મેઘની માફક પ્રતીત થઈ રહેલા પ્રભુએ ટંકારની ધ્વનીથી સઘળા વિશ્વને પૂરિત કરી દીધું, એના પછી એ ધ ચક્રી પ્રભુએ પ્રભા મંડળથી શેાભાયમાન એવા ચક્રને ઉઠાવીને તેને પેાતાની
આં ળી ઉપર ઘૂમાવ્યું. તે પછી તેને છેાડીને કૌતુકવશ તેઓએ લાકડીની માફક કૌમુદી ગદાને પણ કાઈ પણ પ્રકારનો મહેનત વગર ઉપાડી લીધી કે જેને ઉપાડવામાં ત્રણ ખ ́ડના અધિપતિ વિષ્ણુને પણ પરિશ્રમ પડતા હતે. પ્રભુએ ગદાને ઘુમાવીને પછીથી પાંચ જન્ય શખને વગાડવા માટે ઉપડયા. જ્યારે તે તેને વગાડવા લાગ્યા ત્યારે પ્રભુના મેઢા ઉપર લાગેલા તે શંખ જાણે એવા દેખાતા હતા કે, વિકસિત નીલ કમળ ઉપર રાજહુંસ એડેલ હોય. ભગવાને જયારે તેને વગાડયે ત્યારે તેના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૩
Page #236
--------------------------------------------------------------------------
________________
અવાજથી સારૂંએ વિશ્વ બહેરા જેવું બની ગયું. પર્વત કંપાયમાન થયા, અચળ ચલાયમાન બન્યા, સમુદ્રોએ પોતપોતાની સીમા છેડી દીધી. ધીર પણ અધીરતાવાળા થઈ ગયા. વીરે પણ ભયજનિત મૂચ્છથી જમીન ઉપર પડી ગયા વધારે તો શું કહેવું. તેના શંખના પ્રભાવથી દેવ પણ ત્રાસી ઉઠયા શ્રી કૃષ્ણ જ્યારે તેને અવાજ સાંભળ્યો ત્યારે તે પણ સિંહનાદથી ગજની માફક તે શંખના ધ્વનીથી અત્યંત શોભિત બની ગયા. તેમણે વિચાર કર્યો કે, અરે! આ શંખ યા બળવાને વગાડો છે.? હું જ્યારે આ શંખને વગાડું છું ત્યારે સામાન્ય ર જાઓને ક્ષેભ થાય છે. પરંતુ આજે તે તેના અવાજથી મને પણ ક્ષોભ થઈ રહેલ છે. જણાય છે કે, આજ તે કઈ ઈન્દ્ર આવેલ લાગે છે, અથવા તે કઈ ચક્રવતી આવેલ જણાય છે, અથવા તે કઈ બીજા વિષ્ણુ આવેલ લાગે છે. હવે તે મારા રાજ્યની રક્ષા કરવી ખૂબ મુશ્કેલ પડશે. તેઓ જ્યારે આવા પ્રકાને વિચાર કરી રહેલ હતા એટલામાં આયુધ શાળાના રક્ષકોએ તેમની સમક્ષ આવીને સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. સાંભળીને શંતિ મનથી વ્યાકુળ થઈને કૃષ્ણ બળદેવને આ પ્રમાણે કહ્યું-જુઓ જેની આ પ્રકારની ક્રીડાથી ત્રણે જગતમાં ક્ષોભ મચી રહેલ છે એ તે નેમિ જે મારાં અને તમારાં રાજ્યને લઈ લે. તો તેને અટકાવવામાં કોણ સમર્થ છે? શ્રી કૃષ્ણનાં આ પ્રકારનાં વચનને સાંભળીને બળભદ્રે તેને કહ્યું–ભાઈ! નેમિનાથના વિષયમાં આવા પ્રકારને સંદેહ કરે તે બિલકુલ ઉચિત નથી કારણકે તે બાવીસમા તીર્થકર છે. અને આપણા ભાઈ છે. તથા યાદવ વંશરૂપી સમુદ્રની એ ચંદ્રમા છે. એ તે રાજ્યને ભગવ્યા સિવાય તેમજ વિવાહ પણ કર્યા સિવાય દીક્ષા ધારણ કરશે એ વિચારવાની વાત છે કે, સમુદ્રવિજય આદિ દ્વારા ખૂબ ખૂબ સમજાવવા છતાં પણ તેઓ વિવાહ કરવા ઈચ્છતા નથી તેવા મહાપુરુષ નેમિનાથ આપણું રાજ્યને છીનવી લે તે સાવ અસંભવ વાત છે. આથી તમારે નેમિનાથના વિષયમાં કોઈ પણ પ્રકારનો સંદેહ ન કરવું જોઈએ. આ પ્રકારના બળભદ્રના કહેવા છતાં પણ શ્રી કૃષ્ણ પિતાની હૃદયની શંકાને દૂર કરવામાં સમર્થ ન થઈ શકયા,
એક દિવસની વાત છે કે, ભગવાન બગીચામાં ગયા, ત્યાં એ વખતે કહ્યું પણ આવી પહોંચ્યા. આવતાં જ કૃષ્ણ નેમિ પ્રભુને કહ્યું –ભાઈ આ શૌર્યની પરીક્ષા કરવા માટે આપણા બને યુદ્ધ કરીએ. કૃષ્ણની આ વાતને સાંભળીને પ્રભુએ કહ્યુંયુદ્ધ કરવાની શું આવશ્યકતા છે? બળની પરીક્ષા તો બ હ યુદ્ધથી થઈ શકે છે. આથી સાધારણ માણસોના જેવું યુદ્ધ કરવામાં અમારી તમારી શાભા નથી. પ્રભુનાં આ વચનેને સન્માન આપીને કૃષ્ણ અર્ધા ભારતની જયશ્રીના એક ગૃહ સ્વરૂપ પિતાના હાથને કે જે પરિવા સમાન હતો તેને ફેલાવી દીધું. પ્રભુએ તેમના એ હાથને પિતાના હાથના જોરથી નમાવી દીધે હવે પ્રભુએ પિતાનો હાથ કે જે વજ દંડની માફક દઢ હતો તેને લાંબો કર્યો, કૃપણે તેને નમાવવાની ખૂબ ખૂબ કોશિશ કરી પોતાનામાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૪
Page #237
--------------------------------------------------------------------------
________________
જેટલું ખળ હતું તેટલુ તેને નમાવવામાં લગાવી દીધુ તે પશુ તે હાથને નમાવો શકયા નહીં ત્યાં સુધી જોર કર્યુ કે, તે પ્રભુના હાથ ઉપર લટકી ગયા તે પણુ તેને જરા પણ નમાવી શકયા નહીં. જે પ્રમાણે કેઈ બાળક વૃક્ષની ડાળને પકડીને લટકી રહે તે પ્રમાણે કૃષ્ણ પણ લટકી રહ્યા. પ્રભુની આ પ્રકારની અચિત્ત્વ શકિતને જોઈને કૃષ્ણે વિચાર કર્યો કે, જો તે રાજ્ય લેવાની જ અભિલાષ વાળા હાત તા પહેલાંથી જ મારા રાજ્યને તેણે લઈ લીધુ હેત પરંતુ એવુ તે તેણે કર્યું નથી. આથી એ વાત તે સત્ય છે કે તેને રાજ્યની આકાંક્ષા નથી. આ પ્રકારે કૃષ્ણ એ ચિંતાથી મુક્ત બની ગયા.
એક દિવસની વાત છે કે, સમુદ્ર વિજયે શ્રી કૃષ્ણને એવું કહ્યુ કે, હે કેશવ! હું નૈમિકુમારને અવિવાહિત જોઉં છું તેા મારા ચિત્તમાં ભારે ખેદ થાય છે. આથી તમે એવા પ્રયત્ન કરે કે, તેમિકુમાર વિવાહ કરવા માટે રાજી થઈ જાય. કૃષ્ણે સમદ્રવિજયના અંતરવ્યથાયુકત શબ્દને જ્યારે સાંભળ્યા ત્યારે તેમણે નેમિનાથને વિવહ કરવા માટે રાજી કરવાની એક એવા પ્રકારની યુક્તિ વિચારી. અને તેમણે પાતાની રૂક્ષ્મણી, સત્યભામા, આદિસ્રિયાને કહ્યું કે, તમે સમ્રળી મળીને નેમિકુમારને વિવાહ કરવા માટે વિવશ કરી. આટલ માં વસ'તને મતમે!હક સમય આવી ગયા. તેમાં વસંત રાજાએ સઘળા કામી જનાને કામનું શાસન માનવામાં વિવશ મનાવીદીધાં કારસ્કર જાતિનાં વ્રુક્ષાને પણ તેમણે કામજન્ય વિકાર થાય તેવા પ્રકારથી પ્રફુલ્લિત બનાવી દિધાં. ભ્રમરાએ કે જેએ સુંદર એવાં રસદાયક પુષ્પના રસાસ્વાદ ચૂસવામાં તત્પર બનેલ હતા તેમણે મધુરવર કરવાના પ્રારંભ કરી દીધે, કાયલે એ પોતાના પાંચેય સ્વરથી ગીતેને ગાવાના પ્રારંભ કરી દીધા. મલયાગિરી તરફથી ફૂંકાતા મંદ મંદ પવનની લહેરાએ વિરહી જતાના મનને પણ ઉત્કંઠિત બનાવવ માં કસર રાખી નહીં. આ પ્રકારે મા વસ ંતે જગતના માણસને વિનિય કરવામાં કામરૂપી વીરને ઉત્સાહિત કરવામાં કાઈ પણ પ્રકારનો તૃષ્ટિ આવવા દીધી નહીં. મા વસ’ત માસની સહાયતા મેળવીને પવન પણ સઘળી જનતાને વિશેષ સુખકર દેખાવા લાગ્યા. આ વિષયમાં કહ્યુ છે કે,~~
लत्ताकुजं गुञ्जन्मदवदलिपुत्रं चपलयन, समालिंगन्नंगं द्रततरमनङ्गं प्रवलयन् ।
मरुमंद मंद दलितमरविन्दं तरलयन्, रजोवृन्दं विन्दन किरति मकरन्दं दिशि दिशि ||
ભિન્ન ભિન્ન શબ્દ કરી રહેલ એવા મદોન્મત ભ્રમર સમૂહ છે, જેમાં એવા લતાકુ ને ચંચલ બનાવનાર તથા પ્રાણીયાના અંગને સુખસ્પર્શી પ્રદાન કરવાવાળા, કામને ત્વરિત ગતિથી વેગ આપનાર, વિકસી રહેલા કમળને ધીરે ધીરે પ્રફુલ બનાવનાર, તથા પુષ્પ પરાગને ગ્રહેણુ કરવાવાળે પવન આ સમયે પ્રત્યેક દિશામાં મકરન્દની વર્ષા કરવા લાગ્યા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૫
Page #238
--------------------------------------------------------------------------
________________
આ વસન્તના સમયે સર્વત્ર સઘળા ઉત્સવેામાં શ્ર વસ ંતના ઉત્સવ માનવામાં આ કૃષ્ણે પેાતાના અંતઃપુરના બગીચામાં જ આ ઉત્સવને મનાવાનો આદેશ આપી દીધા જ્યારેત્યાં હાર્ડમાથી એ ઉત્સવ મનાવવામાં આવી રહેલ હતા તે સમયે કૃષ્ણેપ્રભુને પેાતાના અંત:પુરના બગીચામાં ચાલવા માટે કહ્યું. તેઓ કૃષ્ણના આગ્રહથી ત્યાં ગયા. પરન્તુનિર્વિકાર રૂપથી બેઠાં બેઠાં ત્યાંની સઘળી લીલા જેવા લાગ્યા. કૃષ્ણને આવી સ્થિતિમાં પણ તેના મનને નિર્વિકાર જોઇને ઘણું આશ્ચય થયું. ઉત્સવ પૂરા થતાં પ્રભુ પેાતાના સ્થાને પાછા ફર્યો જ્યારે વસ'તરૂતુના સમય પૂરા થઇ ચૂકયો અને રાજાના તેજને વધારનાર બુદ્ધિશાળી મંત્રીના માર્ક સૂર્યના તેજને વધારનાર ગ્રીષ્મરૂતુને સમય આવી ગયા. ત્યારે ભગવાન અરિષ્ટનેમિ કૃષ્ણના આગ્રહથી ક્રીડાગિરી રૈવતક પર્વત ઉપર વનક્રીડા અને જળક્રીડાજોવાને માટે ગયા. ત્યાં પણ પ્રભુ વિકાર વિવતજ થઇ રહ્યા. અવસર જોઇને કૃષ્ણની રૂક્ષ્મણી તથા સત્યભામા આદિ આઠ પટરાણીયા મળીને ભગવાનને કહેવા લાગી જેમાં સર્વ પ્રથમ મણુ જી એલ્યાં – ( ઈંદ્રવાછ ંદ)
निर्वाकारत तोहसे न यत्वं कन्यां तदेतदविचारितमेव नेमे । भ्राता तवास्ति विदितः सुतरां समर्थो द्वात्रिंशदृन्मितसहस्रवधूर्विवोढा ॥ १॥
હે નેમિ! આવનાર નવવધૂના નિર્વાહની ચિ ંતાથીજ લાગે છે કે, તમે વિવાહ કરવા ચાહતા નથી, તમારા આવા વિચાર મને વાજબી જણુ તે નથી કારણ કે, તમારા ભાઇ એવા સમથ પુરૂષ છે કે જેમા, તમારી નવવધૂને નિર્વાહ કરતા રહેશે. તે બત્રીસ હજાર સ્ત્રીઓને નીભાવે છે તે તમારી નવવધૂના નિર્વાહની ચિતા શા માટે કરા છા. ૫૧
હવે ત્રીજી સત્યભામા કહે છે
(ધ્રુવ વિલ`ચ્છિત છ’૪)
ऋषम मुख्य जीनाः करपीडनं, विदधिरे दधिरे च महीता । बुभुजीरे विषयानुभावयन् सुतनान् शिवमप्यथ लेभिरे || १ || स्वमसि किंतु नवोse शिवंगमी, भृशमरिष्टकुमार विचाराय । कलय देवर ! चारुगृहस्थतां, रचय बन्धु मनस्सु च सुस्थताम् ||२||
સત્યભામાએ ટાણેા માતાં નૈમિકુમને કહ્યુ` કે, દેવજી ! તમે જ એક નવા મોક્ષગામી નથી થયા કે, જે આ પ્રકારથી પેાતાના બધુજનેાના ચિત્તમાં અસ્વસ્થતા ઉત્પન્ન કરી રહ્યા છે. તમારે સમજવું જોઈએ કે, તમારી અગાઉ ઋષભ આદિ જીનેદ્ર થઈ ગયા છે તેમણે પણ વિવાહ કરેલ છે, તેમજ આ પૃથ્વીનું એક છત્ર રાજ્ય પણ ભાગવ્યુ છે. ન્યાયાનુકૂળ વિષયાનુ સેવન કરીને તેમને અનેક પુત્રોની પ્રપ્તિ પણ થઇ છે. અંતમાં ભુકત ભેગી બનીને તેએ સંસારથી વિકૃત અનીને મુક્તિને પ્રાપ્ત કરેલ છે. આથી ડે અશ્ટિકુમ ૨ ! તમે કાંઈક વિચારા અને સમજો. ગૃહસ્થ થયા સિવાય જીવન સુંદર બની શકતુ નથી. શા માટે બંધુજનાને ચિંતામાં નાખા છે. ૫૧૫રા
(દ્વૈતવિક અિત છ ઈં)
अथ जगाद च जाम्बती जनात. श्रुणु पुरा हरिवंशविभूषण | सुमुनि सुव्रत तीर्थ मुनिगृही, शिवमगादिह जातमृतोऽपि ॥
હવે ત્રીજી જામ્બુવતી કહે છે-
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૬
Page #239
--------------------------------------------------------------------------
________________
દેવરજી ! તમે આ તે કેવી નવી રીત ચલાવી રહ્યા છો, તો તે હરિવંશના એક વિભૂષણ છે. આથી જ્યાં સુધી તમે તમારે એક ઉત્તરાધિકારી ઉત્પન્ન નહિં કરો ત્યાં સુધી આ હરિવંશની વિભૂષતા કેવી? મુનિ સુવ્રતનાથ પણ આજ વંશના એક વિભૂષણ થયા છે. તેઓએ પોતાનો વિવાહ કરીને પાછળથી મુનિ દીક્ષા ધારણ કરેલ છે. તેઓ ગૃહસ્થહતા અને તેમને અનેક પુત્ર પણ હતા. પછીથી દીક્ષિત થઈને તેમણે મુક્તિ પ્રાપ્ત કરેલ છે. શાળા ચાથી પદ્માવતી કહે છે –
(વસન્તતિલકા) पद्मावतीति समुवाच विना वधूटी, शोभा न काचन नरस्य भवत्यवश्यम् । नो केवलस्य पुरुषस्य करोति कोऽपि, विश्वासमेष विटएव भवेदभार्यः ।।
પદ્માવતી કહે છે કે, હે દેવરજી! સ્ત્રીના વગર મનુષ્યની કઈ શોભા નથી. અને સ્ત્રી વગરના પુરૂષને કઈ વિશ્વાસ પણ કરતું નથી. તથા સ્ત્રીના વગરને પુરૂષ વિટ (નપુંસક) જ કહેવાય છે. આવા પાંચમી ગાધારી કહે છે –
ઈન્દ્રવજા છંદ) संसारयात्रा शुभ संघ सार्थ, पर्वोत्सवा वेश्म विवाह कृत्यम् । उद्यानलीला कमला विलासहः, शोभन्त एतानि विनाऽङ्गनां नो । १।।
દેવરજી! તમે તે અમોને સાવ ભોળા માલુમ પડે છે. પરંતુ સંસારનું કામ આવા ભેળા પણાથી ચાલતું નથી. સંસાર યાત્રા-જીવન યાત્રા, દયા દાન વગેરે શુભ કાર્યોનું કરવું, સંગમાં રહેવું. પર્વો તહેવારોને મનાવવા, ઉત્સવને કરવા, વગેરે સઘળાં કામે સ્ત્રીના વગર સુંદર લાગતાં નથી. આથી જીવનમાં ઘરની શોભારૂપ એવી સ્ત્રીનું હોવું આવશ્યક છે. તેના વગર ઘર શોભતું નથી તેમ વિવાહ વગેરે ના પ્રસંગે પણ મનને રૂચી આપવાવાળા બને છે. ઉપવનની કીડા પણ સ્ત્રીના વગર શોભતી નથી. તથા લક્ષ્મી વિલાસ આનંદ તે સ્ત્રીના વગર મળી શકતા જ નથી. અર્થાત સ્ત્રીના વગર લક્ષમી પણ ફીકી લાગે છે. જે ૧૫ છઠી ગૌરીએ કહ્યું–
(ઈન્દ્રજા) अज्ञानभाजः किल पक्षिणोऽपि, क्षितौ परिभ्रम्य वसन्ति सायम् । नीडे स्वकान्तासहिताः मुखेन, ततोऽपि किं देवर ! मूढ एकत्वम् ? ॥१॥
હે દેવરજી! અને તે તમારું આ ઉદાસિનપણું જોઈને અપારદુઃખ થાય છે. કારણકે, જુઓ તે ખરા અજ્ઞાની પક્ષી પણ અહીંતહીં રખડી રઝળીને જ્યારે સંધ્યાકાળે પિતાના સ્થાન ઉપર આવે છે ત્યારે તે પણ પિતાની પત્નીની સાથે આનંદથી મનોરંજન કરે છે. પરંતુ સમજાતું નથી કે, તમારી બુદ્ધિ કેમ એવી વિપરીત થઈ રહી છે કે, જેથી તમે તેનાથી પણ વધારે અજ્ઞાની બની રહ્યા છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૭
Page #240
--------------------------------------------------------------------------
________________
સાતમી લક્ષ્મણાએ કહ્યું —
(ઇન્દ્રા)
"
स्नानादिसवांगपरिष्क्रियायां विचक्षणः प्रीतिरसाभिरामः । विश्रम्भपात्रं विधुरे सहायः, कोन्यो भवेदत्र विना स्त्रियायाः ||१||
હે દેવરજી ! સ્નાન આદિ ક્રિયામાં અને સધળી શારીરિક સેવા સુશ્રૂષા કરવામાં વિચક્ષણ અને પ્રેમપાત્ર તથા વિશ્વસ્તજન જો કાઇ હોય તે તે એક પેાતાની અર્ધાંગિની જ છે. આપત્તિમાં ફસાયેલ વ્યકિતના માટે દરેક પ્રકારની સહાયતા આપવામાં પ્રસન્નતા આપનાર પેાતાની ત્રીજ હોય છે. બીજી કાઇ પણ હેાતુ નથી. ૫૧૫ આઠમી સુસીમાએ કહ્યું—
(ઇન્દ્રવજ્રા બેદરૂપ ઋદ્ધિછ દ)
विना प्रियां को गृहमागतानां प्राघूर्णकानां मुनिसत्तमानाम् । करोति भोज्यप्रतिपत्तिमन्यः, कथं च शोभां लभते मनुष्यः ॥ १॥
9
હું આપને પૂજ્જુ છું કે, જયારે આપના ઘેર કાઇ મહેમાન અથવા મુનિરાજ પધારશે ત્યારે એમનેા આહાર પાણી વગેરેથી સત્કાર કાણુ કરશે? સમથ હેાવા છતાં પણ જયારે મનુષ્ય આ પ્રમાણે કરતા નથી તે! એથી એની કેઇ શાભા નથી, આથી માની જાવ અને જીવન સાથીની કન્યાની સાથે વિવાહ કરી લ્યા. પ્રિયા વગર આ સધળુ કામ તમારાથી ચાલશે નહીં, પા
આ પ્રમાણે કૃષ્ણની આઠેય પટરાણીયાથી અનુરેષિત બનેલ આ આરિષ્ટનેમિ કુમારની પાસે આવીને બળદેવ અને કૃષ્ણ આદિ મહાનુભાવાએ પણ એજ પ્રમ અનુરાધ કરવા શરૂ કર્યાં. બધાનેા આ પ્રમાણે આગ્રહ જોઇને ભગવાન્ અરિષ્ટનેમિ કુમારને “જુએ તે ખરા સંસારી જનેાની કેવી આ મેહ દશા છે” આ પ્રકારના વિચારથી ઘેાડુંક હસવુ આવી ગયું. તેમનું મંદ હાંસ્ય જોઇને કૃષ્ણ વગેરે બધાએ એવું માની લીધું કે પ્રભુએ વિવાહ કરવામાં પેાતાની શુભ સંમતિ આપી દીધી છે. આ પ્રકારના વિચારથી કૃષ્ણ વગેરે બધાને ઘણાજ હ થયા. એ હુ ના ઉત્સાહમાં શ્રી કૃષ્ણ મહારાજા સમુદ્રવિજયની પાસે જઇને કહેવા લાગ્યા કે, પ્રભુએ વિવાહ કરવાના સ્વીકાર કરી લોઁધા છે. આ સમાચાર સાંભળવાથી મહારાજા સમુદ્રવિજયનુ મન મયૂર નાચી ઉઠયું. તેઓએ એ સમયે કૃષ્ણને કહ્યું કે વત્સ ! હવે તમે વાર ન લગાડે અને નેમિના માટે કાઈ યેાગ્ય કન્યાની તપાસ કરી. મહારાજા સમુદ્રવિજયના આ પ્રમાણેના આદેશને મેળવીને શ્રી કૃષ્ણજીએ નેમિ પ્રભુના યેાગ્ય કન્યાની તપાસ કરવાના ચારે તરફ પ્રારંભ કરી દીધા પરંતુ તેમની છીમાં પ્રભુને ચેાગ્ય કાઇ કન્યા દેખાઈ નહી. કૃષ્ણને આ પ્રકારની ચિં'તાથી વ્યાકુળતાવાળા જોઈ ને સત્યભામાએ તેમના હાર્દિક વિચારોનો પત્તો મેળવીને તેમતે આ પ્રમાણે કહ્યુ -સ્વામિન્ આપ નેમિના વિષયની ચિંતાથી જે રીતે વ્યાકુળ બની રહ્યા છેા તે ચિંતાને આપ દૂર કરી દે. કારણકે, મારી બહેન જેનુ નામ રાજીમતી છે અને તે સદગુણુની ખાણુ જેવી છે, તથા કમળ જેવાં જેનાં એ નેત્ર છે. તે નેમિને યાગ્ય છે. તે ઘણીજ શુદ્ધમતિ સ'પન્ન છે. સત્યભામાનું આ પ્રકારનું વચન સાંભળીને કૃષ્ણે તેને ઘણેાજ ધન્યવાદ આપ્યા. અને પછી તે કહેવા લાગ્યા--પ્રિયે ! તમે ઘણું જ સારૂ કહ્યું છે, આથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૮
Page #241
--------------------------------------------------------------------------
________________
મારી ચિંતાને તમે દૂર કરી છે. આ પછીથી તુર્તજ કૃષ્ણ ઉગ્રસેન રાજાની પાસે ગયા, ઉગ્રસેને કૃષ્ણને પિતાને ત્યાં આવેલા જોતાં તેમને સારી રીતે સત્કાર કર્યો. પછી બોલવા કહો-અહી સુધી આવવાનું આપે શા કારણે કષ્ટ ઉઠાવ્યું છે? આ પ્રમાણે ઉગ્રસેન રાજાના પ્રેમભર્યા વચનોને સાંભળીને કૃષ્ણજીએ કુન્દરૂપની આભા સમાન આભા વાળી પિતાની દાંત પંકિતની કાંતિથી હોઠને સ્વચ્છ કરતાં કહ્યું–રાજન ! આપની જે રામતી નામની પુત્રી છે, તે આપ નેમિકુમાર માટે પ્રદાન કરે, આને માટે હું આપની પાસે આવેલ છું. અા
આ પ્રકારે કૃષ્ણ દ્વારા નેમિના નિમિત્તે રાજીમતિની માગણી થવાથી પિતાની જાતને એથી ધન્ય માનીને ઘણાજ આનંદની સાથે એકદમ ઉલ્લાસિત બનીને ઉગ્ર સેન રાજાએ શ્રી કૃષ્ણને શું કહ્યું કે આ ગાથાદ્વારા પ્રગટ કરવામાં આવે છે—અદા' ઈત્યાદિ !
અન્વયાર્થ-દ-ગઇ વાસુદેવે જ્યારે જમતીની યાચના કરી ત્યારે તો સંગીતઃ ઘન રામતીના પિતાએ માં વાયુતં-
મરાપુર અથવા ભરતખંડની ઋદ્ધિવાળા એવા વાસુદેવને ગાદ–બાદ કહયું કે, મારે -
જીરૂ-માદ ફાઇg હે વાસુદેવ ! અરિષ્ટનેમિકુમાર અહીં મારે ઘેર પધારે કેમકે, મારે તેમને કન્યા આપવી છે.
ભાવાર્થ-કૃષ્ણનું વચન સાંભળીને હર્ષિત બનેલા ઉગ્રસેન રાજાએ શ્રી કૃષ્ણને કહયું-વાસુદેવજી ! અમને તમારે વિચાર સ્વીકાર્ય છે. આપ કુમારને અહીં મેકલી દે. હું તેની સાથે મારી કન્યાને વિધિપૂર્વક વિવાહ કરી દઈશ તો
આ પ્રમાણે ઉગ્રસેન તરફથી સ્વીકાર કરાતાં કૃષ્ણ કહુકી નામના જોતિષી પાસે વિવાહ લગ્નનું મુહૂર્ત જેવડાવ્યું. વિવાહને સમય જ્યારે નજીક આવ્યા ત્યારે તે સમયે શું વાત બની તેને હવે પ્રગટ કરવામાં આવે છે.-- દોસદી€િ ઇત્યાદિ ! અન્વયાર્થ–-અરિષ્ટનેમિ પ્રભુને સરોદ વિગો-
સ મિત નતિઃ જયા, વિજ્યા, ઋદ્ધિ, વૃદ્ધિ, ઇત્યાદિ નામવાળી પ્રસિદ્ધ ઓષધિ દ્વારા સ્નાન કરાવવામાં આવ્યું. ચકમંગો-જીતતુમંત્ર તેમના માથા સાથે સાંબેલાને
૫શ કરાવવારૂપ કૌતુક અને દૂધ, દહીં, ચોખા અદિરૂપ માંગલિક પદાર્થોથી ઓવારણ રૂપ મંગળ કાર્ય કરવામાં આવ્યું. એમને નિંનુ દિલો-થિયુટ પરિદિત પ્રશસ્ત દેવને પણ દુર્લભ એવાં બે વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં મૂળ વિનિગ્રો-પર્વભૂષિતઃ તેમજ મુગુટ, કુંડળ આદિ! આભૂષણોથી તેમને સુશે. ભિત કરવામાં આવ્યા,
ભાવાર્થ–જ્યારે નેમિકુમારને વરરાજા બનાવવાને માટે વરાજાના વેશથી તેમને સુસજજીત કરવામાં આવેલ હતા ત્યારે સહુથી પહેલાં તેમને સઘળા પ્રકારની ઔષધી યુકત જળથી સ્નાન કરાવવામાં આવ્યું અને કૌતુક મંગળ કાર્ય કરવામાં આવ્યાં આ પછી તેમને દિવ્ય એવાં બે વસ્ત્ર પહેરાવવામાં આવ્યાં અને પછી સઘળા આભૂષથી તેમને શણગારવામાં આવ્યા જેથી તેઓ ઘણાજ સુશોભિત લાગવા માંડયા. પલા
ત્યાર પછી “સત્તઓ ઈત્યાદિ
અન્વયાર્થ--ત્ર ત્યાર પછી નેમિકુમારને વાપુર૪ નિદi માં વર્ષ વાતો-વાપુરા કgણ કૉ ધદરિતને શ્રદ્ધા કૃષ્ણ મહારાજના પ્રધાન એવા મન્મત્ત ગંધહાથી ઉપર બેસાડવામાં આવ્યા. હિય તો જ કરે જૂલામ-પિ મ યથા શિi Sામ તે સમય એ તેમના ઉપર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૯
Page #242
--------------------------------------------------------------------------
________________
બેઠેલા એવા સુંદર દેખાતા હતા કે જે રીતે માથા ઉપર ધારણ કરવામાં આવેલ ચૂડામણી ગ્રાભા આપે છે ॥૧૦॥
હાથી ઉપર બેઠેલા ભગવાન અષ્ટિનેમિ કેવા પ્રકારે ભવનથી નીકળ્યા ? તે વિશેષક ત્રણ ગાથાએથી કહે છે---“અ” ઇત્યાદિ નગરનિળીય ઈત્યાદિ “ચારિક્ષા” 1 ઈત્યાદિ
1
અન્વયાય————ચ હાથીના ઉપર બેઠા પછીઽત્તિળ અન્ને સામયિ સોદિયો પ્રિતેન જીજ્ઞેળ ચામરામ્ય 7 શૌમિત નેમિકુમારની ઉપર સેવકે એ છત્ર ધૈયું, અને ચમર ઢા વાવ ળા તેમના ઉપર ચમર ઢોળવા લાગ્યા. નાચોળ ચસૌ મત્રો દ્ નારિયો-શાર્દચળ ૨ સમર્વતઃ યિતિ: સમુદ્રવિજય. અÀાભ, સ્તિમિત, સાગર, હિમવત, અચલ, ધરણ, પૂરણ, અભિચદ તથા વસુદેવ આ દસે દશ હેૌથી પવૃિત બનેલા નરપુંગવો કુંગ એ નેમિફાર નદીમ ચાણ્ ચશિળીદ્ सेणा ए गयणं फु से दिव्वेणं तुरियाणं संनिनाएणं एयच्छिए इडीए उत्तमाए यजुत्तीएयथाक्रमं रचितया चतुरंगिण्या सेनया गगनस्पृशा दिव्येन तुर्याणां संनिनादेन તાદશા ઉત્તમા ઘુસ્યા યથાક્રમ સ્થાપિત ચતુર ંગણી-હાથી, અશ્વ, રથ અને પાયદળરૂપ સેનાથી તથા ગગનભેદી એવા દિવ્ય વાજીંત્રોના તુમુલ નાદથી આ પ્રકારની સંપૂર્ણ ઋદ્ધિ સાથે તેમજ ઉત્તમ દૃપ્તિથી યુક્ત અનને વિવાહ માટે નિયમો મળો નિઝામો-નિનજાત મનાત્ નિર્યાત પોતાન ભવનથી
નીકળ્યા. અને ચાલીને મ`ડપ સમીપ પહોંચ્યા.
ભાવા --કૃષ્ણે નેમિકુમાંરને વરરાજાના વેશમાં સજ્જીત કરીને અને પેતાના પટ્ટ હાથી ઉપર બેસાડીને તેઓ પેાતાના ઘેરથી જાનને લઈને ઉગ્રસેન રાજાને ત્યાં ચાલ્યા. જાનની શૈાભા અપૂર્વ હતી. જ્યારે ાન મંડપની પાસે પહેાચી ત્યારે રાજી મતિનું જમણું નેત્ર કયુ. જે તેને અમંગળનું સૂચન કરી રહેલ હતુ.
આ વિષયમાં વૃદ્ધ સંપ્રદાય એવા છે—
જે સમયે ભગવાન અરિષ્ટનેમિ પેાતાના ભવનથી નીકળ્યા તેજ સમયે રાજપુત્રી રાજીમતી પેાતાના ભવનની બારીમાં બેઠેલ હતી તેણે જ્યારે ભગવાન અરિષ્ટનેમિને આવતાં જોયા ત્યારે તેના આનંદના પાર ન રહ્યો. એને જોતા જ તેના હૃદયમાં અનેક પ્રકારના તર્કવિતર્કો ઉઠવા લાગ્યા. તેણે વિચાર કર્યો કે તે શું કોઈ ઇન્દ્ર છે, સૂર્ય છે, કે કામદેવ છે કે, જે આ તરફ આવી રહેલ છે. અથવા મારા કોઈ પૂર્વભવના પુણ્ય સમૂહ મનુષ્યના રૂપમાં અહી આવી રહેલ છે. ધન્ય છે મારા એ પુણ્યને કે જેણે મને આવા સર્વોત્તમ પતિ આપેલ છે. હું તે ઉપલક્ષ્યમાં એની કઈ રીતની પ્રત્યુપક્રિયા કરૂં. આ પ્રકારના વિચારમાં નિમગ્ન એવી રાજુલને નેમિપ્રભુના દર્શનથી અપૂર્વ આનંદને અનુભવ થયા આથી તે એ સઘળું ભૂલી ગઈ કે, હું કાણુ છું. આ સઘળું શું થઇ રહ્યું છે. આ સમય કયે છે? હું કયાં છું? એજ વખતે તેનું જમણુ નેત્ર ફરકવા લાગ્યું એમણે એજ વખતે પેાતાની પાસે ઉભેલી સખીઓને પેાતાનું જમણું નેત્ર ફરકવાની વાત કહી. આથી એ સખીઓએ તેને આશ્વાસન આંપતા કહ્યુ કે, હું મહાભાગે ! તારૂ કલ્યાણ થાઓ. તું ખેદ ન કર. શું અહી આવેલા અરિષ્ટનેમિકુમાર પાછા થોડા જ ચાલ્યા જવાના હતા? માટે ચિંતા છોડી દઈને તમેા પ્રસન્નચિત્ત થાએ!. આ પ્રકારનું સખીએ.નું કહેવાનુ સાંભળીને રાજુલે એ સમયે તેમને એવું કહ્યું–સખી હું મારી ભવિતવ્યતાને જાણું છું.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩૦
Page #243
--------------------------------------------------------------------------
________________
આથી મારું હદય એ વિશ્વાસ નથી કરતું કે, તેઓ મારી સાથે વિવાહ કરશે. મને તે એવું જ માલુમ પડે છે કે, મને છોડીને તેઓ ચાલ્યા જશે.૧૧ ૧૨ ૧૩ આ પછી શું થયું તેને સૂત્રકાર કહે છે.--“ચો ? ઇત્યાદિ ! “જિ” ઈત્યાદિ !
અન્વયાર્થ–-ગ–૩ જ્યારે નેમિકુમાર આવી રહ્યા હતા ત્યારે સર્જર તેમણે તથ-તત્ર તે મંડપની સામે વહિં -દેવુ વાડામાં તથા વાર્દિ–વંજરે પાંજરામાં સંનિદ્ધ-સંનિદ્વાન પુરવામાં આવેલા તેમજ કુરિવણ-મુકવિતાન અત્યંત દુઃખી એવા ત્રાસથી મથઇ–મદ્રતાન ભયભીત બનેલા RT-HTT જીને , તિત્તિર એ ડિયા વગેરેને રિ-છ જોઈને એ વિચાર કર્યો કે, આ સઘળાં जोवियतु संपत्त मंसट्ठा भक्विवयम्बए-जीवितानां संप्राप्तान मांयार्थ भक्षयितव्यान મારવામાં આવનાર છે કેમકે, માંસાહારના હેલપિ અવિવેકી વ્યક્તિએ તેમને માંસના નિમિતે જ અહીં ખાવા યોગ્ય સમજી બંધ કરેલ છે. આથી જે મદgo – મદારૂ: જન્મથી જ મતિકૃત તથા અવધિજ્ઞાન રૂપ પ્રજ્ઞાથી સમન્વિત હોવાથી
સઘળું જાણતા હોવા છતાં પણ અહિંસાનું શિષ્ટ મહાઓ બતાવવા માટે તે પ્રભુએ હાર્દિ-સાયિણ સારથી–અર્થાત માવતને રૂમઘમ વી–રૂચત્રવીર એવું કહ્યું. ૧૪૧૧
શું કહ્યું તે કહે છે –“સ ગ” ઈત્યાદિ!
અન્વયાથ-પપ વે સુળિો - સ વિપિન આ સઘળાં મૃગ આદિ જાનવર. સુખના અભિલાષી છે, છતાં પણ જો TIMા રસ ગા વાર્દિ पंजरेहिं च संनिरुद्धाय अच्छई-इमे प्राणाः कस्यार्थ वाटेषुपंजरेषु च संनिरुद्धा आसते આ પ્રાણીઓને અહીં વાડામાં તથા પાંજરામાં શા માટે પુરવામાં આવ્યાં છે. ૧૬
હવે સારથી કહે છે-“જદ સહી' ઇત્યાદિ !
અન્વયાર્થ–-દ-ગથ નેમિકુમારે જ્યારે પશુઓને બાંધેલ હેવાનું કારણ સારથીને પૂછયું ત્યારે જી-સાથ તે સારથીએ તો મારૂ-તેં મત પ્રભુને ઉત્તર આપ્યો કે, હે કુમાર! પvમદા uિrળો-ત્તે મદાર બિન ક્રૂર સ્વભાવથી રહિત હોવાના કારણે ભેળાં પ્રાણી-મૃગ, તિત્તિર,લાવક, વગેરે જાનવર છે. તેમને મારીને તમે વિવામિ -પુષ્મા વિવાદો આપના આ વિવાહ કાર્યમાં આવેલા વ૬ નાં સ્નાયું–વાનં મનજિત ઘણા યાદવે કે, જે માંસાહારી છે તેમને ખવરાવવાને માટે બંધ કરવામાં આવેલ છે. ૧છા
આ પ્રમાણે સારથિનું વચન સાંભળીને ભગવાને જે કહ્યું તે કહે છે.-- “ક” ઈત્યાદિ!
અન્વયાર્થ--ત્ત વાણિવિસ વર્ષ કાતરા દુનિવિનારાને વરને થી આ પ્રકારના અનેક પ્રાણીના વિનાશ સૂચક એવાં સારથિન વચન સાંભળીને નિર્દિ ગુણો-બીપુ સારા સઘળા પ્રાણીમાં અનું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩૧
Page #244
--------------------------------------------------------------------------
________________
કંપાને ભાવ રાખવાવાળા તથા -દyપ્રજ્ઞા અત્યાદિક ત્રણ જ્ઞાનથી સંપન્ન - તે નેમિપ્રભુએ વિતરુ-વિન્તરિ વિચાર કર્યો. ૧૮
ભગવાને જે વિચાર કર્યો તે બતાવે “નg? ઈત્યાદિ !
અત્યાર્થ– જે મક-મને મારા પાર–ારત નિમિત્તથી gg મુવ૬ ગયા-ત્તે કુવવ fીવાર આ સઘળા પકડાયેલા જીવ દરિદત્તે મારવામાં આવે છે તે પ્રશં-જતા આ હિંસા જે-જે મારા માટે વો નિજસં મવિલ્સ - નિયાં મનથતિ મોક્ષગમનમાં ક૯યાણપ્રદ થશે નહીં અર્થાત્ હિંસાથી મોક્ષ થતો નથી. છેલ્લા
સારથિએ જ્યારે એ જોયું કે, આ પ્રાણીયે ને છેડી મૂકીને તેઓનું સંરક્ષ કરવું એ શ્રેયસ્કર છે. એ પ્રભુને વિચાર છે તેમ સમજીને તેણે પ્રભુના એ વિચાર અનુસાર પાંજરામાં અને વાડામાં બંધ કરેલા એ સઘળા પશુઓને છોડવાના અભિપ્રાયથી તેનું દ્વાર ઉઘાડી નાખ્યું અને એમનાં બંધન કાપી નાખ્યાં. આથી તે સઘળા જીવે આનંદ પૂર્વક સુખી બનીને ત્યાંથી નિર્ભય થઈ વનમાં ચાલી ગયાં, આ પ્રકારના સારથથી કરાયેલા આ દયામય કાર્યથી સંતુષ્ટ ભગવાને તે સમયે શું કર્યું તેને કહે છે-“H?? ઈત્યાદિ !
