Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મમત્વવર્ષના મામાનું વિજ્ઞાય ધનને દુઃખના વિશેષ રૂપને વધારનાર અને માતાપિતા પુત્ર આફ્રિકામાં મમત્વને બંધ મહાભયને જન્માવનાર જાણીને નિબ્બાનુળાવ: નિર્વાળનુળાયામ્ અન ંતજ્ઞાન, અનંતદશન, અન ંતવી, અનંતસુખ, એને પ્રાપ્ત કરાવનાર તથા મુદ્દાવ–મુવાનામ્ અક્ષય સુખ સ્વરૂપ એવી સર્વોત્કૃષ્ટ અને અપરિમિત મહાત્મ્ય યુકત એવી ધપુર—ધર્મધુરામ્ પાંચ મહાવ્રતરૂપ ધમની કુરાને ધડ઼ેદ-ધાચત ધારણ કરી સિ ચેમિ–વૃત્તિ વીમિ એવુ` મહાવીર પ્રભુના ઉપદેશ અનુસાર હું કહું છું. ૫૯૭૫ ૫૯૮ il
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આગણીસમા અધ્યયનના ગુજરાતી ભાષા અનુવાદ સમાપ્ત થયા.
બીસર્વે અઘ્યયન કા પ્રારંભ ઔર મહાનિર્પ્રન્થ કે સ્વરૂપ કા વર્ણન
વીસમા અધ્યયનના પ્રારંભ—
મૃગાપુત્રક નામનુ એગણીસમું અધ્યયન આગળ કહેવાઇ ગયું હવે આ વીસમું અધ્યયન વિવેચનનના માટે પ્રારંભ થાય છે. આનુ નામ મહાનિગ્રન્થીય અધ્યયન છે. આ અધ્યયનના સંબંધ એગણીસમા અધ્યયનની સાથે છે, અને તે થ્યા પ્રમાણે છે. એગણીસમા અધ્યયનમાં નિપ્રતિકતા પ્રગટ કરવામાં આવેલ છે. પર ંતુ એનુ પ્લન તેા અનાથપણાની ભાવનાથી જ થઈ શકે છે. અનાપણાના પણ અનેક પ્રકાર છે. એ વાત આ અધ્યયનમાં કહેવામાં આવશે. આ અધ્યયનની આ પ્રથમ ગાથા —‘સિદ્ધાળું' ઇત્યાદિ!
અન્વયાય—સુધર્મા સ્વામી જમ્મૂ સ્વામી વગેરે શિષ્યાને સ ંબંધન કરતાં કહે છે કે, હે શિષ્ય ! હું “સિદ્ધાળું ચ”—સિદ્દામાં ૬ સિદ્ધોને અને સંનયાળ ૬સંચતાનાંજ સયતાને માવો—માવતઃ ભાવપૂર્વક નમોપિાનયા નમસ્કાર કરીને પ્રત્યયમ્માડું અથધર્મતિ અથ-ત્નત્રય ધર્મ-તત્રેષધમ એના ગતિસ્વરૂપને પ્રતિપાદન કરવાવાળી ત‰—તાં વાસ્તવિક અણુમિžિ-અશિğિ અનુશિશિષ્ટ - હિતાપદેશરૂપ શિક્ષાને અથવા દુષ્પ્રાપ્ય ધર્મની પ્રાપ્તિ કરાવવાવાળી શિક્ષાને કહું છું, તેને તમે મુને શ્રૃજીત સાંભળે.—
“सियं धतंति सिद्धस्स, सिद्धत्तमुवजायर
सितं अष्टविधं कर्म-मातं भस्मसाद्भूतं येषां ते सिद्धाः " આ અનુસાર જ્ઞાનાવરણીય આદિક આઠ પ્રકારનાં કમ જેનાં નષ્ટ થઈ ચૂકયાં છે તે સિદ્ધ છે. આચાય, ઉપાધ્યાય અને સઘળા સાધુ એ સંયત્ત છે, કેમકે તેઓ સઘળા સાવદ્ય વ્યાપારાથી સ પૂર્ણ પણે વિરત હાય છે. મેાક્ષના અભિલાષી પ્રાણીઓ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૭૪