Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વડાદરા દેશી કેળવણી ખાતું,
શ્રીકુમારપાલ પ્રબંધ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીજિનમ’ડનગણિકૃત સંસ્કૃત પ્રાકૃત મૂલ ઉપરથી,
શ્રીમંત સરકાર મહારાજા સયાજીરાવ ગાયકવાડે સેનાખાસખેલ સમશેર બહાદૂર એમની
આજ્ઞાથી
ભાષાંતર કરનાર
મગનલાલ ચુનીલાલ વૈદ્ય.
વાદરા સરકારી છાપખાનામાં છાપ્યા.
વિ. સવત્ ૧૯૧૧ ઈ. સન ૧૮૯૫.
કિંમત રૂ. ૧-૧૨-૦
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
શ્રીમંત સરકાર મહારાજા સાહેબની સ્વારી કડી પ્રાંતમાં ગઈ હતી, તે વખતે પાટણના પ્રખ્યાત જૈન ભંડાર તેઓ સાહેબના જેવામાં આવતાં તેમાંના ઉપયોગી અને દુર્લભ ગ્રંથની નકલે લેવાનું તથા તેમાંથી સારા ગ્રંથની પસંદગી કરી તેનું દેશી ભાષામાં ભાષાંતર કરવાનું ફરમાન થયું.
જનસમૂહમાં કેળવણીને બળ પ્રસાર દેશી ભાષાની મારફતે થવાને વિશેષ સંભવ હોવાથી પ્રાકૃત ભાષાનું સાહિત્ય (પુસ્તક મંડળ) વધારવાની અગત્ય શ્રીમંત સરકાર મહારાજા સાહેબને જણાઈ. એટલે સંસ્કૃત તથા અંગ્રેજી ભાષામાંથી સારા પુસ્તક પસંદ કરી તેમનું મરાઠી તથા ગુજરાતી ભાષાઓમાં ભાષાંતર કરાવવાની કિંવા તે આધારે સ્વતંત્ર પુસ્તકે રચાવવાની આજ્ઞા કરવામાં આવી.
કુમારપાળ પ્રબંધ, પાટણ જૈન ભંડારમાંથી મેળવેલા ગ્રંથ પૈકી જે જે ભાષાંતર માટે મુકરર થયા છે તે મહેલે એક ગ્રંથ છે અને તેનું ભાષાંત્તર રા. રા. મગનલાલ ચુનીલાલ વૈદ્ય રહેવાસી વડેદરાના એમની પાસે ઈનામ આપી કરાવવામાં આવ્યું છે.
હિ. તા.
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપોદ્ઘાત.
ધર્મે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીજિને દ્રના મત પ્રમાણે આ પ્રવાહ રૂપે ચાલતા આવેલા જ઼ગતમાં પ્રાણિમાત્ર યથામતિ પ્રવર્તે છે. છીપમાં રૂપાની ભ્રાંતિ જૈમ જગતને મિથ્યા માનનારા અદ્વૈત વાદીએ સત્ય બ્રહ્મમાં મળી જવાની ઇચ્છા રાખે છે, દ્વૈતમતવાળા પરમાત્મત્વ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. અને જડવાદીએ પચત્વ પામ્યા પછી ક્રોંઈજ નથી 'એમ ધારી વ્યવહાર પુરતા કૃત્યાકૃત્યને વિચાર કરી રાત્રદિવસ વિષયની તૃપ્તિ માટે મથન કરે છે; પણ સૈન્ય સેવકના ભેદ અને અભેદ માનનારા ને મોક્ષ, નિર્વાણુ, બ્રહ્મત્વ, કૈલાસ, વૈકુ’, ખેડુત અને સાલ્વેશન વિગેરે અનેક નામાથી કહેવાતુ શાશ્ર્વત સુખ મેળવવા ચિત્તને જેમ ખને તેમ પ્રવૃત્તિમાંથી આકર્ષી નિવૃતિપર લક્ષ રાખવાનું એક મતે બતાવે છે. પરંતુ કહેવું અને લખવુ સહેલું છે પણ તે પ્રમાણે વર્તવુ એ ધણુ' કઠિન છે, કહ્યું છે કે,
તે
કથણી કરે સા કાઈ,
રહણી અતિ દુર્લભ હૈાઈ ;
કહેણી સાકર સમ મીઠી,
રહેણી અતિ લાગે અનીડી.
(ચિદાન’૪૭. )
મહાપુરુષો કહી બતાવવા કરતાં પેાતેજ કરી ખતાવે છે અને સંકટ સમયે પણ ધૈર્ય રાખી નીતિધર્મનું ઉલ્લંધન કરતા નથી; તેથી કરીને તેમના ઉપદેશ તરફ લેકાનું વળણુ પણ ખહુધા થયા વગર રહેતું નથી. એવા નરવીરા પૂર્વે ધણા થઈ ગયા છે. તેમાંના એકાદનું દ્રવ્યક્ષેત્રકાળભાવની યાગ્યતા પ્રમાણે અનુકરણ કર
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( × )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
""
વામાં આવે તે ખરેખર કાણુ થયા વગર રહે નહીં. સર્વ શાÀાની પણ એજ શિક્ષા છે કે, મહાનનો ચેન ગતઃ સ પંથાઃ “ મહાપુ રુષો જે રસ્તે ગયા તેજ માર્ગ. ' મતલબ કે મહાપુરુષો જે રીતે વર્ત્યા ઢાય તે રીતે વર્તવુ'. એવા પરમાર્થ માટે સ્વાર્થના ભાગ આપનારા મહાપુરુષનાં નામ અમર રાખવા જુના વખતમાં ગામની ભાગાબે પાલિયા ઉભા કરવામાં આવતા હતા અને હાલ સુધરેલા દેશોમાં તેમનાં માવલાં ઉભાં કરવામાં આવે છે, જે જોનારને આ જગત નાશવંત છે અને આખરે મૃત્યુ એક દિવસ મૂકનારૂ નથી એમ શિખવી કીત અને પાપકારાર્થે પ્રાણ તૃણવત્ ગણવાની પ્રેરણા કરે છે. તેવીજ રીતે મદિરામાં પધરાવેલી દેવની મૂર્ત્તિયા દેવના શીલ, શાંતિ, દયા અને ક્ષમા વિગેરે ગુણાનું પૂજનારને સ્મરણુ કરાવે છે. પણ એ બધુ થવાને આંધળાને લાકડી અને ભૂલેલાને ભેમિયાની સાહક ઇતિહાસ એજ ખરૂં સાધન સમજવામાં આવે છે.
આ ભરતખંડમાં એક વખતે ઘણીજ સુધારણા થઈ હતી એમ પ્રાચીન અનેક ગ્રંથા ઉપરથી સિદ્ધ થાય છે. તથાપિ તેવા વખતમાં પણ આ દેશમાં પાશ્ચિમાત્ય પદ્ધતિ પ્રમાણે ઇતિહાસ લખી રાખવાની ચાલ હતી એમ દેખાતુ નથી. તે પણ પ્રસિદ્ધ પુરુષાનાં ચરિત્ર લખવાં, તેમના પ્રખધે ચેાજવા અથવા તેમના રાસ રચવા, એ રીત પૂર્વે પણ જૈનામાં થાડા ધણા પ્રમાણમાં હતી અને તેજ લેખા હાલ આપણા દેશના ઇતિહાસ તૈયાર કરવામાં આધારભૂત થયેલા છે. મિ. ફૉર્બસે રાસમાળામાં ઇતિહાસ સંબંધે જે કંઈ અજવાળું નાખ્યું છે તે પણ એજ સાધને થી. હાલ તે સર્વે સાધના પ્રગટ કરવાનું કામ સરસ્વતીભક્ત અને પાશ્ચાત્યદેશાનુભવી પ્રતાપી શ્રીમ'ત સયાજીરાવ ગાયકવાડ મહારાજા સાહેબ તરફથી જારી થયું છે. પરમાદ્વૈત કુમારપાળ રાજાના પ્રબંધ પણ એક ઐતિહાસિક સાધન છે. કુમારપાળના અતિ અદ્ભુત ચરિત્રે ઘણા વિદ્રાનાના ચિત્તનું હરણ કર્યાનું જણાય છે. જૈનાચાર્યે
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ).
શ્રી હેમચંદ્ર ઘાશ્રય મહાકાવ્યમાં તેનું કીર્તન ક્યું છે, શ્રીમતિલકસૂરીએ કુમારપાળ પ્રતિબોધચરિત્રમાં તેના ગુણ ગાયા છે, શ્રીમેરૂતુંગાચાર્યે પ્રબંધચિંતામણિમાં તેને અધિકાર આપે છે અને ખંભાતના શ્રાવક કષભદાસે તેને રાસ રચે છે. આ સર્વ ગ્રંથ ઈતિહાસ સંબંધે કંઈ ને કંઈ નવીન પ્રકાશ પાડે તેવા હેવાથી પ્રસિદ્ધિને પાત્ર છે. - કુમારપાળ પ્રબંધમાંથી ગૂર્જર દેશના ઇતિહાસને ઘણે ભાગે - આપણને સમજવા સરખે છે. એમાં અણહિલ્લપુર (પાટણ) ની
થાપનાથી કુમારપાળના રાજ્યના અંત સુધી પૃથ્વીનું રક્ષણ કરવામાં અગ્રેસર ગણાતા નામાંકિત ૩૬ ક્ષત્રિય કુલ પિકી ચાવડાદિ કુલેની સંક્ષિપ્ત માહિતી આપેલી છે. સિદ્ધરાજ જયસિંહને બંગાલામાં આવેલા મહેબકપુર (મહોત્સવપુર) ના રાજા મદનવર્મ સાથે સમાગમ થયાનું આજ પ્રબંધમાં જોવામાં આવે છે, જે બીના જનરલ કનિંગહામ કૃત હિંદુસ્તાનની પ્રાચીન ભૂગોલમની. હકીકતને પુષ્ટિ આપે છે. તેમજ જુદા જુદા દેશના રાજાઓની સાથે યુદ્ધ કરી દેશ સર કરવા, વિદ્યાકલાકેશલ્યાદિને ઉત્તેજન આપવું, નીતિ અને દયા ધર્મને પ્રસાર કરી હિંસાદિ દુષ્ટ કાર્યો બંધ પાડવાં, શ્રીસંમેશ્વર અને શ્રીશત્રુ જ્યાદિ તીર્થના જીર્ણોદ્ધાર કરવા અને શ્રાવકનાં બાર વ્રત લેવા ઈત્યાદિ નાનાપ્રકારના વિષયેનું મને રમ વિવેચન આ ગ્રંથમાં આપેલું છે. એટલું જ નહીં પણ તે કાળમાં વિદ્યાકળા કેટલી ઉજજવલ સ્થિતિને પામેલી હતી અને રાજ્યભવાદિ દેશસ્થિતિ કેવા પ્રકારની હતી ઇત્યાદિ બાબતનું, આ પ્રબંધ ઉપરથી સહજ જ્ઞાન થાય છે. વધારે શું? પણ તે સમયની રાજકીય, ધાર્મિક અને સામાજીક સ્થિતિનું આ પ્રબંધ એક ઉત્તમ ચિત્ર છે અને તે વાંચતાં આપણે જાણે તેજ ભાગ્યશાળી સમયમાં છીએ કે શું? એવો ભાસ થવા જાય છે.
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ મૂલ પ્રબંધ ગીર્વાણ અને પ્રાકૃત ભાષામાં પંદરમી સદીના જૈન પંડિત શ્રીજિનમંડનગણિની કલમથી લખાયલે છે. એમની વિદ્વત્તા વિષે અને તે પણ પૂર્વાચાર્ય કૃત ગદ્યપદ્યથી વ્યાપેલા આ ગ્રંથ ઉપરથી મારા જેવાએ વિચાર દર્શાવે એ અનુચિત કહેવાય. તે પણ એમણે કરેલા આ, શ્રાદ્ધગુણ વિવરણ અને ગશાસ્ત્રાવસૂરિ વિગેરે અત્યાર સુધીમાં મળી આવેલા ગ્રંથ ઉપરથી એમના બહુશ્રુતપણા વિષે મને સંશય રહેતું નથી.
એ મૂળ પ્રબંધનું ગૂર્જર ભાષાંતર કરવામાં સરકારી પ્રત શિવાય બીજી બે પ્રતેને મેં ઉપગ કર્યો હતો. તેમાંની એક પ્રત આ સમયમાં જગતના પંડિતોને માન્યવર જૈનાચાર્ય શ્રીમદ્ આત્મારામજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રીકાંતિવિજ્યજી મહારાજે અને બીજી વડેદરા મહેતાપોળના તપગચ્છના ઉપાશ્રયના પ્રાચીન સંગ્રહમાંથી યતિ શ્રીચંદ્રવિજયજી એમણે આપવાની કૃપા કરી હતી. તે બંને પ્રતે લગભગ ગ્રંથ રચનાના સમયમાં જ લખાયેલી છે. તેમાં મેહેતાળના ઉપાશ્રયના પ્રાચીન સંગ્રહમાંની પ્રત તે બીજી પ્રતમાં નહીં એવી કેટલીક ઉપયુક્ત માહિતી આપે છે. ભાષાંતરમાં બને ત્યાં સુધી મૂળને અનુસરવાને યથામતિ પ્રયત્ન કર્યો છે. તે પણ વિષયને જલદીથી ખ્યાલ આવે તેટલા કારણસર
જૂદા જૂદા ભાગે કલ્પતાં ગ્રંથની સત્યતા અને ખુબી ન બગાડવા દેતાં જૂજ. ફેરફાર ન ચાલે થયે છે તે મારે જણાવવું જોઈએ. કઠિન અને ઘણા ખરા પારિભાષિક શબ્દોની જે તે સ્થળે ટીપ આપી કેટલાક પારિભાષિક શબ્દને કેાષ જોડવામાં આવ્યું છે.
હવે મને પ્રતે આપનાર સાહેબને અને ભાષાંતર સંબંધ સૂચના આપનાર મારા ગુરુ મહારાજ અને ઈષ્ટ મિત્રોને ઉપકાર સ્વીકારી આ મારા પ્રથમ લધુ પ્રયાસનું પરિણામ વાંચક વર્ગ
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમક્ષ અર્પણ કરૂ છું અને તે એમાંથી જે કંઈ ખાધ મળે તેને સદુપયોગ કરી શ્રીમંત મહારાજા સાહેખને એવાં કામાને ઉત્તેજન આપવા વિશેષ ઉત્સાહિત કરશે એવી આશા રાખુ છું. મુકામ વડેાદરા. કાર્તિક શુદ્ધ પ, વિક્રમ સંવત્ ૧૯૫૦
મ. ચુ. વૈદ્ય.
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
ભાગ
વિષય
પૃષ્ઠ.
મંગલાચરણ.
• ૧-૨ પીઠિકા. ... .... ૨ ૧ લે–અણહિલપુરની સ્થાપના અને ચાવડા
વંશ. • • • • ૩-૬
ચાલુક્યવંશ-મૂળરાજથી કર્ણદેવ. - ૭–૧૪ ૨ જે–સિદ્ધરાજ જયસિંહ-દિગ્વિજ્યાદિ વર્ણન ૧૫-૨૬ ૩ જે––શ્રીહેમાચાર્ય–જમાદિ વૃત્તાંત. જે ૨૭–૩૮ ૪ –શ્રીહેમાચાર્ય-સિદ્ધરાજને ધમૅસન્મુખ ક
ર અને સિદ્ધહૈમવ્યાકરણની રચના ૩૯-૪૭ ૫ મો–શ્રીહેમાચાર્ય–કુમારપાળને સત્વધારણ અને
પરસ્ત્રીસંગનિષેધ સંબંધી ઉપદેશ. ૨ ૪૮–૧૭ ૬ –સિદ્ધરાજ જયસિંહ-પુત્ર માટે પ્રયત્નમાં કુમા૨પાળનું દેશાટન.
- ૫૮૮૫ ૭ –કુમારપાળ–રાજ્યાભિષેક. • • ૮૬–૯૧ ૮ મે–કુમારપાળ–વિજયયાત્રા. " " ૯૨-૧૦૩ ૯ મ–કુમારપાળ રાજવિદ. - ૧૦૪-૧૦૮ ૧૦ મે કુમારપાળ–શ્રીસમેશ્વરને જીર્ણોદ્ધાર અને શ્રી હેમાચાર્ય ઉપર નિકા.
૧૦૯-૧૧૬ ૧૧ મે-કુમારપાળ-હેમાચાર્ય સાથે બ્રાહ્મણને વાદવિવાદ.
• ૧૧-૧૨૩ ૧૨ મે-કુમારપાળ-હેમાચાર્યને તોપદેશ. ૧૨૪-૧૩૧ ૧૩ મે– કુમારપાળદેવધિ સંન્યાસીનું જૈનધર્મ
Liા
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
ભાગ
વિષય
પૃષ્ઠ. સંબંધી શ્રદ્ધા ફેરવવામાં નિષ્ફળ થવું. ૧૩૨-૧૩૮ ૧૪ મે-ધર્માત્મા રાજર્ષિ કુમારપાળ–શ્રાવક ધર્મને
અંગીકાર અને હેમાચાર્યને દયા સંબંધી ઉપદેશ.
•
- ૧૩૯–૧૪૯ ૧૫ મે–પરમહંત કુમારપાળ–અહિંસા ધર્મને પ્રસાર. ...
- ૧૫૦-૧૬૨ ૧૬ મ–રાજર્ષિ કુમારપાળ-કૃપાસુંદરીનું પાણિગ્ર
હણ, મેહને પરાજય અને ધર્મરાજસ્થા
પન. ... ... ... ...૧૬૩–૧૭૭ ૧૭ મો–સરાષ્ટ્રના સમરરાજાની હાર, ઉદયન ભં
ત્રીનું મરણ અને શ્રી શત્રુંજ્યાદિને ઉદ્ધાર.૧૭૮–૧૮૮ ૧૮ મે–સપાદલક્ષના રાજાને જીતી સાળવી લે
કેને પાટણમાં લાવવા અને ધર્મનિંદ
કોનું ઠેકાણે આવવું. ૫. ૧૮૯-૧૯૧ ૧૯ મે-ધર્મનું સેવન અને બાર વ્રતનું ગ્રહણ-૧૯૨-૨૨૨ ૨૦ મ–સાત ક્ષત્રનું પોષણ , ૨૨૩-૨૩૭ ૨૧ મે–ચાત્રા.
. . ૨૬૮-૨૬૧ ૨૨ મે-કુમારપાળને પૂર્વ જન્મ અને સૂતારોગ- નિવારણ. • • ૨૬૨-૨૬૯ ૨૩ – હેમાચાર્યને મેક્ષ સંબંધી ઉપદેશ, આમાં
સની ચાંદની અને જૈન ધર્મ ઉપર બ્રા
હ્મણને દ્વેષ હેવાનું કારણ. ... ૨૭૦-૨૭૪ ૨૪ મે–શ્રીહેમાચાર્ય અને કુમારપાળને અંત
કાળ, . . - ૨૭૫-૨૮૨
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધિપત્રક.
પૃષ્ઠ. | પંક્તિ ,
અશુદ્ધ.
૧૦-૧૮
સદા ઉદયવડે શોભનકરા સદા ઉદયવડે શોભનાર અને નિરંતર પિતાની વા- જેમની વાણી રૂપી પ્રભા ણી રૂપી પ્રભાથી જગતને નિરંતર જગતમાં ઉધત કઉત કરવા ઈચ્છના સૂ- રવાની લાલસાવાળી છે તે ર્ય સમાન તે ગુરૂ મહારાજ શ્રી ગુરૂ રૂપી સૂર્ય જયવંત જયવંતા વર્ત. વતો.
જે સુમન પંડિત રૂપી જે સમન (પંડિત ) રૂપી સુમન પુષ્પમાં ભમરીની સુમન (૫૫) ની ભમરી છે. પેઠે વાસ કરે છે અને જેનું અને જેના ગુણને વૈભવ મહાભ્ય સંગીતની શ્રેષ્ઠ- | સમ્યક પ્રકારે ગવાયેલો (પ્રતામાં સમાયેલું છે. સિદ્ધ) છે.
સિદ્ધરાજ જયસિંહ
ખાંડ.
સિદ્ધરાજ જયસિંહ-દિ. જિયાદિ વર્ણન. તળેલા પદાર્થ. હેમાચાર્ય સાથે,
હેમાર્ય સાથે
હાથ.
૭ હાથ. સહ શિવાયનું. ખાંડ,
વિગય શાક વિગેરે શિવાયનું. | તેલ.
૨૧૧
૨૮ |
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ચાવડા વંશ
વનરાજ. સં. ૮૦૨ માં ગાદી ૬૦ વર્ષે રાજ્ય.
I યાગરાજ.
૭૫ વર્ષ રાજ્ય.
।
ક્ષેમરાજ. ૨૫ વર્ષે રાજ્ય.
I ભુવડ. ૨૯ વર્ષ રાજ્ય,
વૈરસિંહ.
૨૫ વર્ષ રાજ્ય.
રત્નાદિત્ય. ૧૫ વર્ષે રાજ્ય.
www.kobatirth.org
વંશવૃા.
સામતસિંહ. લીલાદેવી. ૭ વર્ષ રાજ્ય.
ચાલુકય વ’શ.
રાજ.
મૂલાજ. સવંત ૯૯૮ માં ગાદી. ૫ વર્ષ રાજ્ય. 1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
ભુવડ.
કણાદિત્ય.
ચંદ્રાદિત્ય.
સામાદિત્ય.
જીવનાદિત્ય.
ખીજ.
ક્રૂક.
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
ચાલુક્ય વંશ.
મૂલરાજ. સંવત ૯૯૮ માં ગાદી.
૫૫ વર્ષ રાજ્ય..
ચામુંડ. ૧૩ વર્ષ રાજ્ય.
વલભરાજ. દુર્લભરાજ. નાગરાજ, ૬ માસ રાજ્ય. ૧૩ વર્ષ ૬ માસ રાજ્ય. |
ભીમદેવ. ૪૨ વર્ષ રાજ્ય.
ક્ષેમરાજ.
કર્ણદેવ. ૨૮ વર્ષ રાજ્ય.
દેવપ્રસાદ.
ત્રિભુવનપાળ
સિદ્ધરાજ જયસિંહ.
પ૦ વર્ષ રાજ્ય.
કુમારપાલ, મહીપાલ કપાળ. સં. ૧૧૯૮ થી સં. ૧૨૩૦ સુધી.
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમઃ પૂજ્યપાદ શ્રીમદ્ જિનમંડણગણિ મહારાજ વિરચિત
શ્રીકુમારપાળ પ્રબંધ ગૂર્જર ભાષાંતર.
મંગલાચરણ. ॐनमः श्रीमहावीरजिनेंद्राय परात्मने ॥ .
परब्रह्मस्वरूपाय जगदानंददायिने ॥१॥ એમૂકારના સ્મરણપૂર્વક જગતને આનંદ આપનાર પર બ્રહ્મસ્વરૂપ પરમાત્મા શ્રી મહાવીર જિનેંદ્રને નમસકાર થાઓ.
सार्वाः सर्वेपि कुर्वन्तु करस्थाः सुखसंपदः ॥
स्वनामस्थापनाद्रव्यभावः पावितविष्टपाः ॥ २ ॥ પિતાના નામ સ્થાપના દ્રવ્ય અને ભાવથી જગતને પાવન કરનારા સર્વ તીર્થકરે સુખસંપદાને કરી (હસ્તગત) કરે.
जीयात्स श्रीगुरुः सूर्यः सदाभ्युदयभासुरः ॥ ચર્થ વાવ જમા રાષિમાસના ૨
સદા ઉદયવડે શોભનારા અને નિરંતર પિતાની વાણીરૂપી પ્રભાથી જગતને ઉઘાત કરવા ઇચ્છનારા સૂર્ય સમાન તે ગુરૂ મહારાજ જયવંતા વ.
मुमनःसुमनोभूगी संगीतगुणवैभवा ॥
सरस्वती जगन्माता पुनीयान्मे सरस्वतीम् ॥ ॥ - જે સુમનપંડિતરૂપી સુમનપુષ્પમાં ભમરીની પેઠે વાસ કરે છે અને જેનું માહાભ્ય સંગીતની શ્રેષ્ઠતામાં સમા
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
ચલું છે, તે જગહ્માતા સરસ્વતી મારી સરસ્વતી (વાણી) ને પાવત કરો.
પીઠિકા. પૂર્વ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન કરનાર શ્રેણિક વિગેરે ઘણા પ્રભાવિક શ્રાવકે રાજપદવીને ધારણ કરી ગયા, પરંતુ જગતમાં અત્યંત આશ્ચર્યકારક અહિંસાપ્રવર્તન વિગેરે ગુણેથી કુમારપાળ રાજાની તુલનાને પહોંચે એ કેઈથ નથી. એક પ્રાચીન ગ્રંથકાર પણ લખે છે કે, કીજૈન કુમાર નરપતિએ તેની આજ્ઞામાં રહેનાર અઢાર વિશાળ દેશોમાં પ્રસરેલી હિંસા તેના પ્રતાપથી ચાર વર્ષપર્યત આદરપૂર્વક બંધ કરાવી અને કીતિને અમર રાખવા કીર્તિસ્તંભ સમાન ચૈદસેં રમણીય જિનમંદિરે બંધાવી પિતાના પાપને તદ્દન નાશ કર્યો માટે હું મારી રસનાને પાવન કરવા ચાલુક્ય વંશમાં અદ્વિતીય મક્તિક સમાન, જેનું હથકમળ શ્રીમા પર લાગેલા રસના આવેશથી પ્રફુલ્લિત રહેતું હતું, જે સર્વ જીવોપર દયા રાખતા હતા અને જે શ્રી હેમચંદ્ર સુરીંદ્રના ચરણકમલની ઉપાસના કરતા હતા તે પરમહંત કુમારપાળ રાજર્ષિના સંબંધમાં કેટલાક પ્રબંધ લખું છું. - ૧ પ્રતાપી.
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પહેલો.
ભાગ ૧લો.
જય :
-
અણહિલપુરની સ્થાપના અને ચાવડાવંશ.
આ ભારતભૂમિમાં ક્ષત્રિયે તેમના નામ પ્રમાણે ક્ષત્ર એટલે રાજયનું રક્ષણ કરવામાં હમેશ અગ્રભાગ લેતા હતા. કાળાનુક્રમમાં તેમના જૂદા જૂદા છત્રીશ વંશ થયા, તેમનાં નામ
૧ ઈક્વાકુ, ૨ સૂર્ય, ૩ સેમ (ચંદ્ર), ૪ યાદવ, ૫ પરમાર, ૬ ચાહમાન (હાણ ), ૭ ચૌલુક્ય, ૮ છિંદક, ૯ સિલાર, ૧૦ સૈધવ, ૧૧ ચાત્કટ (ચાવડા), ૧૨ પ્રતિહાર, ૧૩ ચંદુક, ૧૪રાટ, ૧૫ ફૂટ, ૧૬ શક, ૧૭ કરટ, ૧૮ પાલ, ૧૯ કરંક, ૨૦ વાઉલ, ૨૧ ચંદેલ, ૨૨ ઉહિલ્લ, ર૩ પિલિક, ૨૪મારિક, ૨૫ ચંદુયાણક, ૨૬ ધાન્યપાલક, ૨૭ રાજપાલક, ૨૮ અમંગ, ૨૯ નિકુંભ, ૩૦ દધિલક્ષ, ૩૧ તુરૂદલિયક, 3ર હુણ, ૩૩ હરિયડ,. ૩૪ નટ, ૩૫ ભાષર અને ૩૬ પૈષર. આમાંના ચાલુક્ય વંશને ભૂવડ નામે રાજા વિક્રમ સંવતના લગભગ આઠમાં સૈકાની વચમાં જાણે છત્રીસ લાખ ગામેથી આબાદ હેય એવા કન્યકુન્જ (કને જ) દેશની કલ્યાણી નામની રાજધાનીમાં રાજય કરતા હતા. તેણે ચાવડાવંશના જયશિખર રાજાને પરાભવ કરી મેળવેલી ગૂર્જરભૂમિ તેની પુત્રી મિનળદેવીને કંચુસ્થાનમાં આપી હતી.
એ પ્રસંગે તે ગૂર્જરભૂમિના વઢિયાર પ્રદેશમાં આવેલા પંચાસર ગામની નજીકના કોઈ જંગલમાં શ્રીશીલસૂરિ નામના જૈનાચાર્ય શકુન જેવાસારૂં જઈ ચઢયા. તેમણે ત્યાં ઝાડીમાં એક વૃક્ષની શાખાએ બાંધેલી ઝોળીમાં એક ભવ્ય બાળકને સૂતેલે જોઈ પાસે ઉભેલી તેની માતાને પૂછ્યું, ભદ્ર! તમે કોણ છે? તે બાઈએ જવાબ દીધે કે, “હું રણભૂમિમાં પડેલા ગુજરાતના રાજાની રાણી છું, પરંતુ કને જ દેશના ભૂવડરાજાના ભયથી ચાવડા કુળના કમળબંધુ
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
આ મારા કુંવરની રક્ષા કરવા અહીં રહી છું.” પછી ત્રીજે પહોરે પણ તે વૃક્ષની છાયાને ઝેળી ઉપર સ્થિર રહેલી જોઈને આચાર્યો “ભવિ. ષ્યમાં આ કોઈ મહાન નરેશ્વર થશે” એમ વિચારીને તે બાળકનું વનરાજ” એવું નામ પડ્યું. પછી ગામમાં જઈ શ્રાવકને તે સર્વ હકીકત કહીને તેમની પાસે તે બાળકનું સારી રીતે રક્ષણ કરાવ્યું. જ્યારે તે આઠ વર્ષનો થયો ત્યારે બીજા બાળકની સાથે છત્ર ચામરાદિ રાજચિન્હ કલ્પી ક્રીડા કરવા લાગ્યા.
पीऊण पाणीयं सरवरम्मि पिहिं न दिति सिहिडिंभा ॥ • होही जाण कलावो पयइ चिय साहए ताण ॥१॥
સિંહણના બચ્ચાં સરોવરમાંથી પાણું પીને કદી પાછી પૂઠે નજ ફરે. કેમકે, જેમની ડેકઉપર વાળ આવવાની હોય છે તે સિંહકિશોરને સ્વાભાવિકરીતે જ તે ગુણ પ્રાપ્ત થાય છે.
પણ પેલા બાળકેથી તે વનરાજનો પ્રતાપ જેરવા નહીં. એમ કેટલેક વખત ચાલતાં શ્રાવકોએ તેના ઉત્તમ ગુણેથી ઉશ્કેરાઈ તેની મા રૂપસુંદરીને તેને કોઈ શૂરવીર પાસે રાખવાની સલાહ આપી. તેથી તેણીએ પોતાના ભાઈ સૂરપાળની સાથે વનરાજને બહારવટું કરવા મોકલ્ય. - પ્રથમ વનરાજે કાકર ગામમાં કેઈ શેઠને ઘેર ખાતર પાડ્યું. ત્યાં પ્રવેશ કરતાં જ દહીંના ગોરસામાં તેને હાથ પડવાથી તે થોડુંક દહીં ખાઈ બીજી સર્વ વસ્તુઓ પડી મૂકી જતા રહ્યા. પ્રાત:કાળે તે શેઠની પુત્રી શ્રીદેવીએ ગોરસામાં પડેલી હાથની રેખાઓ ધીથી ભરેલી જોઈ વિચાર્યું કે, “આ કઈ મેટે ભાગ્યશાળી પુરૂષ જણાય છે. તે મને બંધુ સમાન છે, માટે હું તેનાં દર્શન કર્યા સિવાય ભજન કરીશ નહીં.” વનરાજને એવી પ્રતિજ્ઞાની ખબર પડી, તેથી તેણે
૧ ટીકા-સિંહણનાં બચ્ચાં પાણીમાં પિતાનું પ્રતિબિંબ (પડછાયો ) રેખાય તેને સિંહ માની પૂઠ ન કરે; કારણ કે, તેમને જાતિસ્વભાવજ એ હેય છે કે, રણમાંપૂઠ ન બતાવવી.
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પહેલે.
બીજી રાત્રે ત્યાં જઈ શ્રીદેવીએ ગુમરીતે ભેજન વસ્ત્રાદિથી કરેલ સત્કાર સ્વીકાર્યો અને પ્રસન્ન થઈ રાજયાભિષેકસમયે તેની પાસે ભગિનીતિલક કરાવવાનું વચન આપી વિદાય થયે.
વળી એક વખત વનરાજે વગડામાં જાંબ (ચાંપા) નામના કોઈ વાણિયાને રે, તેથી પેલા વાણિયાએ એકદમ ગુસ્સે થઈ પિતાની પાસેનાં પાંચ બાણોમાંથી બે બાણ જમીન ઉપર ફેંકી દીધાં, ત્યારે વનરાજે પૂછયું કે, “તમે આમ કેમ કર્યું?” તે બલ્ય, “તમે ત્રણ જણ છે અને બાણ પાંચ છે, માટે એ બેની શી જરૂર છે?” તેના એવા જવાબથી વનરાજે આ કઈ પરાક્રમી ચતુર પુરૂષ છે એમ ધારી તેને વચન આપ્યું કે, “મારા રાજ્યાભિષેકસમયે હું તમને મારા મુખ્ય પ્રધાન નિમીશ.” જાબ તે વચન મસ્તકે ચઢાવી થેડી વાટખરચી આપીને ચાલતો થયે. - એક વખત ભૂવડે ગૂજરાતમાં રાખેલું પંચકુળ (સૈન્ય ) સૈરાષ્ટ્રદેશમાંથી છ મહિને ખંડણી ઉઘરાવી ૨૪ લાખ સેનિયા અને ૪૦૦ પાણીદાર ઘેડા લેઈ કૂચ કરતું હતું, તેનાઉપર વનરાજે એકદમ હમલે કરી સર્વસ્વ હરી લીધું. પછી એક વર્ષ કાલુંભાર નામના વનમાં રહી ધીમે ધીમે કને જની રાજસત્તાને અંત આ અને નવીન રાજધાની વસાવવા સારૂ ભૂમિનું અવલોકન કરવા લાગ્યો. તેવામાં તેને અણહિલ નામને કોઈ ભરવાડ મો. તે ભરવાડે જે જગામાં સસલાથી બીને કૂતરે નાઠે તે જગા બતાવી. વનરાજે સાનંદાશ્ચર્યમાં તે જગો પસંદ કરી, તે ભરવાડના નામથી વાસ્તુશાસ્ત્રના સર્વ ધોરણોને અનુસરી વિશાળ અણહિલપૂર પાટણ વસાવ્યું. પછીથી તે નગરને ખાઈથી વિંટાયેલા કિલ્લા, રાજમાર્ગી, દેવાલે, રાજમહેલે, હવેલીઓ, સભામંડપ, રંગમહેલે, ભૂમિગૃહે, શિહો, વિહારથાને, આરામસ્થાને, અનાથાશ્રમે, પરબડીઓ, ધર્મશાળાઓ, દાનશાળાઓ, અશ્વશાળાઓ,
૧ અગાસીઓ અથવા બનાવટી પહાડઉપર ગરમીની મોસમમાં બેસવા અથવા ફરવાની જગા.
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
શ્રી કુમારપાલ પ્રબંધ.
હસ્તિશાળાઓ, આયુધશાળાઓ, હુન્નરશાળાઓ, નાટકશાળાઓ, કેકાગારે અને ભાંડાગાર ઇત્યાદિથી સારી રીતે શણગાર્યું. વિક્રમ સંવત ૮૦૨ માં શ્રીશીલસૂરિપાસે જૈન મંગાવડે રાજય
સ્થાપના કરાવી, પચાસ વર્ષની ઉમરે ગાદીએ બેઠા. આ પ્રસંગે પ્રથમ વચન આપ્યા પ્રમાણે તેણે શ્રીદેવી પાસે રાજતિલક કરાવ્યું અને સર્વ રાજ્યભાર વહન કરવાને સમર્થ બને મહામંત્રી નિ.
સદરહુ સમારંભ થઈ રહ્યા પછી તે પુણ્યાત્મા કૃતજ્ઞ ભૂપતિએ પિતાના ગુરૂ શ્રીશીલસૂરિના ઉપદેશથી પંચાસરથી પાટણમાં મહે
સવ સાથે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા આણી અને પંચાસરા પાર્શ્વનાથના નામનું સુવર્ણ કળશોથી સુશોભિત મેટું મંદિર બંધાવીને તેમાં એ મૂર્તિ પધરાવી; અને તેજ મંદિરમાં પિતાની આરાધક મૂર્તિ પણ બેસડાવી.
* ગૂર્જરોનું આ રાજય આપ્રમાણે વનરાજના સમયથી જ જૈન મંત્રો વડે સ્થાપેલું હોવાથી જૈનમતના દ્વેષીઓ તેની વિશેષ સ્તુતિ કરતા નથી. વનરાજ સાઠ વર્ષ રાજ્ય કરી એકસો દશ વર્ષની ઉમરે
સ્વર્ગવાસી થયે. પછી ગરાજ, ક્ષેમરાજ, ભૂવડ, વૈરસિંહ, રત્નાદિત્ય અને સામંતસિંહ એમણે અનુક્રમે ૩૫,૨૫,૨૮, ૨૫,૧૫ અને ૭ વર્ષ ગુજરાતની ગાદી દીપાવી. એ રીતે ચાવડા વંશને તાબે ગુજરાતનું રાજ્ય એકંદર ૧૯૬ વર્ષ સુધી રહ્યું. પછી તેમની કન્યાના વંશમાં એટલે ચાલુક્ય વંશમાં ગયું. ૧ કોઠારે (અનાજ વિગેરેના). ૨ ભંડારે-ખાના,
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પહેલે.
ચાલુક્યવંશ-મૂળરાજથી કર્ણદેવ. કને જ દેશના ભૂવડ રાજાને કર્ણદિત્ય નામનો પુત્ર છે. તેને પુત્ર ચંદ્રાદિત્ય અને ચંદ્રાદિત્યને સમાદિત્ય થયે. સામાદિત્યના પુત્ર ભુવાદિત્યને રાજ, બીજ અને દંડક એ ત્રણ સદર પુત્રો થયા. તેમાંના પાટવી કુંવર રાજના મનમાં એ વિચાર ઉર્યો કે, દેશા
નથી વિવિધ પ્રકારના અદ્ભુત દેખા નજરે પડે છે, સજજન અને દુર્જનમાં તફાવત સમજાય છે અને પિતાની શક્તિને પણ અનુભવ થાય છે માટે મારે પણ દેશાવકન કરવા જવું, એ દૃઢનિશ્ચય કરી તે બહાર નિકળી પડે. ફરતાં ફરતાં અણહિલ્લપુર આવી પહોંચે. તે વખતે ત્યાં ચાવડા વંશને છેલ્લે રાજા સામે તસિંહ અક્રીડા કરતો હતો, તે જોવા ઉભા રહ્યા. રાજાએ તેવામાં ઘેડાને વગરવા કે ચાબૂક મારી, તેથી ખેદ પામી કુંવર હા!હા! કરી ઉઠ. રાજાના કાને તે શબદ પડે. તેથી કુંવરને બોલાવી હા! હા! કરવાનું કારણ પૂછ્યું. કુંવરે કહ્યું કે, “ઘડાની મનહર ગતિ છતાં આપે વિનાકારણ ચાબૂક મારી, તેથી મારું અંતઃકરણ દુખાયું. બીજું કંઈ કારણ નથી.” ત્યારે નરપતિએ તેને પોતાને ઘેડ ફેરવવા આપે. દેવગે કુંવર અને અશ્વને સંગ તે ઠીક થઃ કારણ અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વાણી, વિણા, નર અને નારી એ સવની યોગ્યતા અને અગ્યતાને આધાર તેમને કેળવનાર પુરૂષઉપર રહે છે. પેલા વાછકડામાં કુશળ કુંવરે પિતાની અદ્ભુત ચાલાકી બતાવી સર્વને મેહિત કરી નાખ્યા. રાજાને તેના આચરણ વિગેરે ઉપરથી તે મેટા કુળને હોય એમ લાગ્યું. કહ્યું છે કે,
अभणंताणवि मज्जा माहप्पं सुपुरिसाण चरिएण ।। कि बुलंति मणीभो जाओ सहस्सहिं धिप्पति ॥१॥ સપુરૂષનું માહાઓ તેમના મહેડેથી કહ્યા વગર તેમના ચરિત્રવડે સમજાય છે. જે રત્ન હજારની કિંમતથી વેચાય છે, તે શું બેલે છે?
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
એમ વિચારી સામંતસિંહે પિતાની બેન લીલાદેવીને રાજવેરે મેટા આગ્રહથી પરણાવી. શેડો વખત વીત્યા પછી લીલાદેવીને ગર્ભ રહ્યો; પણ એટલામાં તેણીનું અકાળ મૃત્યુ થયું. ત્યારે પ્રધાનેએ બાહોશીથી તેનું ઉદર ચીરાવી બાળકને બહાર કાઢો અને તે વખત મૂળનક્ષત્ર હોવાથી તેને “મૂળરાજ” એવું નામ આપ્યું. મૂળરાજના જન્મથી રાજયાદિકની વૃદ્ધિ થવા લાગી. સામંતસિંહે એક દિવસ દારૂના ઘેનમાં મૂળરાજને ગાદીઉપર બેસાડયો અને શુદ્ધિ આવતાં ઉઠાડી મૂક્યું. આ વખતે ચાવડાઓની હાંસી થઈ કહેવત ચાલી કે, “ભાઈ ! એતો ચાવડાઓનું દાન છે.” ફરીથી જયારે તે મદાંધ સામંતસિંહે મૂળરાજને રાજ્યસન પર બેસાડ્યા ત્યારે મૂળરાજે ગામે ગાંડે છે, એમ કહીં મારી નાખે, અને પિતે વિક્રમ સંવત ૯૯૮ થી રામ કરવા લાગ્યો. તે અતુલ બળવાન અને પરાક્રમી હતું. તે ક્ષિતિપતિએ પોતાના પ્રતાપથી તમામ સરહદ પરના રાજાઓને વશ કર્યા, તથા કચ્છના લાખા નૃપને પરાજય કર્યો, તેનું કિંચિત્ ખ્યાન આ સ્થળે આપુ છું.