અન્વયાર્થ-માનો-દાવાદ મહાકીર્તીસંપન્ન તે પ્રભુએ એ સમયે ઉદાળ તુવર્ટ કુત્તા –
મુંજાનાં પુરૂં પૂત્ર ન બને કનોનાં કુંડળ અને કટિમેખલા તથા સગા મામાન-સન સામાનિ સઘળાં કેયૂર વગેરે આભૂ પણે ઉતારીને દિલ્સ ઉપજે-સારથ મત્તિ સારથીને આપી દીધાં ૨૦૫
આના પછી શું બન્યું તે કથા રૂપથી કહે છે--
દયાળુ પ્રભુએ પ્રસન્ન બનીને જયારે પિતાનાં સઘળાં આભૂષને શરીર પરથી ઉતારી તે સારથીને આપી દીધા ત્યારે કરૂણરસના સાગર તથા સઘળા જીની રક્ષા કરવામાં ત૫ર એ ભગવાન અરિષ્ટ નેમીએ તે સારથીને પોતાના હાથીને પાછા ફેરવવા માટે આદેશ આપે. સારથીએ પણ અનતિકમણીય આદેશવાળા પ્રભુની આજ્ઞા અનુસાર હાથીને ત્યાંથી પાછા ફરજો. હાથીને પાછા ફરતે જોઈને પ્રભુનાં માતા પિતાએ એ સમયે તેમની પાસે પહોંચી આંખેથી આંસુ સારતાં કહ્યું, હે વત્સ! આ શું કરી રહ્યા છો ? અમારા ઉત્સાહથી પ્રમુદિત બનેલા વૃક્ષને જડમૂળથી ઉખેડવા માટે કેમ તત્પર બન્યા છે? જે વિવાહ કરજ નહેાતે તે પછી આ બધી ધમાલ શા માટે ઉભી કરવી? પ્રથમ વિવાહની અનુમતી આપીને હવે તેને પરિત્યાગ કરવાથી, કૃ વગેરે યાદવને દુઃખી કરવા એ તમારા માટે યોગ્ય નથી. જુઓ પુત્ર! તમારા નિમિતે જ કૃષ્ણ ઉગ્રસેન રાજા પાસે ગયા અને તમારા માટે વાજીમતિની માગણી કરી. પરંતુ આ સમયે તમારા તરફથી આવા પ્રકારની પરિ. સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે તે આથી એમની પાસે કૃષણની કિંમત શું રહેશે? આ પ્રકાર બનતાં તેમને માટે તો મોટું દેખાડવું પણ ભારે શરમ જનક બની જવાનું.તેમજ વિચારશીલ એવા તમારે એ પણ વિચારવું જરૂરી છે કે, જેની સાથે તમારે વિવાહ નકકી થયેલ છે એ બિચારી રાજુલની શું હાલત થશે એ તો હવે અવિવા હિત એવી જીવંત છતાં માર્યા જેવીજ રહેવાની. કારણ કે, કુલીન કન્યાઓ મનથી
સ્વીકારેલા પતિ સિવાય બીજા કોઈ પુરૂષની સ્વપ્નામાં પણ ચાહના કરતી નથી રાજુલે જ્યારે તમને પિતાના પતિ માની લીધેલ છે ત્યારે તે હવે બીજાની કઈ રીતે બની શકે ? જે પ્રમાણે રાત ચંદ્ર વગરની સારી નથી લાગતી તે જ પ્રમાણે સ્ત્રી પણ પતિ વગર શેભતી નથીઆ કારણે વિવાહ કરો અને તમારી પત્નીના મોઢાનાં ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩ર
Page #245
--------------------------------------------------------------------------
________________
દશન અમે સઘળાને કરાવે. અમારી તમને આ પ્રાર્થના છે. અમારી આ પ્રાર્થનાને હે પુત્ર તમે સફળ કરો. આ પ્રકારનાં માતા પિતાનાં પ્રેમભર્યા વચનોને સાંભળીને ભગવાને કહ્યું, પૂજ્ય ! આપ લોકે વિવાહ કરવા માટે હવે મને આગ્રહ ન કરો. કેમકે, હિતેચ્છુ જ હોય છે તેઓ પોતાના પ્રિયજનને હિતકારી માર્ગમાં જ પ્રવતિત કરાવે છે. અહિતકારી માર્ગમાં નહીં. જેને પ્રારંભ કાળજ આટલાં પ્રાણીઓના નાશનું કારણ બને છે તે તે વિવાહકત્ય મારા કલ્યાણ માટે કઈ રીતે બની શકે ? સુકૃત્ય કરનારા મનુબેનું કૃત્ય પરલેક સુધારવામાં જ સફળ બને છે. આ પાત રમણીય ભોગાદિકમાં નહીં. ભગવાનનાં આ પ્રકારનાં વચનેને સાંભળીને માતાપિતાએ તેમને કાંઈક વધુ કહેવા સમજાવવા પ્રારંભ કર્યો એ સમયે કાતિક દેવનાં આસન કપાયમાન બન્યાં અને એથી તેમણે પિતાના અવધિજ્ઞાનથી ભગવાનના તીર્થ પ્રવર્તનના સમયને જાણીને તુરતજ પ્રભુની પાસે આવી પહોંચ્યાં અને કહેવા લાગ્યા પ્રભુ! આપ તીર્થની પ્રવૃત્તિ કરે પછીથી સમુદ્રવિજય વગેરેની પાસે જઈને તેઓએ કહ્યું, આપ લોક ઘણજ પુન્યશાળી છે કારણ કે આપના કુળમાં સ્વયં ભગવાન તીર્થકરને જન્મ થયેલ છે. આથી અત્યારના પ્રસંગે વિષાદ કરો આપના માટે ઉચિત નથી. એ તે ભગવાન છે દીક્ષા લઈને કેવળજ્ઞાનની પ્રાપ્તિથી તેમના દ્વારા ધમતીની પ્રવૃત્તિ થવાની છે. સઘળું વિશ્વ આનંદિત થશે. આ પ્રકારનાં વચનોને સાંભળીને સમુદ્રવિજય તથા બીજી યાદવેને અપાર હર્ષ થયે આ પછી ભગવાને પોતાના રાજયમાં પાછા ફરીને વાર્ષિક દાન દેવાને પ્રારંભ કરી દીધા.
બીજી તરફ જ્યારે રાજુલે અરિષ્ટનેમિકમારને પાછા ફરતા જોયા ત્યારે એના દિલમાં શોકને સમુદ્ર ઉમટી પડશે. જેમ માથે વજ પડયું હોય તેવી દશા એ બિચારી રાજુલની થઈ ગઈ. અને તે જમીન ઉપર પછડાઈ પડી સખીઓએ તાત્કાલીક શીતળ ઉપચાર કરીને તેને શુદ્ધિમાં આણ શુદ્ધિમાં આવતાં જ તે દુઃખથી વ્યાકુળ ચિત્તવાળી બનીને દુઃખ ભરેલા વિલાપ કરવા લાગી. તે બોલવા માંડી કે, હે નાથ ! આપ ! કાંઈ પણ કહ્યા સિવાય અચાનક મને છોડીને કેમ ચાલ્યા ગયા? આપના જેવા સમજદાર માણસ પણ પોતાનામાં અનુરકત એવા જનનો પરિત્યાગ કરી દે છે તે ઘણાજ આશ્ચર્યની વાત છે કેમકે, આ સંસારમાં ખાસ કરીને મોટા લેકનું જ બીજા માણસે અનુસરણ કરતા હોય છે. જ્યારે આપે આવું કર્યું છે તે બીજા લોકો પણ આ પ્રકારનું વર્તન કરવાથી હવે કઈ રીતે રોકાઈ શકે? પછી આ પ્રકારની હાલતમાં કન્યાઓની કેવી હાલત થશે એને આપે કેમ વિચાર ન કર્યો? આપ તેિજ આપના મનને પૂછીને વિચારજો કે, આપે છેડીને પાછા ચાલ્યા જવાનું જે કામ કરેલ છે તે વ્યાજબી કરેલ છે ? કદી નહીં. આપના જેવી વિશિષ્ઠ વ્યકિતઓ માટે એ કઈ રીતે ઉચિત માની શકાય તેમ છે. જેમને એના ભાગે મોટાઈ આપેલ છે એમનું તે એ કર્તવ્ય થઈ પડે છે કે, તેઓ ભૂલથી પણ પિતાના આશિતજનને પરિત્યાગ નથી કરતા. તે પછી આપે શું સમજીને આવું કરેલ છે?
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩૩
Page #246
--------------------------------------------------------------------------
________________
જુએ! ચંદ્રમા કદી પણ પેાતાના આશ્રિતજન મૃગનો પરિત્યાગ કરતા નથી, તેમ સમુદ્રે પણ આજ સુધી વડવાનલના પત્યિગ કરેલ નથી. જો આપની દૃષ્ટીમાં પરિત્યાગ કરવા યેાગ્ય જ હતી તે પછી આપે શા માટે વિવહુ કરવાનું સ્વીકારીને મારી વિટ‘બના કરી. આથી વધુ શું કહું? આપને તે આમાં થોડો પણ દોષ નથી. ઢાષ તે મારા જ છે કે, આપના જેવા પ્રાપ્ત ન કરી શકાય તેવી વ્યકિતમાં અનુરકત બની. કાગડી ને હસમાં અનુરકત અને તે તેમાં હુંસને દોષ નથી પરંતુ કાગડીના જ દ્વાષ છે. હું ત્રિભુવન સુદર! આપે જયારે મા પરિત્યાગ જ કરી દીધા છે તેા, હવે મારૂ' રૂપ, કલા કૌશલ્ય, લાવણ્ય. યૌવન અને કુળ એ સઘળું નકામું છે હે પ્રાણપ્રિય ! હવે હું શું કરૂ? આપના વિયેાગની વ્યથાથી મારા પ્રાણ નીકળી રહ્યો છે. હ્રદય ફાટે છે, વક્ષઃ સ્થળ ફાટે છે, અને મારૂં' આ શરીર મળી રહ્યુ છે. હે કરૂણાકર ! જ્યારે તમાએ પશુએ ઉપર આટલી અગાધ દયા બતાવી તે પછી મારા ઉપર આટલા અકરૂણ કેમ ખની ગયા? આપના વિયેાગથી ઉભી થયેલ આ આપત્તિથી જે રીતે થઇ શકે તે રીતે મારૂ' રક્ષણ કરા. શું હું એ પશુએથી પણ હીન છું કે, તેના ઉપર આપની દયાના પ્રભાવ વસ્યા છે અને મારા ઉપર નહીં, આપના જેવા મહાપુરૂષની દૃષ્ટીમાં એવા પકિતભેદ ના નહાવા જોઇએ. એછામાં એછું આપ એક વખત મારી સામે જોઇ લેત તેા પણ મારા દિલમા એથી સતાષ થાત. અથવા હવે મારે શુ કરવુ જોઇએ તે વાત પણ જો આપ મને આપતા મુખેથી કહી જાત તેા પશુ હું એથી મારા જીવનને સફળ માનીલેત. પરં તુ આપે એવું કર્યું જ નહીં. કોઈ પણ પ્રકારના પરિચય મેળવ્યા સિવાય જ અ પે મને છાડી દીધી છે. જેથી આ પ્રકારના પરિત્યાગ આપના ઉચિત મનાતા નથી, આપે શુ' સમજીને મારે ત્યાગ કરેલ છે એ વાત તા ઓછામાં ઓછી હું જાણી શકત તે પણ હું મન મારીને ઘરમાં બેઠી રહેત. કહેા ! કયાંય એવું પણ બન્યું છે કે ફળના સ્વાદ લીધા વગરજ તેની મધુરતા અથવા તે કડવાશ જાણી શકાઇ હાય. સાંભળેલ છે કે આપ તે સિદ્ધિરૂપ વધૂમાં ઉત્ક ંઠિત ખન્યા છે. આ સ્થિતિમાં જ્યારે આપના મનને ઇંદ્રાણી જેવી સ્ત્રી પણ માહિત કરવામાં સમ થઇ શકે તેવું નથી તા પછી મારા જેવી મનુષ્યરૂપી કીડી તા શુંજ કરી શકે? હું તે પછો કઇ ગણત્રીમાં ? આ પ્રમાણે જ્યારે રાજીમતી વિલાપ કરી રહેલ હતી ત્યારે તેની સખીઓએ તેને એવું કહ્યું કે, સખી! તમે વિલાપ ન કરી, રાવું તે એને માટે જોઇએ કે, જેના ચિત્તમાં રાવાને પ્રભાવ પડી શકે. આ ને મકુમાર તે તદ્દન નિષ્ઠુર છે. નારના સમાગમ જન્ય રસને તે શું જાણે. એજ કારણ છે કે, જેથી તેમણે આપને
આ પ્રકારથી પરિત્યાગ કરી દીધેલ છે ભલે ક્રાઇ ચિંતાની વાત નથી. એમનાથી પ્રભાવશાળી એવા બીજા પણ ઘણા રાજકુમારે છે કે, જેઓ તમાકુ ચગ્ય છે એમાં જેને ચાહા તેને વરી શકા છે. એકલા નૈમિકુમારથી જ કયાં અટકયુ છે. વ્યમાં વિલાપ કરીને ચિત્તને શા માટે દુઃખ પહેાચાડા છે. આ માટે જ્યના આ વિલાપને છેડી દે।. આ પ્રકારનાં સખીજનાનાં વચનાને સાંભળીને રાજીમતાએ પેતાના બન્ને હાથેાને કાનની આડા રાખીને કાનને બંધ કરી દીધા, અને કહ્યું—હે સખીએ તમે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩૪
Page #247
--------------------------------------------------------------------------
________________
તા મુરખ જેવી વાતા કરે છે. ભલે રાત્રી પેાતાના સ્વામી ચંદ્રના પરિત્યાગ કરીને પદ્મિનેિનાથ સૂર્યની સાથે રહેવા જાય. શીતળતા ચંદ્રમાથી હઠીને ભલે સૂ મા અનુ રકત બને પરંતુ યાદ રાખા કે, આ રાજીમતી નેમિકુમારને છેાડીને બીજા કાઈ પણ પુરૂષના વિચાર કદીપણ કરનાર નથી કાંઈ ચિંતા નથી. જો કે, નેમિકુમારે પેાતાના હાથથી મારા હાથ પકડેલ નથી પરંતુ વ્રત વ્રતુણુ કળમાં મારા માથા ઉપર એમના ભાવ હાથ અવશ્ય મૂકાશે. આ પ્રકારનાંકુર્લીન કન્યાને યાગ્ય એવાં રાજુલનાં વચન સાંભબીતે તે સખીએએ તેની મક્કમતાની ખૂબ પ્રશ'સા કરી અને કહેવા લાગી કે, ખરાબર છે બરાબર છે. તમારૂ આ વચન ધગુંજ ઉત્તમ છે. સત્ય છે. રાજીમતીએ સખીઓની જ્યારે આ પ્રકારની વાત સાંભળી તે ફરીથી તે તેમને કહેલા લાગી કે, હું સખીએ ! આજ મેં સ્વપ્નમાં ઐરાવત ઉપર આરૂઢ એવા કાઇ એક પુરૂષને જોયેલ છે. અને એ પણ જોયું કે, મારા ઘર ઉપર આવીને એ તુરતજ પાછા ફરો ગયા અને જઈને મેના શિખર ઉપર ચડો ગયા. ત્યાં જઈને પ્રજાજનને ચાર અમૃતફળ આપવા માંડયાં એ સમયે માગવાથી મને પણ તેમણે એ ફળ આપ્યાં છે. કહા ! આથી શું થવું જોઇએ. સખીઓએ એ સ્વપ્નની વાતને સાંબળને પ્રત્યુત્તરમાં કહ્યું. કુમારીજી ! તમારા એ સ્વપ્નનું ફળ તે ઘણુંજ સારૂ છે. તમેા મનમાં જરા સરખા પણ વિષાદ કરી. સમજો કે, તમારાં સઘળાં વિઘ્ન દૂર થઈ ચૂકયાં છે. આ નેમિકુમારનું ચાલ્યા જવારૂપ વિઘ્ન જો કે, આઘાત પહેોંચાડનાર તે પશુ એનુ પરિણામ તે ધણુજ સુંદર આવવાનું છે. આથી તમેા નેમિકુમારના વિરહથી ઉદભવેલા શાકને સદા તજી દે. આ પ્રકારે સખીએએ સમજાવવાથી રાજીમતીએ મનમાં થેહુ' સાંત્વન અનુભજ્યું. અને ઘરમાં સ્વસ્થ બનીને રહેવાનું કબૂલ કર્યું. ાના
ન
આ પછી ઘેાડા સમયે નેમિકુમારે જે રીતે સંયમને ધારણ કર્યાં એ વ તને સૂત્રકાર પ્રદર્શિત કરે છે.--‘મળાિમો” ઇત્યાદિ !
અન્વયા ભગવાન તમિકુમારે નિષ્ક્રમણના તરફ મળતળામાંયમોમર્વાળામય નૃત: માનસિક પરિણામ કયું". આ સમયે પાતપાતાનાં આસને કંપિત થવાથી અવધિજ્ઞાન દ્વારા ભગવાનને નિષ્ક્રમણુના તરફ ઉદ્યત થયેલા જાણીને તમ નિજયમાં જાતુંને તસ્ય નળમાં હતું એમને દીક્ષામહોત્સવ કરવાને भाटे देवाय जहोइयं सव्वङ्काए सपरिसा समोइण्णा - देवाश्च यथोचितं सर्वद्धय સર્વત્ર સમવતીની સઘળી ઋદ્ધિયા સાથે તેમજ પતતાના પરિવારથી યુક્ત બનીને ચારે નિકાયાના દેવ એક પછી એક આવીને હાજર થઇ ગયા. ॥૨॥ ‘વમનુસ્ત પરિવુરના” ઇત્ય દ્વિ !
મયા — તો-તતા જ્યારે ચારે નિકાયાના ધ્રુવ આપીને હાજર થઇ ગયા ત્યારપછી સીયાચળ સમાઢો-વિધાનું સમાઢ: દેવાએ તૈયાર કરેલ ઉત્તર કુરૂ ન મની શ્રેષ્ટ પાલખીમાં બેસીને ત્રનશુક્ષ્મ વુડો કેત્રમનુષ્યજીવ્રત: દેવ અને મનુષ્યાથી ઘેરાયેલા એવા મનું માન ભગવાન અષ્ટિનેમિ વાળો નિમિય દ્વારજાતઃ નિષ્ક્રમ્ય દ્વારકાપુરીથી નીકળીને ચાલતાં ચાલતાં વર્યા— દિગો-નૈવતજે સ્થિતઃ રૈવતક પર્યંત ઉપર પધાર્યો ॥૨૨॥
ઉષ્મા” ઈત્યાદિ !
અન્વયા —આ પછી તેઓ ઉખાળે સંપત્તો-કથાનું સમાપ્ત: રૈવતક પતના સહસ્રાત્ર નામના ઉદ્યાનમાં પહોંચ્યા ત્યાં પહેાંચીને ઉત્તમાત્રો મીંબાચીયોને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩૫
Page #248
--------------------------------------------------------------------------
________________
ઉત્તમાય: શિવિયા આવતીળ: ભગવાન એ સર્વોત્કૃષ્ટ પાલખીમાંથી નીચે ઉતર્યા પછી साहसी परिवुडो चिचाहिं आभिविक्खमई - साहस्त्रयाः परिवृत्तः चित्रासु અમિનિાતિ હજાર પ્રધાન પુરૂષાની સાથે પ્રભુએ ચિત્રા નક્ષત્રમાં દીક્ષા ધારણ કરી ભગવાન અરિષ્ટનેમિનાં પાંચેય કલ્યાણ એ ચિત્રા નક્ષત્રમાં થયેલ છે. ભગવાને ત્રણસેા વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં કુમારપણામાં વ્યતીત કરી પ્રત્રજયા ગ્રહણ કરી છે. રા દીક્ષા કઇ રીતે લીધી ? એ કહે છે--બો” ઈત્યાદિ !
અન્વયાય—અ—ાય પાંચ મહાવ્રતાને ગ્રહણ કર્યા પછી સમાદિક્સદિત્તઃ સ સાવધ ચેાગેાના પરિત્યાગથી જ્ઞાન, દર્શીન અને ચારિત્રરૂપ સમાધીભાવથી સપન્ન શો–૪. એ નેમિનાથ ભગવાને સુધયંધિ-મુન્યસ્થિતાનું સ્વભવતઃ સુગંધિત તથા મથ વિજ-મૃદુ પુષિતાનું કામ કુટિલ કેચેન' પંચમુદિદિપંચમિ ૫ ચમુષ્ટિયાથી સમેત્ર ઝુંપડ્યું જીન્નતિ લેાચન કર્યું. ૫૨૪૫
દીક્ષા ગ્રહણ કરતાંજ ભગવાનને મન:પર્યાયજ્ઞાન થયું. એ પછી શું બન્યું તે કહે છે.--“વાસુટેવો” ઇત્યાદિ !
અન્વય. ---શળે નિતિનું બે વામુતેવો મળહ-જીતÀાં નિતેન્દ્રિય સંયામુટેવો મતિ આ પછી લુંચિત કેશવાળા તથા જીતેન્દ્રિય એક અરિષ્ટનેમીને વાસુદેવે કહ્યું, ટમીસા-વીશ્વર હે સંયમશ્રેષ્ટ ! તમે સુય-ધ્વતિમ્ શીઘ્ર યિં મળો વાઘુર્ત્ત-પ્સિત મનોવ્યં ગાદિ ઇચ્છિત મનારથને પ્રાપ્ત કરશે. સૂત્રસ્થ ચકાર એ બતાવે છે કે બલભદ્ર સમુદ્રવિજય વગેરેએ પણ એવુ જ કહ્યું. હરપા પછી પણ કહ્યુ.--નાનĪ” ઇત્યાદિ !
અન્વયા —નામેા—જ્ઞાનેન જ્ઞાન, રૂસને ળ–ટીનેન 'ન, ચરિત્ત્તળ વાÀિળ ચારિત્ર વેળ—સવમા તપ, વતી-જ્ઞાન્ત્યા ક્ષમા અને મુન્નીદ્ર્રેમાળે માદિયામુત્તા વર્ષમાનો મજ્જ મુકિત- નિલેૉંભતા આ બધાથી આપ વધતા રહે ॥૨૬॥
“Ë તે રામદેલવા” ઇત્યાદિ !
""
અન્વયા --તે રામસવા-તૌ રામદેવૌ એ રામ કેશવ તથા સારાશા: સમુદ્રવિજય વગેરે યાદવ અને બીજા પણ વહુનળા—દુખના ઘણા માથુ સાએ હું નેમિકુમાર! “આપ જલદીથી તમારા મનની અભિલાષાને પૂર્ણ કરે. અને દર્શન આદિથી વધતા રહા આ પ્રકારના આશીર્વાદાત્મક વચન કહેતાં કહેતાં અદ્ઘિનેમિ તિજ્ઞા-પ્રષ્ટિનેમિપવિત્રા અરિષ્ટનેમિ ભગવાનને વંદના કરી, એમી સ્તુતિ કરીને વારવાર ગર્ નથા-ઢારાપુરી અતિતા: દ્વારકાપુરી ગયા. ઘરછા રાજીમતીની નૈમિકુમારને મળવાની આશા જ્યારે બિલકુલ તૂટી ગઈ ત્યારે એની શું દશા થઈ તેને સૂત્રકાર પ્રઢ કરે છે.--“મો” ઇત્યાદિ !
'
અન્વયા - રાચવાના-નાનવરથા રાજાએ માં સશ્રેષ્ટ એવા ઉગ્રસેન રાજાની એ કન્યા રાજીમતીએ નિમ્ન-બિન નેમિનાથ ભગવાનને વજ્જન સૌ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩૬
Page #249
--------------------------------------------------------------------------
________________
प्रवज्या त्या दीक्षा se ४ानु सबलीने निहासा निरानंदा-निर्हासा निरानंदा હાસ્યભાવ અને આનંદભાવથી રહિત બની સોળ સંકુરિઝવા-શીન સંસ્કૃતિ શેકથી સંતપ્ત થઈને મૂર્ણિત બની ગઈ. ૨૮ - સખીઓએ શીતલ ઉપચાર કરીને શુદ્ધિમાં લાવ્યા પછી રાજીમતીએ શું કર્યું તે કહે છે-“મg) ઈત્યાદિ !
જયારે સખિઓએ મૂચ્છિત બનેલ રામતીને શીતળ એવા ઉપચાર કરીને શુધિમાં આણી ત્યારે તે દાન1નીના રાજમતી સ્વતઃ - વિચાર કરવા લાગી કે મમ વિશે ધિrશુ-જમ નોતિ ધિ મારે આ જીવનનેષિકકાર છે. કેમકે, ના તેના પરિઘ મ પ સે-રિ મરું તેના પરિટ્યા મન બનતું ચય: નેમિકુમારે મને તરછેડી દીધી છે ત્યારે હવે મારી ભલાઈ તે એમાંજ છે કે, હું દીક્ષા ધારણ કરી લઉ. ઘરમાં રહેવાથી હવે મારી ભલાઈ નથી. કારણકે, એવું કરવાથી અથવા તે સંસારમાં રહેવાથી તો અન્ય ભવમાં પણ મારે દુઃખ ભેગવવું પડશે. છેલ્લા
આ પ્રકારને દીક્ષા ધારણ કરવાને મનગત નિશ્ચય રાજમતી કરી રહેલ હતી એ સમયે ભગવાન અરિષ્ટનેમિનો એક નાનો ભાઈ રાજમતીમાં અનુરકત થઈ ગયે. તેણે રાજીમતીને પિતાના તરફ આકર્ષવા માટે તેની પાસે ફળ, પુષ્પ અને આભૂષણ આદિ મોકલવાને પ્રારંભ કર્યો. રાજીમતી નિપાપ હદયવાળી હતી. આથી તેણે એ વસ્તુઓને સ્વીકાર ન કર્યો. એ વાત સાચી છે કે, કામી માણસે, કમળાને રોગી જેમ ચારે બાજુ પીળું જ ભાળે છે તે રીતે જોતા હોય છે. એક દિવસની વાત છે કે, રથનેમિએ રામતીની પાસે આવીને કહ્યું, સુલોચના ! નેમિકુમારે આપને પરિત્યાગ કરી દીધું છે. આથી આપ જરા પણ પોતાના દિલમાં શેક ન કરે. ભલે તેમણે તમને છોડી દીધાં છે પરંતુ અમે લોકે તે છીયેજને. આથી તમે મને પિતાના પતિ તરીકે માનીને મારી સાથે તમારી આ દેવદુર્લભ વયને સફળ કરો. જે પ્રમાણે ભ્રમર માલતીને ચાહે છે આજ પ્રમાણે હું તમને ચાહી રહ્યો છું. રથનેમિનાં આ પ્રકારનાં અસભ્ય વચનને સાંભળીને રાજીમતી એ ખૂબજ શાંતિપૂર્વક સભ્ય એવી ભાષામાં તેને ઉત્તર આપ્યો કે, હું જે કે અરિષ્ટનેમિથી તરછોડાયેલી છું તો પણ મેં મારા હદયમાંથી તેમને દૂર કરેલ નથી. મારું મન તે એમનામાં જ લોન બનેલ છે. તેમણે ભલે મને પત્નીરૂપે સ્વીકારેલ નથી તો શું થયું ? શિખ્યારૂપે તે તેઓ મારે સ્વીકાર અવશ્ય કરશે જ. આ કારણે આ પનું આ પ્રકારનું કહેવું સર્વથા વ્યર્થ છે. આપ મારી આશા ન કરે. આ પ્રમાણે રાજી મતીએ જ્યારે તેને કહ્યું એટલે તે દિવસે તે એ ત્યાંથી ચાલ્યો ગયે પરંતુ રાજીમતીની પ્રાપ્તિની આશા તે છેડી શકે નહીં. બીજે દિવસે સમય મળતાં ફરી તે રામતીની પાસે પહોંચે અને ઘણીજ આજીજીની સાથે કહેવા લાગે કે, હે મૃગાલિ ! જે પ્રકારે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩૭
Page #250
--------------------------------------------------------------------------
________________
સુકા લાકડામાં અનુરકત બનેલ ભમરી વ્યમાં પાત ની જાતને સંવિત કરે છે. એજ રીતે ચતુર હેવા છતાં પણ તમે વ્યમાં શા માટે વિરકત થયેલા તમકુમારમાં અનુરકત થઇને પોતાન જાતને સંતાપિત કરી રહ્યા છે. તમને પ્રાપ્ત કરવાની આશામાં જીવી રહેલા એવા મારે સ્વીકાર કરો અને જુઓ કે, હું કઇ રીતે જીવનભર તમારે દાસ બનીને રહું છું. હે મુગ્ધ ! ભાગને ભાગવવામાં જ સસારની મા છે. કેમકે એના વગર જેમ ભાતભાતનાં સ્વાદિષ્ટ ભેાજન પણ મીઠા વગર સ્વાદિષ્ટ નથી લાગતાં એજ પ્રકારથી જીવન પણ વ્યર્થ છે. આ વાતને સહુ કાઈ નણે છે આ કારણે હઠાગ્રહ પરિત્યાગ કરી મને તમારા ભરથાર રૂપે સ્વીકાર કરે. એમ નહીં થાય તેા નિશ્ચય માને કે હું આ સંસારમાંથી નામશેષ મની જવાના. રથનેમીની આ પ્રકારની અટપટી વાતાને સાંભળીને શમતીએ અને જોતાં જોતાંજ ખીર ખાધી અને ઉપરથી મદન ફળને ખાઇ લીધું. જેના પ્રભાવથી તેને એજ વખતે ઉલટી થઇ એને એક કટારામાં લઇને થનમિની સામે આવી અને કહેવા લાગી કે, તમા આને પી જાએ. રાજુલથી આ વાતને સાંથળીને ર૧નેમિએ કાંઇક ધૃણાયુકત ભાવથી કહ્યું કે, શું હું કુતરા છું કે, ઉલટીને ચાટુ પીઇ જાઉં ? આથી રાજુલે હસતાં હસતાં કહ્યું કે, શું આપ એ વાતને જાણા છે ? નેમિએ કહ્યુ‘-એમાં જાણવાની શુ વાત છે આને તે નાનામાં નાનું બાળક પણ સમજે છે. તે પછી હું કેમ ન જાણુતા હે”. આ પ્રકારના સ ંદેહને આપના હૃદયમાં સ્થાન કેમ મળ્યું ? રથનેમ્નિા આ વચનને સાંભળીને રાજીમતીના દિલમાં પ્રથમ તા તેના પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થયા પરંતુ ક્રોધને દબાવીને હસતાં હસતાં એ કહેવા લાગી કે, અરે મૂઢ. જ્યારે નૈમિકુમારે મને છેાડી દીધેલ છે ત્યારે એ દૃષ્ટીએ હું ઉલટીના જેવીજ છુ. છતાં પણ ઉલટીના જેવી મને આપ પોતાની ભાગવવાની સામગ્રી જેવી માની અભિલાષા કરી રહેલ છે. તા તમા કુતરા જેવા નહીં' તેા કેવા છે ? આ પ્રકારની રાજીમતીની યુક્તિયુકત સમજાવટથી રથનેમિના મનમાં લજ્જા ઉત્પન્ન થઇ અને એ આશાનેા તેણે પરિત્યાગ કરી દીધા. અને નિશ્ચિન્ત થઈને તે પેાતાના ઘેર ચાલી ગયે. આ પ્રકારની વિશુદ્ધ ભાવનાવાળી અનેલ રાજીમતી જ્યાં સુધી ઘરમાં રહી ત્યાંસુધી વિવિધ પ્રકારની તપસ્યાએથી તેણે પેાતાના સમય વ્યતીત કર્યાં. વિશુદ્ધ તપાય એના અનુાનથી અને સમય ઘરમાં રહેવા છતાં સુખપૂર્વક વ્યતીત થવા લાગ્યા.
આ તરફ ભગવાન અરિષ્ટનેમિ છદ્મસ્થાવસ્થામાં ચાપન દિવસ સુધી રહ્યા અને એ અવસ્થામાં તેમણે ગ્રામાનુગ્રામ વિહાર કર્યાં. પંચાવનમા દિવસે તે ફરીથી રૈવતક પર્યંત ઉપર પાછા ફર્યા અને ત્યાં તેમણે અકૃમતપ કરીને ધ્યાનસ્થ અનીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભગવાનને કેવળજ્ઞાન થતાંજ ઇન્દ્રોના આસન પ યમાન બન્યાં. આથી ભગવાનને કેવળની પ્રાપ્તિ જાણીને સઘળા ઇન્દ્ર દેવેશની સાથે રૈવતક પર્યંત ઉપર આવી પહોંચ્યા. દેવએ ભગવાનના સમવસરણની રચના કરી, ભગવાને ધાર્મિક દેશના આપાના પ્રાર ંભ કર્યાં. વનપ ળના મુખેથી પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયાનું જાણીને ખલરામ, શ્રીકૃષ્ણ અને સમુદ્રવિજય વગેરે યાદવા તથા બીજા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩૮
Page #251
--------------------------------------------------------------------------
________________
યાદવગણે રૈવતક પર્વત ઉપર આવી પહોંચ્યા. પ્રસંગવશ ૨ાજીમતી પણ પિતાન સખીયેની સાથે આવેલ હતી પ્રભુની ધર્મ દેશનાને હર્ષિત હૃદયથી સહુ કેઈ સાંભળી રહ્યા હતા. પ્રભુ તરફથી દેવાયેલી ધમદેશના સાંભળીને અનેક રાજાઓ અનેક મનુષ્ય તથા પ્રચુર અનાર્યોએ એ સમયે પ્રતિબદ્ધ બનીને તેમની સામે દીક્ષા ધારણ કરી લીધી. કેટલીક વ્યકિતઓએ પ્રભુની સામે શ્રાવક વ્રતને અંગીકાર કર્યો. જેટલા પ્રત્રજીત થયા હતા એમનામાંથી વરદત્ત આદિ અઢાર ગણધર થયા. એમણે ભગવાને આપેલી ત્રિપદી દ્વારા દ્વાદશાંગીની રચના કરી. રથનેમિએ પણ ભગવાનની પાસેથી મુનિદીક્ષા ધારણ કરી. રામ, કૃષ્ણ અને સમુદ્રવિજય આદિ દશાઈ તથા ઉગ્રસેન આદિ યાદવ અને રાજીમતી વગેરે યાદવ કન્યાઓ પ્રભુની ધર્મદેશના સાંભળીને દ્વારકા પાછા ફરી ગયા. વિહાર કરતાં કરતાં ભગવાન નેમિનાથ જયારે દ્વારકાં પહેચ્યા સમયે એમનો ધર્મદેશના સાંભળીને રાજીમતીએ સાતસો સખીની સાથે ભગવા નને સમક્ષ દીક્ષા ધારણ કરી લીધી.
સૂત્રકાર હવે એ વાતનું વર્ણન કરે છે. “ઝાઝા' ઇત્યાદિ !
અન્વયાર્થ–વદ-ચથ પ્રભુ નેમિનાથ ભગવાનની ધર્મદેશનાને સાંભળ્યા પછી ષિમંતા–વૃતિષતિ ધર્યને ધારણ કરનાર તથા વાણિયા-ચકિતા ધર્મને અંગીકાર કરવાના અધ્યવસાયવ ની સા સા એ રાજમતીએ મમરíનિર્મ-અમરસંક્તિમાન ભમરાના જેવા કાળા તથા શBUTષણાદિu– UTસનિમાન સુંદર રીતે ઓળાયેલા લાંબા જે-જેરાન કેશેનું સાવ સુંવરૂકામેવ સૂતિ પિતાના હાથથી જ લાંચન કર્યું. ૩૦
આના પછી જે થયું તેને કહેવામાં આવે છે.--“વાકુવો' ઈત્યાદિ !
અન્વયાર્થ–સુર વિવિઘંશ નિનિદ્રા પિતાના જ હાથથી પિતાના કેશોનું લુંચન કરનાર તથા પોતાની ઇન્દ્રિયને જેણે વશમાં કરી લીધેલ છે એવી શં–તા એ સાળી રામતીને વાયુવા મળ-વાયુવચ મળતિ વાસુદેવ તથા ઉગ્રસેન વગેરેએ કહ્યું કે, Hom– હે પુત્રી ! ઘોર સંસાર – ઘોરં સંસારસાના ભયંકર એવા આ ચતુર્ગતિરૂપ સંસાર સમુદ્રને તમે ટચ તાં-ચંદુઈ શીઘ પાર કર–અર્થાત મુકિત પ્રાપ્ત કરો ૩૧
પછી રાજીમતીએ શું કર્યું? આને કહે છે--“” ઈત્યાદિ !
અન્વયાથ–-વફા સતી-પુનિતા વતી દીક્ષા લઈને મુલત્તર ગુણોનું પરિ પાલન કરવામાં અતિશય સાવધાન અને દવા-દકતા ઉપાંગ સહિત સઘળા અંગોનું અભ્યાસથી વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરનાર T-HT એ સ
દંતંત્ર દ્વારકામાં વસવાં રિચાં -1 નનું ચૈત્ર પોતાની બહેને તેમજ અન્ય સખીજનોને ઘાવી–ાત્રાના દીક્ષા ધારણ કરાવી જેની સંખ્ય સાત ૭૦૦ની હતી. ૩રા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩૯
Page #252
--------------------------------------------------------------------------
________________
આ પછી શુ થયું તને કહે છે. --“નિ”િ ઇત્યાદિ !
અન્વયા – એક સમયની વાત છે કે, રાજીમતી ભગવાન અરિષ્ટનેમિને વંદના કરવા માટે નિધિ રેવયંનતી-દ્િવત યાન્તી રૈવતક પર્યંત ઉપર જઇ રહેલ હતી. એ સમયે અંતરા-બન્તા રસ્તામાં તે ત્રામેળોટ્ટા-વૈંળાઢો વરસાદ આવવાથી તેનાં સઘળાં કવડાં ભીંજાઈ ગયાં. આથી वासेण-वर्षति વરસાદમાં સામા તે लयणस्स अंता अधवारम्मि ठिया-लयनस्य अंतः अन्धकरे स्थिताરૈવતક પતમાં પહેાંચીને એક ગુફાની અંદર જઇ અંધારામાં શકાઈ ગઈ ૫૩૩ા
એ શુકામાં જઇને રાજીમતીએ શું કર્યું ?તેને કહે છે----‘વીવારૂં'' ઇત્યાદિ ! અન્વયા--ગુફામાં પહાંચીને અંધારાંમાં રાજીમતીએ પેાતાનાં સારૂંચીત્ર શાટિકા આદિ વસ્રોને વિસાયંતિ-વિનાયન્તિ કાઢી સુકાવવા લાગી. ગદા નાયા-યથા નાતા આ સમયે તે બિલકુલ નગ્ન અવસ્થાવાળી બની ગયેલ હતી. રૂત્તિ-તિ રાજુલ પાતાનાં ભંજાયેલાં વસ્ત્રોને સુકવવા અને સ્વસ્થ થવા જે ગુફામાં ગઇ હતી એ સમયે એજ ગુફાની અંદરના એક ભાગમાં કાત્સગ માં થનેમીચનેમિઃ રથનેમિ બેઠેલ હતા તેણે ર જીલને તદ્ન નગ્નઅવસ્થામાં પાલિયારષ્ટ્રા જોઇને મચિત્તો:-મન્ન ચિત્તઃ અનુચિત સંયમથી વિચલિત બની ગયું. પા–ક્ષાત્ પછી જરા સ્વસ્થ થતાં રજુલે પણ રથનેમિને ત્યાં જોયે.
ભાવા --રાજુલે એ ગુફામાં પ્રવેશ કરીને પેતાના શાટિકાદિક ભીન્નયેલાં સઘળાં વસ્રોતે મુકાવ્યાં. શરીર ઉપરનાં ભીજાયેલાં એ વસ્ત્રોન સુકવવા નિમિત્ત અલગ કરતાં ૨.જીવનું શરીર તદન નગ્ન બની ગયું. આ ગુફામા કર્યેાસ માટે પહેલાંથીજ રચનેમિ બેઠેલ હતા. અંધકાર હાવાથી રાજુલની દૃષ્ટિમાં આ સ્થળે થમિ બેઠેલ છે” એ દેખી શકયુ નહીં. કાઢ્યુંકે, અજવાસમાંથી અંધકારવાળા સ્થળમાં જતાં ત્યાં કાઈ વસ્તુ પડેલી હાય તે તે જોઈ શકાતી નથી. ઘેાડા સ્વસ્થ થયા પછી ધીરે ધીરે અજવાસના આભાસ દૂર થતાં દેખાવ લાગે છે. આવીજ સ્થિતિ રામ્બુલના માટે પશુ ખનેલી. ત્યાં થાડા સમય વ્યતીત થતાં રથનેમિ ઉપર તેની દૃષ્ટિ પડી. પહેલાં રાજુલને એ સ્થળે થમિ રાકાયેલ છે એવી જો ખબર હોત તે અથવા તે ગુફામાં ગયા પછી પણ તેની દૃષ્ટિ થનેમિ ઉપર પડી હોત તેા એ ગુફામાં ઉભત પણ નહીં'. જે પ્રમાણે વરસાદના સ`ભ્રમથી બીજી સાધ્વીએ અલગ અલગ સ્થળેામાં જઈને રોકાઈ ગયેલ હતી એજ પ્રમાણે રાજુલ પણ એમની માફક એવા એકાદા સ્થાનમાં જઇને શકાઇ જાત. ૩૪૫
રઅનેમિ દેખાયા પછી રાજીમતીએ શું કર્યુ તેને કહે છે. “સીયા” ઇત્યાદિ ! અન્વયા—જ્ઞાસા એ રાજીમતી ત ાંતે-તંત્ર પક્ષાન્તે ગુફારૂપી એકાન્ત સ્થાનમાં સૂર્ય સંગર્ય—જે સંયમ્ તે રથનેમિ સયતને કુંદા બેઠેલા. બ્લેઇન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૪૦
Page #253
--------------------------------------------------------------------------
________________
પીળા-સીતા રાજીમતિ ખૂબ ડરી ગઈ અને તેણે તેજ વખતે વાદાદિ સંm – વાદાં સંશો વા પિતાને બન્ને હાથથી પિતાના શરીરને ઢાકી ખૂબજ સકેચ અનુભવતી વનાળી-વેવમા કંપવા લાગી અને સંકડાઈને નિલીવ-નિપાત બેસી ગઈ રૂપા
આ પછી જે બન્યું તેને કહે છે-“ગઢ નો ઈત્યાદિ !
અન્વયાર્થ–ગદ–વથ એ પછી સમુદવનવંજ-સમુદ્રણારૂના સમુદ્ર વિજયના અજાત એ જાગg-રાનપુત્ર રાજપુત્ર રથનેમિ સંય પણ મીચંમીતા ત્રસ્ત અને જયં-કવિતામ કંપાયમાન સાથી જમતીને - જોઈને રૂમ વમુરા-રૂમ વાચમુવાહાત એમને આ પ્રકારે કહ્યું. ૩૬
“ ગ' ઇત્યાદિ.
અન્વયાર્થ–-મ-મકે હે ભદ્રે ! ગ મી -રમી હું રથનેમી છું સુરે નામાણિનિ-પુ રામિિા હે સુંદર રૂપવાળી અને મધુર બોલવા વાળી મ માર–નાં મન મને હવે તમે પતિ સ્વરૂપ સમજીને અંગીકાર કરે. જેથી સુરજૂ-જુતજૂ હે શોભનાંગી તે-તમને ચા-ઉતા જીવન નિર્વાહ સંબંધી કઈ પ્રકારનું કષ્ટ ન વિસર મદિથતિ થશે નહીં. ૩છા
“દિ' ઇત્યાદિ !
