Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાતમું બ્રહ્મચર્યસમાધિસ્થાન આ પ્રમાણે છે – “નો પીવં” ઈત્યાદિ! અન્વયાર્થ–જે સાધુ પળો મારા માદરે ને વરૂ સે
નિકળતણ માદાર ગાદાપિતાને માસિક નિશા પ્રણીત આહારને–એવો આહાર છે, જેમાંથી ઘીનાં ટીપાં પડતાં હોય એ નથી ખાતા તે સાધુ નિગ્રંથ છે. ઉપલક્ષણથી અહીં સમજી લેવું જોઈએ કે, સાધુ સપ્તધાતુની વૃદ્ધિ કરવાવાળા આહારને લેતા નથી તે નિગ્રંથ છે, કેમકે, પ્રણિત પાન ભોજન તથા લેહ્ય અને સાવધને લેવાવાળા સાધુને બ્રહ્મચર્યમાં શંકા આદિ ઉત્પન થઈ શકે છે. અવશિષ્ટપદની વ્યાખ્યા પહેલાના પદની વ્યાખ્યા પ્રમાણે સમજી લેવી જોઈએ. + ૧૦ છે
આઠમું બ્રહ્મચર્યસમાધિસ્થાન આ પ્રમાણે છે– “ો ગરૂમg ઈત્યાદિ! અન્વયાર્થ-જે સાધુ ગમવા જાઇનમય ચાદરે નવ સે નિકળેતમાત્રથા પાનમોનન માલિતા ન મવતિ સ નિશિઃ માત્રાનું ઉલ્લંઘન કરીને પાન, ભોજન, સ્વાદ્ય, અને લેહ્યા પદાર્થોને ખાતા નથી, તે નિગ્રંથ છે. ભોજન માત્રાના વિષયમાં આ પ્રમાણે કહેવામાં આવેલ છે –
" बत्तीस किर कवला, आहारो कुच्छि पूरओ भणिओ।
પુરણ મદા , ગાવિ મ વાવ છે ? | પુરુષને માટે બત્રીસ કોળીયા અને સ્ત્રીઓને માટે અઠયાવીસ કેળીયાને પેટ પુરો આહાર માનવામાં આવેલ છે. ૧૫ શેષ પદોની વ્યાખ્યા પહેલાંના પદેની વ્યાખ્યા પ્રમાણે સમજી લેવી જોઈએ. જે ૧૧
નવમું સમાધિસ્થાન આ પ્રમાણે છે – “નો વિખવા ઈત્યાદિ !
અન્વયાર્થ-જે સાધુ નિમણવા દવા નિર-વિમૂખાનપતિ નમવતિ સ નિગ્રંથ વિભૂષાનુપાતી નથી થતા–શારીરિક શભા સંપાદક સ્નાન, દંત ધાવન, આદિ ઉપકરણોદ્વારા શરીરને સંસ્કાર કરતા નથી તે નિગ્રંથ છે. આનાથી વિપરીત રીતે વર્તનાર અર્થાત્ સ્નાન આદિકરા શારીરિક સંસ્કાર કરવાવાળા સાધુ નિગ્રંથ કહેવાતા નથી. કેમકે, આ પ્રકારના આચરણથી અર્થાત્ વિભૂષાવતી થવાથી તથા સ્નાન અનુલેપન આદિદ્વારા અલંકૃત શરીરવાળા થવાથી સાધુ રૂથી ગોળ अभिलसिज्जमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पजिजा-स्त्री जनेन अभिलष्यमाणस्य ब्रह्मचारिणः ब्रह्मचर्ये शंका वा कांक्षा वा વિવિધતા વા સાથે સ્ત્રીજને દ્વારા અભિલષણય થઈ જાય છે. કેમકે, “ – જે કુi શ્રી માતે” એવું નીતિનું વચન છે, જે સ્ત્રીઓની અભિલાષાનો વિષય બની જાય છે, તે આવા બ્રહ્મચારી સાધુને બ્રહ્મચર્યમાં “એ મને ચાહે છે તો હું તેને શા માટે ન ચાહું?” અથવા પરિણામમાં દારૂણ હોવાથી એની ઈચ્છા ન કરૂં” આ પ્રકારની શંકા આશંકા ઉત્પન્ન થતી રહેવાને સંભવ રહે છે. અથવા-જીન પ્રરૂપિત સિદ્ધાંતમાં તેને સંશય પણ ઉત્પન્ન થઈ શકે છે. અવશિષ્ટ ભેદાદિક પદની વ્યાખ્યા પહેલાં જેવી અહીં પણ સમજી લેવી જોઈએ. જે ૧૨
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