કચ્છ દેશમાં પરમારવંશને કીર્તિરાજ નામે રાજા રાજય કરતા હતા. તેની કુંવરી કામલતા એક દિવસ બાલ્યાવસ્થામાં રાત્રે કઈ ભુવનમાં પિતાની સખીઓ સાથે વરવહુની રમત રમતી હતી. તે વખતે સ્તંભના ઓથે અંધારામાં લપાઈ રહેલા ફુલ્લડ નામના કઈ પશુપતિને તંભની ભ્રાંતિથી “આ મારો વર” એમ કહી તે બાળ રમતના ઉમંગમાં બાઝી પડી; તેથી પેલે પશુપતિ ચમકીને હાલી ઉઠયે. તેને કુંવરીએ નજરમાં ઘાલી મૂક્યું. પછી વર્ષોતરે તેને વિવાહગ્ય જાણી સુજ્ઞ અને કુલીન વરે દેખાડવામાં આવ્યા. તે સર્વને અનાદર કરી તે પતિવ્રતા બાળા તે પશુપતિનેજ વરી. પરસ્પર પ્રેમ રાખનાર તે દંપતીથી કાળાંતરે લાખા નામને તેજસ્વી પુત્ર પેદા થે. તે કતિરાજના પછી કેઈથી છતાય નહીં એ કરછને અધિપતિ થે. તેણે અગીઆરવાર મૂળરાજના સૈન્યને ત્રાસ પમાડી હઠાવી મૂક્યું પરંતુ એક વખત મૂળરાજે લાગ જોઈ તેને કપિલકેટમાં ઘેરી લઈ દંયુપર
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ પહેલા.
૯
આણ્યો. ત્રણ દિવસમાં તેની અજેય પતાકા પડાવી લીધી અને ચતુર્થ દિવસે પેાતાની કુળદેવીનુ સ્મરણ કરી તેની સહાયથી લાખાને સ્વધામ પહોંચાડયા. આથી સતાબ ન પામતાં મૂળરાજે રણભૂમિપર પડેલા લાખાની દાઢીના પવનથી હાલતા વાળને અપમાનપૂર્વક પગથી સ્પર્શ કર્યો. તે જોઇ પતિવ્રતાના ઉગ્રવ્રતમાં એકનિષ્ટ લાખાની માતાએ શ્રાપ દીધા કે, “ તું અને તારા વંશજો લૂતા (કાઢ ) રાગથી નાશ પામજો. ’’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળરાજે ૫૫ વર્ષ નિષ્કંટકપણે રાજ્ય કર્યું. એક દિવસ સંધ્યાની આરતી થયાપછી તે બેઠા હતા, તેવામાં એક અનુચરે આવી રાજાએ ચુકેલા તાંબૂલમાં કીડા બતાવ્યા, તે જોઇ મૂળરાજે ગજાદિકનું દાન દેઈ સન્યાસ ગ્રહણ કર્યા અને અઢાર પહેારે જમણા પગના અંગુઠામાં પેાતાના હાથે અગ્નિ પ્રદીપ્ત કરી સ્વર્ગલોક પહોંચ્યા.
તેના પછી ચામુંડરાજે ૧૩ વર્ષ પૃથ્વીનું પાલન કર્યું અને તેના પુત્ર વલ્લભરાજે ગાદીપર બેઠા પછી માત્ર છ માસ તેનું સુખ ભાગવ્યું. તેની પાછળ તેને લઘુ બધુ દુર્લભરાજ ૧૧ વર્ષે ૬ માસ રાજ્યઋદ્ધિ ભાગવી વૈરાગ્ય આવવાથી પાતાના ભત્રિજા ભીમદેવને રાજ્ય સોંપી યાત્રા કરવા નિકળી પડયા. ફરતાં ફરતાં માળવે જઇ પહેાંચ્યા. ત્યાં મુજરાજે તેને રાજચિન્હના ત્યાગ અગર યુદ્ધ એમાંથી એક કબૂલ કરવાની ફરજ પાડી. યુદ્ધ કરવાથી ધર્મમાં અંતરાય થશે, એમ વિચારી દુર્લભરાજે શાંત વૃત્તિથી ભગવાં કપડાં ધારણ કર્યા. આ બનાવની ભીમદેવને ખબર પડતાં ગુજરાત અને માળવા વચ્ચેના વિરાધનુ' ખી રાપાયું,
ૐ .
ભીમદેવને બે રાણીઓ હતી. તેમાંની પટ્ટરાણી બકુલદેવીએ ક્ષેમરાજને અને બીજી ઉદયમતીએ કર્ણદેવને અનુક્રમે જન્મ આપ્યું. તે બે રાજકુમારી રામલક્ષણનીપેરે પરસ્પર પ્રીતિભાવ રાખતા હતા. કાઇએક પ્રસંગે ભીમદેવે કણની માતાઉપર પ્રસન્ન
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
થઈ કર્ણદેવ ના છતાં તેને રાજય આપવાનું વચન આપ્યું. તે ૪૨ વર્ષ રાજ્ય કરી સ્વર્ગે સિધાવ્યા. હવે સંદર્ય, ગાંભીર્ય અને પ્રજ્ઞાબુદ્ધિ આદિ ઉત્તમ ગુણોથી ભૂષિત ક્ષેમરાજ રાજયલાયક હેવાથી કર્ણદેવે રાજયની ઈચ્છા ન કરી; પણ રામની પેઠે ક્ષેમરાજે પોતે પિતાનું વચન યાદ લાવી મેટા આગ્રહ સાથે કર્ણદેવને રાજયપર બેસા. તે લેકમાં “ભેગી કર્ણ' ના નામથી પ્રસિદ્ધ થયે. તેને મિનળદેવી નામની એક રાણી હતી. તેને સંબંધ આ પ્રમાણે છે.
કર્ણાટક દેશમાં જ્યકેશી નામને રાજા રાજ્ય કરતે હતે. તેને મિનળદેવી નામની એક કટ્ટીપી કન્યા હતી. તે એક દિવસ તેના પિતાની પાસે રાજસભામાં બેઠી હતી, તેવામાં કેટલાક સોમેશ્વરના યાત્રાળુઓએ ત્યાં આવીને શ્રી સોમેશ્વરની યાત્રાનું વર્ણન કર્યું. તે સાંભળવાથી મિનળદેવીને પૂર્વભવનું સ્મરણ થયું કે, “હું પૂર્વ બ્રાહ્મણી હતી. તે વખતે બારમાસના ઉપવાસ કરી તેના ઉઘાપનમાં પ્રત્યેક વતીને બાર બાર વસ્તુઓ આપી હું શ્રીમનાથની યાત્રા કરવા નિકળી. માર્ગમાં બાહુલેડ ગામ આવ્યું ત્યાં આગળ યાત્રાબુઓ પાસેથી કર લેવાતું હતું. તે આપવાની શક્તિ નહીં હોવાથી હું આગળ જતી અટકી પડી અને તે જ વખતે પ્રભુ પાસે મારા તપના પ્રભાવથી આવતા ભવમાં આ કર મૂકાવનારી થવાની પ્રાર્થના કરી મરીને અહીં રાજપુત્રી થઈ.” પછી જતિસ્મરણવાળી તે કન્યાએ સદર કર છેડાવવા સારૂ ગૂર્જરેશ્વર શ્રીકર્ણદેવને વરવાની પિતાની અભિલાષા સ્વપિતા જયકેશી આગળ દર્શાવી; તેથી તેણે તે કન્યા શ્રીકર્ણદેવને વિવાહમાં આપી. પણ પછી જયકેશીના સાંભળવામાં આવ્યું કે, મિનળદેવીની કદ્રુપતાવિષે કઈ રીતે કર્ણદેવને ખબર પડવાથી હવે તે મિનળદેવીતરફ અનાદર બતાવે છે તેથી તેણે કર્ણદેવને માટે કદાહે લેઈ બેઠેલી પિતાની સ્વયં
૧ પૂર્વ જન્મના જ્ઞાનવાળી. ૨ ટી હઠ.
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya Shri ka
ભાગ પહેલે.
૧૧
રવા કન્યાને કટિ સેનયા, બે હજાર પાણીદાર અશ્વ અને મંત્રીઓ વિગેરે સાથે પાટણ મેકલી દીધી. અહીં કર્ણદેવે ગુપ્ત વૃત્તિથી તેની કદ્રુપતાની જાતે ખાત્રી કરી લેઈ તેને પરણવાને ના પાડી. તેથી મિનળદેવીએ સાક્ષાત મૂર્તિમતી દેવકુંવરીઓસમાન પિતાની આઠ સખીઓ સાથે પતિને સ્ત્રી હત્યા આપવા અગ્નિપ્રવેશ કરી બળી મરવાની તૈયારી કરી. કર્ણની માતા ઉદયમતીએ પણ તેમનું દુઃખ જઈ ન રેહેવાયાથી તેમની સાથે પ્રાણત્યાગ કરવાને સંકલ્પ કર્યો.
स्वापदि तथा महांतो नयांति खेदं यथा परापत्सु ॥ अचला निजोपहतिषु प्रकंपते भूः परव्यसने ॥१॥
“મહાપુરૂષોને એટલે બીજાની આપદામાં ખેદ થાય છે તેટલે પિતાની આપદામાં નથી થતું. પૃથ્વી પણ પોતાના પર ઘા પડતાં અચળ રહી પારકાના સંકટવખતે કંપાયમાન થાય છે.”
કર્ણદેવ સ્વમાતાના આવા આગ્રહથી કંટાળી, મરજી ન હતી તે પણ તે કન્યાને મહાજન પાસે તેના મામાનું કાર્ય કરાવી પર. પણ પરણીને તરત ત્યાગ કરી દષ્ટિમાત્રથી પણ તેની સંભાવના કરવાનું મૂકી દીધું. આમ કેટલેક વખત ગયા પછી એક દિવસ કઈ ગાનતાન કરનારી રૂપવાન નટીઉપર રાજાનું મન ગયું. તેની અમાને ખબર પડવાથી તેમણે મિનળદેવીને આબેહૂબ નટીને વિષ આપી રાજા પાસે મોકલી દીધી. તે તર્કટની ખબર નહીં હોવાથી કર્ણદેવને નટડી ભેગવ્યાબદલ પશ્ચાત્તાપ થવા લાગ્યા. ત્યારે મંત્રીઓએ સર્વ હકીકત જાહેર કરી. તે સાંભળી રાજા ઘણે હર્ષ પાએ. તે મિનળદેવીની કુક્ષિથી પ્રતાપી જયસિંહદેવને જન્મ થયો. તે બાળકુમાર ત્રણ વર્ષની લધુ વયે સ્વયમેવ રાજસિંહાસન પર ચડી બેઠે; તે જોઈ રાજાએ જોશીઓને બેલાવી પૂછયું કે, “આ સમય કે છે?” તેમણે જવાબ દીધો કે, “મહારાજ હમણાં રાજ્યાભિષેકને લાયક મહામુહર્ત છે.” તે સાંભળી રાજાએ તેજ વખતે જયસિંહ કુંવરને રાજ્યાભિષેક કર્યો.
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
- એક વખત જયસિંહદેવને એકલે રાજ્યનું પાલન કરવા મૂકી કર્ણસમાન દાનેશ્વરી કણદેવ યાત્રા કરવા નિકળે. માર્ગમાં દેવ પાટણથી આસુગમ સાત કેસ છેટેથી શ્રી સોમનાથને પ્રાસાદ જોઇ તેણે એ અભિગ્રહ કર્યો કે, “જ્યારે હું પાપક્ષય હાર, ચંદ્રાદિત્ય કુંડળ, શ્રીતિલક અને બાજુબંધ શ્રી સોમેશ્વર દેવને ચઢાવી એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક તેમની પૂજા કરીશ?” ત્યારે અન્નપાણી લેઇશ; નહીં તો તાંબૂલ પણ ગ્રહણ નહીં કરું.” પછી દેવપાટણમાં આવી કર્ણદેવે સ્નાન કરી સદરહુ આભૂષણે માગ્યાં; ત્યારે કેષાધિપતિ નમ્રતાપૂર્વક બોલ્યો કે, “મહારાજ નિકળતી વખતે મને સૂચના નહીં થવાથી તે આભૂષણે પાટણમાં રહ્યાં છે.” તે સાંભળી રાજાનું મન ઘણું ઉદાસ થયું. આ વખતે મદનપાલ નામને માંડલિક રાજા તેની પાસે બેઠેલે હતા તે બે, “મહારાજ આપ દીલગીર શા માટે થાઓ છો ? મારી સાથે મંત્રસિદ્ધિમાં વિશારદ શ્રીધનેશ્વરસૂરિ પધાર્યા છે. તે આપના સર્વ મનોરથ પૂર્ણ કરશે. આ સમયેચિત ભાષણથી રાજાને હિંમત આવી, એટલે તેણે સૂરિશ્વર પાસે જઈ પ્રાર્થના કરી. સૂરીશ્વરે આર્ષણ વિદ્યાના બળથી ઇષ્ટ આભરણે મંગાવી આપ્યાં. તેથી કર્ણદેવે સૂરિને વિજ્ઞપ્તિ કરી કે, “મહારાજ, આપે મારે અભિગ્રહ પૂર્ણ કરી મને જીવિતદાન આપ્યું છે, માટે આ રાજ્યને સ્વીકાર કરે. સૂરિ બેલ્યા, “રાજેદ્ર, અમારે રાજયથી પ્રજન નથી. માત્ર બે નવરાત્રમાં જીવહિંસાનું નિવારણ કરવો. ” ભૂપતિએ હાથ જોડી કહ્યું કે, “હું આપની આજ્ઞા મસ્તકે ચઢાવું છું”
પછી કર્ણદેવે સૌરાષ્ટ્રમંડળ પિતાને તાબે કરી વામનસ્થળીમાં જઈ સજજનને ત્યાંને દંડનાયક નિ અને મદનપાળે વિજ્ઞપ્તિ કરવાથી શ્રીધનેશ્વરસૂરિસાથે તે રેવતાચળ પર ચા. ત્યાં શ્રીનેમિનાથ ભગવાનનું દેવાલય જીર્ણ કાષ્ટમય જોઇ શ્રીધનેશ્વર સૂરિએ ભાગ્યશાળી સજજનને તેને ઉદ્ધાર કરવા સારૂ એ ઉપદેશ કર્યો કે, “જેઓ ખખળી ગયેલાં અને પડી ગયેલાં જિન મંદિને ભક્તિપૂર્વક ઉદ્ધાર કરે છે તેઓ ભયંકર ભવસમુદ્રમાંથી
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પહેલે.
પેાતાના આત્માને ઉદ્દારે છે. પેાતાના આત્માને ઉડ્ડારે છે એટલુ જ નહીં, પણ પેાતાના કુળને અને જિનભુવન જોઇ અનુમાદન કરનાર બીજા અશક્ત ભન્ય જીવાને પણ ઉદ્ધાર છે. જેએ સુવર્ણ, માણેક, અને રત્નાદિનાં જિનપ્રાસાદે કરાવે છે તે પુણ્યમૂત્તિઓનાં ઉત્તમ ફળ તા કાણુ જાણે ! પરંતુ જિનચૈત્યમાં વાપરેલા કાષ્ટાદિના જેટલાં પરમાણુ' હાય તેટલાં લાખ વર્ષે તે ચૈત્ય બધાવનાર સ્વર્ગસુખ ભાગવે એ વાતતા પ્રસિદ્ધ છે. વળી નવીન જિનમંદિર કરાવવાથી જેટલું ફળ થાય છે તેનાથી આઠ ગણું ફળ જીર્ણ મંદિરના ઉદ્ધાર કરાવવાથી થાય છે. આગમમાં જિનકલ્પી મુનિઓને પણ રાજા, મત્રી,અમાત્ય, શેઠિયા અને જમીારાને ઉપદેશ કરી જિનમૂર્ખ અને જિનાયતનના ઉદ્ધાર કરાવવાનું કહેલું છે. '
પછી સજ્જને પોતાના ગુરૂ શ્રીભદ્રેશ્વરસૂરિ અને સધને સાથે લેઇ કર્ણદેવની પાછળ જઇ જીર્ણોદ્વારસારૂ યાચના કરી; ત્યારે તે ઉદાર નરપતિએ સૈારાષ્ટ્રની ઉપજ છોંદ્દાર ખાતે ખર્ચ કરવાની પરવાનગી આપી અને પછી તે પાટણતરફ પાછે વળ્યા. હવે ઉદાર બુદ્ધિના સ્વામી ભદ્રેશ્વરસૂરિએ સજ્જનસાથે અષ્ટમ તપ કરી અંબિકા દેવીનું સ્મરણ કર્યું. તેથી દેવીએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે, “ તમે શામાટે મારૂં' સ્મરણ કરે છે? ” સૂરિ બેલ્યા “ આ સજ્જન શ્રીનેમીશ્વર ભગવાનના ચૈત્યના ઉદ્ઘાર કરવાના છે. માટે તેને તમારા આદેશ આપી પાષાણની ખાણ બતાવે.” દેવીએ કહ્યુ, “ ઠીક, પણ સજ્જનનેા આવરદા ટુંકા છે. '’
tr
''
૧૩
તે સાંભળી સજ્જન બેક્લ્યા, “ ત્યારે તા મારે અવશ્ય તીથૅ - દ્વાર કરવા જોઇએ. કારણ, પરલોકમાં ગમન કરનારાઓનું ધર્મ એજ પાથેય છે. કહ્યું છે કે, જેમ દીવા ઝાંખો બળે તેા તેલ પૂરવુ, ઝાડ સૂકાય તા પાણી રેડવું, ટહાડ પડે તે ડગલો પહેરવેશ, ઉનાળાના તાપ લાગે તે જળધરમાં પેસવુ, બાણ વાગે તે નિવાત
૧. ત્રણ ઉપવાસ.
૨ ભાથું. ૩ જેમાં વાત ( પવન ) પ્રવેશ કરી ન શકે એવુ.
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
કવચ ધારણ કરવું અને રેગ થાય તે ઔષધ લેવું; તેમ મરણને મહા ભય નજીક આવે તે ધર્મનું સેવન કરવું એ સપુરૂષને ઉચિત માર્ગ છે.”
આ પ્રમાણે અંબિકાની આજ્ઞાથી સજજને પાષાણુની ખાણ મેળવી. છ માસમાં શ્રીમીશ્વર ભગવાનનું ચૈત્ય કળશ સુધી લાવી મૂક્યું. પણ જેક સુદિ પ ને દિવસે એકાએક શિવેદના થવાથી તેને દેવીનું વચન યાદ આવતાં મરણવિષે ખાત્રી થઈ. તેથી તેણે પિતાને પુત્ર પરશુરામને દવજારોપણ કરવાને આદેશ આપી પિતે શ્રીભદ્રેશ્વરસૂરિપાસે સંસ્તારવ્રત અંગીકાર કરી આઠ દિવસ અનશન પાળી સ્વર્ગે સિધાવ્યું. પછી તેના પુત્ર પરશુરામે તેની આજ્ઞા પ્રમાણે વિજારે પણ કર્યું. - હવે કર્ણદેવના મનમાં એવું આવ્યું કે, “એકજ સ્થળમાં બે રાજાઓની સત્તા શા માટે જોઈએ?” તેથી તેણે આશાપલ્લીમાં લાખ ભિ@સાથે રેહેનાર પ્રબળ ભુજબળવાળા આશા નામના ભિલપતિને જીતી લેઈ ત્યાં આગળ પોતાના નામથી કર્ણાવતી નામની નગરી વસાવી. તે એકંદર ૨૯ વર્ષ રાજ્ય કરી સ્વર્ગે ગયે.
૧ મરણ સમય નજીક જાણું, શરીર ઈદિ વિગેરે ઉપરથી મમતા મૂકવાના સંકલ્પપૂર્વક પથારીમાં શયન કરવું તેને સંસ્તારવ્રત (સંથારે) કહે છે.
૨ અન્નપાણીનો ત્યાગ કરી.
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ છો.
ભાગ ૨ જો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
૧૫
સિદ્ધરાજ જયસિ હુ.
હવે જયસિહઁદેવ પોતે રાજ્ય કરવા લાગ્યા. તેણે સમુદ્ર મર્યાદિત પૃથ્વી જીતી ખખૈર નામના સૂરને સિદ્ઘ ( વશ ) કા; તેથી તે સિદ્ધરાજના અપર ( બીજા ) નામથી ઓળખાવા લાગ્યા. તેના પ્રતાપથી સર્વ અધિકારીએ થરથર ક`પતા હતા. આ વખતે સૌરાષ્ટ્રમાં સજ્જનની પછી તેના પુત્ર પરશુરામ ઢંડાધિપ થયાહતા. તેને પણ ચિંતા થઇ કે, મારા પિતાએ શ્રીગિરિનારના ઉડ્ડારમાં ખરચી નાંખેલી ઉપજ જયસિંહૃદેવ માગશે તે હું ક્યાંથી આપીશ તેથી તેણે વામનસ્થળીના શાહુકારાપાસે જઈ ઉપરની હકીકત જાહેર કરી. ત્યારે તેમણે તેનીતી સર્વ ઉપજ આપવાનું માથે લીધું. એવામાં જયસિંહૃદેવ પણ વિજયયાત્રા કરતા કરતા વામનસ્થળીમાં જઈ પહેોંચ્યા અને પરશુરામનીપાસે ઉપજ માગી. પરશુરામે નમ્રતાપૂર્વક કહ્યુ` કે, “ મહારાજ મે' સર્વ ઉપજ રેવતાચળઉપર નિર્ભય સ્થાનકે સ્થાપત કરી છે; માટે કૃપા કરી ત્યાં પધારો. ” ત્યારે બ્રાહ્મણી બોલ્યા કે, “ મહારાજ, આ પર્વત લિ’ગાકાર છે, માટે ન ચઢાય.” પણ કર્ણદેવ પૂર્વે તે પર્વતપર ચઢયા હતા એવી ખાત્રી થવાથી જયસિહંદેવ પાતે પણ તે પર્વતપર ચઢયો. ત્યાં જઇ ગજેન્દ્રપ કુંડમાં સ્નાન કરીને શ્રીનેમીશ્વર ભગવાનની પૂજા કરી. પછી ધર્મશાળામાં આરામ લેવાને બેસી ત્યાં પ્રાસાદની રમ્યતા નિહાળી બોલ્યા કે, જેણે આ અલૈાકિક પ્રાસાદ કરાવ્યા છે તેનાં માતપિતાને ધન્ય છે ! ” જયસિંહૃદેવને એ પ્રમાણે પ્રસન્ન થયેલા જોઈ પરશુરામ બક્લ્યા, “મહારાજ, આ પૃથ્વીપર શ્રીકર્ણદેવ અને મિનળદેવી એ એનેજ ધન્ય છે. જેમના આપ પુત્રરત્ન છે. કારણ ત્રણ વર્ષની સૈારાષ્ટ્રની ઉપજ ખરચી મારા પિતા સજ્જને અધાવેલા ‘ કર્ણવિહાર ' નામના આ પ્રાસાદ છે. માટે જો આપની
tr
:
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
શ્રી કુમારપાલ પ્રભુધ
પ્રાસાદ બંધાવ્યાનું પુણ્ય લેવાની મરજી હાય તા આ પ્રાસાદ, અને ઉપજ લેવાની મરજી હોય તે તે શાહુકારાને ઘેરથી અપાવું.” પરશુરામનાં આવાં નમ્ર વચનાથી રાજાને ઘણા આનદ થયા; અને તે બોલ્યા કે, “ સજ્જને એ બહુ સારૂ કામ કર્યું છે. અને તેથી ધણા સંતાષ થયા છે. હવે જે કઈ અધુરૂ હોય તે કાળજીપૂર્વક પૂરૂં કરાવો. ” એમ કહી દેવની પૂજાના ખર્ચસારૂ ખાર ગામ ધનાઢાય આપી શ્રીસિદ્ધાચળ ગયા. ત્યાં પણ બ્રાહ્મણેાએ તલવારા કાઢી ઉપર ચઢવાના નિષેધ કર્યા. ત્યારે સિદ્ધરાજ લાગ જોઇ રાત્રે પર્વતપર ચઢી ગયા અને પ્રાતઃકાળે શ્રીયુગાદિ દેવની પૂજા સ્તુતિ કરી દેવદાયમાં ખાર ગામ આપી ઉતયા. ત્યાંથી ક્ષેમકુશળ અહિલપૂર આવ્યે અને ‘ ચક્રવર્તી ’ એવું વિરૂદ્ધ ધારણ કરી પૃથ્વીનુ પાલન કરવા લાગ્યા.
p
એક વખત અણહિલપુરના કેટલાક બ્રાહ્મણ અડસઠ તીર્યાની યાત્રા કરી હિમાલયપર્વતપર ગયા. ત્યાં ઔષધીઓની શેધમાં ફરતાં અચળનાથ નામના ક્રાઇ ચોગી તેમની દૃષ્ટિએ પડયા. તેને નમસ્કાર કરી તેઓ તેનીપાસે બેઠા, એટલે તે યોગીએ પૂછ્યુ કે, “ તમે ક્યાંથી પધાયા? ” બ્રાહ્મણાએ કહ્યું કે, “ અણહિલપૂર પાટણથી. ” ત્યારે યાગિનીપાસે બેઠેલી સિદ્ધિ બુદ્ધિ નામની બે ચેલીએ બેલી, “ ત્યાં રાજા કાણુ છે? ” બ્રાહ્મણીએ કહ્યું કે, “ સિદ્ધચક્રવર્તી જયસિ’હૃદેવ. - ‘ સિદ્ધ ચક્રવતી ' એ વિરૂદનુ શ્રવણ માત્ર સહન ન થવાથી તે બે યાગિનીએ એકદમ સિદ્ધરાજની પરીક્ષા કરવા કઠલીપત્રપર બેસી આકાશ માર્ગે તેની સભામાં આવી. સિદ્ધરાજે રાજસભાસાથે ઉભા થઈ પ્રણામ કરી સુવર્ણમય આસનપર બેસાડી પૂછ્યું કે, “ મારા ઉપર આજે ક્યાંથી અનુગ્રહ કયો ? ” ચાગિનીએ બોલી, “ રાજેંદ્ર, આપના ‘સિદ્ધ્ચક્રવર્તી ’વિરૂદ્ જગતમાં અતિ પ્રખ્યાત થયા છે. તે કળા મંત્ર, તંત્ર, આસન, પવન, ધારણા અને અણિમામહિમાદિ આઠ મહા સિદ્ધિઓ પૈકી શેના અતિશયપણાથી એટલા બધા પ્રસાર
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ,
૧૭
પામે છે તે જોવાની ઈચ્છાથી અમે હિમાલય પર્વતથી અત્રે આવ્યાં છીએ.” રાજાએ નિર્વા િળ વાર્તધ્યા પતી જા, વિષે મા વા મા વ પ માં (ઝેર વગરના સાપે પણ મટી ફણા કરવી, ઝેર હોય અથવા ન હોય તો પણ ફટાટોપ તે ભયંકરજ રાખે.) એ ન્યાયથી “ કળકોશલ્ય આપને ધીમે ધીમે બતાવવામાં આવશે. પણ હમણાં તો આપ ઉતારે પધારી સ્વસ્થ થાઓ” ઈત્યાદિ બહુમાનયુક્ત શીતળ વચનોથી આનંદિત કરી એકવાર તે ગિનીઓને કેઈ આવાસમાં મોકલી દીધી. પછીથી મનમાં વિચારવા લાગે છે, અહીં શે ઉત્તર દે ? આ
ગિનીઓ મહાવિકટ છે, તેથી કોઈ પણ અતિશયયુક્ત કળા બતાવ્યા સિવાય છૂટકે થાય તેમ નથી. નહીં તે વિરૂદ જશે! રાજકાર્યની ચિંતામાં બિલકુલ ફુરસદ મળતી નથી ઈત્યાદિ જેવાં તેવાં બાનાં બતાવી છ મહિના તે કાઢી નાખ્યા. નગરનાં કળા જાણનારા અનેક પડ્યા છે. પરંતુ ગિનીઓરૂપી વાઘણના મુખઆગળ ટકી શકે તે એકકે જણાતું નથી. આ સંસારમાં સર્વ સુખના સાથી છે. સંકટ આવે કેઈ દાદ દેતા નથી. કહ્યું છે કે –
सहपरिजनेन विलसति धीरो गहनानि तरति पुनरेकः ॥ विषमेकेन निपीतं त्रिपुरजितासह मुरैरमृतं ॥ १ ॥
ધીર પુરુષો વિલાસ ભગવતીવખતે પિતાના પરિવારને સાથે રાખે છે, પણ સંકટ સમુદ્રનું ઉલ્લંઘન તેમને એકલાને જ કરવું પડે છે. જુ, ત્રિપુરારિએ અમૃતપાનસમયે સર્વ દેવતાઓને સાથે રાખ્યા છતાં વિષપાન તેમને એકલાને જ કરવું પડ્યું હતું.”
આ પ્રમાણે ચિંતામાં ને ચિંતામાં તે દિનપ્રતિદિન ક્ષીણ થવા લાગે. નગરમાં પણ એવી વાત પ્રસરી કે, રાજાજી મહાસંકટમાં આવી પડ્યા છે, પણ રાજવર્ગમાંથી કેઈ કળાવાન નિકળતો નથી. સાંતુ મંત્રીએ રાજાને દુર્બળ થતે જોઈ એકાંતમાં પૂછયું, “મહારાજ,
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
ભાગ બીજે.
આપ શી ચિંતામાં છો ?” રાજા બે, “ સિદ્ધિબુદ્ધિના પ્રશ્નની ચિંતામાં છું. એ બાબતમાં તમારી શી સલાહ છે?” મંત્રીએ વિનંતિ કરી કે, “ એ બાબત વિચારવા જેવી છે. માટે બીજી વખત આવીશ,” એમ કહી તે વિદાય થયે.
એક દિવસ સાંજે હરિપાળ સાકરિયે પિતાની હવેલીના ઝરૂખામાં ઉભે હતું. તે વખતે તેના પુત્ર સજજને તેને પૂછયું કે, “પિતાજી, આપણા મહારાજા મહાસંકટમાં આવી પડ્યા છે, તેમાંથી મુક્ત થાય એવો કોઈ ઉપાય આપની ધ્યાનમાં આવે છે?” હરિપાળ બોલ્યું કે, “કર્ણદેવના રાજ્યમાં એવી તે ઘણીએ આફત ઉડાવી દીધી; પણ હાલ રાજકુળમાં કોઈ મારે ભાવ પૂછતું નથી અને રાજા પોતે નટવિટવેશ્યાપ્રિય થઈ ગયે છે. માટે આપણે તટસ્થ રહી કૌતુક જેવું એમાંજ મજા છે.” આ વાત તે ઝરૂખાનીચે થઈ પિતાના મકાનપર જતા સાંતુ મંત્રીના કાને પડી. તેણે જઈ તત્કાળ રાજાને નિવેદન કરી. રાજાએ પ્રાતઃકાળે ફરીફરીને ત્રણવાર હરિપાળને બોલાવવા કહ્યું. ત્યારે હરિપાળે કહાવી કહ્યું કે, “ રાજાની સેવા કરવાથી ધર્મમાં અંતરાય થાય છે, માટે મારી આવવાની ખુશી નથી. આ પછી રાજાને સમજાયું તે માનને બહુ ભૂખે છે; તેથી ખુદ મંત્રીને લાવવા મકલ્યો. મંત્રીએ સુખાસનમાં બેસી તેને ઘેર જઈ બહુમાનપૂર્વક બેલા. ત્યારે તે બોલ્યો કે, “હમણાં પૂજાના વખતે આપ મારા સંધમ ભાઈ પધાર્યા છે, માટે હું આપને મારા અતિથિ તરીકે ગણું છું. આ સંસારમાં ખરું જોતાં અતિથિ અને અપવાદી એ બેજ મારા બાંધે છે. અતિથિ મને સ્વર્ગની નિસરણી બતાવે છે અને અપવાદી મારા પાપનું હરણ કરે છે.” એમ કહી મંત્રીને પિતાની સાથે સ્નાન દેવપૂજા અને ભેજનાદિ કરાવી તેની સાથે રાજા પાસે ગયે.
રાજાએ કહ્યું કે, “કાકા, આજ કાલ તે આપનાં દર્શન ઘણાં દુર્લભ થઈ પડ્યાં છે.
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી કુમારપાલ પ્રબંધ
૧૯
હરિપાળ માલ્યા, “બાર્તા નવા ધમપરા મતિ, વૃદ્ધા નારી પતિવ્રતા. ( દુ:ખી પુરૂષો ધર્મમાં તત્પર થાય મને વૃદ્ધ સ્ત્રીએ પતિવ્રતા થાય ) એ ન્યાયથી આજે કાકા કહી બોલાવા છે અને બાકી તેા નામ પણ નથી લેતા.”
રાજાએ કહ્યું કે, “ હવે મશ્કરીની વાત પડતી મૂકીને ટાઈ એવી ચાજના ઉડાવા કે જેથી મારી' વિરૂદ ન જાય. ’’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિયાળ બાલ્ગા, “ ઠીક ત્યારે, મને એક શ્વેત ચંદ્રહાસ લાડુની બનેલી તલવારની મુઠ અપાવેા. ''
રાજાએ તે પ્રમાણે મૂડ અપાવી, એટલે હરિપાળે બુદ્ધિચાતુયેથી આ દિવસમાં તેનાઉપર ચંદ્રહાસ લોહના જેવું ઝળકતુ એક સાકરનું પાનુ લાગુ કર્યું. પછી સાંતુ મત્રીએ તે તલવારને સારૂ એક રત્નજડિત સાનાની મ્યાન કરાવી અને એ પ્રમાણે ૫ચથી બનાવેલી શર્કરામય તલવારની સર્વ હકીકત રાજાને નિવેદન કરી. રાજાએ બીજે દિવસે પ્રભાતે યાગિનીને રાજસભામાં બોલાવી. ત્યાં નગરના લોકા પણ ચર્ચા જોવા એકત્ર થયા. સભા ભરાઇ રહી, એટલે સાંતુ અને હરિપાળ રાજ્રપાસે ઉભા થઇ એલ્યા કે, “ સિદ્દચક્રવર્તીદેવ, આ યાગિનીને આવે ઘણા વખત થયા છે; માટે આજે કાઈ અપૂર્વ કળા દેખાડી સભાજનાના કાડ પૂરો,
રાજ ---
46
સિદ્ધરાજ– “ ભા! ચાગિની, આપ કઇ કઇ કળા જાણે છે અને આપના ગુરૂનુ નામ શુ છે તે કૃપા કરીને કહા, ’ યાગિનીઓ– “ અચળનાય. ’
:
_ મારા ગુરૂ પણ તેજ છે, ’'
એરીત વાતાપ્રસ્તાવ ચાલતા હતા તેવામાં પ્રતિહારી પ્રવેશ કરી બોલ્યું, “દેવ, કલ્યાણકટકના પ્રમાડિ રાજાના મંત્રીઓ દ્વાર આગળ આપની આજ્ઞાની રાહ જોઇ ઉભા રહ્યા છે, માટે જેવી સહારાજની મરજી, ’’
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ખીએ.
રાજા. તેમને જલદીથી અહીં ખેલાવી લાવ. ”
(6
પ્રતિહારી તેમને સભામાં તેડી લાવ્યેા, એટલે રાજાએ તેમને આદરસત્કાર આપી ચાગ્ય આસનપર બેસાડ્યા. પછી તેઓ ઉભા થઇ હાથ નેડી એલ્યા, “ દેવ, અમારા સ્વામી પ્રમાડિ રાજાએ સાળ હાથી, ખર રત્નાદિથી ભરેલી પેઢીએ અને બીજી વસ્ત્રાદિ ઘણી મૂલ્યવાન વસ્તુ આપ મહારાજાધિરાજને ભેટ મેાકલી છે. તે બે ત્રણ દિવસમાં અત્રે આવશે. માત્ર અમે આપના દર્શનની ઉત્કંઠાથી આગળ આવ્યાછીએ. રિક્ષયકારી આ ખ પણ દૈવયેાગ્ય જાણી સાથે લાવ્યાછીએ, ” એમ કહી કપડાના સાત વેષ્ટનમાંથી બહાર કાઢી રાજાના કરમાં આપી. રાજાએ મ્યાનમાંથી ખેંચી પોતે અવલોકી સર્વ સભાજનોને દેખાડી. સાંતુ અને હિરપાળે હાથમાં લેઇ તપાસી. યાગિનીઓએ પણ જોઈ. રાજા ફરીફરીને તેનાતરફ જોઈ કહેવા લાગ્યા કે, “ અહેા, આ કેવા લેહની બની હશે? આવી સમશેર મારા જોવામાં કદી આવી નથી. ’
સાંતુ અને હરિયાળ~~ દેવ, આ રાજલીલા કેવી અદ્ભુત છે! ચદ્રહાસ જોવાથી બસ થયુ. હવે યાગિનીઓનીસાથે આલાપ કરી કેાઇ કળા વિશેષ બતાવે.
રાજા—“ ભા યાગિનીએ ! ગારૂડ, વિષાપહાર, અગ્નિસ્તંભ, છત્રીશ પ્રકારના આયુધશ્રમ અને જલાપરિચલન ઈત્યાદિ મ્હાંતર કળાઓમાંથી કઈ કળા જોવાની આપની ખુશી છે? ”
(6
સાંતુ— દેવ, બીજી કળાઓ વાર વાર જોવામાં આવે છે, માટે આજે તા લાડુ ભક્ષણ કરવાનું અપૂર્વ કૈાતુક દેખાડા, ’ રાજા——“ ઠીક ત્યારે, એક લોઢાની સાંકળ લાવે, ’
મંત્રી ( ધીમે રહીને )——“ સ્વામિન, બીજા લેઢાની શી જરૂર છે? આ તલવારનુજ ભક્ષણ કરો એટલે ખસ ’
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલપ્રબંધ.
૨૧
આ સમયે સર્વ લેકે હાહાકાર કરી ઉઠયા. પણ તેમના અને ગિનીઓના દેખતાં રાજા તલવારનું ફલક (પાનું) ઝપાટાબંધ ચાવી ગયે; અને જયાં મૂડ આવી કે તરત મંત્રીએ હાથ પકડી કહ્યું કે, “મહારાજ, આપની આ અદ્ભુત કળા જોઈ અમે ઘણું ચકિત થયા છીએ માટે હવે બસ કરો. આતે શો ગજબ! સારમય તીક્ષ્ય ફલક ખાઈ ગયા! વારૂ, હવે આ શેષ યોગિનીઓને આપે. એમની કળા પણ જોઈએ.
રાજા--“ઉછિછ મુષ્ટિ એમને શી રીતે અપાય?” મંત્રી—“મહારાજ ધાતુને છોછ લાગતી નથી.” રાજા--ઠીક ત્યારે, જળથી પ્રક્ષાલન કરી આપે.”
પછી મંત્રીએ સાતવાર પ્રક્ષાલી ગિનીઓને આપવા માંડી, એટલે તેઓ બેલી કે, “ભ રાજેદ્ર! આવી અપૂર્વ શકિતને ધારણ કરનાર આપને સિદ્ધચક્રવર્તી વિરૂદ ખરેખર શોભા આપે છે.”
એ પ્રમાણે ચમત્કૃતિ પામેલી તે યોગિનીઓ સ્વસ્થાનકે ગઈ. લેકે પણ સાનંદાશ્ચર્યમાં વિસર્જન થયા અને જયસિંહ દેવને સિદ્ધચક્રવર્તી વિરૂદ સર્વત્ર પ્રસિદ્ધ થયે.
બારમા રૂદ્રને પ્રસિદ્ધ બિરૂદ ધારણ કરનાર સિદ્ધરાજે દિગ્નિજય કરતાં બાર વર્ષે માળવા દેશની રાજધાની ધારાનગરી લીધી. તે મહા યુદ્ધમાં ત્રણ કેટ તોડી નગરીમાં પ્રવેશ કરવા જતાં દરવાજાની લેઢાની ભુંગળ ભાંગતાં સિદ્ધરાજના યશ પટહ નામના હસ્તિના પ્રાણ યંતર નિમાં ગયા, અને માલવેંદ્ર નરવર્મ (યશવ) રાજા જીવતે પકડાયે. આ યુદ્ધમાં પિતાની તલવાર બાર વર્ષસુધી ખુલ્લી રહી તેથી કોપાયમાન થઈ સિદ્ધરાજે તે તલવારને નરવર્માના ચર્મની મ્યાન કરાવવાની ભયંકર પ્રતિજ્ઞા કરી, અને તે માટે તેના પગની થોડી ચામડી ઉતારી પણ ખરી. એટલામાં સિદ્ધરાજના મંત્રીઓ આવી પહોંચ્યા. તેમણે વિનંતી કરી
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
ભાગ બીજે.