અન્વયાર્થ–--હે સુંદરિ! દિ-દિ આ મોઇ નિજો-મજાન મુંજવણી આપણે બને વિષય ભેગોને ભેગવીએ. જુઓ જુ-વહુ નિશ્ચયથી કાળુi સુદ -નાગણ મા આ મનુષ્યભવ અત્યંત દુર્લભ છે. તો પછી-તત તે પછી આપણે મુત્તમોળી-વુમોળ આપણે બને નિરિક્ષાનો-નનમા ચરિણા છોક્ત માર્ગ–ચારિત્ર લક્ષણરૂપ મોક્ષમાર્ગનું સેવન કરીશું. ૩૮
રથનેમિનાં આ પ્રકારના વચન સાંભળીને રાજીમતીએ જે કહ્યું તેને કહે છે.r” ઈત્યાદિ ! * અન્વયાથ–-રામ-નાનીની રામતી સાધ્વીએ મગુનો પાર માનઘોઘા પતિ જ્યારે એ જયુ કે, સ્ત્રી પરીષહથી પરાજીત થઈને રથનેમિને ઉત્સાહ સંયમ તરફથી ફરી ગયેલ છે ત્યારે તે સંયમભ્રષ્ટ ત રનેfi-અને તે રથનેમિને
વિદ્ધા જોઈને રમતા-મસંગ્રતા ભયરહિત બની ગઈ. અર્થાત પિતાના આત્માના વિલાસથી શીલનું રક્ષણ કરવા માટે દર મનવાળી બની ગઈ. તે સમયે તેણે તન્ય-એ ગુફામાં અષા સંપન્માનં સંબોતિ પિતાના શરીરને વસ્ત્રથી ઢાંકી લોધું. ૩લા
એ પછી શું બન્યું તે કહે છે-ય “અસ” ઈત્યાદિ !
અન્વયાર્થ––ગાં-વળ તેના પછી પિતાના શરીરને વસ્ત્રથી ઢાંકી લીધા પછી નિયમ દિશાનિયમ ઈશિતા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અનુસાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૪૧
Page #254
--------------------------------------------------------------------------
________________
અભિગ્રહ ગ્રહણ કરવા રૂપ નિયમમાં તથા પ્રાણાતિપાત આદિ વિરમણરૂપ વતેમાં સારી રાતે થીર બનેલ સા–સા તે સાધ્વી રામતીએ નાડું જીરું વર્તમાન તર્ક વા–ના જુરું કશી ક્ષત્તિ ત વતિ પિતાના માતૃપક્ષી જાતિની, પિતૃપક્ષરૂપ કુળની અને ચારિત્રરૂપ શીલની રક્ષા કરતાં કરતાં સંયમથી ચલાયમાન બનેલ રથનેમિને આ પ્રકારે કહ્યું. ૫૪૦
રાજીમતીએ શું કહયુ તે કહે છે.--“પત્તિ” ઇત્યાદિ !
અન્વયાર્થ–-હે રથનેમિ ! ળ રેસમો -પરિવૈજના:સ ભલે તમે રૂપમાં કુબેરના જેવા હે, બ્રિજ નો ત્રસેન ના લલિતકળાઓથી નળબર જેવા પણ છે તથા વધુ તે શું કર્યું 7 4 riા-સાક્ષાત giદઃ સાક્ષાત ઈન્દ્ર જેવા છે. તદવિ-તથા તે પણ તે જરૂછામિ-તે જરૂછામિ હું તમને ચાહતી નથી. ૪૧
વધુમાં પણ –“gવવ” ઈત્યાદિ !
અન્વયાર્થી—ચને ટ્રા વાયા-રાજપર જે જાતા અગત્પન કુળમાં ઉત્પન્ન થયેલા નાગ વંચિ–ર્જિત જાજ્વલ્યમાન ધૂમ-ધૂમgણ ધૂમરૂપ દવાવાળી એવી રાશિ-દુર દુષવેશ જો–કાતિપ૬ અગ્નિમાં જીવવ૮pદ્ધતિ પ્રવેશ કરી જાય ઇં. પરંતુ વાતમો ને છત્તિ-વત્તિ મૌન રૂછરિત ઓકેલા ઝહેરને ચૂકતા નથી.
ભાવાર્થ-નાગ બે પ્રકારના હોય છે એક ગધન અને બીજા અગધન જે મંત્ર દિકના પ્રયોગથી પિતે એકલા ઝહેરને ચૂલી લે છે તે ગંધન છે. તથા અગત્ત્વની એ નાગ હોય છે જે પોતે ઓકેલા ઝહેરને પાછું ચૂસતા નથી. ચાહે તે અગ્નિમાં બળીને ભલે મરી જાય પરંતુ એકલું ઝહેર પાછું ચૂસવું એ એમને માટે શકય નથી હતું આ પ્રકારના દૃષ્ટાંત દ્વારા રાજુલ - મિને કહી રહી છે કે, તિર્યંચોની એવી હાલત છે તે તમે શા માટે એકેલા વિષયોને ફરીથી ચૂસવાના સંકલ્પથી એનાથી પણ નીચે ઉતરવા ચાહે છે. તમે પહેલાં પ્રવચનના તને સારી રીતે સમજીને નિસાર જાણ્યા પછી આ વિષયેનો પરિત્યાગ કરી દીધું છે. હવે પાછું ઓકેલું ચાટવાની અભિલાષા શા માટે કરી રહ્યા છે ? tiઝરા
ફરી પણ--“જિજી'' ઈત્યાદિ !
અન્વયા–ની વરાWામિન સંયમ અથવા કીતિની કામના વાળા હે રથનેમિ! તે પિરશુ-તે વિસ્તુ તમને ધિકકાર છે. જો તં-
જમ્ જે તું નવિ રિ-જરિત જાતિ અસંયમિત જીવનના સુખના નિમિત્તે વર્ત-સત્તા ભગવાન નેમિનાથ દ્વ ત્યાગવામાં આવેલ હેવાથી ઉલટી જેવી મને ગા-ગd સેવન કરવાની તમે કિસિપિ ચાહના કરી રહ્યા છે આ રીતે જીવવા કરતા જે-તે તમારૂં મi –મર : મરી જવું જ ઉત્તમ છે.
તે જમી ? અહીં અકારને પ્રક્ષેપ કરવાથી બૉડશામિન એવું પદ બની જાય છે. ત્યારે અસંયમ અને અપયશની કામના કરવાવાળા એવા તને ધિકાર છે. એ અર્થ થઇ જાય છે. અથવા “તે આને બીજી વિભક્તિના સ્થાન ઉપર ન માંનતા છઠ્ઠી વિભકિતના સ્થાન ઉપર જ રાખવામાં આવે તે “તે હs”
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૪ર
Page #255
--------------------------------------------------------------------------
________________
એ સંબંધ લગાવવું જોઈએ અહીં “નાને અધ્યાહાર હે વાથી “તારા આ પુરૂષાર્થને ધિકકાર છે” એ અસંગત થશે. અથવા “મન” હે કામી એ મહાત્મા ધન્ય છે જે તીવ્ર તપ અને સંયમ વ્રતના પરિપાલક છે તારા આ યશને ધિકકાર છે. અથવા-મને જોઈને તારામાં આ પ્રકારની દૃષ્ટા જાગી એ તારા પાપને ધિકકાર છે
ભાવાર્થ–રાજુલે વધારે કાંઈ પણ ન કહેતાં રથનેમિને ફકત એટલું જ કહ્યું કે, તમે કાંઈક તે ખ્યાલ કરો. કયા પદ ઉપર તમે બિરાજી રહ્યા છે અને શું કરવાની અભિલાષા કરી રહ્યા છે. આથી તમારી અને સાધુ સમાજની કેટલી બદનામી થશે. ઉલટીને થાટવાની અપેક્ષા કરતાં તે મરણુજ ઘણું ઉત્તમ છે. ૪૩ - “બહું જ મનરાવર” ઇત્યાદિ !
અન્વયાર્થ––હે રથનેમિ ગદું-ચહ્યું હું મારા મૌનના ભેગરાજની પૌત્રી તથા ઉગ્રસેનની પુત્રી છું. અને સુગંa તમે ચંપત્તિ ગણધાવૃત્તિ અંધક વૃષ્ણિના પૌત્ર અને સમુદ્રવિજયના પુત્ર છે. આ રીતે હું અને તમે બને કુલીન છીયે. આથી ધન-ધન ગન્ધન સર્ષની માફક કેલું ચાટનાર મા મો-ના મા ન બનવું જોઈએ. પરંતુ હે રથનેમિ! નિદો-નમ્રતા વિષયાદિકથી સંપૂર્ણ નિલેપ બનીને સંરક્ષણ-સંયમ અનધર એવા સુખના સાધનભૂત એવા નિરવદ્ય ક્રિયાનુષ્ઠાનરૂપ સંયમનું વાવ પાલન કરે.
ભાવાર્થ-રાજુલે કહ્યું કે, હે રથનેમિ ! હું અને તમે બને કુલીન છીયે. ગન્ધન સર્ષની માફક કેલાને ફરીથી અંગીકાર કરવાવાળા નથી. આ માટે હું તમને આ વાત કહું છું કે, તમો ગબ્ધન સપના જેવા ન બનતાં અગધન સપના જેવા બને. અને સંયમને પ્રાણના ભોગે નિભાવવા માટે તત્પર રહે ૪ કા
sફ તે જાદિણિ ઈત્યાદિ !
અન્વયાર્થ-હે રથનેમિ ! ઘર તૈ ના ના નાોિ છિતિ-રિવં ચાર પાક નારી જે તમે જે જે નારીને જોશે અને તેના માં માં #ાદિ-મ wafa ભોગની અભિલાષા કરશે તે વાગર દિયg1 મરિણિવાત ફરફર ચિતાત્મા મfiષ્યતિ ગયુથી સદા કંપાયમાન એવી હડ નામની નિમૂળ વનસ્પતિની માફક અથવા શેવાળની માફક ચંચળ સ્વભાવના બની જશે. તાત્પર્ય આનું એ છે કે, જન્મ, જરા અને મરણ જન્ય આ જગતરૂપી ખાડામાં ૧૦૨ પર્યટનરૂપ દુખપરમ્પરાના વિનાશક, સંયમગુ થી વચલિત બની તમે આ અપાર સંસારરૂપ પરિભ્રમણમાં વિષયવાસનારૂપ વાયુથી કંપાયમાન ચિત્તવાળા થવાથી શાંતિને પ્રાપ્ત કરી શકવાના નથી. પાપા
આ માટે--“જોવો ' ઇત્યાદિ
અન્વયાર્થ--તે રથનેમિ ! નદી-યા જેમ નવા અંદાજે વી-પૂજા આઇપ વા વેતન લઈને બીજાની ગાયોનું પાલન કરનાર એવા શેવાળ અથવા વેતન લઈને બીજાઓના ભાડેની રક્ષા કરનાર ભન્ડપાળ તળાાિક્ષરોત મૂળાની આય તેમજ ભાડેના અધિકારી બની શકતા નથી – તેવી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૪૩
Page #256
--------------------------------------------------------------------------
________________
शते तंवि-स्वमपि तमे ५५ सामण्णस्स अणिस्सरो भविस्ससि-श्रामण्यस्य अनीश्वरः મવિષ્યતિ સાધુપણાના અધિકારી રહી શકશે નહીં.
ભાવાર્થ-વેતનથી કામ કરનાર વ્યકિત જે પ્રકારે માલિકના દ્રવ્યના અધિકારી બની શકતા નથી. તે જ પ્રમાણે શ્રમણ વેશને ધારણ કરવા છતાં પણ તમે ભેગના અભિલાષી હેવાના કારણે ગ્રામય ફળની પ્રાપ્તિથી તેના અધિકારી બની શકવાના નથી. ૪૬
- આ પ્રકારનાં રામતીનાં વચનને સાંભળીને રથનેમિએ જે કર્યું તેને કહે છે“જી” ઈત્યાદિ!
અન્વયાર્થ..તો એ રથનેમિ તીરે સંજયા-ત્તરચાર સંતિય રામતી સાધ્વીના સુમારિર્થ ઘા -ભુમાષિત વન સુત્રા વૈરાગ્યરૂપ સારથી ગર્ભિત થવાના કારણે આ પ્રકારનાં સુંદર એવાં વચનને સાંભળીને સંકુળિ– શન અંકુશથી ના બદા–
નાથી હાથીની માફક ધમ્મ સંવારૂગો–વ સંતવાત: ચારિત્ર ધર્મ માં સંસ્થિત થઈ ગયા.
હાથીની કથા આ પ્રકારની છે--
કોઈ એક રાજા હતા, તેણે કઈ નૂપુર પંડિતનું વૃત્તાંત વાંચ્યું વાંચીને તે કોધિત બની ગયે. કોધિત બનતાં જ તેણે રાણી, મહાવત તથા હાથીને મારવાને વિચાર કરી લીધો. હાથી, રાણી તથા મહાવતને એક ગિરિશ્ચંગ એટલે કે, પહાડના શિખર ઉપર ચડાવીને મહાવતને હુકમ કર્યો કે, આ હાથીને અહીંથી ધકેલી દો. મહાવતે હાથીને ત્યાંથી ધકેલવાની ચેષ્ટા કરી ત્યારે હાથી પિતાના ત્રણ પગોને ઉંચા કરી એક પગથી ઉભો થઈ ગયે. ન રજનેએ રાજાના આ પ્રકારના અકૃત્યને જાણ્યું ત્યારે તેમણે આવીને રાજાને કહ્યું- મહારાજ આ શું કરાવી રહ્યા છે ? ચિન્તામણી જેવા ન મળી શકે તેવા હાથીને શા માટે મગાવી રહ્યા છે? નગરજનોની વાત સાંભળીને રાજાએ મહાવતને કહ્યું કે, હાથીને પાછા ફેરવી લે. રાજના આ પ્રકારનાં વચન સાંભળીને મહાવતે કહ્યું કે, જે આપ રણને અને મને અભય વચન આપો તો હું હાથીને પાછો ફેરવી લઉં રાજાએ અભયનું વચન આપ્યું. એટલે મહાવતે ધીરે ધીરે અંકુશથી હાથીને પાછા ફેરવી લીધો. આથી હાથી ઠીક માગે ઉપર આવી ગયે. આવી રીતે રાજીમતિએ ચારિત્રથી પતિત થવાની ભાવનાવાળા રથનેમિને અહિતકારક માર્ગથી ધીરે ધીરે પિતાના વચનરૂપી અંકુશથી ફેરવીને તેને ચારિત્રરૂપ ધમ માર્ગ ઉપર લગાવી દીધ. ૧૪૭ના
આ પછી રથનેમિએ શું કર્યું તે કહે છે -“HTg" ઇત્યાદિ !
અન્વયાર્થ–-માનુજો વયg inત્તો-મનોrcત જીત થતઃ મનથી ગુપ્ત વચનથી ગુપ્ત અને કાયાથી ગુપ્ત અર્થાત્ ત્રણ ગુપ્તિ સહિત રિદ્ધિ-નિરિક જીતેન્દ્રિય રથનેમિએ દો-દઢવતા તેમાં દઢ બનીને
નિવ-નાઝીવ જીવન પર્યત નામu–ામા ચારિત્રનું નિર-નિબe નિશ્ચલ મનથી સે–ગર્ભાક્ષીત પાલન કર્યું. ૪૮ હવે સૂત્રકાર રથનેમિ તથા રાજીમતી એ બન્નેના વિષયમાં કહે છે--“ જ ઈત્યાદિ!
અન્વયાર્થ--ત–૩ નબળા મનના માણસેથી કરવામાં અશક્ય તવંત તપને વરિત્તાવા સેવન કરીને એ વિ-દ્વારિ રામતી અને રથનેમિ આ બન્ને જણા કમશઃ જેવી બાબા-નિૌ ના કેવલજ્ઞાનને પ્રાપ્ત થયા. પછીથી સત્ર જન્મ વત્તા- જામ સચિવા અઘાતિયા વેદનીય આયુ નામ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૪૪
Page #257
--------------------------------------------------------------------------
________________
અને શેત્ર આ ચાર અવશિષ્ટ કર્મોને ખપાવીને અત્તર સિદ્ધિ પત્તા-ચંનત્તમરિદ્ધિ ના સર્વોત્કૃષ્ટ મુકિત રૂપ સિદ્ધિ ગતિને પ્રાપ્ત થયાં. રામતી અને રથ નેમિની કુલ આયુ નવસોને એક વરસની હતી. આમાં આ બન્ને એ ૪૦૦ ચાર વર્ષ તે ગૃહસ્થ પર્યાયમાં વ્યતીત કર્યા. એક વર્ષ છદ્મસ્થ અવસ્થામાં ગયું તથા ૫૦૦ પાંચ વર્ષ કેવળી પર્યાયમાં સમાપ્ત કર્યા. પાલા
હવે અધ્યયનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે- “ઇ” ઈત્યાદિ !
અન્વયાર્થ–સંહાસંદા સમ્યગબોધિ વિશિષ્ટ-હે પાદેય જ્ઞાન સંપન્ન તથા રિણા-વંહિતા વિષગોમાં પ્રવૃત્તિ કરવાના દેને જાણનાર તથા પરિવાપરિવલ આગમના મર્મને જાણનાર તથા ચારિત્ર પરિણામેના આરાધક સાધુજન vi-gવ આ પ્રકારથી કૃતિ-વત્તિ કરે છે કે, બા-થા જેમ પુર ઊત્તનો- પુરષોત્તમ એ પુરૂષોત્તમ રથનેમિએ કરેલ છે. અર્થાત- જે પ્રકારે રથ નેમિ ભેગેથીવિરક્ત બન્યા એજ પ્રકારે સંબદ્ધ આદિ વિશેષણેથી વિશિષ્ટ સાધુજન પણ કોઈ પણ પ્રકારથી ભેગેની તરફ રૂચી જાગવ છતાં પણ મોમાસુ વિનિયëતમો: વિનિને તે ભેગોથી, મનોજ્ઞ શબ્દાદિક વિષયોથી અલિપ્તજ રહે છે. આ સંબુદ્ધ આદિ વિશેષણોથી સૂત્રકારે એવું સૂચિત કરેલ છે કે, જે સંબુદ્ધ આદિ વિશેષણ વિશિષ્ટ સાધુજન હોય છે તે જ પોતાના ભગ્ન પરિણામને ફરીથી સંયમ મમાં સ્થિર કરી શકે છે. જે એવા નથી તે તેવું કરી શકતા નથી. “ત્તિ વેક રૂતિ વ્રરીરિ આ પદેને અર્થ અગાઉ કરી દેવાયેલ છે. ૫૦મા હવે અહીં નેમિનાથ પ્રભુના બાકીના ચરિત્રને કહેવામાં આવે છે તે આ પ્રકારનું છે--
પ્રભુ નેમિનાથ ભૂમંડળ ઉપર વિહાર કરતાં કરતાં ભવ્યરૂપ કમળાને સૂર્યના માફક ખૂબ વિકસિત કર્યા. ઉત્તમ ક્ષમા આદિ દસ પ્રકારના ધર્મને ઉપદેશ આપે. પિતાના વિહારથી દસ દિશાઓને પવિત્ર કરી. પ્રભુ શંખ, ચક્ર, આદિ લક્ષણોના ધારણ કરનાર હતા. તેમના શરીરની કાંતિ મેઘની પ્રભાના જેવી નીલરંગી હતી. શરીરની ઉંચાઈ દસ ધનુષની હતી. ભગવાનને અઢાર હજાર સાધુ હતા. ચ લીસ હજાર સાધ્વીઓ હતી. એક લાખ અને ઓગણોતેર હજાર નવસો ને નવાણુ શ્રાવક હતા. ત્રણ લાખ અને છત્રીસ હજાર શ્રાવિકાઓ હતી. કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પ્રભુએ આ ભૂમંડળ ઉપર સાત વર્ષમાં ફક્ત ચેપન દિવસ ઓછા વિહાર કર્યો. અંતમાં રૈવતક પર્વત ઉપર પધારીને પાંચસો ૫૦૦ સાધુઓની સાથે એક માસનું અનશન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૪૫
Page #258
--------------------------------------------------------------------------
________________
કરીને આ વિનશ્વર શરીરના પરિત્યાગ કર્યાં અને સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું.. ભગવાન જ્યારે મેક્ષમાં પધાર્યા ત્યારે સઘળા ઈન્દ્રોએ જયજય શબ્દ કર્યાં. આ પ્રમાણે પ્રભુએ એક હજાર વર્ષની પેાતાની સઘળી આયુને સમાપ્ત કરીને સિદ્ધિપદના લાભ કયા. ભગવાનના બીજા ભાઈનું નામ થનેમિ ત્રીજા ભાઇનું નામ સત્યનેમિ અને ચાથા ભાઈનું નામ દૃઢનેમિ હતું. એ ત્રણે ભાઇએ પણ મુકિતને પામ્યા છે. આ પ્રમાણે ભગવાન અરિષ્ટનેમિનું ચરિત્ર છે.
ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનના અનુવાદ સંપૂર્ણ થયા. ॥ ૨૨ ॥
-
તેવીસવાં અઘ્યયન ઔર પાશ્વનાથ કે ચરિત્ર કા નિરૂપણ
તેવીસમા અધ્યયનના પ્રારંભ
રથમ નામનું ખવીસમું અધ્યયન સંપૂર્ણ થયુ છે. હવે ફેશીગૌતમીય નામના આ તેવીસમા અધ્યયનની શરૂઆત થાય છે. બાવીસમા અધ્યયનની સાથે આ અધ્યયનના સબંધ આ પ્રકારથી છે-પૂર્વ અધ્યયનમાં એ વ ત કહેવામાં આવેલ છે કે, જો કાઇ પ્રકારે સાધુને પેાતાના ચારિત્રથી અરૂચી, માનસિક વિપ્લવ થઈ જાય તા પણ તેણે રથનેમિની માફક ધર્મોમાં શ્રદ્ધા ધારણ કરવી જોઇએ. હવે આ અધ્યયનમા એ બતાવવામા આવશે કે, બીજાઓના મનમાં પણ ઉદભવેલ મના વિપ્લવ કેશી ગૌતમની માફક દૂર કરવા જોઇએ. આ સબધને લઇને પ્રારંભ કર વામાં આવેલ આ અધ્યયનનું આ પ્રથમ સૂત્ર છે. ીને” ઇત્યાદિ
અન્વયાથ-નિને-બિન રાગદ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરનાર પાસેઽત્ત નામેળપાર્શ્વતિ નાના પાર્શ્વનાથ એ નામથી પ્રસિદ્ધ નાિને-નિન; જીન ભગવાન હતા. તેઓ અદા-કાન્ તીથંકર પદના ધારક હતા. રો" પૂછુ-હો ત્રયપૂનિતઃ ત્રણ લેાકથી પૂજાતા હતા, સંઘુદ્ધા—સંઘુદ્રામા સ્વયં બુદ્ધ હતા સઘળા સજ્જૂ -સવૅજ્ઞ: ત્રિકાળદશી પદાર્થાને એકસાથે જાણનાર હતા. તથા પતિથ્યોધર્મત થેર: ભવાબ્ધિથી તરવાના હેતુ હોવાથી ધરૂપ તીના પ્રવર્તક હતા. એ પાર્શ્વનાથ પ્રભુના દસ ભવામાંથી પ્રથમ ભવ મભૂતિના વૃત્તાંત આ પ્રકારના છે—
આ ભરતક્ષેત્રમાં સઘળી શૈાભાના ધામ તથા લીરૂપી લલનાના લામ કલાગૃહ એક પાતનપુર નામનુ ગામ હતું, ત્યાં અરવિંદ નામના રાજા રાજય કરતા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૪૬
Page #259
--------------------------------------------------------------------------
________________
હતા. જે ઘણા જ ધર્મોમા હતા. એમનું મન સદાના માટે ભ્રમરાની માફક સર્વૈજ્ઞ દ્વારા પ્રતિપાદિત ધરૂપી અરવિંદના મકરંદનું પાન કરવા તરફ ઘણું જ ખેંચાયેલું રહ્યા કરતું હતું. સઘળા ગુણેાથી એ અલંકૃત હતા ચવિધ સૈન્ય જેમની સેવામાં હતું. એમને એક પુરહિત હતા. જેનું નામ વિશ્વભૂતિ હતુ. તે સઘળા ચાસ્ત્રાને જાણનાર તથા જીનધમમાં શ્રદ્ધાવાળા હતા. પુરહિતની ધર્મ પત્નીનુ નામ અનુદ્ધરા હતું. તે પિત સેવા કરવામાં ચતુર હતી. તેને કમઠ અને મરૂભૂતિ નામના બે પુત્ર હતા. કમઠની પત્નીનું નામ વરૂણા હતુ. અને મતિની પત્નીનુ નામ વસુંધરા હતુ.. વિશ્વભૂતીએ જયારે પાતાના ખન્ને પુત્રાને ગૃહસ્થાશ્રમને મેજો ઉઠાવવામાં ચેાગ્ય જાણ્યા ત્યારે તેણે પેાતાના ઉપરના ગૃહસ્થાશ્રમના સઘળે ભાર પેાતાના બન્ને પુત્રાના કાંધ ઉપર નાખીને પાતે પૂણ્ય કાર્ય માં લવલીન ખની ગયા. કેટલાક સમય બાદ પુરહિત મરીને દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા. તથા એમની પત્ની કે જેનું નામ અનુદ્ધરા હતું તે પણ પૂણ્યકાર્ય કરવાના કારણે મરીને સ્વર્ગલેાકમાં ગઇ રાજાએ વિશ્વભૂતિનુ પુરોહિત પદ તેના મેટા પુત્ર કમઠને આપ્યું. એના નાનેા ભાઇ જે મરૂભૂતિકુમાર હતા તે મનમાં સંયમની અભિલાષા ધારણ કરીને નિર'તર ધર્માંક'માં લવલીન ખની સમય વિતાવતા હતેા. તેનુ ચિત્ત વિષય સેવનના તજ્જ ન હતું.
એક દિવસની વાત છે કે, કમઠ પેાતાના નાના ભાઈની પત્ની વસુધરા કે જે પેાતાના સુ ંદર એવા રૂપને કારણે રિતને પણ લજ્જીત કરતી હતી તે સર્વાંગ સુંદર યુવતી હતી તેને જોઈને કમઠ ચલિતચિત્ત બની ગયા. વસુધરામાં આસઋચિત્ત થઈને તેણે પેાતાની લજ્જાના ખાનાને ઉતારીને ફેંકી દીધું. પરસ્ત્રી લપટેમાં સ્વભાવત: આવા રાગ હોય છે. કે લજ્જા જેવી સુંદર ચીજ એમની પાસે જોવામાં આવતી નથી. વસુધરા અને પેાતાના પતિના દુષ્કૃત્યની પૂરેપૂરી હકીકત કમઠની સ્ત્રી વડ્ડાને મળતાં તેણે એ બન્નેના ગુપ્તપ્રેમની કહાણીને પોતાના દેર મરૂભૂતિ પાસે રજુ કરી દીધી. પેાતાની ભાભીનાં વચનને સાંભળીને મરૂભૂતિએ આ વાતને પેાતાની સગી આંખથી જોવાના અભિપ્રાયથી કમઠની પાસે પહેચ્યા. અને જઈને કહેવા લાગ્યું કે, મેટાભાઈ હું બીજે ગામ જવા ઇચ્છું છું. જેથી તમારી પાસે આજ્ઞા લેવા આવ્યા છુ જેથી આપ આજ્ઞા આપે કર્મઠે મદ્ભુતિને જવાની આજ્ઞા આપી. મરૂભૂતિ કમઠની રજા મળતાં જ ત્યાંથી બહારગામ ચાલી નીકળ્યા. થાડે દૂર જઈને તે ભીખારીના વેશ ધારણ કરીને તેમજ પેાતાના અવાજને પણ ફેરવીને રાત્રીના સમયે પેાતાને ઘેર આવી સાવ અણુજાણુ એવી રીતે કમઠને કહ્યું કે ગૃહપતિ ! ઠ'ડીથી ખૂબજ અકળાયેલા એવો હું... વટેમાર્ગુ છું અને ઘણે દૂરથી આવતા હાવાથી ધણેા જ થાકી ગયા છું જેથી અહી` શકાવા માગું છું' તે આપ મને અ પતે ત્યા શકાઈ શકું એ ખાતર સ્થળ આપી શકે છે ? અને જગ્યા પણ એવી આપે કે, જ્યાં મને ઠંડડીને ત્રાસ લેગવવા ન પડે. ભીખારીની વાત સાંભળીને કમઠે કહ્યું કે, હે ભિક્ષુક તમે અહીં મારી પાસે આ ઘરમાં રોકાવ. મરૂભૂતિ તેની આજ્ઞા મેળવીને ત્યાં કાઈ ગયા અને ધવાનુ મહાનું કરીને ત્યાં સુઈ ગયા. પહેલાની માફક કમઠ અને વસુન્ધ્રરા મરૂભૂતિ બહા
જવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
२४७
Page #260
--------------------------------------------------------------------------
________________
રગામ ગયેલ છે આ ખ્યાલથી તદ્દન બેફીકર બનીને દુરાચારનું સેવન કરવામાં પ્રવૃત્ત બની ગયાં એ બન્નેના દુષ્ટાચારને પાતાની આંખેથી જોઈને મરૂભૂતિ પ્રાતઃકાળ થતાં જ ત્યાંથી નીકળીને રાજા અરવિંદની પાસે પહેાંચ્યા અને ત્યા જઈને તેણે પોતાની પત્ની તથા પેાતાના મેટાલાઇ કમઠના દુરાચારની સઘળી વાત તેને કહી સભળાવી. રાજાએ દુરાચારની વાત સાંભળીને ઘણા જ અસેસ જાહેર કર્યા અને તુરતજ રાજાએ રાજ પુરૂષાને એ લાવીને એવી આજ્ઞા આપી કે, તાત્કાલીક અપરાધી કમનું માથું મુંડાવી તથા તેના ગળામાં ચામડાના જોડાની માળા પહેરાવીને મળમૂત્રથી તેના શરીરને લી પાવીને તેને નગરથી બહાર કાઢી મૂકેા. આ પ્રકારે જ્યારે તેને નગરથી બહાર કાઢી મૂકવામાં આવે ત્યારે તેને ગધેડા ઉપર બેસાડીને ગામ વચ્ચેથી બહાર કાઢવા. તેના ગળામાં જોડાઓની જે માળા પહેરાવવામાં આવે તેની વચમાં વચમાં માટીના શરારા પરાવવા તેમજ તેને શહેરની બહાર આ રીતે ગધેડા ઉપર બેસાડીને કાઢવામાં આવે ત્યારે ડીમડીમ વાજા વગાડીને તેના અનાચારને લેાકેા સમક્ષ જાહેર કર વામા આવે. આ પ્રમાણે આખા નગરમાં ચારે તરફ તેને ફેરવવામાં આવે. રાળની આ પ્રકારની આજ્ઞા મળતાં રાજપુરૂષોએ રાજઆજ્ઞા અનુસાર કરીને એ દુરાચારી કમઠ પુરે હિતને નગરથી બહાર કરી દીધા. આ પ્રમાણે મરણ) પણ અતિ ભયંકર એવા અપમાન પામવાથી એ કમઠના મનમાં તીવ્ર વૈરાગ્યભાવ જાગ્રત થઇ ગયા. આથી તે વનમાં ચાલ્યા ગયા ત્યાં તેણે તપસના વશમાં રહીને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક તપ તપવાના પ્રારંભ કરી દીધા આ તરફ મરૂભૂતિએ જ્યારે કમઢના આવા પ્રકારની દુઃસહ વિંટબના જોઇ ત્યારે તેનું અંતઃકરણ પદ્મ ત્ત પી ઉકળી ઉઠ્યું. અને તે મનામન વિચારવા લાગ્યા કે, મને ધિક્કાર છે, માં મે મારૂં ગૃહદ્રિ રાજા પાસે જાહેર કરીને આ પ્રકારની આર્પાત્ત ઉભી કરેલ છે. મોટાભાઇની આવી દુર્દશાનું કારણ હું જ છું. મારી આ પ્રકારની મૂખ`તાના કારણે આજે મારા હાથે મારૂ ઘર ઉજડ બનેલ છે. સાચું છે નીતિકારોનું એ કહવું છે કે, “પોતાના ધરનું છિદ્ર કાઈ પણ ભાગે કાંચ પ્રગટ ન કરવુ જોઈએ “મેં આ નીતિ વચનનું શા માટે ઉલ્લંઘન કર્યુ ? રાષના આવેષમાં આવી જઇને મેં ઘરના અને બહારને કાંઇ પણ વિચાર ન કર્યાં, આથી મારી ભલાઇ તે હવે એમાં જ રહી છે કે, હું મોટાભાઈના પગમાં પડીને મારા આ અપરાધની ક્ષમા યાચના કરૂ'. એમના ચરણામાં પડીને મારા અપરાધની ક્ષમા માગું અને તેમને ફરી પાછા ઘરમાં લઈ આવું. આ પ્રકારનાં વિચાર કરીને મરૂભૂતિ તે સમયે ઘરથી નીકળીને વનમાં ગયે. ત્યાં પહેાંચીને તેણે ઘણા જ પ્રેમથી ભાઇના ચરણામાં નમન કર્યું' નમન કરતાં જ દુબુદ્ધિથી ભરેલા એવા એ કમઠના ચિત્તમાં પેાતાની થયેલ દુર્દશાના ચિતાર જાગૃત બન્યા અને આથી કાઈ પ્રકારના વિચાર ન કરતાં એક પત્થરની શીલા ઉપાડીને તેના માથા ઉપર ઝીંકી. કમઠે દ્વારા મસ્તક ઉપર થયેલા શીલાના પ્રહારથી મરૂભૂતિનું મસ્તક છુંદાઈ ગયું અને એ પ્રહારના કારણે આત ધ્યાનથી મરીને વિધ્યાચળ પર્વત ઉપર હાથીની પર્યાયમાં ઉત્પન્ન થયા. આ મરૂભૂતિના પ્રથમ જીવ થયા,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૪૮
Page #261
--------------------------------------------------------------------------
________________
બીજે ભવ હાથીને આ પ્રમાણે છે.– મરૂભૂતિ આધ્યાનના પ્રભાવથી વિધ્યાચળ પર્વત ઉપર યૂથ અધિપતિ હાથીની પર્યાયમાં ઉત્પન્ન થયે આ સમયની જ આ વાત છે કે, અરવિંદ રાજાને વૈરાગ્યને રંગ લાગી રહ્યો હતે એ વાત આ પ્રકારની છે—
શરદ રૂતુમાં અરવિંદ રાજા પિતાની સ્ત્રિયોની સાથે પિતાના રાજભવનના ઉપરની અગાસી ઉપર બેસીને આનંદ અનુભવ કરી રહેલ હતું તે સમયે તેણે વીજળીના ચમકારા સ થે ગર્જના કરતા મેઘને ચા આવતે જે. ડી જ વાર પછી જ્યારે તેમણે ફરી આકાશ તરફ જોયું તે ઈદ્રધનુષ્યથી દેદીપ્યમાન એવું મેઘનું આગમન તેમની દષ્ટિએ ન પડયું. આ પ્રમાણે જોયા પછી એના દિલમાં એકાએક પ્રકાશ જાગી ઉઠે. અને તે મને ગત વિચારવા લાગ્યું કે, મેં થોડી જ વારમાં પહેલાં મેઘની જે ઘટ ચઢેલી જોયેલ હતી તે કેટલી ચિત્તને આકર્ષણ કરનાર હતી. જળમાં જે પ્રમાણે તેલનું નાનું સરખું ટીપું ફેલાઈને મોટું દેખાય છે. આ પ્રમાણે મેઘ પણ આકાશમાં ફેલાઈને કેવું આકર્ષણ જમાવી રહેલ હતું. પરંતુ વાયુથી એનું આ પ્રકારનું સુંદર રૂપ સહન ન થયું જેથી પિતાના ઝપાટાથી ભાગ્યહીન પુરૂષની ઈચ્છા જે પ્રમાણે છિન્નભિન્ન જ થવા સરજાય છે તે પ્રમાણે અકાળે જ તેને છિન્નભિન્ન કરી દીધા. આથી એ વાત સિદ્ધ થાય છે કે, જે પ્રકારે જોતજોતામાં એ મેઘ વિલીન થઈ ગયા. એજ રીતે સંસારના સઘળા પદાર્થ પણ જોતજોતામાં નષ્ટ થઈ જનારા છે. આથી મેલના અભિલાષીએ એનામાં જરાપણ અનુરાગ રાખવો ન જોઈએ એમાં અનુરાગ રાખનારા અજ્ઞાની છે. આ પ્રકારની વિચારધારાએ અરવિંદ રાજના જીવનને તાત્કાલ જ બદલી નાખ્યું. તેણે પોતાના પુત્રને રાજગાદી ઉપર સ્થાપિત કરી વૈરાગ્ય ભાવની જાતિથી અને જાતિસ્મરણ જ્ઞાનથી પ્રસનગુપ્તાચાર્યની પાસે જઈને ભગવતી દીક્ષા ધારણ કરી લીધી. દીક્ષા ધારણ કર્યા પછી ક્રમશઃ તે ગીતાર્થ પણ બની ગયા અને અવધિજ્ઞાનને પ્રાપ્ત કર્યું. એક સમયની વાત છે કે, જ્યારે તે ગુરૂ મહારાજની આજ્ઞા લઈને એકાકી રામાનુગ્રામ વિચરતાં વિચરતાં મરૂભૂતિને જીવ એ હાથી જે વનમાં રહેતે હતો ત્યાં પહોંચ્યા. મધ્યાહંકાળ હોવાને કારણે એક વૃક્ષની શીતળ છાયા નીચે બીરાજમાન થયા. આ સમયે એક સાથે ત્યાં તેમની પાસે આવ્યો. એને અધિપતિ હત સાગરદત્ત શેઠ. એ સાથે મુનિરાજને નમન કરી એક બાજુ બેસી ગયો. એ સમયે હાથણીઓના વૃંદ સાથે મરૂભૂતિને જીવ એ હાથી પણ ત્યાં જળક્રીડા કરવા માટે તળાવની પાસે આવી પહોંચ્યા, ત્યાં તેણે પિતાની ઈચ્છા અનુસાર જળક્રીડા કરી અને મનમાન્યું જળ પણ પીધું. પછી હાથણીથી ઘેરાયેલ એ હાથી પાણીમાંથી નીકળીને બહાર આવ્યું. બહાર નીક. ળતાં તેણે પિતાની દષ્ટિ ઉંચી કરી અને ચારે તરફ જવા માંડયું ત્યારે તેની નજર વૃક્ષની નીચે બેઠેલા સાથ ઉપર પડી. સાથને જોતાં જ એકાએક તેનામાં ક્રોધ ઉત્પન્ન થયા અને ક્રોધથી આંધળે બનેલ એ હાથી યમરાજની માફક એકદન્ એના ઉપર તૂટી પડવા ઘણા જ વેગથી તેના તરફ દેડ. હાથીને વિકરાળરૂપ કરી પોતાના તરફ દે આવતે જોઈને સાર્થના માણસે પોતાના જીવને બચાવવા અહીંતહીં નાસી છુટયા. જ્યારે અર.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૪૯
Page #262
--------------------------------------------------------------------------
________________
વિદ મુનીરાજ તે કાર્યોત્સર્ગ ધારણ કરીને બેસી ગયા. મુનિરાજે અવધિજ્ઞાન દ્વારા
એ જાણી લીધું હતું કે, આ મરૂભૂતિને જીવ છે અને બધાને એગ્ય છે. હાથી દોડતો દેડતે મુનિરાજની પાસે આવી પહોચ્યા ત્યારે મુનિરાજને સ્થિર જોઈને તેને ફોધ શાંત થઈ ગયો અને તે સ્થિરભાવથી મુનિરાજની સામે આવી ઉભું રહી ગયો, હાથીએ ક્રોધને ત્યાગી દીધા છે અને સ્થિર થઈને ઉભેલ છે તે જાણીને મુનિરાજે કાયોત્સર્ગને પાર કરી એ હાથીની ભલાઈના માટે આ પ્રમાણે કહ્યું- હે ગજરાજ ! શું તમે તમારા મરૂભૂતિના ભવને અને મને અરવિંદ રાજાને ભૂલી ગયા છે? તેમજ પૂર્વભવમાં ગ્રહણ કરેલ શ્રાવક ધર્મને પણ ભૂલી ગયા છો? તમેને એ ધ્યાનમાં નથી કે, પૂર્વભવમાં તમે મરૂભૂતિ હતા અને હું તમારે રાજા અરવિંદ હતો. આ પ્રકારે મુનીરાજે જ્યારે કહ્યું ત્યારે એ હાથીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. આથી તેણે એજ સમયે પિતાની સૂંઢને ઉંચી કરી મુનિરાજને નમન કર્યું. આ પછી મુનિરાજે તેને જીનેન્દ્ર ધર્મને ઉપદેશ આપ્યો. ધર્મને ઉપદેશ સાંભળીને હાથીએ તેનો અંગીક ૨ કરી લીધા. અને ગુણોના સાગર મુનિરાજને નમન કરીને પછી તે પિતાના સ્થાન ઉપર ચાલી ગયે. જ્યારે સાથેજને એ આ પ્રકારનું અદૂત દ્રષ્ય જોયું ત્યારે તેમના હૃદયમાં પણ ધર્મભાવની જાગૃતિ થઈ આવી અને હાથીના ચાલી ગયા પછી તેઓ મુનિરાજની પાસે આવી પહોચ્યા અને ખૂબજ ભકિતભાવ પૂર્વક મુનિરાજના ચરણમાં વંદન કરીને તેમને પૂછયું-ભગવાન! આપ કેણું છા? આપનો શું ધમે છે? આપનું નામ શું છે? મુનિરાજે ઉત્તરમાં પિતાનું નામ તથા ધર્મ આદિ સઘળો વૃત્તાંત કરી સંભળાવ્યું. પછીથી જીનેન્દ્રને ધર્મ કે છે એ પણ એમને સમજાવ્યું. અને કહ્યું કે, આ ધર્મ સંપૂર્ણ વિશુદ્ધ છે. આ પ્રકારનો મુનિરાજને ધાર્મિક ઉપદેશ સાંભળીને એ સઘળા સાથએ શ્રાવક ધર્મને અંગીકાર કર્યો. અને જીનેન્દ્ર માર્ગના અનુયાયી બની ગયા. મુનિરાજના ઉપદેશથી મારૂતિનો જીવ હાથી પણું મુનિની માફક ઈર્યાપથથી ચાલવા લાગે તથા છઠ આદિકનાં તપસ્યા પણ કરવા લાગ્યા. અને પારણાના દિવસે સૂકાં પાંદડાં વગેરેનો આહાર કરવા માંડે. જયારે તેને તરસ લાગતી ત્યારે તે વનસેંસ આદી જનાવર જેમાં આળોટતાં એવા પાણીના ખાડાઓમાંથી પાણી પીઈ લે. આ પ્રમાણે સઘળા ભેગેને પરિત્યાગ કરીને તે સર્વ પ્રકારના શુભાશયવાળો બની ગયે.
