________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પાંચમ.
પ૭
mmmmmmmmm.
જેથી ચંદ્રની સહેદર કીતિ દિશાઓમાં પ્રસાર પામે, કલ્યાણની માતા ગુણશ્રેણી વિસ્તાર પામે અને કુકર્મની હાનિ કરનાર ધર્મ ઉત્કૃષ્ટ વૃદ્ધિ પામે તેમ સુખકારક ન્યાય માર્ગમાં પ્રવર્તવું.” એ પ્રમાણે ઉપદેશામૃતનું પાન કરી કુમારપાળ સ્વસ્થાનકે ગયે અને કેટલાએક દિવસ જ્યસિંહદેવની સેવામાં રહીને દધિસ્થલી તરફ વિદાય થયે.
For Private and Personal Use Only