કહ્યું કે, “મહારાજ, નીતિશાસ્ત્રમાં રાજા અવધ્ય કહ્યા છે; માટે આપે એને જીવતો છોડ જોઈએ. ત્યારે રાજાએ તેને કાષ્ઠપંજરમાં નખાવ્યું. પછી બીજા અનેક દેશે જીતી વિપુલ ધન મેળવી તે શ્રી પાટણ આવ્યું અને બહાર સીમમાં સૈન્યને પડાવ નાખી રહ્યા. તેવામાં કઈ પરદેશી ભાટ તેની રાજસભામાં આવી બોલ્યો કે, “અહ, શ્રીસિદ્ધરાજ મહારાજની સભા પણ મદનવમના જેવી મનને વિસ્મય પમાડે તેવી છે ! '
રાજા–– “મદનવર્મા કોણ છે?
ભાટ– "દેવ, પૂર્વ દિશામાં મહેબકપૂર નામનું એક નગર છે, ત્યાં બુદ્ધિશાળી મદનવર્મા નામે રાજા રાજ કરે છે. તે મહા દાની, ભેગી, ધર્મ અને ન્યાયી છે. તેના નગરનું વર્ણન હજાર વાર જોયા છતાં પણ કોઈનાથી થાય તેમ નથી. જે આપને મારા વચન પર વિશ્વાસ ન આવતો હોય તે કઈ બાહોશ મંત્રીને મારી સાથે મેકલે, એટલે તે જાતે જેઈ આવી આપને સર્વ હકીકત નિવેદન કરશે.”
તે પછી રાજાએ ખાત્રી કરવા પિતાના એક હુશીઆર મંત્રીને તે ભાટની સાથે મેક. તે ત્યાં છ માસ રહી આવી રાજાને પ્રણામ કરી કહેવા લાગ્યો કે, “દેવ, અહીંથી નિકળ્યા અમે વસંતોત્સવમાં ત્યાં પહોંચ્યા. તે મહત્સવના સમારંભમાં ત્યાં વસંત અને અંદેલાદિ રોગોમાં ગીત ગવાય છે. લલનાઓ શૃંગાર સજી વિલાસમાં આમતેમ ફરે છે. કામદેવની બ્રાંતિમાં નાખનાર લાખો યુવાન પુરૂષ મરજી મુજબ વિલાસ ભેગવે છે. રસ્તાઓ પર યક્ષકર્દમ એટલે કેસર, ચંદન, બરાસ અને કસ્તુરી વિગેરે સુગંધીમય પદાથોથી છંટકાવ થાય છે. દેવાલમાં મહાપૂજાઓ રચાય છે. ઘેરઘેર સારાં સારાં ભેજનની તૈયારીઓ ચાલે છે. રાજાની દાનશાળામાં કોઈને ભાતદાળ મૂકવામાં આવતાં નથી. અને કદા
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
,
,
,
,
,
,
,
, ,
ચિત્ ચૂકથી તેમ થાય તો તે સંઘંટ હાથી ગેપ થયા જેવું ગણાય છે. રાજાના સ્વારે નગરની ચોતરફ ફરી લેકને પાનનાં બીડાં વહેચે છે. ધૂળેટીને ઉત્સવ કર્પરના ચૂર્ણથી રમવામાં આવે છે. વાણિયા રાત્રે દુકાને ઉઘાડી મૂકી પિતાને ઘેર જાય છે અને પ્રાતઃકાળે આવીને પાછા બેસે છે. જોકે માત્ર આચાર તરીકે ઉદ્યમ કરે છે, બાકી બીજા પ્રકારે પણ તેમના અર્થની સિદ્ધિ થવાનાં સાધને જોવામાં આવે છે. રાજાનાં દર્શન મને થયાં નથી, પણ એટલું તે મારા સાંભળવામાં આવ્યું છે કે, તે નારીકુંજર કદી પણ રાજસભાને અલંકૃત કરતું નથી. નિરંતર સાક્ષાત્ ઈદ્રની પેઠે હાસ્ય અને લીલામાં નિમગ્ન રહે છે. એ પ્રમાણે મંત્રીનું કથન સાંભળી સિદ્ધરાજે અપરિમિત સૈન્ય લેઈ મહેબકપૂરતરફ પ્રયાણ કર્યું અને ભેડા વખતમાં તે નગરથી આઠ કેસ છેટે આવી પડાવ નાખે. તેનું આગમન સાંભળી સર્વ દેશ ભી ઉઠે. અને મહેબકનગર પણ સ્થાનથી ચલાયમાન થયું. તે જોઈ મદનવના પ્રધાનોએ જ્યાં દિવ્ય ઉદ્યાનમાં તે સહસ્ત્ર અંગનાઓ સાથે વિલાસ કરતે હતું ત્યાં જઈ કહ્યું કે, “મહારાજ, ગુજરાતના જયસિંહદેવે આપણે નગરની સમીપે સૈન્ય સાથે પડાવ નાખે છે, માટે શી આજ્ઞા છે?'
મદનવમે હસીને બે, “ બાર વર્ષ સુધી યુદ્ધ કરવા ધારાનગરીમાં પડી રહ્યો તેજ સિદ્ધરાજ કે ? જાઓ, તમે જઇને એને કહે કે, તમે તે ફૈબાડિ રાજા છો. જો તમે અમારી ભૂમિ લેવાની ઇચ્છા ધરાવતા હે તે અમે લઢવાને તૈયાર છીએ; પણ પૈસાના ભૂખ્યા છે તે તે તમને મળશે. કેમ તમારી સલાહમાં એ વાત બેસે છે? હું ધારું છું કે, ધન આપવાથી આપણે કંઈ તૂટી જવાના નથી. વારૂ, દ્રવ્યસારૂ દુષ્ટ કર્મો કરનાર સિદ્ધરાજને ચિરકાળ જીવવા !' એટલામાં સિદ્ધરાજે મદનવર્માના મંત્રીઓને ખંડણી
૧ ઘંટસહિત. ૨ ગુમ. ૩ લોભીધૂર્ત.
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
ભાગ બીજે.
આપવાનું કહેવડાવ્યું. તેમણે દૂત મારફત મસલતપ્રમાણે જવાબ આપે. તેથી વિસ્મય પામી સિદ્ધરાજે ૯૬ કટિ સેનૈયા માગ્યા; મંત્રીઓએ તે તત્કાળ પૂરા ગણી આપ્યા. પણ તે લેઈ સિદ્ધરાજ પાછો ન ફરતાં મેચાપરજ પડી રહ્યા. ત્યારે મંત્રીઓએ તેને પૂછ્યું કે, “હજી તમે દેશ છોડીને કેમ જતા નથી ? સિદ્ધરાજ બે, “ઈદ્રથી પણ અધિકી લીલાના સાગર તમારા સ્વામીને જોવાની મારી ઈચ્છા છે.” તે સાંભળી મંત્રીઓએ મદનવમોં પાસે જઈ કહ્યું કે, “દેવ, દ્રવ્યથી સંતોષેલે કલેશી રાજા વળી બીજું માગે છે–તે આપના દર્શનની ઉત્કંઠા રાખે છે.” મદનવર્માએ આજ્ઞા કરી કે, “ આવવા દે.” એટલે મંત્રીઓએ તે પ્રમાણે સિદ્ધરાજને સૂચના આપી. તેથી તે પરિમિત સૈન્ય સાથે મદનવર્માના ઉદ્યાનમાં ગયે. ત્યાં મદનવને મજબૂત કિલ્લાની અંદર રહેવાને મહેલ આવેલ હતા. તેની આજુબાજુ એક લાખ
દ્દાઓની ચેકી રહેતી હતી. કિલ્લામાં પ્રવેશ કરી સિદ્ધરાજ જયાં મધ્યમાં આવે એટલે દ્વારપાળે કહ્યું કે, “ફક્ત ચાર માણસ લઈને અંદર પધારે.” સિદ્ધરાજ તેના કહેવા પ્રમાણે વર્તી અંદર ગયે. અને અનુક્રમે સેનાના તોરણવાળાં સાત બારણાં, સોનાચાંદીની વાવ, જાદાજુદા દેશની ભાષા અને વેષમાં વિચક્ષણ અપાર સૈભાગ્યવાળી સ્ત્રીઓ, મૃદંગ ઢોલ વાંસલી અને વીણા વિગેરે વાજિંત્ર કળામાં આસક્ત પરિવારનાં ગીત, નંદનથી ચઢીઆનું ઉદ્યાન, હંસ સારસ વિગેરે પક્ષીઓ, સેનાનાં વાસણે, કદળીપત્ર જેવાં કોમળ વસ્ત્રો અને કામોદ્દીપન કરનાર ઉત્તમ પુષ્પના કરંડિયા એ સર્વ જેને જોત આગળ ચાલ્ય; એટલે પરિમિત રત્ન અને ખેતીનાં આભરણથી અલંકૃત, સુવર્ણકાંતિ મધુરસ્વર મળવનેત્ર ઉન્નતનાસિકા પુણગાત્ર અને સર્વગ લક્ષણોથી સુશોભિત, વિનાવસ્થામાં વિરાજમાન, સાક્ષાત મદનસમાન મદનવર્મા તેની નજરે પડે. મદનમાં પણ તેને આવતો જોઈ જરા સામો જઈ ભેટ. અને પછી સુવર્ણમય આસન પર બેસાડી હસિત વદનથી બોલ્યો, ૧ કમળના જેવી આંખો,
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ બીજો.
૨૫
ભો સિક્વંદ્ર, આજ અમારા પૂર્ણ પુષ્યને ઉદય થયે કે આપ જેવા અતિથિ કૃપા કરી પધાર્યા.”
સિદ્ધરાજ–“રાજે, આવું નમ્ર વચન વાપરવું મિથ્યા છે અને મંત્રીઓ પાસે એ તે કબડિ નૃપ છે” એમ જે કહ્યું હતું તે સત્ય છે.”
મદનવ ( હસીને)--“આપને તે કેણે કહ્યું ? ”
સિદ્ધરાજ––“આપના મંત્રીઓએ. વારૂ, પણ મારી નિંદા કરવામાં આપને શે ઉદ્દેશ છે ?”
મદનવર્મા–“દેવ, આ કળિયુગને સમય, અલ્પ આયુષ્ય, પરિમિત લક્ષ્મી, તુચ્છ બળ અને તેમાં પણ પૂર્ણ પુણ્યથી પ્રાપ્ત થયેલું રાજ્ય યથાન્યાએ ન ભેગવતાં જે પરદેશમાં ભટક્યા કરે તેનાથી બીજે કબડિ રાજા કેણ?”
સિદ્ધરાજ–“સત્ય છે. ધન્ય છે આપને કે, જેનું આવું અભિધાન છે. આપના દર્શનથી અમે અમારું જીવિત સફળ માનીએ છીએ. ઈશ્વરકૃપાથી આપ ચિરકાળ રાજયશ્રી ભગવી આનંદમાં રહે !”
પછી સિદ્ધરાજ ઉભે થે, એટલે મદનવર્માએ તેને પિતાનું દેવાલય તથા ભંડાર વિગેરે દેખાડ્યાં. તેથી તેમના પરસ્પર પ્રેમમાં વિશેષ વૃદ્ધિ થઈ. વિદાય થતી વખતે મદનવર્માએ સિદ્ધરાજને ૧૨૮ પિતાના પાત્ર અંગરક્ષકે આપ્યા. તેઓ સકુમાર હેવાથી તેમાંના અડધા તે માર્ગમાંજ મરણ પામ્યા અને અડધાએએ માત્ર સિદ્ધરાજની સાથે પાટણ અલંકૃત કર્યું. તે પ્રસંગે કવિ
એ સિદ્ધરાજની આ પ્રમાણે સ્તુતિ કરી -“જેણે મહેબેપૂરના મદનવ રાજાને જીત્યો અને ૯૬ કટિ સેનૈયા માને તરિકે મેળવ્યા, જેણે પાટણમાં ગંભીર પાણીના તરંગોથી આકાશને
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
સ્પર્શ કરનાર સાક્ષાત પૂર્ણિમાના ચંદ્રમંડળ સમાન સરોવર બંધાવ્યું, જેણે તેજ સરોવરના કિનારા પર કૈલાસ જે મનોહર જેના ઉપરની ધ્વજાનું વસ્ત્ર વાયુથી ફડફડતું હતું અને જે જાણે મૂર્તિમાન (નરપતિન) યશજ હેય નહીં એમ શોભતે હતા એ કીર્તિસ્તંભ સ્થાપન કર્યો અને જેણે ભુજબળથી દુષ્ટ બર્બર નામના સૂરને સિદ્ધ (વશ) કરી બીજાઓને માન્ય સિદ્ધચક્રવતી બિરૂદ ધારણ કર્યું તે શ્રી જયસિંહદેવ જેમ આરામિક (માળી) આરામ (બાગ) નું રક્ષણ કરે તેમ રૂદ્ર ઉપદ્રના નાશપૂર્વક વાત્સલ્ય કયારાથી સિંચન કરીને ભૂમિનું પાલન કરે.”
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ત્રીજો.
ભાગ ૩ જો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીહેમાચાર્યું-જન્માદિવૃત્તાંત.
એક વખત જૈન શ્વેતાંબર મતની કાટિક ગણની વજ્ર શાખાના ચંદ્ર ગુચ્છમાં અલ કારભૂત 'શ્રીદત્તસૂરિ મહારાજ વિહાર કરતા વાગડ દેશના વટપદ્રપૂરમાં પધાયા. તે વખતે ત્યાં યરોોભદ્ર નામને રાજા રાજ્ય કરતા હતા. તેનું અંતઃકરણ સ્વભાવથીજ દયાર્દ્ર હતું. સૂરિરાજ તે નરપતિના ભુવનની નજીક કાઈ પ્રારુક ( નિર્દોષ ) ઉપાશ્રયમાં ઉતા. તેમના આગમનની પ્રખર સાંભળી યશોભદ્ર રાજા એક દિવસ તેમને વાંઠવાસારૂ ગયા. સૂરિવયે તે સમયે તેને ધર્મચેાગ્ય જાણી નીચેપ્રમાણે ધર્મોપદેશ વિધા:
૨૦
“આ સંસારમાં મૂળદેવ કાર્પેટિકને આવેલા રાજ્ય આપનાર પૂર્ણ ચંદ્રના સ્વમનીપેઠે મનુષ્યજન્મ પામવા અતિદુર્લભ છે. ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર તેના પુરૂષાથી ગણાય છે; તેમાં પણ ધર્મ એ શ્રેષ્ટતમ છે. ધર્મની સહાયશિવાય બીજા પુરૂષાથૅના સાધ્ય થઇ શકતા નથી. જેમકે,
धर्मोयं धनवल्लभेषु धनदः कामार्थिनां कामदः । सौभाग्यार्थिषु तत्प्रदः किमपरं पुत्रार्थिनां पुत्रदः ॥ राज्यार्थिष्वपि राज्यदः किमथवा नानाविकल्पै र्नृणां । तत्कि यन्न करोति किं च कुरुते स्वर्गापवर्गावपि ॥ १ ॥
For Private and Personal Use Only
ધર્મ એ ધનાર્થીને ધન, કામાર્થીને કામ અને સાભાગ્યાને સાભાગ્ય આપનાર છે. વધારે શુ? પુત્રાર્થીને પુત્ર અને રાજ્યાર્થીને રાજ્ય પણ તેજ આપેછે. અથવા નાના વિકલ્પો કરવાની શી જરૂર છે? પુરૂષાને એવી કઇ વસ્તુ ઇષ્ટ છે, જે ધર્મ નથી આપી શકતા?
૧. મૂળદેવ કાપડીના દૃષ્ટાંતસારૂ જીવા ઉત્તરાધ્યાયન વૃત્તિ છાપેલી ).
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
અરે! એતે સ્વર્ગ અને મેક્ષ સુધીનાં સુખે ચખાડી શકે છે. જીવદયાએ ધર્મની જનની (માતા) કહેવાય છે. તે દેવતાઓને પણ માનવા યોગ્ય છે, માટે તેની (દયાની) વૈરિણી હિંસાને બુદ્ધિવાન પુરૂષોએ આદર કરવો ન જોઈએ. જેઓ હિંસાને ત્યાગ નથી કરતા તેમનાં દાન, શીલ, સત્ય, તપ, જપ અને પૂજા એ સર્વ નિષ્ફળ જાય છે. આપણું દેહમાં એક સાધારણ કાંટો વાગે છે, તે આપણને પીડા થયા વગર રહેતી નથી, તે પછી શસ્ત્રોના તીવ્ર ઘા મારી બીજા પ્રાણીઓને વધ કેમ થાય?” આ ઉપદેશામૃત સાંભળી યશભદ્ર નૃપ બોલ્યા, “મહારાજ, આપનું કથન સર્વ સત્ય છે. પરંતુ નિરંતર આરંભમાં મચ્યા રહેનાર અમારા જેવા સંસારીઓથી સભ્યપ્રકારે જીવદયા શી રીતે પળાય ? તથાપિ હવેથી નિરપરાધી ત્રસ જીવને વધ કરવાનું હું આપની પાસે પ્રત્યાખ્યાન
પછી કઈવાર તે નરપતિ વર્ષ તુમાં નગર બહાર બાળેલાં ખેતરમાં જોવા ગયે. ત્યાં કોઈ ખેડુતે બાળેલાં મૂળિયાં અને ઘાસના ઢગલામાં એક સાપણને બળેલી જોઈ મનમાં એદલાવી વિચારવા લાગ્યો કે, “અહે આ ગૃહવાસ વિવેકી પુરૂષએ ત્યાગ કરવા
ગ્ય છે. તેમાં અનેક પ્રકારના પ્રાણીઓને ઘાત કરનારા આરંભે કરવા પડે છે. જે અસાર દેહને માટે ભેગી પુરૂષે દુર્ગતિનાં કારણભૂત પાપનું આચરણ કરે છે તે દેહને કમકમાટ ઉપજે એવાં વારંવાર કષ્ટ આપી વ્યાધિ ક્ષીણું કરી નાખે છે, જે
વનથી મેહિત થઈ લેકે પિતાના મનમાં હિતાહિતને કંઈ પણ વિચાર કરતા નથી તે ચાવીને જેમ દાવાગ્નિ વનને બાળે તેમ વિકાળ જરા બાળી નાખે છે અને જે પ્રભુતાથી મદાંધ થઈ
૧. જીવના બે ભેદ છે. સ્થાવર અને ત્રસ (જંગમ).પોતાની મેળે હાલી ચાલી ન શકે એવા શરીરરૂપ એક ઈદ્રિયવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવર કહેવાય છે. તથા એ શિવાયના પિતાની મેળે હાલી ચાલી શકે એવા પ્રાણીઓ ત્રસ કહેવાય છે. ૨. પચ્ચખાણ. સંકલ્પ. નિયમ.
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ત્રીજે,
-~~~~~~~~~~~~~~~~~~~~~-~
~~
છે મદિરાપીત પુરૂષની માફક બિલકુલ કૃત્યાકૃત્ય જોતા નથી તે પ્રભુતા જેવી રીતે વરસાદને નાશ થતાં પર્વતમાં વહેતી નદીઓને વેગ બંધ પડે છે તેવી રીતે પુણ્યને નાશ થતાં એકદમ ડ્યુટી પડે છે. આ પ્રમાણે વૈરાગ્ય આવવાથી તે નરપતિ પિતાના પ્રધાનને સાથે લઈ ડિંડણ ગામમાં વિરાજમાન શ્રીદત્તગુરૂ પાસે ગયે અને પૂર્વે કરેલાં સર્વ પાપનું આલેચન કર્યું. પછી કંઠે પહેરેલે એકેવલી હાર વેચી શ્રીવર્ધમાનવામીનું નવીન મંદીર બંધાવીને પંચ મહાવ્રત અંગીકાર કર્યા અને દીક્ષાના દિવસે જ તે રાજમુનિએ પવિકૃતિને ત્યાગ કરી એકાંતર ઉપવાસ કરવાને
ભિગ્રહ લીધે. થોડા વખતમાં સિદ્ધાંતનું અધ્યન કરી ગીતાર્થ થયા, એટલે ગુરૂએ તેમને આચાર્ય પદવી આપી. પછી ઘણું કાળસુધી સંયમ પાળી અંતસમયે તેર ક્ષેપણ કરી સ્વર્ગ ગયા.
તેમના પછી શ્રીમધુસૂરિ પટ્ટાધીશ થયા અને શ્રીપ્રશ્નસૂરિની પાટે શ્રીગુણસેનસૂરિ મહારાજ ગુણના સમુદ્ર થયા. તે ગુણસેનસૂરિના શિષ્ય શ્રીદેવચંદ્રસૂરિ એકલવિહાર કરતા ધંધુકા નગરમાં પધાર્યા. તે નગરમાં ચાચિગ નામે મઢવંશને (મેઢ વાણિયાની જાતને) એક શેઠિથે રહેતો હતો. તેની ભાર્યા
૧. આલોચન શબ્દનો અર્થ “સારી રીતે પ્રકાશવું એવો થાય છે. દરરોજ સવારે સાંજે, પંદરે દહાડે, ચાર મહિને, વર્ષે અથવા જ્યારે સારા ગુરૂ( જૈન સાધુ) ને વેગ આવે ત્યારે પોતે કરેલાં સર્વ પાપની પશ્ચાત્તાપપૂર્વક માફી માગવી તેને આલોચના (આલોયણુ) લેવી એમ કહે છે ૨. એક સેરને.
૩. શ્રી મહાવીર સ્વામી, જૈનોના ચોવીસમા તીર્થંકર.
૪. અહિંસા (જીવ મારવા નહીં), સુનત (સાચું બોલવું), અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મ (સ્ત્રીસંગનો ત્યાગ કરવો) અને અકિંચનતા (દ્રવ્ય ન રાખવું) એ પાંચ જૈન સાધુઓનાં મહા વ્રતો છે.
૫. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને ખાંડ એ છ વિકૃતિ (વિગય ) કહેવાય છે. ૬. નિયમ છે. જૈન સિદ્ધાંતના અર્થ જાણનાર. ૮. ઉપવાસ. '
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
પાહિનીને એક દિવસ શ્રીગુરૂમહારાજને રત્નચિંતામણિ અર્પણ કર્યાનું સ્વમ આવ્યું. પ્રાતઃકાળે તે પતિવ્રતા સ્ત્રીએ શ્રીદેવચંદ્ર સૂરિ પાસે જઈ તે સ્વમનું ફળ પૂછયું. સૂરીશ્વરે કહ્યું કે, “બેન, તમને ચિંતામણિ સમાન પુત્ર પ્રાપ્ત થશે; પરંતુ તમે તે પુત્રરત્ન ગુરૂમહારાજને અર્પણ કરશે અને તે શ્રીજૈન શાસનને ઉદ્યાત કરનાર મહાન આચાર્ય થશે.” એ પ્રમાણે શ્રીગુરૂના મુખથી
મનું ફળ સાંભળી આનંદિત થયેલી પાહિનીને દૈવયોગે તેજ દિવસે ગર્ભ રહે, અને અનુક્રમે વિક્રમ સંવત ૧૧૪૫ ના કાર્તક સુદિ ૧૫ ની રાત્રે પુત્ર પ્રસવ થયે. તે વખતે આકાશમાં દેવવાણી થઈ કે, “આ પુરૂષ મહાન તત્વવેત્તા અને જિનેશ્વર ભગવાનની પેઠે શ્રી જૈન શાસન સ્થાપન કરનાર સૂરિશેખર થશે.” પછી જન્મસવપૂર્વક સ્વજોએ તે બાલકનું ચાંગદેવ નામ પાડ્યું. તેની પાંચ વર્ષની ઉમર થઈ ત્યારે એક દિવસ તેની માતા સાથે તે મેઢ વસાહિકા(મોઢવશી)માં દેવવંદન કરવા ગયો અને ત્યાં દેવવંદનાથે પધારેલા શ્રીદેવચંદ્રગુરૂના આસન ઉપર બાલ્યાવસ્થાના ચપલ સ્વભાવથી ચઢી બેઠે. તે જોઈ ગુરૂએ પાહિનીને કહ્યું, “હે સુશ્રાવિકે, પ્રથમ મેં કહેલું સ્વમનું ફળ યાદ છે? હવે તે સફળ થવાનું છે.” પછી બાળકના અંગ લક્ષણે જોઈ તેઓ ફરીથી બોલ્યા, “જે આ ક્ષત્રિય કુળમાં જન્મ્યા હોય તે સામ રાજા થાય, બ્રાહ્મણ અગર વણિકના કુળમાં અવતરેલ હોય તે મહા અમાત્ય થાય અને જે દીક્ષા ગ્રહણ કરે તે આ કલિયુગમાં કૃતયુગ પ્રવર્તાવે તે થાય.” એ પ્રમાણે ગુરૂના વચનામૃતથી ઉલ્લાસ પામી પાહિની પુત્રસહિત પિતાને ઘેર ગઈ. ગુરૂપણ ધર્મશાળામાં આવી શ્રીસંઘને એકત્ર કરી સાથે લઈ ચાચિગ શેઠને ઘેર ગયા. એ વેળાએ ચાચિગ શેઠ પરગામ ગયેલા હતા; માટે પાહિનીએ શ્રીસંઘને “ભલે પધાર્યા ઈત્યાદિ માનયુક્ત શબ્દથી આદરસત્કાર કરી પ્રસન્ન કર્યો. પછી શ્રીસંઘે ચાંગદેવની યાચના કરી. તે સાંભળી હાર્ષિત થયેલી પાહિનીના નેત્રમાંથી હર્ષના અશ્રુની ધારા
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ત્રીજે.
૩૧
વહેવા લાગી અને જોકે તે પોતાને રત્નગર્ભ માનતી હતી તે પણ ચિંતામાં પડી. એક્તિ ચાંગદેવને પિતા 'મિથ્યાદૃષ્ટિ છે અને તે પણ પરદેશ છે. આગમ શ્રીસંઘ સ્વયમેવ ઘેર પધારી પુત્રની યાચના કરે છે. અહીં મારે શું કરવું? એવા વિચારમાં એક ક્ષણ તો તે સ્તબ્ધ બની ગઈ. પણ પછીથી તેના મનમાં આવ્યું કે, જેના ઘરનું આંગણું શ્રીસંધ પાવન કરે છે તેને ઘેર કલ્પતરૂ ઉગે છે, ચિંતામણિ તેના હાથમાં લે છે અને ત્રણ લેકની લક્ષ્મી પણ તેને વરે છે. જેના પ્રભાવથી પૃથ્વી ફલકૂપ, મેઘ અનુકૂળ અને મહાસાગર કુંભ જન્મ થતાં અને જેમના અંહિપીઠમાં આકાશનેવિશે ઉદ્દેત કરનારા સૂર્યચંદ્ર નિરંતર રહેતા એવા શ્રીજિનેશ્વર ભગવાન જે શ્રીસંઘને નમસ્કાર કરતા તે ભુવનત્રયને ગુરૂ શ્રીસંઘ કેને માન્ય ન હેય? એવી સમચિત બુદ્ધિ થવાથી તે માનિનીએ શ્રીસંધસહિત ઘેર પધારેલા ગુરૂ મહારાજને કલ્પવૃક્ષતુલ્ય ગણી પિતાના સ્વજનની અનુમતિ મેળવી પિતાના અતિપ્રિય પુત્ર ચાંગદેવને અર્પણ કર્યો. તે વખતે ગુરૂએ શ્રીસંઘ સમક્ષ તે બાળકને પૂછ્યું, “હે વત્સ, તીર્થંકર ચક્રવર્તી અને ગણધરોએ સભ્યપ્રકારે સેવેલી, દેવ દાનવ અને મનુષ્યના સ્વામીઓએ મહિમા કરવા ગ્ય, અને મુક્તિવધૂના સંગમની દૂતી જે દીક્ષા તેનું ગ્રહણ કરીશ?” તે સાંભળી પૂર્વભવમાં ચારિત્રાવરણીય કર્મને લંપશમ થયેલો હેવાથી “દીક્ષા' શબ્દના શ્રવણમાત્રવડે તે બાળકના મનમાં પરમ સવેગ આવ્યે; તેથી તેણે “” એટલે “હા” એ શબ્દ ઉચ્ચારણ કર્યો. પછી માતા અને સ્વજનેએ અનુમતિ આપેલા અને સંયમપરના અનુરાગથી પવિત્ર થયેલ તે બાળકને લઈ તીર્થયાત્રા કરતા ગુરૂમહારાજ કર્ણાવતી પધાર્યા. ત્યાં ઉદયન મંત્રીને ઘેર બાળરક્ષકેએ મંત્રીના છોકરાંની સાથે તે બાળકનું પણ
છે. જેનાથી ઈતર મત માનનાર. ૨. ઘડામાં માય તેટલો. ૩. ચરણકમળમાં. ૪ મોક્ષરૂપી સ્ત્રી ૫ સર્વ પ્રકારના પાપમય વ્યાપારને ત્યાગ કરવામાં વિશ્વ કરનાર ૬ ના ૭ વૈરાગ્ય.
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
પાલન કર્યું. તેને સંયમ લેવાના પરિણામ જોઈ સંઘના તમામ લેકે તેને ધન્યવાદ દેઈ માન આપવા લાગ્યા અને ધીમે ધીમે વિનયાદિ સદ્ગણે શીખી તે બાલક ઘણે વિચક્ષણ થે. - હવે અહીંચાચિગશેઠ પરગામથી ઘેર આવ્યો એટલે પાહિનીએ પિતાને ઘેર શ્રીસંઘસહિત ગુરૂ પધાર્યાની અને તેમને પુત્ર અર્પણ કર્યાની સર્વ હકીકત નિવેદન કરી. તે સાંભળ્યા બબર પુત્ર ઉપરના રાગથી પુત્રનું દર્શન કરતાં સુધી સમસ્ત આહારનો ત્યાગ કરી ચાચિંગ શેઠ કર્ણાવતી ગયે. ત્યાં શ્રીદેવચંદ્રસૂરિને વંદન કરી તેમના વદનકમળથી ધર્મદેશના શ્રવણ કરવા બેઠે. એટલે અવસર તે ગુરૂમહારાજ ખુબીથી પુત્ર સંબંધી ઉપદેશ પર આ પ્રમાણે ઉતરી પડયા “જેનું ચિત્ત ગહન માર્ગનેવિષે પણ સુખસાગરમાં મગ્ન અને પરબ્રહ્મમાં લીન રહે છે તેનાથી જ તેનું કુળ પવિત્ર થાય છે, માતા કૃતાર્થ બને છે અને વસુધા ભાગ્યવતી ગણાય છે. કેઈ પુત્ર અતિ વિમળ કુળને કલંક લગાડે છે, કઈ પુણ્યને નાશ કરનાર વ્યસને વડે લક્ષ્મીને નાશ કરે છે, કેઈ માબાપને સંતાપ આપે છે, કોઈ જેબનમાં સ્ત્રી વશ થઈ બેસે છે, કઈબાળપણમાં કાળના ઝપાટામાં આવી જાય છે અને કેઈનાં અંગોપાંગ ખોડખાંપણવાળાં થાય છે. પરંતુ સવાગે સુંદર જ્ઞાનાદિ ગુણને સમુદ્ર અને વીતરાગના. માર્ગની ઉષણા કરનાર પુત્ર તે પૂર્ણ પુણ્યના યોગથી જ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે તે ત્યાગી સૂરિના મુખાદથી ધર્મદેશના શ્રવણ કરતાં ચાચિગનું મન પ્રમુદિત અને પ્રસન્ન થયું. તે વખતે ઉદયનમંત્રી પણ ત્યાં વંદનાર્થે આવ્યા હતા. તે ચાચિગ શેઠને ધર્મબંધુની બુદ્ધિથી પિતાને ઘેર લઈ ગયો. ત્યાં ભજન વિગેરે કરાવ્યા પછી ચાંગદેવને તેના ખેાળામાં બેસાડી પંચાંગપ્રસાદપૂર્વક ત્રણ વસ્ત્ર અને ત્રણ લાખ રૂપિયા ભક્તિસહિત વિદાયગિરીમાં આપવા મંડ. ત્યારે ચાચિંગ શેઠ હસીને બેલ્ય, “મંત્રીજી, ઉત્તમ ક્ષત્રિયનું મૂલ્ય ૧૦૮૦
- ૧ ધર્મનું વ્યાખ્યાન,
૨ પ્રખ્યાતિ.
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ત્રીએ.
+
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
ગજેંદ્ર, જાતિવત અશ્વનુ ૧૯૫૦ ગજેંદ્ર અને સામાન્ય વણિકનુ ૯૯ ગજેંદ્ર મૂલ્ય ગણાય છે. આપતા ત્રણ લાખ બતાવી જાણે ઘણા લાખ આપતા હૈ। તેમ માને. પણ મારા પુત્ર અમૂલ્ય છે અને તેના ઉપરની આપની ભકિત તેથી પણ અમૂલ્ય છે, માટે મારા પુત્રની કિંમતમાં આપની ભક્તિજ રહેા. મારે દ્રવ્યનુ કંઈપણ પ્રત્યેાજન નથી. એ મને સ્પર્શ કરવા ચાગ્ય નથી. તાપણ હું આપને મારા પુત્ર અર્પણ કરૂ છું. ” એ પ્રમાણે ચાચિગ શેડનું આલવુ' સાંભળી ઉયનમત્રી પ્રસન્નચિત્ત તેનાસામુ જોઈ બેક્લ્યા, “ ધન્ય છે ! ધન્ય છે ! આપ જેવા સત્પુરૂષને આ યાગ્યજ છે. પરંતુ આપ મને અર્પણ કરો તેના કરતાં જો ગુરૂમડારાજને અર્પણ કરી તા વધારે સારૂં ગણાય. કારણુ મારીપાસે તે યાગીમર્કટવર્તી સર્વને નમસ્કાર કરવાથી કેવળ અપમાનને પાત્ર થરો અને તેમનીપાસે તે ગુરૂપદ્રી મળવાથી બાલે દુત્ મહાપુરૂયાને પણુ વધ થશે. માટે એવિષે ડા વિચાર કરવા જોઇએ. ’ ચાચિગ શેઠે કહ્યુ, “ મને આપના વિચાર માન્ય છે.” પછી સકળ શ્રીસંધને એકત્ર કરી તેમના સમક્ષ રત્નના કરડકપ્રમાણે રક્ષણ કરવા ચેમ્પ અને બરપુષ્પનીપેઠે અતિદુર્લભ પેાતાના પુત્રને ક્ષમાશ્રમપૂર્વક શ્રીગુરૂપ્રતિ સમર્પણ કર્યો. આ સમયે શ્રીગુરૂવર્ષ બેલ્યા, “ ધનધાન્યના દાતાર કદી કોઈને કાઈ મળી આવે છે; પરંતુ પુત્રનું દાન આપનાર પુણ્યવાન પુરૂષો તા મહા દુર્લભજ હાય છે. ધનધાન્યાદિ સંપદામાં સંતતિ એ સારભૂત ગણાય છે અને તેમાં પણ `પુત્રરત્ન વિશેષ ગણાય છે. માટે પુત્રનું દાન સર્વો દાનમાં શ્રેષ્ટ છે. સ્વર્ગમાં રહેલા પિતર પણ પેાતાના પુત્રને જિનેશ્વર ભગવાનની દીક્ષાથી દીક્ષિત અને મેક્ષના અભિલાષી જોઈ દેવતાઆની સભામાં ઘણા હર્ષ પામે છે. મહાભારતમાં પણ કહ્યું છે કે, જ્યાં સુધી કુળમાં પવિત્રાત્મા યતિપુત્રના જન્મ નથી થયા ત્યાં
ઉર્દૂ
33
૧ નાના ( બીજના ) ચંદ્ર પ્રમાણે. ૨ કડીએ. ૩ ઉમયડાના ફુલ ૪ પંચાંગ નમસ્કારપૂર્વક, ૫ સંપત્તિ.
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४
શ્રી કુમારપાલ પ્રબંધ.
સુધી પિંડની આકાંક્ષાવાળા પિતરો સંસારમાં જ ભમ્યા કરે છે. એ સાંભળી પ્રસન્ન થયેલા ચાચિગ અને ઉદયનમંત્રીએ મહા મહોત્સવ કરી વિક્રમ સંવત ૧૧૫૪ માં ચાંગદેવને દીક્ષા અપાવી અને તે વખતે ગુરૂએ તેને સોમદેવ મુનિ એવું નામ અર્પણ કર્યું.
એક વખત સોમદેવ મુનિ કોઈ વૃદ્ધ મુનિસાથે નાગપુરમાં ધનદ નામના શેઠને ઘેર ગોચરી ગયા. ત્યાં અહારમાં પેંશ મળવાથી આગળ ચાલતા વૃદ્ધમુનિપ્રતિ તે કહેવા લાગ્યા કે, મહારાજ, “આ શેઠને ઘેર આવું અસમંજસ કેમ? આંગણામાં તે સુવર્ણનો ઢગલે કરી મૂક્યો છે અને ભેજનમાં ઘેંશ ખાય છે !”
વૃદ્દમુનિ–“દુર્ભાગ્ય વશથી નિર્ધન થયેલા આ શેઠેનિધાનગત ( દાટેલા) દ્રવ્યને કેયેલા જાણી બહાર કાઢી ઢગલે કર્યો છે.”
સોમદેવ–“મારી દૃષ્ટિએ તો એ સર્વ સુવર્ણ માલમ પડે છે.”
આ સર્વ સંવાદ ઝરૂખામાં બેઠેલા શેઠના સાંભળવામાં આવ્યાથી તેણે એકદમ નીચે ઉતરી બાલમુનિને બોલાવ્યા અને કેયલાના ઢગલા ઉપર તેમને હાથ મૂકાશે. એટલે તે પરબ્રહ્મનું તેજ સહન ન થવાથી તે ઢગલાને વૈચ્છાયક વ્યંતર દેવતા નાશ પામે અને તે સર્વથા સુવર્ણમય થઈ ગયે. એ બનાવથી ચમત્કાર પામેલા તે શેઠ અને શ્રીસંઘે મળી સે મદેવમુનિને હેમચંદ્ર એવું અપરનામ અર્પણ કર્યું. પછી વયની સાથે જ્ઞાન, તપ અને વિનયાદિ ગુણેમાં વૃદ્ધિ પામતા તે હેમચંદ્રમુનિએ પિતાના ઔદાર્ય, ગાંભીર્ય અને વૈર્યાદિ ગુણસમૂહરડે પિતાના ગુરૂ, ગચ્છ અને સંધની પ્રીતિ સારી રીતે સંપાદન કરી.
પરબ્રહ્મ પરમપુરૂષ શ્રીષભદેવે યુગની આદિમાં સ્વકન્યા બ્રાહ્મી (સરસ્વતી)ને ૧૮ માલિપિમાં પ્રવીણ કરી હતી. એ
૧ મધુકરી. ભિક્ષા.
૨
અયુકત.
૩ ઢાંકનાર. સંતાડનાર,
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ત્રીજે.
કપ
બ્રાહ્મીદેવીની મૂર્તિ શ્રીકાશમીર દેશમાં હતી. તેથી ત્યાં જવા સારૂ શ્રી હેમચંદ્ર ગુરૂની આજ્ઞા લઈ વિહાર કર્યો. એટલે બ્રાહ્મીદેવીને ચિંતા થઈ કે, મિથ્યાત્વરૂપ અંધકારથી ભયંકર કલિકાળમાં જૈનધર્મપ્રભાવક હેમચંદ્રને માર્ગમાં બહુ વિધ્ર આવતાં મિથ્યા શ્રમ પડશે. એમ વિચારી તે ભગવતી દેવી દિવ્યરૂપ ધારણ કરી મધ્ય રાત્રિના સમયે દર્શન દેવા આવ્યાં. એ વખતે શ્રી હેમચંદ્ર પદ્માસનમાં બેસી સત્ય પરબ્રહ્મની મુદ્રા અને સમાધિગમાં અંતઃકરણ સ્વાધીન રાખી ધ્યાનારૂઢ થયેલા હતા. તે જોઈ પ્રસન્ન થઈ દેવી બેલી છે, જે શરીરને નિયમમાં રાખી ઈંદ્રિયને વશ કરે છે, નેત્રનું ફરકવું રેકી સર્વે સંકલ્પની જાળને નાશ કરે છે, મહીંધકારને દૂર કરી વિશ્વપ્રદીપક તેજનો પ્રસાર કરે છે અને પરમાનંદ સિંધુમાં પ્રવેશ કરવાનું જાણે છે તે ધ્યાનાવલંબીઓને ધન્ય છે! આવા મુનિને કાર્યસિદ્ધિ સંકલ્પમાત્રથી જ થાય છે; તેથી તેઓ કશાની ઈચ્છા રાખતા નથી અને ઈચ્છાને નાશ થતાં મળતા સુખનો અનુભવ ગુરૂપ્રસાદથી તેમને જ હોય છે. તોપણ સર્વ પુરૂષાર્થમાં પ્રવીણ આ મહાપુરૂષ નિતિશય કલિકાળમાં શ્રીજૈનધર્મને પ્રભાવક થનાર છે, માટે મારે એને સહાય કરવી જોઈએ.” એમ ધારી તે ભગવતી દેવી શ્રીવિદ્યાના પ્રવાદ અને સંવાદમાં સુંદર એવા કેટલાક મંત્રો આમ્રાયસહિત આપીને અંતરભૂત થઈ, એટલે હેમચંદ્ર ત્યાંથી પાછા ફર્યા.
પછી તેમણે કળા કૌશલ્યમાં પ્રવીણતા મેળવવા ગુરૂની આજ્ઞાથી ગડદેશ તરફ વિહાર કર્યો. તે વખતે તેમની સાથે શ્રીદેવેંદ્રસૂરિ અને શ્રીલયગિરિસૂરિ એ નામના બીજા ગચછના આચાર્યો પણ હતા. માર્ગમાં ખિલ્વર નામે ગામમાં એક વાર્ત મુનિ મળ્યા. તેમને વિયાવૃત્ય કરી સ્વસ્થ કર્યા. ત્યારે તે મુનિએ ગિરિનાર તીર્થના દર્શનની અભિલાષા બતાવી. તે જોઈ હેમચંદ્ર તે ગામના મુખી
૧ પ્રભાવરહિત.