બીજી બાજુ પિતાના ભાઈ મરૂભૂતિને મારી નાખવા છતા પણ કમઠને કોધ શાન્ત ન થયો. અને એ ક્રોધથી બળી રહેલ એ એ કમઠ રખડી રજળીને મર્યો ત્યારે તેનો જીવ વિભાટવી માં કુકકુટ જતીના સર્પરૂપે સર્ષ પણાથી ઉત્પન્ન થયે. એક દિવસની વાત છે કે, મારૂભૂતને જીવ હાથી એજ વિધ્ય અટવીમાં ફરતે ફરતે સૂર્યના પ્રખર તાપથી ત્રાસ પામતે પાણી પીવા માટે તળાવની પાસે પહોંચે. હાથીને પાણી પીવા તળાવમાં જતાં સુપે જોઈ લીધા. આ સમયે પ્રખર એવા તાપને લઈ તળાવનું મોટા ભાગનું પાણી સૂકાઈ ગયું હતું અને ચારે બાજુ કાદવના થર જામી પડેલ હતા. પાણીની તરસથી અકળાઈ રહેલ એ હાથીએ કાદવમાં થઈને પાછુ તરફ જવા માંડયું પરંતુ વચ્ચેજ તે કાદવમાં ઉડે ખૂતી ગયે. આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૦
Page #263
--------------------------------------------------------------------------
________________
તકનો લાભ લઈ કમઠના જીવ એ સપે તેના ઉપર તરાપ મારીને તેના માથા ઉપર ડંખ માર્યો. સપના કરડવાથી તેનું ઝહેર હાથીના સારાએ શરીરમાં પ્રસરી ગયું. હાથીએ પોતાનો મરણુ કાળ નજીક જાણુંને સમાધી મરણ ધારણ કરી લીધું. અને આહાર પાણીને પરિત્યાગ કરી સપના શહેરની દુસહ વેદનાને સમતા ભાવથી સહન કરી અને પંચ નમસ્કાર મંત્ર જાપ કરતાં કરતાં તેણે પિતાના પ્રાણનું વિસર્જન કર્યું. આથી તે ત્રીજા ભવમાં દેવ પર્યાયમાં ઉત્પન્ન થયા અને સહઆર નામના આઠમા દેવલોકમાં તે દેવ થયા ત્યાં એમની આયુ સત્તર સાગરની હતી. કક્કટ નાગને જીવ પણ પિતાની પર્યાયને છેડીને પાંચમી પૃથ્વીમાં સત્તર સાગની આયુષ્યવાળા નારક થયે.
આ મરૂભૂતિને બીજો અને ત્રીજે ભવ થયો.
મરૂભૂતિને કિરશુ વેગ નામને ચોથો ભવ – સત ૨ સાગર પ્રમાણ આયુવાળા સહસ્ત્રાર દેવકમાં રહેતાં રહેતાં મરૂભૂતિ જીવનો દેવલોકની આયુ પૂરી થઈ ત્યારે તે દેવલોકથી ચવીને જંબુદ્વીપમાં પૂર્વ મહાવિદેહ સુચ્છ વિજયન્તરગત વૈતાઢય પર્વત ઉપર આવેલી તિલક નામની નગરી કે જે પોતાની શેભથી આલકાપુરીના જેવી શોભાયમાન હતી તેમાં ત્યાંના સ્વામી વિવનિ વિદ્યાધરની કનક તિલકા પત્નીની કુખેથી અવતર્યો. ગર્ભનો સજ્ય પૂરો થયો ત્યારે કનકતિલકાએ જેનારના મનને અતિ આનંદ પમાડે તેવા સુકુમાર પુત્રને જન્મ આપે. માતાપિતાને પુત્રના જન્મથી ઘણોજ હર્ષ થયે. આ બન્નેએ પુત્રનું નામ “કિરણગ” રાખ્યું. બીજના ચંદ્રમાની માફક કિરણગ કમશઃ વધવા લા. ઉમરના વધવાની સાથોસાથ કળાઓનો અભ્યાસ પૂર્ણ કરવા માંડયો. જ્યારે તેણે યુવાવસ્થા પ્રાપ્ત કરી ત્યારે સઘળી કળાઓUાં પણ ભારે નિપુણતા મેળવી લીધી હતી. રૂપ, ચરિત્ર અને ઔદાર્ય આદિ ગુણોથી શોભાયમાન એવા એ કુમા૨નાં અનેક રાજકન્યાઓની સાથે લગ્ન પણ કરી દેવામાં આવ્યાં. ધીરે ધીરે કુમાર જ્યારે રાજ્યને કારોબાર ચલાવવામાં કુશળ બની ગયે ત્યારે વિદ્ગતિ વિદ્યારે એને રાજયગાદિ ઉપર બેસાડીને ગુપ્તાચાર્ય મહારાજની પાસે જઈને ભાગવતી દીક્ષા ધારણ કરી લીધી. કિરણવેગે ઘણીજ બુદ્ધિમત્તાની સાથે ન્યાયનીતિ પૂર્વક રાજ્યનું સંચાલન કરી પ્રજાને ખૂબ આનંદમાં રાખી. આ પ્રમાણે રાજ્યને ભાર સંભાળતાં સંભાળતાં કિરણગનાં કેટલાંક વરસે વ્યતીત થઈ ગયાં. એક સમયની વાત છે કે, કિરણગે સુરગુરૂ નામના કોઈ એક મુનરિજના મુખેથી ધાર્મિક દેશનાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું એના પ્રભાવથી તેના ચિત્તમાં વૈરાગ્યને તીવ્ર રંગ જામી ગયે. આથી તેણે પિતાના પુત્રને રાજ્યગાદી સુપ્રદ કરી દઈને પિતે મુનિરાજની પાસેથી ભાગવતી દીક્ષા ધારણ કરી લીધી. દીક્ષા લીધા પછી તેમણે ગુરૂની પાસેથી આગમનું ખૂબ જ્ઞાન મેળવ્યું. આગમોના અધ્યયનથી તેઓ ગીતાર્થ બની ગયા. અને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૧
Page #264
--------------------------------------------------------------------------
________________
એકાકી વિહાર કરતાં કરતાં આકાશ માથી કર દ્વીપમાં પહેાંચ્યા. ત્યાં તેમણે કનકકિંગરી નામના પર્વતની પાસે કચેત્સગ પૂર્વક અનેક પ્રકારના તાને તપવાના પ્રારશ કર્યા
બીજી બાજુ પાંચમા નરકમાંથી પાતાની આયુની સમાપ્તિ પછી કમને જીવ ત્યાંથી નીકળીને કનકગિર પવ તની ગુફામાં મહાવિષવાળા સની પર્યાયમાં અવતયે, એક દિવસની વાત છે કે, જ્યારે તે ગિરિની પાસે ઘૂમી રહેલ છે ત્યારે તેણે કાચાડ્સમાં સ્થિત ધ્યાનસ્થ એવા કરણવેગ મુનિરાજને જોયા. શ્વેતાં જ તેના ક્રોધનું ઠેકાણુ ન રહ્યું. પૂર્વભવના અંધાયેલ વથી ક્રોધિત બનીને તેણે મુનિવરના પ્રત્યેક અંગ ઉપર રખ માર્યો. આ પ્રકારે સર્પના સવાથી તે કિરણવેગ સુનિયાજ અનશન કરીને વિચારવા લાગ્યા કે, આ સપ મારા મિત્ર છે. કેમકે, કર્મોની નીરા કરવામાં તે મને સહાયક અનેલ છે. અાથી તે પ્રસંશનીય છે, નિંદનીય નહીં. આ પ્રકારની ઉજ્જવળ વિચારધારાથી એતપ્રેત અનીન કિરણવેગ મુનિરાજે પોતાના પ્રાણાનો પરિત્યાગ કરી દીધા. આ મભૂતના કિરણવેગ નામક ચાથે ભવ થયો. પાચમા દેવ ભવ
પ્રાણાનો પરિત્યાગ કરીને તે અચ્યુત નામના બારમા દેવલે કમાં જમૂકૂમાવત' નામના વિમાનમાં બાવીસ સાગરની સ્થિતિવાળા દેવ થયા. તેમનું શરીર ત્યાં પ્રભાથી ભાસુર હાવાથી તેમનુ નામ પ્રભાભાસુર થયુ. સ` પણ ભ્રમણ કરતાં કરતાં એક સમયે તે વનમાં દાવાનળથી મળીને પાતાના પ્રાણાના ત્યાગ કરીને છઠા નરકમાં નારકી બન્યા. આ પાંચમા ભત્ર થયો મરૂભૂતિના છઠ્ઠો વાનાણી લવઃ
કિવેગ મુનિના જીવ પાતાના જીવનના સમય સમાપ્ત કરી તે અચ્યુત સ્વર્ગથી ચીને આ જમ્મૂદ્રીપના પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં સુગ ંધિ વિજયમાં રમણીય એવી જે શુભંકર પુરી હતી. તેના અર્ધપતિ મહાપરાક્રમશાળી વાવીયા રાજાની સાક્ષાત્ લક્ષ્મી જેવી લક્ષ્મીવતી રાણી હતી. તેની કૂખેથી અવતર્યોંગના સમય પૂરે થતાં લક્ષ્મીવતીએ પૂર્વ દિશા જે રીતે સૂર્યને જન્મ આપે છે તે રીતે તેજસ્વી પુત્રને જન્મ આપ્યા. માતાપિતાએ પુત્રના જન્મથી ઉત્સાહિત બનીને અગ્યાર દિવસ સુધી પુત્ર જન્મના ઉત્સવ મનાવ્યા. પછી બારમા દિવસે ઘણાજ ઉત્સાહથી પુત્રનુ નામ વ્રજનાભ રાખ્યું, વનાસ ક્રમશઃ વધવા લાગ્યા. ઉમરની વૃદ્ધિ થતાં તેણે કલાચાય ની પાસેથી સઘળી કળાઓના અભ્યાસ પણ કરી લીધા. જ્યારે તે યુવાવસ્થાએ પહેોંચ્યા ત્યારે પિતાએ તેને તરૂણૢ જાઇને અનેક રાજકન્યાઆની સાથે તેના વિવાહ સંબંધ પણ કરી દીધા વજનાલકુમાર જ્યારે રાજ કાર્યને સભાળવામાં યાગ્ય બની ગયા ત્યારે પિતાએ રાજ્યને ભાર તેને સુપ્રદ કરી દીક્ષા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૨
Page #265
--------------------------------------------------------------------------
________________
ધારણ કરી લીધી. વજનભકુમારે ન્યાયનાતિ અનુસાર રાજ્યનું સંચાલન કરીને પ્રજાને ખૂબજ સંતોષ આપે. આ પ્રમાણે રાજ્ય કરતાં કરતાં જયારે તેમની આયુને ઘણો સમય વ્યતીત થઈ ચૂકી ત્યારે વજનાભ રાજાએ પણ પોતાના ચક્ર યુધ નામના પુત્રને રાજ્ય સંચાલન કરવા માં ગ્ય જાણીને તેને રાજ્યગાદી સપ્રદ કરો ક્ષે મકર નામના આચાર્યની પાસે તેમણે મુનિદી ધા રક્ષ કરી લીધી દક્ષિત થતાજ વજાનાભ મુનિરાજે અત્યંત કઠાણ એવા તીવ્રતાપે તપવાને પ્રારંભ કરી દીધો અને પરીષહેને શાંતિભા વથી સહન કરવા એ તફજ પોતાને સઘળે સમય વ્યતીત કરવાનો પ્રારંભ કરી દે છે આ પ્રકારે તેમને ક્રમશઃ આકાશ ગમન આદિ અનેક લબ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. એક દિવસ વજીનાભ મુનિરાજે પોતાના ગુરૂદેવ પાસેથી એકાકી વિહાર કરવાની આજ્ઞા પ્રાપ્ત કરી લીધી. આ પછી તેઓ
એકાકી વિહાર કરતા આકાશ માર્ગથી સુકછ વિજયમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને વિહાર કરતાં કરતાં તેઓ ભયંકર જગલની અંદરના જવલનગિરિ પર્વત ઉપર પહોંચ્યા. જે સમયે મુનિરાજ આ પર્વત ઉપર પહોંચ્યા એ સમયે સર્ય અસ્તાચળ તરફ જઈ રહેલ હતા. આથી સત્વશાળી એ મુનીરાજ એ પર્વતની એક ગુફામાં કાર્યોત્સર્ગ કરીને રોકાઈ ગયા.
- જ્યારે પ્રાત:કાળને સમય થયો ત્યારે અને સૂર્યને ઉદય થયો ત્યારે એની રક્ષામાં પરાયણ એવા મુનિરાજે ત્યાંથી નીકળીને વિહાર કરી દીધું. આ સમયે એક કરગાહક નામને ભીલલ પણ પોતાના સ્થાનમાંથી શિકાર કરવા માટે નિકળી પડેલ હતે. આ ભીલને જીવ તે બીજે કાઈ નહીં પરંતુ નરકમાંથી નીકળેલ સર્પને જીવ હતું. જે અનેક પર્યાયમાં ભ્રમણ કરીને આ ભીલની પર્યાયમાં ઉત્પન્ન થયેલ હતો ત્યારે તે શિકાર માટે નીકળે ત્યારે તેની દૃષ્ટિ સહથી પ્રથમ મુનિરાજ ઉપર પડી. એમને જોતાં જ પૂર્વભવના વેરના કારણે તેને સ્વભાવ ગરમ થઈ ગયું. તેણે વિચાર કર્યો કે, ઘેરથ નીકળતાંજ મને આ અપશુકન થયેલ છે. આથી તેણે ધનુષ ઉપર તીક્ષ્ણ બાણ ચડાવીને મુનિરાજના હૃદય ઉપર માર્યું. તેનાથી વીંધાઈને મુનિરાજ “નમો અરિહંતાણું” કહેતાં કહેતાં જમીન ઉપર બેસી ગયા, અને ભક્ત પ્રત્યાખ્યાન કરીને તેમજ સઘળાં અને ક્ષમા આપીને અને તેમની પાસેથી પિતાના દેની ક્ષમા માગીને શુભધ્યાન પૂર્વક પ્રાણોને પરિત્યાગ કરી દીધા.
આ છઠ્ઠો ભવ થયો.
સાતમે લલિતાંગ દેવનો ભવ:– એ મુનિરાજ આ પ્રકારે મરીને મધ્યમ ગ્રેવેયકમાં લલિતાંગ નામના દેવ થયા. તથા સ્વભાવતઃ દુષ્ટ એવે એ ભીલ મરીને રૌરવ નામના સાતમા નરકમાં નારકી થયે
આ સાતમે ભવ થયે આઠમે સુવર્ણબાહુને ભવ આ પ્રકારે છે– વજનાભને જીવ મધ્યમ ગ્રેવેયકની સ્થિતિ જોગવતાં ભગવતાં એ આયુને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૩
Page #266
--------------------------------------------------------------------------
________________
સમાપ્ત કરી ત્યાંથી આવીને જમ્બુદ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં આવેલ એ ક્ષેત્રના વિભૂષણ સ્વરૂપ તથા ધન ધાન્ય હિરણ્ય, સુવર્ણ અને માણિજ્ય આદિથી ભરપૂર પુરાણપુરમાં મહાબલિષ્ટ કુલિશબાહૂ નામના રાજાને ત્યાં તેમની સુદર્શના નામની રાણીની કુખેથી અવતર્યો. એ સુદર્શના રાણી ઘણીજ સુંદર હતી. રાણી સુદર્શનાના ગર્ભમાં જયારે તે પ્રવિષ્ટ થયા ત્યારે રાણીએ નિદ્રામાં ચૌદ સ્વપ્નને જોયાં હતાં. ગર્ભકાળ નવ મહિના અને સાડાસાત રાત્રી પૂરો થવાથી સુદર્શનાએ સઘળી લેકેના મનને આનંદ પમાડે તેવા એક સુંદર પુત્રને જન્મ આપ્યો. માતા પિતાને આ પુત્રની પ્રાપ્તિથી હર્ષનો પાર ન રહ્યો. માતાપિતાએ ઘણાજ ઠાઠમાઠ સાથે તેનું નામ સુવર્ણ બહુ રાખ્યું. તેના લાલન પાલનની વ્યવસ્થા ધાઈ માતાઓ દ્વારા થતી હતી. એમણે ઘણાજ પ્રેમથી કુમારનું લાલન પાલન કર્યું. સુવર્ણબાહુ ધીરે ધીરે વધવા લાગ્યા. સાથે સાથે તેણે કળાચાર્યોની પાસેથી સઘળી કળાઓને અભ્યાસ પણ કરી લીધા. આ પ્રકારે વધતાં વધતાં તે જ્યારે યુવાવસ્થાએ પહેર્યો ત્યારે કુલિશબાહ રાજાએ તેને રૂપગુણથી સંપન્ન એવી ઘણી રાજકન્યાઓ સાથે વિવાહ કરી દોધ આ પછી રાજ્ય કારોબાર સંભાળવામાં કુશળ જાણીને રાજાએ તેને રાજ્યગાદી સુપ્રદ કરીને પોતે મુનિ દીક્ષા ધારણ કરી લીધી. રાજ્યધુરા પોતાના હસ્તક આવતાં સુવર્ણ બાહુએ ન્યાય નીતિ અનુસારજ પ્રજાનું સારી રીતે પાલન કર્યું. એક દિવસની વાત છે કે, સુવર્ણબાહુ રાજા અશ્વક્રીડા કરવા માટે સૈનિકોની સાથે ઘેડા ઉપર બેસી નગરની બહાર નીકળ્યા. આમા એક ઘડો વક્રશિક્ષિત હતો તેના ઉપર સ્વાર થઈ તેને ફેરવવા લાગતાં ઘડે તેને અવળી દિશા તરફ એક ઘેર જંગલમાં લઈ ગયે. એ જંગલમાં મૃગનાં ઝુંડનાંઝુડ કરતાં હતાં. ઘડો ચાલતાં ચાલતાં થાકી ગયો હતો અને તરસથી પણ વ્યાકુળ બની ગયેલ હતે. જંગલમાં ચાલતાં ચાલતાં તેણે એક સરોવર ભાળ્યું જેથી તે ત્યાં ઉભો રહી ગયો. ઘોડો ઉભે રહેતાં જ રાજા તેના ઉપરથી નીચે ઉતરી ગયો અને તેને સરોવર પાસે લઈ જઈને પાણી પાયું. અને પોતે પણ પીધું. આ પછી એ સરોવરને કાંઠે થોડા સમય સુધી વિશ્રામ કર્યો. આ પછી રાજા ઘડાને લઈને આગળ વધ્યા ત્યારે તેમની દષ્ટિએ તાપસને એક આશ્રમ પડયો ત્યાં પહોંચીને જ્યારે એણે આશ્રમમાં પ્રવેશ કરવા પગ ઉપાડયો એ સમયે તેનું ડાબુ નેત્ર ફડકવા લાગ્યું. નેત્ર ફડકતાં જ રાજાએ વિચાર કર્યો કે, અહીં મને શ્રેયની પ્રાપ્તિ જરૂર થનાર છે. આ પ્રકારનો વિચાર કરતાં કરતાં તે આગળ વધી રહેલ હતે એ સમયે પિતાની સખીઓની સાથે પુષ્પવૃક્ષોની કયારીને જળ સીંચી રહેલ એક તાપસ કન્યા નજરે પડી. આ સમયે રાજાના સૈનિકે પણ ત્યાં આવી પહયાં. અનુચરોની સાથે રાજાએ આશ્રમમાં પ્રવેશ કર્યો. અનુચર સહિત રાજાને જોઈને એ બન્ને તાપસ કુમારિકાએને ગભરામણ થઈ રાજાએ તેમને ધય બંધાવતાં એની સખીને પૂછ્યું કે, આ આશ્રમના કુળપતિ કોણ છે તથા આપ લોક કેણ છે? જે કહેવામાં કાંઈ હરકત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૪
Page #267
--------------------------------------------------------------------------
________________
જેવું ન હોય તે એ પણ બતાવા કે, આ આપની સખી કાણુ છે ? રાજાના પ્રશ્ન સાંભળીને તેણે કહ્યું કે, હું' આશ્રવાસી તાપસની કન્યા મારૂનામ ના છે તથા મારી સાથે જે સખી છે એનુ નામ પદ્મા છે. એ વિદ્યાંધરાધિપતિ પદ્મપુરના રાજાની રાણી રત્નાવલીની કૂખેથી ઉત્પન્ન થયેલ છે. આને જન્મ થતાંજ આના પિતાં મરી ગયા. ભાઈઓમાં રાજયના કારણે પરસ્પરમાં યુદ્ધ થયું. ત્યારે આ ન્યાના રક્ષણ માટે એની માતા રત્નાવલી રાણી આને લઇને પેાતાના ભાઇ માલવ કુળપતિની પાસે આવેલ છે. આને તપસ્વીયાથી પાળી પેષિને મેટી કરવામાં આવેલ છે. આથી એ તાપસ કન્યાઓને ઉચિત એવાં જળસિંચન આદિ કાય કરે છે. જેવી સંગત મળે છે તેવા મનુષ્ય બની જાય છે. અહીં ચેડા દિવસે ઉપર એક યાતિષી આવેલ હતા. ગાલવે એમને એવુ· પૂછ્યું' કે, હું જયતિષી કહે તેા ખર્ આ વિદ્યાધર કન્યાના પતિ કાણુ થશે ? ત્યારે જયાતિષીએ કહ્યું કે, વખાહુ આને પતી થશે અને તે અશ્વથી અપહ્ત થઈને અહી આવશે. આ પ્રકારની એ તાપસ કન્યાની વાતને સાંભળીને સુવણું બાહું રાજાને ઘણાજ હર્ષોં થયા. એણે મનમાં વિચાર કર્યા કે, જો આ ઘેાડા મને ઉપાડીને અહી લઇ આવ્યા ન હોત તા આ આશ્રમમાં હું કઈ રીતે આવી શકત. આ પ્રકારના વિચાર કરીને સજાએ ફરીથી એ તાષસ કન્યાને પૂછ્યું કે, આ સમયે કુળપતિજી કયાં છે ? સૂર્યના માટે ચક્રવાકની માફક હું એમના દર્શનને માટે ઉત્કંડિત થઇ રહ્યો છું. નદાએ પ્રત્યુત્તરમાં રાજાને કહ્યુ - મહારાજ ! કુળપતિજી તા આ સમયે કાઈ કામના માટે કયાંક ગયા છે. અને તુરતમાંજ આવી જનાર છે. આ પ્રમાણે કહ્યા પછી નદાએ શજાને પૂછ્યું કે, હું મહાભાગ! પ્રગટરૂપમાં રાજ્યચિન્હાને ધારણ કરવાવાળા આપ કાણુ છે ? એ પ્રશ્નને રાજાએ નદાને કાંઈ ઉત્તર ન આપ્યા. પર`તુ રાજાના અનુચરાએ ઉત્તર આપતાં કહ્યુ કે, આજ મહારાજ સુવણુ મારૂં છે. સાંભળીને નદાનું હૃદય અત્યંત હૃતિ બની ગર્યું. રાજા કુળપતિના આવવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. પરંતુ જ્યારે એમના આવવામાં એને વિલંબ જણાયા ત્યારે નંદાએ સુવણું બાહુ રાજાને એક પ`કુટીમાં બેસાડીને ધેાતે તેના આવવાની ખબર આપવા માટે પદ્માને પેાતાની સાથે લઈને રત્નાવલીની પાસે પહોંચી ગઇ. આ સમયે કુળપતિ ગાલવ પણ આવી પહેાંચ્યા. નંદાએ સુત્રણુ બાહુના આવવાના સમાચાર એ બન્નેને આપ્યા. કુળપતિ આથી પ્રસન્ન મન્યા અને રત્નાવલી રાણી, પદ્મા અને નંદાને સાથે લઇને સુવર્ણ આહુ રાજાની પાસે પહોંચ્યા. જ્યારે રાજાએ કુળપતિને આવતાં જોયા તે તે તેમને સત્કાર કરવા ઉભા થઈને સામે આવ્યા. રાજાએ કુળપતિને વ ંદન કર્યું. આ પછી પણ કુટીમાં આવી કુશળ વ`માન પૂછ્યા પછી કુળપતિએ કહ્યુ` કે રાજન! આ પદ્મા મારી ભાણેજ છે. આપને હું તે સાંપુ છું તે આપ એના પત્ની તરીકે સ્વીકાર કરી. આ આપની પત્ની થશે એ થાડા દિવસેા ઉપર એક જયાતિષીએ પૂછવાથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૫
Page #268
--------------------------------------------------------------------------
________________
અમને કહેલ છે. ગાલવ કુળપતિનાં આ પ્રકારનાં વચન સાંભળીને રાજા એ સમયે ખૂબજ પ્રસન્ન થયે જે રીતે સ્વપ્ન જોનાર વ્યક્તિ પ્રસન્ન થાય છે. રાજાએ આ પછી એજ સ્થળે ગાંધર્વ વિધિ અનુસાર પદ્માની સાથે વિવાહ કર્યા. પદ્માનો પડ્યોત્તર નામને એક બીજી માતાને ભાઈ હતું. તેણે આ વિવાહની વાત જાણતાં તે સપરિવાર વિમાનમાં ત્યાં આવી પહોંચ્યો. તેણે આવતાંજ ઘણી પ્રસન્નતાથી રાજાને હાથ જોડીને પ્રાર્થના કરી કે, દેવ! આપ મારી બહેન પાના પતિ છે. આ વાતને જાણીને હું આપની સેવામાં ઉપસ્થિત થયો છું. આપને હવે મારી એ પ્રાર્થના છે કે, આપ આપના ચરણેની પવિત્ર ધૂળથી વૈતાઢયગિરિ ઉપર આવેલા મારા રત્નપુર નગરને પાવન કરે. પોત્તરની પ્રાર્થના સ્વીકારી સુવર્ણબાહુ રાજ કુળપતિ અને રત્નાવલી રાણીની આજ્ઞા લઈને રત્નપુર જવા વિમાનમાં રવાના થયા. તેની સાથે પિતાના અનુચરો અને નવવધૂ પડ્યા પણ હતાં. પદ્યોત્તરે રાજાના નિવાસને માટે પિતાને દિવ્ય રત્નથી સુશોભિત મહેલ કાઢી આપે અને પોતે તેમની સેવાના કામમાં લાગી ગયા. સુવર્ણબાહએ પણ ત્યાં રહેતાં રહેતાં અને શ્રેણીમાં પિતાનું રાજ્ય સ્થાપિત કરી દીધું. તથા અનેક વિદ્યાધર કન્યાઓ સાથે વૈવાહિક સંબંધ પણ કરી લીધું. રહેતાં રહેતાં તેને જ્યારે પોતાના પુરાણપુર નગરની યાદ આવી ત્યારે તે ત્યાંથી પિતાની સઘળી સ્ત્રિઓને સાથે લઈને તે વૈતાઢય પર્વતની શ્રેણથી પિતાના નગરમાં પહોંચી ગયા. સમયના વહેતાં વહેતાં તેના શસ્ત્રાગારમાં ચક્રવતી પદનું સૂચક ચરિત્ન ઉત્પન્ન થયું. આનાથી તેણે છ ખંડ પૃથ્વી ઉપર પિતાનું આધિપત્ય જમાવ્યું અને ઘણા સમય સુધી રાજય કર્યું. એક દિવસ જ્યારે તે પોતાના મહેલના ઉપરના ભાગમાં અંતઃપુરની સ્ત્રિ સાથે વિવિધ પ્રકારને આનંદ અનુભવી રહેલ હતા ત્યારે તેણે આકાશમાં વિમાનો દ્વારા ગમન-આગમન કરતા દેવોને જોયા. આથી તેમણે નગરમ જગન્નાથ નામના તીર્થકરનું આગમન જાણીને પોતાના પરિવાર સાથે વંદના માટે તેમની પાસે જઈ પહોંચ્યાં. વંદના કરીને સભામાં બેઠા. પ્રભુએ મેહમળને દૂર કરવાવાળી દેશના આપી દેશનાં સાંભળીને ચક્રવતી' ધર્મ ચકીને નમન કરી પોતાના મહેલમાં પાછા ફર્યા. ભગવાન તીર્થકરે પણ ભવ્યોને પ્રતિબંધ કરીને ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. તીર્થકર ભગવાનને વંદના કરી પાછા ફર્યા પછી ચક્રવતી સુવર્ણ બાહુએ તીથ. કરની પાસે ધર્મદેશના સાંભળવા આવેલા દેવાના વિષયમાં એવો વિચાર કર્યો કે, આ પ્રકારની દેવ-મનુષ્યોની સભા મેં કયાંક જોઈ છે. આ પ્રકારનો વિચાર કરતાં કરતાં ચક્રવતીને જાતીસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. આથી તેઓએ પિતાના સઘળા પૂર્વભવેનું વૃત્તાંત જાણી લીધું. આ જાણી લેતાં તેમને મહા આનંદરૂપ વૃક્ષના બીજ સ્વરૂપ વૈરાગ્યની ઉત્પત્તિ થઈ આવી. કેટલાક કાળવ્યતીત થયા પછી દક્ષા ધારણ કરવાની અભિલાષાવાળા બનીને સુવર્ણ બહુ ચક્રવતીએ રાજ્યને ભાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૬
Page #269
--------------------------------------------------------------------------
________________
પિતાના પુત્રને સેંપી દીધું અને સંયમ ધારણ કરવામાં ઉત્સાહિત બન્યા. સુવર્ણ બાહની દીક્ષા ધારણ કરવાની આ પર્યાય ભગવાન જગન્નાથ તીર્થકરના જ્ઞાનમાં ઝળકી. આથી તેઓ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં પુરાણપુરમાં પધાર્યા તીર્થકરના સમવસરણને વૃત્તાંત સાંભળીને સુવર્ણ બાહુચક્રવતી તેમની સમક્ષ ગયા અને તેમને વંદના કરી કહેવા લાગ્યા કે, હે ભદન્ત ! હું જન્મ, જરા, અને મરણના ભયથી વ્યાકુળ ચિત્તવાળો બની રહેલ છું. આથી આપ મને દીક્ષા આપે. ચક્રવતીનાં આ પ્રકારના નિવેદનને સાંભળીને જગન્નાથ તીર્થકરે તેમને દીક્ષિત કરવાનું સ્વીકાર્યું અને દીક્ષા આપી. મુનિ થઈને વીસ સ્થાનેની તેમણે આરાધના કરી. એથી ક્રમશઃ તેઓ ગીતાર્થ બની ગયા અને અતિ દુષ્કર એવુ તપ તપવા માંડયા તપસ્યાના પ્રભાવથી તેમને તીર્થંકર નામ દમને બંધ થઈ ગયા.
એક દિવસ જ્યારે તેઓ ગુરૂની આજ્ઞા લઈને એકાકી અપ્રતિબદ્ધ વિહારથી વિહાર કરતાં કરતાં ક્ષીરવણા નામની અટવીમાં ક્ષીર મહાગિરિની સમીપમાં પહોંચ્યાં. અને ત્યાં સૂર્યની સામે ધ્યાન લગાવીને કાર્યોત્સર્ગથી ઉભા રહ્યા હતા ત્યારે કુર. ભીલને જીવ જે નરકમાં નીકળીને એજ વનમાં સિંહની પર્યાયથી ઉત્પન્ન થયેલ હતે. તે રખડતે રખડતે એ સમયે ત્યાં આવી પહોંચ્યો. અને તેની દૃષ્ટિ કોત્સર્ગમાં સ્થિત એવા મુનિરાજ ઉપર પડી. દષ્ટિ પડતાં જ પૂર્વભવના વેરના સંબંધને લઈ મુનિરાજ ઉપર આક્રમણ કરવાને તેણે વિચાર કર્યો. અને વિચાર આવતાં જ તેનામાં ક્રોધનાં અંકુરો ઉપસી આવ્યાં અને એકદમ કે ધાતુર બનીને રાક્ષસની જેમ મુનિરાજની તરફ દેટ દીધી. મુનિરાજે યમરાજની જેમ આવતા એ સિંહને જે. એટલે એ સમયે તેમણે ચારે પ્રકારનાં આહારને પરિત્યાગ કરી અનશન કરી લીધું. સિંહ ઉછળીને તેમના ઉપર પ્રહાર કર્યો. અને તેમના શરીરમાંના માંસને લચી લીધું. આથી તેમનું સઘળું શરીર લેહીથી લથબથ થઈ ગયું. આવી અવસ્થામાં પણ મુનિરાજે પિતાનું શુભધ્યાન છેડયું નહીં. અને વિનશ્વર એવા શરીરને પરિત્યાગ કરી દીધે.
આ આઠમે ભવ થયો નવમે દેવભવ આ પ્રકારનો છે–
એ સુવર્ણબાહુ મુનિરાજનો જીવ દસમા સ્વર્ગમાં મહાપ્રભ વિમાનમાં વીસ સાગરની આયુનાળા દેવની પર્યાયમાં ઉત્પન થયે. તથા એ સિંહ પણ કાળાન્તરમાં મરીને ચોથા નરકમાં દસ સાગરની આયુ ધારક નારકી બન્યું. અને ત્યાં તે નરકની અસહ્ય યાતનાઓ ભેગવતે રહ્યો જ્યારે તેની આયુ સમાપ્ત થઈ ચૂકી ત્યારે તે ત્યાંથી નીકળીને તીય ચ નીમાં વારંવાર જન્મ મરણ કરતાં કરતાં અંતમાં કઈ ગામમાં એક બ્રાહ્મણને ત્યાં પુત્રરૂપે ઉત્પન થયે. એના ઉત્પન થતાંની સાથે જ માતા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨પ૭
Page #270
--------------------------------------------------------------------------
________________
પિતા તેમજ બીજા સ્વજને પણ મૃત્યુ પામ્યાં, તે બાળકને પાળકનો અભાવ હોવાથી ગામ લોકોએ એને પાળી પોશીને જીવાડ. ગામ લોકોના પાલન પિષણથી તે મેટે થયો અને લોકોએ તેનું કમઠ એવું નામ રાખ્યું. કમઠ ક્રમશ: બાલ્યવય વટાવીને યુવાવસ્થાએ પહોંચ્યો. અતિ દરિદ્રી હોવાના કારણે લોકો તેની હાંસી મજાક કરીને નિંદા કરતા હતા. એનામાં પોતાને ઉદર નિર્વાહ કરવાની પણ શક્તિ ન હતી. બીચારાને બબે ત્રણ ત્રણ દિવસે મહામુસીબતે ખાવાનું મળતું એટલે તે એ અભાગી હતે. જ્યારે તે સારું એવું આશ્વર્ય ભોગવતા અને દાનપુણ્ય કરતા ધનવાનેને જેતે ત્યારે મનમાંને મનમાં જ વિચાર કરવા લાગતું કે આ લેકે એ પૂર્વ જન્મમાં ઘણું એવું તપ કર્યું હશે અને એજ કારણે તેઓ આ જન્મમાં પ્રચર ધનવાન બનેલા છે. જે પ્રમાણે બીજની પુષ્ટીના વગર ખેતી થતી નથી એજ પ્રમાણે તપના વગર લક્ષમીની પ્રાપ્તિ પણ જીને થતી નથી. આ માટે હું પણ તપની આરાધનામાં આ પ્રકારનો પ્રયત્ન કરૂં. અને એ રીતે કે જેમ વેપારીઓ
વ્યાપારમાં પ્રયત્નશીલ બને છે. આ પ્રકારના પિતાના મન સાથે નિશ્ચય કરી કમઠ કંદમૂળ આદિને આહાર કર રહીને પંચાગ્નિ તપસ્યા આદિમાં પિતાના ચિત્તને સ્થિર કરીને તાપસ બની ગયો.
શ્રી પાર્શ્વપ્રભુને દસમોભવ આ પ્રમાણે છે
આ ભરત ક્ષેત્રમાં વારાણસી નામની નગરી હતી. એની તદ્દન નજીકમાં ગંગા નદી વહેતી હતી. આ નગરીની ચારે તરફ નંદનવન જેવાં ઉપવન હતાં. જે લેકેના દિલને પ્રફુલ્લિત કરતાં હતા એની ચારે બાજુ અતિ રમણીય પ્રાકાર (મહેલ) હતાં. જે મણિમાણિકય આદિથી ચળકતા તેમજ જેના કાંગરાઓ વિ ખૂબજ શોભાયમાન હતા જેના ઉપરના સુવર્ણ કળશે તેમજ મણિમાણિજ્યમય ભીં તેનું પ્રતિબિંબ સૂર્યના હજારે કિરણોની માફક પ્રકાશમાન થતું હતું. ત્યાના ધનિક લેકનાં મકાને પણ ખૂબજ શોભિત અને સુર હતાં. આને જોનારને મનોમનજ એ વિચાર ઉઠતે કે જે આવા વર્ષની ચાહના હેય તે પુણ્ય કાર્ય કરવું જોઈએ. આ નગરીમાં વેપાર-વાણિજ્ય કરનારાઓની દુકાને પણ અનેક પ્રકારના દ્રવ્યોથી ભરેલી રહેતી તેમજ ખરીદનારાઓની હાર કતારોથી બજારે શોભાયમાન પ્રવૃત્તિમય દેખાતી હતી. એકંદરે સારાયે ભરતક્ષેત્રમાં આ વારાણસી નગરી ખૂબજ દેદિપ્યમાન તેમજ સઘળી સિદ્ધિાથી ભરેલી એવી નગરી હતી. આ પ્રચુર સૌભાગ્યશાળી નગરીના શાસક સઘળા ગુણોથી અલંકૃત એવા પ્રજાનું પરિપાલન કરવામાં સાવધાન અશ્વસેન નામના રાજા હતા. તેઓ વિશ્વજનોના હિતવિધાયક હતા. પરાક્રમમાં વાસુદેવના જેવા તથા મનુષ્યોમા દેવની જેમ પૂજતા હતા. આથી ઈન્દ્ર જેવા શોભાયમાન લાગતા હતા. એના પ્રતાપથી ભલભલા શત્રુઓ કંપાયમાન બન્યા હતા અને પિતાના સ્થા નેને છેડીને અરણ્યનું શરણ સ્વીકારેલ હતું. એમના શાસનના સમયમાં પ્રજાજનેને કોઈ પણ પ્રકારની ભીતિ ન હતી કોઈ પણ પ્રકારના ડર રહિત સઘળા પ્રસન્નચિત્ત બનીને સુખપૂર્વક રહેતા હતા. એ રાજાની પટરાણીનું નામ વામાદેવી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૮
Page #271
--------------------------------------------------------------------------
________________
હતું. એ સ્ત્રીજમાં ઉત્તમ એવા શીલ, ઔદાર્ય આદિ સદગુણોથી યુકત અને ખૂબજ મહર હતી એ વામાદેવીએ એક દિવસ રાત્રિના સમયે ચૌદ મહાસ્વપ્ન જોયાં. પ્રાતઃકાળે શય્યામાંથી ઉઠીને રાત્રે જોયેલ સ્વપ્નાની વાત રાજાને કહેવા માટે તેમની પાસે ગઈ. રાજા પાસે જઈને ચૌદ સ્વપ્નાની વાત તેણે રાજાને કહી, રાણીના મુખેથી ચાદ મહાસ્વપ્નની વાત સાંભળીને રાજાએ કહ્યું દેવી! આ સ્વપ્ન જોવાથી એવું જાણી શકાય છે કે, તમારા ઉદરથી જગત્પતિ એ પુત્ર અવતરશે. આ પ્રકારના સ્વપ્નના ફળને જાણીને વામદેવી અત્યંત પ્રસન્ન થઈ રૌત્ર મહિનાની કૃષ્ણ ચતુથીની રાત્રે વીમાદેવીની કૂખેથી દસમા પ્રાણુતક૯૫થી ચવીને સુવાબાનો જીવ લકત્રયમાં અપ્રાય એવા ત્રણ જ્ઞાન સાથે અવતરીત થયો. નવમાસ અને સાડા સાત દિવસ ગર્ભના પૂરા થયા ત્યારે વામાદેવાએ પ્રાર્થપ્રભુને જન્મ આપે. ભગવાનની કાન્તી નીલા રંગની હતી તથા સર્પના ચિહ્નથી તેઓ ચુકત હતા. પ્રભુને જન્મ થતાં જ પોતાનાં આસન કંપાયમાન બનતાં પ્રભુને જન્મ થયાનું જાણીને છપન દિક્કમરીઓએ આવીને પ્રસૂતિ ક્રિયા કરી. દેવોએ પણ અવધિજ્ઞાનથી પ્રભુને જન્મ થયાનું જાણીને આષ્ટાદિક મહોત્સવ કર્યો. અશ્વસેન રાજાને આ સમયે અપાર આનંદ થયો. તેમણે આ આનંદના પ્રસંગે કારાગારમાં આજન્મ મહાન ભયંકર રીતે કેદ જોગવતા કેદીઓને પણ છોડી દીધા. જે સમયે પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા હતા એ કૃષ્ણ રાત્રીના સમયે માતા વામાદેવીએ એક ફણીધર ભયંકર સપને પોતાની પાસેથી જતા જોયેલ હતો. જ્યારે આ વાત વામાદેવીએ પોતાના પતિને કહી ત્યારે તેમણે કહ્યું કે, હે દેવી! આ તમારા ગર્ભમાંના બાળકને જ મહાન પ્રભાવ છે અને એજ કારણે અંધકારમાં પણ તમારી પાસેથી જઈ રહેલા સપને તમે જોઈ શક્યાં ગર્ભસ્થ બાળકના આ પ્રકારના પ્રભાવને જાણીને માતાપિતાએ તેમનું નામ પાર્શ્વકુમાર રાખ્યું પિતાએ પાWકુમારના લાલન પાલન માટે પાંચ ધાઈ નિયુકત કરી જેમણે ઘણા જ પ્રેમ પૂર્વક તેમનું લાલન પાલન કર્યું. ઇન્દ્ર ભગવાનના અંગૂઠામાં અમૃત રાખ્યું જેથી તેઓ નિત્ય એનું પાન કર્યા કરતા હતા. આ પ્રમાણે જગતરૂપી સમુદ્રના ચંદ્રમાં સ્વરૂપ એ ભગવાન પાકુમાર ક્રમશ: વધતાં વધતાં યુવાવસ્થાએ પહોંચ્યા. એમના શરીરની ઉંચાઈ નવ હાથની હતી. અને સઘળું શરીર સર્વાગ સુંદર હતું શૌર્ય અને રૂપથી તથા. સત્ય શીલ સદાચરણ અને ઔદાર્ય આદિ ગુણોથી જનતાના મનને પ્રભુ વિશેષરૂપથી હર્ષિત કરતા હતા.
કોઈ એક દિવસની વાત છે કે જ્યારે અશ્વસેન રાજા રાજયાસન ઉપર બિરાજમાન હતા ત્યારે દ્વારપાળે આવીને નમન કરી ઘણું જ વિનયની સાથે કહ્યું કે, હે નાથ! કેઈ એક પુરૂષ આપને કાંઈક કહેવા માટે આવેલ છે અને દ્વાર ઉપર ઉભેલ છે. જે આપની આજ્ઞા હોય તે અંદર લઈ લાવું. રાજાએ દ્વારપાલની વાત સાંભળીને તે પુરૂષને અંદર લઈ આવવાનું કહ્યું. આથી નમન કરી દ્વારપાલ જઈને તે પુરૂષને અંદર લઈ આવ્યું. એ પુરૂષે આવતાં જ રાજાને નમ્રતાપૂર્વક કહ્યું હે દેવ! આ ભારતક્ષેત્રમાં કુશસ્થળપુર નામનું એક નગર છે. ત્યાંના રાજાનું નામ પ્રસેનજીત છે. પ્રસેનજીત રાજાએ સારી સુકીતિ મેળવી છે. એને એક પ્રભાવતી નામની પુત્રી છે. જે રૂપગુણને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૯
Page #272
--------------------------------------------------------------------------
________________
અવતાર છે. ત્રણ ભુવનમાં એના જેવી બીજી કેાઈ રૂપસુ ંદરી નથી. રાજા પ્રસેનજીતે પેાતાની એ ઉત્તમ ગુણશીલવાળી પુત્રીના માટે ચેગ્ય વરની ભૂખ શેાધ કરી પર ંતુ તે પ્રભાવતી કુ ંવરીના ચેગ્ય કેાઇ રાજકુમાર તેને મળેલ નથી. પેાતાની વિવાહ ચેાગ્ય પુત્રી માટે ચેગ્ય વર ન મળવાના કારણે રાજાના મનમાં ભારે ચિંતા વસી રહી છે એક દિવસની વાત છે કે કુમારી પ્રભવતી પેાતાની સખીયેાની સાથે ઉધાનમાં ગઈ હતી. એ સમયે ત્યાં તેણે કિન્નરીયા દ્વારા ગાવામાં આવેલ ગીતને સાંભળ્યુ. એ ગીતમાં તેણે એવું સાંભળ્યુ` કે, અશ્વસેન ભૂપતિના પુત્ર શ્રી પાર્શ્વકુમાર ચિરકાળ સુધી યવ તા વર્તો જે પેાતાના રૂપ લાવણ્ય અને તેજથી દેવતાઓને પણ જીતે છે '’ આ ગીતને સાભળીને પ્રભાવતીનું આકષ ણુ પાર્શ્વ કુમારની તરફ થઈ ગયું. જેથી તેણે ક્રીડા તેમજ લજજાના ત્યાગ કરી એ ગીતને સાભળવામાં જ વારંવાર પોતાના મનને ઉપયાગમાં લગાડયું અને એના માટે તે કિન્નરિએની સામે બેસી ગઇ, જ્યારે ગીત ગાઇને એ સઘળી ચાલતી થઇ ત્યારે પ્રભાવતી, એ જે તરફ જઇ રહી હતી એ તરફ જોતી જ રહી.જ્યારે તે દેખાતી બંધ થઈ ત્યારે તે સાવ સુન્નસુન્ન જેવી મની ગઇ. સખીએએ આ ઉપરથી એ જાણી લીધુ કે, એ મ્હેન પાર્શ્વ કુમારમાં સંપૂર્ણ પણે અનુરક્ત બની ગઈ છે. આ પછી જ્યારે સખીએ તેને રાજભવનમાં લઈ આવી ત્યારે પણ તે પાર્શ્વ કુમારમાં અનુરક્ત હૃદય વાળી હાવાથી એને એ પણ ભાન ન રહ્યુ કે, હું કર્યા છું, અને કાણુ છુ. તથા મારી પાસે કાણુ કાણુ છે. જ્યારે માતા પિતાએ તેની આ હાલત જોઇ ત્યારે તેમણે સખીઓને કારણ પૂછ્યું. ત્યારે સખીયા તરફથી સમગ્ર વાત તેમને કહેવામાં આવી ત્યારે તેમને સાંતવન મળ્યુ અને પાકુમારના ગુણામાં અનુરકત બન્યાની વાતે માતા પિતા ઘણાં જ પ્રસન્ન ખન્યાં અને કહેવા લાગ્યાં કે, પ્રાણૈાથી પણ અધિક પ્યારી એવી આ પુત્રીને પાર્શ્વ કુમારની સાથે પરણાવીને અમે ખરેખર એક પ્રકારની મહાન ચિંતાથી મુકત ખની જશું. કુશસ્થલપુરમાં પણ આ વાત જાહેર થઇ ચૂકેલ છે કે પ્રભાવતી પાવ કુમારમાં અનુરકત થઇ ગઇ છે.
અનેક દેશાના અધિપતી અને મહા પરાક્રમશાળી એવા યવન રાજાએ પાતાના દૂતના મુખેથી પ્રભાવતીનું પાકુમારમાં અનુરક્ત થવાનું અને એમના વિવાહ અંગેની માતા પિતાની અનુમતી મળી ગયાનું જાણ્યું ત્યારે તે યવન રાજાએ પેાતાના દરબારમાં એવુ કહ્યુ કે, હે મહાદૂર દરખારીએ ! સાંભળેા હું વિદ્યમાન હોવા છતાં ખીજો એવા કચેા વીરપુત્ર છે કે, જે પ્રભાવતીને પરણી શકે જો તે ખરો કે, પ્રસેનજીત મને છેડીને પાર્શ્વકુમારની સાથે પ્રભાવતીને કઇ રીતે પરણાવે છે. સરલ વાત તે એ છે કે, પ્રસેનજીત પ્રભાવતીને લાવી મને સેાંપી દે નહીતર બળાત્કારથી હું તેની સાથે મારે વિવાહ કરીશ. આ પ્રકારના દૃઢ નિશ્ચય કરીને યવનરાજા પોતાના વીર સૈન્યને સાથે લઈને કુશસ્થલપુર ઉપર ચડી આવેલ છે. અને ચારેતરફ્ ઘેરા ઘાલેલ છે. એ દિવસથી હું મહરાજ ! ન તા કાઈ નગરમાં જઈ શકે કે, ન તે। કાઇ નગરની બહાર નીકળી શકે છે, હુ' પ્રસેનજીતના દૂત છું. મારૂં નામ પુરૂષાત્તમ છે. રાત્રે સુરંગના માર્ગેથી કુશસ્થલપુરથી નીકળીને આપની પાસે આવ્યેા છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૦
Page #273
--------------------------------------------------------------------------
________________
હે નાથ ! મારે જે કઈ કહેવાનુ હતુ' એ આપને વિદિત કરેલ છે. હવે આપની ઇચ્છા હૈયતે કરા. આપ એટલું ચાક્કસ મનેા કે, યવનરાજાથી ઘેરાયેલ અને આપત્તિમાં મુકાયેલ એવા પ્રસેનજીત રાજા પાતે જ આપના શ ણુમાં આવેલ છે. આથી હું શરણાગત વત્સલ આપતું એ કવ્ય છે કે, આપ શરણમાં આવેલાની રક્ષા કરા. આ પ્રકારનાં ડૂતના મુખેથી વચન સાંભળીને તેમજ યવનરાજાએ કુશસ્થલપુરને ઘેરી લીધાની વાત સાંભળીને એકદમ વારાણસીના અધિપતિ અશ્વસેન મહારાજા ક્રોધમાં આવી ગયા અને યવનરાજાની સામે જવા માટે રણભેરી ખજાવી દીધી. ભેરીને અવાજ સાંભળીને “ આ શું છે ?” આવા પ્રકારના વિચાર કરતા શ્રી પાકુર પિતાજીની પાસે આવી પહોંચ્યા અને ઘણા જ વિનય પૂર્ણાંક કહેવા લાગ્યા કે, હે, તાત ! દેવામાં અથવા અસરેમાં એવે કાણુ મૂખ છે કે જે આપને અપરાધ કરી શકે ? છતાં પણ આપે સૈન્યને સજ્જત શા માટે કરેલ છે? શું વાત છે ? પાર્શ્વ કુમારના મુખેથી આ વાતને સાંભળીને અશ્વસેને સૈન્યને સુસજ્જ કરવાની વાત તેને સમજાવી. પિતાના મુખેથી સક્ષેપમાં સઘળી વાત સાંભળીને તથા યવનરાજાની સામે લડવા જવા તત્પર બનેલા પેાતાના પિતાને જોઈને પાર્શ્વકુમારે વિનયની સાથે કહ્યુ કે, હું તાત ! તૃણુતુલ્ય એ યવનરાજાની ઉપર ચડાઇ કરવાના ઉદ્યમ આપના જેવા સુરાસુર વિજયી શૂરવીર માટે ખરાખર નથી આપની આજ્ઞા અનુસાર એનુ નિવારણુ થઇ જશે. આથી આપ મને આજ્ઞા આપેા. પાર્શ્વ કુમારનાં આ પ્રકારનાં વચન સાંભળીને “ વિશ્વત્રયના પ્રાણીએથી પણ અધિક બળવાળા આ પાર્શ્વકુમાર છે, આથી એમના બળ પરાક્રમની વાત જ શું કરવી ” એવા વિચાર કરીને અશ્વસેન મહારાજાએ યવનરાજાની સામે સૈન્યની સાથે લડવા જવાની તેમને આજ્ઞા આપી. પિતાની આજ્ઞા મળતાં જ પાકુમારી યવનરાજાની સામે લડવા જવા તૈયાર થયા, તે સમયે શકેન્દ્રને સારથી રથ લઈને તેમની પાસે આવી પહેાંચ્યા. અને રથથી ઉતરીને નમસ્કાર કરીને તેમને કહેવા લાગ્યા કે, ભગવાન ! આપ યવનરાજાની સામે લડ્વા જઈ રહ્યા છે. એવું જ્યારે ઈન્દ્ર જાણ્યું એટલે ભિ તવશ તેમણે રથ લઈને અને આપની સેવામામ કલેલ છે આથી અસ્ત્રોથી સુસજીત આ રથ ઉપર સ્વર થઈ જાવ આ રથ જમીન ઉપર ચાલતા નથી. ઈન્દ્રના સારથીની આ વાત સમળીને પાવ પ્રભુ અપૂર્વ તેજના ધામ એવા એથ ઉપર સ્વાર થઈ ગયા ને આકાશ માર્ગે કુશસ્થલપુરની તરફ રવાના થયાં. એમના સૈનિ। મિ રાગે થી ચાલવા લગ્ય. તેએ કુશસ્થલપુરની પાસે આવ્યા એટલામાં દેવાએ પેાતાની વૈક્રિય શક્તિથી ઉદ્યાન સાથે એક મહેલ તૈયાર કરી દીધું. ભગવાને સારથને એવા આદેશ આપેલ હતા કે, જેમ જેમ મારા આ સૈનિકે ચાલે તેમ તેમ તમારે આ રથને ચલાવવે. આથી એ સારથી એ પ્રમાણે રથને ચલાવતા હતા. આ રીતે પ્રભુ પેાતાના સૈન્યની સાથે જ કુશસ્થલપુરની પાસે આવી પહોંચ્યા ત્યાં પહોંચતાં જ પ્રભુ પાર્શ્વનાથ દેવાએ તૈયાર કરેલા એ દિવ્યપ્રાસાદમાં શકાયા. અને સૈનિકાને પણ ત્યાં યથાયેગ્ય સ્થાને ઉતાર્યો જ્યારે સઘળા
આપ શસ્ત્ર અને
.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૧
Page #274
--------------------------------------------------------------------------
________________
વ્યવસ્થિત રૂપથી ગેાઠવાઇ ગયા ત્યારે પ્રભુએ મનમાં એવે વિચાર કર્યા કે, સહુથ પહેલાં તને મેકલીને યવનરાજાને એવા સંદેશા મેાકલવા કે, તમેા અહીં થી તમારા સ્થાન ઉપર પાછા ચાલ્યા જાવ જો એ આરીતે ન માને તે મારે ખીજા ઉપાયનું અવલંબન કરવુ જોઇએ. આવા વિચાર કરીને પ્રભુએ યવનરાજની પાસે પેાતાના એક દૂતને માકલ્યા. તે જઈ ને એ મદમાં છેકેલા એવા યવનરાજને કહ્યુ કે, હે રાજન! શ્રી પાર્શ્વ કુમારે મારી સાથે એવુ' કહેવડાવ્યું છે કે, આ પ્રસેનજીત રાજા મારા પિતાના શરણે આવેલ છે આથી તમારે કુશસ્થલપુરના ઘેરા ઉઠાવીને પેાતાના સ્થાને પાછા ચાલ્યા જવું જોઇએ એમાં જ તમારૂં ભલું છે. રાજા પોતે જ તમારા સામના કરવા આવી રહેલ હતા પરંતુ મેં ઘણુ જ વિનયની સાથે તેમને શાંત કરી દીધા છે. અને તમારૂં રક્ષણ કરવાના અભિપ્રાયે હું... આવ્યા છું અને તમાને એવી સમજણ આપું છું કે જો તમે તમારી ભલાઈ ચાહતા હૈ। તે મારા આ સંદેશાને સ ભળતાં જ તમારી સેના સાથે પાછા ચાલ્યા જાવ. દૂતના મુખેથી આ સંદેશે સાંભળીને યવનરાજાએ ક્રોધિત બનીને તેને કહ્યુ, અરે દૂત તું જે કહી રહેલ છે. એ તારૂ કહેવાનું સઘળું નિરર્થક છે. મારી સામે અશ્વસેન તથા પાર્શ્વ કુમારની શુ' ગણત્રી છે. જા અને મારા તરફથી તું તેમને કહી દે કે, અહીંયાં તેમને વધુ સમય રાકાવું નહીં. જો તેઓ મારા કહેવા પછી વધુ સમય રોકાશે તે યાદ રાખો કે, તમારા જીવનનીકુશળતા નથી. આથી જો જીવતા રહેવાની અભિલાષા હોય તે જલદીથી અહીંથી ભાગી જાવ નહીંતર સસૈન્ય અહી જ તમારા નાશ કરવામાં આવશે. યવનરાજાનાં આ પ્રકારનાં અસભ્ય વચન સાંભળીને તે ફરીથી તેમને કહ્યુ કે, હે રાજન ! મારા સ્વામી તે એટલા ભલા છે કે તેઓ અહીંના રાજા પ્રસેનજીત માફક આપનું પણ રક્ષણ કરવા ચાહે છે. આ કારણે તેઓએ આપને સમજાવવા માટે મને મેાકલેલ છે. આપે આપના હૃદયમાં એ સારી રીતે સમજી લેવુ જોઇએ કે, મારા સ્વામી. ઇન્દ્રોથી પણ અજેય છે. આથી આપની આ બડાઈ વાળી વાતામાં કાંઇ સ ર નથી. આ પ્રકારે તમે તેમના પરાક્રમને જાણીને તમારી પેાતાની ભલાઈ માટે અહીંથી પાછા ફરી જાવ નહીંતર તમારે તમારા કરેલા કૃત્યાનું ફળ અવશ્ય ભાગવવું પડશે. જેમ સિહની સામે હરણુ, સૂર્યંની સામે અંધકાર, અગ્નિની સામે પતંગ, સમુદ્રની સામે કીડી, ગરૂડની સામે નાગ, વજ્રની સામે પવ'ત, હાથીની સામે ભેંસ યુદ્ધ કરવામા અસમર્થ છે. તેવી જ રીતે તમેા પણ પાકુમારની સામે યુદ્ધ કરવામાં અસમર્થ છે. આ કારણે હું તમારા જ હિતને માટે સમજાવુ છું કે, તમે આ નકામા યુદ્ધના વ્યવસાયથી શાંત રહે અને જે રીતે આવ્યા છે એ જ રીતે પેાતાના સ્થળે પાછા ચાયા જાવ આ પ્રમાણે દૂત જ્યારે યવનરાજને કહી રહ્યા હતા એ વખતે તેના અનુચર તેને મારવા માટે તૈયાર થઇ ગયા. અનુચાને આ રીતે તૈયાર થયેલા જોઇને યવનરાજાના નીતિકુશળ મત્રીએ તેમને અટકાવતાં કહ્યું' કે, અરે મૂર્ખાઓ ! તમારે। આ વ્યવસાય ચૈગ્ય નથી. કેમકે સદેશે!
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૨
Page #275
--------------------------------------------------------------------------
________________
લઈને આવેલા દૂતને મારવા એ નીતિ વિરૂદ્ધનુ છે. તમારી આ અવિચારી વતણુંક પેાતાના પ્રભુને ગળેથી પકડીને કુવામાં નાખી દેવા જેવી છે. જે પ્રભુની આજ્ઞા ઈન્દ્રાદિક દેવા પણ શીરાધાય માને છે ભલા એના દૂતને મારવા એ તે ઘણી દૂરની વાત છે. પરંતુ એનું અપમાન કરવુ. એ પણ સઘળી આપત્તીયેાને આમંત્રણ આપવા મરાબર છે. આપ લેકેટની ભલાઇ તે એમા છે કે, આપ લેાકેા આ અનથ કારી વ્યવસાયથી અલગ અનેા. આ પ્રકારે પેાતાના અનુચરોને દૂર હટાવીને પછીથી મ`ત્રીએ પ્રાવ કુમારના દૂતને સામનીતિના આશ્રય લઇને કહેવા માંડ્યુ. હું મહાભાગ! અમારા અવિચારી કામ કરવા વાળા અનુચરાના અપરાધને આપ ક્ષમા કરી. એ લેાકેાએ આપના તરફ જે પ્રકારના વ્યવહારનું આચરણ કર્યુ છે તેને આપ પાર્શ્વપ્રભુની આગળ પ્રગટ ન કરતા. અમે પણ પાર્શ્વપ્રભુને નમન કરવા માટે આવીએ છીએ
આ પ્રકારનાં સામ વચનાથી તને શાંત કરી મંત્રીએ તેને રવાના કર્યાં. પછી યવનરાજાની પાસે જઈને મત્રીએ તેને કહ્યુ . હું સ્વામીન ! સિ ંહની સટા (કેશવાળી) ખેંચવા જેવા દુરન્ત અક`ન્ય કાર્યને કરવાના આપે આ પ્રાર`ભ કરેલ છે. જેમની સેવામાં ઈન્દ્રાદિક દેવ પાતે જ સનિક બનીને ઉપસ્થિત થયા છે એવા પાશ્ર્વ પ્રભુની સામે સંગ્રામ કરવા આપને માટે તૃણુ અને અગ્નિના સંગ્રામ જેવુ છે છતાં હજુ કાંઇ બગડતું નથી, આપ પેાતાના ગળામાં કુહાડાને ધારણ કરીને પાપ્રભુની શરણમાં જાવ અને પેાતાના અપરધની માફી માગેા. એમની આજ્ઞા પ્રમાણે વનાર અને. જો આપ આ લેક અને પરલેાક સબંધી કુશળતા ચાહતા હૈ। તેા સત્વર તમારા અકતવ્યને તજી દો. હું આપને સંપૂર્ણ સત્ય કહું છું. મારા આ વચનાને આપ અંગીકાર કરા, એમાં જ આપની ભલાઈ છે. આ પ્રકારે મંત્રીનાં વચન સાંભળીને યવનરાજે કહ્યુ` મ`ત્રીન્! આપે મને ઘણે જ ઉત્તમ મા સમજાવેલ છે. આપની જેવી સલાહ છે એ પ્રમાણે હું કરવા તૈયાર છું. આ પ્રમાણે કહીને યવનરાજે પેાતાના ગળામાં કુહાડા ધારણ કરી મંત્રીની સાથે પાવ પ્રભુની પાસે પહેાંચ્યા દ્વારપાળે પ્રભુની પાસે જવાના રસ્તે મતાન્યેા. એ મા`થી જઇને સભામાં બેઠેલા પાર્શ્વ પ્રભુના ચરણા ઉપર પેાતાનુ મસ્તક યવનરાજે નમાવ્યું. પછી પાર્શ્વપ્રભુની આજ્ઞાથી પોતે ગળામાં ધારણ કરેલ કુહાડા કાઢી નાખીને ફરીથી નમન કર્યુ અને કહ્યું કે, હે નાથ ! આપ સર્વજ્ઞ છે. આ કારણે મારા અપરાધની ક્ષમા કરો અને મને અભયપ્રદાન કરે, આપ પ્રસન્ન થાવ અને મારી આ સઘળી લક્ષ્મીના સ્વીકાર કરા. આ પ્રમાણેના વિનયયુક્ત યવનરાજનાં વચનાને સાંભળીને પ્રભુએ તેમને કહ્યુ' હે રાજન ! તમારૂ કલ્યાણ થાવ. તમે તમારા રાજ્યને આનંદથી ભેગવા. પરંતુ હવે પછી આવું અકતવ્ય કદી પણ ન કરતા. નિર્ભય બનીને તમા અહીથી સપરિવાર ખુશીથી પેાતાના નગરમાં જાઓ. આ પ્રકારના પ્રભુના આદેશ મેળવીને યવનરાજ પેાતાના સન્ય સાથે પેાતાના નગર તરફ્ ચાલી ગયા.
આ પછી પ્રભુની અાજ્ઞાથી પુરૂષાત્તમ તે પ્રસેનજીતની પાસે જઇને સઘળે વૃત્તાંત તેને કહી સંભળાવ્યે દૂતના મુખેથી સઘળી વાતા સાંભળીને પ્રસેનજીત ખૂબ પ્રસન્ન થા, અને લેટ-યાને નજરાણાના રૂપમાં પેાતાની પુત્રી પ્રભાવતીને સાથે લઈને પાવ પ્રભુની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૩
Page #276
--------------------------------------------------------------------------
________________
પાસે પહોંચી નમસ્કાર પૂર્વક કહેવા લગ્ય પ્રભુ! આ ૫ મારા ઉપર ઘણી જ કૃપા કરીને સ્વયં અત્રે પધાર્યા છે. હું ચાહું છું કે, આપ મારી આ પુત્રીને સ્વીકાર કરી મને અનુગૃહીત કરો. પ્રસેનજીતનાં આ પ્રકારનાં વચનને સાંભળીને પ્રભુએ તેમને કહ્યું હે રાજન ! પિતાની આજ્ઞાથી આપની રક્ષા કરવા માટે જ હું અહી આવેલ છું આપની પુત્રીની સાથે વિવાહ કરવા માટે આ વેલ નથી. પાર્શ્વ કુમારના આવાં વચન સાંભળીને પ્રસેનજીતે મનમાં એ વિચાર કર્યો કે, આ કુમાર મારા કહેવાથી મારી પુત્રીને સ્વીકાર કરશે નહીં. આથી એના પિતાને આ વિષયમાં કહેવું જોઈએ. આમ થવાથી તેઓ મારી પુત્રીને સ્વીકાર કરી શકશે આ પ્રમાણે વિચાર કરીને પ્રસેનજીતે પાકુમારને કહ્યું હે સ્વામીન! આપના પિતાએ મારા ઉપર ભારે ઉપકાર કર્યો છે. એ કારણે હું એમના દર્શન માટે સપરિવાર આપની સાથે આવવા ચાહું છું. પ્રસેનજીતના આ પ્રકારના આગ્રહથી પ્રાર્ધ કુમારે તેમને પિતાની સાથે ચાલવાની આજ્ઞા આપી. પ્રભુની આજ્ઞા મળતાં પ્રસેનજીત પિતાની પુત્રી વગેરેને સાથે લઈ તેમની સાથે વારાણસી પહોંચ્યા. પ્રભુ પિતાને પ્રણામ કરી પોતાના સ્થાને ચાલ્યા ગયા. આ પછી રાજા પ્રસેનજીત અશ્વસેન રાજાને જઈને મળ્યા. અને નમસ્કાર કર્યા. અશ્વસેન રાજા પણ ઉભા થઈને તેમને ભેટયા, અને પોતાના અરધા આસન ઉપર બેસાડીને કુશળ સમાચાર પૂછયા અને પછીથી આવવાનું કારણ પૂછય પ્રસેનજીતે કુશળસમાચાર જણાવતાં કહ્યું કે, મહારાજ ! જેના આપ જેવા સોયર્થ શકિતશાળી રાજા રક્ષક છે તેની અકુશળતા કઈ રીતે હેઈ શકે? આપની કૃપાથી સર્વ પ્રકારની કુશળતા છે. પરંતુ આપની સેવામાં આવવાનું કારણ મારો પોતાને એમાં એક અગત્યને સ્વાથ છે અને તે એ છે કે, આપ મારી પુત્રી પ્રભાવતી પાર્શ્વનાથ કુમારમાં અનુરકત થઈ રહી છે. તે આપ મારી આ પુત્રીને પાર્શ્વનાથે કુમારના માટે સ્વીકાર કરે, પ્રસેનજીતનાં આ પ્રકારનાં વચન સાંભળીને અશ્વસેન રાજાએ તેમને એવું કહ્યું કે, હે રાજન સાંભળે પાર્વકુમાર સંસારથી સર્વદા વિરકત બનીને રહે છે. છતાં પણ આપના સંતેષને માટે આપની પુત્રીની સાથે તેને પરણાવીરા. આવું કહીને અવસેન રાજાએ પર્વ કુમારને પોતાની પાસે બેલાવીને એવું કહ્યું કે, હે વત્સ! આ રાજાની પુત્રી સાથે તમે વિવાહ કરે. જે કે તમે બાલ્યકાળથી જ સંસારિક વ્યવહારથી અલિપ્ત રહ્યા છે. તે પણ મારા આ વચનેને તમારા જેવા વિવેકીએ માનવા જ જોઈએ. આ પ્રકારે પિતા તરફથી આગ્રહ પૂર્વક કહેવામાં આવવાથી પાશ્વકુમાર તેમની સામે કાંઈ પણ ના બેલ્યા આથી પ્રભુની સંમતિ જાણુને પ્રભાવતીને પાર્વપ્રભુની સાથે વિવાહ કરી દીધો.
એક દિવસની વાત છે કે, ભગવાન પોતાના મહેલના ઝરૂખામાં બેઠેલ હતા, ત્યારે તેમણે હાથમાં ફૂલોને લઈને નગરની બહાર જતા ઘણુ મનુષ્યને જોયા એ જોતા જ પ્રભુએ પોતાની પાસે ઉભેલા અનુચરને પૂછયું શું આજ કેઈ મહોત્સવ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૪
Page #277
--------------------------------------------------------------------------
________________
કે, જેથી નગરજનો હાથમાં ફુલેને લઈને નગરની બહાર જઈ રહ્યાં છે. ભગવાનને આ પ્રમાણે પૂછવાથી અનુચરે કહ્યું સ્વામિન્ ! ઉત્સવ તે કઈ નથી પરંતુ નગરની બહાર ઉદ્યાનમાં કમઠ નામના એક મોટા તપસ્વી આવેલ છે. આથી તેના દર્શન માટે આ સઘળા લેકે જઈ રહ્યા છે. આ પ્રકારનાં અનુચરનાં વચન સાંભળીને પાર્શ્વકુમાર પોતાનાં માતા અને પરિવારના બીજા માણસો સાથે ત્યાં ગયા આ સમયે કમઠ ત્યાં પંચાગ્નિ તપસ્યા કરી રહેલ હતા. ત્યાં મોટાં મોટાં લાકડાં બળી રહ્યાં હતાં, અવધિજ્ઞાનથી બળી રહેલા એ લાકડામાં નાગ અને નાગણીનું એક જે ડું હોવાનું પાર્વપ્રભુએ જાણ્યું આથી પ્રભુનું હદય કરૂણાથી ભરાઈ આવ્યું. અને આથી તેમણે એ સમયે એવું કહ્યું કે, જુઓ! આ કેટલા આશ્ચર્યની વાત છે કે, તપસ્યા કરવા છતા પણ આ તાપસ જ્ઞાનથી વિહીન બની રહેલ છે. તેનું કારણ તેનામાં દયા ગુણને અભાવ છે, જે રીતે આંખે વગર મેઢાની શોભા નથી હોતી તે પ્રમાણે દયા વગર ધર્મની શોભા હેતી નથી. એ ધર્મ વાસ્તવિક ધર્મ નથી પરંતુ માત્ર ધર્માભાસ છે. પશુની માફક દયા રહિત એ આ કાયાનો કલેશ બિલકુલ નિષ્ફળ છે. આ પ્રમાણે પ્રભુનું કથન સાંભળીને કમઠ તાપસે તેમને કહ્યું રાજપુત્ર! આપ જેવા મનુષ્ય તો હાથીને શિક્ષણ આપવા વિ. કામમાં જ નિપુણ હોય છે, ધર્મમાં નહી. ધર્મમાં તે અમે મુનિ જન જ જાણતા હોઈએ છીયે કેમકે અમે સધળું જાણનારા હોઈએ છીયે આ પ્રકારનાં કમઠ તાપસનાં વચનને સાંભળીને એ અગ્નિકુંડમાં બળી રહેલા લાકડાને તેને બતાવીને કહ્યું-કહે આમાં શું છે ? તાપસે કહ્યું કે, એમાં કાંઈ પણ નથી. પછીથી પાશ્વકુમારે સેવકે પાસે અગ્નિકુંડમાં બળી રહેલા લાકડાને બહાર કઢાવી ઘણી જ સાવધાનીથી તેને ફડાવ્યું ફડાવતાં જ અગ્નિથી મૃત્યુના આરે ઉભેલ એવું નાગ નાગણીનું યુગલ નીકળ્યું પ્રભુએ એ બનેને નમસ્કાર મંત્ર સંભળાવ્યો તથા પલેકમાં પ્રસ્થાન કરી રહેલા એમને માટે ભાતા સ્વરૂપ પ્રત્યાઘાન આદિક પણ આપ્યું. ભગવાનના વચનોમાં પણ વિશ્વાસ કરવા વાળા એ બંનેમાંથી નાગને જીવ મરીને નાગકુમાર દેવેની જાતીમાં ધરણેન્દ્ર નામનો ઈદ્ર થયો તથા નાગણ પણ મરીને એ નાગકુમાર ઈન્દ્રની પ્રધાન દેવી પદ્માવતી થઈ. આ પછી જુઓ ! “આ કુમારનું વિજ્ઞાન કેટલું આશ્ચર્યકારક છે” એવું ત્યાં ઉપસ્થિત થયેલા લોકેએ કહેવા માંડયું. પ્રભુ પણ પિતાના અનુચરોની સાથે ત્યાંથી નીકળી પોતાના નિવાસ સ્થાને પહોંચી ગયા. કમઠ તાપસ આથી ખૂબ શરમાય. તો પણ તેણે બાળતપ તપવાનું છોડયું નહીં અને પ્રથમથી પણ વધુ કડક એવું તપ એ તપવા માંડે. આ બાળપને તપ મિથ્યાત્વમેહિ એ કમઠ બાળતપ કરતાં કરતાં મૃત્યુ પામ્ય, અને મરીને ભવનપતિઓમાં જઈને અસુરકુમાર જાતિનો દેવ છે. ત્યાં તેનું નામ મેઘમાલી પડયું.
એક સમયની વાત છે કે, ભગવાન પાર્શ્વનાથ પિતાના ઉધાનમાં ગયા હતા ત્યાં એકાન્તમાં બેસીને તેઓ નેમિનાથ ભગવાનના ચારિત્રને વિચાર કરવા લાગ્યા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૫.
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રભુએ વિચાર્યુ· કે ધન્ય છે એ અરિષ્ટ નેમિનાથને કે, જેએએ કુમાર અવસ્થામાં જ પેાતાનામાં ગઢ અનુરકૃત એવી રાજીમતીના પરિત્યાગ કરીને વ્રત ગ્રહણ કર્યું. હું પણ આવી જ રીતે નિઃસંગ બની શકુ છું. પ્રભુએ આ પ્રકારના વિચાર કરતાં જ તે સમયે તેમની સ મે લેાકાતિક દેવેએ આવીને તેમને પ્રણામ કર્યાં અને તીથ પ્રવન માટે તેમને પ્રાથના કરી. પ્રભુએ કુબેર દ્વરા ભરાયેલા ભડારથી યાક દાન દઈને માતા પિતા પાસે વ્રત ગ્રહણ કરવાની આજ્ઞા માગી. માતા પત ની આજ્ઞા મેળવીને ભગવાને સ` વિરતીને ધારણ કરી. આ સમયે અશ્વસેન આદિ નરેન્દ્રોએ તથા શક આદિ દેવેન્દ્રોએ પાશ્ર્વ પ્રભુની દીક્ષાના મહે।ત્સવ ખૂબ ઢાઠમાઠથી મનાવ્યા. પ્રભુની પાલખીને સહુથી પ્રથમ દેવાએ પોતાના ખભા ઉપર ઉપાડી અને તેને આશ્રમપદ ઉદ્યાનની પાસે લઈ ગયા. દેવાએ એ સમયે દુદુભીના નાદોથી આકાશ અને પૃથ્વીને ગુંજીત મનાવી દીધાં. ભગવાન જ્યારે ઉદ્યાનમાં પહેાંચ્યા ત્યારે તેઓ પાલખીમાંથી એવી રીતે ઉતર્યા કે, તેમનુ મન મમત્વથી જે રીતે ઉતયુ” હતું. ભગવાનની અવસ્થા આ સમયે ફકત ત્રીસ વર્ષની હતી. આ અવસ્થામાં પત્તુ પ્રભુએ પોતાના શરીર ઉપરનાં સધળાં આભૂષણને ઉતારી નાખ્યા અને કેશેાને પોતાના જ હાથથી પંચમુષ્ટી લેાંચન કરીને શકેન્દ્રે આપેલ દેવદુલ ભ વસ્ત્રને ધારણ કર્યાં. ભગવાનની સાથે ત્રણસે રાજાએએ દીક્ષા ધારણ કરી દીક્ષા ઘારણ કરતાં જ પ્રભુને ચાથા મનઃપયજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. દીક્ષા ગ્રહણ કરીને ભગવાન ભારડ પક્ષીની માફક અપ્રમત્ત બનીને પૃથ્વી મંડળ ઉપર વિહાર કરવા લાગ્યા.
એક સમય પ્રભુ વિહાર કરતાં કરતાં નગરની નજીકમાં આવેલા એવા એક તાપસેાના આશ્રમમાં પહેચ્યા. આ વખતે સાયંકાળના સમય હતેા પ્રભુ ત્યાં પહેાંચીતે એક ટેકરા ઉપરના વટ વૃક્ષની નીચે પ્રતિમાની માફક નિશ્ચેષ્ટપણે ઉભા રહી ગયા. મેઘમાલીએ આ અવસર ઉપર પેાતાના અધિજ્ઞાન દ્વારા પૂર્વ ભવને સઘળે! વૃત્તાંત જાણીને ક્રોધના આવેશમાં આવી જઇને ઉપસર્ગ કરવાના અભિપ્રાયથી ત્યાં આવ્યા. આવતાં જ તેણે પોતાની વૈક્રિય શકિતથી સિંહાને ઉત્પન્ન કર્યો. એ સિહ ભયંકર એવા રૂપાળા હતા. અને પેતાના પુછડાના પછાડવાથી પતાને પણ કપાયમાન બનાવે તેવા હતા તેમના નખ અંકુશના જેવા હતા. તેઓ એ ભગવાનને પેાતાના ય નથી ચલાયમાન કરવારો ખૂબ પ્રયત્ન કર્યાં. તેમને ભયભીત કરવા માટે અનેકવિધ ઉપાય કર્યા. પરંતુ મેરૂ' જેવા અકંપ એ પ્રભુ પેાતાના ધ્યાનથી જ. પણ ચલાયમાન ન થયા. જ્યારે કમઠના જીવ મેઘમાલી અસુરે પ્રભુને ધ્યાનમાં અચલ જાણ્યા ત્યારે તેણે પેાતાની વૈક્રિય શક્તિ દ્વારા ઉત્તુ ંગગિરિ જેવા અને ભારે બળવાળા એવા ગજરાજોને ઉત્પન્ન કર્યો. પ્રભુ એમનાથી પણ અચલ રહ્યા. આ પ્રકારના પેાતાના પ્રયત્નમાં મેઘમાલી દેવ અસફળ થયા ત્યારે તેણે એકદમ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૬
Page #279
--------------------------------------------------------------------------
________________
ક્રોધના આવેશમાં આવીને મહા વિષિલા એવા સર્પોને ઉત્પન્ન કર્યા કે જેની દૃષ્ટિમાં વિષ ભર્યું હતું. જે ભયંકર એવા કુત્કાર કરી રહ્યા હતા જે યમના બાહ દંડના જેવા લાંબા અને પ્રચંડ હતા. ઉપરાંત ખૂબ જ ઝેરીલા એવા વીછીંન્ને પણ તેણે પિતાની વૈકિય શક્તિથી ઉત્પન્ન કર્યા. આજ પ્રમાણે ભૂંડ, ડુક્કર આદિ જાનવરોને, તેમજ ભયંકર એવા મુડમાળાને ગ્રહણ કરેલ એવા ભૂતને, પ્રેતેને પણ તેણે ઉત્પન્ન કર્યા છતાં આ સઘળા પ્રભુને ધ્યાનમાંથી ચલિત કરવામાં સફળ ન બન્યા. જેમ મચ્છર વજીને ભેદવામાં અસમર્થ હોય છે એજ રીતે એ સઘળા ભગવાનને ચલાયમાન કરવામાં અસમર્થ થયા. અંતે દરેક પ્રકારે પરાજીત બનીને કમઠના જીવ એ અસુરે મેઘને ઉત્પન્ન કર્યા, વિજળીને ચમકાવી, કે જેનાથી સઘળી દિશાઓ પ્રકાશિત થઈ જતી હતી. સાથે સાથે એ અસુરે એ પણ વિચાર કર્યો કે, મારા પૂર્વભવના આ શત્રુને અગાધ જળમાં ડૂબાડીને મારી નાખું. આ પ્રકારના દુષ્ટ વિચારથી ઓતપ્રેત બનીને તેણે મુસળધાર પાણી વરસાવ્યું આ વરસાદથી પૃથવી સમુદ્રમય બની ગઈ. પાર્વપ્રભુ એ પાણીમાં ડૂબી ગયા. પદ્મ હદમાં જે રીતે કમળ શાભે છે. એ જ રીતે એ સમયે પ્રભુનું સુખ એ પાણીમાં ડૂબેલું દેખાતું હતું. આ સ્થિતિમાં નાગરાજ ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું એણે એ જ વખતે અવધિજ્ઞાનથી પ્રાર્થપ્રભુની સઘળી હકીકત જાણીને પદ્માવતી અને બીજી પોતાની દેવી સાથે ત્યાં આવ્યું અને આવીને તેમને નમન કરીને તેણે પ્રભુની પાછળ ઉભા રહીને તેમનાં મસ્તક ઉપર પિતાની સાત ફેણોને છત્ર રૂપે ધરી દીધી તથા પોતાની વિક્રિય શકિત દ્વારા લાંબી ડાંડીવાળા કમળની રચના કરી તેને પ્રભુના ચરણ નીચે સિંહાસન રૂપે રાખી દીધું. આથી દેવતાઓએ વીણું મૃદંગ આદિ વાજીની ધ્વનીથી દિગંતને વ્યાપ્ત કરી દીધી. આવી સ્થિતિમાં સમતાના ભંડાર એવા એ પ્રભુ રાગદ્વેષથી રહિત જ રા એમને ન તો કમઠ ઉપર ક્રોધ થશે કે, ન તે ધરણેન્દ્ર તરફ રાગ ઉત્પન્ન થયો. પર તુ અહંકારની સાથે મુસળધાર પાણીને વરસ વવા વાળા એ અસુરને જોઈને ધરણેન્દ્રને કેાધ આવ્યો અને કેધના એ આવેશમાં તેણે તેને કહ્યું કે, હે દુષ્ટ ! શા માટે તું આ પ્રકારનું અકાર્ય કરવા માટે તત્પર બની રહ્યો છે જે હું આ દયાસાગર પ્રભુને એક દાસ છું. ભલે પ્રભુ તારા આ કાર્યને સહન કરી લે. પરંતુ હું સહન કરીશ નહીં. અરે મૂર્ખ ! પ્રભુએ કૃપાના ભંડાર એવા આ તારૂં શું બગાડ્યું છે. તું
જ્યારે પંચાગ્નિ તપ કરી રહ્યો હતો. ત્યારે એક લાકડામાં બળતું નાગ નાગણનું એક યુગલ તને બતાવ્યું એ કામ પ્રભુએ તને પાપથી બચાવવા માટે ફકત કરૂણ બુદ્ધિથીજ કરેલા હતું. ઠેષ બુદ્ધિથી નહીં. છતાં પણ જો તું કેટલો કૃતની છે કે, પિતાના ઉપકાર કરવાવાળા ઉપર પણ અટલે અપકાર કરી રહ્યો છે. ધિકકાર છે તારી આ બુદ્ધિને કે, જે તને તારા ઉપર ઉપકાર કરનાર ઉપર પણ અપકાર કરવાનું સુજાડે છે. પ્રભુએ તો તારો કેઈ અપકાર કરેલ નથી. કેવળ પાપના નિવારણ રૂપ ઉપકાર જ કરેલ છે. સાચું છે કે ઘુવડ જે પ્રમાણે જગતને પ્રકાશ આપનાર એવા સૂર્યને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૭
Page #280
--------------------------------------------------------------------------
________________
દ્વેષ કરે છે એ જ પ્રકારની આ સમયે તારી હાલત બની રહી છે. આથી યાદ રાખ કે, જો તુ હવે આ જગતના ઉપકારક એવા પ્રભુ ઉપર નિષ્કારણુ દ્વેષ કરીશ તેા તારી કાઇ પણ રીતે રક્ષા થઈ શકવાની નથી. આથી તારા માટે એજ ઉચિત છે કે, તું તુરત જ આ તારા પાપના અધ્યવસાયને છેાડી દે. ધરણેન્દ્રનાં આ પ્રકા રતાં વચન સાંભળીને એ અસુરે યાં પેાતાની નજર નિચે કરી કે, તેને ધરણેન્દ્રથી સેવાય રહેલા પ્રભુ ઉપર તેની દૃષ્ટિ ગઇ. આ પ્રકાર જોઇને તેને મહાન આશ્ચય થયુ અને મનમાં વિચારવા લાગ્યા કે, મારી તેા આટલી જ શકિત હતી હવે હું શું કરૂ. મારી એ શિત આ સમયે શૈલની સામે ખરગેશની માફક આ પાત્ર પ્રભુની સામે નિષ્ફળ ખની ગઈ છે. બીજું આ પ્રભુ તેા પેાતાની એક જ મુઠીના પ્રહારથી ભારેમાં ભારે વાને પણ ચૂ। કરી નાખવાની શકિતવાળા છે. છતાં પણુ ક્ષમાના ધારક એવા પ્રભુ દરેકના ઉપર ક્ષમા દૃષ્ટિવાળા છે પરંતુ મારા જેવા દુષ્ટને તે આ નાગદેવ ક્ષમા કરનાર નથી. મને તે એનેા ભય લાગી રહ્યો છે પરંતુ આ કરૂણાના સાગર પ્રભુના અપરાધથી મને બચાવી શકે તેવું આ જગતમાં ખીજુ કાઈ પણ નથી. આથી મારૂ ભલું તે એમાં:જ છે કે, હું એમના શરણે જાઉં. આ પ્રકારના વિચાર કરીને એ અસુરે મેઘાને પોતપોતાના સ્થાને મેાકલી દીધા. અને પાર્શ્વનાથ પ્રભુના ચરણામાં જઇને પડી ગયા. પ્રભુના ચરણામાં પડીને તે અસુરે પેાતાના અપરાધાની ક્ષમા માગી. અને પછી તે ત્યાંથી પેાતાના સ્થાને ચાલ્યા ગયા.