૨ ગુપ્તવિધિ.
૩ વૈભવ. શેવા. બરદાસ.
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬
www.kobatirth.org
શ્રી કુમારપાલ પ્રબંધ.
શ્રાવકાને બાલાવી તેમનેસારૂ એક સુખાસનની ગોઠવણ કરાવી. પણ પ્રાતઃકાળે પેાતાને સર્વમડળસહિત ગિરિનારપર્વતપર જોઇ તે સાન હાશ્ચર્યમાં પડયા. એટલામાં શાસનદેવી દર્શન આપી તેમના ગુણની સ્તુતિ કરી બોલી કે, “ તમારા ભાગ્યવ તાના સર્વ કાર્યની સિદ્ધિ અહીં રહેથીજ થશે. માટે ગાદેશતરફ જવાનું બંધ રાખો.” એમ કહી તે દેવી અનેક મહામત્રા અને મહાઔષધીએ આમ્રયસહિત આપી પ્રભાવ બતાવીને અંતભૂત થઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ વખત શ્રીહેમચંદ્રના ગુરૂએ તે ત્રણ મુનિયાને કાળીચૌદશને દહાડે શુભ મુહૂર્તમાં સાધવાના શ્રીસિદ્ધચક્ર મંત્ર આમ્નાયસહિત ખતાન્યા. પદ્મિની સ્રી ઉતરસાધકપણ્ કરે તાજ માગેલુ વર આપે, અન્યથા ન આપે એવા તે મત્રને આમ્નાય હાવાથી તે મુનિયા પદ્મિની સ્રીની શોધમાં ફરવા લાગ્યા. ફરતાં ફરતાં કુમારગામમાં આવી પહોંચ્યા. ત્યાં ગામની બડાર કાર્ય ધાબીએ ધોઈને સૂકવવા પાથરેલી એક સુગંધમય સાડી જોઈ તેમણે તે ધેાખીને પૂછ્યું, “ભાઈ, આ સાડી કોની છે ? ” ધોખી બોલ્યા, “ અતા અમારા ગામના અધિકારીની સ્રીની છે. ” એ સાંભળી મુનિયા ગામમાં ગયા અને અધિકારીએ આપેલા આશ્રમમાં ઉતર્યા. તેમની પાસે તે અધિકારી નિરતર ધર્મોપદેશ સાંભળવા આવવા લાગ્યુંા; અને તેની ભસ્થિતિ પરિપકવ થયાથી તેમના જ્ઞાન, ક્રિયા, વૈરાગ્ય અને અપ્રમાદાદિ ગુણા ઉપર તેના ખરેખરા ભાવ બેઠા. એક દિવસ તેણે હર્ષથી મુનિયાપ્રતિ વિનંતી કરી કે, “ મહારાજ, આપ પરબ્રહ્મ સદા નિસ્પૃહી રહાછે. તાપણ મારાથી સાધ્ય થઈ શકે એવુ ચાગ્ય કાર્ય ફરમાવી અનુગ્રહ કરશે. ” મુનિયાએ તેને પોતાના મનના અભિપ્રાય જાણનાર, ગુણાનુરાગી, ગંભીર અને વિચક્ષણ જાણી કહ્યુ કે, “ અમારી શ્રીસિદ્ધચક્રમ ત્ર સાધવાની ઇચ્છાછે, પણ તેમ ત્ર પદ્મિની સ્રીના ઉત્તરસાધકપણા વગર સિદ્ધ થઈ શકે તેમ નથી.
૧ ધર્મરક્ષકદેવી. ૨ સહાયતા.
•
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
ભાગ ત્રીજે.
~~~~~ સાંભળવા પ્રમાણે આપની સ્ત્રી પદ્મિની છે, માટે આપ તેને જોઈ અમારી સાથે શ્રીરૈવતાચળપર કાળીચૌદશને દિવસે પધારી અમારું ઉત્તરસાધકપણું કરો અને સાધન કરતી વખતે જે આપની દૃષ્ટિએ અમારામાં જરાપણ વિકાર માલમ પડે તો તત્કાળ અમારો શિરદરરી નાખજો.”
આ સાંભળી અધિકારી સાનંદાશ્ચર્યમાં પડશે. આ મુનિયે તુણ અને મણિ તથા લેહ અને સુવર્ણ એ સર્વના ઉપર સમષ્ટિથી જુવે છે અને નિરંતર પરબ્રહ્મ સમાધિનું સાધન કરે છે; માટે જે તેમણે ઈચ્છેલું ઉત્તમ કાર્ય મારી સ્ત્રીવડે મર્યાદા સહિત થતું હોય તો ભલે થાઓ. એમાં વધારે વિચાર કરવાની શી જરૂર છે? એમ સૂક્ષ્મરીતે ચિંતવન કરી તે વીર પુરૂષે તે મુમુક્ષુઓનીસાથે પદ્મિની સ્ત્રી લેઈ ઉકત દિવસે રેવતાચળનું શિખર અલંકૃત ક્યું. પછી સુભધ્યાનમાં ધીર તે એનગારોએ શ્રી અંબિકા દેવીના સાનિધ્યથી સર્વ પૂર્વ કૃત્ય કર્યું અને શ્રી રેવતાચળના અધિષ્ઠાતા દેવની સમક્ષ શ્રીગુરૂએ બતાવેલી વિધિ પ્રમાણે પતિની સ્ત્રીને ઉત્તર સાધક બનાવી રાત્રીના ત્રીજા પ્રહર આરહાન, અવગુંઠન, મૂદ્રા, મંત્રન્યાસ અને વિસર્જનાદિથી શ્રી સિદ્ધચક્ર મંત્રનું સાધન કર્યું. દયાનાતે તે મંત્રના અધિષ્ઠાતા ઈંદ્રના સામાનિકદેવ શ્રીવિભળેશ્વર પ્રત્યક્ષ થઈ પુષ્પવૃષ્ટિ કરી સ્વેચ્છિત વર માંગવા કહ્યું. ત્યારે શ્રી હેમચંદે રાજાને પ્રતિબંધ પમાડવાનું, શ્રીદેવેંદ્રસૂરિએ શ્રીકાંતિપુરને પ્રાસાદ સેરીષક નગરમાં આણવાનું અને શ્રીમલયગિરિ મહારાજે શ્રીસિદ્ધાંતની વૃત્તિ કરવાનું, એ રીતે તે ત્રણ મહાત્માઓએ પૃથક પૃથક વર માગ્યાં. તે આપી દેવ અંતર્ભત છે. પછી તે ત્રણ મુનિવરોની ધ્યાનમાં ધીરતા, બ્રહ્મચર્યમાં દઢતા અને દેવતાએ પ્રશંસા કરી તેમને આપેલા વર, એ સર્વથી ચકિત થઈ પ્રાતઃકાળે પેલા અધિકારીએ પુષ્કળ દ્રવ્ય ખર્ચા પ્રભાવના કરી લેકમાં બનેલી હકીકત જાહેર કરી. | ૧. સાધુ. ૨. મારવાડમાં રાણીગંજ સ્ટેશન પાસે દેરૂં છે તેની કથા આને મળતી છે, પણ ગામનું નામ મળતું હોય એવું સ્મરણ નથી.
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
એ પ્રમાણે દેવતાએ આપેલા વર અને વિદ્વત્તાદિ ગુણોથી રંજિત થઈ નાગપુરના ધનદ શેઠે મહામહેત્સવ કર્યો અને શ્રી સંઘ અને ગુરુની સમ્મતિથી હેમચંદ્ર મુનિને આચાર્યપદ અર્પણ કર્યું. પછીથી હેમ જેવી કાંતિ અને ચંદ્રના જેવા આલ્હાદક ગુણોથી તે મુનિ હેમાચાર્યના નામથી સર્વત્ર પ્રસિદ્ધ થયા.
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ચોથે.
૩૯ wananmunan
ભાગ ૪ થો. શ્રી હેમાચાર્ય-સિદ્ધરાજને ધર્મ સન્મુખ કરો
અને સિદ્ધહેમ વ્યાકરણની રચના. એક વખત સિદ્ધરાજ જયસિંહદેવે રાજપાટિકામાંથી પાછા ફરતાં શ્રી હેમાચાર્યને જોયા અને મનમાં વિચારવા લાગ્યું કે,
શું આ સાક્ષાત્ ધર્મ છે અથવા અમૃતને સમુદ્ર છે? અહે! એ તો પાપ તાપનું હરણ કરી ચક્ષુને આનંદ આપનાર મુનિરાજ છે. મારે એમને વંદન કરવું જોઈએ.” એમ વિચારી તે પિતાના હાથીને રોકી કંઈ બેલવા જતો હતો તેટલામાં સૂરિરાજ બોલ્યા, “ભે સિદંદ્ર! આપના ગજરાજને આગળ વધાવે. ઈદ્રના મદમાતા હસ્તિયે એનાથી પરાભવ પામો! આપ પૃથ્વીનું ધારણ કરનાર હોવાથી તેમનું શું ચાલે ? ” આ ભાષણથી રાજા ચમકાર પામ્યું અને બોલ્યો કે, “મહારાજ! આપ કૃપા કરી નિરતર મારી પાસે પધારશે.” એવી મુનિને વિજ્ઞપ્તિ કરી તે પોતાના મહેલ ભણી વિદાય થયે. હેમાચાર્ય પણ મહિનાથ, મહાતીર્થ, મહૌષધી અને મુનીશ્વરનાં દર્શન અલ્પ ભાગ્યવાળાને બહુધા દુર્લભ હોય છે એમ વિચારો. વખતોવખત રાજસભામાં જઈ સિદ્ધરાજનું મનોરંજન કરવા લાગ્યા.
એક વખત સિદ્ધરાજે સર્વ મતવાળાને સ્ત્રસ્તુતિ અને પરનિંદામાં તત્પર ઈ સંસાર સમુદ્ર તરવા સારૂ ધર્માદિ જાણવાની ઇચ્છાથી શ્રીહેમાચાર્યને પૂછયું, “મહારાજ, કે ધર્મ સંસાર સાગરથી પાર ઉતારનાર છે ?” સૂરીશ્વરે આ વખતે સર્વ મતને બાધ ન આવે તેવી રીતે પુરાણમાંના શંખાખ્યાનનો અધિકાર સંભળાવ્યું. તે આ પ્રમાણે –
પૂર્વે શંખપુર નામના નગરમાં શંખ નામને કઈ શેઠિયા રહેતો હતો. તેને યશોમતી નામની એક સ્ત્રી હતી. કાળાંતરે યશો
૧ રવાડી. સ્વારી.
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
શ્રી કુમારપાલ પ્રબંધ,
મતી ઉપરથી સ્નેડ ઉતરી જવાથી શખશેઠ બીજી સ્ત્રી પરણ્યા અને ત્યારથી નવીન સ્ત્રીને વશ થવાથી યશોમતીના સામું જોવાનુ પણ છોડી દીધું. આથી ખેદ પામી યશામતી મનમાં વિચારવા લાગી કે, ‘ રકી સ્ત્રી થવુ સારૂં', વિધવાપણાની વેદના સહેવી સારી, નરકવાસ ભોગવવા સારા પણ શોકથી પરાભવ ખમવા બૂરે ! જેમ શીતળા નામ છતાં ફાલ્લી હાડ ઉત્પન્ન કરેછે અને મધુર નામ છતાં વિષ પ્રણ હરણ કરે છે, તેમ બેહેન કહેવાયા છતાં શાક પણ અતિ દુ:ખ દે છે. દેવ તેનેા નાશ કરો !’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ એક દિવસ તેણીએ કંટાળી ગૌડ દેશથી આવેલા કાઈ કળાવતને ઘેર જઈ તેની સેવા ઉઠાત્રી પુરૂષને પશુ કરવાનું ઔષધ મેળવ્યું અને લાગ જોઈ પેાતાના સ્વામીને ભાજનમાં ધાલી ખવડાવ્યું. તેના પ્રભાવથી શંખશેઠ બળઢિયા થયા. તે વાત બહાર પડવાથી લોકા યશોમતીની બહુ નિંદા કરવા લાગ્યા. પણ ઉતારની ખબર નહીં હાવાથી તેણીને તેના દુષ્કૃત્ય માટે પશ્ચાત્તાપ કરવા શિવાય બીજો માર્ગ રહ્યા ન હતા. એક દિવસ બપારે સૂર્યનાં ઉષ્ણ કિરણાથી સતાપ પામ્યા છતાં તે કાઈ બીડમાં પેાતાના પતિવૃષભને ચરાવતી કાઈ વૃક્ષ નીચે બેઠી અને આંખમાંથી અશ્રુધારા વહેતી મૂકી ત્રિલાપ કરવા લાગી. દૈવયેાગે શિવપાર્વતી વિમાનમાં બેસી આકાશ માર્ગે ત્યાં થઈ જતાં હતાં, તેમના કાને તે વિલાપ પડયા, તે સાંભળી પાર્વતીતા મનમાં દયા આવવાથી શિવજીને તેના દુઃખતું કારણ પૂછ્યુ. શિલજીએ ‘ એતે તમારી સ્ત્રી જાતિની લીલાછે, જેના યાગથી પુરૂષ બળદ થઈ ગયા છે. ’ એમ ઉપહાસ કરી સર્વ હકીકત યથાસ્થિત કહી સભળાવી, એટલે પાર્વતીએ પૂછ્યું કે, · એવી કાઇ આષધી છે કે જેના પ્રભાવથી એ પાછે પુરૂષ થાય. ત્યારે શિવજીએ પાર્વતીના અત્યાગ્રહ થવાથી કહ્યું કે, વૃક્ષનીચે મનુષ્યત્વ લાવનાર ઔષધી છે. ' એ પ્રમાણે વાર્તાલાપ કરી તેઓ આગળ ગયાં. આ સર્વે ચર્ચા યશામતીના સાંભળવામાં આવવાથી તેણીએ મનુષ્યત્વ લાવનાર દિવ્ય ઔષધી કઈ છે તેની
"
6 આજ
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ .
૪૧
ખબર ન હોવાથી તે ઝાડની છાયાને આંકે કરી તેમાં ઉગેલી ભાટિ સર્વ વનસ્પતિ એકઠી કરી અને પિતાના પતિવૃષભના હાડા આગળ નાખી. તે ખાધાથી શિવજીના કહ્યા પ્રમાણે તે બળદ તત્કાળ પુરૂષ થયે. તે જોઈ યશોમતીને ઘણે આનંદ થયે અને લેકો પણ તેની સ્તુતિ કરવા લાગ્યા.
રાજેદ્ર, જેમ તે દિવૈષધી દર્ભદિથી આચ્છાદિત થઈ હતી. તેમ આ યુગમાં સત્ય ધર્મ અન્ય ધમોથી આચ્છાદિત થયેછે. પરંતુ સર્વ ધર્મોનું સેવન કર્યાથી કદી કોઈને દિષધી પ્રમાણે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે; માટે અહિંસા, સત્ય વચન ઈત્યાદિ સામાન્ય વ્રતથી સર્વ ધમોનું આરાધન કરો.” એ સાંભળી રાજા અને બીજા સભાસદો ઘણું ખુશી થયા. બીજે પ્રસંગે સિદ્ધરાજે ધર્મ સંબંધી વિશેષ ખુલાસો પૂછો. ત્યારે શ્રીહેમસૂરિએ કહ્યું કે –
पात्रे दानं गुरुषु विनयः सर्वसत्वानुकंपा। न्याय्या वृत्तिः परहितविधांवादरः सर्वकालम् ॥ कार्यो न श्रीमदपरिचयः संगतिः सत्सु सम्यग् । राजन् सेव्यो विशदमातिना सैष सामान्यधर्मः ॥२॥
પાત્ર જોઈ દાન આપવું, ગુરૂ વિનય કરે, પ્રાણી પર દયા રાખવી, ન્યાયથી વર્તન કરવું, પરોપકાર તરફ લક્ષ આપવું અને કદી પણ લક્ષ્મીને મદ ન કરતાં પુરૂષોને સંગ કરે એ નિર્મળ બુદ્ધિવાળા પુરૂષને સેવવા યોગ્ય સામાન્ય ધર્મ છે.”, 'દાનના સંબંધમાં પાત્રાપાત્રવિષે પાંડવો વચ્ચે સંવાદ થયે હતું અને તે મહાભારતમાં આ પ્રમાણે આપેલું છે
ભીમ–“હે યુધિષ્ઠિર, મૂર્ખ તપસ્વી અને પંડિત શુદ્ર એ બે દ્વારઆગળ ઉભા હોય તે કોને દાન આપવું ઘટિત છે ?”
યુધિષ્ઠિર–“બંધુ ભીમ, તપનું સેવન સુખેથી થઈ શકે છે, પણ વિદ્યાની પ્રાપ્તિ કષ્ટથીએ થવી કઠિણ પડે છે. માટે. હું તે પંડિતને પૂછશ. મારે તપથી પ્રજન નથી.”
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨
www.kobatirth.org
શ્રી કુમારપાલ પ્રબંધ
અર્જુન—“નરેંદ્ર, કૂતરાના ચામડામાં ભરેલા ગગાજળ અને દારૂના ધડામાં ભરેલા દૂધની પેઠે અપાત્રમાં રહેલી વિદ્યા શું ફળ આપે?”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વૈપાયન—“અરે, તમે શા માટે વિવાદ કરી છે ? એકલી વિધા ! અથવા એકલા તપથી પાત્રતા આવતી નથી, પણ જેનામાં એ બન્ને હાય છે તેજ પાત્ર ગણાય છે.
}}
77
જે વખત સિદ્ધપુરમાં રૂદ્રમહાલયનું કામ ચાલતુ હતું, તે વખત મંત્રીએ પણ રાજવિહાર નામનુ શ્રીમહાવીરસ્વામીનુ ચારદ્વારી મંદિર બંધાવવા માંડયુ હતુ. તેની ક્રાઇ એ જઈ સિદ્ધરાજને ખબર કહ્યાર્થી તે પોતે ત્યાં એવા ગયા અને શ્રીહેમાચાર્યને પૂછ્યું કે, “ આમાં અને શિવાલાયમાં વિશેષ શુ છે ? ” સૂરીશ્વર બોલ્યા, “ મહેશ્વરના કાળે માત્ર ચંદ્ર હોય છે અને જિનેદ્રના પાાંતે નવ ગ્રહે મૂર્તિમંત હોય છે, એ વિશેષ છે.” સિદ્ધરાજે તે ન માનતાં વાસ્તુશાસ્ત્ર જાણનાર સૂત્રધાર ( સલાટ ) લોકાને પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે, “ સામાન્ય લોકેાના ઘરનું દ્વાર પાંચ શાખાનું, રાજાના મહેલનું સાત શાખાનુ, રૂદ્રાદિ દેવના મંદિરનુ નવ શાખાનુ અને શ્રીજિનેશ્વરના પ્રાસાદનુ એકવીસ શાખાનુ દ્વાર ઢાય છે. અન્ય દેવના મંદિરમાં એકજ મંડપ ઢાય છે અને શ્રીજિનેશ્વરના મંદિરમાં દરેક દ્વારે સત્તાવીસ એ પ્રમાણે ચાર દ્વારના મળી એકસે ને આઠ મંડપ હાય છે. વળી વધારેમાં શ્રીજિનેશ્વરને ત્રણ છત્ર, સિંહાસન, પદ્માસન અને પાદાંત નવ ચહે। હાય છે અને તેમની મૂર્તિ શાંત હૃષ્ટિવાળી હેાય છે. તે રચના જો કાઈ ખીજા દેવની કરાવે અને સૂત્રધાર કરે તે તે બન્નેને વિન્ન થયા વગર રહે નહીં. આ વાત સર્વજ્ઞ ભગવાને વાસ્તુશાસ્ત્રમાં કહેલી છે.” આપ્રમાણે સૂત્રધારના મુખથી હકીકત સાંભળી સિદ્ધરાજ ધા પ્રસન્ન થયા તેથી તેણે પોતાને હાથે તે મ ંદિર ઉપર સુવર્ણ કળશનું આરોપણ કર્યું. એ પ્રસંગે જયમગળ નામના જૈન મુનિકવિ ખેલ્યા કે,
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ચોથે.
महालया महायात्रा महास्थानं महासरः ॥
यत्कृतं सिद्धराजेन क्रियते तन्न केनचित् ॥ १ ॥
મોટી ઇમારતો, મોટી યાત્રાની જગાઓ, મોટાં સ્થાનકે અને મોટાં જળાશ જેવાં સિદ્ધરાજે કરાવ્યાં તેવાં બીજા કેઈથી ન થાય.”
એક વખત શ્રીહેમાચાર્ય સિદ્ધરાજના આગ્રહથી પાટણમાં ચતુર્માસ રહ્યા હતા અને શ્રીમુખજીના મંદિરમાં શ્રીનેમિનાથના ચરિત્રનું વ્યાખ્યાન કરતા હતા. તેમની અમૃતસમાન વાણી ઘણા શ્રદ્ધાળુ શ્રોતા જોને આકર્ષણ કરતી હતી. તેમની સાથે પરદર્શનીઓ પણ આવતા હતાએક દિવસ સુરીશ્વરે તે ચરિત્રમાંથી ક્રમમાં આવ્યા પ્રમાણે પાંડની દીક્ષા અને શત્રુજ્યગમનને અધિકાર વાં. તે સાંભળી મત્સયુક્ત બ્રાહ્મણોએ જઈને સિદ્ધરાજને કહ્યું કે, “રાજેદ્ર, પેલા તાંબરે અતિ શુદ્ર છે. તે મિથ્યા વાદીઓ વ્યાખ્યાન કરતી વખતે સભામાં સર્વ દર્શનના લેકેની સમક્ષ શ્રી ભારતમાં કહેલું પાંડનું કેદારગમન અને શંભૂપાસનાદિનું ઉત્થાપન કરે છે. એ પ્રમાણે અનુચિત આચારની પ્રરૂપણા કરનાર તે ધર્મષીઓને આપે જરૂર નિવારવા જોઈએ.” તે સાંભળી રાજા બે, “ભે વિપ્ર ! રાજા વગરવિચારે સાહસ કરતા નથી. હેમાચાર્ય સર્વસંગત્યાગી મહામુનીશ્વર છે. તે પ્રાણતિ પણ મૃષાવાદ બોલે તેમ નથી. તો પણ પ્રાત:કાળે તેમને બેલાવીને વિચારીશું એટલે સર્વ સમજાશે.” બ્રાહ્મણે કહ્યું, “ઠીક મહારાજ, જેવી આપની મરજી.” પછી પ્રાતઃકાળે રાજાએ શ્રીહેમસૂરિને બેલાવી સર્વ સામંત, રાજગુરૂ અને પુરોહિત સમક્ષ પાંડના મુક્તિ ગમનાદિનું વર્ણન પૂછયું. ત્યારે સૂરિએ કહ્યું કે, “અમારા શાસ્ત્રમાં પૂર્વ સૂરિનું પ્રમાણે કથન છે અને મહાભારતમાં તેમના હેમાદ્રિગમનનું વર્ણન છે; પરંતુ જે પાંડનું અમારા શાસ્ત્રમાં વર્ણન કર્યું છે તેજ પાંડેનું વ્યાસશાસ્ત્રમાં કીર્તન કર્યું છે કે બીજાનું તેની અમને ખબર નથી”
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
શ્રી કુમારપાલ પ્રબંધ.
રાજા–“કેમ મુનીશ્વર, પાંડ પણ પૂર્વે બહુ થઈ ગયા છે?”
સરિ–“રાજેદ્ર, સાંભળે. ભારતમાં યુદ્ધ કરતાં ગંગાપુત્ર ભીષ્મ પિતાના પરિવારને બોલાવી કહ્યું કે, તમારે મારા પ્રાણ જાય ત્યારે જે જગાએ પૂર્વે કોઈને દહન કરવામાં ન આવ્યું હોય તે જગાએ મારા દેહને સંસ્કાર કરે. જયારે ન્યાયસંગ્રામ કરી ભીમપિતામહ ગતપ્રાણ થયા ત્યારે તેમના વચનને માન આપી તેઓ સર્વ હેમપર્વતના શિખરઉપર ગયા અને ત્યાં અગ્નિ સંસ્કાર કરવા લાગ્યા. તે વખતે દેવવાણ થઈ કે, સત્ર મીશi दग्धं पांडवानां शतत्रयं । द्रोणाचार्यसहस्रं तु कर्णसंरव्या न વિધારે છે (આ સ્થળે સે ભીમ, ત્રણસો પાંડવ, હજાર દ્રોણાચાર્ય અને અસંખ્ય કણને પૂર્વે દહન કરવામાં આવ્યું છે). સિદ્ઘદ્ર, આ ભારતનું વાક્ય છે, એમ જાણીને અમારા શાસ્ત્રકારોએ પાંડવોની મુક્તિનું વ્યાખ્યાન કર્યું છે. હાલ શ્રી શત્રુંજય પર્વતપર અને નાશિક નગરમાં શ્રીચંદ્રપ્રભસ્વામીના પ્રાસાદમાં પાંડવોની મૂર્તિ વિદ્યમાન છે. આ પ્રમાણે સર્વ હકીકત હેવાથી પૂર્વે કઈ પણ જૈન પાંડ થઈ ગયા છે, એ વાર્તા પ્રમાણસિદ્ધ છે.”
સૂરિનાં આ વચન સાંભળી રાજા બોલ્યા, “ભો વિપ્રો, હવે અહીં ઉત્તર ધો. આ જૈનધિ મહા સત્યવાદી છે અને તમે સર્વ જેમ આવ્યું તેમ મિથ્યાભિમાનમાં બકવાનું જ સમજે છે. પછી રાજાએ સૂરિને પૂજનાદિ સત્કારપૂર્વક વિદાય કર્યા અને તેમણે સ્વસ્થાન અલંકૃત કર્યું. આ પ્રમાણે શ્રી હેમાચાર્ય તેમને વાણી રૂપી કિરણથી જયસિંહ દેવને સંદેહસમૂહરૂપ અંધકારને દૂર કરી જનધર્મરૂપ કમળને પ્રકાશિત કરતા સૂર્ય જેવા દપતા હતા. - જ્યારે સિંહદેવ માળવેથી વિજય મેળવી પાટણ આ ત્યારે અનેક કવિએ તેની અનેક પ્રકારે સ્તુતિ કરી, તે જોઈ શ્રી હેમાચાર્યું પણ તેને પિતાના ધર્મને પ્રભાવક જાણ આ નીચેના કલેકમાં ગુંફિત કર્યો.
૧. આઠમા તીર્થકર. ૨. ગુ. શ્લોકમાં રાજાના ગુણનું વર્ણન કર્યું.
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
ભાગ છે. -~ ~~-~ ~
~-~~~ भूमि कामगवि स्वगोमयरसैरासिंच रत्नाकरा । मुक्तास्वस्तिकमातनुध्वमुडुप त्वं पूर्णकुंभीभव ॥ धृत्वा कल्पतरोर्दलानिसरलैर्दिवारणास्तोरणा । न्यायत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः ॥१॥
હે કામધેનુ ! તું તારા ગોમયરસથી ભૂમિનું સિંચન કર, હે રત્નાકરે ! તમે મોતીના સ્વસ્તિક (સાથીઆ) પૂરો, હે ચંદ્ર! તું જળથી ભરેલા કુંભ જેવો થા અને તે દિગ્ગજો. તમે પણ તમારા સરળ કર(ઇંડોવતે કલ્પવૃક્ષનાં પત્રો લાવી તેણે બાંધે. કારણ, શ્રી સિદ્ધરાજ જગતમાં વિજય કરી પધારે છે.” આ કાવ્ય સાંભળતાં જ તેમાંની અદભુત અર્ધચાતુરીથી ચમત્કાર પામી રાજા સરિનાં વખાણ કરવા લાગ્યું. તે સહન ન થવાથી બ્રાહ્મણે બોલી ઉઠયા, “મહારાજ! એમણે આ બધી વિદ્વત્તા અમારા વ્યાકરણાદિ શાસ્ત્રોમાંથી મેળવી છે. એટલે રાજા સૂરિસામું જોઈ બોલ્યો કે, “આ શું કહે છે?” સૂરિએ જવાબ દીધે, “મેંતે પૂર્વે બાલ્યાવસ્થામાં શ્રી મહાવીર સ્વામીએ સુધર્મેદ્રની આગળ વ્યાખ્યાન કરેલા શ્રીજૈનેંદ્ર વ્યાકરણનું અધ્યયન કર્યું છે.” આ સાંભળી રાજા બે, “એ બધી પ્રાચીન વાત પડતી મૂકી કોઈ આધુનિક ગ્રંથકારનું નામ આપે.” સૂરિએ કહ્યું, “જો આપ સહાય કરશે તો હું પિતેજ નવીન પંચાગી વ્યાકરણ રચું. રાજાએ તેમ કરવાનું કબૂલ કર્યું. એટલે સૂરિએ શ્રીકાશ્મીર દેશના પ્રવર નામે નગરના સરસ્વતી ભંડારમાંથી આધવ્યાકરણની આઠ પ્રતે મંગાવી આપવા વિજ્ઞાન પના કરી. રાજાએ તે વાત માન્ય રાખી પિતાના મંત્રીઓને પ્રવરપુર કલ્યા. તેમણે ત્યાં જઈ શ્રીભારતીનું આરાધન કરી સંતુષ્ટ કરી. તેથી તે દેવીએ પોતાના અધિકારીઓને આદેશ કર્યો કે, “હું શ્રીહેમાચાર્ય થતાંબરઉપર અતિ પ્રસન્ન છું અને પુરૂષાકારમાં મારી દ્વિતીય મૂર્તિ તે મુનિ છે. માટે તેને સારૂ પ્રતે કાઢી આપો.” અને ધિકારીઓએ પિતાની સ્વામિનીની આજ્ઞા પ્રમાણે પ્રતિ અર્પણ કરી. તે લઈ મંત્રીઓ પાટણ આવ્યા અને રાજાને શારદાનાં વચન કહી
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલે પ્રબંધ.
સંભળાવ્યાં. તેથી આશ્ચર્ય પામી રાજા બોલ્યા, “ધન્ય છે મારા દેશને, જેમાં આ મહાભાગ્યશાળી પુરૂષ વિચરે છે. ” પછી સૂરિને મંત્રીએ આણેલી પ્રતા આપી. તે લેઈ તેમણે એક વર્ષમાં તે સર્વનું અવગાહન કર્યું અને તેમને સારસાર લેઈ બત્રીસ - થી પરિપૂર્ણ સવાલાખ શ્લેકનું સિદ્ધહૈમ નામનું નવીન પંચાંગી વ્યાકરણ રચ્યું. પછી તે વ્યાકરણને રે જવાહ્ય હસ્તિના કુંભસ્થળ ઉપર પધરાવી શ્વેત છત્રચામરાદિ ઠાઠથી રાજસભામાં આપ્યું અને સર્વ વિદ્વાનોની સમક્ષ વાંચી સંભળાવ્યું. રાજાએ તેની ઉત્તમપ્રકારે પૂજા કરી પિતાના સરસ્વતીભંડારમાં પધરાવ્યું. આ વખતે શ્રીહેમસૂરિનો મહિમા સહન ન થવાથી બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે, “મહારાજ ! આ વ્યાકરણના શુદ્ધાશુદ્ધત્વની પરીક્ષા કર્યા વિના તેને સરસ્વતીભંડારમાં સ્થાપન કરવું યુકત નથી. શુદ્ધાશુદ્ધની પરીક્ષા સારૂ તે પુસ્તકને કાશ્મીદેશમાં ચંદ્રકાંત શ્રીબ્રાહ્મી મૂર્તિ સામેના જળકુંડમાં પ્રક્ષેપ કરવું અને જે તે જેવું ને તેવું કરૂં નિકળે તો તેને શુદ્ધ જાણવું.” આવીરીતે બ્રાહ્મણોએ ભમાવ્યાથી રાજા સંશયાકુળ થયે અને તેણે મંત્રીઓને તથા પંડિતેને વ્યાકરણ સાથે કાશમીર મોકલ્યા. તેમણે ત્યાં જઈ ત્યાંના રાજા અને પંડિતની સમક્ષ તે પુસ્તક સરસ્વતી કુંડમાં મૂક્યું. એટલે બે ઘડીએ શ્રીસારદાની કૃપાથી અને કલિકાળસર્વજ્ઞ શ્રી હેમસૂરિએ રચેલું હોવાથી પરમશુદ્ધ તે પુસ્તક જેવુંને તેવું કરૂં બહાર નિકળ્યું તે જોઈ સર્વ લેકે ઘણા વિસ્મય પામ્યા ! પછી કાશ્મીરના રાજાએ પ્રધાન વિગેરેને સન્માન આપી વિદાય કર્યા અને તેમણે પાટણ આવી જળમાં પુસ્તક પ્રક્ષેપ કર્યા વિગેરેનો સર્વ વૃત્તાંત સિદ્ધરાજને જાહેર કર્યો. તેથી સાનંદાશ્ચર્ય પામી તેણે ત્રણસે લહિયા બોલાવી ત્રણ વર્ષ સુધી તે વ્યાકરણની પ્રતે લખાવી અને પિતાના રાજયની પાઠશાળાઓમાં મેકલી દીધી. ત્યારથી સર્વ કઈ તેનું પઠન પાઠન કરવા લાગ્યા. એ વ્યાકરણની પ્રશંસા કરતાં એક કવિ કહે છે કે,
૧. જે. અવલોકન કર્યું. ૨. રાજાને બેસવાને.
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ચે.
४७
-~~~~-~~-~भ्रातः पाणिनि संणु प्रलपितं का तंत्रकथाकथा। मा कार्षीः कटु शाकटायन वचः क्षुद्रेण चौद्रेण किम् ॥ कः कंठाभरणादिभिर्बठरयत्यात्मानयन्यरपि । श्रूयंते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥२॥
હે ભાઈ પાણિની! હવે તું તારે લવાર બંધ રાખ, હે વરરૂચિ ! તારૂં વ્યાકરણ કથા જેવું છે, એટલે તેને તે શું કહું ? હે શાકટાય ! તું તારાં કટુ વચન કાઢીશ જ નહીં અને હું ચંદ્ર! તારું વ્યાકરણ નિઃસાર છે, માટે તારી વાત નથી કરતો. જયાં સુધી શ્રી હેમચંદ્રની અર્થમાં ગંભીર અને મધુરવાણું આ જગતમાં વિદ્યમાન છે, ત્યાં સુધી કંઠાભરણાદિ બીજાં વ્યાકરણ ભણી પુરુષ પોતાની બુદ્ધિને જડ કરે વારૂ?” - એપ્રમાણે સિદ્ધરાજ નૃપતિને ધર્મસન્મુખ કરી સર્વત્ર વિહાર કરવાને ઉત્સુકતા રાખનાર શ્રી હેમચંદ્રસૂરિ દેવતાના આદેશથી બહુધા પાટણમાંજ રહ્યા.
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
ભાગ. ૫ મો.
-
* તને કે
એક દિવસ
સ્થતિ વિષયક
શ્રીહેમાચાર્ય-કુમારપાલને સવંધારણ અને
પરસ્ત્રીસંગનિષેધસંબંધી ઉપદેશ. હવે તે ભીમદેવને પુત્ર ક્ષેમરાજ દધિસ્થલી(દેથલી)માં રહેતા હતા. ત્યાં તેને દેવપ્રસાદ નામને પુત્ર થશે. દેવપ્રસાદને ત્રિભુવનપાળ નામને પુત્ર થશે. એક દિવસ ત્રિભુવનપાળની સ્ત્રી કાશ્મીર દેવીને ઉત્તમ ગર્ભનાં પ્રભાવથી “સમુદ્રમર્યાદિત પૃથિવીનું પાલન કરૂં, પ્રાણીઓને અભયદાન દેઉં અને વ્યસનો નિષેધ કરૂં” એવા શુભ દેહદ (ડાહળા) થયા. ત્રિભુવનપાળે તે પૂર્ણ કર્યા. પૂરે દહાડે પુત્ર પ્રસવ થયો. તે આગળ જતાં કુમારના જેવો તેજસ્વી અને પથિવીનું પાલન કરનાર થશે એમ વિચારી દેહદાનુસાર માતપિતાએ તેનું કુમારપાળ નામ પાડયું. કુમારપાળપછી કાશ્મીરદેવીએ મહીપાળ અને કીર્તિપાળ નામના બીજા બે કુંવરે અને પ્રેમળદેવી તથા દેવળદેવી નામની બે કન્યાઓને જન્મ આછે. તેમની પ્રેમળદેવીને જયસિંહદેવના સેનાપતિ કૃષ્ણદેવરે અને દેવળદેવીને શાકંભરીના રાજારે પરણાવી. તેમજ કુમારપાળને પળદેવી રાજકન્યા સાથે વિવાહ કર્યો. એ પ્રમાણે કુમારપાળાદિ ત્રણ પુત્રરત્ન વડે ત્રિભુવનપાળ અપૂર્વ વૈભવથી ત્રિભુવનમાં શોભવા લાગે.
એક વખત કુમારપાળ સિંહદેવની હારમાં પાટણ આવ્યું. ત્યાં રાજસભામાં રાજાની પાસે બેઠેલા હેમાચાર્યને જોઈ તેના મનમાં આવ્યું કે, આ કળાસાગર જૈન મુનીશ્વર રાજાને પણ માન્ય છે, માટે નિશ્ચયે તેમના દર્શનથી મારા પુણ્યની રાશિ સમ્યક્ઝકા ઉલ્લાસને પામશે, એમ વિચારી તે સૂરિની પાછળ તેમની પિષધશાળામાં
૧ કાર્તિકસ્વામી. ૨ ઉપાશ્રય (અપાસરે).
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પાચમે.
૪૯
ગયે. એક દિવસ સૂરિ પાસે ગુણસંબંધી ચર્ચા ચાલતાં કુમાર- પાળે પ્રશ્ન કર્યો કે, “આ દુનિયામાં પુરૂષોના સર્વ ગુણેમાં કર્યો ગુણ શ્રેષ્ઠતમ છે ?”
સૂરિએ કહ્યું કે, “હું 'પરદાસહદર્ય-યુક્ત એકલા સત્વ ગુણને જ સર્વ ગુણમાં મુખ્ય માનું છું. કારણ સત્વ એ સર્વ ગુણગણમાં મસ્તકમણિ જ્યશ્રીને આપનાર અને સર્વ પદાર્થની સિદ્ધિ કરવામાં કેત્તર કામધેનુ સમાન છે. બત્રીસ લક્ષણેથી અધિક સલ્લક્ષણ તરીકે સત્વ પ્રસિદ્ધ છે. સત્યવાન પુરૂષોમાં સર્વ પુરૂ પાથોની સ્થિતિ પ્રતિષ્ઠા પામી રહેલી છે. કહ્યું છે કે, प्रयातु लक्ष्मीश्चपलस्भावा गुणा विवेकप्रमुखाः प्रयान्तु ॥ प्राणाश्च गच्छन्तु कृतप्रायाणा मा यातु सत्वन्तु नृणां कदाचित् ॥१॥
ચપળ સ્વભાવવાળી લમી જાઓ, વિવેકપ્રમુખ ગુણજાઓ અથવા પ્રયાણ કરેલા પ્રાણ જાઓ; પરંતુ પુરૂષોનું સત્વ કદાપિ ન જાઓ.” સકળ કાર્ય કરવામાં સમર્થ એવો એકજ પુત્ર થાઓ. વધારે સંતિતનું શું પ્રયોજન ? એકલે ચંદ્રજ દિગ્વધૂના મુખમંડળને પ્રકાશિત કરે છે. બાકીને તારાગણ તે ઉગ્યા છતાં પણ તેમ કરવાને સમર્થ થતું નથી. સાત્વિક શરીર આપણા હાથમાં છે અને રિદ્ધિ દૈવને આધીન છે, માટે સત્વ ન છેડવું. કહેવત છે કે,
જયાં સાહસ ત્યાં સિદ્ધિ.” જુઓ ! લંકા જીતવાની હતી, સમુદ્ર પગે ઉતરવાને હતા, રાવણ પ્રતિપક્ષી હતો અને વાનરે સહાય કરનારા હતા તેવી સ્થિતિમાં પણ રામચંદ્ર એક સત્વથી રણભૂમિપર રાક્ષસસૈન્યનું દળન કરી નાખ્યું. સૂર્યપણ એક ચક્રને રથ, ભુજંગ પીડિત સાત અશ્વ, નિરાલંબ માર્ગ અને અરૂણ(પગલગરને) સારથિ એવા અનુષંગિકેથી પ્રતિદિન અપાર આકાશના અંતસુધી જાય છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે, મહાપુરૂષોની '૧ પરસ્ત્રી બેન સમાન ગણવાનું વ્રત ૨ દિશા રૂપી ઢી. ૩ આધાર વિનાને.
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
કાર્યસિદ્ધિ તેમને 'ઉપકરણમાં નહીં, પણ તેમના સત્વમાં જ રહેલી છે. હાથીનું શરીર રચૂળ છતાં તે અંકુશને વશ થાય છે. શું તે અંકુશ હાથી જેવડે હોય છે? દીવા પ્રગટ થવાથી અંધકાર નાશી જાય છે. શું તે અંધકાર દીવા જેવડો હોય છે? વજથી હણાયેલા પર્વત પડી જાય છે. શું તે પર્વતો વજના જેવડા હોય છે? ખરું જોતાં તે જેનામાં તેજ ( પ્રતાપ ) હોય છે તે જ પરાક્રમી નિકળે છે; મરે રયૂલતાઉપર ન ભૂલાતાં ઉદ્યોગપરાયણ પુરૂષોએ હમેશ સત્વને ધારણ કરવું. સત્વથી અસાધ્ય કાર્યની પણ સિદ્ધિ થાય છે. પવનપુત્ર હનુમાને સાત્વિક અર્જુનના સત્વથીજ પ્રશન્ન થઈ તેને લંકામાંલેઈ જઈને સ્વર્ણકુમાર આપ્યો હતો. મહાભારતમાં તે વિષે આ પ્રમાણે કથાનક છે – ' કુરુક્ષેત્રમાં સ્વસ્તિથી રમ્ય હસ્તિનાપુર નામનું નગર છે. ત્યાં પુણ્યશ્લેકી સત્યવાદી યુધિષ્ઠિર રાજા પૂર્વે રાજય કરતો હતું, પ્રતિદિન વૃદ્ધિ પામતા તે નરેદ્ર એક વખત રાજસૂય નામના યજ્ઞને પ્રારંભ કર્યો. તે યજ્ઞમાં દક્ષિણા આપવાસારૂ અર્જુનને સ્વર્ણકુમાર લેવાને લંકા મેક. તે વગરવિલંબે રથમાં બેસી પ્રયાણ કરી નિબંધ સેતુબંધ આગળ પહોંચ્યો ત્યાં એકાએક તેને રથ સ્થિર થઈ ગયે. તે જોઈ અને વિચાર્યું કે, નિરંતર અખલિતપણે વાયુવેગથી પણ અધિક ચાલનાર મારા રથને કેણે રક છે? પછી તે રથમાંથી નીચે ઉતરી આગળ પાછળ જેવા લાગે; પણ પાષાણાદિશિવાય બીજી અડચણ દીઠી નહીં. ત્યારે રથની તરફ ભ્રમિત ચક્ષુથી ભ્રમણ કરી જરાવાર ઉભા રહ્યા. એટલામાં કમળતંતુથી પણ અધિક સૂક્ષ્મ અને કમળ એક તંતુ તેના જેવામાં આવ્યું. તેથી વિરમય પામી વિચારમાં પડે કે, આ તંતુથી મારે રથ શી રીતે રોકાય ? પછી અતિ કે આવવાથી તે તંતુને ખૂબ માર્યો, પણ તેથી તે છેદાય નહીં. ૧ સાહિત્યો. ૨ સોનાને પુરૂષ. ૩. બંધ વિનાને.
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પાંચમે.
૫૧
ત્યારે ખૂબ માથાકૂટ કરી તેને હાથથી તેડવા માંડશે. તેમાં પણ ફાવ્યું નહીં, ત્યારે તીક્ષ્ણ શસ્ત્રથી જેરભેર પ્રહાર કર્યો. તેથી ઉલટું શસ્ત્ર ભાગી ગયું, પણ તંતુને તે જરાએ ઈજા ન આવી. ત્યારે છેવટે થાકીને તેનું મૂળ શોધી કાઢવાને નિશ્ચય કર્યો. એટલામાં એક પૂછડી હલાવતો ઉંદર તેની દ્રષ્ટિએ પડશે. તે ઉંદર રથે વીંટાઈ ગયે અને તેની પૂછડીમાંથી એક તંતુ નિકળે. તેને અર્જુને પૂછયું કે, “તું આ મહાબળવાન ઉંદર કોણ છે? રવમાર્ગે જતા મારા રથને તે કેમ રેકો છે? તારૂં સ્વરૂપે પ્રગટ કર. ખરૂં કારણ હોય તે સત્વર કહે. ઉદરમાત્રથી કદી કેઈન રથ કાર્યો સાંભળે નથી, તેથી આ કેઈ દેવાદિને પ્રભાવ હોવો જોઈએ. કારણ,
येमज्जन्ति निमज्जयन्ति च परान्ते प्रस्तरा दुस्तरा । वाौं वारि तरन्ति वानरभटान्संतारयन्ते पि च ॥ नैते ग्रावगुणा न वारिधिगुणा नो वानराणां गुणाः । श्रीमद्दाशरथेः प्रतापमहिमा सो यं समुज्जृभते ॥१॥
પોતે ડૂબે અને બીજાને ડૂબાડે, એવા જે દુસ્તર પાષાણેએ સમુદ્રના જળપર તરી વાનરભને તાર્યો તેમાં પાષાણને, અથવા સમુદ્રને, અથવા વાનરેને ગુણ ન હતો; પરંતુ એ સર્વ શ્રીમદાશરથિ રામચંદ્રના મહિમાને પ્રતાપ હતે.” અર્જુનનું આવું વચન સાંભળી ઉંદરે તે જ ક્ષણે તે કૃત્રિમ રૂપને ત્યાગ કરી હનુમાનનું પ્રકટ રૂપ ધારણ કરી કહ્યું કે, “ભે પાંડવ શ્રેષ્ટ ! ખરી વાત સાંભળે. હું શ્રીમદ્ રામચંદ્રને સેવક હનુમાન છું. જયારે દુરાત્મા રાવણ સીતાને હરણ કરી લેઈ ગયો ત્યારે રામચંદ્રજીએ વાનરે પાસે પથ્થરથી આ સેતુબંધ બંધાવ્યું અને તેનાવડે સિન્યસહિત સમુદ્રનું ઉલ્લંઘન કરી. લંકામાં જઈ પરિત્યને યદ્વાર પહોંચાડ. પછી ઉધાર બુદ્ધિથી વિભીષણને લંકાને
૧ રાવણ.
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
અધિપતિ નિમી સીતાસહિત સ્વરાજધાની તરફ પાછા ફરતાં રામે આ માર્ગથી બીજે પુરૂષ ન જાય એવા હેતુથી મને અહીંને રક્ષક નિપે છે. આ આપને રથ ખેંજ રોકે છે. માટે હે અર્જના લંકા જવાને વૃથા પ્રયાસ મા કરે.” મારૂતિની એ ઉક્તિ સાંભળી સત્વથી અધિક શેભતે પાંડવ બોલ્યો, “હે મહાભાગ કપિલેતમ! આપનું કહેવું સત્ય છે; પરંતુ મારે તે યજ્ઞમાં ઋષિને દક્ષિણ આપવા સારૂ સ્વર્ણ લાવવા લંકા જવું જ જોઈએ. આપને પણ આ સુકૃતને ભાગ મળશે. કારણ કૃત, કારિત અને અનુમતિ એ ત્રણ પ્રકારથી પુણ્ય મળે છે. પોતાની મેળે કરનાર, બીજાની પાસે કરાવનાર, પ્રસન્ન મનથી અનુમતિ આપનાર અને સહાય કરનાર, એ સર્વેને શુભાશુભમાં સરખું ફળ મળે છે, એમ તત્વવેત્તાઓનું કહેવું છે. મહાસાએ આરંભેલું કાર્ય કોની મગફુર કે ભાગી પડે ? એ પુરૂષ તો જે તે પ્રકારે પોતાના કાર્યની સિદ્ધિ કર્યા વગર રહે જ નહીં.” આ વચનથી કુદ્ધ થયેલ પવનાત્મજ બે, “હે પાંડવતાજ ! આપને ગર્વ ભારી છે. પણ ફકત શ્રીરામચંદ્રજી જ આ માર્ગે ગયા છે. બીજો કોઈ પુરૂષ ગોયે નથી, માટે એ શક્તિ હોય તે અન્ય માર્ગે જાઓ.” અર્જુન બેલ્ય, “હું જઈશ, પણ આપ તે આજ માર્ગના રક્ષક છેને? કારણ ક્ષેત્રપાળ પોતાના ક્ષેત્રનું રક્ષણ કરે છે. કંઈ સર્વ જગતનું નથી કરતે.” પછી અને ધનુષ્યને કુંડળાકાર કરી વજ જેવી મજબૂત પાજથી ઉતરી શકાય એ ને સેતુબંધ બાંધ્યે. તે જોઈ માનવતાઓને માન્ય પવનસુતે વિસ્મય પામી “ હું તેની દૃઢતા જેઉં,” એમ પાંડવપ્રતિ પૂછયું. ત્યારે સાક્ષાત ઈદ્રભૂએ કહ્યું કે, “ભલે જુવો.” પછી વમુખના તે કપિએ સાત તાડ જેવડું લાંબુ રૂપ કરી વારંવાર ઉંચા ઉંચા ઉછળી સેતુઉપર ભૂસકા મા; પણ શિલાની પેઠે કેઈપણ જગાએ તે જરાએ નમે નહીં. આવું તેનું ખાણું ૌશલ્ય જોઈ ચકિત થયેલે વાનરપતિ બોલ્યો, “હે મહાસત્વ, આપને ધન્ય છે. હવે સુવર્ણથી પ્રજન છે કે લંકા જવાથી !”
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પાંચમે.
૫૩
-~
~-~
અર્જને ઉત્તર આપે કે, “સુવર્ણથી.” પછી તેના સત્વથી સુપ્રસન્ન થયેલા કેસરીસૂતે ક્ષણવારમાં કાટિ સ્વર્ણકુમાર લાવી અર્પણ કર્યા તે લેઈ પાંડુપુત્રે સ્વનગરમાં આવી યજ્ઞનું સર્વ કાર્ય સમાપ્ત કર્યું.
એ પ્રમાણે નિઃસીમ સત્વથી ફુરાયમાન લીલાયુક્ત ગુણવડે અભિલાષિત અર્ચની સિદ્ધિ થતી જઇ વિવેકી પુરૂષોએ પુરૂષાર્થની પ્રસિદ્ધિ કરવા અર્જુનની પેઠે ચઢતા ઉદયવાળી સત્વ પ્રધાન શુદ્ધ ગુણરૂપી લક્ષ્મી ઉપાર્જન કરવી. સત્વ પણ જ્યારે પરવારસહેદરત્રતથી સંજીવિત હોય છે ત્યારેજ પુરૂષને લેકોત્તર પ્રતિષ્ઠાને હેતુ થાય છે. વિવેકવિનાનું એકલું સત્વ તે સિંહ, વાઘ વિગેરેના સત્વની માફક આકારમાત્રનું વહન કરનારું છે. એટલે કે, વિચારવગરનું એકલું સત્વ (સાહસ) જાનવરી જેરને મળતું છે માટે પોતાની પ્રતિષ્ઠા, ધર્મ અને વિજયાદિની વૃદ્ધિ કરવા ઈચછનારે પરસ્ત્રીથી વિરક્ત રહેવું જોઈએ, કારણ,
तावल्लोकविलोचनामृतरसस्तावन्मनो वल्लभं । तावद्धर्ममहत्त्वसत्यविलसत्कीर्तिप्रतिष्ठापदं । तावद्भुमिपतिप्रसादभवनं तावच सौभाग्यभूः यावनो परदारसंगरासिको लोकेऽभवन्मानवः ॥ १॥
જ્યાં સુધી પુરૂષ પારદારસંગને રસિક નથી ત્યાં સુધી જ તેનાઉપર લેકોની અમી દૃષ્ટિ રહી તેનું ચિત્ત પ્રસન્ન રહે છે અને ત્યાં સુધી તે ધર્મ, મહત્વ, સત્ય, વિલસતી કીર્તિ અને પ્રતિષ્ઠાનું પાત્ર, રાજાના પ્રસાદનું ભવન અને સોભાગ્યની ભૂમિ બની રહે છે.” માટે જે જીવિત્વને વલ્લભ ગણુતા છે તે પરાંગનાનો સંગ મૂકી દે. એક મૃગચના સીતાના નિમિત્તજ રાવણના દશ મસ્તકે ભૂમિપર રોળાયાં. હરિહરિ ! ત્રિકુટ શિખર પર આવેલી લંકા જેની રાજધાની હતી, ઉછળ સાગર જેના નગરની પરિખા (ખાઈ) રૂપ હતે કુંભકર્ણ જેને બંધુ હતા, જગદ્વિજેતા ઈંદ્રજિત જેને પુત્ર હતા અને જેણે હજારે
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
-~~~-~~~-~~~~~-~~-~~-~-~અદ્ભુત વિદ્યાઓ સંપાદન કરી હતી, તે લકેશ્વર પણ પરસ્ત્રીની આકાંક્ષા કરવાથી પ્રતાપ અને વૈભવ રહિત થઈ એ દશાને પ્રાપ્ત થયે! સ્ત્રી સ્વાધીન છતાં નીચ પુરૂષ હોય તેજ પરદારલંપટ થાય. સરોવર જળથી ભરેલું છતાં કાગડે હેય તેજ કુંદનું પાન કરે. જેવી રીતે પરકાને પિતાનાં કહી બહુમાન લેવા જનાર કા ( અધમ) પુરૂષ સમસ્ત કવિમાં હીનત્વ પામી અલં (પૂરત) નિંદનીય થાય છે, તેવી જ રીતે પરદારાને પિતાની કહી બહુમાન લેનારે લંકાપુરૂષ ( રાક્ષસ) મસ્તક વિહીન થઈ નિંદનીય થાય છે. સાધારણ લેકના મહેડેપણ સાંભળીએ છીએ કે,
जे परदारपरंमुह ते वुच्चइ नरसीह जे परिरंभइ पररमाण ताह फुसिजइ लीह ॥ १ ॥ अप्प धूलिहिं मेलिउ सयणह दीघउ छार पगि पगि माथा ढंकणउं जिणि जाइ हरदार ॥ २ ॥
જે પરસ્ત્રીથી પરાભુખ હોય છે તે નરસિંહ કહેવાય છે, અને જે પરમણી સાથે રમણ કરે છે તેમની યશરેખા ભૂસાઇ જાય છે, તે પિતાના આત્માને ધૂળથી મલિન કરે છે, સ્વજનને છાર દે છે અને ડગલે ડગલે નીચું ઘાલવાનું વિરી લે છે.” કુલીન પુરૂષ પ્રાણાતે પણ પરસ્ત્રી સંજોગ અને પરદ્રવ્યહરણ કરતા નથી. જુઓ! શ્રીવિષ્ણુ પાસે કણે પણ એવી જ પ્રાથના કરી હતી કે, હે નરણ, કદીપણ મારાથી પરસ્ત્રી અને પરદ્રવ્ય પર ખોટી પ્રીતિ ન થાય, તેમ મારી જીભે પરનિંદા પણ મા થાઓ. જે ઉત્તમ પુરૂષ પરસ્ત્રીને માતા સમાન ગણે છે તે કદી પણ યમયાતનાના ભેગ થઈ પડતા નથી અને જે મનથી પણ પરકલત્રને સેવતા નથી તેજ ઉભય લેકમાં પૃથ્વીના ખરા ધારણ કરનારા છે; માટે ધર્મથી પુરૂષોએ એકવીસમો નરકે લેઈ જનાર પરધારાને સર્વથા ત્યાગ કરે યોગ્ય છે. પહ્મપુરાણમાં સીતાહરણ સમયે અરણ્યમાં જડેલાં સીતાનાં
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પાંચમ.
૫૫
કુંડળવિગેરેનાં ઉપલક્ષણે પૂછતાં રામચંદ્રજી આગળ લક્ષ્મણે કહ્યું છે કે, કુંડળને જાણતા નથી, તેમ કંકણને ઓળખતા નથી; પરંતુ નિરંતર ચરણ કમળનું વંદન કરવાથી ફક્ત નૂપુર (કલ્લો) ને હું ઓળખું છું. વળી પુરાણમાં કહ્યું છે કે, દેવતાનાં બેરૂપ હોય છે. એક સ્થાવર અને બીજું જંગમ. તેમાં સ્થાવર જળરૂપ અને જંગમ દેવતાય. એક વખત ગંગા જંગમરૂપ ધારણ કરી સ્વર્ગમાં ગઈ. તે વખતે સભામાં બેઠેલા ઇન્ટે કાર્યની વ્યગ્રતામાં તેને આદરસત્કાર ન કર્યો. તેથી ગંગા રીસાઈને પાછી ફરી. તે ઈદેવતાઓએ ઇંદ્રને બોલાવી કહ્યું. એટલે કે પાછળ જઈ પગે પડી પાછી તેડી આણી અને સન્માનપૂર્વક સિંહાસન ઉપર બેસાડી પૂછ્યું, “હે માત , તું પાછી કેમ ગઈ. ” - ગંગા–“જેના વદનપર આનંદનો અંકુર દેખાતે હેય, જે બેસવાને સારૂ આસન આપતા હોય અને જે મધુર ભાષણે આગમનનું પ્રજન વિગેરે પૂછતો હોય તેને ઘેરજ જવું, બીજાને ઘેર જવામાં શે સાર ? માનવગરનું અમૃત શા કામનું ? તેના કરતાં ટુપે આવી મૃત્યુ થાય તેવું માનભેર વિષે પીવું સારું.
સુરેંદ્ર--“જગત્રયના લેકે કરેલી હત્યાની સહસ્ત્ર કોટિને ધારણ કરનારી અંબા શી રીતે શુદ્ધ આવતી હશે ? એવી ચિંતામાં વ્યગ્ર હોવાથી મારાથી તારે સત્કાર ન થયે. કારણ કે પાપિચ્છે બ્રાહ્મણ, સ્ત્રી, બાળક, ગાય, માતા, પિતા, બંધુ અને પુત્રના વધ કરે છે અને પરદારમાં આસકત હોય છે તે સર્વ તારા જળમાં સ્નાનપાન કરવાથી પાપરહિત થાય છે, એવી લેBક્તિ સંભળાય છે.”
ગંગા–“હું હમેશ વિષ્ણુના ચરણ કમળમાં રહી તેમની રજનું પ્રક્ષાલન કરું છું, તેથી તેના સ્પર્શવાળું પાણી પવિત્ર થાય છે.” - સુરેંદ્ર–“હે માત, તને તે શ્રમ છે, જેણે ૧૮ અક્ષૌહિ
ણી સેનાને સંહાર કર્યો, જેણે બત્રીસલક્ષણા પુરૂષમાં રકત બલિને છળ કર્યું અને જેણે ભીમના પુત્ર ઘટોત્કચને હણી તેના મસ્તકને
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પદ
www.kobatirth.org
શ્રી કુમાર પાલ પ્રબંધ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તંભ ઉપર સ્થાપન કરી યુદ્ધાંતે પ્રશ્ન પૂછી કહેવાડાળ્યુ કે, ‘ મેં રિપુના શિરના છેદ કરતાં હરિને જેયા ' એવા હત્યાહત વિષ્ણુના પાદધાવનથી તારામાં કેવી રીતે શુદ્ધિ આવે ?
"
97
ગંગા——‹ ત્યારે મહાદેવના મસ્તકમાં મારા વાસ હાવાથી મારામાં નિર્મળતા આવેછે. ”
સુરેદ્ર—-“ એ પણ હું ન માનું. કારણ બ્રહ્માના પાંચમા સુખને ગર્દભના સ્વરથી ખરેખર ખેલતાં કાપી નાખ્યુ, તેના પાપની શુદ્ધિ કરવા મહેશ્વરે ઉલટી તને મસ્તકે ધારણ કરીછે. તેવીજ રીતે બ્રહ્માના કમાંડલુમાં તારા નિવાસ હાવાથી પણ તારામાં નિર્મળતા આવી ન શકે. કારણ, તે પેાતાની પુત્રી સરસ્વતીની ઈચ્છા રાખેછે; તેથી તેના તા સંસર્ગ પણ કરવા ચેાગ્ય નથી. કહ્યું છે કે, મત્સેવા દ્વારમાધ્રુવિનુવર્તે સ્લમોનાર ચોષિતાંસમિસન ( મહા પુરૂષોની સેવા એ મુક્તિનું દ્વાર છે અને સ્ત્રીસંગીના સંગ એ નરકનું દ્વાર છે ).”
66
ગંગા- ત્યારે પરદાર, પરદ્રવ્ય અને પરદ્રેડના ત્યાગ કરવાના શ્રેષ્ટગુણથી અલંકૃત પુરૂષના ચરણ પખાલવાથી હું પવિત્ર થાઉં છું. જેમ અગ્નિમાં ધાતુનુ શોધન કરતાં અગ્નિને શ્યામતા આવતી નથી તેમ મને પાવન કરતાં તે ગુણનિધિયાને મારા પાતિકના લેશમાત્ર પણ લાગતા નથી. ’
ઈત્યાદિ શ્રીહેમસૂરિ પાસેથી ધમઁાદેશ શ્રવણ કરી શુભ કર્મને ઉદય થવાથી કુમારપાળે પરનારી સહેાદર ત્રત અંગીકાર કર્યું. તે સમયે શ્રી હેમાચાર્ય બાલ્યા,
प्रसरति यथा कीर्तिर्दिक्षु क्षपाकरसोदरा | भ्युदयजननी याति स्फातिं यथा गुणपद्धतिः || कलयति परां वृद्धिं धर्मः कुकर्महतिक्षमः । कुशलजनने न्याय्ये कार्य तथा पथि बर्तनं ॥ १ ॥
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પાંચમ.
પ૭
mmmmmmmmm.
જેથી ચંદ્રની સહેદર કીતિ દિશાઓમાં પ્રસાર પામે, કલ્યાણની માતા ગુણશ્રેણી વિસ્તાર પામે અને કુકર્મની હાનિ કરનાર ધર્મ ઉત્કૃષ્ટ વૃદ્ધિ પામે તેમ સુખકારક ન્યાય માર્ગમાં પ્રવર્તવું.” એ પ્રમાણે ઉપદેશામૃતનું પાન કરી કુમારપાળ સ્વસ્થાનકે ગયે અને કેટલાએક દિવસ જ્યસિંહદેવની સેવામાં રહીને દધિસ્થલી તરફ વિદાય થયે.
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
N
ભાગ ૬ હો.
સિદ્ધરાજ સિંહ-પુત્ર માટે પ્રયત્નમાં
કુમારપાળનું દેશાટણ.
હવે રાજ્ય કરતાં સિદ્ધરાજને કેટલાંક વર્ષ તે દિવસની માફક વહી ગયાં; પણ ગૃહસ્થધર્મરૂપ વૃક્ષનું ફળ સંતાન પ્રાપ્ત થયું નહીં, તેથી તે શલ્ય અંતઃકરણમાં ધારણ કરી વિચારવા લાગ્યું કે, મારે માથે પળિયાં આવ્યાં તે પણ જેમ દુર્ભાગીને દ્રવ્ય પ્રાપ્ત થતું નથી તેમ મને પુત્રનું દર્શન થતું નથી. લેકે કહે છે કે, સૂર્યવિના આકાશ, ન્યાયાવના વિક્રમ, સિંહવિના વન, ચંદ્રવિના રાત્રી, બળવિના પરાક્રમ અને તેજવિના લક્ષ્મી એ જેમ શોભતાં નથી, તેમ પુત્રવિના કુળને શોભા આવતી નથી. પુત્રના અંગના સ્પર્શથી જે સુખ મળે છે, તેના સોળમા ભાગ જેટલું સુખ કમળના હાર, ચંદ્રના પ્રકાશ અને અમૃતના છાંટાથી મળતું નથી. સ્તંભવિના ઘર, આત્માવિના દેહ અને મૂળવિના તરૂએ જેમ રહી શકતાં નથી, તેમ પુત્રવિનાનું કુળ સ્થિરતા પામતું નથી. એ પ્રમાણે વિચાર કરી સિદ્ધરાજે હરિવંશ પુરાણ વિધિપૂર્વક સાંભળ્યું તથા અનેક દેવદેવીઓની બાધાઓ વિગેરે મિપચાર કર્યો. પણ પુત્રપ્રાપ્તિ થવી ભવિતવ્યતાને આધીન છે. પછી હેમાચાર્યની સાથે તીર્થયાત્રા કરવા નિકળે. માર્ગમાં સૂરિને પગે ચાલતા જોઈ સિદ્ધરાજે સુખાસનમાં બેસવાની વિનંતી કરી. ત્યારે ગુરૂએ કહ્યું કે, વાહનાદિપર બેસવાથી પરજીવને પીડા થાય છે, માટે યતિને તેમ કરવું યોગ્ય નથી. દિવસે ઉઘાડા પગે ચાલનારાજ ખરા યતિ છે, બીજા વાહનમાં બેસનારા તે નામના યતિ છે. તે સાંભળી રાજા દૂણાઈને બે કે, “તમે તે ખરેખર
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૫૯
ભાગ રહે. ~ ~~~~ ~~ ~ ~~ ~~ ~ ~ ~~ ~~ મૂર્ખ છે. દિક્ષિતો (દેહની રક્ષા કરવામાં ધર્મ સમાયલે છે), એટલું પણ નથી જાણતા.” એમ ગુસ્સામાં બોલી તે આગળ ચા. હેમાચાર્ય પણ પિતાને અનાદર થયે જાણી ત્રણ દિવસ સુધી રાજાને મળ્યા નહીં. તેથી રાજા સમજો કે, સૂરિ રીસાયા છે અને બ્રાહ્મણના સ્વૈચ્છિક વિચારોથી લડાઈનું ઘર ઉત્પન્ન થશે. એમ વિચારી સૂરિનું સમાધાન કરવા તે તેમના તંબુઉપર ગયો. તે વખતે સૂરિ પિતાના શિષ્યવર્ગ સાથે કાંજીને અહાર કરતા હતા, તેથી થોડીવાર બહાર ઉભે રહ્યા. સૂરિ ભજન કરી રહ્યા એટલે અંદર જઈ પગે પડ અને કહ્યું કે, “મહારાજ હુતે જડ છું, ભારે અપરાધ ક્ષમા કરે.” પછી તેમની સાથે શ્રીશ જ્યની યાત્રા કરી દેવદાયમાં બાર ગામ આપ્યાં. ત્યાંથી ગિરિનાર જઈ શ્રીનેમિનાથનાં દર્શન કર્યા અને ત્યાં ધમ પુરૂષોને માટે એ નિયમ ઠરાવી આપ્યા. રાજાએ પણ આસન ઉપર બેસવું નહીં, પલંગ ઉપર સુવું નહીં, અતિ અહાર કરે નહીં, સ્ત્રીની સુવાવડ કરવી નહીં અને વલેણું વલવવું નહીં. એ પ્રમાણે વ્યવસ્થા કરી તે દેવ પાટણ ગયે. ત્યાં સેમેશ્વરનાં દર્શન કરી કેડીનાર ગયે. ત્યાં શ્રીઅંબાદેવીને ભક્તિપૂર્વક પૂજી શ્રીહેમાચાર્યને વિનંતી કરી કે, “આપ વિશેષ તપ કરી જ્ઞાનદૃષ્ટિથી વિલેકન કરે અને અંબાદેવીને પૂછો કે, મારા પછી ગાદીપતિ કેણ થશે.” સૂરિએ ત્રણ ઉપવાસ કરી અંબાદેવીને આરાધી નિર્ણય કરી લીધું અને રાજાને જણાવ્યું કે, “અનેક ઉપાય કર્યા છતાં તમને પુત્ર થનાર નથી. તમારી પાછળ ગાદીએ બેસનારની હકીકત આ પ્રમાણે છેઃ તમારા પિતા કર્ણના મેટાભાઈ ક્ષેમરાજને દેવપ્રસાદ નામને પુત્ર છે, તે પવિત્ર બુદ્ધિવાળે દધિસ્થલીમાં રહે છે. તેના પુત્ર ત્રિભુવનપાળને કુમારપાળ, મહીપાળ અને કપાળ એ નામના ત્રણ પુત્ર છે. તેમને કુમારપાળ તમારી પછી જગત્મસિદ્ધ રાજા થશે અને તે સંપ્રતિ રાજાની પેઠે પૃથ્વી ઉપર શ્રીજૈન ધર્મને પ્રસાર કરશે.”
૧. દેવના ખર્ચમાં.
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
સિદ્ધરાજને સૂરિનાં એ વચન વજાના ઘા જેવાં લાગ્યાં; તેથી તે એકદમ પાટણ આવ્યો અને દેવીના વચનની ખાત્રી કરવાને જેશીઓને પૂછયું. તેમણે પણ તાત્કાલિક લગ્નના બળથી ઉપર પ્રમાણે જ કહ્યું. પછી એક પુરોહિત આવે, તેના કહેવાથી રાજા પગે ચાલી ખભે ગંગાજળની કાવડ લઈને કેદારપુત્રની પેઠે સોમનાથ પાટણ ગયે. ત્યાં શ્રદ્ધાપૂર્વક ત્રણ ઉપવાસ કરી પુત્રપ્રાપ્તિ માટે સોમનાથનું આરાધન કર્યું. એટલે દેવે દર્શન દેઈ કહ્યું કે, “તને સંતતિનું સુખ નથી. તારી પાટે અતિશય પરાક્રમી કુમારપાળ બેસશે તે સાંભળી રાજા દીનતાથી બોલ્યા, “હે શંભે! તું ઇચ્છિત ફળદાતા કહેવાય છે પણ જો તું મને એકપણ પુત્ર આપે નહીં તે તારી એ પ્રસિદ્ધિ શા કામની?” પછી શંભુ અંતર્ભત થતાં બે
લ્યા કે, “તું પુત્રને રેગ્ય નથી.” રાજાએ શિવને ગંદક તથા બહુવિધ ભોગથી સંતુષ્ટ કર્યા છતાં પુત્રપ્રાપ્તિ થઈ નહીં તેમાં દેવને કંઇ દેષ ન ગણાય. એવી કાર્યસિદ્ધિ ભાગ્યને આધીન છે.
नमस्यामो देवान् ननु हतविधस्ते पि वशगा। विधिर्वद्यः सो पि प्रतिनियतकमैंकफलदः ॥ फलं कर्मायत्तं यदि किममरैः किं च विधिना । नमःसत्कर्मभ्यो विधिरपि न येभ्यः प्रभवति ॥२॥
- “આપણે ફળને માટે દેવને નમસ્કાર કરીશું! ના. દેવ આગળ તેનું કંઈ ચાલતું નથી. ત્યારે શું વિધિને ભજશું ? ના. તે પણ ફક્ત કરેલા કર્મનું ફળ આપનાર છે. જ્યારે ફળપ્રાપ્તિ કર્યાધીન રહેલી છે ત્યારે દેવતા અને દૈવને માનવાની શી જરૂર છે? જેનાથી વિધિ પણ વધી શકતા નથી, તે સત્કર્મને નમસ્કાર થાઓ.”
પછી વિચારમાં ને વિચારમાં અતિખેદ પામતે સિદ્ધરાજ પાટણ આવ્યું અને ભવિષ્યના રાજા કુમારપાળને મારવાથી પિતાને સેમેશ્વરની કૃપાથી પુત્ર પ્રાપ્તિ થશે, એવી મિથ્યા કલ્પના કરી કુમાર
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છો.'
પાળઉપર દ્વેષ ધારણ કરવા લાગ્યો. દુનિયામાં વગરનારણે ક્રોધ કરનાર અસંખ્ય છે, કારણપ્રતિ ક્રોધ કરનારા સંખ્યાતા છે અને કારણ હેવા છતાં ક્રોધ નહીં કરનારા એવા તો પાંચ જ નિકળે છે. જગતમાં તૃણ, જળ અને સંતોષથી પિતાની આજીવિકા નભાવનાર મૃગ, મત્સ્ય અને સજજનેના પારધી માછી અને લબાડી પુરૂષ એ અનુક્રમે વિનાકારણે શત્રુઓ છે. પ્રથમ કુમારપાળના પિતા વિગેરેને મારી નાખી કુમારને મારવાના ઇરાદાથી સિદ્ધરાજે છૂપા મારા મોકલી ત્રિભુવનપાળને મારી નખા. કુમારપાળ તેમની ઉત્તરક્રિયા કરી પાટણ ગયો અને ત્યાં રાજકીય મંડળમાં તેમના વધની શોધ કરવા લાગ્યું. તેમાં એક આસ તરફથી માલમ પડયું કે, છૂપા મારાઓની મારફતે ત્રિભુવનપાળને વાત કરવામાં આવ્યું હતો. તેથી કુમારપાળે ખેદ પામી મનમાં વિચાર કર્યો કે, ધિક્કાર છે તે રાજયને જેને માટે મૂઢ પુરૂષ વીરભેગી એટલે ક્રાઓને ભાગ લેનાર બાહુવાળા પોતાના પિતા, બંધુ અને પુત્ર વિગેરેને શત્રવત હણે છે. આ પ્રસંગ મને ભેજ રાજાએ તેના કાકા મુંજ પ્રતિ કહેલી વ્યક્તિ યાદ લાવે છે.
मांधाता स महीपतिः कृतयुगालंकारभूतो गतः। सेतुर्येन महोदधौ विरचितः कासौ दशास्यांतकः ॥ अन्ये चापि युधिष्ठिरप्रभृतयो यावद्वान् भूपते । नैकेनापि समं गता वसुमती मन्ये त्वया यास्यति॥१॥
“સયુગને અલંકાર માંધાતા રાજા ગયે, મહાસાગરમાં સેતુ બધી રાવણને મારનાર રામચંદ્રજી ગયા અને યુધિષ્ઠિર વિગેરે બીજા રાજાઓ પણ ચાલ્યા ગયા. તેમાંના કેઈની સાથે પૃથ્વી ગઈ નથી; પણ હું ધારું છું કે હે રાજન! તમારી સાથે તે આ વસુધા : જરૂર આવશે! બીજાઓ કંઈ કારણ મળવાથી દુશ્મનવ વર્તે છે. પણ આ સિદ્ધરાજ તે વગરકારણે મારા ઉપર દુરાશયી થયા છે. માટે મારે વખત ન ગુમાવતાં કોઈ નિર્ભય સ્થાનકે જવું જોઇએ.
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ. ~ ~ ~
~~~~ ~ ~~~ એમ ધારી તે પિતાના બનેવી કૃષ્ણદેવ કહાનદેવ)પાસે ગયે અને પિતાને સર્વ વિચાર જણાવ્યું. ત્યારે કહાનદેવ બોલ્યો,
માથા ઉપર નબળા દહાડા આવ્યા ત્યારે મહેશ્વરને પણ ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરે પડ્યા હતા, તે બીજા પ્રાણીઓની શી વાત કરવી? માટે ધીરજ રાખી સારા દિવસ આવતા સુધી તમારે વેશ પલટી ગુપ્ત રીતે દેશાંતરમાં ફરવું. હું તમને વખતો વખત ચર (ગુપ્ત દૂત) મારફતે રાજસૂત્રની બાતમી આપતે રહીશ.” કુમારપાળને એ સલાહ ગમી અને તે પ્રમાણે ગોઠવણ કરવાસારૂ પિતાને સ્થાનકે ગયે. જો કુટયા રાજય ગુર્જ સં; ચા બનવસ્થા ગભાર્થે શિવ સને. (કુળના અર્થે એક પુરૂષને, ગામના અર્થે કુળને, દેશના અર્થે ગામને અને આત્માના અર્થ પૃથ્વીને ત્યાગ કરે.) એ નીતિવાક્યપ્રમાણે કુમારપાળ દધિ
સ્થળીમાં પિતાની સ્ત્રી ભોપાળદેવી અને બીજા પરિવારને મૂકી જટાધારી થઈ દેશાન્તરમાં નિકળી પડ્યો. કેટલાક દિવસ પછી રાજસૂત્ર જાણવાની ઈચ્છાથી પાછો પાટણ આવ્યું અને કર્ણમેરૂ પ્રાસાદના બત્રીસ ભરડા(પૂજારી)માં ભળી ગયે. સિંહદેવ તેને મારવાને માટે એ તરફ ખેળ કરાવતું હતું. ભરડાઓને એ વાતની ખબર હતી. તેમણે કેટલાંક લક્ષણે ઉપરથી કુમારપાળને ઓળખી રાજાને ચાડી ખાધી. તેથી રાજાએ બીજે દિવસે એ બધા ભરડાઓને જમવા તેડયા. ત્યાં પગ ધોતી વખતે પાની ઉપરની રેખા,
છત્ર અને મસ્યાદિ લક્ષણેથી કુમારપાળને ઓળખી ધ્યાનમાં રાખે અને તેને જમી ઉઠયા પછી મારવાનો નિશ્ચય કર્યો છે. મનેમન સાક્ષી” એ પ્રમાણે કુમારપાળને પણ શંકા થઈ. તેથી અરધું પરધું જમી સટકી જવાની તક જેતે હતે, એવામાં સિદ્ધરાજ ભરડાઓને જોયેલાં વસ્ત્ર આપવાની વ્યવસ્થા કરવા જામદારખાનામાં ગયે. તે જોઈ કુમારપાળ ઉલટીનું બાનું કાઢી બહાર નિકળે અને લાગ જોઈ આલિંગ નામે કુંભારના ઘરમાં પેસી ગયે. તે કુંભાર તેને વાસણના ઢગલામાં સંતાડયો. તેની પાછળ રાજાનાં માણસે ગયા; પણ તેમને કંઈ પત્તો ન લાગ્યો તેથી પાછા ફર્યા. રાત્રે કુમાર
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છઠે.
:
પાળની કુંભારસાથે મિત્રતા બંધાઈકેમકે, સંકટ સમયે સહાય કરે તે જ ખરા મિત્ર કહેવાય. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે,
अर्थेन किं कृपणहस्तमुपागतेन । शास्त्रेण किं वहुशठाचरणाश्रितेन ॥ रूपेण किं गुणपराक्रमवजितेन । मित्रेण किं व्यसनकालमनागतेन ॥ १॥
જેમ કૃપણના હાથમાં ગયેલું દ્રવ્ય, દુરાચરણીમાં રહેલી વિદ્યા અને ગુણ તથા પરાક્રમ રહિતમાં રહેલું રૂ૫ ઉપગનું નથી, તેમ આપત્તિ વખતે ઉપગમાં નહીં આવનાર મિત્ર કામને નથી.” સિદ્ધરાજે જામદારખાનામાંથી બહાર આવી વસ્ત્રદાન દેવા માંડયું. પણ તે વખતે કુમારપાળ જોવામાં આવ્યો નહીં, તેથી કોપાયમાન થઈ તેને જીવતે પકડવા માટે સેનાપતિને હુકમ આપે અને જણાવ્યું કે, જો તમે તે પ્રમાણે નહીં કરે તે તમને તેની સ્થિતિએ પહોંચાડીશ. રાજાને એ પ્રમાણે હુકમ થતાં સેનાપતિ કેટલાક માણસે લઈ કુમારપાળની શોધમાં નિકળી પડે અને કુમારપાળ પણ પ્રાતઃકાળે બીજે સ્થળે જવા નિકળે. દૈવયેગથી પેલા માણસે આવી લાગ્યા. પણ દૂરથી ઉડતી ધૂળ, પગના પડઘા અને ઘોડાના ખારા વિગેરેથી કુમારપાળ ચે. તેથી ભયભીત થઈ ધ્રુજતા શરીરે આગળ નાઠે અને બેરડીના વનમાં પાંદડાં એકઠાં કરનાર એક પુરૂષને મારું રક્ષણ કરે.મારું રક્ષણ કરે, એમ દીન વાણીથી કહેવા લાગ્યું. તેણે દયા કરી પાંદડાના ઢગલામાં સંતાડી ઉપર કાંટાનું આચ્છાદન કર્યું. કુમારપાળ પણ તે કાંટાથી દુઃખ થયા છતાંએ આંખો મીચીને મરેલાની માફક પડી રહ્યો. એટલામાં પેલા માણસે ત્યાં આવી પહોંચ્યા. તેમણે પેલા ખેડુને પૂછયું કે, “તેં કોઈ માણસને અહીંથી જત જ છે.” ખેડુએ કહ્યું કે, “ભાઈ હુતો મારા કામમાં હતું તેથી મને કંઈ ખબર નથી.” પછી આસપાસની ઝાડીમાં જોઈ જોઈને થાક્યા, ત્યારે તેમણે પાનાના ઢગલામાં ભાલે
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६४
શ્રી કુમારપાલ પ્રબંધ.
-~-~-~~~-~~-~-~~-~~~~ ચી છે, પણ તેમાં કાંઈ જણાયું નહીં, તેથી હારીને પાછા ફર્યા. તે જાણી સિદ્ધરાજે નિરાશ થઈ એવું બીડું ફેરવ્યું કે, “જે કોઈ કુમારપાળની ભાળ લાવશે તેને મનવાંછિત ફળ આપીશ.” એ વચનને લાભ લેવા ઘણા સુભટ જૂદી જૂદી દિશાએ નિકળી પડ્યા.