સવાર થયુ. એટલે પ્રભુ પણ ત્યાંથી વિહાર કરી ગયા. વિચરતાં વિચરતાં ભગવાન સત્યાસીમા ૮૭ દિવસે વારાણસી નગરીની પાસે બહારના ઉદ્યાનમાં પહેાંચ્યા. અચાશીમા ૮૮ દિવસે ધ્યાનાવસ્થામાં બેઠેલા એ પ્રભુ પાર્શ્વનાથને સૂર્યોંદયના સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ સમયે સઘળા ઇન્દ્રોનાં સ્થાન કપાયમાન બન્યાં આથી તેમણે અવિધજ્ઞાન દ્વારા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનું જાણીને ઘણા જ આનંદૅ મનાન્યેા અને એજ સમયે એ સઘળા દેવેન્દ્ર પાતપેાતાના અનુચરે ને સાથે લઈને ત્યાં પ્રભુની પાસે પહાંચ્યા આવીને તેમણે ત્યાં પ્રભુના સમવસરણની રચના કરી. પેાતાના અતિશય સે સજાત આસન ઉપર સમવસરણમાં પ્રભુ ખિરાજમાન થયા
આ પ્રકારે બિરાજમાન થઈને પ્રભુએ સુર અસુરના એસી ગયા પછી ચેાજન સુધી જેના પડઘા પડે એવી વાણીદ્વારા દેશના દેવાને પ્રારંભ કર્યાં. ઉદ્યાન પાલકના મુખેથી પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલ છે તેવી જાણ થતાં એમના દર્શન માટે ઉત્કંઠિત અનેલા અશ્વસેન રાજા વામાદેવીને સાથે લઈને ત્યાં ભગવાનની પાસે આવ્યા અને તેમને સ્તુતિ પૂર્ણાંક નમન કરીને ધમ શ્રવણુ કરવાની ભાવનાથી એસી ગયા ભગવાને એ સમયે જે ધમ દેશના આપી. એને સાંભળીને ત્યાં બેઠેલા અનેક સ્ત્રી પુરૂષોએ પ્રતિ એધિત બનીને દીક્ષા ધારણુ કરી લીધી. કેટલાક સ્ત્રી પુરૂષોએ શ્રાવક ધમ ના સ્વીકાર કર્યાં. એ સમયે જેટલાએ દીક્ષા લીધેલ હતી. એમાંથી આ દત્ત આદિ દસમુનિ ભગવાનના ગણુધર બન્યા. આ ગણુધરાએ પ્રભુએ કહેલ ત્રિપદિ દ્વારા દ્વાદશાંગની રચના કરી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૮
Page #281
--------------------------------------------------------------------------
________________
અશ્વસેન ભૂપતિએ પણ હસ્તિસેન નામના પિતાના બીજા પુત્રને રાજ્યગાદીએ બેસાડી પોતે વામદેવી અને પુત્રવધુ પ્રભાવતીની સાથે પાર્વપ્રભુની પાસેથી દીક્ષા અંગીકાર કરી. જેમની રક્ષા કરવામાં ધરણેન્દ્ર અને પદ્માવતિ સદા સાવધાન રહેતાં હતાં એવા એ પાશ્વ નાથ એ પ્રથ્વી મંડળ ઉપર વિચારવા લાગ્યા. ભગવાનના સંઘમાં સોળહજાર મુનિ હતા. મુનિરાજ સઘળા ગુણોથી સુશોભિત હતા. આડત્રીસ હજાર સાધ્વીઓ હતી. એક લાખ ચોસઠ હજાર શ્રાવક હતા. અને ત્રણ લાખ સત્તાવીસ હજાર શ્રાવિકાઓ હતી. ભગવાને ૨૭ સત્તાવીસ વર્ષમાં ચોર્યાસી દિવસ ઓછા વિહાર કરીને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અંતમાં ભગવાને ગિરી શિખર ઉપર જઈને તેત્રીસ મુનિવરોની સાથે અનશન કરીને કાર્યોત્સર્ગ ધારણ કર્યો અને એક મહીનાના અનશનથી તે મુનિની સાથે સાથે ભપગ્રાહી કર્મોને ક્ષય થવાથી સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું ભગવાનના નિર્વાણ કલ્યાણના આ સમયે ઈન્દ્રોએ, ડેની સાથે મોટો ઉત્સવ મનાવે. ભગવાનની સો વર્ષની આયુમાં ત્રીસ વર્ષની આયુ તો ગૃહસ્થાવસ્થામાં વ્યતીત થઈ. સિત્યાસી દિવસ છદ્મસ્થાવસ્થામાં રહ્યા, અને સીતેર વર્ષમાં સિત્યાસી દીવસ ઓછા કેવળી પર્યાયમાં વ્યતીત થયા. આ પ્રમાણે પ્રભુની સો વરસની આયુને આ હિસાબ છે. જેના
આ પ્રમાણે પ્રસંગતઃ પ્રાપ્રભુનું ચરિત્ર પ્રકાશિત કરીને હવે પ્રસ્તુત સૂત્રની વ્યાખ્યા કરવામાં આવે છે-“ત? ઇત્યાદિ.
અન્વયા–જોrgવસ તક્ષ-છોકરીપક્ષ તર લેકાંતર્ગત સઘળ વસ્તુઓને પ્રકાશિત કરવા વાળા હેવાથી દિવાની માફક તે પાર્શ્વનાથ પ્રભુના વિજ્ઞાનજળવા-વિદ્યારપાળદ સમગૂજ્ઞાન અને ચારિત્રથી સંપન્ન અને માનમાયા: દિગંતવ્યાપી યશવાળા –ી કેસી નામના ઘુમાસનળ-માનશ્રમજઃ કુમાર શ્રવણ અપરિણીત અવસ્થામાં મુનિ બની જવાના કારણે બાળ બ્રહ્મચારી સીજે-ગાસી-શિષ્યઃ માત્ર શિષ્ય હતા રા
હવે કેશીશ્રમણના વિષયમાં કહે છે “દનામુv ઈત્યાદિ !
અન્વયાર્થ–ચોદિનાઇ-વધિજ્ઞાનથત મતિજ્ઞાન શ્રતજ્ઞાન અને અવિ જ્ઞાનથી યુકત તથા સંધનારૂ શિષ્યસંઘના શિષ્ય સમૂહથી સંપન અને પુરૂદ્ધ તત્વ એવા તે કેશીકુમાર શ્રવણ નાજુના રીચંતે-ગામના રીમાન એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતા સાવ કુરિમા'TV-શારિત કુરિમાનતઃ શ્રાવસ્તી નગરીમાં આવ્યા. ૩
તંદુ” ઈત્યાદિ !
અન્વયાર્થ–ન્મિ નરસંહ-તથા ના મંહજે તે નગરીની પાસે હિંદુ નામ ઉજ્ઞાતિનું નામ ઘાન હિંદુક નામનું એક ઉદ્યાન હતું તથ-તત્ર તે ઉદ્યાનમાં જ સિથારે-નામુ શાસંતરે એષણીય વસતી અને સંસ્તારક શિલા પદક આદિના ઉપર તે કેશીકુમાર શ્રવણ રાણપુરાણ-વાણgવાગત: આવીને રહ્યાા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૯
Page #282
--------------------------------------------------------------------------
________________
પછી શું થયુ? તેને કહે છે. અા ઈત્યાદિ !
અન્વયા—અ—ગ્રંથ આના પછી તેને જાણેળ-મિન વ થાછે એ કાળમાં સબ્યોગમિ વિષ્ણુ–સર્વોને વિદ્યુત: ત્રણ લેાકમાં પ્રસિદ્ધ એવા ધમ્મૂतित्थयरे जिणे भगवं वद्धमाणित्ति - धर्मतीर्थकरः जिनः भगवान् कर्द्धमान इति ધરૂપી તીનાકર્તા અંત ભગવાન વમાન સ્વામી હતા ।।પાા
“તસ” ઇત્યાદિ !
અન્વયા જોગવવા તય્સ સીને વિઝાષળવારને મદાનસે મયં गोयमे नाम आसि - लोकप्रदीपस्य तस्य शिष्यः विद्याचरणपारगः महायशाः મળવાન ગૌતમ નામ ગાછીત્ એ ભગવાન વધમાન સ્વામીના ગૌતમ નામન મહાન યસસ્વી અને લેાકને અંધારામાંથી ઉજાસમાં લઈ જનાર એવા મહાકવિત એવા શિષ્ય હતા. પ્રા
“વાસંગત્રિક’- ઇત્યાદિ !
અન્વયાએ ગૌતમ સ્વામી વાસંત્રિ-ઢાશા વિર્દ્વાદશાંગીના વેત્તા અને યુદ્ધે પુ૬: જીવ અજીવ આદિ સઘળા પદાર્થોના જ્ઞાતા હતા. ગામાનુજ્ઞામં રીયંતેગ્રામનુગ્રામ રીચમાળઃ ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતાં તેમઃ એ ગૌતમસ્વામી પણ સીસમંધસમાયછે—શિષ્યસંયસમાજઃ પોતાની શિષ્ય મંડળી સાથે સાશિમાળÇ-શ્રાવસ્તીમાવત' એ શ્રાવસ્તી નગરીમાં આવી પહોંચ્યા. છણા
‘‘ઘટ્ટ ’” ઇત્યાદિ!
અન્નયા —તÇિ નગરમંડળે ઘાં નામ લખાળ તત્ત્વ હ્રામુ સિગ્ન संथारे वासमुवागए - तस्याः नगरमंडले कोष्टकं नाम उद्यानं तत्र प्रासुकशय्याસંસ્થાને વાસમુપાવત એ શ્રાવસ્તી નગરીની મહાર કષ્ટક નામનું ઉદ્યાન હતું ત્યાં મુનિજનાને ચાગ્ય શય્યા સ ́સ્તારકને ગ્રહણ કરીને ગૌતમસ્વામી પણ એ સ્થળે બિરાજમાન થયા. ૫૮૫
પછી શુ થયું ? તેને કહે છે—“જેસી” ઈત્યાદિ ।
અન્વયાÖ—મહાયસે જોશીમારસમને જોયમે ૨૪મો ત્રિ ગણિળા सुसमाहिया तत्थ विहरिंसु - महायशाः केशिकुमारश्रमणो गौतमश्च उभौ अपि માટીનો મુસમાહિતૌ તંત્ર દ્દાર્થમ્ મહાયશસ્વી કેશીકુમાર શ્રમણ તથા ગૌતમસ્વામી એ બન્ને મન, વચન અને કાયની ગુપ્તિથી ગુપ્ત તથા સુસમાહિતસુષ્ઠુરીતીથી સમાધી સંપન્ન હતા. એ મને શ્રાવસ્તી નગરીમાં સયમ અને તપથી આત્માને ભાવિત કરતાં કરતાં વિચરવા લાગ્યા. ઘા
“કમો સીલસંધાણું' ઇત્યાદિ !
-
અન્વયાય --તથ તંત્ર એ શ્રાવસ્તીમાં નમો નમો એ કેશીકુમાર તથા ગૌતમના મુળવંતાળ મુળવતાર્ જ્ઞાન, દશન અને ચારિત્રશાળા તથા તાફળ-ત્રાયિળાર્ ષટ્કાય જીવાના રક્ષક તથા સંગચાળ-યતાનમ્ સયમશાળી તસ્ક્રિળ-તવિનામ્ તપોનિષ્ઠ સૌતસંવાળું-શિષ્યમંધાનામ્ શિષ્યવૃન્દને ભિક્ષાચર્યા આદિમાં ગમના ગમન સમયે પરસ્પર જોવાથી ચિંતા સમુધ્વન્ના-વિન્તા સમુત્ત્પન્ના વિચાર ઉત્પન્નથયા.૫૧૦ના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૦
Page #283
--------------------------------------------------------------------------
________________
વિચારના સ્વરૂપને કહે છે–“રિતો” ઈત્યાદિ !
અન્વયાર્થ–પો રિલી-ગાં ધ વીદશ અમારા તરફથી પાળવામાં આવતા આ મહાવ્રતરૂપ ધર્મ કે છે. તથા રૂમો વ ધ સિ–માં વાવ જીદશઃ આ એમના દ્વારા પાળવામાં આવતે ધર્મ કે છે તથા રૂમાં ગાવા ધખાળી ના વારિણી-ગલ્ય ગાથાપર લ વ શીદાર અને જે બાહ્ય કિયા કલાપરૂપ ધર્મને ધારણ કરીએ છીએ તેની વ્યવસ્થા તથા આ લેકે જે બાહકિયા કલાપરૂપ ધર્મને ધારણ કરે છે તેની વ્યવસ્થા કેવી છે. જો કે, પાર્શ્વપ્રભુ અને મહાવીર એ બન્ને સર્વજ્ઞ છે તે પણ તેઓએ પ્રરૂપેલ ધર્મમાં તથા ધર્મનાં સાધનોમાં આ ભેદ કઈ રીતે થયે આ વાતને અમે જાણવા ચાહીએ છીએ. ૧૧
પછીથી એ જ વાતને કહે છે-“વાડના ઈત્યાદિ ! અન્વયાર્થ–પાસેળ બદામી-શ્વન મદનના પાર્શ્વનાથ મહામુનિ તીર્થકરે
વાહનો જન્મ રિવ્યો-જોડશું રાતઃ ઘનૈઃ શિવઃ જે બે ચાતુર્યામ -પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, તથા મથુન વિમણ ને પરિગ્રહ વિરમણમાં અંતર્ગત હેવાના કારણે પરિગ્રહ વિરમણ આ ચાર પ્રકારને મુનિધમ કહેલ છે. તથા વદ્ધમા માળી-વર્ધમાન મહાનિના વર્ધમાન તીર્થકરે પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મિથુન વિરમણ અને પરિગ્રહ વિરમણ આ પ્રમાણે પાંચ પ્રકારને મુનિધર્મ કહેલ છે. તે તેનું શું કારણ છે ? આ પ્રકારનો એ બન્ને તીર્થકરોના શિષ્યોને સંદેહ છે. ૧૨માં હવે સૂત્રકાર આચાર પ્રણિધિ વિષયક સંદેહને પ્રગટ કરે છે–ચો ઇત્યાદિ !
અન્વયાર્થ––ો ગઢ જ પ્રશ્નો : ધમઃ પ્રભુ શ્રી વર્ધમાન સ્વામીએ જે આ અચલક-પરિમિત જણાય તથા અલ્પ મૂલ્યવાળા સફેદ વસ્ત્રોને પરિધાન કરવા રૂપ મુનિધર્મ બતાવેલ છે. તથા નો સંતત્ત-ગવું સાન્તરોત્તર પાર્શ્વનાથ સ્વામીએ પિતાના શિષ્યોને પ્રમાણથી અને વર્ણથી વિશિષ્ટ અને બહુમૂલ્ય વસ્ત્રોને પરિધાન કરવારૂપ મુનિધર્મ બતાવેલ છે. તે પ્રકારના" વિશે ઇિંનું શાળા વિશે $ 7 મુકિતરૂપ એક કાર્યમાં પ્રવૃત્ત એ બને તાર્થકની ધર્માચરણની વ્યવસ્થામાં આવા ભેદનું શું કારણ છે. જ્યારે ક રણમાં ભેદ છે તે કાર્યમાં પણ ભેદ થાય છે. પરંતુ અહીં તો એવું છે નહીં. કારણ કે, મુકિત રૂપી કાર્યમાં કોઈ પણ તીર્થકરને ભેદ ઈષ્ટ રૂપ નથી તે પછી કારણમાં ભેદ કેમ ? ૧કા
આ પ્રકારે પોત પોતાના શિષ્યને જ્યારે આ સંદેહ ઉત્પન્ન થઈ ગમે ત્યારે શિકુમાર અને ગૌતમે આ વિષય માં શું કર્યું એ હવે અહિંથી પ્રગટ કરવામાં આવે છે.–“દ તે ઈત્યાદી!
અન્વયાર્થ-મહેં–થ પોતે પોતાના શિષ્યોના મનમાં સંદેહ ઉત્પન્ન થવાથી तत्थ-तत्र त्यां श्रावस्तीमा उभओ केसिगोयमा-तौ उभौ केशिगौतमौ मे भन्ने
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૭૧
Page #284
--------------------------------------------------------------------------
________________
शिकुमार भने गौतमे सिसाणं पवियक्कियं विष्णाय शिष्याणां वितर्कितं विज्ञाय शिष्योना या पूर्वोऽत अहेडने नलीने समागमे कयमई-समागमे कृतवती परस्परमां મળવાના વિચાર કર્યાં. ૧૪ા
हैं। डीना स्थान उपर लय ते अगे
छे " गोयमो" इत्याहि ! अन्वयार्थ - पडिरूण्णू गोयमो - प्रतिरूपज्ञः गौतमः यथोचित शास्त्रोना त्रिन यना ज्ञाता गौतम स्वामी जिटुं कुलम विक्खंतो- ज्येष्टं कुलमपेक्षमाणः शीकुमारने भोटा गुणवाजा मानीने सीससंघसमाउले - शिष्यसंघसमाकुलः शिष्यसभूडने साथै લઈને તિન્દ્ગકવનમાં આવ્યા. ૫૧મા "के सिकुमारसमणे" इत्यादि !
मन्वयार्थ —–के सिकुमारसमणे - के शिकुमारश्रमणः शिशुमारश्रभये गोयमं आगयं दिस्स - गौतमं आगतं दृष्ट्वा गौतम स्वामीने आवेला लेहने पडिरूपं पडिवत्तिं - प्रतिरूपां पतिपत्तिम् तेभने योग्य सत्कार सन्मान३य अतिपत्ति सम्मं संपडिवज्जइसम्यक् सम्प्रतिपद्यते सारी शेते . ॥१६॥
वे प्रतिपत्ति से छे. "पलालं" इत्याहि !
अन्वयार्थ – तत्थ-तत्र से तिन्हु नामना उद्यानभां शिशुभार श्रभा गोयमस्स निसज्जार - गौतमस्य निषद्यायै गौतम स्वामीने मेसवा भाटे फासूयं पला- प्रासुकं पलालम् पोताना शिष्योथी प्रासुर- अयित्त-शु-त-शेषलीय, शाली, श्रीद्धी કેદ્રવ તથા ચાથા રાલકના પાલાલને તથા પાંચમા પ્રાસુક–દ ડાભના તૃણ્ણાને विधं संपणामये - क्षिप्रं समर्पयति तात्ासिक मिछान्यां मधु च छे. तिणपणगं पुण भणियं जिणेहिं कम्मट्ठगंठिमहणेहिं । साली बीहीकोदवरालय रणे तणाई च ॥
छाया -- तृण पंचकं पुनर्भिणितं जिनैः कर्माष्टप्रन्थिमथनैः ।
शाली बहिः कोद्रवी रालकोऽरण्यतृणानि च ॥ કર્મીની ગાંઠને ફાડી નાખનારા તીથ કરાએ પાંચ પ્રકારના પાલ પ્રકારના मावेस छे - साठीनु परास, शहरानु परास, धान्यनुं पराहा, रास-गुनु परास, આ બધા ધાન્ય માગશર માસમાં પરિપકવ થઈને તૈયાર થઈ જાય છે. પાંચમુ પરાલ દ–દાભ મનાયેલ છે ૫૧૭ણા
આસન ઉપર બેઠેલા કૅશિશ્રમણ અને ગૌતમ સ્વામી કેવાશે।ભતા હતા ? तेने हे छ - " के सिकुमारसमणे" इत्यादि ।
अन्वयार्थ - महाय से - महायशाः महायशस्वी के सिकुमारसमणे गोयमे य - केशिकुमार श्रमणः गौतमश्च शी कुमार श्रम तथ गौतमस्वामी उभओ निमन्नाउभौ निषण्णौ से जन्ने मेला चंदमूरसमप्पा सोहंति-चन्द्रसूर्यसमप्रभौ शोभेते ચંદ્રસૂર્ય ની સમાન શૈાભતા હતા ૫૧૮૫
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
२७२
Page #285
--------------------------------------------------------------------------
________________
શ્રાવસ્તીમાં બન્નેના સમાગમને વૃત્તાંત ફેલાઈ જતાં જે બન્યું તેને કહે છે. --“મવા ઈત્યાદિ !
અન્વયાર્થ–ત્તર-તત્રએ તિન્દુક ઉદ્યાનમાં જોડા–ત્તwાવ કૌતુહલથી અનેક અજ્ઞાની જન વદ-વારા અનેક ફાંટા-કાદ બીજા ધર્મના પરિવ્રાજક જન સમાગવા-સમાગવા આવી પહોંચ્યા તથા હારે ગૃહસ્થજન પણ આવીને એકત્રિત થઈ ગયા. ૧૯ પછી પણ–બાના” ઈત્યાદિ !
અન્વયાર્થ—તથ-તત્ર એ તિન્દુક ઉદ્યાનમાં લેવાના બદવા–ાનવધ: દેવવૈમાનિક દેવ, દાનવ-ભવનપતિ દેવ, ગંધર્વ, વ્યન્તરદેવ વગેરે આવ્યા તથા નવનિર-વારસાિના યક્ષ, રાક્ષસ, કિન્નર તથા મહિસાળ ચ-ગાનાં જ અદશ્ય બીજા પણ વ્યક્તરદેવના ભેદરૂપ ભૂતદેવને સમાન માસિસમાન માત્ર સમાગમ થયો. ૨૧ હવે એ બન્નેના સંભાષણને કહે છે–“
pf” ઈત્યાદિ! અન્વયાર્થ—-મામા-મામાન “હે મહાભાગ ગૌતમ! હું તે પુછામિ-તે પૃછા આપને પૂછું છું” જ્યારે આ પ્રકારે જે જોગમશ્વથી શ નૌતમપવીત કેશી શ્રમણે ગૌતમને કહ્યું. તો જુવંત સિં જોર રૂમ વીતત: વંતં રિાને જોતમ રુમદ્રવીર ત્યારે ગોતમે કેશી શ્રવણને આ પ્રકારે કહ્યું. ૨૧
ગૌતમ સ્વામીએ જે કહ્યું તેને કહે છે. “કુરજી અને ઇત્યાદિ !
અન્વયાર્થ–ગૌતમસ્વામીએ કહ્યું કે, મમત્ત હે ભદન્ત ! કેશીશ્રમણ તે કહે છે પુર–તે થે છે પૃEછે જે કાંઈ પૂછવાની ઈચ્છા હોય તે ખુશીથી પૂછા. આ પ્રકારે જોયમ શેર્લિ ગઢવી-ૌતો શિવં બ્રવીત ગૌતમસ્વામીએ જ્યારે કેશી શ્રમણને કહ્યું તો જેસી ગળુuTuતાઃ જરી ગણાતા ત્યારે કેશી શ્રમણે ગૌતમસ્વામીથી અનુમાદિત અને પ્રેરિત થઈને જોઇ રુમ વીનતમ ૪ અત્રવિત ગૌતમસ્વામીને આ પ્રકારે પૂછયું મારા કેશી શ્રમણે ગૌતમ સ્વામીને જે પૂછયું તેને કહે છે–“નાસકના ઇત્યાદિ
અન્વયાર્થ-- ગાથાની વ્યાખ્યા બારમી ગાથાની માફક સમજી લેવી અર્થાત जो धम्मो चाउज्जामो-यो धर्मश्चातुर्यामश्च यार भलावत३५ मुनियम वद्धमाणेणं પાસે વર્તમાનેન પાશ્વના શ્રી પાર્શ્વનાથ સ્વામીએ શિષ્યો-શિત કહ્યા છે અને પાંચ મહાવ્રતરૂપી મુનિધર્મ શ્રી વર્ધમાન સ્વામીએ કહ્યા છે તે આ બન્નેના કહેવાના ભેદનું કારણ શું છે મરવા g gવના ઈત્યાદિ !
અન્વયાર્થ–-કેશીકુમાર શ્રમણે ગૌતમસ્વામીને એ પણ પૂછયું કે, જ્યારે મહાવીર પ્રભુ તથા પાર્શ્વપ્રભુ ઈશagવન્ના-વાર્થ ઘનયો; મોક્ષરૂપ કાર્યમાં સમાનરૂપથી પ્રવૃત્ત છે તે પછી વિસે જિં જH-વિરપે જિંg #ારા ધર્મનું આચરણ કરવાની વ્યવસ્થામાં આવા ભેદનું શું કારણ છે ? મેદાવી-ધાવિન ડે શ્રેષ્ઠ બુદ્ધિમાનવિદે અને તે વિઘાથો સારું -દ્વિવિધ ધર્મ તે વિષયો ચં ? શું આપને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
ર૭૩
Page #286
--------------------------------------------------------------------------
________________
આ ચાતુર્યામ તથા પંચયામરૂપ બે પ્રકારના ધર્મમાં સંશય નથી આવત? જ્યારે બનેની સર્વજ્ઞતામાં કોઈ ભેદ નથી તે પછી આ પ્રકારથી મુનિજનના ચારિત્ર રૂપ ધર્મમાં ભેદનું કયું કારણ છે? રજા
આ પ્રકારના કેશમણના કહેવાથી ગૌતમસ્વામી કહે છે-“a” ઈત્યાદિ ! અન્વયાર્થ—-તો-તત્તક આના પછી જોજનો-નૌતમ ગૌતમસ્વામીએ યુવત
–વન્ત શશિન પૂછતાં કેશીકુમાર શ્રમણને જમવરી-ર આ પ્રમાણે કહ્યું કે, હે ભદન્ત ! તાવળિજીયં--તરવિનિશ્ચય તવેના વિનિશ્ચાયક તત્ત-તવં ધર્મતત્વને પUT નિવરવધૂ-પ્રજ્ઞા સાતે બુદ્ધિ જુએ છે. અર્થાત વાકય શ્રવણથી અર્થ નિર્ણય થતું નથી પરંતુ પ્રજ્ઞા વશથી જ થાય છે. પાન
મુનિ ધર્મને બે પ્રકારથી કહેવાનું કારણ કહે છે –“રિમા” ઇત્યાદિ !
અન્વયાર્થ– હે ભદન્ત! રિમ-વરલ્યા પ્રથમ જીનેશ્વરના શિષ્ય ઉજ્ઞબ૩-જ્ઞાનાન્ન અજુ અને જડ હતા, આચાર્ય એમને જેવું શિક્ષણ આપતા હતા તેવું તેઓ સરસ્વભાવવાળા હોવાથી માની લેતા હતા. પરંતુ તેમને સમજાવવું ઘણું જ મુશ્કેલ હતું. પરિઝમા વનરાજ-ચિમા વગg અંતિમ તીર્થકરના શિષ્ય વકજડ છે તથા મન્નિના–મધમાટ વચ્ચેના બાવીસ તીર્થકરોના શષ્ય ૩૩ ૩–THજ્ઞાતું જુપ્રજ્ઞ છે. સ્વભાવ સંપન્ન હોવાથી ત્રાજુ છે તથા સુખથી શિક્ષા ગ્રહણ કરનારા હેવાના કારણે પ્રાણ છે. તે પ ણ તેન ધ ત્તિ : આજ કારણે એક કાર્ય માનવા છતાં પણ ધર્મ દ્વિવિધરૂપથી કહેલ છે. પારદા
એજ અર્થને સ્પષ્ટ કરે છે–“રિબળ ઈત્યાદિ.
અન્વયાર્થ-રિમાળં-રરયાનો પ્રથમ તીર્થંકરના શિષ્યને પોપટ સાધ્વાચાર સુવિ –શોધ્યા દુર્વિશોધ્ય હતે ખૂબ જ કઠીનતાથી નિર્મળ બનાવવામાં આવતું હતું. કેમ કે, તેઓ ત્રાજુ જડ હતા. આ કારણે ગુરૂ મહારાજ તરફથી સીખવાડવા છતાં પણ એમના વાકયને સમ્યકરીતિથી સમજી શકવામાં તેઓ અસમર્થ હતા. તથા રારિબાપ-અંતિમ તીર્થંકર શ્રી મહાવીરના શિષ્યોને સાધ્વાચાર નgTગો-પાક દુરનુપાલ્ય છે. કેમકે એમના શિષ્ય ગુરૂના વાકયને જે કે, જાણતા હોવા છતાં પણ વજડ હોવાના કારણે સાધ્વાચારને યથાવત્ પાળવામાં શકિતશાળી બનતા નથી. તથા કિ મvi –નાનાં તુ વશરા વચ્ચેના બાવીસ તીર્થ કરેના શિષ્યોને સાધ્યાચાર વિસોના કુપાત્રો –મુવાદ: સુપર સુવિશેષ્ય અને સુપાલ્ય બતાવવામાં આવેલ છે. કારણ કે એમના શિષ્યજન જુપ્રજ્ઞ હોવાના કારણે સાધુ સંબંધી ક્રિયાકલાપને સારી રીતે જાણે છે અને એનું સારી રીતે પાલન પણ કરે છે. આ માટે વચ્ચેના તીર્થકરોના શિષ્યજન ઉપદેશવામાં આવેલ ચાતુર્યામરૂપ ધર્મમાં મિથુન વિરમણ વ્રતને પણ સારી રીતે જાણી લે છે અને સારી રીતે તેને પાળે પણ છે આથી ભગવાન પાર્શ્વનાથે ચાતુર્યામ ધર્મ કહેલ છે. તથા પ્રથમ અને છેલા તીર્થકરોના શિષ્ય એવા દેતા નથી. આથી એમના માટે પંચમહાવ્રતરૂપ ધર્મ કહ્યો. આ પ્રમાણે વિચિત્ર પ્રજ્ઞ વિનય જનેના અનુગ્રહને માટે ધર્મની ભિન્નતા જાણવી જોઈએ. વાસ્તવમાં ધર્મમાં ભિન્નતા છે જ નહીં. મારી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
ર૭૪
Page #287
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે જ્યારે ગૌતમસ્વામીએ કહ્યુ ત્યારે કૈશીકુમાર શ્રમણે તેમને કહ્યું—“મા” ઇત્યાદિ !
અન્વયા --ગોયમ-ગૌતમ હે ગૌતમ! તે વળા—તે જ્ઞા: આપની બુદ્ધિ धन साहु-साधु सारी छ मे इमो संसयो छिन्नो मे अयम् संशयो छिन्नो આપે મારા આ સ’શયને દૂર કરી દીધા છે મગ્ન બન્નૌવિ સમો મમ અન્યોન संशयो ખીજે પણ સંશય છે. આથી તે વતુ ગોયમાતમ થય ગૌતમ આપ એને દૂધ કરી આ પ્રકારનું દેશી શ્રમણનુ થન શષ્યાની અપેક્ષાએ જાણવુ જોઇએ. કાર કેશી શ્રમણ તે જ્ઞાનમયથી ચુકત હતા. આથી તેમને એવે સ’શય થવા અસંભવ છે. રા
‘વેટો” ઈત્યાદિ! ‘“શખન્નાળ” ઇત્યાદિ ! અન્વયાય --નો ગોલનો ધમ્મો-યઃ બન્ને ધર્મ: મહાયશસ્વી પ્રભુ વમાન સ્વામીએ જે એ અચેલક-પરિમિત, જીણુ પ્રાય તથા અલ્પ મૂલ્યવાળા શ્વેતવસ્ત્રને પરિધાન કરવારૂપ સુનિધમ બતાવેલ છે તથા નો રૂમો સતત્તરો—ચઃ અય સાન્તરોત્તર મહાયશસ્વી પાર્શ્વનાથ સ્વામીએ જે પ્રમાણથી અને વી વિશિષ્ટ તથા ઉત્તરબહુમૂલ્ય વસ્ત્રો પરિધાન કરવારૂપ સુનિધમ બતાવેલ છે. તે પછી વવનાનું विसेसे किंतु कारणं - एगकार्य प्रपन्नयोः विशेषे किन्नु कारणम् भुक्ति३ કા માં પ્રવૃત્ત આ બન્ને તીર્થંકરાના ધર્માચરણની વ્યવસ્થામાં આવા ભેદનું કારણુ શું છે? જ્યારે કારણમાં ભેદ હોય છે ત્યારે કા માં પણ ભેદ અની જાય છે. પરંતુ આમાં તા એવું કાંઇ છે નહીં. કારણ કે, મુકિતરૂપ કાર્ય માં કાઇ પણ તીથ કરને ભેદ લાગ્યા નથી તે કારણમાં ભેદ શા માટે ? મેદાવી મેધાવી મેધાવિન્ ! વિદે ત્રિ—દ્ધિવિષે જિ અચેલકરૂપ તથા-વિવિધ વણુ બહુમૂલ્ય વસ્ત્રરૂંપ આ એ લિંગમાં તે વિઘ્ધચયો દંન--તે વિસ્ત્યય થ ન આપને સ ંદેહ શા માટે નથી થતા?।૨૯।૩૦। કેશી શ્રમણના પૂછવાથી ગૌતમ સ્વામીએ શું કહ્યું ? તેને કહેછે.--જેસીમે’ ઇત્યાદિ !
४
અન્વયાય --Ż-Āમ આ પૂર્વક્તિરૂપથી યુવાળ ધ્રુવાળમ્ પૂછવાવાળા વિદેશિનમ્ કેશીકુમાર શ્રમણને ગોયમો ફળમવવી-ગૌતમ મંત્રીનું ગતમસ્વામીએ આ પ્રકારે કહ્યુ કે હે ભદન્ત વિનાનેળ સમાનમ્ન-વિજ્ઞાનેન સમાન્ય વિજ્ઞાનકેવળજ્ઞાનથી જેને જે ઉચત હતુ. એને એજ રૂપથી જાણીને ધમ્મસાક્—ધર્મસાધનમ્ એ ધર્માં સાધન રૂષ્ટિએ જીમ્ પાર્શ્વનાથ અને વમાન પ્રભુએ બતાવેલ છે. એનુ તાત્પર્ય આ પ્રકારથી છે.-પ્રથમ અને છેલ્લા તીથંકરના શિષ્ય જીજ (સ . છતાં અણુસમજુ) અને વકડવાં અને (અણુસમજુ) હું ય છે, જો એમને મ ટે લાલ વસ્ત્રનાં ધારણ કરવાની આજ્ઞા આપી દેવામાં આવત તે ઋજુડ વજ્રજડ હાવાના કારણે વસ્ત્રોને રંગવા આદિમાં પણ પ્રવૃત્તિ કરવા લાગી જાત આજ કારણે પ્રથમ તથા હલ્લા તીથ કરેએ લાલ વસ્ત્ર આદિના ધારણ કરવાની આજ્ઞા આપેલ નથી. વચ્ચેના તીર્થંકરાના શિષ્ય એવાનથી. કિ ંતુ ઋજુ પ્રણ છે આ કારણે એમણે તેમને પાંચ ના વસ્ત્ર આદિ ધારણ કરવાની આજ્ઞા આપેલ છે. ૫૩૧૫
વળી પણ~-‘વાસ્થયું'' ઇત્યાદિ !
અન્વયા -- હું ભાન્ત ! સ્રોનસ પદ્મસ્થય-હોમ્ય મત્સ્યવાર્થમ મા જૈન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૭૫
Page #288
--------------------------------------------------------------------------
________________
સાધુ છે” આ પ્રકારથી લૌકિક જનેને સમજવાને માટે નાળાવિવિúળનાનાવિધવિકલ્પનમ્ અનેક પ્રકારનાં ઉપકરણેનું વિધાન તીર્થંકરાએ કરેલ છે “આ જૈનસાધુ છે” આ વાતને લોકો જલદીથી સમજી જાય આ માટે સરકસુખવસ્તિકા, રજોહરણ, આદિ નાના પ્રકારના ઉપકરણ સાધુએને માટે નિર્દિષ્ટ કરવામાં આવેલ છે. આ સઘળા ઉપકરણ યતિજનામાં પણ પ્રતિનિયત છે. અન્યમાં નહી જો સાધુજનાનુ ચિન્હ અનિયત હેત તે ધૃત માણસા પણ પાતાની જાતને સાધુ કહેવા લાગી જાત. આથી લેાકેાના વિશ્વાસ યતિજને માં ન રહેત આ કારણે ભગવાને આ પૂર્વોકત યતિચિન્હ નિયમિત કરેલ છે. તથા ત્તસ્ત્ય મળત્યં ચ ોને વિઞોયળ– યાત્રાર્થે પ્રદળાય કોને જિયોમૂ યાત્રાના માટે સચમનિર્વાહના માટે અને કદાચિત ચિત્તમાં વિપ્લવ ઉત્પન્ન થવા છતા પણ ‘હુ' મુનિ છુ” આ પ્રકારે પેાતાના જ્ઞાનના માટે આ લેાકમાં સાધુચિન્હનુ' પ્રયેાજન છે. ૫૩૨ા
છતાં પણ—-“બદું ઇત્યાદિ !
હે ભદન્ત ! નિજીને નિશ્ચયૅ નિશ્ચય નયની અપેક્ષાથી નાળ ૨ હંસળી જેવ ત્રિનેત્ર-જ્ઞાન આયુશેન ચૈત્ર ત્રિય જ્ઞાન ઇન અને ચારિત્ર એ જ મોરવસ-સૂચનાદો-મોક્ષસપૂતસાધનમ્ મેાક્ષનું વાસ્તવિક સાધન છે. આ પ્રકારના પટ્ટા મને—પ્રતિજ્ઞા મતિ સિદ્ધાંત અને તીર્થંકરાનેા છે. તાત્પર્ય આનું એ છે કે, નિશ્ચયનયના અનુસાર જ્યારે મેાક્ષના વાસ્તિવિક સાધનના વિચાર કરવામાં આવે છે તે સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ ચારિત્રની એકતાજ મેાક્ષતું એક વાસ્તવિક અખાધ હેતુ છે. આમા લિંગના તરફ આગ્રહ નથી. કેમકે શાસ્ત્રોમાં એવી કેટલીએ કથાઓ છે -જેમ ભરત-ચક્રવર્તી ને મુનિલિ`ગના વગર પણ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયેલ હાવાનું બતાવાયેલ છે. આથી આ નયની દૃષ્ટીમાં લિંગ અકિચિકર છે. આ વિષયમાં ન તે ભગવાન પાર્શ્વનાથના કાઇ વિવાદ છે અને ન તા પ્રભુ મહાવીરને પણ જ્યારે વ્યવહાર નયની દષ્ટીથી વિચાર કરવામાં આવે છે તેલિંગમાં પણ મેાક્ષ સાધના માનવામાં આવી છે. આ કારણે વ્યવહારની અપેક્ષા મેક્ષના સાધનભૂત લિગ ભિન્ન હોવા છતાં પણ નિશ્ચયના અપેક્ષાથી એનામાં કેાઇ ભેદ નથી. આથી એ અપેક્ષા લિ‘ગભેદ વિપ્રત્યય-સ દેહનુ કારણભૂત વિદ્વાનાની દૃષ્ટીમાં થઇ શકતુ' નથી. ૫૩૩ા ગૌતમ સ્વામીના ઉત્તરને સાંભળીને દેશીશ્રમણે કહ્યું તેને કહે છે-“સાદ” ઇત્યાદિ !
અન્વયા --ગોયમ-ગૌતમ હે ગૌતમ! તે તે આપની વળ્યા—મજ્ઞા બુદ્ધિ સાદું-સાધુ ઘણી જ ઉત્તમ છે. આપે મે-મે મારા આ રૂમો સસલો જિનો-અયં સુરાય: છિન્નઃ લિંગ વિષયક સંશય દૂર કરી દીધા છે. મળ બન્નો વિસંગો મમ અન્યોવિ સૂચઃ મારા મનમાં એક બીજો પણ સ ંદેહ છે તે શૌયમા—ગૌતમ હે ગૌતમ! આપ તું મુ-તું થય એનું પણ નિવારણ કરો ૫૩૪ા
પછી વસ્તુ તત્વને પાતે જાણતા હેાવા છતાં પણ દેશી શ્રમણે શિષ્યાના સ ́શયને દૂર કરવા માટે ગૌતમ સ્વામીને પૂછ્યુ... તેને કહે છે. બળેવાળ'' ઇત્યાદિ ! અન્વયા -_નૌયમ-ગૌતમ હે ગૌતમ ! અનેબાળસદHાળ-મન્ને વિકસિ -અનેજેમાં સદત્રાળાં મર્ચે તિત્તિ અનેક હજારા શત્રુઓની વચમાં રહેલા છે. તે ય તે મિચ્છન્તિ તે = ત્યાં ગમિનશ્છતિ સઘળા શત્રુ આપના ઉપર આક્રમણુ
A
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૬
Page #289
--------------------------------------------------------------------------
________________
કરે છે. આથી હું આપને એ પૂછી રહ્યો છું કે, તુરવા આપે તે-તે એ સઘળાને ૬ નિકિયા-થે વિતા કઈ રીતે જીતી લીધા.
ભાવાર્થ...કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ ન હોવાથી હજુ સુધી આશિક શત્રુને વરાત કરી શકાયા નથી. આ કારણે કેશી શ્રમણ તમને એ પૂછી રહ્યા છે કે, આ અવસ્થામાં આપના ઉપ૨ હજારો શત્રુઓ આક્રમણ કરવા માટે ઉભા છે. છતાં પણ આપને એ લેકે પરાજ્ય કરી શકયા નથી આથી એવું જાણવામાં આવે છે કે એ શત્રુઓ ઉપર આપે વિજય મેળવી લીધું છે. આથી આપે એ શત્રુઓને કયા પ્રકારથી જીતી લીધા છે એ હું આપની પાસેથી જાણવા માગું છું. પા
પ્રત્યુત્તરમાં ગૌતમસ્વામીએ આ પ્રકારે કહ્યું- “ઉ” ઈત્યાદિ !
અન્વયાર્થ–––ાન્નિન સઘળાભાવ શત્રુઓમાં પ્રધાનભૂત આત્માને વિશેજિતે-જીતી લેવાથી પંજનિ-પુનિતા: મેં એક આત્મા અને ચાર કષાય આમ પાંચ શત્રુઓને જીતી લીધા છે. જીવના કષાયરૂપ શત્રુ પાંચહજારને બસે (પ૨૦૦ છે. ભેદ પ્રભેદ સહિત ક્રોધાદિક ચાર કષાને તથા એક આત્માને આ પ્રમાણે પાંચને જીતી લીધલ છે.
નિયા–ાઝનિત્તે યશ નિતા તથા આ પાંચને જીતી લેવાથી દશ શત્રુ છતાઇ જાય છે. અર્થાત એ પૂર્વોક્ત પાંચ તથા પાંચઈદ્રી આમ દશ શત્રુઓ જીતી લેવાય છે. સંસદા ૩ નિખિત્તા સવ7 માઁ નિurifમતથા તુ નિવાર્યશગૂનમ નિતામિ દશ શત્રુઓને જીતીને મેં એ સઘળા શત્રુઓને નિશ્ચયથી જીતી લીધા છે.