- હવે રાત્રે ખેડુએ કુમારપાળને કાંટામાંથી કાઢયે. તે વખતે એના સર્વ શરીરમાં કાંટા વાગવાથી લેહી વહેતું હતું અને મરણ તેલ અવસ્થા થઈ હતી; છતાં ખેડુપ્રતિ બેલ્યો કે, “પ્રાણનું રક્ષણ કરવું એ મોટામાં મેટે ઉપકાર કહેવાય છે, તે પ્રમાણે આ કષ્ટમાંથી ઉગારી તમે મારાપર અણહદ ઉપકાર ચઢાવે છે. જુઓ ! ચંચાપુરૂષ ક્ષેત્રની રક્ષા કરે છે, પરછડીઓ હવેલીઓને બચાવ કરે છે, રક્ષા (રાખોડી) દાણું સડતા મટાડે છે અને દાંતમાં લીધેલું તૃણ જીવને ઉગારે છે તે પછી સાક્ષાત પુરૂષ શું ન કરે ? સુભાષિતકાર કહે છે કે, જેમ કાન કુંડળથી નહીં પણ શાસ્ત્રશ્રવણથી શોભે છે અને હાથે કંકણથી નહીં પણ દાનથી શોભે છે, તેમ દયાવંતોની દેહ ચંદનલેપથી નહીં પણ પરોપકારથી શોભે છે. આ પૃથ્વી ઉપકાર કરનારા અને કરેલે ઉપકાર જાણનારાઓએજ ધારણ કરેલી કહેવાય છે. હે ભાઈ, તમે મને જીવિતદાન આપ્યું છે તેથી તમારા ત્રણમાંથી હું છૂટું તેમ નથી. તે પણ મારો વખત આવે હું તમને ભાઈ પ્રમાણે બદલે આપીશ. એમ કહી તેને ભીમસિંહ
એવી સંજ્ઞા આપી જટા ભંદલ કરાવી દધિસ્થલી જવા નિકળે. રસ્તામાં એક ઝાડ નીચે વિસામે લેવા બેઠે. ત્યાં એક ઉંદરને રૂપિયા કાઢતે જોઈ તે કેટલા રૂપિયા કાઢે છે તે જોવા લાગે. એટલામાં તે ઉંદર ૨૧ રૂપિયા કાઢી તેમનાઉપર ના , બેઠે અને સૂતે. પછી તેમાંથી એક રૂપિયે લેઈ દરમાં પેઠે. એ ક્રિયા જોઈ કુમારપાળે વિચાર કર્યો કે, બેગ ભેગવવાના નથી, ગૃહકાર્ય કરવાનાં નથી, રાજાને ઘેરે આપવાનું નથી, કોઈની પણાગત કરવાની
૧ ચાડિયે.
૨ મુંડવી.
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છો.
૬૫
નથી અને તીર્થયાત્રાદિ સત્કાર્યો પણ કરવાનો નથી છતાં ઉંદર જેવાં પ્રાણીઓ લલુતાથી દ્રવ્ય ગ્રહણ કરે છે. તેથી હું ધારું છું કે, આ લેકમાં ધન જેવી બીજી મેહની નથી. પછી કુમારપાળ બાકી રહેલા વીસ રૂપિયા ઉઠાવી લઈ ઉંદરની ચિકિત્સા જેવા લાગે. એટલે તે ઉંદર દરમાંથી બહાર આવી રૂપિયા શોધવા લાગ્યો પણ નહીં મળવાથી તરત માથું કૂટીને મરી ગયે. તે જોઈ કુમારપાળ વિમાસવા લાગ્યું કે, ધન, જીવિત, સ્ત્રી અને બીજી વસ્તુઓને માટે નિરંતર તૃષ્ણા રાખનારા ગયા, જશે અને જાય છે. માટે બીજાને હણીને અથવા નમીને મેળવેલું ધન અને સુખ કંઈ કામનું નહીં. ઉભયલેક સાધવા ઇચ્છનારને માટે તે વિપત્તિજ ઉત્તમ છે. સંપત્તિ તેમના કામની નથી. પછી કુમારપાળ ત્યાંથી આગળ ચાલ્યા. ત્રણ દિવસને ભૂખે હેવાથી કૂખે બેસી ગઈ હતી. રસ્તામાં એક શેઠની દીકરી પીયર જતી હતી, તેની સેબત થઈ તેણીએ બ્રાસ્નેહથી તેને ચેખાને કરે બે ખાવા આપે. તે ઉચિત સત્કારથી સંતોષ પામી કુમારપાળ ,
करचलुअ पाणी पणवि अवसरदिन्नेण मुच्छिओ जीयइ पच्छा मुआण सुंदरि घडसयदिन्नण किं तेण ॥ १ ॥ जं अवसरे न हूअं दाणं विणओ सुभासियं वयणं पच्छा गयकालेण अवसररहिएण किं तेण ॥ २ ॥
હે સુંદરિ ! મૂચ્છિત માણસને અણી વખતે એક ચાંગળું પાણી પણ મળે છે તેથી તેના પ્રાણનું રક્ષણ થાય અને તેના મુવા પછી જે કોઈ સે ઘડા પાણી રેડે તે તે સર્વ વ્યર્થ જાય. પ્રસંગ આવે જો દાન ન અપાય, વિનય ન થાય અને સુભાષિત ન કઢાય તે અવસર ગયા પછી શા કામનું ?” જુઓ ! શલાકા વખતે રાજા તૃણને માટે પિતાને હાથ પસારે છે અને વખત ગયા પછી હૃદયને હાર પણ ઉતારી નાખે છે. એક તરફ ઔચિત્ય અને બીજી તરફ ગુણની
૧ રાજ્યાભિષેકની એક ક્રિયા. ૨ પ્રસંગનુસાર આચરણ.
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ. - ~~-~-~~- કેટિ એમ રાખીએ તે ઔચિત્યવિનાનો ગુણસમૂહ વિષતુલ્ય નીપજે. પછી કુમારપાળને માલમ પડ્યું કે, તે બાઈ ઉમરા ગામના દેવસિંહ શેઠની દેવશ્રી નામે પુત્રી છે તેથી તેણીને છૂટા પડતી વખતે વચન આપ્યું કે, “મારા રાજયાસન વખતે હું તારી પાસે ભગિની તિલક કરાવીશ. મેં મારાઉપર ઘણે ઉપકાર કર્યો છે. એમ કહી કુમારપાળ દધિસ્થળી ગયો. ત્યાં સિદ્ધરાજના સૈન્ય આવી ઘેરે ઘા. તેથી તે નાસીને સજજનનામે કુંભારના ઈટના નિયામાં પિસી ગયે. સજજને પણ તેને સારી રીતે ઈંટથી ઢાંકી દીધે. કુમા
પાળ તેમાં શ્વાસ નહીં લેવાયાથી શબવત્ પડી રહ્યા. દુશમને ચારે તરફ તપાસ કરી પાછી વળ્યા એટલે સજજને કુમારપાળને બહાર કાઢ. રાત્રે સિરિ નામનો જુને બ્રાહ્મણ મિત્ર મળે. તેના દેખતાં કુમારપાળે સજજનને કહ્યું કે, “ કેટલાક નામથી અને કેટલાક ગુણથી સજજન હોય છે અને તું તે ઉભય રીતે સજજન નિવડે છે. અદ્યાપિ જ્યસિંહદેવ પ્રતિકૂળ દૈવની પેઠે અનુકૂળ થયે નથી. માટે તું મારા કુટુંબને અવંતિ લેઈજા હું તો સિરિસાથે દેશાંતર ફરતે રહીશ. એ રીતે તેમની વાતચીતથી સજજનના માબાપને ઉજાગર પશે, તેથી કંટાળીને બોલ્યાં કે, “અલ્યા સજજન, શું એ તને ચિત્રકૂટને પટ્ટો આપવાને છે અને વિસિરિને લાટ દેશ આપવાને છે, જે તમે એની સાથે ફેગટ ઉજાગર કરે છે. સજજનના માબાપનું આ બોલવું મજાક ભરેલું હતું, તે પણ કુમારપાળે છેતાને શુભ શકુનની વાણી થઈ એમ માન્યું અને મનમાં વિચારવા લાગ્યું કે,
दारियमेव दौर्भाग्यं देहिनां यदधिस्थितः ।। जल्पनापि जने न्येषां भवत्यरिरिवाप्रियः ॥१॥ गुणज्ञो पि कृताज्ञो पि कुलीनो पि महानपि ॥ प्रियंवदो पि दक्षा पि,लोकंमीणो न निर्धनः ॥२॥
દારિવ એજ પ્રાણીઓને દુર્ભાગ્ય છે. તેના વેગથી સારે માણસ પણ કંઈ બોલવા જાય તે તે બીજાઓને શત્રુ જે અપ્રિય
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ છ.
લાગે છે, નિર્ધન માણસ ગુણજ્ઞ હાય, કૃતજ્ઞ મહાન્ હાય, પ્રિયંવદ હાય અથવા ચતુર હોય
થતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
હાય, કુલીન હાય, તે પણ તે લોકપ્રિય
પછી કુમારપાળ સજ્જન સાથે પેાતાના કુટુ અને અવંતિ મોકલી દેશવટે નિકળ્યા. ભાજન ન મળવાથી એક દિવસ તેા ખેંચ્યા. પણ બીજે દિવસે કડકડીને ભૂખ લાગવાથી વાસિસને તેની તજવીજ કરવા કહ્યું. વાસિરિએ જવાબ દીધે કે, “આજે તા માતાજી ભેજન આપશે.”
કુમારપાળ-‘માતાજી કાણુ?”
વાસિરિ-નિરંતર ચત્ર વગર મળનારી, રાજાને નમાવનારી, નરકમાંથી ઉદ્ધાર કરનારી, ભિક્ષુકાની માતા અને સાધુઓની કલ્પલતા ભગવતી ભિક્ષા દેવી.’
For Private and Personal Use Only
એમ કહી વસિસિર ગામમાં ગયા અને ભિક્ષામાં મળેલા પા ર્થમાંથી કર ખાને ધડા વજ્રથી ઢાંકી બાકીના પટ્ટાથી કુમારપાળને બતાવ્યા. તે બન્ને જણા ખાઇને સૂતા. કુમારપાળને શત્રુના ભયથી નિરાંતે ઊંધ આવી નહીં; તાપણ અમસ્તા આંખે મિચીને પડી રહ્યો. થોડી વારે વાસિર તેને ઉંધેલે જાણી ચા અને ઘડે ઉધાડી કરંબા ખાવા લાગ્યા. તે જોઇ કુમારપાલ મનમાં એલ્યું કે, વિપ્રા: સ્વમાવતો પિ મુત્તેને તૃષ્યન્ત ( બ્રાહ્મણા સ્વભાવથીજ ખાતાં ધરાતા નથી ) એ વાત ખોટી નથી. આ બિચારા અન્ન પણ છાનું રાખેછે. પછી તે બેઠા થયા એટલે વાસિરએ કહ્યું કે,“ ઇચ્છા હોય તા આવી જાઆ.’
કુમારપાળ— “પણ પહેલાં એકલા કેમ ખાધું?”
વાસિર “મને દાન આપનારીએ કહ્યું કે, આ પદાર્થ રાત્રે પણ હિતકારક છે; તેથી મે લલચાઇને લીધે અને ક્રાઇ ન બગાડે તેટલા સારૂ ગુપ્ત રાખ્યા, તમારા સૂતા પછી ખાઈ જોયા અને સારા
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
લાગવાથી તમને લાવ્યા. મારા જેવા શિક્ષકનું મેત થાય તેની હરકત નહીં, પણ તમારા જેવા જગતને આધારનું મૃત્યુ થયું ન જોઈએ, એમ વિચારી મેં તમને પ્રથમ દેખાડશે નહીં.” : તે સાંભળી કુમારપાળ વિચારવા લાગ્યું કે, “હું તે નીચની માફક એને માટે ભલતું જ ધારતો હતો અને એને તે મારા ઉપર અતિ પવિત્ર પ્રેમ જણાય છે. કહ્યું છે કે, દૈવના વશથી સાત્વિકેનું દ્રવ્ય જાય પણ સત્ય ન જાય અને શરીર ક્ષીણ થાય પણ ચિત્ત ક્ષીણ ન થાય. કદાચિત જરાને લીધે તેમનું રૂપ ફરે પણ બુદ્ધિ ન ફરે અને પ્રાણ જાય તે પણ તે પરોપકાર કરવાનું ન ચુકે.”
એ પ્રમાણે પશ્ચાત્તાપ કરી કુમારપાળે કર ખાધ અને પછી બન્ને જણા આગળ જવા નિકળ્યા. ફરતા ફરતા સ્તંભતીર્થ (ખંભાત)ની બહારના પ્રાસાદઆગળ આવી પહોંચ્યા. તે વખતે શ્રીહેમાચાર્ય પણ ત્યાં બહિર્ભુમિ આવ્યા હતા. તેમણે સર્પના મસ્તકઉપર ગેટક નાચતો જોઈ અનુમાન કર્યું કે, આટલામાં કઈ રાજા હોવા જોઈએ. પછી દિશાઓનું અવલેકન કરતાં કુમારપાળ આવતે નજરે પડશે. પણ કુમારપાળે તેમને ઓળખ્યા નહીં, તેથી વિસ્મય પામી સૂરિ તેને માનભેર પિતાના ઉપાશ્રયમાં લઈ ગયા અને પાછલી ઓળખાણ આપી વાતચિત કરી. ત્યારે કુમારપાળે પ્રશ્ન કર્યો કે, “મને કોઈ દિવસે સુખ થશે કે નહીં ?” સૂરિ નિમિત્તાદિનું અવલોકન કરી તેને ઉત્તર આપવા જતા હતા એટલામાં ઉદયન મંત્રી પરિવાર સાથે ત્યાં વાંદવાને આવી પહોંચ્યા. તેમને જોઈ કુમારપાળે તેમની હકીકત પૂછી, ત્યારે સૂરિએ કહ્યું, “એ મૂળ મારવાડના શ્રીમાળી જ્ઞાતિના વાણિયા છે. એમનું નામ ઉદયન છે. એક વખત ચોમાસામાં રાત્રે તે ધી ખરીદવાને નિકળ્યા. માર્ગે ચાલતાં કેટલાક માણસને એક કયારામાંથી બીજા ક્યારામાં પાણી ઉલેચતા જોઈ પૂછયું કે,
૧. દિશાએ. શૌચ જવા.
૨. એક જાતનું જનાવર.
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છો.
૬૯
ત્યાં વાયડા જ્ઞાતિ વાળી કાર
કોઈ પ્રાસાદ માં કરી
તમે કેણ છે?” તેમણે જવાબ દીધે કે, “અમે અમુક અમુકન નેકર છીએ.” ત્યારે ફરીને પૂછયું કે, અમારા નેકરે ક્યાં છે? પેલા માણસેએ સહેજા સહેજ જવાબ દીધે કે, “કવતીમાં.” તે સાંભળી ઉદયન શકુનની ગાંઠ વાળી કુટુંબ સાથે કર્ણાવતીમાં રહેવા આવ્યા. ત્યાં વાયડા જ્ઞાતિએ બંધાવેલા શ્રીઅજીત નાથને પ્રાસાદમાં દર્શન કરવા ગયા. દર્શન કરીને નિકળતી વખતે કઈ છીપણ શ્રાવિકાએ તેમને પૂછયું કે, “ભાઈ તમે કોના પણ છે ? ” ઉદયને કહ્યું કે, “બેન, અમે પરદેશી છીએ. કેઈની ઓળખ નથી. તેથી તમારી મરજી હોય તો તમારાજ પણ થવા ઈચ્છીએ છીએ.” બાઈ બેલી, “ભલે, મારે ત્યાં પધારે.” એમ કહી તેણીએ પોતાને ત્યાં તેડી જઈ વાણિયાને ત્યાં રસોઈ કરાવી જમાડ્યા અને પિતાના ઘરમાં રહેવાની જગ આપી. ત્યાં રહેવાથી દૈવેગે ઉદયન ધનવાન્ થયા. એટલે તે ઘર ઉકેલી નવેસરથી બાંધવાનો વિચાર કરી પાયે ખેદા. તેમાં દ્રવ્ય નિકળ્યું, તે છીપણને આપવા માંડ્યું. પણ તે ભલી બાઈએ ન લેતાં જણાવ્યું કે, “એતે તમારા નસીબનું છે. લક્ષ્મીની અગમ્ય ગતિ છે. તે વખતે ઉગી પાસે જતી નથી અને આળસુપાસે જાય છે. વખતે તે બન્ને પાસે રહેતી નથી અને વખતે રહે છે. હાલ સિદ્ધરાજે એમને અહીંના મંત્રી નિમ્યા છે. એમણે કર્ણવતીમાં અતીત, અનાગત અને વર્તમાન કાળના ચેવીસ તીર્થકરોની પ્રતિમાથી અલંકૃત બહેતર જિનાલયવાળે વિશાળ પ્રાસાદ બંધાવ્યું છે. એમને જુદી જુદી સ્ત્રીઓથી થયેલા બાહડ, આંબડ, ચાહડ અને સેલા નામે ચાર પુત્ર છે.” એ પ્રમાણે સૂરિમુખથી ઉદયનને વૃતાંત સાંભળી કુમારપાળે ચિંતવ્યું કે, “લક્ષ્મી આવેથી નહીં હોય તે થાય છે અને લક્ષમી ગયેથી જે હેય તે પણ તેની સાથે જાય છે; માટે સર્વ ગુણની આધાર તે લક્ષ્મી જ્યવંતી વર્તે છે.” પછી સૂરિએ કુમારપાળને તેના પ્રશ્નના ખુલાસામાં કહ્યું કે, “હે ગુણધાર કુમાર, તમને વિક્રમ સંવત ૧૧૯૯
લીના
જાતે જ
એમણે ૬ છે. હાલ . તે તે
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
go
શ્રી કુમારપાલ પ્રમ"ધ,
ના માર્ગશીર્ષ વદ્ય ૪ ને રવિવારને દિવસે પુષ્ય નક્ષત્રમાં ત્રીજે પઢારે રાજ્ય મળશે. જે તે પ્રમાણે ન થાય તે હું નિમિત્ત જોવાનું છેાડી *ઉં.” એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને સૂરિએ તે દિવસવારના એક પત્ર કુમારપાળને તથા બીજો ઉડ્ડયન સ્ત્રીને આપ્યા. તેમના એ અદ્ભુત જ્ઞાનથી ચમત્કાર પામી કુમારપાળ બોલ્યા કે, “ જો આપતુ આ વચન સાચું પડશે તા હું આપને ક્ષિતિપૂતિ નિમી રાજહુ'સનીપેઠે આપણા ચરણકમળનું સેવન કરીશ. ” સૂરિએ કહ્યું, “અમારે રાજ્ય શા કામનું? જો તમને રાજ્ય મળે તે આમ રાજાની પેઠે પરમેશ્વરના (તીર્થંકરના) ધર્મને પ્રભાવ કરજો. ” રાજાએ તે વચન અંગીકાર કર્યું. પછી સૂરિએ ઉડ્ડયન મંત્રીને કુમારપાળનુ સર્વ સ્વરૂપ જણાવ્યું. એટલે તેણે કુમારપાળને પોતાને ઘેર બહુમાન પૂર્વક લેઇ જઈ સ્નાન, ભોજન અને શયનાદિથી સત્કાર કર્યો. એમ કેટલાક દિવસ કુમારપાળ મંત્રીને ઘેર રહ્યા પછી જયસિદ્ધ દેવને તેની ખબર પડી, તેથી તેણે કુમારપાળને મારવા માટે સૈન્ય મોકલ્યું. સૈનિકાએ આવી શોધ કરવા માંડયા એટલે કુમારપાળ મંત્રીના ધરમાંથી નિકળી સૂરિની શાળામાં નાઠે અને દીનતાથી ઓલ્યા કે, “મારી રક્ષા કરો. મારી રક્ષા કરી.” કરૂણાસાગર સૂરિએ તરતજ તેને ભોંયરામાં ઉતાયા અને તેનું દ્વાર ન જણાય તેવી રીતે પુસ્તકની ગાંસડીએથી બંધ કર્યું. એટલામાં સૈનિકા ફરતા ફરતા શાળામાં આવ્યા અને કાઈ ચાડિયાના કહેવાથી બાલ્યા કે, “ તમારા ઉપાશ્રયમાં કુમારપાળ છે તેને બહાર કાઢે.” આ વખતે પ્રાણીનું રક્ષણ કરવામાં મહાપુણ્ય છે અને જૂઠુ બેલવામાં અલ્પ પાપ છે, એમ વિચારી સૂરિએ કહ્યું કે, અહીં કુમારપાળ નથી.” પછી સૈનિકાએ રાજાની પ્રતિજ્ઞા આપી ત્યારે સૂરિએ સત્ય પણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ રાજા.
૨ કાઇને ખાટું લાગે અથવા નુર્કસાન કરે એવુ સત્ય વચન પણ એલવાની શાસ્ત્રમાં મના છે. કાણા માણસને કાણા કહેવા એમાં કઈ ખાટુ એટલે અસત્ય નથી પણ તે વચન તે કાણા માણસને અપ્રિય લાગે તેટલા માટે તે ખાલવાની છૂટ
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છો.
૭૧
અપ્રિયકારી અને અહિતકારી ન બેલવું એમ ધારી તે પ્રતિજ્ઞા, લીધી. તે પણ સૈનિકેએ વિશ્વાસ ન આવવાથી સર્વત્ર તપાસ કર્યો. અને તેમાં કંઈ માલમ ન પડ્યું ત્યારે પાછા ફર્યા. પછી સૂરિએ કુમારપાળને બહાર કહાડો અને કહ્યું કે, “તમારા સૈનિકનું બેલડું સાંભળ્યું ? ” કુમારપાળે જવાબ દીધો કે, “મહારાજ, હું તે આપની સમયસૂચક વાણું જોઈને ચકિત થઈ ગયે. આપને ધર્મ દયા મય છે, એમ પવે માત્ર સાંભળ્યું હતું, પણ આજે તે તેને પ્રત્યક્ષ અનુભવ થયે છે. સુખમાં ઉપકાર કરે એવા ઘણા હેય છે, પણ સંકટમાં આવે ત્યારે રક્ષણ કરનારા આપ સાત્વિકેના અગ્રેસર એકજ છે, આપના ઉત્તમ ગુણેથી મેહિત થઈ હું આપને ભક્ત થયેલે હ; પણ આજ તે મને જીવિતદાન આપ્યું છે, તેથી હું આપને વેચાયેલો દાસ થયો છું. પૂર્વે ભવિષ્યકથન વખતે મેં આપને રાયાપણ કરવાની પ્રતિજ્ઞા કરી હતી પણ હવે તે આ જીવિત પણ આપને અર્પણ કરું છું.”
પછી મંત્રીએ વાટખચ આપી તે લઈ કુમારપાળ વડોદરે સિધાવ્યું. ત્યાં સુધી થવાથી કટુક નામે વાણિયાની દુકાનેથી શેકેલા ચણા માગ્યા. વાણિયાએ પૈસા લીધા શિવાય તે પલામાં ન નાખ્યા તેથી રેષે ભરાઈ કુમારપાળે ઉઠાવતાને તલવાર દેખાડી.એટલે વાણિયાએ ગભરાઈ કહ્યું કે, ઠાકોર સાહેબ, આ બધાએ ચણે તમારા છે. મેં કંઈ તમને ના કહી છે?” વાણિયાના એવા નમ્ર વચનથી કુમારપાળનો રોષ શમ્ય અને ઉગામેલી તલવાર મ્યાનમાં ઘાલતાં તે બોલ્યો કે, “ઢીંચણ સુધી લાંબાં મેલાં કપડાં પહેરનારા, મિત્ર પાસેથી પણ પહેલું ભાડું ચુકાવનારા અને એક કેડી જેવી ન જીવી રકમને પણ પ્રાણથી અધિક ગણનારા કિરાટકે (બી) નથી. તેવી જ રીતે કોઈ પુરૂષ બીજાને મારવાના ઈરાદાથી શોધતા હોય તે તે માણસને આપણને ખબર હોય તે પણ પેલા બીજા પુરૂષને પ ન બતાવવો એવો શાસ્ત્રને આદેશ છે. કારણ જે તેને ખરે પન્તિ લાગે તેનાથી પેલા બીજાના મોતનો સંભવ રહે છે.
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
શ્રી કુમારપાલ પ્રબંધ. ~~~~~~ ~ ~ ~~~~~~~ ઉપર સ્વર્ગ થકી વજ પડે. પછી તે જટાધારી કુમારપાળ) ભરૂચ ગયે. ત્યાં એક શાનિક હતું, તેને સવારમાં મળીને પૂછયું કે, “મારે શુભ દિવસ ક્યારે આવશે?” ત્યારે તે શાકુનિક બહાર શકન જેવા લાગ્યો. તે વખતે એક પરિપુષ્ટ અંગવાળી દુર્ગા (દેવ ચકલી) શ્રી મુનિસુવ્રત સ્વામીના પ્રાસાદઉપર બેસીને ખાતી હતી, તેણીએ શુભ ચેષ્ટા કરી દેવળના આમલસાર, કળશ અને ધ્વજાદંડ ઉપર અનુક્રમે બે ત્રણ અને ચાર વરો કર્યા. તે જોઈ શકુનિકે કુમારપાળને કહ્યું, “જિનભકિતના પ્રભાવથી તમારી વાંછના વિશેષ સિદ્ધ થશે.” ત્યાંથી કુમારપાળ કોલાપુર ગયે. ત્યાં એક દાનગાદિથી પરિપૂર્ણ સર્વાર્થસિદ્ધ નામના મેગીને સેવા કરી પ્રસન્ન કર્યો. તેથી તે ગીએ બે મંત્ર આપવા માંડ્યા. તેમાં એક રાજયપ્રાપ્તિને અને બીજે સ્વૈચ્છિત ધન પ્રાપ્તિનો મંત્ર હતું. પહેલા મંત્રની સાધનામાં ઘણાં વિજો આવે તેમ હતું, તોપણ સાત્વિક કુમારપાળે તે અંગીકાર કર્યો અને મેગીએ બતાવેલી વિધિ પ્રમાણે સાધવા માંડયો. છેવટે કાળીચૌદશની રાત્રે શમશાનમાં જઈમડદાની છાતી ઉપર અગ્નિકડ ર અને પોતે તે મડદાની કેડઉપર બેસી હેમ આપવા લાગ્યો. એટલામાં તે ક્ષેત્રને અધિપતિ દેવતા વિક્રાળ રૂપ ધારણ કરી કુમારપાળની સામે આવી બેન્ચે, “રે મુખે તેં મને સંતોષ્યા સિવાય આ શું આરંભ્ય છે?પણ કુમારપાળ તેથી જરાએ ડગ્યો નહીં. તેણે પિતાને જાપ ચાલુ રાખે અને સાધનાતે મહાલક્ષ્મી પ્રત્યક્ષ થઈ બેલી, “હે ધીર હું તને ગુજરાતનું સર્વ રાજ્ય આપું છું. પણ તે તારા મનોરથે પાંચ વર્ષ પછી ફળશે.
પછી પિતાનું કાર્ય સિદ્ધ થવાથી કુમારપાળ તે ગીને નમીને ફરતો ફરતે કલ્યાણકારક દેશના કાંતિપુર નામના નગરમાં ગયે. ત્યાં એક દિવસ તે નગર ચર્ચા જેવા નિકળે. નગરની બહાર દુષ્ટએ કે ઈ માણસને શિરચ્છેદ કરવાથી તેનું ધડ એકલું પડેલું
૧ શિખર ઉપર આમળાવાળો ભાગ.
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
ભાગ છઠ્ઠા.
હતું. તે જોવાને કેટલીક મા મળી હતી અને તે તુકથી માંઢામાંહે વાતા કરતી હતી. કુમારપાળ ફરતા ફરતા ત્યાં આવી ચડયા અને ચર્ચા જોવા ઉભા રહ્યા. એવામાં એક સ્ત્રી બોલી, ‘મને લાગે છે.કે એના વાળ સુંદર હશે, કાન લાંબા હશે, દાઢી ભરકાવ હશે અને તપ ક્તિ મનાતુર હશે. તબાળનું વ્યસન પણ હશે ખરૂં.” ખીજી બોલી, “એમાં તેં શી નવાઈ કહી ! જો એની પીઠઉપર વાળના ધસારા છે, ખભાઉપર કુંડળના કાપા છે, નાભિપર્યંત હૃદયની ગારતા એની ઢાઢીની દીર્ઘતા દેખાડી આપે છે, તાંબુલના ચૂર્ણથી એના અંગુઠા ચર્ચિત છે અને નિર ંતર કામળ દાંતના ધસવાથી એની કનિષ્ઠિકા લાલ થયેલી છે.” એ પ્રમાણે સ્રીઓના તર્ક સાંભળી વદુરના વસુંધરા (પૃથ્વીપર અનેક રત્ના દ્વાય છે), એમ વિચારી કુમારપાળ અમૃતસાગર સરોવર ઉપર ગયા અને તેમાં સ્નાન કરી પાળ ઉપરના દેવમંદીરમાં પેઠા. ત્યાં કાઇ વિરને મસ્તક પૂજતા જોઈ તેમ કરવાનુ પ્રચાજન પૂછ્યું. ત્યારે સ્થવિર જણાવ્યું કે, “આ નગરમાં પૂર્વે મકરધ્વજ નામે રાજા થઈ ગયા. તેણે આ સરાવર બંધાવ્યું હતું. તેમાંના કમળના ઢોડામાંથી એક વખત કુંડળસહિત મસ્તક નિકળ્યું. તે એકથીજ બુડે છે’ એવુ બાલીને દરરાજ પાછું જળમાં ડુખી જવા લાગ્યું. રાજાએ પડિતાને તેના અર્થ પૂછ્યા. તેમનાથી ચાર મહિના વહી ગયા તા એ ખુલાસા થયા નહીં. ત્યારે રાજાએ થાકીનેકેટલાક બ્રાહ્મણાને વૃદ્ધેનીપાસે પર દેશ માકલ્યા. કારણ, જેટલું એક વૃદ્ધ જાણે તેટલુ કરાડા જીવાનીઆ નજાણીશકે. પેલા બ્રાહ્મણા કરતા કરતા મારવાડમાં ગયા. ત્યાં એક સ્થવિર મળ્યા. તેને એ વાત પૂછી. ત્યારે તેણે તેના પિતા બતાવ્યા અને વળી તેણે તેના દાદાપાસે જવાનુ કહ્યુ. તેવૃદ્ધની ઉમર ૧૨૦ વર્ષની હતી, તેનીપાસે બ્રાહ્મણીએ રાજાના પ્રશ્નના ખુલાસો માગ્યો. ત્યારે તેણે બેજન વિગેરેથી સત્કાર કરી કહ્યું કે, ક્લ્યા આ ચાર કુરકરિયાં.એનાથી તમારા વાટના ખર્ચે વળી જશે.’ બ્રાહ્મણાએ તે કુરકરિયાં ચાલી શક
૧ બાવા. યાગી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
૭૩
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
શ્રી કુમારપાલ પ્રબંધ. ~ ~~~~ શે નહીં, એમ જાણી કમરે બાંધ્યાં. પછી તૈયાર થઈ સંદેહને ઉત્તર માગે. એટલે વૃદ્ધ બોલ્યા, “સંશયને નિકાલ તે થઈ ગયો.” બ્રાહ્મણે–“કેવી રીતે ?
સ્થવિર– ‘તમે પંડિત થઈ એટલું પણ નથી જાણતા કે કૂતરાં, ગધેડાં, ચંડાળ, મદ્યપાત્ર અને રજસ્વલા સ્ત્રી એટલાને સ્પર્શ કરવાથી સચેલ(માથાળ) સ્નાન કરવું પડે છે. આવી રીતે શાસ્ત્રમાં નિષેધ કરેલે સ્પર્શ બ્રાહ્મણેથી કેમ થાય ?' . બ્રાહ્મણો – “આપે કહ્યું કે, કુરકરિયાં બહુ મુલ્યવાન છે, ત્યારે અમે તે લીધાં. લેભને લીધે શું નથી કરતા?'
વૃદ્ધ-“એક લેભથી જ સર્વ જગત બૂડે છે.”
આ ઉત્તરથી બ્રાહ્મણને સંદેહ ભાંગે, એટલે તે પાછા આવ્યા અને એક વિસ્તારપૂર્વક પુસ્તક રચી રાજાને બતાવ્યું. તે જોઈ રાજા છે, જે તમારે અર્થ સાંભળી મરતક ફરીને જળમાંથી બહાર ન નિકળે તે હું ખરી વાત માનું. પછી તેમ કરી જોતાં મસ્તક જળમાંજ રહ્યું અને તેની પ્રસિદ્ધિ કરવા રાજાએ આ મંદીર બંધાવી તે મસ્તકને દેવસ્થાનકે સ્થાપ્યું. તે સાંભળી કુમારપાળ આશ્ચર્ય પામ્યું અને છેડે વખત ત્યાં જ રહી આગળ ચાલે.
મલ્લિનાથ દેશમાં કેલંબમદન નામે નગર હતું. ત્યાંના લંબસ્વામી નામે રાજાને મહાલક્ષ્મીએ એવું સ્વપ્ન આપ્યું કે, “તારા નગરમાં ગુજરાતનો ભવિષ્યને રાજા જટાધારીને વેશ લઈને આવે છે, માટે તેને તું સારી સરકાર કરજે.” તે ઉપરથી તે રાજાએ પિતાની હદમાં ચારેતરફ માણસે મકલી તપાસ કરાવ્યું. પણ કુમારપાળ તેમને તે નગરની જ સીમમાં મળે, એટલે તરત તેને માનપૂર્વક રાજા પાસે લઈ ગયા. રાજાએ ઉભા થઈ અર્ધાસન ઉપર બેસાડ્યા અને કહ્યું કે, “મહાલક્ષ્મી માતાએ મને આપના સંબંધમાં સ્વપ્ન આપ્યું છે, માટે આ રાજ્ય અંગીકાર કરે.” કુમારપાળે તે લેવા ના પાડી. ત્યારે રાજાએ નમ્રતાથી વિનવ્યું કે, “આપની
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છો.
૭૫
બીજી શી સંભાવના કરૂં?” કુમારપાળ બેલ્થ કે, “મારી અહીં આવ્યાની યાદગિરી રહે તેમ કરે.” તે ઉપરથી રાજાએ તેના નામથી એક પ્રાસાદ બંધાવવાનો વિચાર કર્યો. પણ બાર ગાઉ ફરતા નગરમાં પ્રજાનું મન દુખવ્યા સિવાય અનુકૂળ જગ યત્ન કરતાં ન મળી. ત્યારે પિતાના મહેલની જગામાંજ ને પ્રાસાદ બંધાવીને તેનું કુમારપાળેશ્વર નામ પાડ્યું, અને દેશ ચલણી નાણામાં કુમારપાળના નામને સિક્કા પડા. તે જોઈ કુમારપાળને ઘણે આનંદ થયે અને બોલ્યો કે, “વાહ ! મારાઉપર એમની કેટલી પ્રીતિ છે ? જેવું મનમાં હોય છે તેવું બેલે છે અને જેવું બોલે છે તેવું જ વર્તે છે. ખરેખર સાધુ પુરૂષ એવાજ હેય છે. જે વચન બોલવામાં મધુર પણ પરિણામે નિફળ હોય છે તે વચન નહીં પણ વંચન એટલે એક જાતની ઠગાઈ છે. પણ સાધુ પુરૂષ ઉપકાર કરી પ્રત્યુપકારની ભીતિથી દૂર જતા રહે છે એ એક તેમના મનની કઠોરતા છે. ”
લંબપદનથી નિકળી કુમારપાળ પ્રતિષ્ઠાનપુર (પઠણ) આવ્યું. ત્યાં બાવન વીરનાં સ્થાનકો અને યુવા વિગેરે બીજી રમણીય જગાઓ જઈ ઉજજયિની ગયે અને પિતાના કુટુંબીઓને મળે. ત્યાં એક દિવસ ફરતા ફરતે કુંડગેશ્વરના મંદીરમાં જઈ ચળે. તેની અંદર લિંગમળે ફેણાથી મંડિત શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને નમસ્કાર કરી ચતરફ જોવા લાગ્યા. એટલામાં એક પ્રશસ્તિ (શિલાલેખ) ઉપર તેની નજર ગઈ. તે વાંચતાં તેમાંથી એક એવી ગાથા નિકળી કે, go વાસસે સંયમ પરિક્ષા નાનवइ कलिए । होही कुमर नरिंदो तुह विक्कमराय सारिच्छो । (પવિત્ર અગિયારશે નવાણું વર્ષ વીત્યા પછી, હે વિક્રમરાજ, તારા જે કુમારપાળ રાજા થશે). કુમારપાળને તે ગાથામાં પિતાના જેવું નામ અને ૧૧૯૯ ને એક સમજાય. પરંતુ પૂરે ભાવાર્થ ધ્યાનમાં . આવે નહીં, તેથી કોઈ વૃદ્ધ વિદ્વાનને પૂછ્યું. તેણે કહ્યું કે, “પૂર્વ અહીં શ્રી સિદ્ધસેન દિવાકર નામે જૈન મતના ધુરંધર પંડિત થઈ
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७६
શ્રી કુમારપાલ પ્રબંધ.
ગયા. તેમણે સંસ્કૃત ભાષામાં બત્રીશ બત્રીશીઓ રચી શ્રીવીતરાગ તીર્થકરની સ્તુતિ કરી, તેના પ્રભાવથી કુંડગેશ્વરનું લિંગ ફાટી તેમાંથી ધરણંદ્ર દેવતા શ્રી પાર્શ્વનાથની પ્રતિમા સહિત પ્રગટ થયા. તે ચમત્કાર જોઈ રાજા વિક્રમાદિત્ય પરમહંત થયો. તે રાજાએ તે આચાર્યના ઉપદેશથી દાનવડે સર્વ જગતને ગણરહિત કરી પિતાનો સંવત્સર ચલાવ્યું. એક વખત તેણે ગુરૂને પૂછયું કે, “હવે પછી ભારત ભૂમિમાં મારા જેવા બીજે કઈ સાર્વભૌમ જૈન રાજા થશે ?' ત્યારે ગુરૂએ શ્રુતજ્ઞાનના બળથી આ ગાથા કહી અને રાજાએ પ્રશસ્તિમાં દાખલ કરાવી. આ હકીકત સાંભળી કુમારપાળ સાનંદાશ્ચર્ય પામી બોલ્યા, “ધન્ય છે આહતની શક્તિને, તેમના જ્ઞાનને, વતન, પરોપકારને અને અદ્ભૂત હિતને!”
પછી પળદેવી અને સિરિ વિગેરે સ્વજને સહિત ઉજજયિનીથી નિકળી દશપુર નગર આવ્યું. તે નગરની બહાર ઉદ્યાનમાં એક મેગી નાકના અગ્રભાગઉપર નજર ઠેરવીને પદ્માસન વાળી શાંત વૃત્તિમાં બેઠેલે હતો. તેને જોઈ કુમારપાળે વિચાર કર્યો કે,
આ દુનિયામાં ઘણાક પિતાના મનોરથ પૂરા કરવા પ્રાસાદ, વાવ, નદી, તળાવ અને ઉપવનની ક્રીડામાં આશ્ચર્ય પામી પિતાનું આયુષ્ય ગાળે છે, પણ તે કરતાં જેઓ પર્વતની ગુફાઓમાં વાસ કરી ઉત્કૃષ્ટ જાતિનું ધ્યાન ધરે છે અને પક્ષીઓ જેમના ઉલ્લંગમાંથી નિર્ભયપણે આનંદાશ્રુ જળનું પાન કરે છે તે મહાત્માઓને ધન્ય છે. ” થોડી વારે તે એગીએ ધ્યાન છોડવું, એટલે કુમારપાળે નમસ્કાર કર્યો. ત્યારે મેગી બે, “જે સર્વ અણિમાદિ લબ્ધિ રૂપી કમળના રમ્ય વનમાં રતિને ત્યાગ કરી પવિત્ર મુક્તિરૂપ હંસી તરફ આદરપૂર્વક લક્ષ આપે છે, જે મને વૃત્તિને નિરોધ કરી પરબ્રહ્મના પ્રદરૂપ જળનું પાન કરે છે અને જે રૂડી રીતે સમતારૂપ કમળ ઉપર સ્થિતિ કરે છે તે મહાત્મારૂપ હંસને નમઃ
૧ મે
તીર્થંકરને ભક્ત. ખરેખર શ્રાવક.
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છ..
સ્કાર થાઓ.” કુમારપાળે પૂછ્યું, “ગી મહારાજ, સ્નાન, દાન, જ્ઞાન અને શાન એનું ખરૂં સ્વરૂપ શું છે? એગીએ કહ્યું, મનનેં મેલ કાઢવે તે સ્નાન, પ્રાણીને નિર્ભયપણું આપવું તે દાન, તના અર્થને સારે બંધ થશે તે જ્ઞાન અને મનને વિષયથી વિરક્ત રાખવું એ ધ્યાન.” કુમારપાળે એ ઉત્તરથી સંતોષ પામી તે ગીની પ્રશંસા કરી.
પછી ફરતે ફરતે કેટલેક દિવસે ચિત્રકૂટ પહેંચે. ત્યાં શ્રીશાંતિનાથના પ્રાસાદમાં રામચંદ્ર નામના મુનિ મળ્યા તેમને વાંધા, અને નવાઈ લાગવાથી ચિત્રકૂટની ઉત્પત્તિ પૂછી. ત્યારે મુનિ બોલ્યા, “પૂર્વે રઘુવંશમાં ચિત્રાંગદ રાજા થઈ ગયો. તેની પાસે કઈયેગી વાઘની સાથે નિરંતર નવીન ફળ લાવી મૂકવા લાગ્યો. એમ કરતાં . કરતાં છ માસ વીત્યા ત્યારે રાજાએ તેને તેમ કરવાનું કારણ પૂછયું. એટલે યોગીએ કહ્યું કે, “આપ બત્રીશલક્ષણ છે માટે આપની સહાયથી મારા મંત્રની, સિદ્ધિ થાય તેમ છે.” રાજા બોલ્યા, “તે લક્ષણે કયાં કયાં છે ? યોગીએ કહ્યું, “નાભિ સ્વર અને સત્વ એ ત્રણ ગંભીર હોય, છાતી કપાળ અને મુખ એ ત્રણ વિશાળ હૈય, વક્ષસ્થળ કુક્ષિ નાસિકા મુખ અને ખભા એ છે ઉંચા હોય, લિંગ પીઠ ગરદન અને જાંગ એ ચાર નાનાં હોય, આંખના ખુણે હાત પગ તાળવું એઠ અને જીભ એ લાલ હેય, દાંત આંગળીઓના પર્વ (સાંધા) કેશ ત્વચા અને નખ એ સૂક્ષ્મ હેય અને હડપચી લેચન બાહુ નાસિકા અને સ્તન વચ્ચેનું અંતર એ દીધું હોય તે રાજ્ય સુખ આપનાર બત્રીશ લક્ષણે કહેવાય છે. માટે જે તમે કાળી ચૌદશની રાત્રે ચિત્રકૂટ ઉપર મારા ઉત્તર સાધક થાઓ તો મારે મંત્ર સિદ્ધ થાય. રાજા તેની સાથે તે પર્વતઉપર ગ. મંત્રી પણ પાછળથી ગયે. તે વખતે રાજા બેઠેલ હતું અને ચેગી તેમની સામગ્રી તૈયાર કરતા હતા, તે જોઈ મંત્રીએ રાજાને સાનમાં કહ્યું કે, “આયેગી આપને હેમીને સુવર્ણપુરૂષ સાધવા ધારે છે
૧ પગે લાગે.