જ્યારે કેશી શ્રમણ કુમારે ગૈાતમ મહામુનીને આનાથી પહેલાની ગાથામાં એ પ્રકારનું પૂછેલ હતું કે, “ગોrg સદા ના દિલ જો જમા” ત્યારે એમના એ પ્રશ્નનો ઉત્તર જે ગતમસ્વામીએ એ વ આપેલ છે કે, “સાદા ૩ વનિત્તા જાણg fifમ'' આનાથી એમને એ આશય જાણી શકાય છે કે, એમણે ભેદ પ્રભેદ સહિત કષાયે ને જીતવાનું જ પ્રગટ કરેલ છે. અન્યથા-જે એમને એ અભિપ્રાય ન થાત તે “દસ શત્રુઓને જીતી લેવાથી સઘળા શત્રુઓને મેં જીતી લીધા છે” આ પ્રકારનું કહેવું તેમનું કઈ રીતે સંગત માની શકાય. શત્રુ અનેક હજાર જે પ્રકારના છે. તેની પ્રકારના આ પ્રમાણે છે.---
(૧) મૂળમાં ક્રોધ, માન, માયાને લેભ આ ચાર કષાય છે. આ ક્રોધાદિક ચાર કષાનું સામાન્ય જીવ સહિત ચોવીસ દંડકની સાથે અર્થાતુ આ પચીસની સાથે ગુણાકાર કરવાથી ૧૦૦-૧૦૦ ભેદ થઈ જાય છે. અર્થાત્ આ ક્રોધાદિક ચાર કષાચ પ્રત્યેક અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન,તથા સંજવલનના ભેદથી ૪-૪-૪રૂષ છે. અનંતાનુબંધી કોધ, અપ્રત્યાખ્યાનકોલ, પ્રત્યાખ્યાનકે, સંજવલનોધ. આ પ્રકારે એ ચાર ઇંધ થઈ જાય છે. આ જ પ્રકારે માન, માયા, લેભ પણ ચાર ચાર જાવ જોઈએ આ ચાર ચારનું પકત પચ્ચીસની સાથે ગુણવાથી ૧૦૦, ૧૦૦, ૧૦૦, ૧૦૦ આ પ્રકારના ૪૦૦, ચારસો ભેદ કે ધાદિકના થઈ જાય છે.
(૨) અન્ય પ્રકારથી પણ આ કેધાદિક ચાર કષાયોના પ્રત્યેકના ચાર ચાર ભેદ હોય છે–તે આ પ્રમાણે છે ૧ આભેગનિવર્તિત અનાભોગનિવર્તિત, ઉપશાંત, અનુશાંત આ આગ નિવર્તિત આદિના ભેદથી ચતુર્વિધ કંધના સામાન્ય જીવ સહિત ચોવીસ દંડકની સાથે અર્થાત્ આ પચીસની સાથે ગુણાકાર કરવાથી આ કોધના ૧૦૦, ભેદ થઈ જાય છે. આ જ પ્રકારે માનસિક કષાયેના પણ સે– ૧૦૦, ૧૦૦, ભેદ જાણવા જોઈએ. આવી રીતે આ બીજા પ્રકારથી પણ આ ક્રોધાદિકના ચાર ભેદ થઈ જાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
ર૭૭
Page #290
--------------------------------------------------------------------------
________________
(૩) ત્રીજા પ્રકારથી પણ ક્રોધાદિક કક્ષાના ચાર ભેદ બા રીતે થાય છે. ૧ આત્મપ્રતિષ્ઠિત ૨ પરપ્રતિષ્ઠિત ૩ તદુભયપ્રતિષ્ઠિત, ૪ અપ્રતિષ્ઠિત, આ ચાર પ્રકારના ક્રોધને પૂર્વોકત પચીસની સાથે ગુણાકાર કરવાથી ક્રોધ ૧૦૦ પ્રકારના થઈ જાય છે. આજ પ્રમાણે માનાદિકના ભેદોને પણ જાણવા જોઈએ.
(૪) ચોથે પ્રકાર આ પ્રમાણે છે-ક્ષેત્ર, વાસ્તુ, શરીર, ઉપષિ ક્ષેત્રાદિકના ભેદથી ચાર પ્રકારના ક્રોધના આગલા પચીસની સાથે ગુણાકાર કરવાથી ક્રોધના સો ભેદ જાણવા જોઈએ. આવી રીતે માનાદિક કાને પણ જાણવા જોઈએ. આ પ્રમાણે એ ચારે પ્રકારના ચાર ભેદને જોડી દેવાથી કષાયન ૧૬૦૦ સેળો ભેદ થઈ જાય છે.
(૫) કોયમાં કારણના ઉપચારથી કષાયના બીજા પણ છ ભેદ થાય છે. તે આ છે-૧ ચય, ૨ ઉપચય, ૩ બંધન. ૪ વેદના, ૫ ઉદીરણ ૬ નિર્જરા આ છે દેને ભૂત, ભવિષ્ય અને વર્તમાનની સાથે અર્થાત્ આ ત્રણ કાળની સાથે ગુણાકાર કરવ થી અઢાર ૧૮ ભેદના એક જીવ અને અનેક જીવોની અપેક્ષા બેની સાથે ગુણાકાર કરવાથી છત્રીક ભેદ થઈ જાય છે. આવી રીતે આ છત્રીસ પ્રકારના ક્રેને પૂર્વોકત પચીસની સાથે ગુણાકાર કરવાથી નવ ૯૦૦ ભેદ થઈ જાય છે. આજ પ્રમાણે માનાદિક કષાયાના પણ નવસે ૯૦૦-૯૦૦ નૈ ભેદ કરી લેવા જોઈએ. ચારે કષાના ૯૦૦ ૯૦૦, ભેદ જોડવાથી છત્રીસ ૩૬૦૦ ભેદ બની જાય છે. આ ત્રણ હજાર છસમાં અગાઉના ૧૬૦૦ ભેદે વધુ મેળવવાથી આ કષાયના કુલ પાંચ હજાર બસ ૫૨૦૦ ભેદ થઈ જાય છે.
છતાં પણ પાંચ ઇન્દ્રિયોના વિષય તેવીસ પ્રકારના તથા વિકાર બસ ચાળીસ ૨૪૦ છે. તે આ પ્રકારના છે. ---
શ્રવણેન્દ્રિયને વિષય જે શબ્દ છે તેના જીવ શબ્દ, અજીવ રાખ તથા મિશ્રશબ્દના ભેદથી ત્રણ પ્રકાર છે. તથા આ ઈન્દ્રિયને વિકાર બાર પ્રકારનું છે. આ ત્રણેના શુભ અને અશભના ભેદથી છ છ ભેદ થઈ જાય છે. આ છની સાથે રાગ અને દ્વેષ એ બન્નેને ગુણવાથી બાર ભેદ થઈ જાય છે. છેલ
ચક્ષુ ઇન્દ્રિયને વિષય વધ્યું છે તે પાંચ પ્રકાર છે. તથા આ ઈન્દ્રિયના વિષયને વિકાર સાઠ પ્રકાર છે. ચક્ષુ ઈન્દ્રિયને વિષય જે પાંચ પ્રકારને બતાવવામાં આવેલ છે તે સચિત્ત અચિત્ત અને વર્ણના ભેદથી ત્રણ ત્રણ ભેદ થઈ જાય છે. આ પ્રકારે વિકારના ૧૫ પંદર ભેદ થઈ જાય છે. હવે એ પંદર ૧૫ ભેદે ને શુભ અને અશુભની
વિ
છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
ર૭૮
Page #291
--------------------------------------------------------------------------
________________
સાથે ગુણવાથી ત્રીસ ભેદ બીજા પણ થઈ જાય છે. આ ત્રીસ ભેદને પણ રાગ અને શ્રેષથી ગુણવાથી ચક્ષુદ્રિના વિકારના સાઠ ભેદ નિષ્પન્ન થઈ જાય છે. મારા
ધ્રાણેનિદ્રયના સુગંધ અને દુર્ગધ એ બે પ્રકારને વિષય છે. તથા એને વિકાર બાર ૧૨ પ્રકાર છે. સુગંધ અને દુર્ગધ રૂપ વિષય સચિત્ત, અચિત્ત અને મિશ્રના ભેદથી છ પ્રકારને છે તથા એ છ એ પ્રકાર રાગ અને દ્વેષના ભેદથી બાર ૧૨ પ્રકારના થઈ જાય છે. તેવા
રસના ઈન્દ્રિયને વિષય રસ છે. બે પાંચ પ્રકાર છે. તીખા, કડવા આદિ! એ એના ભેદ છે. વિકાર ૬૦ સાઠ છે. આ પાંચેય વિષય સચિત્ત, અચિત્ત, અને મિશ્રના ભેદથી પંદર ૧૫ ભેદ વાળા થઈ જાય છે તથા શુભ અને અશુભના ભેદથી એ પંદર ૧૫ પ્રકાર ત્રીસ ૩૦ ભેદવાળા થઈ જાય છે. અને આ ત્રીસ ભેદેને રાગ અને દ્વેષની સાથે ગુણવાથી રસનેન્દ્રિયના વિકાર ૬૦ સાઠ થઈ જાય છે. તે
સ્પન ઈન્દ્રિયને વિષય આઠ પ્રકારને સ્પર્શ છે. એ ઠંડી, આદિ આઠ સ્પના સચિત્ત આદિ ભેદથી વીસ ૨૪ તથા એ વીસને શુભ અને અશુભથી ગુણવાથી અડતાલીસ ૪૮. તથા અડતાલીસને રાગ અને દ્વેષની સાથે ગુણવાથી આ સ્પશન ઈન્દ્રિયના વિકાર છ૯૬ થઈ જાય છે. પા.
આ પ્રકારથી પાંચ ઇન્દ્રિઓના સઘળા વિકાર બસને ચાલીસ થઈ જાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષય તેવીસ ૨૩ અને તેના વિકાર ૨૪૦ થયા ઈન્દ્રિયના ભેદ પાંચ ૫ આ સઘળાને પરસ્પરમાં જોડી દેવાથી બને અડસઠ ૨૬૮ ભેદ શત્રુઓના થઈ જાય છે. આમાં સહુથી મોટા શત્રુ મનને પણ જોડી દેવું જોઈએ. સઘળા ભેદ પરસ્પર જોડવાથી પાંચ હજાર ચાર ઓગણેતર ૫૪૬૯ ભેદ શત્રુઓના થઈ જાય છે. તથા હાસ્યાદિક છ ના પ્રત્યેકના ચાર ચાર ભેદ હોવાથી આ સઘળાના ચોવીસ ભેદ થઇ જાય છે. એમાં ત્રણ વેદ સ્ત્રી વેદ, પુંવેદ તથા નપુંસક વેદ મેળવવાથી નોકષાયના સત્તાવીસ ભેદ થાય છે. આ સત્તાવીસને પાછલા ભદેમાં મેળવવાથી પાંચ હજાર ચારસો છ— ૫૪૯૬ ભેદ શત્રએ ના થાય છે. તથા સૂત્રસ્થ સર્વશત્રુ શબ્દ બીજા પણ શત્રુ સ્વરૂપ જે મિથ્યાત્વ આદિ છે એને પણ ગ્રહણ કરી લેવા જોઈએ.
કઈ ટીકામાં અહીં એવી વ્યાખ્યા કરવામાં આવી છે કે “જેકે ચાર કષાયોના અવાન્તર ભેદની અપેક્ષા સોળ ભેદ થાય છે તથા નવ નોકષાયના સંમિલનથી ૨૫ પચીસ ભેદ થાય છે. પછી તે સહસ્ત્ર ભેદ તે થતા નથી. એટલે આથી “ગળના સન્ના મનસિ ગોયમા” એવું જે કહેવામાં આવેલ છે. તેને નિર્વાહ આ રીતથી કરી લેવું જોઈએ. કે, એ કષાય દુર્જાય છે. દુર્જય હેવાથી તેની સહસ્ત્ર સંખ્યા કહેવામાં આવે છે. ટીકાકારનું આ કહેવું અસંગત છે કેમકે, પૂર્વોકત પ્રકારથી અનેક સહસ્ત્ર સંખ્યા શત્રુઓની થઈ જાય છે. એ સંખ્યા ઉપર બતાવવામાં આવેલ છે. ૩૬
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
ર૭૯
Page #292
--------------------------------------------------------------------------
________________
કેશી શ્રવણ પૂછે છે –“રત્ત ૨ જે રે ? ઇત્યાદિ !
આત્માના અપકારી હોવાથી શત્રુના સમાન શ. અર્થાત્ જે પહેલાં શત્રુ શબ્દથી કહેવામાં આવેલ છે એ શત્રુ કોણ છે ?
અહીં એ શંકા થાય છે કે, શુ કેથી શ્રમણ શત્રઓને જાણતા ન હતા તે પહેલાં જે “મનેTITHri” ઈત્યાદિ કહેલ છે કે, અનેક હજારો શત્રની વચમાં આપ રહે છે તે તેમનું આ પ્રકારનું કહેવું કઈ રીતે સુસંગત બની શકે અર્થાત્ કેશી શ્રમણ શત્રુઓને જાણતા તો હતા જ પરંતુ જાણવા છતાં પણ જે પ્રશ્ન તેમણે કરેલ છે તે અલ્પજ્ઞ શિષ્યોને વિશેષ રૂપથી સમજાવવા માટે જ કરેલ છે. કેશી શ્રમણ ત્રણ જ્ઞાનના ધારક હતા એ પહેલાં કેહેવાઈ ગયેલ છે. અને ત્રણ જ્ઞાનના ધારકને આવી શંકા ઉત્પન્ન થવી જ અસંભવિત છે. ૩૭
ગૌતમ સ્વામીએ જે કહ્યું તેને કહે છે –“gut” ઈત્યાદિ !
અન્વયાર્થ-gujના સY-: નિતઃ ગામ રાવુ એક અછત ન છતાયેલ આત્મા અથવા ચિત્ત જ શત્રુ છે. તથા વર્ષના હૃદિયાનિ જાથાક નિશાળ ૨ ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાય શત્રુ છે. અછત ઈન્દ્રિયો શત્ર છે નવ નકષાય આદિ શત્રુ છે આર્માથી આત્મા કષાય ઇન્દ્રિયરૂપ શત્રને જીતી લેવાથી નવ ને કષાય આદિ શત્રુ જીતી લેવાય છે. તે નિળિ નાણા વિધિ a gી–તાન નવા યથાવાયં ગદું મુને વિદાય આ સઘળા શત્રુઓને જીતીને હે મુનિ ! હું ભગવાનની આજ્ઞા અનુસાર અપ્રતિબદ્ધ વિહારી બનીને વિચરું છું. ૩૮
કેશી શ્રમણ કહે છે” ઈત્યાદિ !
અવયાર્થ–-જામ-જોૌતમ હે ગૌતમ! તે ઘuTલા-પ્રજ્ઞા સાથું આપની બુદ્ધિ સારી છે. કારણ કે આપે સુમો સંતો છિન -જે ગયા સંશય: fઇન. મારા સંશયને મિટાવી દીધા છે. ગોવિ સંતો માં-ચોવ સંરા મન વળી મને બીજે પણ સંશય છે તેં જે સદા જોયા-તં જે થઇ શૌતમ તેને આપ દૂર કરે. ૩
કેશી શ્રમણે જે કહ્યું તેને કહે છે-“ીતિ” ઈત્યાદિ !
અન્વયાર્થ–––ાને હે મુનિ ! સો વારે વારવા સળિો વિસતિ –ો વદવા શરદ શારીરિ દરશન્ને આ સંસારમાં અનેક પ્રાણી જયારે પશેના બંધનથી નિયત્રિત દેખાય છે ત્યારે આપ મુવા-
gશઃ બંધન હિત બનીને અમૂઝઘુમૂઃ વાયુની માફક અપ્રતિબદ્ધ વિહારી બનીને ૬ વિનિ-શું વિદતિ કઈ રીતે વિહાર કરે છે. જો
ગૌતમ સ્વામી કહે છે-“તે પા” ઈત્યાદિ !
અન્વયાર્થ-મુળ-જુને હે મહામુનિ! હું તે-ત્તાન આ લોકને બંધન કારક એવા પાસે સર્વાન 1શન સઘળા બંધનોને છિત્તા–જિલ્લા કાપીને તથા યુવાનો-૩૫ર નિઃસંગનાદિકના અભ્યાસરૂપ ઉપાયથી ફરીથી નિદંતU/નિદા તેના બંધનમાં ન જકડાઈ જાઉં એ રીતે તેને તેડીને પાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૮૦
Page #293
--------------------------------------------------------------------------
________________
બંધન રહિત બની ગયેલ છું. આ કારણે દુભૂગો–પૂત: વાયુની માફક અપ્રતિબદ્ધવિહારી બનીને વિદરમિ-વિદ્યામિ આ લોકમાં વિચરું છું. પ૪૧
“ઘાણા" ઇત્યાદિ !
“તે બંધન કયું છે” આ પ્રમાણે કેશી શ્રમણના પૂછવાથી ગૌતમ સ્વામીએ તેમને આ પ્રમાણે કહ્યું જરા
“જળઘોસાડશો? ઈત્યાદિ !
અન્વયાર્થ-હે ભદન્ત ! રાજારૂગો-રાપરઃ રાગ દ્વેષ આદિ તથા નિતીત્રા અતિ ગાઢ મયં-મયંક અને વાસના ઉત્પન્ન કરનાર પુત્રાદિક સંબંધી નેદ- સ્નેહ આ સઘળા પાસા-વારા બંધન છે એમને નાનાથંઅથવા સર્વજ્ઞ દ્વારા કહેવામાં આવેલી મર્યાદાના સહકારથી બ્રિgિ-શિવ નષ્ટ કરી નહ–ાથામણ તીર્થકરોની પરંપરાના અનુસાર હું અપ્રતિબદ્ધ બનીને ગ્રામ નગર આદિકેમાં વિટામિ-દિરામિ વિહાર કરૂં છું આ ગયામાં છે કે, નેહરાગનું અંતર્ગત હોવાથી અલગ રીતે કહેવાની જરૂરત ન હતી. છતાં પણ સ્વતંત્રરૂપથી જે તેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે તેમાં અત્યંત ગાઢતા બતાવવા માટે જ કહેલ છે. ૪૩
a” ઈત્યાદિ!
અન્વયાર્થ–નો મા–ૌતમ હે ગૌતમ તે-તે તમારી પૂના-મજ્ઞા બુદ્ધિ સ-સાધુ ઉત્તમ છે. કેશીઠમણે આ ગાથા દ્વારા ગૌતમની પ્રજ્ઞાની પ્રસંશા કરેલ છે. તથા મને જે-મારો રૂમ-ગ્રામ્ આ સંસો છિન્નો–સંા છિનો સંશય નાશ પામે છે ન ચન્નવિ સંશો-મમરોડ સંશાવળી મને બીજો સંશય છે જેથી આપ એનું નિરાકરણ કરે. એવું નિવેદન કરેલ છે. ૪૪
સંશયના સ્વરૂપને કહે છે---“યતો ઈત્યાદિ !
હે ગૌતમ! હૃદયની અંદર ઉત્પન્ન થયેલા લતા વિષના જેવા ફળને ઉત્પન્ન કરે છે તે આપે એને કઈ રીતે ઉખેડી? ૪પા
ગતમે એ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે આ--“તં જ ઈત્યાદિ !
અન્વયથે--હે ભદન!તે ઝઘે સદા છિત્તા–તાં જતાં જરા છિવા હું એ લતાને સંપૂર્ણપણે છિન્નભિન્ન કરીને તથા પૂઝિયં સદ્ધરતા-સમૃદ્ધિાં ઉદ્દય એ લતાને મૂળની સાથે ઉખાડીને વિમા મુનિ-રમલ્લત મુશ્મિ શા સ્ત્રમાર્ગ અનુસાર સાધુ માગમાં વિચરણ કરૂં છું. અ: કારણે હું વિષફળને ખાવારૂપ દુષ્કર્મથી મુકત બનેલ છું. મારા
કેશીશ્રમણે ફરીથી પૂછયું- “ ” ઈત્યાદિ !
અન્વયાથ–સ્રયા કુરુ કુત્તાકત [ ૩wા એ લત્તા. કઈ છે કે જેને આપે મૂળથી ઉખેડી નાંખેલ છે. જેને તુરંત તુજેરીનેવં ગ્રંવત 1
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૮૧
Page #294
--------------------------------------------------------------------------
________________
દેશી શ્રમણના આ પ્રકારના પૂછવાથી શૌયમો ફળમજૂરી ગૌતમને મંત્રીત્ ગૌતમસ્વામી આ પ્રમાણે કહે છે ૫૪૭ાા
ગૌતમ સ્વામીએ શુ કહ્યુ તેને કહે છે—મત્ત 1' ઇત્યાદિ !
અન્વયા --મદમુળી-મહામુને હું મહામુનિ ! મવતદ્દા જીયા પુત્તા-મન્ત્રતળા હતા રહો એ લતા ભવતૃષ્ણા સ્વરૂપ છે. અર્થાત-સંસારમાં જે લેાલ છે તે એક લતા છે એ ભવતૃષ્ણારૂપ લતા ખરી રીતે તે મીમા મીમછોયા-મીમા મીમદલીચા ભયને આપનારી છે તથા દુ:ખાના હેતુરૂપ હાવાથી ભયંકર કલેશ ઉપજાવનાર કર્મના ઉદયરૂપ છે. તથા નરક નિંગાદાદિક દુઃખાની હેતુશ્રુત છે સમુદ્ધિનું-તામુલ્ય મે તે લતાને ઉખેડી નાખી છે. આ કારણે શાસ્રોત માગ અનુસાર હું. અપ્રતિખદ્ધ થઈને વિરામ-વિમિ વિહાર કરૂ છું. ૫૪૮૫
કેશી ભ્રમણ કહે---‘માદુ' ઇત્યાદિ !
આ ગાથાના અર્થ પહેલાંની ગાથાઓ પ્રમાણે જ જાણવા જોઇએ. આમાં ૌતમ સ્વામીની પ્રજ્ઞાની પ્રેસ થી કરવામાં આવેલ છે. ૫૪૯૫ કેશીએ ફરીથી પૂછ્યુ - “મૈંપજિયા” ઇત્યાદિ !
અન્વયા -શૌયમ-ગૌતમ ગૌતમ ! સંરજિયા-સંહિતાર્થે સમન્તતઃ ! પ્રકરૂપથી જવલ્યમાન અતએવ વોરા-ઘોરા: ઘેર-ભયંકર એવી અગ્નિ છે ને સરીરથા દંતે-જે શરીરસ્થાઃ ઇન્તિ આ અગ્નિ શરીરની અ ંદર પ્રવેશીને જીવાને પતિપ્ત કર્યા કરે છે. પછી એ તે બતાવા કે, તુમે જૂઠ્ઠું વિજ્ઞા વિયા—યા થં વિધ્યાવિતા: આપે આ અગ્નિને કઇ રીતે બુજાવ્યો છે ? જો કે, અગ્નિ આત્માની અંદરના ભાગમાં હોય છે. તે પણ અહીં જે તેને શરીરની અંતગત મતાવવામાં આવેલ છે. તે આત્મા અને શરીરમાં અભેદ ઉપચારથી જ મતાવવામાં આવેલ છે. ાપના
ગૌતમે કેશીના એ પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે આપ્યા. “
'महामेष्पहसूयाओ
ઈત્યાદિ !
અન્વયા -હે ભદન્ત ! મહામેદાશો-મહામેવવર્ત્તવ્હું' મહામેધથી પ્રસૂત તથા નરુત્તમ વારિ શિા-નરોત્તમ વારિ વૃદ્દીવા જળમાં ઉત્તમ એવા પાણીને લઇને એ અગ્નિના સૂર્ય વામિ-સતત વિશ્વામિ ઉપર સતત છાંટું છુ. તે એ પ્રકારથી સિંચવામાં આવેલ અગ્નિ મને જાવી શકતા નથી. પ૧ા
કેશી શ્રમણે ગૌતમ સ્ત્ર મીના આ પ્રકારના ઉત્તરથી ફરીને પૂછ્યુ. ૬નીય”
$5
ઇત્યાદિ !
આ ગાથામાં કેશીકુમારે ગૌતમને એવું પૂછ્યું કે, હે ગૌતમ! અગ્નિ શુ છે જળ શું ? ત્યારે કેશીકૢારના આ પ્રશ્નનું સમાધાન ગૌતમે
આ પ્રકારે કર્યુ. પરા
"
સાચા ” ઈત્યાદિ !
અન્વયાય – હે ભદન્ત ! લાયા અળિો યુત્તા
પાયા:
૫: સા: ક્રોધા દક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૮૨
Page #295
--------------------------------------------------------------------------
________________
કષાય દાહક અને શેષક હેવાના કારણે અગ્નિ સ્વરૂપ છે. એવું તીર્થકર મહાપ્રભુએ બતાવેલ છે. સુવણીતા –બુતરત કષાયેના ઉપરામના હેત જે તાન્તર્ગત ઉપદેશ છે, તથા મહાવત સ્વરૂપ શીલ અને અનશન આદિ બાર પ્રકારના તપ છે એ સઘળા જળ સ્વરૂપ છે. મુળધામાતા મિના–તધારામદતા મિનાર ભગવાન તીર્થંકર મહામેઘ તુલ્ય અને એમના તરફથી પ્રતિપાદિત આગમ મહાપ્રવાહ છે. આ સઘળા કષાયરૂપ અગ્નસમૂહ લતા દરૂપ જળની ધારાથી અહિત થઈને મારામાં બુઝાઈ ગયેલ છે. આથી ન હદંતિ છે-માણ ન વારિત એ મને બાળી શકતાં નથી. પણ
કેશી શ્રમણે ફરી પૂછ્યું --“ના” ઈત્યાદિ ! આ ગાથાની વ્યાખ્યા અગાઉની જેમ સમજી લેવી જોઈએ, ૫કા કેશી શ્રમણ પૂછે છે-“ગ” ઇત્યાદિ ! અન્વયાથ-જાતિગો મીમી ગદ્ય દુદાધવરૂક્ષત્તિ પી પરિવાર ઉન્માગી હોવાથી કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા સિવાય ગમે ત્યાં ચાલી જનાર તથા જીવને નરક આદિ દુર્ગતિયોમાં પડવાના હેતરૂપ હોવાથી ભયંકર એવો આ દુષ્ટ ઘડે દોડે છે. એ ઘોડા ઉપર સ્થિર રૂપથી સ્વાર બનેલા એવા વંહિ જોવામાં
आरूढो तेन कथं न हीरसि-यस्मिन् गौतम ! आरूढः कथं तेन न ह्रियसे હે ગૌતમ! તમે એના દ્વારા ઉન્માર્ગ ઉપર કેમ નથી પહોંચાડાતા? પપ
આના ઉત્તર સ્વરૂપમાં ગૌતમસ્વામીએ કહ્યું “gad" ઈત્યાદ!
હે ભદન્ત ! જે ઘોડા ઉપર હું સ્વાર થયે હું એ ઘોડે સુરક્ષામાં पहावंतं निगिह्नामि-श्रुतरश्मि समाहितम् प्रधावंतं निगृह्णामि श्रुत३५ मामयी નિયત્રિત છે આથી જે ૩૪મi જઈ – ૩ન્માર્થ જતિ જ્યારે તે દેડવા માંડે છે ત્યારે હું એને એ લગામ દ્વારા રેકી લઉં છું. આ કારણે એ મને દામા ઉપર લઈ જઈ શકતો નથી. પરંતુ સીધા માર્ગ ઉપર જ ચાલે છે.
ગૌતમના આ કથનને સાંભળીને ફરીથી કેશીએ એમને પૂછ્યું. ' પદ
મહાભાગ જે અશ્વ ઉપર આ૫ આરૂઢ થઇ રહ્યા છો એ અશ્વ કર્યો છે ? ગૌતમે એમના એ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે આપે. પછા
એમના ઉત્તરને કહે--“માઈત્યાદિ ! હે ભદન્ત! જે ઘોડાના વિષયમાં મેં આપને કહેલ છે તે ઘડે એ મન છે. આ मणो साहसियो भीमो दुदृस्सो परिधावइ-मनः साहसिको भीमो दुष्टाश्वः परिधावति મનરૂપી અવ ખૂબ જ સાહસિક છે. જ્યારે એ ચાહે છે ત્યારે અહીંતહીં દેડવા લાગી જાય છે. તં પરિવરૂ વય નિક્રિમિલેં ધશિલા જંથ સભ્ય% નિવૃત્તાન એને ધર્મદેશના દ્વારા જાત્ય અશ્વની માફક સંપૂર્ણ રીતે મારા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૮૩
Page #296
--------------------------------------------------------------------------
________________
વર્શાવતી મનાવી લીધેલ છે, આથી એ મારા તરફથી જે માગે ચલાવવામાં આવે એજ માર્ગ ઉપર ચાલે છે. કુમાર્ગ ઉપર જતા નથી ૫૫૮ાા *ૌથી કેશી શ્રવણ કહે છે – ~~ સાદું
” ઈત્યાદિ !
ગૌતમસ્વામી તરફથી કહેવામાં આવેલ અશ્વની તારીફ સાંભળીને કેશી શ્રમણે એમની બુદ્ધિનાં ખૂબ જ વખાણ કર્યાં. તથા બીજો પણ પ્રશ્ન પુછવાની ઉત્કંઠા બતાવી. પા
કેશી શ્રમણ ગૌતમને પૂછે છે.− કુવ્વા ” ઈત્યાદિ
અન્વયા —હૈ મહાભાગ! હોર્ ઉપ્પાવી-જો-થાવર આ સસારમાં અનેક કુપથ છે, નૈતૢિ તંતુળો નામંત્તિ-વૈ; નન્તઃ સન્ત જેના ઉપર ચાલવાથી સ’સારીજનેા સન્માથી ભ્રષ્ટ થઈ જાય છે. આથી ગદ્ધાને મટતો તું જ ન નતિ-નિ વર્તમાન ત્યું થ ન નહિ આપ સન્માર્ગ ઉપર એવી દશામાં આરૂઢ કઇ રીતે થઇ શકયા છે. શુ આપ સન્માર્ગથી સ્મ્રુત થઈ શક્યા નથી?૫૬ના
ગૌતમ સ્વામી કહે છે -“ને ” ઇત્યાદિ !
અન્વયા — હે ભદન્ત ! ને ય મળળ નઋતિને ૨ માળે મચ્છન્તિ જે પ્રાણી સન્માગ ઉપર ચાલવાવાળા છે તથા ને યમ્મૂળવદિયા-જે ૨૩ન્માર્ગ સ્થિતા જે ઉન્માગ ઉપર ચાલવાવ ળા છે. તે સત્ત્વે મા નિયા—તે સર્વે મથુંવિત્તિઃ એ સઘળા મારી દૃષ્ટિથી બહાર નથી. હું તેમને જાણું છુ. તથા સન્માર્ગ શું છે અને ઉન્માગ શું છે ? આ વાત પણ મારા ધ્યાનમાં છે. તો મુળી ન નસ્લામિતો મુને બઢ઼ન નામિ આજ કારણ છે કે જેનાથી હું સન્માથી સ્ખલિત થઈ શકતા નથી. ૫૬૧૫
કેશી શ્રમણ પૂછે છે--“મને ચ” ઇત્યાદિ !
એ સન્માર્ગ અને ઉન્માગ શુ છે? ત્યારે ગૌતમ સ્વામીએ તેને આ પ્રકા થી સમજાવ્યુ. ૫૬ા
“Üવચળવળમંડી' ઇત્યાદિ !
અન્વયા - આ લાકમાં કુળવયળામંડી-ઝુમવચનવાજનઃ કપિલ આદિદનોન અનુયાયી જેટલા છે એ બધા ૩Çક્રિયાન્માનાસ્થિતા, ઉન્મા`ગામી છે, કેમકે એ કપિલ આદિ દન બધું કુમા` છે, તથા તુ બિળમવાચં સમ્મ ં તુ નિનાવ્યાત: સન્માર્ગઃ જીનેન્દ્ર દ્વારા પ્રતિપાદિત મા` જ એક સમાગ છે. ક્રમ કે, વિનયમૂળ હાવાથી ત્ત મનેસમે—ત્ત્વ માન્ત દિ ઉત્તમઃ આજ સઘળા મોની અપેક્ષા શ્રેષ્ઠ માર્ગ છે. ૫૬૩૫
કેશી શ્રમણ પૂછે છે-“ માણ વેગેનું ક’
ઇત્યાદિ !
હે ગૌતમ મારા પ્રશ્નના ઉત્તર સારી રીતે આપવાથી આપની પ્રજ્ઞા ઘણી જ ઉત્તમ છે. મને ખીજે પણ સંશય છે જેથી આપ તેને પણ દૂર કરા. ૫૬૪ા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૮૪
Page #297
--------------------------------------------------------------------------
________________
અન્વય–ી -અને હે મુનિ! મહાપ્રવાહના વેગથી એ વેગમાં | info-વાઘનાનાનાં બાળના ખેંચાયેલ આ પ્રાણીનું શરણ સર જવું પડ્યું य दीवं कंमन्नसी-शरणं गति प्रतिष्ठां च द्वीपं कं मन्यसे सने आधारभूत तथा એમની સ્થિર સ્થિતિના હેત રૂપ દ્વીપ કેને માનો છો ? ૬પ
કેશી શ્રમણના આ પ્રશ્નને સાંભળીને ગૌતમે આ પ્રકારથી કહ્યું--“થિ? ઈત્યાદિ !
અન્વયાર્થ– હે ભદન્ત !ારિક અને મારી થિ-વારિષ્ય જે મદ્દીને અતિ જળની વચમાં વિસ્તારવાળે એક મહાદ્વીપ છે.
મારા # જ તથ ન નિર્મદા રાજસ્થ તરતત્ર = વિઘણે ત્યાં વેગશાળી પ્રવાહની ગતી નથી. અથૉત્ એ મહાદ્વીપરૂપ સ્થાન બિલકુલ ઉપદ્રવ રહિત છે. ૬ દા
જ્યારે ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું ત્યારે કેશી શ્રમણના ચિત્તમાં એવી વાત જાગી કે, એ એ દ્વિપ શું છે? આથી તેમણે પૂછયું.- “જિ ” ઈત્યાદિ !
હે ગૌતમ! એ દ્વીપ એ કર્યો છે? ત્યારે તમે કહ્યું-- ળા શું કહ્યું તેને કહે છે--અનામરજે” ઈત્યાદિ !
અન્વયાર્થ— રામગં કુમળાજા –રામાન વામનનાં બાળનાથ જરા, મરણરૂપ મહાજળના પ્રવાહથી ચતુગતિરૂપ આ સંસારસમુદ્રમાં વહેતા પ્રાણીને માટે ઉત્તi Hi-ત્તવં ઉત્તમ શરણ સ્વરૂપ તથા જ-રઃ ગતિરૂપ આશ્રયસ્થાનરૂપ અને અવસ્થાન સમાન એક ધમ વિવોધર્મ દ્વિપક ધમ જ ઉત્તમ દ્વીપ છે. આ ધર્મના પડદા પરદા ર સિવાય બીજું કેઈ પણ સુરક્ષિત સ્થાન નથી. ૬૮
કેશી શ્રમણે કહ્યું --“પા” ઈત્યાદિ !
હે ગૌતમ! આપની બુદ્ધિ સારી છે, આપે મારા સંશયને દૂર કરી દીધા છે. છતાં પણ એક બીજા સંશયને દૂર કરે. ૬
એજ સંશયને કહે છે—-“ગomણિ” ઈત્યાદિ !
અન્વયાર્થહે ગૌતમ! મોપિ ગUવંસિ-મેદૌજે મળ મહા પ્રવાહથી યુક્ત સમુદ્રમાં નવા વિપરિયાતિ–નર્વિવાતિ નૌકા ડગમગવા લાગે છે. તે આપ નોન વકિ મારો નૌતમ ચહ્યાં મારા જે નૌકા ઉપર બેઠેલા છો તે નૌકા વ પ રિસ્પતિ-જાથે જે ગમળ્યતિ આપને સમુદ્રથી પાર કેવી રીતે પહોંચાડી શકશે? ૭૦
આ વાતને સાંભળીને ગૌતમ સ્વામીએ આ પ્રકારથી કહ્યું–“ના ઈત્યાદિ ! અન્વયાર્થ–હે ભદન્ત! ના ૩ વિકી નાવ ચાવિ નૌઃ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૮૫
Page #298
--------------------------------------------------------------------------
________________
જે નૌકા છિદ્રવાળી હોય છે, તેમાં પાણી ભરાઈ જવાથી સા જામ ન – પાઈલ્સ નામની ર કિનારે સહિસલામત રીતે પહોંચી શકતી નથી અને વચમાં જ ડૂબી જાય છે. પરંતુ ના નવા નિણાવિળી–ા નૌઃ નિભાવળ જે નૌકામાં છિદ્ર નથી હોતું તેમાં ડું પણ પાણી ભરાઈ શકતું નથી, જેથી તે વચમાં ડૂબતી નથી અને RT ૩ નિત તાજા શનિની તે નિવિદને સામે કાંઠે સહે. સલામત પહોંચી જાય છે. આ ગાથાથી ગૌતમસ્વામીએ કેશ શ્રમણને એવું સમજાવ્યું કે, હું જે નૌકા ઉપર ચડેલ છું એ નૌકા છિદ્રવાળી નથી પરંતુ છિદ્ર વગરની નૌકા છે. આથી તે ડગમગતી નથી. ૭૧ આવું સાંભળીને કેશી શ્રમણે પૂછયું–“નાવા ” ઈત્યાદિ !
જે નૌકા ઉપર આપબેઠેલા છો એ નૌકા કઈ છે? ત્યારે ગતમસ્વામીએ આ પ્રકારે કહ્યું. ૭૨ાા
ગતમ સ્વામીએ શું કહ્યું તેને કહે છે—“ મા” ઈત્યાદિ !
હે ભદન્ત ! તીરં નાવિત્તિ મા-વારનૌરિતિ એ ન કા આ શરીર છે. તથા = નાત્ર યુનીવર નારા: ૩ઘરે એ નકાને ચલાવનાર નાવિક આ જીવ છે. સંસારને અાવો કુત્તા-નવાર શરૂઃ ૩ ચતુગતી રૂપ એવો આ સંસાર એ સમુદ્ર છે. મણિ તાંતિ–વં મર્ષય તાત્તિ આ સમુદ્રને પાર કરવાવાળા મહારૂષિ જ હોય છે.
| ભાવાર્થ એને આ પ્રકારને છે–આ શરીર જ્યારે કમગમનના કારણરૂપ દ્વારથી રહિત બની જાય છે ત્યારે રત્નત્રયની આરાધનાના સાધનભૂત બનેલ આ સંસારસમુદ્રથી આ જીવને પાર કરાવવામાં સહાયક બની રહે છે જેથી આ શરીરને નાકાની ઉપમા આપવામાં આવી છે. રત્નત્રયના આરાધક જીવ આ શરીરરૂપી ને દ્વારા આ સંસારરૂપી સમુદ્રને પાર કરે છે. આ કારણે તેને નાવિક કહેવામાં આવેલ છે. તથા જીવો દ્વારા પાર કરવા યોગ્ય આ સંસાર જ છે જેથી તેને સમુદ્રના સ્થાના પન્નથી માનવામાં આવેલ છે. આ સંસાર સમુદ્રને એજ પાર કરી શકે છે કે જે મહર્ષિ હોય છે. કફ
આ પ્રમાણે સાંભળીને કેશી શ્રમણે મૈતમ સ્વામીને કહ્યું—“જાદુ ઈત્યાદિ !
હે ગતમઆપની બુદ્ધિ ઘણી જ સારી છે કારણ કે, આપે મારા સંશયને દૂર કરી દીધેલ છે અને હજી પણ જે છેડે સંશય છે તેને આપ દૂર કરો. ૭૪
તે સંશયને કહે છે – “અંધશરે ઈત્યાદી !
અન્વયાર્થ--ગાતમ! આંખની પ્રવૃત્તિના નિરોધક હેવાના કારણે આંધળા જેવા બનાવી દેનાર ઘરે બંધયારે ત–પોરે મવારે તણ ગાઢ અંધકારમાં ઘg gifબળો વિંતિ–વવા પ્રળિના તિcsતિ અનેક સંસારી જીવ પડેલ છે તે पाणिणं सबलोगम्मि को उज्जोअं करिस्सइ-प्राणिनाम् सर्वलोके कः उधोतं રિણાતિ તેમને માટે સંસારમાં પ્રકાશ કેણ કરશે? કપા
કેશી શ્રમણના આ પ્રકારના પ્રશ્નનને સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું— “ઉજાગો " ઈત્યાદિ ! હે ભદન્ત! સઘળા લેકેને પિતાની ઉવળ પ્રભાના વિમળ પ્રકાશથી ઉજવળ કરવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૮૬
Page #299
--------------------------------------------------------------------------
________________
વાળા નિર્મળ સૂર્ય ઉગેલ છે તે આ સઘળા જગતના પ્રાણીને પ્રકાશ આપશેકા
ગૌતમ સ્વામીના આ પ્રકારના કથનને સાંભળીને કેશી શ્રમણે તેમને પૂછયું “ મા ” ઈત્યાદિ !
હે ગૌતમ! જેને આ૫ સૂર્ય કહે છે, એ સૂર્ય કેણ છે? આ પ્રમાણે કેશી શ્રમણના પૂછવાથી ગૌતમસ્વામીએ કહ્યું. ૭છા
ગૌતમસ્વામીએ શું કહ્યું તેને કહે છે –“ઉજાગો * ઈત્યાદિ !
હે ભદન્ત ! સર્વજ્ઞ જીનેન્દ્ર દેવજ એક સૂર્ય સ્વરૂપ છે તેમને ભવભ્રમણરૂપ સંસાર નાશ પામેલ છે. એ સૂર્ય જ ચૌઢ રાજુ પ્રમાણ આ સઘળા લેકવતી પ્રાણીના અજ્ઞાન અને અંધકારને નાશ કરી તમને અજવાળું આપે છે. ૭૮
ગૌતમસ્વામીના આ પ્રકારના કથનને સાંભળીને કેશી શ્રમણે કહ્યું–“ TET ઈત્યાદિ !
હે ગૌતમ! આપની બુદ્ધિ સારી છે. આપે મારા સંશયને દૂર કરેલ છે પરંતુ હજુ પણ મારા મનમાં એક સંશય છે તેને પણ આપ દૂર કરે. ઉલ્લા કેશી શ્રમણ પિતાના એ સંશયને કહે છે–“સારીરમારે ઈત્યાદિ !
અન્વયાર્થ–મુળીને તે સુનિરાજ સારી માણસે દુષે પક્ષમાનામાં Tifri-શારીરમાન વધ્યમાનાનાં બાળનામ શારીરિક અને માનસિક દુઃખ થી બંધાઈ રહેલ એવા સંસારી અને વેમ વિવાદું ટાળે ૪ મન-ક્ષે શિવમનાવા થા કિં મખ્ય આધિ વ્યાધિથી રહિત એવું સર્વ ઉપદ્રવેદી વિહીન તથા દુઃખવજીત સ્થાન આપે કયું માનેલ છે ? ૮૦
કેશી શ્રમણના આ પ્રશ્નનને સાંભળીને ગામસ્વામીએ કહ્યું—“ ગ0િ ઇત્યાદિ !