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
માટે સાવચેત રહેજો. પછી યોગીએ અગ્નિકુંડ પ્રગટાવી જાપ કરવા માંડ અને રાજાને ત્રણ પ્રદક્ષિણા દેવા કહ્યું. ત્યારે રાજા શંકા આવવાથી બે, “આપ ગીશ્વર આગળ થાઓ.” ગી રાજાને વિશ્વાસ લાવવા આગળ થે. પણ પછી જે પાછો ફરીને રાજાને હેમવા જાય છે તે રાજાએ મંત્રીની સહાયથી તેને જ હેમી દીધો. તેની પાછળ વાઘ પણ પડે અને તેમાંથી સુવર્ણ પુરૂષ ઉત્પન્ન થયે. રાજા તેને પૂજનપૂર્વક સાથે લઈ પિતાના મહેલમાં આવ્યું અને યથેચછ દ્રવ્ય ખર્ચ કરી સર્વત્ર પ્રસિદ્ધિ પામ્યું. પછી તે રિદ્ધિનું રક્ષણ કરવા સારૂ મંત્રીને આદેશ કર્યો કે, “ચિત્રગિરિની પાસે કૂટ નામે દુર્ગ શૈલ (ટેકરી) છે તેના ઉપર ખંત લઈ એક મોટે કિલ્લે બંધાવો. મંત્રીએ હુકમને માન આપી તે કામ આરંભ્ય. પણ દૈવયેગથી દિવસે ચણે અને રાત્રે પડી જાય એમ થવા માંડ્યું.એવી રીતે છ મહિના ગયા તો પણ રાજાને ઉત્સાહ મંદ ન થયે તે જઈ ફૂટાચળને અધિપતિ દેવતા બેલ્યો કે, “રાજે, અહીં કિટલે બાંધવાની કોઈની તાગાદ નથી માટે તું તે કામ છેડી દે.' રાજા બે, “ભ દેવ ! પ્રાણ જતાંસુધી પણ હું કિલ્લે બાંધ્યા વગર રહેવાને નથી. રાજાને એ આગ્રહ જોઈ દેવ બે ઠક ત્યારે. ચિત્રગિરિઉપર કિલ્લે બાંધે અને તે તૈયાર થાય ત્યારે તેની સાથે મારું નામ અમર રાખે. પછી ચિત્રાંગદ રાજાએ ચિત્રગિરિ ઉપર દેવના નામથી ચિત્રકૂટ નામનું નગર બંધાવ્યું. તે નગરમાં ૧૪ હજાર કટિવ રહેવા આવ્યા તેથી લક્ષાધિપતિને માટે તળેટી બંધાવવી પડી. વળી પેલા દેવતાએ પણ પિતે ત્યાં વાસ કર્યો અને પિતાના શક્તિથી તલાવ વા તથા વાવ વિગેરે બંધાવ્યા. આ નગરની શક્તિથી રતાં સદાશિવે પણ પાર્વતી આગળ કહ્યું હતું કે, ચિત્રકૂટ એ પૃથ્વી પર એક લેચન છે. તેવા બીજા લેચન માટે મેદિની હાલ તપસ્યા કરે છે. કન્યકુબ્બના શંભલીશ રાજાએ લેક પરંપરાથી તે સ્વર્ણપુરૂષની હકીકત સાંભળી, તેથી લલચાઈને ૧૬ વર્ષ સુધી તેણે અમિત સૈન્ય સાથે ચિત્રકૂટને ઘેરે ઘા. પણ
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છો.
~ ~ ~~~
~ કિલ્લે મજબૂત હોવાથી ફાવી શકે નહીં. છેવટે તેનું કારણ જાણવાને માટે ગુપ્ત દૂતને મોકલ્યા. તેઓ આખા નગરમાં ફરવા લાગ્યા. તેમને લેકે ઘણું આબાદ દેખાયા. નગર ઘેરાયેલું છતાં કોઈ ભયભીત અથવા બૂમ પાડતું માલુમ પડયું નહીં. કારણ સર્વ કેાઈ પોતપોતાના ધંધા રોજગારમાં મચેલા હતા. નગરચર્ચા જોઈ પાછા ફરતાં તેઓ સુમતિ મંત્રીના ઘરના ઝરૂખાઆગળ આવ્યા. આ વખતે મંત્રી ઝરૂખામાં બેસી કન્યા સાથે વાત કરતો હતો, તે સાંભળવા ઉભા રહ્યા. તેમને જોઈ મંત્રીપુત્રી બેલી કે, “પિતાજી, આ વાણિયા અહીં કેમ ઉભા છે?' મંત્રીએ કહ્યું, “બેટા, એ વાણિયા નથી પણ આપણે નગરને ઘેરે ઘાલનાર શંભલીશ રાજાના દૂત છે. તારો જન્મ થયો ત્યારથી તેઓ અહીં આવેલા છે. તું સેળ વર્ષની થઈ, તારૂં લગ્ન થવ્યું અને તેને પુત્ર પ્રાપ્ત થશે તો પણ તે રાજા અહીં પડી રહ્યા છે તે ત્યાંથી છાવણીમાં ગયા અને શંભલીશને સાંભળેલી વાત જાહેર કરી. બીજે દિવસે ચિત્રાંગદ રાજાની માનીતી બર્બરિકા નામની ગુણકાએ શંભલીશ ઉપર એક કાવ્ય લખી મે કહ્યું કે,
आरोहसचलेश्वरं किमु शिशुः पोतोज्झितः किं तर । संभोधि किमु कातरः सरभसं संग्राममाक्रामति ॥ शक्येष्वेव तनोति वस्तुषु जनः प्रायः स्वकीयं श्रमं । तदुर्गग्रहणग्रहे ग्रहिलतां त्वं शंभलीश सज ॥ १ ॥
“શું બાળક પર્વત પર ચડી શકે? નાવ છોડી કોઈ મહાસાગર તરી શકે? કદી કાયર પુરૂષ રણસંગ્રામમાં જીતી શકે ? સમજુ માણસ હોય તે તે શક્ય વસ્તુમાં જ શ્રમ કરે. માટે તું આ દુર્ગ લેવાની હઠ છોડી દે. આ કાવ્ય વાંચી રાજાને મન લાગણી થઈ, તેથી તેણે તે વેશ્યાને દ્રવ્ય આપી ડી. એટલે તેણીએ નગર લેવાની યુક્તિ બતાવી. તે એવી કે, ચિત્રાગંદ રાજા ભેજન વખતે નગરનાં સર્વ દ્વાર ઉઘાડાં મૂકે છે તે તક જ સધાય તો ફતેહ થાય. નહીં તે ઇંદ્રથી પણ કાળાંતે તે કબજે આવે તેમ નથી.” શંભલી
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
છે એ પ્રમાણે કર્યું અને નગર તેને હાથ આવ્યું. તેણે અનેક પ્રકારે ચિત્રાંગદની અને સ્વર્ણપુરૂષની શોધ કરી પણ પત્તા લાગે નહીં. કેમકે, દુમનેના હાથમાં પિતાનું નગર ગયું જાણી ચિત્રાંગદે સ્વર્ણપુરૂષસહિત કૂવામાં ઝુંપાપાત કર્યો હતો તેમાં સ્વર્ણ પુરૂષ દેવતાધિક હોવાથી અલેપ થઈ ગયું હતું. પછી થાકીને શંભલીશ ચિત્રાંગદના પુત્ર વરાહગુપ્તને ગાદીએ બેસાડી પુષ્કળ ખજાને લેઈ પિતાની રાજધાનીતરફ પાછો ફર્યો.” રામચંદ્ર મુનિથી એ પ્રમાણે વર્ણન સાંભળી કુમારપાળ તે પર્વત ઉપર ચડ્યું અને દિશાવકન કરતે બેલ્યો કે, “અહીં રહીને જોતાં દૂરના પર્વત ટેક રીઓ સરખા દેખાય છે, મેટાં ગામ નાનાં ધામ જેવાં દેખાય છે અને મહાનદીઓને પ્રવાહ પાણીની નકે જેવા દેખાય છે.”
ચિત્રકૂટથી નિકળી કુમારપાળ જે સ્થળે રઘુવંશના કીર્તિધર સજધિના પુત્ર સુકેશળ મુનિને પૂર્વ ભવની માતા વાઘણે કરેલા ઉપદ્રવથી કેવળ જ્ઞાન થઈમેક્ષ પ્રાપ્ત થયું હતું તે ભૂમિને નમન કરી કને જ આવ્યું. ત્યાંની ભાગોળમાં આંબાનાં ઘણું ઝાડ દીઠાં તેથી કોઈ રસ્તે જનારને પૂછ્યું કે, “અહીં આટલા બધા આંબા કેમ છે?” પેલા માણસે જવાબ દીધું કે, “આ રાજયમાં આંબાના ઝાડ ઉપર કર લેવામાં આવતું નથી અને તેથી લેક તેને વધારે ઉછેર કરે છે.” કુમારપાળે તે જવાબથી ખુશી થઈ પિતાના મન સાથે સંકલ્પ કર્યો કે, “રાજા થયા પછી મારે પણ આ પ્રમાણે કર માફ કર." ત્યાંથી કાશીમાં આવ્યું. ત્યાં ફરતાં ફરતાં કોઈ શેઠની મુલાકાત થઈ. તેણે તેને વસ્ત્રાદિથી બહુ સત્કાર કર્યો. પણ બીજે દિવસે તેજ શેડનું ઘર લુટાતું જોઈ વિસ્મય પામ્ય અને બીજા માણસને તેનું કારણ પૂછવા લાગ્યા. ત્યારે લેકેએ કહ્યું કે, “એ શેઠનું અકાળ મૃત્યુ થવાથી અને તેને કોઈ પુત્ર વાસ ન હોવાથી રાજાના માણસે તેનું ધન લૂટી લેવા આવ્યા છે.” તે સાંભળી કુમારપાળ સંસાર સ્વરૂપને વિચાર કરી છે કે, “જેવી રીતે આ શેઠ એક ક્ષણમાં નાશ પામે તેવી રીતે આ સર્વ જગત ક્ષણભંગુર છે. કીટકથી માંડી ઈદ્રિ પર્ય
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧
ભાગ છો. ~~-~~
~~ ~ ~~ તનાં પ્રાણીઓને મરણએ તે નિશ્ચિત છે. બાંધવાદિને સંબંધ એ એક ઝાડપર મળેલા પક્ષીઓના ટેળાના સંગ જે છે. તેમાં મરેલાનું પાછું આવવું તે પથ્થરતળે ચગદાયેલા બીમાંથી ઝાડ ઉત્પન્ન થવાની આશા રાખવા જેવું છે. પણ અજ્ઞાન લેકે તે ન સમજતાં આત્માને મિથ્યા કલેશ આપે છે. ધિક્કાર છે તે રાજયને, જે સ્વેચ્છ જેવા અપુત્રીઓનું પણ પુત્રની માફક સર્વસ્વ હરણ કરે છે. જેમ કણિયા દુકાળની ઇચ્છા રાખે, જારિણી પતિને વધ તાકે, વૈદ્ય રાજરોગથી પીડાતા માતબરને શેધે, નારદ લડાઈ સળગાવવાને તત્પર રહે, દેવગ્રાહી પછિદ્ર ખોળે અને શાકિની છળને જુએ, તેમ રાજા હમેશાં અપુત્રિયા ધનવાનના મૃત્યુની રાહ જુએ એ બહુ ખેદની વાત છે. માટે હું તો મારા રાજયમાં અપુત્રિયાનું ધન નહીં લઉ”
એ રીતે પ્રતિજ્ઞા કરી કાશીથી નિકળે પાટલીપુત્ર આવ્યું. ત્યાં નવનદે કરાવેલા સુવર્ણપર્વતનું વર્ણન સાંભળી વિચાર કર્યો કે,
જેમના ધનથી આ ભૂમિ પગલે પગલે પૂરાયેલી હતી અને જેમણે લીલા માત્રથી આ ભૂવલય વશ કર્યું હતું તેવા રાજાઓ આ ભવરૂપી મહાસાગરમાં પરપોટાની પેઠે નાશ પામ્યા. આ પ્રમાણે છતાં હું આમ ધન મેળવીશ, આમ રક્ષણ કરીશ, આમ વધારે કરીશ અને આમ ભોગવીશ, એવા તુરંગમાં મનને રૂંધી રાખું છું; પણ યમરાજાની બત્રીશીમાં ભારે આત્મા સપડાયલે છે તેને વિચાર કરતો નથી.” પછી રાજગૃહનગરમાં ગયા. ત્યાં શાલિભદ્ર નામે શેઠની આશ્ચર્યકારક વાતો સાંભળીઃ “તે સ્વર્ગીય પિતાની સહાયથી હમેશ શ્રમરની પેઠે સ્વર્ગભગ ભગવત હતા અને તેની અગનાએ નિત્ય નિત્ય નવીન સુવર્ણનાં આભૂષણો નિર્માલ્યની માફક ઉતારી નાખતી હતી. એક વખત જ્યારે તે નગરને શ્રેણિક રાજા તેની હવેલીમાં પધાર્યાની માતા સુભદ્રાએ વધામણ મેકલી ત્યારે એણે કહાવ્યું કે, “ભાજી, જે એ શ્રેણિક નામનું કરિયાણું
૧ પૃથ્વી રૂપી કંકણ.
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
મહા મેવું હોય તે આપ ગમે તે રીતે એને ખરીદ કરે. આપ કરશે તે મારે પ્રમાણ છે !' પછી જ્યારે માતાએ જણાવ્યું કે, “વત્સ, એ કરિયાણું નથી. એ તે આપણું મહારાજાધિરાજ છે.” ત્યારે તે સાંભળી શાલિભદ્રને મન ખેદ થયેકે, “અહે! હજી મારે માથે ધણું છે!” પછી તે નીચે આવ્યો એટલે રાજાએ તેને આલિંગન કર્યું, તે પણ એને કલેશ રૂપ થઈ પડયું જેમાંની શ્રેણિકની ચેલણ રાણી એક પામી નહતી તેવી ૧૬ રૂકંબલે એની ૩૨ વલ્લભાએએ પગની રજ લુછીને ખાળમાં ફેકી દીધી હતી!' એવી જ રીતે બીજા ધનાશેઠ, પૂણિયા શ્રાવક અને અભયકુમાર મંત્રી વિગેરેનાં પરાક્રમે સાંભળી કુમારપાળે મનમાં વિચાર કર્યો કે, “પૂર્વે મેળવેલું નથી, હાલ મળતું નથી અને ભવિષ્યમાં મળવાની ખાત્રી નથી તે પણ વાંછા માત્ર પરિગ્રહ છેડવાને અમે શક્તિમાન થતા નથી. માટે ધન્ય છે તે નિર્મળ બુદ્ધિવાળા બ્રહ્મજ્ઞાનીઓને, જેઓ એકાંત નિઃસ્પૃહ થઈ વારંવાર ભગવાય તેવા પરિગ્રહને ત્યાગ કરે છે. વિષયો ચિરકાળ વાસ કરીને પણ અવશ્ય જવાના. ત્યારે તે વિચાગમાં શે ભેદ છે જે પુરૂષ એમને પિતાનીમેળે નથી છેડતા ? વિષને તેમને આપથી જવા દેવાથી મનને પરિતાપ થાય છે અને આપણું મેળે તેમને છોડાવાથી તે અનંત શાંત સુખને અનુભવ થાય છે. પછી ત્યાં નજીકના વિભાર પર્વત પર ચડા અને શ્રી મહાવીર સ્વામીના સમવસરણની ભૂમિ તથા શાલિભદ્રના દિપિપગમ અનશનની શિલા વિગેરે જોઈને ચિંતવન કર્યું કે,
“અહે! જેઓ હિમાચલના શિખર જેવા સુંદર પ્રાસાદમાં દેવાંગ- નાઓએ શણગારેલા પલંગમાં સૂતા હતા તેઓએ અહીં જ્ઞાન જતિનો પ્રકાશ થવાથી ભૂમિની બખોલમાં અને પર્વતોની ગુફાઓમાં નિશાગમન કર્યું !”
.૧. રન જેવી મૂલ્યવાન કાંબળીઓ. ૨. જેના ઉપર શાલિભદ્ર અન્નપાણીને ત્યાગ કરી ઝાડનેપેઠે સ્થિર રહ્યા
હતા તે પથ્થર.
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છો.
૮૩
~~~ ~~ પછી લેકપ્રસિદ્ધ કામરૂપ પ્રદેશમાં આવ્યું અને ત્યાં કોતકથી કામાક્ષી દેવીનું મંદીર જોવા ગયે. તે મંદીરમાં પૂજાને માટે ઘણી સ્ત્રીઓ મળેલી હતી. સ્વરૂપમાં તે સર્વ સુરાંગનાઓના ગર્વને હઠાવે તેવી હતી. તેમનામાં મર્યાદાને અંશ દેખાતે રહેતા, પણ કળા કૈશલ્યમાં નિપુણ હતી. તેમને જોઈ કુમારપાળના મનમાં વિચાર ઉઠે કે, “જે વચમાં મદિરાક્ષીઓની આડ ન હેય તે સંસારને વિસ્તાર દૂર નથી. અહે, આ જગત વિષય વિષથી કેવું વ્યાકુળ છે! જે ગર્ભવતીઓના સુંદર ભજરૂપી લતાઓના આલિંગનથી કરૂબક, તિલક, અશક અને આમ્રવૃક્ષ અંત્યંત વિકાર પામે છે તેમના પૂર્ણ ચંદ્રવત્ ગાર અને લીલા રસથી વ્યાસ મુખકમલને વારંવાર નિહાળી ક કુશળ યોગી મનને નિવિકાર રાખી શકે ? આ ભુવન માત્ર કામાગ્નિના તીવ્ર સંતાપથી પીડિત છે, એમ જાણુંને ગીવર વિષયને ત્યાગ કરી સંયમ આરામથી રમણીય પ્રશમસમુદ્રના તીરનું નિરંતર સેવન કરે છે.”
પછી આગળ ચાલે એટલે એક એ દેશ આવ્યો કે જયાં સર્પનું રાજય હતું. તેના રાજયમાં પ્રજાને લાકિક કિંવા દૈવિક કોઈ જાતને ભય નહે. કુમારપાળે કઈ વૃદ્ધ પુરૂષને તે સર્પરાજ સંબંધી હકીકત પૂછી એટલે તેણે કહ્યું કે, “આ નાગકુમારદેવે સ્થાપેહું નાગૅપત્તન નામનું નગર છે. અહીં શ્રીકાંત નામે રાજા રાજય કરતો હતો. તે અત્યંત શ્રીમાન, દાતા, ભોકતા, વિવેકી અને પ્રજાપ્રિય હતે. પણ જેવા તેવા કારણમાં ગુસ્સે થવાની તેને આદતહતી. એક દિવસે દેધના આવેશમાં તે મહેલની અંદર ફરતો હતો તેવામાં થાંભલા સાથે માથું અથડવાથી મૂછ પામી નીચે પડશે, પુત્ર ન હોવાથી આર્તધ્યાનમાં મરણ પામી સપ્ત ફેણે સર્ષ થયે અને ભંડારમાં રહેવા લાગે. મંત્રીઓ તેને વારંવાર બહાર
૧. શાંત. ૨. ધ્યાનના ચાર પ્રકાર છે. આર્ત, રોદ્ર, ધર્મ અને શુક્લતેમાં અનિષ્ટ વસ્તુના સંયોગ, ઈષ્ટ વસ્તુના વિયોગ, રોગનાં નિદાન અને આમળના વિચાર સંબંધી મનમાં ચિંતા કરવી તેને આર્તધ્યાન કહે છે.
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪
www.kobatirth.org
શ્રી કુમારપાલ પ્રબંધ,
66
મૂકી આવ્યા, તેપણુ તે ત્યાંને ત્યાં પાછા દાખલ થયા. રાજ્ય નિવારસી થવાથી શત્રુએની આંખમાં આવ્યું અને લાંકા મેટા સંકટમાં પડયા. તેમણે નગરસ્થાપક નાગદેવનું સ્મરણ કર્યું. તે ધ્રુવે તિસ્મર નાગને દેવકુળના જાણી લોકોને સમજાવ્યુ કે, ‘ પૂર્વે એ તમારા રાજા હતા માટે હવે પણ એનેજ રાજા રહેવા દો. ' તે દિવસથી અહીંની ગાદીએ સર્પરાજા છે. ’’ આ વૃત્તાંતઉપરથી કુમારપાળને ખાત્રી થઈ કે, “ ક્રોધ એ દુર્ગતિને આપનાર છે, માટે ઉદય પામવાની ઈચ્છા રાખનારે પ્રથમ બુદ્ધિથી રાષમય અંધકારને દૂર કરવા જોઇએ. સૂર્યનારાયણ પણ રાત્રિના અંધકારને ભેદ્યા વગર ઉદય નથી પામતા. '' અહીં ખેડા ફાટી જવાથી તે માચીએના બજારમાં ગયા. તે વખતે ખાળચંદ્ર નામના એક મા ચીએ તેને સારા વિવેક બતાવ્યા. તેણે કહ્યું કે, “ મહારાજ, આપ ભવિષ્યમાં રાજા થવાના છે માટે મે આ શકુનસારૂ ખાસ તૈયાર કરી રાખેલી મેાજડીએ સ્વીકારો. ” તેના આગ્રહ જોઈ કુમારપાળે હાર્યંત થઇને તે ભેટ કબૂલ રાખી. અહીં તેને સિદ્ધરાજના મરણની અને પાટણમધ્યે પાદુકાના રાજ્યની ખખર મળી. તેથી ‘ પાટણમાં કુમારપાળ રાજા થયાની ખબર સાંભળે એટલે તું ત્યાં આવજે ’ એવી મેચીને સમજ આપી તે ઉજ્જૈયિની થઈ સિદ્ધપુર ગયા. ત્યાં પૂર્વ માનેલા બ્રાહ્મણ-મામાને ઘેર સર્વ કુટુંબ મૂકી પોતે એકલા પાટણ ગયા. ત્યાં તેને ખનેવી કૃષ્ણદેવ તેને મેટા માનસાથે પેાતાને ધેર લેઈ ગયે. એક દિવસ તેની બેન પ્રેમળદેવી તેને સ્નાન કરાવતી હતી તે જળમાં એકાએક દુંગીએ નાહીને સુસ્વર કર્યો. તે જોઈ કુમારપાળ દુર્ગાપ્રતિ બેન્ચેા કે, “ જો મારા નશીબમાં તને રાજ્ય દેખાતું હોય તે તું મારા મસ્તકઉપર બેસીને સુસ્વર કરી કણને આનંદ આપ. ” ઈશ્વર કૃપાથી દુર્ગાએ ‘ તને રાજ્ય છે ’ એવા સુસ્ત્રર કર્યો અને તે જોઈ એક શાકુનિક
૧. પૂર્વ ભવના સ્મરણવાળા. ૨. કાળી ચકલી-દેવ ચકલી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છ..
બોલ્યા કે, “ આજથી સાતમે દિવસે તમને રાજ્ય મળશે. ” કુમા પાળ તે સાંભળી ધણા હષત થયા અને તે નૈમિત્તિકને વિદ્વાન્ તરીકે સારા સત્કાર આપી વિદાય કર્યા.
For Private and Personal Use Only
૮૧
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
ભાગ ૭ મો.
કુમારપાળ–રાજ્યાભિષેક. હવે રાજગાદી આપવાના સંબંધમાં સામત અને મંત્રીઓ વચ્ચે વાદ ચાલતાં સર્વાનુમતે એમ ઠર્યું કે, કૃષ્ણદેવે હકદારોને દરબારમાં રજુ કરવા. તેથી કૃષ્ણદેવ બીજા બે કુમારે સહિત કુભારપાળને વસ્ત્રાભૂષણથી અલંકૃત કરી અhઉપર બેસાડી રાજભુવનમાં તેડી લાવ્યું. પછી એક કુમારને સિંહાસન આગળ બેલાવવામાં આવ્યું. ત્યારે તે મંત્રીઓને નભરકાર કરી બેલ્યો કે, “શું કહો છો ?” આ ઉપરથી મંત્રીઓને તે રાજયલાયક ન જણાયે તેથી તેને નિષેધ કરી બીજા કુમારને બોલાવ્યો. તેને સિંહાસન પાસે આવતાં ગભરાટ થવાથી વસ્ત્રનું પણ ભાન ન રહ્યું. તે જઈ સભાસદોએ વિચાર કર્યો કે, જે પોતાનું એકલું અંગ ઢાંકવાને ગભરાય છે તે સમાગ મહારાજયને કેવી રીતે સંભાળી શકશે ? માટે એ પણ ગાદીને લાયક નથી. પછી કુમારપાળને બેલા. તે હાથમાં સમશેર રમાડતે પ્રફુલ્લિત ચહેરાથી ખભા ઉપર ઉત્તરીય વસ્ત્ર નાખી ઉચો શ્વાસ લેઈ સિંહાસન પર બિરાજમાન થયું. તે જોઈ બંદીજને બેલી ઉથાકે, “લક્ષ્મી વંશપરંપરાથી આવતી નથી, તેમ શાસ્ત્રમાં પણ લખેલી નથી. માત્ર વીર પુરૂષ સમશેરના પ્રતાપથી તેને ઉપભોગ લે છે. આ વસુંધરા વીરપુરૂષોને જ ભેગવવા ગ્ય છે”. કુમારપાલની આ પ્રમાણે ચેષ્ટા જોઇ કૃષ્ણદેવ વિગેરે સર્વ સામતે ઘણુ ખુશી થયા. પછી તેમણે વિક્રમ સંવત. ૧૧૯૯ ના માર્ગશીર્ષ વધ ૪ ને દિવસે પુષ્ય નક્ષત્ર, મીન લગ્ન અને ઉચ્ચ ગ્રહોને વેગ આથી તેને રાજ્યાભિષેક કર્યો. આ વખતે કુમારપાળની ઉમર ૫૦ વર્ષની હતી. આ માંગળિક પ્રસંગ આવ્યાથી પ્રેમળદેવી વિગેરે રાજભગિનીઓએ મહત્સવ માંડવે. સામંતો અને મંત્રીઓએ નજરાણામાં હસ્તિવિગેરેની
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સાતમો.
ભેટ કરી નમસ્કાર કર્યો. કુમારપાળના મસ્તપર આવેલી કલગી પણ પિતાને કૃતાર્થ માની તેના સમગ્ર ઐશ્વર્યની વૃદ્ધિનું સૂચવન કરતી હોય એમ દેખાવા લાગી. પછી કુમારપાલ રાજા પદગજઉપર સ્વાર થયો. મસ્તકે કત છત્ર ધરાયું. આસપાસ ચરો વીંઝાવા લાગ્યા. વાજિંત્રીના નાદથી દિશાઓ ગાજી રહી. એવા મેટા ઠાઠ માઠથી સ્વારી નિકળી. રસ્તે ચાલતાં લેકેના જયજયકારના શબ્દ સાંભળતી રાજમહેલમાં આવી પહોંચી. મિત્રકમળને ખિલવનાર અને અરિકૈરવને કરમાવનાર રાજ જોઈને કાનું મન હરણ ન થાય?
ગામ, નગર અને દેશના રક્ષણસારૂ દ્ધઓને સંગ્રહ કર્યો. કુનીતિનું દર્શન કરી સુનીતિને ફેલાવી. વતીઓ પર સમતા બતાવી. દેવળમાં મહાપૂજાઓ ચાલુ કરી. પુરૂષોને માન આપી દુર્જનને દૂર કર્યો. એ રીતે રાજયમાં સર્વત્ર શાંતિ પસરે એવા ઉપાયે લેવા માંડ્યા. ભોપલદેવીને પટરાણીની પટ્ટી આપી અને પિતાને ઉપકાર કરનાર બીજા માણસને બહુમાનથી બોલાવી
ગ્ય બદલે આપ્યું. “બીજાએ કરેલે ઉપકાર જાણી તેના ઉપર જે પુરૂષ પ્રત્યુપકાર કરે તેના સમાન ઈંદ્ર. ચન્દ્ર અને ર્ય પણ નથી ગણાતા. ઉપકાર વ્રત જેવું બીજું એ કે વાત નથી. તે આ લેકમાં પણ શીઘ્રમેવ પુષ્કળ ફળ આપે છે.” ઉદયન મંત્રીને મુખ્ય પ્રધાન નિમ્યું. તે પુરૂષ સ્વામીભક્ત, ઉત્સાહી, કૃતજ્ઞ, ધામક, પવિત્ર, માયાળુ, કુલીન, શાસ્ત્રજ્ઞ, સત્યભાષી, વિનીત, દીર્ધદર્શી, નિર્ચે સની, વૃદ્ધસેવક, ઉદાર, સાત્વિક, પ્રાજ્ઞ, ર અને ચપળ હતે. વળી તે સ્વદેશી, રાજા પ્રજા અને પિંડનું સમાન હિત તાકનાર, નિઃસ્પૃથ્વી અને સ્વભાવે શાંત હતો. તે બહુધા મિથ્યા વચન કાઢે તે નહે. સર્વ ધર્મને માન આપી પાત્રની યોગ્યતા પ્રમાણે અધિકાર આપનાર હતો. ત્રણ વેદ, વાર્તા, દંડ અને નીતિમાં તેણે શ્રમ લીધેલ હતો. રાજાએ તેને પ્રથમથી જ પરીક્ષા કરી પસંદ કરેલે હતું. તેના પુત્ર વાડ્મટને સર્વ રાજય કારભારમાં સહાયક નિમી
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
શ્રી કુમારપાલપ્રબંધ.
આલિંગમંત્રીની પદવી આપી. આલિંગ કુંભારને ચિત્રકૂટની પદિકાને સ્વામી બનાવ્યું. તે પદિકાને તાબે ૭૦૦ ગામે હતાં. તેના વંશજે લાજ આવવાથી હાલ પિતાને “સગા” રજપૂતના નામથી ઓળખાવે છે. જેમણે કાંટામાં ઘાલી રક્ષણ કર્યું હતું તેમને પોતાના અંગ રક્ષકોમાં દાખલ કર્યા. સિરિ બ્રાહ્મણ–મિત્રને લાટ દેશ બક્ષીસ કર્યો. રાજતિલક કરનાર દેવશ્રીને જોળકા આપ્યું. ચણા આપનાર દુકાનદારને વટપદ્રને ઈનામદાર કર્યો.
એવી રીતે સર્વ ઉપકારી પુરૂષને સંભારી સંભારી બેલાવ્યા, તે વખતે ધર્મપ્રાપ્તિને અંતરાય હોવાથી શ્રીહેમાચાર્ય ન સાંભર્ય એવામાં તે આચાર્ય કુમારપાળને રાજ્ય મળ્યાના સમાચાર સાંભળી કર્ણવતીથી પાટણ પધાર્યા. ઉદયન મંત્રીએ પ્રવેશોત્સવ કર્યો. આચાર્ય મંત્રીને પૂછયું કે, “રાજા અમને સંભારે છે કે નહીં?” મંત્રીએ કહ્યું, “ના.”કોઈક અવસરે નિમિત્તના બળથી સૂરિએ મંત્રીને કહ્યું કે,“તમારે આજે રાજાને નવી રાણુંના મહેલમાં જવાની ના પાડવી. કારણ ત્યાં ઉપદ્રવ થવાને છે. જે કદાપિ રાજા બહુ આગ્રહથી પૂછે તે મારું નામ આપો.” મંત્રીએ સૂરિના વચન પ્રમાણે રાજાને કહ્યું. રાજા કબૂલ રાખી નવી રાણીના મહેલે સૂવા ન ગયે. રાત્રે એકાએક વિધુત્પાતથી તે મહેલ બળી ગયે અને તેમાં રાણીને ઘાત થયે. આ આશ્ચર્યકારી બનાવ. જોઈ ચમત્કાર પામેલે રાજા મંત્રીને પૂછવા લાગ્યો કે, “આવું મહાપકાર કરનાર અભુત ભવિષ્ય કાળનું જ્ઞાન કેને છે?” રાજાને અતિ આગ્રહ જોઈ સૂરિસંબંધી આગમનપ્રમુખ સર્વ વૃત્તાન્ત કહ્યો. તે સાંભળી રાજાએ ખુશી થઈને સૂરિને સભામાં આવવા માટે વિનંતી કરાવી સૂરિ સભામાં આવ્યા ત્યારે રાજાએ આસન ઉપરથી ઉઠી વંદન કર્યું અને હાથ જોડી બેલ્યો કે, “મહારાજ ! હું આપને મારું સુખ દેખાડવાને પણ સમર્થ નથી. આપે મને ભવિષ્યમાં રાજય મળવાના સમયની ચિઠ્ઠી આપી હતી અને ખંભાતમાં મારા જીવિતનું રક્ષણ કર્યું
૧ મદદગાર પ્રધાન, નાયબ દિવાન.
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સાતમે.
છે, તમારા બાળઅહી ત્યારે સૂરિ જતાં તેને
હતું. પરંતુ રાજય મળ્યા છતાંએ નિઃકારણે ઉપકાર કરનાર આપ મને સાંભર્યા નહીં. હું કોઈ પ્રકારે આપના ઋણમાંથી છૂટું તેમ નથી.” સૂરિએ કહ્યું, “ફેકટ આત્માને શા માટે નિંદે છે ? કારણ, તમારે પ્રત્યુપકાર કરવાનો સમય તે હમણાં જ આવે છે.” તે સાંભળી રાજા બોલ્યા, “મહારાજ! પ્રથમ મેં કબૂલ કરેલું રાજય સ્વીકારી મારા ઉપર કૃપા કરો.” ત્યારે સૂરિ બોલ્યા, “હે રાજન! અમને ત્યાગીને રાજય કપતું નથી. તેમ છતાં જે કતજ્ઞતાથી પ્રત્યુપકાર કરવા ઇચ્છતા હે તે જૈન ધર્મવિષે તમારું મન અર્પણ કરો.” ત્યાર પછી રાજા બોલ્યા કે, “મહારાજ ! હું આપના વચન પ્રમાણે સર્વ ધીમે ધીમે કરીશ. પરંતુ હું આપને સમાગમ સર્વ કાળનેવિષે નિધાનની પેઠે ઈચ્છું છું; માટે આ સભાનેવિષે નિરંતર પધારવા કૃપા કરશો.” રાજાની એ વિનંતી કબૂલ રાખી સૂરિ નિરંતર સભામાં સમયાનુસાર ર્વપરદર્શનનું કથન કરવા લાગ્યા.
રાજાએ દિવસના આઠ ભાગ કરી પ્રથમ ભાગમાં રક્ષાસારૂ ખર્ચને વિચાર કરે, બીજા ભાગમાં નગરના લેકેની રક્ષાનું ચિંતવન કરવું, ત્રીજા ભાગમાં દેવોન્ચ કરી ભોજન કરવું, ચેથા ભાગમાં ખજાને તપાસ, પાંચમા ભાગમાં બીજાં બધાં કામમાંથી નિવૃત્ત થઈ ચરોને પરદેશ મોકલવા, છઠ્ઠા ભાગમાં મરજી મુજબ ફરવા નિકળવું, સાતમા ભાગમાં હાથી ઘોડા અને બાણ વિગેરેની રચના કરાવવી અને આઠમા ભાગમાં જય મેળવવા નવી સેના તૈયાર કરવાની ગોઠવણ કરવી. તેવી જ રીતે રાત્રિના આઠ ભાગમાં અનુક્રમે ૧ એકાંતમાં મોટા આમ માણસની સાથે વાતચીત કરવી ર તિથી ગંભીર અર્થવાળા શાસ્ત્રનું સ્મરણ કરવું, ૩ વાજિંત્ર સાંભળી શયન કરવું, ૪-૫ નિદ્રા લેવી, ૬ વાઘનાદથી જાગી મન વચન અને કાયાની એકાગ્રતાએ ધ્યાન કરવું, ૭ મંત્રને
૧ ગુપ્ત ધન.
૨ પિતાના અને બીજાના મતનું.
૩ સુખથી.
૧૨
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' હ૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
વિચાર કરે અને ૮ બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કરી વિદ્યાની મુલાકાત લેવી.”
કુમારપાળ આ પ્રકારની રાજનીતિને અનુસરી જરા પણ વખત ફેગટ ન ગુમાવતાં પ્રઢતા અને દેશાટણમાં પ્રાપ્ત થયેલી નિપુણતાને લીધે પોતે રાજ્યસૂત્ર ચલાવા લાગ્યું. તે વાત વૃદ્ધ પ્રધાનને ગમતી થઈ નહીં. તેથી તેમણે કુમારપાળને મારી નાખવાને મનસૂબે કરી ગોપુરદ્વારઆગળ અંધારામાં ઘાતકે (મારા) સંતાડયા; પણ તે કાવતરાની કે આમદ્વારા ખબર મળવાથી કુમારપાળે બીજા દરવાજેથી ગૃહપ્રવેશ કર્યો અને ચિંતવવા લાગ્યો કે, “પૂર્વે કરેલાં પુણ્ય પ્રાણીનું વનમાં, રણમાં, શત્રુમાં, જળમાં અગ્નિમાં, સમુદ્રમાં, પર્વતના શિખર પર, નિદ્રામાં, પ્રમાદમાં અને વિષમ સ્થિતિમાં રક્ષણ કરે છે. મિત્ર વર્ગને ઉપકાર કરવાથી અને શત્રુ વર્ગને અપકાર કરવાથી લેકમાં પ્રભુતા વધે છે. કેવળ ઉદરપોષણ તો કોણ નથી કરતું ?” આ રીતે રાજનીતિ વિચારીને કાવતરાખેર વૃદ્ધ મંત્રીઓને કુમારપાળ રાજાએ યમરાજાને ઘેર વિદાય કર્યો. કૃષ્ણદેવ કુમારપાળને બનેવી હતો અને તેને ગાદી અપાવવામાં આગેવાન હતો, તેથી ફલાઈ જઈ રાજપાટિકા તથા તેવા બીજા અવસરે માર્મિક વચનોથી તેને પાછલી દુરવસ્થા સંભારી આપવા લાગ્યા. કુમારપાળે તેને સમજાવ્યું કે, “હવેથી તમારે સભા સમક્ષ આવું વચન કદી પણ કાઢવું નહીં. એકાંતમાં તો જેવી મરજી. કારણ, સંપદા અને વિપદા એ મહાપુરૂષને જ હોય છે, ઇતરને નથી હોતી. જુઓ! ચંદ્રમા જ હાનિવૃદ્ધિ પામે છે, કંઈ તારાગણ નથી પામતે. કેઈન છતા અથવા અછતા દેષ બીજાને શા માટે કહેવા ? તેમ કરવાથી અર્થ કિંવા યશ પ્રાપ્ત થતો નથી, માત્ર શત્રુતા થાય છે. જગતમાં દેષ કેના નથી હોતા ? સર્વે મનેરથે કેના પૂરા થયા છે ? શાશ્વત સુખ કોને છે ? દૈવ કેને મદ નથી ઉતારતો ? કોઈનાં કર્મ, મર્મ અને જન્મ એ ત્રણ કદી પ્રગટ કરવાં નહીં. તેમાં પણ મમત ભેદ જ નહીં. કારણ, તેથી તે
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સાતમે,
૮૧
માણસ મરે અથવા મારે.” તેનું આ પથ્ય વચન મતથી ઘેરાયેલા કૃષ્ણદેવે ગ્રહણન કર્યું અને તિરસ્કારથી બે કે, “હે અનાત્મા! તું મને નથી ઓળખતે? તારાં પગલાં ટળવાનાં થયાં છે!” આવી રીતે બોલતાં કૃષ્ણદેવે કઈ વખતે કેવું વચન કાઢવું તેને વિચાર ન કર્યો. આ સભા કેની? હું કોણ ? આ સમય ક્યો ? આ વચન કેવું ? તે સર્વને પ્રિય થઈ ફળ આપશે કે નહીં ? એ વિગેરે બાબતને વિચાર કર્યા વગર જે કઈ સારું વચન લે તો તે પણ હાંસીને પાત્ર થાય. રાજાની આજ્ઞાને ભંગ, મહાપુરૂષનું માનખંડન અને લેકેનાં મર્મવાક્ય એ શસ્ત્રવગરના વધ જેવાં છે. યાચક, વંચક (છેતરનાર), વ્યાધિ, મરણ અને મમંભાષણ એ પાંચ ગીએને પણ ઉગનાં કારણે થાય છે. કુમારપાળે તે વખતે ક્રોધનાં ચિહું ગેપવી બીજે દિવસે પિતાના મëપાસેથી તેનું અંગ ભંગાવી નાખી નેત્રા કાઢી લઈ તેને ઘેર મોકલી દીધે. કહ્યું છે કે, “ શાસ્ત્ર સ્થિર બુદ્ધિથી વિચારવું, આરાધેલા રાજાથી પણ બીવું અને પોતાની માનેલી સ્ત્રીની પણ રક્ષા કરવી, શાસ્ત્ર, નૃપ અને સ્ત્રીમાં સ્થિરતા ક્યાંથી હોય ? મેં આ દવે પ્રગટાબે છે, માટે મને તો એ જરૂર નહીં દઝાડે એવા ભ્રમથી જેમ દીવામાં આંગળી ન ઘલાય તેમ પોતે સ્થાપન કરેલા રાજાને પણ તિરસ્કાર ન થાય. લેકે પણ મનમાં એ નીતિ સમજી જેમ દેવતા દેવેંદ્રને સેવે તેમ તે રાજાને સેવવા લાગ્યા. બળિયે અને શૂર સિદ્ધરાજને ધર્મપુત્ર જે ચારભટ તે ચૌલુકયને છોડી અરાજની સેવામાં ગયે. એ પ્રમાણે નિષ્કટક રાજય થવાથી રાજાએ સર્વત્ર દેશમાં લેકે ના મસ્તકઉપર શેષની માફક પિતાની આજ્ઞા સ્થાપન કરાવી.