અન્વયાર્થ—-હે ભદન્ત ! ઢોળજન્મિ સુર પુર્વ કાળ ગરિચ-ઝોજાશે દુરદું છુથાન ગણિત ચૌદ રાજુ પ્રમાણ ઉંચા આ લેકના અગ્રભાગમાં એક મહેનતથી પહેચાય તેવું સ્થાન છે. જે પ્રાણ સમ્યગૂ દર્શન આદિ રત્નત્રયથી યુકત થઈ જાય છે એજ અને પ્રાપ્ત કરી શકે છે, બીજા કેઈ પ્રાપ્ત કરી શકતા નથી. આ કારણથી એને મહા મહેનતથી પહોંચી શકાય તેવું (દુરાહ) સ્થાન કહેવામાં આવેલ છે. એ સ્થાન અસાધારણ છે. કારણ કે, તેના જેવું બીજું કોઈ પણ સ્થાન નથી. જીવને એ એક વખત પ્રાપ્ત થયા પછી ફરીથી તેને વિયોગ થતું નથી જેથી તે પ્રવ છે. जत्थ जरामञ्च तहा वाहिणो वेयणा नत्थि-यत्र जरामृत्यू व्याधयः तथा वेदना નારિ તેની અંદર પહેચેલા જીવને જરા અને મૃત્યુને સામને કોઈ પણ સમયે કરે પડતો નથી. રોગ અને વેદનાઓને તેમાં સંપૂર્ણ પણે અભાવ છે. ૧૮
ગૌતમસ્વામીના આ પ્રકારના કથનને સાંભળીને કેશી શ્રમણે તેમને પૂછ્યું –“ ” ઈત્યાદિ !
આપે જે સ્થાનને કહે છે એવું તે સ્થાન કયું છે? પ૮રા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
ર૮૭
Page #300
--------------------------------------------------------------------------
________________
કેશી શ્રમણના આ પ્રશ્નને સાંભળીને ગૌતમસ્વામીએ તેને આ પ્રમાણે કહ્યું “નિવાઈif ઈત્યાદિ !
હે ભદન્ત! નિર્વાણુ, અબાધ, સિદ્ધિ, લેક ૨. ક્ષેમ, શિવ, અને અનાબાધ આ સઘળા નામથી એ સથાનને મહામુનિ જને જ પ્રાપ્ત કરે છે. ૮૩
ફરીથી એ જ સ્થાનને કહે છે-“ટૂંકા ઈત્યાદિ!
અન્વયાર્થ– a - થાન એવા સ્થાનને પ્રાપ્ત કરેલ જીવને જાસ વારં– રાજતવાસં વાસ શાશ્વત રહ્યા કરે છે આ સ્થાન દિન-સ્ટોપ લોકોના અગ્રભાગમાં છે તથા જાહોદ દુરાહ છે. સમ્યગૂ દશન આદિ રત્નત્રય દ્વારાજ એ જીવોને પ્રાપ્ત થાય છે. મોદંતશ કુપો-મેઘાત ના જન્મપરંપરાને અંત કરવાવાળા મુનિજન વં સંપત્તા ન હોરિ-વત સન્માણ ન શનિ એ સ્થાન ઉપર પહોંચીને પછી શેકમાં કદી પણ લિપ્ત થતા નથી,
એ સ્થાનને નિર્વાણ આદિ નામેથી જે કહેવામાં આવેલ છે. એ નામોને એ થાનની સાથે સંબંધ આ પ્રકારથી જાણવો જોઈએ.
એ સ્થાનને પ્રાપ્ત કરીને પ્રાણી કર્મરૂપી અગ્નિ એકદમ બુઝાઈ જવાથી બિલ કુલ શીતીભૂત થઈ જાય છે. આ કારણે એને “નિર્વાણ” આ નામથી સંબંધિત કરવામાં આવે છે. શારીરિક તેમજ માનસિક બાધા ને એ સ્થાનમાં થતી ન કેમકે એ બન્નેને ત્યાં સંપૂર્ણપણે અભાવ થઈ જાય છે. આથી એને “અબાધ” એવું પણ કહેવામાં આવેલ છે. એને પ્રાગ્ન કરીને પ્રાણીગણ કૃત કૃત્ય બની જાય છે. આથી “સિદ્ધિ પણ એનું એક નામ છે. એ સ્થાન ઠીક લેકના અગ્રભાગમાં સ્થિત છે આથી “કાગ્ર” પણ એનું એક નામ થઈ ગયેલ છે. શાશ્વત સુખનું કારણ હોવાથી “ક્ષેમ” ઉપદ્રને અભાવ હોવાથી “શિવ” જન્મ, જરા, મ. ભૂખ અને તરસ આદિની ત્યાં જીવેને બાધા થતો નથી. આથી તેને “અબાધ” કહેવામાં આવે છે. ત્યાં નિવાસ નિત્ય હેવાથી “શાશ્વતવાસ ” કહેવામાં આવેલ છે. કેશી કુમાર પ્રમાણે આ જે સવળ ૧૨ બાર પ્રશ્નને અનુક્રમથી કહેલ છે. તેને અભિપ્રાય આ પ્રકારે છે–જેટલા પણ અનુષ્ઠાન હોય છે તે સઘળાં ધર્મના માટે જ હોય છે તથા ધ ને શિક્ષાવ્રત રૂ૫ છે. આથી તેના વિષયમાં કેશી શ્રમણે સહુથી પહેલાં “વાડના ૨ ધ ઇત્યાદિથી ધર્મ વિષયક પ્રત કહેલ છે. ૧ સઘળા અનુષ્ઠાનોને પાલન કરવામાં કોઈને કોઈ લિંગ અવશ્ય હોય છે. આ માટે એજ અપેક્ષાથી “ઝા ” ઈત્ય દિથી લિંગ વિષય બીજો પ્રશ્રન કરેલ છે ! રિા લિંગ ધારણ કરી પણ લીધું પરંતુ જે આત્માદિક શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં ન આવે તે અનુષ્ઠાને સંપૂર્ણ સમ્યક પ્રકારથી થઈ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૮૮
Page #301
--------------------------------------------------------------------------
________________
શક્તા નથી. આથી ત્રીજે પ્રશ્ન “નામદાળ ઈત્યાદિથી ભાવ શત્રુ જયના વિષયમાં કરાયેલ છે. ૩ શત્રુઓમાં સહુથી પ્રબળ શત્રએ આત્મા માટે ઉત્કટ કષાય તથા કષાયાત્મક રાગ 6ષ છે. આ કારણે છેદના વિષયમાં “વસતિ' ઇત્યાદિ ! ચોથે પ્રશ્ન થયેલ છે. જો લોભ કષાય દુરત છે, આ કારણે પાંચમા પ્રશ્નનમાં આ લેભ રૂપ કષાયને ઉખેડવાની વાત તો દિવસમણા'' ઇત્યાદિથી પૂછવામાં આવેલ છે. પા લેભ કષાયને ઉછેદ પણ કષાય રૂપ અગ્નિના નિર્વાણ વગર સંભવિત હોતે નથી આથી છઠા પ્રશ્નમાં અગ્નિના રૂપક દ્વારા તેના નિર્વાણ પણના વિષયમાં “સંઘનણિ ” ઇત્યાદિથી પ્રશ્ન કરવામાં આવેલ છે. દિ અગ્નિનું નિર્વાણ
જ્યાં સુધી મન નિગ્રહિત થતું નથી ત્યાં સુધી થઈ શકતું નથી. આ કારણે મન રૂપ દુષ્ટ અશ્વના નિગ્રહના વિષયમાં “ચાં સાહસિt * ઈત્યાદિથી સાતમે પ્રશ્ન થયેલ છે. જયાં સુધી સીધા માર્ગનું પરિજ્ઞાન થઈ જતું નથી ત્યાં સુધી મનરૂપ દુષ્ટ અવને નિગ્રહ થવા છતાં પણ અને સ્વાભિમત મોક્ષરૂપની પ્રાપ્તિ થઈ શકતી નથી, આથી સમ્યફ માર્ગના વિષયમાં “ઈત્યાદિથી આઠમો પ્રશ્ન કરેલ છે. ૮ તે સમ્યક માર્ગ જન પ્રણીત ધમ જ હોઈ શકે છે. બીજે નહીં આ વિષયને સ્પષ્ટ કરવા માટે “મા ૩ ઈત્યાદથી નવા પ્રશ્ન કરેલ છે. ૯ જીન પ્રણીત ધર્મમાં જ સન્માતા છે. આની સંપૂર્ણ સમજુતિ માટે તથા એમાં જ મહાદક વેગનું નિવારણ કરવાની શકિત છે આ વાતને બતાવવા માટે એક જ ધર્મમાં દઢતા ધારણ કરવી જોઈએ કેમકે, તે સંસાર સમુદ્રથી પાર કરાવવામાં શક્તિશાળી છે. આ વાતને પુષ્ટ કરવા માટે આ “અવં”િ ઇત્યાદિથી દસમે પ્રશ્ન કરવામાં આવેલ છે. ૧૦ “ચંધવારે” ઈત્યાદિથી અગ્યારમે પ્રશ્ન એ સ્પષ્ટ કરે કરે છે કે, જીનપ્રણીત ધમ જે એક સમ્યક્ માર્ગ છે. પરંતુ અન્ય તીર્થિક જન જેઓ આ વિષયને માનતા નથી તે એમની અજ્ઞાનતા છે. એમનું અઃ અજ્ઞાન રૂપ તમ (અંધારૂ) આજ માર્ગને આશ્રય કરવાથી નષ્ટ થઈ શકે છે. ૧૧ “ સામાજ” ઈત્યાદિથી બારમે પ્રશ્ન એ બતાવે છે કે, આ જ માગવી મેક્ષ રૂપ સ્થાનની પ્રાપ્તિ થાય છે. અન્ય સ્થાનની નહીં ૧રા આ પ્રકારથી એ બાર ૧૨ પ્રશ્નનો સમન્વય જાણુ જોઈએ. ૫૮૪
કેશી શ્રમણ કહે છે–“સ” ઈત્યાદિ !
હે ગૌતમ આપની પ્રજ્ઞા ઘણી જ સારી છે. મારે સંશય હવે આપે દૂર કરેલ છે. આથી તે સંશયાતીત ! તથા સર્વસૂત્ર મહોદધિ સ્વરૂપ ! આપને મારા નમસ્કાર છે. પ૮પા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૮૯
Page #302
--------------------------------------------------------------------------
________________
આના પછી કશી શ્રમણે જે કર્યું તેને કહે –“રંત'' ઇત્યાદિ! “ઉત્તમ વધ” ઈત્યાદિ!
અન્વયાર્થ–પd તુ સંવારે છિન્ન-જવું તે સંશવે ને આ પ્રકારના કહેવાથી જવારે કેશી શ્રમણના સંશય નાશ પામી ગયા ત્યારે ઘરઘર શો -: શા ઘેર પરાક્રમશાળી એ કેશ કુમારે જરાયણ ચણિકા
મિવવિરા–મદાયરા નૌતમં રિાજના મિત્ર મહાયશસ્વી ગૌતમ ગણધરને મસ્તક જુકાવીને નમસ્કાર કર્યા અને આદિ રિમલ પરિમઝિમ મુદે તથા મ-પૂણ્ય પશ્ચિમે ગુમાવ તત્ર મા તીર્થંકરના અભિમત અંતિમ તીર્થકરના કલ્યાણ પ્રાપક માર્ગમાં ભાવથી માવો વંમઢવચારમં હિવનg-માવતઃ પ્રજ્ઞમાત્ર પરિઘરે પાંચ મ વિતરૂપ ધર્મને અંગીકાર કર્યો. અર્થાત 1 શ્રમણ કુમાર ગોતમ ગણધરના કથાનકને સાંભળીને એ જાણી ગયા કે પહેલાં જે પાર્શ્વનાથના સમયમાં ચાતુર્યામ રૂપ ધર્મ હતો અને હવે અંતિમ તીર્થકરના આ શાસનકાળમાં પાંચયામ રૂપ ધર્મ છે આથી એમણે પણ પાંચયામ રૂપ ધર્મને અંગીકાર કરી લીધા, ૮૬૮૭ - હવે અધ્યયનને ઉપસંહાર કરીને કેશીશ્રમણ અને ગૌતમ જેવા મહાપુરુષોના સમાગમના ફળને કહે છે–વિન” ઈત્યાદિ
આ નગરમાં કેશી ગૌતમના આ સમાગમમાં એ બનેથી લતાજ્ઞાનની તથા શિલરૂપ આચાર ધર્મની ખૂબ ઉન્નતિ થઈ તથા મોક્ષના સાધન ભૂત શિક્ષાત્રત આદિરૂપ અને સારી રીતે નિર્ણય થયો. ૧૮૮
તથા “સિગા ઇત્યાદિ!
અન્વયાર્થ—આ પ્રમાણે દેવ, અસુર, અને મનુષ્યથી ભરેલી એ સવા રિક્ષા તે સિવા- પિત્તપિત્તા સમસ્ત સભા ઘણી જ સંતોષ પામી. એમના ઉપદેશ શ્રવણથી સઘળા સાજ સમુદિયા--મા સમુપસ્થિત મુકિત માર્ગની તરફ ચાલવા માટે સાવધાન બની ગયા. આ પ્રમાણે ચરિત્ર વર્ણન દ્વારા સંથા તે केसी गोयमे पसीयंतु तिबेमि-संम्तुतौ तौ केशी गौतमौ प्रसीदतां इति ब्रवीमि સ્તુત થયેલા એ ભગવન્ત કેશી શ્રમણ અને ગૌતમ ગણધર અમારા ઉપર સદા પ્રસન્ન રહે “વિવામિ. સુધમ સ્વામીને કહે છે કે હે જમ્બુ જેવું મેં ભગવાન મહાવીર સ્વામીની પાસેથી સાંભળેલ છે એવું જ કહું છું ૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના તેવીસમા અધ્યયનને ગુજરાતી ભાષા અનુવાદ સંપૂર્ણ ર૩૫
U
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
ર૯૦
Page #303
--------------------------------------------------------------------------
________________
ચોઇસવ અધ્યયન-અષ્ટ પ્રવચન માતાઓ કા વર્ણન
વીસમા અધ્યાયનને પ્રારંભ ત્રેવીસમું અધ્યયન પુરૂં થઈ ગયું છે. હવે ગ્રેવીસમા અધ્યયનનો પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ પ્રવચનમાતુ છે. તેનો સંબંધ ત્રેવીસમા અધ્યયન સાથે આ પ્રમાણે છે જે પ્રમાણે કેશી ગૌતમે બીજાઓના મનની શંકાઓનું સમાધાન કરેલ છે આ પ્રમાણે સાધુએ પણ બીજાઓના મનની શંકાઓનું સમાધાન કરવુ જોઈએ. પરંતુ એ કામ ભાષા સમિતિ સ્વરૂપ વાગ્યેગના વગર બની શકતું નથી. અને ભાષાસમિતિ શું છે, એ વાત આ અધ્યયનમાં પ્રગટ કરવામાં આવશે. અષ્ટ પ્રવચન માતાના અંતર્ગત આ ભાષા સમિતિ છે. આ અધ્યયનના આ પ્રથમ ગાથા છે. “ગર ઈત્યાદિ !
અન્વયાર્થ–પંચ મિત્રો-નવ મિતાઃ પાંચ સમિતિ અને તે મુત્તર ૩ બાદિય-તિ પુtતરતું ગાથાતા ત્રણ ગુપ્તિ, મ ત ા કટ્ટ पवयणमायाओ आहिया-समितयः तथा गुप्तयः अष्ट प्रवचनमातरः आख्याता: આ આઠ પ્રવચન માતા છે. સર્વજ્ઞના વચન અનુસાર આ આત્માની પ્રવૃત્તિનું નામ સમિતિ છે અકુશળ મન, વચન, અને કાયાના વેગોને નિગ્રહ કરે તથ. કુશળ મન, વચન, અને કાયાના ગેનું ઉદાહરણ કરવું તેનું નામ ગુપ્તિ છે. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ, આ આઠેને પ્રવચન માતા એ માટે કહેવામાં આવે છે કે સહુ દ્વાદશાંગ રૂપ પ્રવચનની જનની છે. કહ્યું પણ છે–
एया पवयणमाया दुवालसंग पस्याओ ॥१॥ હવે પાંચ સમિતિનાં નામ કહેવામાં આવે છે–પરિણા” યાદ !
ગમનમાં યત્ના પૂર્વકની પ્રવૃત્તિનું નામ ઈરિયા સમિતિ છે. બોલવામાં યત્ના પૂર્વક અનાદિકની ગવેષણ કરવાની પ્રવૃત્તિનું નામ એષણ સમિતિ છે. પાત્રાદિક ધરવું અને ઉપાડવું તેનું નામ આદાનનિક્ષેપસમિતિ છે. યત્નાપૂર્વક ઉચ્ચાર પ્રસવણના પરિઠાપન કરવાની પ્રવૃત્તિનું નામ ઉચ્ચાર સમિતિ છે. મનની ગુપ્તિ, વચનની ગુપ્તિ, અને કાયાની ગુપ્તિ આ ત્રણ ગુપ્તિઓ છે.પારા “gબા ગટ્ટ ફિગો ઇત્યાદિ !
ઉપયુંકત એ આઠ સમિતિ સંક્ષેપથી અહીં પ્રદર્શિત કરવામાં આવેલ છે. શાસ્ત્રવિધિ અનુસાર આત્માને વેપાર ગુપ્તિઓમાં છે. આ માટે સમિતિ શબ્દથી ગુપ્તિનું પણ અહીં ગ્રહણ કરવામાં આવેલ છે. આ માટે પાંચ સમિતિને બદલે સૂત્રકારે આઠ સમિતિ એવું કહેલ છે. જ્યાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આ પ્રકારથી ભેદ પૂર્વક આનું કથન કરવામાં આવે છે ત્યાં સમિતિમાં પ્રવૃત્તિરૂપતા બતાવવી તથા ગુપ્તિમાં પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપતા બતાવવી સૂત્રકારને ઈષ્ટ જણાય છે એમ સમજવું જોઈએ. આ સમિતિઓમાં જ જીનેન્દ્ર ભગવાન તરફથી પ્રતિ પાદિત દ્વાદશાંગરૂપ પ્રવચન અન્તર્ગત થઈ જાય છે. તાત્પર્ય આનું એ છે કે, આ સમિતિ અને ગુતિ ચારિત્ર રૂ૫ છે, તથા ચારિત્ર જ્ઞાન દર્શન અવિનાભાવી છે. જ્ઞાન દર્શન અને ચારિત્રથી અતિરિક્ત બીજો કોઈ અર્થ દ્વાદશાંગ નથી. આ માટે ચારિત્રરૂપ સમિતિ ગુપ્તિઓમાં પ્રવચન રૂપ દ્વાદશાંગ અંતર્ગત કહેવામાં આવેલ છે. આવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૯૧
Page #304
--------------------------------------------------------------------------
________________
ઇરિયા સમિતિનું શું સ્વરૂપ છે? તે કહેવામાં આવે છે–“રાવળ ઇત્યાદિ !
સાધુને માટે અગત્યનું છે કે તે, આલમ્બન, કાળ, મ ગ તથા યત્ના આવા ચાર કારણોથી પરિશુદ્ધ ઈરિયા સમિતિથી વિચરણ કરે. ૪
હવે આલબન આદિઓના સ્વરૂપને કહેવામાં આવે છે –“તશ'' ઈત્યાદિ !
આ આલંબન આદિકમાં આલંબન જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ જાણવા જોઈએ. તીર્થકરોએ સાધુઓ નું ગમન આ ત્રણેના આલંબનથી જ કહેલ છે. કાળ શબ્દથી અહીં દિવસનું ગ્રહણ કરવામાં આવેલ છે. કારણ કે, દિવસમાં જ સાધુઓનું ગમન વિહિત છે, રાત્રીમાં નહીં. કારણ કે રાત્રીમાં આંખેથી યથાવત્ પદાર્થોનું અવલોકન થઈ શકતું નથી. માર્ગ શબ્દથી અહીં ઉત્પથ-ભિન્ન રસ્તે એ પ્રમાણે કહેવામાં આવેલ છે. ઉત્પથનું વજન અહીં એ માટે કરાયેલ છે કે ઉત્પથથી ગમન કરનાર સાધુએ આત્મવિરાધનાદિક દોષના પાત્ર થવું પડે છે. પણ
હવે યતનાના સ્વરૂપને કહેવામાં આવે છે “દવસો ઇત્યાદિ .
યતના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવની અપેક્ષાથી ચાર પ્રકારની કહેવામાં આવે છે. હું હવે એનું વર્ણન કરૂં છું તેને સાંભળે. દા
એ ચાર પ્રક રની યાતનાના સ્વરૂપને કહેવામાં આવે છે–“” ઈત્યાદિ !
દ્રવ્યની અપેક્ષા યતનાનું સ્વરૂપ આંખોથી આવવા જવાના માર્ગનું નિરીક્ષણ કરવું એ છે. કેમકે, જયા સુધી માગ સારી રીતે જોવામાં ન આવે ત્યાં સુધી ત્યાં દ્ધિ ઈદ્રિયાદી જીવેનું રક્ષણ કઈ રીતે થઈ શકે,? આથી માર્ગમાં ચાલતા સાધુએ જીનું રક્ષણ કરીને ચાલવું જોઈએ આજ દ્રવ્ય યતનાનું સ્વરૂપ છે ! લા કેટલા માર્ગનું નિરીક્ષણ કરતાં સાધુએ આગળ વધવું જોઈએ આ વાત ક્ષેત્ર યતનાથી સ્પષ્ટ કરવામાં આવેલ છે. એ વતન એવું બતાવે છે કે, આગળ ઝુકરા પ્રમાણુ માટે જોતાં જોતાં સાધુએ ગમન કરવું જોઈએ. મારા કાળ યતના એ બતાવે છે કે, મુનિયેએ દિવસ માં જોઇને યતના પૂર્વક ચાલવું જોઈએ. કદાચ રાત્રિમાં પ્રવિણ આદિના માટે જવું પડે તે ભૂમિની મર્યાદા કરી લેવી જોઈએ અને એ ભૂમિમાં યતનાથી પ્રમાર્જન કરતાં જવું જોઈએ. જીના ઉપમનના ભયથી જે મુનિ ઉપગ સહિત થઈને ચાલે છે, એ તેની ભાવની અપેક્ષા યતના છે. પાછા હવે એ જ ભાવયતનાનું સ્પષ્ટિકરણ કરતાં સૂત્રકાર કહે છે-“વિજે” ઈત્યાદિ !
અન્વયાર્થ-વિચર વંચા કક્ષાર્થ = વિનિત્તાવાર્થીનુ વંચા દ્વાદથી વિવર્ચ ઇન્દ્રિયના શબ્દાદિક પાંચ વિષયને તથા યાચના આદિના ભેદથી પાંચ પ્રકારના સ્વાધ્યાયને આ દશ બેલોને લઈને તપુરતપુર-જૂતિ તપુ રજા કેવળ ગમનમાં જ વ્યાપ્રિયમાણ શરીરવાળા મુનિ ગમનમાં એકાગ્રચિત્ત બની જિં gિ- રીત ઈરિયાથી વિચરણ કરે. ૮
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
ર૯ર
Page #305
--------------------------------------------------------------------------
________________
દરિયા સમિતિનું સ્વરૂપ કહીને હવે ભાષાસમિતિનું સ્વરૂપ કહેવામાં આવે છે~~~ો ઇત્યાદિ !
અન્વયા -જોઢે માળે માચાર હોમે દાસે મમોહ સદૈવ વિદાજી उत्तया - क्रोधे माने मायायां लोभे हास्ये भयमौखर्ये तथैव विकथासु उपयुक्तता માનમાં, માયામાં, અને લેાજમા હાસ્યમાં, ભયમાં, વાચાલતામાં તથા શ્રી આદિની વિકથાઓમાં, આ આઠેમાં ઉપયોગ રાખવા અર્થાત ધાદિકના આવેશમાં નહે ખાલવુ જોઇએ. લી
ત્યારે કેમ બેલવું જોઈએ ? તે કહેવામાં આવે છે-“ચા' ઇત્યાદિ !
અન્વયા --જ્યારૂં સટ્ટાખરૂં--તાનિ અટ્ટ સ્થાનાનિ આ આઠ સ્થાનેને વિક્સિત્તુ-પરિવર્ષે પરિત્યાગ કરીને નવં સન-પ્રજ્ઞાવાન સંયતઃ પ્રજ્ઞાશાળી સંયમ મુનિ નિર્દોષ તથા પરિમિત ભાષાથી અવસર ઉપર ખેલે છે. ૧૦ના હવે ત્રીજી એષણા સમિતિને કહે છે-- વેસળ” ઇત્યાદિ !
અન્વયા--Tવેસાપ્ નને ય ના મિોનેસળા-વેષળામાં પ્રશ્નો T ચા ળા યા ૨ રિમોનૈષા અન્વેષણામાં તથા સ્વીકારમાં જે એષણા છે તથા આસેવનમાં જે એષણા છે. તે સાધુ xx તિમ્નિ-પતાઃ તિન્ન: આ ત્રણ એષાઓને આદારોવસેનાર વિમોદ–બદારોાંધાનું વિશ્લેષચેત આહાર, ઉપધિ, અને શય્યામાં નિર્દોષ રાખે આ એષણાસમિતિ છે. ૧૧૫
એષણાનું કેમ વિશેાધન થાય ? તે કહેવામાં આવે છે- --‘૩૧ મુÇાય' ઇત્યાદિ ! અન્વયા --નર્થ નરૂં-ચતમાનો અંતઃ યતના કરવાવાળા યતિ ને-પ્રથમાયાં પ્રથમ ગવેષણા એષણામાં ૩૫મુળ્વયળ–37મો વાનમ્ ઉદ્ભવતા દોષાના સૌદ્દિનશોધચેત્ પરિત્યાગ. આધાક આદિ સાળ ઉગમ દોષ અને ધાવ્યાદિક, સેાળ ઉત્પાદના દોષ છે. વી-દ્વિતીયાયામ્ મીજી ગ્રહણુ એષણામાં સળં સૌદિવળાં શોષયેત્ શકિત આદિ દશ એષણાના દોષોને પરિત્યાગ કરે તથા ઽમોમ
મોને પિરભાગ એષણામાં ચ≠ વિહિપ્સ વતુળ ત્રિજ્ઞોયેત્ પિંડ, શય્યા, વસ્ત્ર અને પાત્ર આ ચાર વસ્તુઓના ઉગમ આદિક દોષોના પરિહાર પૂર્વક સેવન કરે. વિટ, સેન્દ્ર ૪ સ્થં ચ ચત્નું ાયમેય” ચતુષ્ક પદથી પિંડ, શય્યા, વસ્ત્ર અને પાત્ર આ ચારેતુ ગ્રહણુ અહીં આ કથનના અનુસાર કરવામાં આવેલ છે ૧૨
આદાન નિક્ષેપણ સમિતિનું સ્વરૂપ આ પ્રકારનુ` છે--જ્જોદો દો વદિચં” ઇત્યાદિ ! અન્વયા--મુળી-મુનિ મુનિ ગોદ્દો હોયચિ-પ્રોવોયૌવન્નત્તિ ઓઘોષધિ નિત્ય ગ્રાહયરૂપ સદારકમુખવસ્ત્રિકા રોહરણુ આદિને તથા બૌત્રાદિ કારણ ગ્રહ્ય લક્ષણ મંડળ-માનમ્ ઉપકરણને સુવિ-સ્તુવિમ્ અન્ને પ્રકારની ઉપધિને franઅન ઉપાડતા અને નિવિયંતો નિક્ષિવન ધારણ કરતા રૂમવિદ્દે નિમ્ન-મં વિધિમ્ યુલીત આ નીચે કહેવામાં આવેલ વિધિને કામમાં લ્યે ॥૧૩॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૯૩
Page #306
--------------------------------------------------------------------------
________________
આ વિધિને સૂત્રકાર કહે છે-“વહુન્ના” ઈત્યાદિ!
અન્વયાથ-નાં બચતમાન વતઃ યતના પૂર્વક પ્રવૃત્તિ કરવા વાળા મુનિ માટે એ જરૂરનું છે કે, તે વસ્તુના રિદિા –
સર્વ પ્રથમ ઉપધિનુ પિતાની આંખેથી સારી રીતે અવકન કરી પછી તેનું મન્નિ-પ્રભાત પ્રમાન કરે આ પ્રમાણે કર્યા પછી સુદ – ચપ એ બન્ને પ્રકારની ઉપધિને સા નિu–સા સમિતઃ સર્વકાળ ઉપયુકતતા માટે તે યતિ ચારૂપ નિવાર વા-બારીત નિશ્ચિત વા ઉપાડે તથા ખે. ૧૪
પરિષ્ઠાન સમિતિનું સ્વરૂપ આ પ્રકારનું છે-“દવાર” ઈત્યાદિ !
અન્યયાર્થ–-૩ચાર–ચારમ્ ઉચ્ચાર, પાપ-પુણવત્ પ્રસવણ, રવેश्लेश्माणम् ४३ सिंघाणम्-सिधाणम् ना४ने। भेट जल्लियम-जल्लम् शरीरन। भेद માણા–ગારામ ભજન આદિ હિં–ફાધિ ઉપકરણ સેદ- શરીર અને તાવિદં રિ-વા પ્રચું ગપિ તથવિધ અથવા બીજા જે કાંઈ વસ્તુઓ પરિ. ઢાપનના એગ્ય હોય તેને પરડે એનું નામ પરિષ્ઠાન સમિતિ છે. ૧૫ા કેવી ભૂમિમાં પરિષ્ઠાન કરવું આને માટે સૂત્રકાર બતાવે છે-“ગળવાર” ઈત્યાદિ!
અન્વયાર્થ—–જે ભૂમિ ચUT વાયકો -અનાપાત્તમસંસ્ટોરમ અનાપાત અને અસં લોક હાય અર્થાત–જે ભૂમિમાં પોતાના પક્ષના, બીજા પક્ષના તેમજ ઉભય પક્ષની વ્યકિતની નજીકમાં આગમન રૂપ આપાત ન હોય તથા દૂર હોવા છતાં પણ સ્વ પર ઉભય પક્ષની વયકિતઓનું અવલોકન જ્યાં ન હોય એવી ભૂમિનું નામ અનાપાત અને અસંલેક છે. આ પહેલો ભંગ છે. (૧) જે ભૂમિ મા જે દોર વો-બનાvid ચૈત્ર માસ સંજોમ અનાપાત હોય પરંતુ અસંલક ન હોય અર્થાત્ સંલેક હોય એ બીજો ભંગ છે. (૨) જે ભૂમિ માપસંg-ગાજહોઇ આપાત હોય પણ સંલેક ન હેય તે ત્રીજો ભંગ છે. [૩] તથા જે ભૂમી સવ નેત્ર – ચૈવ સંગ આપાત પણ હોય તથા સંલોક પણ હોય એવી તે ભૂમિ ચેથા ભંગવાળી જાણવી જોઈએ (૪) આ પ્રકારના ચાર ભૂમિના અન્ય વિશેષણે પણ લગાડી લેવા જોઈએ. ૧૬
ભૂમિનાં દશ વિશેષણે કયાં કયાં છે ? આ વાતને સૂત્રકાર કહે છે-“ગાવાય” ઇત્યાદિ !
અન્વયાથ-અવયમસંગના માંજો જે ભૂમિ અનાપાત અને અસલાક હાય (૧) પwsgવઘારૂ–
પાપતિ સ્વ તથા પરના ઉપઘાતથી રહિત હોય (૨) ઉંચી નિચી ન હોય (૩) મણિરે-ગાજર અશુષિર હોય તૃણ પર્ણ આદિથી વ્યાપ્ત હોવાથી પિોલી ન હોય (૪) નાથાત્મિ-વર
તે અચિરકાળકૃત હાય-દાહ આદિક દ્વારા થોડા સમય પહેલાં જ અચેતન કરવામાં આવેલ હોય, ઘણુ સમય પહેલાં અચિત્ત હેવાથી ફરીથી ત્યાં પૃથ્વી કાય આદિક જીવ ઉત્પન્ન થઈ જાય છે (૫) પિટિશ-નિર્તી વિસ્તીર્ણ હોય ઓછામાં ઓછા એક હાથ પ્રમાણવાળી હોય (૬) દૂર -દૂકાવા દૂરાવગાઢ હોય
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૯૪
Page #307
--------------------------------------------------------------------------
________________
ઓછામાં ઓછું નીચે ચાર આંગળ અચિત્ત હોય (૭) જાન્ન-નાકને આસન્ન ન હોય ગ્રામ ઉદ્યાન આદિથી દૂર હોય (૮) વિઝાનિg-
વિનંતે ઉંદરને દર જ્યાં ન હોય (૯) તરપાળવવાદ–ત્રકળવીનર દિને અને જે જમીનમાં દ્ધિ ઇન્દ્રિયાદિક છવ ન હોય અને શાલ્યાદિક બીજ પણ ન હોય (૧૦) આવી બમિમાં સાધુઓ ઉચ્ચાર આદિનું પરિણાન કરે. ૧૭૧૮૧
હવે ઉપસંહાર કરતાં શ્રી સુધર્મા સ્વામી કહે છે –“વાગો” ઇત્યાદિ !
આ પ્રકારે એ પાંચ સમિતિએ સંક્ષેપથી મેં કહેલ છે. હવે આના પછી ક્રમશઃ ત્રણ ગુણિયોને કહું છું. ૧લા
એ ત્રણ ગુપ્તિઓમાંથી પ્રથમ મન ગુપ્તિને કહે છે–“” ઈત્યાદિ ! અન્વયાથ–-૧-રયા સત્ય (૧) મોસા-કૃપા અસત્ય (૨] સામણા
સત્યા સત્ય (૩) અને ચેથી ઝરણા -ગાવા અનુભય (૪) આ રૂપથી મને ગુપ્તિ ચાર પ્રકારની છે. સત્પદાર્થના ચિંતવન રૂપ મનના મેંગેનો વિષય કરવાવાળી મગુપ્તિ સત્ય અને ગુપ્ત છે. અસત્ પદાર્થના ચિંતન રૂપ મનેયેગને વિષય કરવાવાળ મને ગુપ્તિ અસત્ય મનગુપ્તિ છે. ઉભયરૂપ પદાર્થના ચિંતનરૂપ મ ગને વિષય કરવાવાળી મને ગુપ્તિ સત્યાસત્ય અને ગુપ્તિ છે. ઉભય સ્વભાવ વગરની અનેકલિક વ્યાપાર રૂપ મનાયેગ વિષયક મને ગુપ્તિનું નામ અનુભય માનગુપ્તિ છે. ૨૦ આ મને ગુક્તિના સ્વરૂપને કહેતાં સૂત્રકાર ઉપદેશ કરે છે-“હંમ સમા” ઈત્યાદિ !
અન્વયાર્થ– –ાતનારા તિઃ યતના કરનાર યતિ સમકકામે तहेव य आरंभे पवत्तमाणं मणं नियत्तिज-संरम्भसमारम्भे तथैव आरंभे प्रवर्त. માનં મન નિત્તર સરંભમાં – અશુભ સંકલ્પમા જેમ “હું આ પ્રકારનું ધ્યાન કરીશ” કે જેનાથી આ મરી જશે. એવા અશુભ વિચારમાં, સમારંભમાં-પરપીડાકારક ઉચ્ચાટનાદિકના નિમિત્તભૂત ધ્યાનમાં તથા આરંભમાં પરને મારવામાં સમર્થ અશુભ ધ્યાનમાં પ્રવર્તમાન બનીને મનને આગમકત વિધિ અનુસાર હટાવે તેનું નામ મનગુપ્તિ છે. ૨૧
હવે વચનગુપ્તિને કહે–“પા” ઈત્યાદિ !
અન્વયાર્થ–સા, નૌસા, ઘેર ચાનો રસ્થ ગામોમાં વયમુત્તર चउनीहा-सत्या, मृषा तथैव सत्यामृषां चतुर्थी च असत्या मृषा वचोगुप्तिः રાધા વચન ગુપ્તિ ચાર પ્રકારની છે. તે ચાર પ્રકાર આ પ્રમાણે છે. (૧) સત્ય વગુપ્તિ, (૨) અસત્યવચગુપ્તિ, (૩) ઉભય વગુપ્તિ, (૪) અનુભય વચેગુપ્તિ જીવાદિક પદાર્થોનું યથાવસ્થિત સ્વરૂપ કથન કરવું એ સત્યવચગુપ્તિ છે. (૧) જીવાદિક પદાર્થોનું અસત્ય સ્વરૂપ કહેવું તે અસત્ય વચગુપ્તિ છે. (૨) સત્યા સત્યરૂપથી પદાર્થોનું સ્વરૂપ કહેવું એ ઉભક વચ્ચે ગુપ્તિ છે. જેમ આજ આ ગામમાં સે બાળક ઉત્પન્ન થયેલ છે. (૩) બાળક જન્મેલ છે એ સત્ય છે. પરંતુ સંખ્યા કેટલી તેની ખબર નથી તે અસત્ય છે. જે ન તો સત્યરૂપ હોય કે નતે અસત્યરૂપ હોય
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૯૫
Page #308
--------------------------------------------------------------------------
________________
એવી વગુપ્રિનું નામ અનુભય વચોગુપ્તિ છે. જેમ કોઈ રસ્તે ચાલનાર માણસ એમ કહે કે, “ગામ આવી ગયું” (૪) પરેરા
હવે વચનગુપ્તિના વિષયમાં ઉપદેશ કહેવામાં આવે છે –“રમ” ઈત્યાદિ !
અન્વયર્થ–- ઘમસમારએ તવ ગામે વિમા નિયત્તત્તयतमानः यतिः संरंभसमारम्भे तथैव आरम्भे च प्रवर्तमानां वाचं निवर्तयेत् યતનામાં પ્રવૃત્ત થયેલ યતિ સંરક્ષ્મ, સમારંભ, અને આરંભમાં પ્રર્વતમાન પિતાની વાણીને શાસ્ત્રોકત રીતિથી નિશ્ચય હઠાવી લે. “બીજાના વિરાધના કરવામાં સમર્થ ક્ષુદ્ર વિદ્યા આદિ મંત્રનો જપ હું કરીશ” એવા વાચિક સંકલ્પનું નામ સંરંભ છે. પ૨ પરિતાપ કરનાર મંત્રાદિકનો જાપ કરવો એ સમારંભ છે. તથા બીજાને મારવાના કારણભૂત મંત્રાદિકને જાપ કરવામાં પ્રવૃત્તિ કરવા રૂપ વચન વ્યાપારનું નામ આરંભ છે. તનાવાન યતિનું કર્તવ્ય છે કે, તે પિતાની વચનગુપ્તિને સંરંભ, સમારંભ અને આરંભમાં ન લગાડે આ સંરંભાદિકથી વચનને હઠાવવું તેનું નામ વગુપ્તિ છે. ૨૩
હવે ત્રીજી કાયગુપ્તિને કહે-“કા ઈત્યાદિ !
અન્વયાર્થ–-ને-થાને ઉભા થવામાં તથા નિરીરને નિજ બેસવામાં तहेव य तुयट्टणे-तथैव त्वग्वर्त्तने भुवामा उल्लंघणपलंघणे-उल्लंघनपलंघने SL કરવામાં કંઈ ઉભેલાને ઉછાળીને પાર કરવામાં આવે પ્રલંધન કરવામાં વાર લાર ઉછલવામાં અર્થાત-વારંવાર ઉછળીને કઈ ખાડા આદિને પાર કરવા માં તથ, દિwnof
-જિaw ન ઇનિદ્રાને એના વિષયભૂત પદાર્થોમાં વ્યાપૃત કરવામાં ના ઘર્ડ વતમાન તિઃ યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવાવાળા યતિ સમસમારંભે યાદ भम्मि पवत्तमाणं कायं तहेव नियत्तिज्ज-संरम्भसमारम्भे आरम्भे च प्रवत्तेमानं कायं
a નિરંત્ર સંરભ સમારમ્ભ અને આરંભમાં પ્રવૃત્તમાન પોતાના શરીરને શાસ્ત્રમાં કહેવામાં આવેલ વિધિ અનુસાર ત્યાંથી હઠાવે. સંરંભ સમારંભુ, અને આરંભમાં પ્રર્વતમાન પિતાના શરીરને શાસ્ત્રમાં કહેવામાં આવેલ વિધિ અનુસાર ત્યાંથી હઠાવે તેનું નામ કાયગુપ્તિ છે.
મારવા માટે હાથનું તેમજ મુઠીનું ઉઠાવવું આ કાયનો સંરંભ છે જે કે સંરંભ શબ્દનો અર્થ સંક૯૫ છે. પરંતુ અહીં એ પ્રકારની પ્રવૃત્તિ વગર સંકલ્પ થઈ શકતી નથી. આથી ઉપચારથી કાયાના આ પ્રકારના વ્યાપારને પણ “સરંભ” આ રૂપથી કહેવામાં આવેલ છે. પરિતાપ કારક મુઠી આદિને અભિઘાત કરે તેનું નામ સમારંભ. પ્રાણી વિરાધના રૂપ વ્યાપારમાં શરીરને લગાડવું એ આરમ્ભ છે. શરીરને આવા વેપારમાં ન લગાડવું તેનું નામ કાયગુપ્તિ છે. ૨કારપા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૯૬
Page #309
--------------------------------------------------------------------------
________________ હવે સૂત્રકાર સમિતિ અને ગુપ્તિમાં પરસ્પરમાં કે ભેદ છે તે બતાવે છે. —-“ચાયો ઈત્યાદિ ! અન્વયાર્થ–--રાત્રિ વર્જીને ચારિત્રમાં પ્રવૃત્તિ કરવા ઉપરથી જ વાગો-પ્રતા પૂર્વોક્ત પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ સમિતિએ કહેવામાં આવેલ છે, તથા જો મળે નિપજે ગુરૂ-અશુમારા નિવને ગરિ ગુરઃ 3m સઘળા અશુભ મને ગાદિકથી નિવતનમાં “ગ” શબ્દથી ચાવિત્રમાં પ્રવૃત્તિ કરવામાં ગુપ્તિઓ કહેવામાં આવેલ છે. ભાવાર્થ-સમિતિ કેવળ પ્રવૃત્તિ સ્વરૂપ છે અને તે પ્રાણાતિપાત વિરમણ રૂપ છે તથા ગુપ્ત પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય સ્વરૂપ છે. 26aaaa અધ્યનને ઉપસંહાર કરતાં સૂત્રકાર તેના આચરણનું ફળ કહે છે-“ચા” ઈત્યાદિ ! અન્વયાર્થ—-તે દુ- મુનિ જે મુનિ વવશvrખાવા-પતાક પવનનમાર આ પૂવોકત આઠ પ્રવચન માતાઓને સન્મ–ખ્ય અવિપરિતતાથી દંભ આદિથી રહીત બનીને ઝાર–ગતિ પાળે છે. પંgિ-પિતા તત્વતત્વના વિવેકવાળા તે મુનિ વિલિક શીવ્ર જે સંaiારા–સંસાર ચાર ગતિરૂપ સમગ્ર સંસારથી સર્વથા મુકત બની જાય છે. એવું હું કહું છું... રિલા શ્રી ઉત્તરાધ્યન સૂત્રનું ચાવીસમું અધ્યયન સંપૂર્ણ. 24 ઉત્તરાધ્યયન સૂત્ર : 3 297