૧ દબાવી.
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
ભાગ ૮ મો.
કુમારપાળ-વિજયયાત્રા. સિંધુ નદીના પશ્ચિમ કાંઠે પદ્મપુર નામના નગરમાં પદ્મર નામે રાજા રાજય કરતે હતો. તેને પદ્માવતી નામની પદ્મિની પુત્રી હતી. તે કુમારપાળના પરનારીસહોદર . વ્રત, નિઃસીમ રૂપ અને સૈદદિ ગુણે સાંભળી તેના ઉપર મોહિત થઈ પાટણ આવી. તેની સાથે રૂપ, લાવણ્ય અને વયમાં તેણીના સમાન સોળ વરાંગનાઓ, 'સાત કાટિ દ્રવ્ય અને સાતસો સિંધી ધેડા એ પ્રમાણે પરિવાર હતો. કુમારપાળે તે સ્વયંવરા કન્યાનું પાણિગ્રહણ કર્યું. એ સંબંધથી ખુશ થઈ મૂળરાજ નામને કેાઈ રાજા ચઢી આવ્યું, પણ તે યુદ્ધમાં કુમારપાળ સામે ફાળે નહીં.
પછી કુમારપાળ દિગ્વિજ્ય કરવા નિકળે. પૂર્વ દિશામાં કુરૂ, સૂરસેન, કુશાર્ત, પાંચાલ, વિદેહ, દશાર્ણ અને મગધ વિગેરે દેશ–ઉત્તર દિશામાં કાશ્મીર ઉફયાણ, જાલંધર, સપાદલક્ષ અને પર્વતપર્યંતના દેશ–દક્ષિણ દિશામાં લાટ, મહારાષ્ટ્ર અને તિલંગ વિગેરે દેશે અને પશ્ચિમ દિશામાં સુરાષ્ટ્ર, બ્રાહ્મણવાહક, પંચન, સિંધુ અને સેવીર વિગેરે દેશે સાધી અનેક કટિ દ્રવ્ય લેઈ અગીઆર લાખ ઘેડા, અમીઆરસે હાથી, પાંચ હજાર રથ, બહેતર સામંત અને અઢાર લાખ પાયદળ સાથે પાટણ આવ્યું. એ રાજેંદ્રના દિગ્વિજયના પ્રમાણવિષે શ્રી વીરચરિત્રમાં આ પ્રમાણે લખેલું છે, “તે પૂર્વે ગંગા નદી, દક્ષિણમાં વિંધ્યાચળ, પશ્ચિમમાં સિંધુ નદી અને ઉત્તરમાં તુર્કસ્થાન સુધીના દેશ સાધશે.”
સમુદ્રથી વિંટાયેલા શતાનંદ નામના નગરમાં મહાનંદ નામે રાજા રાજ્ય કરતું હતુંતેને મદનરેખા નામે રાણી હતી. તેણી
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
એ રાજાને પોતાની શેકમાં આસક્ત જાણું કેઈક વિદેશિક પાસેથી કાણનું ચૂર્ણ લીધું. પણ પછીથી મંત્રના બળથી પતિની પ્રીતિ મેળવવી એ પતિદ્રોહમાં ગણાય છે, એમ વિચારીને તે ચૂર્ણ સમુદ્રમાં ફેંકી દીધું. તેનાથી સમુદ્રના દેવતા વશ છે. તેણે વૈક્રિયા રૂપ ધારણ કરી રાત્રે રાણીની સાથે સંભોગ કર્યો. તેથકી રાણીને ગર્ભ રહ્યો. તે કૃત્ય સાંભળી કે ધાયમાન થયેલા રાજાએ તેણીને દેશ નિકાલ કરવાને હુકમ કર્યો. એટલામાં તે દેવ આવી રાજાને કહેવા લાગે કે, “ઉંચા કુળમાં જન્મેલી અને શીળે શોભાયમાન કન્યાને પરણીને જે સમદૃષ્ટિથી જોતું નથી તેને મહાપાપિષ્ટ માને છે; માટે રાણીની અવજ્ઞા કરનાર તને અંતઃપુર સહિત હું દેશમાંથી કાઢી મૂકીશ.” એ સાંભળી રાજા બી અને રાણીની આગળ પિતાને અપરાધ ક્ષમાવવા લાગ્યું. ત્યારે રાણીએ તેને ચૂર્ણ દિને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. અનુક્રમે પુત્ર થશે અને તે મલ્લિકાર્જુન નના નામથી પ્રસિદ્ધ થયે. રાણીએ દેવતા પાસે તેને માટે રાજ્ય
સ્થાપવાની જગે માગી. દેવતાએ પાણી હઠાવી નવીન ભૂમિમાં દ્વિપ પેદા કર્યો. તે જગોએ હાલ કંકણ દેશ પ્રસિદ્ધ છે.
કોઇક સમયને વિષે કુમારપાળ ચક્રવર્તી રાજસભામાં બિરાજેલે હતો. તેવામાં કોઈ ભાટ તે કોંકણના મલ્લિકાર્જુન રાજાની આપ્રમાણે રસ્તુતિ કરવા લાગ્યું, “પ્રથમ પોતાના પ્રચંડ ભુજબળથી સર્વ રાજાઓને જીતી પુત્રીની પેઠે સર્વ કાળમાં પિતાને આધીન કરી જે મલ્લિકાર્જુન નામને રાજા “રાજપિતામહ” એવું બિરૂદ ધારણ કરે છે, તે ધનુષ્યની વિદ્યામાં અર્જુન સરખોભાયમાન વર્તે છે.” મલ્લિકાર્જુનને “રાજપિતામહ એવું બિરૂદ સાંભળી રાજા ક્રોધાયમાન થયો. તે જોઇ ભાટ ફરીથી બે કે, “રવિને ઉદય વખાણવા જેવું છે. જેમના ઉદયથી અંધકાર. કિંવા પ્રકાશ થતો નથી તેવા બીજાઓના ઉદયની સ્લાઘા કરવાની શી જરૂર છે?” ભાટના એ બેલવાથી રાજાને ઘણે ક્રોધ ચડ્યો અને સહેવાઈ રહેવાયું નહીં તેથી બોલ્યો કે, “અહે! એ રાજા મેટો અહંકારી
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
~~~~~~~~~~~ ~~~~~~~~ દેખાય છે. કારણ, પ્રઢ અહંકાર શિવાય આવી ગુણાવલી કેમ બેલાય ? હું એના અહંકારની ખબર લઈશ.” પછી રાજાએ સભામાં
તરફ નજર ફેરવી, એટલે રાજાના મનને અભિપ્રાય સમજનાર મંત્રીપુત્ર આમભટે કરસંપુટ ઉચે કર્યો. તે જોઈ રાજા ચમત્કાર પામ્યો. સભા વિસર્જન થઈ એટલે મંત્રીપુત્રને બેલાવી કરસંપુટ કરવાનું કારણ પૂછયું. ત્યારે મંત્રીપુત્ર બેલ્થ કે, “મહારાજ! આસભામાં કોઈ સુભટ છે કે જે મિથ્યાભિમાનીનપાભાસ મલ્લિકાર્જુનને જીતી લાવે, એ આપણે આદેશ જાણી સ્વામ્યાદેશ બજાવવાને સમર્થ એવા મેં તે પ્રમાણે અંજલિપુટ કર્યો.” તેનાં એવાં વચન સાંભળી રાજા આશ્ચર્ય પામી છે, “અહે એનું કેવું ચાતુર્ય છે ! કહેલી વાત તે પશુપણ ગ્રહણ કરે. શું હાથી ઘોડા પ્રેર્યા છતાં નથી ચાલતા ? પરંતુ પંડિત પુરૂષ તે વગર કહેલું પણ ઇંગિતાકારથી જાણે છે. એ વાત ઘટે છે. કેમકે, બુદ્ધિનું ફળ ઈમિત આકારનું જાણવું તેજ છે.” પછી રાજાએ તેને પ્રયાણ કરવાની આજ્ઞા આપી પંચાંગપ્રસાદપૂર્વક સૈન્યને અધિપતિ નિમ્પ અને સર્વ સામત સાથે વિદાય કર્યો. તે નિરંતર પ્રયાણ કરી કેકણ દેશના લગભગ આવ્યું. વચમાં કાલિંબી નદી આવી. તેમાં પાણીનું પૂર દુર હતું. તે ઉતરીને સૈન્ય મહા કષ્ટ સામે કાંઠે પહોંચ્યું તે વખતે તેને સંગ્રામને સારૂ અસજજ જોઈ મલ્લિકાર્જને એકદમ હુમલે કર્યો. મંત્રીપુત્ર હાર્યો અને કૃષ્ણવદને કૃષ્ણવસ્ત્ર પહેરી મસ્તકે કૃષ્ણછત્ર ધરાવી પાછો ફર્યો. પાટણનજીક આવી નગરની બહાર કૃષ્ણ તંબુમાં પડાવ નાખે. તેવામાં દસરાને દિવસ આવે. તે દિવસે રાજા રાજપાટિકામાં ફરવા નિકળે. તેના દીઠામાં તે તંબુ આવે, એટલે બોલ્યો કે, “આ કોના લશ્કરને પડાવ પડ છે?” તે સાંભળી કોઈ પુરૂષ બોલ્યો કે, “આપને આંબડ સેનાપતિ કંકણ માંથી હાર ખાઈને પાછો ફર્યો છે, તેને આ તંબુ છે.”આંબડની એવી લજજાથી ચમત્કાર પામેલે રાજા વિચારવા લાગ્યું કે, “હે આ
૧ ધણીને હુકમ. ૨ ચેષ્ટા. ૩ દુઃખે વારી શકાય તેવું.
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૯પ
કે લજજાવાન છે!” તે જોઈ અવસર પાઠકે બેલ્યા, “જે ગુણ સમૂહને ઉત્પન્ન કરે છે અને જેનાથી હૃદય અત્યંત શુદ્ધ થાય છે એવી શ્રેષ્ઠ લજજાને અનુસરત તેજસ્વી સત્યવાદી પુરૂષ મુખ ન બતાવતાં પ્રાણ ત્યાગ કરે, પરંતુ પિતે ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાન ત્યાગ ન કરે.”રાજાએ તે સાંભળી ખુશી થઈ તેને સવા લાખ દ્રવ્ય ઈનામ આપ્યું. પછી મીઠી દ્રષ્ટિથી આંબડની સંભાવના કરી બીજા બળવાનું સામે તે આપી મલ્લિકાર્જુનને જીતવા પાછે મોકલ્યું. તે કેટલાક પ્રયાણે પેલી કાલિંબી નદી આગળ આવ્યું. તેના ઉપર નવીન પૂલ બાંધી તેજ માર્ગ સિન્યસહ સાવધાનપણે ઉતર્યો. સામા આવેલા મલ્લિકાર્જુનના સૈન્ય સાથે અસાધારણ રણયુદ્ધ શરૂ થયું. તેમાં આંબડે વીરવૃત્તિથી હાથી પર બેઠેલા મલ્લિકાર્જુનને જ ઘેર્યો. તે બેનું ખડ્યાખડ્યી યુદ્ધ થયું. તે જોઇ આંબડને ભાટ બે, “ જેમાં આકાશરૂપી ગુફા સામા આવતાં બાણેની શ્રેણિએ કરીને વનિત અને પલ્લવિત થયેલી છે એવા મહા ઉત્કટ યુદ્ધમાં આગળ ધસવાને કોઈ વિરલે જ પુરૂષ સમર્થ થાય છે.” એ સાંભળી આંબડને ઘણે ઉત્સાહ આવ્યું, તેથી તે એકદમ મલ્લિકાર્જુનના હાથીના દંતરૂપી સપાનથી તેના કુંભસ્થળપર ચઢી ગયો અને અતિ તેજસ્વી રણના રસમાવેશમાં મલ્લિકાર્જુન પ્રતિ બે કે, “પ્રથમ ઘા કર અથવા ઈષ્ટ દેવનું સ્મરણ કર.” એમ કહી તેણે તીર્ણ તલવારના ઘાથી ભૂમિ પર નાખી દેછે જેમ કેસરી કિશેર હાથીને મારે તેમાં લીલા માત્રમાં તેને મારી નાખે. સામતેઓ નગર લૂંટી ત્રણસો દ્ધાઓને દાહ દીધે. પછી આંબડ ભટ મલ્લિકાર્જુનના ભરતકને તેનાથી મઢી કાઢી તે દેશમાં કુમારપાળ ચક્રવતીની આજ્ઞા મનાવી પાટણ પાછો આવ્યો. ત્યાં રાજસભામાં ૭૨ મહા સામંતની સમક્ષ મલ્લિકાર્જુનને ખજાને રજુ કર્યો. તેમાં શૃંગારકેટિ નામની સાડી, માણિક્ય નામનું વસ્ત્ર, પાપ ક્ષયકર હાર અને વિષાપહાર છીપ એ મુખ્ય હતાં. તે શિવાય
૧ અંકુરિત,
૨ નિસરણું.
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
શ્રી કુમારપાલ પ્રબંધ. naman ૧૪ ભાર સોનાના ૩૨ કુંભ, ૬ મુડા મોતી, ૧૪ કોડ સોનૈયા ૨૦૦૦ વાંસણ, ચતુર્દત હાથી અને સુંદુક નામને થત તંબુ વિગેરે ઘણી ચીજે રજુ કરી. છેવટે મલ્લિકાર્જુનના મસ્તકકમળથી કુમારપાળના ચરણને પૂયા. રાજાએ આંબેડના એવા મહા પરાક્રમથી પ્રસન્ન થઈ તેને “રાજપિતામહ ને બિરૂદ આપી એક કટિ દ્રવ્ય, ત્રણ સુવર્ણ કુંભ અને ૨૪ અરવ ભેટ કર્યા. આંબડભટે કુંભ શિવાયની સર્વ વસ્તુઓ ઘેર પહોંચતા પહેલાં પિતાના સુભટેમાં વહેંચી નાખી. તે વાત કઈ ચાડિયાએ જઇને રાજાને કહી. વગર કારણે દારૂણ વૈર પ્રગટ કરનાર દુર્જન થકી કેને ભય ઉત્પન્ન થાય કેમકે, મહામણિધરના વિષની પેઠે તેના મુખમાં નિરંતર દુસહ દુર્વચન રહેલું હોય છે. તે ચાડિયે રાજા પાસે જઈ કે, “જે સ્વાર્થ જેવીરીતે પૂર્વજન્મમાં થયેલ નથી અને વળી લાખ જન્મ કરીને થવાનું નથી તે સર્વ સ્વાર્થ તેવીરીતે આંબડભટથી થાય છે. તે સાંભળી રાજા જરા દૂના અને બીજે દિવસે સવારે , જયારે આંબડભટે સેવામાં હાજર થઈ પ્રણામ કર્યા ત્યારે કહ્યું કે, “સ્વામી કરતાં સેવકે વધારે દાન ન દેવું, એ સેવક ધર્મ છતાં તું મારા કરતાં વધારે દાન કેમ આપે છે ? એટલામાં આંબડને ભાટ , “ જેમને પર્વતની શિલા શય્યા, ગુફા ઘર, ઝાડની છાલ વસ્ત્ર, હરણ મિત્ર, કમળ ફળ ભજન, ઝરણનું પાણી પાન અને વિદ્યા એ સ્ત્રી છે એવા સેવાંજલિને નહીં બાંધનારા ગીપુરૂ
ને હું પરમેશ્વર માનું છું.” તે સાંભળી મંત્રીએ તેને તત્કાળ એક લાખ દ્રવ્ય બક્ષીસ આપ્યું. આથી રાજાના કોપમાં વૃદ્ધિ થઈ. તે જોઈ ' મંત્રીપુત્ર બોલ્યો, “મહારાજ! આપતો બાર ગામના સ્વામી ત્રિભુવન પાળના પુત્ર છે અને હું અઢાર દેશના સ્વામી એવા આપને પુત્ર છું, માટે હું જે આપું છું તે થોડું છે. તેના એવા ઉત્તરથી રાજા પ્રસન્ન થયા અને તેને પુત્રપદસાથે બમણી ભેટ આપી. આ અવસરે રાજાને ભાટબોલ્યો, “હે મહારાજાધિરાજ, જેમના ઉપર આપની મહેર નજર થાય તે મહાપદની સાથે ઉત્કૃષ્ટ ઐશ્વર્ય પામે, તેમનું કુળ અલંકૃત થાય, પૃથ્વી તેમને પ્રાપ્ત થાય અને નિરંતર તેમના
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૯૭
મકાન આગળ હાથી ઘોડા ગુલ્યા રહે, જેમના ઉપર આપની ખફા મરજી થાય તે મહા આપત્તિની સાથે પરાભવને પામે, તેમનું કુળ મલિન થાય, તેમને પોતાને ક્ષય પ્રાપ્ત થાય અને તેમના મકાન આગળ કદી પણ હાથીઘોડાનું દર્શન ન થાય.” તે સાંભળી રાજાએ તેને સવા લાખ દ્રવ્યથી સત્કાર કર્યો.
કોઈક અવસરને વિષે શાકંભરીને અણીરાજ પિતાની રાણી એટલે કુમારપાળની બેન દેવળદેવીની સાથે સેગટાબાજી રમતું હતું. તે વખતે તેણે હાસ્યમાં રાણીને કહ્યું કે, “ આ તારા ઉઘાડા માથાના મુડકાને માર.” તે સાંભળી રાણી બેલી, “મારી સાથે એ પ્રકારનું હાસ્ય છોડી બીજું હાસ્ય કરો.” તેપણ રાજા વારંવાર એપ્રમાણે કહેવા લાગે, તેથી રાણી ક્રોધાયભાન થઈને બેલી કે, “હે જંગલી જટ, વિચારીને બેલ. ક્યાં તારા દેશના જાડા, લંગોટી પહેરનારા, વિવેક રહિત, કુર વચન કાઢનારા, પિશાચના જેવા ભયંકર દેખાતા ગયા અને ક્યાં તે ગુજરાત દેશના શેભીત દેહવાળા, સ્વચ્છ અને મધુર આલાપ કરનારા, ભૂમિના દેવતા જેવા શોભીતા સાધુઓ? તારી ભાર્યા હેવાથી જે તું મારાથી નથી બીતે તે શું રાજરાક્ષસ એવા મારા ભાઈ કુમારપાળથી પણ નથી બીતે ?' એ પ્રમાણે બોલતી રાણીને ક્રોધમાન થયેલા રાજાએ લાત મારી કહ્યું કે, “નિકળ અહીંથી. જા તારા ભાઈને ઘેર અને કહેવું હોય તે કહે.” રાણી એ પ્રકારે તિરસ્કાર થવાથી બોલી કે, “જે હું તારી દુષ્ટ જિહાને મુખમાર્ગ ન ખેંચાવું તે હું રાજપુત્રી નહીં !” એવી પ્રતિજ્ઞા કરી તે પિતાના પરિવાર સાથે પાટણ આવી અને કુમારપાળને ખુશી કરી પિતાની પ્રતિજ્ઞાવિષે સર્વ હકીકત જાહેર કરી. કુમારપાળે કહ્યું કે, “તે દુષ્ટને તેની જીભનું ફળ ચખાડી તારી પ્રતિજ્ઞા પૂરી કરીશ.” એવી રીતે આશ્વાસન આપી શાંત પાડી ધર્મમાં તત્પર તે બેનને આદરપૂર્વક ઘરમાં રાખી. પછી અર્ણોરાજની સ્થિતિ અને વિહાર જાણવાની ઇચ્છા કરી પિતાના કેઈ નિપુણ પ્રધાનને શાકંભરી
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
મોકલે. તે વાણિયાને વેશ લઈ ત્યાં રહ્યા અને રાજકારમાં દુકાન ઘાલી અણરાજની પરિચારિકાઓ સાથે પરિચય કરવા લાગે.
અહીં અર્ણરાજ પોતાની પત્ની પીયર ગઈ અને તેને ભાઈ કુમારપાળ મહાપ્રતાપી છે, એમ વિચારી ગભરાયે. તેથી તેણે વંશપરંપરાથી નોકરીમાં ચાલતા આવેલા વ્યાધ્રરાજને ત્રણ લાખ મહેરથી ખુશી કરી ભયડાનો વેષ આપી કલેહક નામના ગુમ શસ્ત્ર સાથે કુમારપાળને મારવા મૂકો . તે વાત પરિચારિકા દ્વારા કપટવણિકષધારી મંત્રીના કાને આવી. તેથી તેણે કુમારપાળને વિજ્ઞપ્તિ કહાવી કે, “આપે સાવધાન રહેવું. ભયડાઓનો વિશ્વાસ ન કરવો વિગેરે.” સોમવારને દહાડે રાજા કર્ણમેરૂ પ્રાસાદમાં દર્શન કરવા ગયે તે ત્યાં મંત્રીએ લખેલાં લક્ષણવાળી ને ભયડો દીઠામાં આવ્યું. રાજાએ તેને સાથે રાખેલા મલે પાસે બંધાવી ગુપ્ત રાખેલી કટારી કઢાવી કહ્યું કે, “હે વૈરાક, પેલા જંગલીએ તને મોકલ્યો છે. સ્વામીને વશ સેવકને કંઇ કૃત્યા કૃત્યને વિચાર નથી હોતો, માટે તું બીશ નહીં. તે તે જંગલીનેજ મારીશ. ” એમ કહી તે વ્યાધ્રરાજને આદરપૂર્વક જીવતો મૂક્યો.
ત્યાર પછી સૈન્ય સાથે બેનની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા કુમારપાળ સપાદલક્ષ દેશતરફ ચાલ્યું. માર્ગે ચાલતાં ચંદ્રાવતી નજીક આવે. અહીં વિક્રમસિંહ નામનો સામંત રહેતું હતું તેને વારંવાર કુમાપાળની સેવામાં પાટણ જવું આવવું પડતું હતું. તેથી ખેદ પામી તે પોતાના મંત્રીઓને એકત્ર કરી કહેવા લાગ્યો કે, “પેલે જટાધર જે પૂર્વે સર્વ પૃથ્વીપર ભિક્ષા માગવા ભટકતે હતા તે દૈવયેગથી અમારે સ્વામી થઈ બેઠે છે. જ્યાં તે ભિક્ષાચર અને ક્યાં અમે વંશપરપરમાં થયેલા રાજપુત્ર ? એવા પતિથી અમને મંડન નથી પણ ઉલટું વિડંબન છે, માટે જો તમારી સર્વની સંમતિ હેય તે કઈ
૧ દાસીઓ. ૨ અધમ, નીચ.
For Private and Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ. -~~~~ ~
~~ ~ ~ પ્રકારે છળ કરી તેને હણીએ.” મંત્રીઓએ કહ્યું, “મહારાજ! સ્વામદ્રહ કર કુલીનને ઉચિત નથી અને તે કરવાથી ઉભય લેકમાં નિંદા થાય છે. કારણ, જેઓ સ્વામીને, ગુરૂને અથવા મિત્રને વિશ્વાસ દેઈ ઠગે છે તેઓ ઉભય લેકમાં દુઃખી થાય છે. કહ્યું છે કે, જે કાર્યથી દાવાનળથી વૃક્ષ બળે તેમ મહિમા ભસ્મીભૂત થાય, જે કાર્યવડે કાજળથી જેમ વસ્ત્ર કાળું થાય તેમ કુળને શ્યામતા આવે અને જે કાર્ય કરવાથી મુનિના શ્રાપની પેઠે અંતરમાં ચિંતા થાય એવું કાર્ય પંડિત પુરૂષોએ વૈરથી અથવા સ્નેહથી કદી કરવું નહીં.” એપ્રકારે મંત્રીઓએ નિષેધ કર્યા છતાં પિતાના આત્માના શત્રુ તે સામંતે પિતાના મહેલમાં ગુમ વૈહિયંત્ર કરી ચંદ્રાવતીના ઐરિસરને વિષે કુમારપાળને આમંત્રણ કરવા ગયે. ત્યાં રાજાને પગે પડી ભેજનને માટે અતિ આગ્રહ કર્યો, પરંતુ મારવાડીને વિશ્વાસ ન કરે, એમ વિચારી શ્રીલુક્ય પોતે જમવા ગયે નહીં અને પુરૂ
ને મોકલ્યા. તેઓ જમી રહ્યા પછી તેના મહેલની રમણીયતા જેવા આમ તેમ ફરવા લાગ્યા, એટલામાં તેમને તે વહિયંત્રમાં હેમેલા પદાર્થોની ગંધ આવી, તેથી કાઈ વૃદ્ધ પુરૂષને તેનું કારણ પૂછયું. તેણે વ િયંત્રનું સર્વ સ્વરૂપ નિવેદન કર્યું. તેમણે આવી કુમારપાળને જાહેર કર્યું. પણ તે રાજાએ પોતે વહિયંત્રની વાત જાણે છે એમ વિક્રમસિંહને નહીં દેખાડતાં તેને સાથે લઈ આગળ પ્રયાણ કર્યું અને શાકંભરીનજીકના વનમાં આવી સિન્યનો પડાવ નખાવ્યું. પછી એક લેક આપી પિતાના દૂતને કહ્યું. તેણે જઈ અર્ણરાજને આપે. તે તેણે વંચાઃ
रे रे भेक गलद्विवेक कटुकं किं रारटीष्युत्कंटे। . गत्वा कापि गभीरकूपकूहरे त्वं तिष्ठ निर्जीववत्॥ सो यं स्वमुखप्रसृत्तरविषज्वालाकरालो महान्। जिव्हालस्तव कालवत्कलनाकांक्षी यदा जग्मिवान् ॥१॥
૧૫ છુપ. ૨. અગ્નિ યંત્ર. ૩. ભાગોળ.
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૦
શ્રી કુમારપાલ પ્રધ
“હુ વિવેક રહિત દેડકા, તું આ કડવું કડવુ શું કેછે! કાઈ મોટા કુવાના અખેાલમાં જઈ મરેલાની પેઠે રહે. નહીં ત। મુખથી ફેલાતા વિષની જ્વાલાએકરીને ભયકર એવા માટી જીભવાળા કાળ સરખા આસર્પરાજ આવે છે.”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પ્રમાણે દૂતનું વાક્ય સાંભળી તેમાંના તિરસ્કાર કરી હસતા અણીરાજ બોલ્યેા,“હે દૂત ! સંગ્રામમાં તારા સ્વામીને સર્પ પ્રતિ દેડકાપણું કે ગરૂડપણું જણાશે. ” એમ કહી પ્રતિકાવ્ય આપી કૃતને વિદાય કયા અને પાતે ત્રણ લાખ ઘોડેસ્વાર, ૫૦ હાથી અને ૧૦ લાખ પાયદળ સાથે સામે આગ્ન્યા. દૂતે આવી રાજાને પ્રતિશ્લોક અર્પણ કર્યું.
रे रे सर्प विमुंच दर्पमसमं किं स्फारफूत्कारतो । विश्व भीषयसे कचित्कुरु बिले स्थानं चिरं नंदितुं ॥ नो चेत्प्रौढ गरुत्स्फुरत्तर मरुव्याधूतपृथ्वीधर । स्तार्क्ष्यो भाक्षयितुं समेति ज्ञगिति त्वामेष विद्वेषवान् ॥ १ ॥
“ુ સર્પ ! તું આવેા અસાધારણ ગર્વ છેડી દે. અત્યંત ધ્રુવટા મારીને જગતને કેમ બીવડાવેછે? ચિરકાળ આનંદ પામવા હાય તા કેાઈ બિલમાં જઇ સ્થાન કર. નહીં તે મોટી ડડતી પાંખના પવનથી પર્વતને ડાલાવનાર આ તારા શત્રુ ગરૂડ તને ભક્ષણ કરવાને શિઘ્ર આવેછે.”
કુમારપાળ તેના અર્થના વિચાર કરી ચમત્કાર પામ્યા.
""
અહીં મણીરાજ પ્રથમ આવેલા ચારભટને પૂછવા લાગ્યા કે, “ આ દુ:ખે કરીને જીતાય એવા કુમારપાળને સુખે જીતવા માટે શા ઉપાય કરવા ? ” તેણે વિનંતી કરી કે, “ કુમારપાળના કૃપણતા અને અમૃતજ્ઞતા એ અવગુણાનેલાધે મેલ્હણાદિ સામતા તેનાથી વિરક્ત છે; માટે તેમને દ્રવ્ય આપી ફાડવા એટલે તે ઉદાસ થશે અને હું' પ્રાતઃ કાળે સંગ્રામમાં દેવગજઉપર ચઢી
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૦૧
સિંહનાદથી કુમારપાળના હાથીને ત્રાસ પમાડીશ.” એમ વિચાર કરી રાત્રે ને રાત્રે દ્રવ્ય આપી સામંતને ફડ્યા. સવારે તે સર્વને ઉદાસ જોઈ કુમારપાળે શામળ મહાવતને પૂછ્યું કે, “ આજે આ બધા ઉદાસ કેમ દેખાય છે?”તેણે અણારાજે સુવર્ણદાનથી ફેડયા વિગેરેની સર્વ વાત કહી. એમાં કંઈ આશ્ચર્ય નથી. કારણકે અર્થ ત્રણ ભુવનને પણ ફેરવી શકે. એ સાંભળી ફરી કુમારપાળે પૂછ્યું કે,
હવે તારે શે વિચાર છે ?” તે બોલ્યા, “મહારાજ, હું, કલહપંચાનન હાથી અને આપ કલ્પાંતે પણ પાછા હઠનાર નથી.” આવું તેનું વચન સાંભળી કુમારપાળ બેલ્યો કે, “શત્રુ સામા દેખાય એટલે તરત હાથી હાંકજે.” આ વખતે એક ચારણ બલ્ય, “હે કુમારપાળ ! ચિંતા ના કરે. ચિંતાથી કંઈ થવાનું નથી. જેણે તમને રાજ્ય આપ્યું છે તે ઘણાએ ચિંતા કરશે.” એટલામાં બીજો ચારણ બોલે, “ મહારાજ, અમે ચેડા છીએ અને શત્રઓ ઘણા છે એવી ચિંતા તે કાયર હેય તે કરે. જુઓ કે, માથા ઉપર ગગનલેકમાં એકલો સૂર્યનારાયણ પ્રકાશ કરે છે.” રાજાએ તે સાંભળી બને એક એક લાખ દ્રવ્ય ઇનામ આપ્યું. તે ચારણેના સુશબ્દ ગ્રહણ કરી કુમારપાળ રણ ભૂમિપર ચઢ અને બે સિન્યવચ્ચે મોટું યુદ્ધ ચાલ્યું. એટલામાં કઈ ભાટ બેલ્યા, “જેણે રણભૂમિમાં ગેસહિત ચાલુક્ય ચૂડામણિને તેણે ક્ષત્રિને ક્ષય કરવા બાણ ફેકતા પરશુરામને, રાવણના વધમાં મચેલા રામચંદ્રને અને જયદ્રથનું મથન કરનાર અર્જુનને પ્રત્યક્ષ જોયા. ” ત્યારપછી ચારભટે દેવગઉપરથી સિંહનાદ શરૂ કર્યો તેથી કલહપંચાનન પાછા હઠવા માંડશે. તે જોઈ કુમારપાળ બોલ્યા કે, “આ હાથી વારે ઘડીએ પાછો કેમ હઠે છે ?” સામળે સિંહનાદની હકીકત કહી. તે સાંભળી તાત્કાલિક બુદ્ધિથી ઉત્તરાસન વડે હાથીના કાન બંધ કરી કુમારપાળ રણભૂમિપર વીજલીની પેઠે ભૂસકે મારી અણીરાજના ગજકંધ ઉપર ચઢી ગયે અને તેને ગંડસ્થળ છેદી નાખ્યા. પછી અણોરાજને રણભૂમિપર પાડી નાખી તેની છાતી પર પગ મૂકી બેલ્ય
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
કે, “રે વાચાળ! મારી બેનનું વચન યાદ છે? હમણાં હું તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તારી જીભને છેદું છું. આવું સાંભળી અણીરાજ સિંહે પંજામાં લીધેલા મૃત્યુસન્મુખ: ગની પેઠે રાંક થઈ બેલ્ય કે, “હે કુમારપાળ, શરણે આવેલા મને બચાવ.” તેની એવી અવસ્થા અને વાણીથી કુમારપાળને દયા આવી, તેથી છાતી ઉપરથી પગ ઉપાડી બેલ્યો કે, “રે તને કૃપાથી જીવતે મૂકું છું. પરંતુ હવેથી તારે તારા દેશમાં જીભ ખેંચી કાવ્યાનું ચિહ ધારણ કરવું, એટલે કે હવે પછી તારા દેશમાં બધા લેક હમેશને માટે માથે ઢાંકવાનું વસ્ત્ર માથે ડાબી તથા જમણી બાજુએ જીભના આકાર વાળું રાખે. હવે પછી તારે મારા હુકમથી મારી બેનની પ્રતિજ્ઞા પૃથ્વી પર પ્રસિદ્ધ થાય તેમ વર્તવું. એમ કહી તેને લાકડાના પાંજરામાં ઘાલી ત્રણ દિવસ સુધી પિતાના સૈન્યમાં રાખી મૂક્યું. સર્વત્ર જયનાં વાજિંત્ર વાગ્યાં. સામંત ભય પામી ધ્રુજવા લાગ્યા. પણ ગંભીર ગૂર્જરભૂપતિએ તેમને ઉપાલંભ ન દીધો અને એણરાજને કૃપા કરી પાછો શાકંભરીને રાજા બનાવ્યું. અલબત ઉડાડી મૂકવાને અને પાછા બેસાડવાને અધિકાર પિતાને હાથ રાખે. મારવાડને સાતવાર ભંગ કર્યો. પેલ્લી કેટની ભૂમિમાં રેષથી આદુ વવડાવ્યું. પૂર્વે માળવાના રાજાઓએ દેવળે પાડી નાખ્યાં હતાં, પરંતુ પાપથકી બીનાર કુમારપાળે વાગભટની સલાહથી તેલ કાઢવાનાં પાષાણયંત્રે ભાગી નાખ્યાં.
હવે અર્ણરાજ ચિંતવવા લાગ્યું કે, “ લેકે જે કહે છે કે, હાસ્ય અડધું વૈર છે તે ખોટી વાત છે. કારણ કે, મારે તે મરણાંત કષ્ટ આવવાથી તે વૈર સંપૂર્ણ થયું છે. હાસ્યને લીધે પત્નીએ જ આ મને શું દુઃખ કર્યું. માનું છું કે, દુઃખરૂપી વૃક્ષનું મૂળ સ્ત્રીઓ જ છે. જુઓ કે, લંકાસમીપે અને કુરૂક્ષેત્રમાં પ્રબલ અને સાવધ કરડે દ્ધાઓને નાશથી જે રામાયણ અને મહાભારત થયું તેમાં પણ લલનાઓજ કારણભૂત હતી ” એમ વિચારી તે સતત કુમારપાળની સેવા કરવા લાગ્યા.
૧, ઠપકે.
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
- ૧૦૩.
પછી કુમારપાળ પિતાને કૃતકૃત્ય માની પાછો વળે અને ચંદ્રાવતી આવ્યું. ત્યાં દુષ્ટ વિક્રમસિંહ પ્રથમની પેઠે વહિયંત્ર તૈયાર કરી ગુર્જરપતિની પાસે આવ્યો. તેણે જમવાને માટે કરેલા અતિ આગ્રહઉપરથી રાજા તેને ક્રૂર વિચાર જાણી ગયે. યુક્ત છે, પંડિત પુરૂષ બીજાના આશય જાણી શકે છે. રાજાએ તેને મલ્લે પાસે બંધાવી તેના મહેલમાં જઈ વહિયંત્ર શોધી કાઢો અને તેનું કપટ બધાના દેખતાં પ્રગટ કરી તેના મહેલને બાળી નાખે. પછી કૈધે કરીમલે પાસે તેના અંગ ઉતરાવી આથર વગરના ગાડામાં નાખી પિતાની સાથે લેઈ આગળ ચાલ્યો. તેના પિતાના નગરના જ રસ્તામાં ખાડાખઈને લીધે તેનું માથું ગાડામાં અથડાવાથી તેને અત્યંત વેદના સહેવી પડી. રસ્તામાં જ્યારે બહુ દુઃખ પડવાથી રડવા લાગ્યો ત્યારે પરાળ પાથરી આપ્યું. એમ કરતાં કુમારપાળ મહોત્સવપૂર્વક પાટણ આવ્યું અને પિતાની બેન દેવળદેવીને કહેવા લાગ્યું કે, “તારી પ્રતિજ્ઞા પૂરી થવાથી તું કૃતકૃત્ય થઈ છે; માટે ખુશી થઈ તારા સ્વામીને ઘેર જા.” પણ તે અભિમાનનેલીધે ગઈ નહીં અને ભાઈને ત્યાંજ રહી તપશ્ચર્યા કરવા લાગી.
પછી વિક્રમસિંહને રાજસભામાં મંગાવી બધા સામંતના દેખતાં તિરરકાર કરી મલે પાસે તેના અંગ ચડાવડાવી તેને બંધી ખાને નખા અને તેના રાજ્યઉપર તેના ભત્રિજા યશોધવળને સ્થા .
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०४
શ્રી કુમારપાલ પ્રબંધ.
*
*
ભાગ ૯ મો
કુમારપાળ–રાજવિનોદ.
સિદ્ધરાજની સાથે તુલના. કેઈએક અવસરનેવિષે કુમારપાળ સર્વ સામતે, મંત્રીઓ અને શેઠ શાહુકારેની સાથે મંદીરમાં બેઠેલે હતે. તેવામાં વાતે વાત ચાલતાં રાજાએ સિદ્ધરાજના સમયના વૃદ્ધ મંત્રીઓને પૂછ્યું કે, “હું જયસિંહદેવના સમાન છું કે, તેમનાથી ન્યૂનાધિક છું મંત્રીઓએ કપટ રાખ્યાવગર પ્રાર્થના કરી કે, “મહારાજ! શ્રી સિદ્ધરાજમાં ૯૮ ગુણ અને ૨ દેહતા અને આપનામાં ૨ ગુણ અને ૯૮ - જ છે.” મંત્રીઓના એ વચનથી કુમારપાળ પિતાના આત્માને દોષમય માની દેહઉપર વૈરાગ્ય આણી આંખમાં કટારી ઘેચવા જતા હતા એટલામાં મંત્રીઓ તેને આશય સમજી લેઈ બેલ્યા કે, “મહારાજ! અમે વગર વિચારે બાહ્ય દૃષ્ટિથી એ પ્રમાણેકહ્યું પણ તત્વદૃષ્ટિથી તે આપજ અધિક છે.” રાજાએ પૂછયું, “કેવી રીતે મંત્રીઓ બેલ્યા, “શ્રી સિદ્ધરાજના ૯૮ ગુણો તેના સંગ્રામમાં અસુભટતા અને પરસ્ત્રીમાં લંપટતા એ બે દેશોથી ઢંકાઈ જતા હતા અને આપના કૃપતાદિ દોષો સંગ્રામમાં શૂરતા અને પરસ્ત્રીમાં સહેદરતા એ બે ગુણને લીધે જાણતા નથી. માટે આપ જ સર્વગુણશિરોમણિ સત્વ અને પરસ્ત્રીસહેદરતાદિ ગુણોના આધાર છે” મંત્રીઓના એ વચનથી રાજાએ અંતરાત્મામાં ખુશી થઈદેવની પૂજા કરી.
શબ્દ પાંડિત્ય. એક દિવસ રાજા સભામાં બેઠેલ હતા. તેવામાં એક પંડિત બેલ્યો કે, પર્જન્યની પેઠેરાજા સર્વ ભૂતેને આધાર છે. પર્જન્ય વગર કદાચિત રહેવાય પણ રાજા વગર ન રહેવાય.” એ સાંભળી કુમાર
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ નવમે.
૧૦૫
પાળ બે, “અહે! રાજાને મેઘની ઉપમ્યા!!” આ વાક્યમાં રાજાએ સર્વ વ્યાકરણશાસ્ત્રથી અશુદ્ધ એ “ઉપમ્યા પ્રયોગ વાપર્યો, તેથી સભાસદે મહેમાહે ચર્ચા કરવા મંડ્યા. તે જોઈ કપદ્દમંત્રીએનીચું ઘાલ્યું. રાજાએ તેમ કરવાનું કારણ પૂછયું. એટલે મંત્રીએ કહ્યું કે, “મહારાજ! આપે શબદશાસ્ત્રથી વિરૂદ્ધ ઉપમ્યા' શબ્દ વાપર્યો ત્યારે અમારે નીચું ઘાલવું જ યુકત છે. કહ્યું છે કે, રાજા વગરની પૃથ્વી પરી પણ અજ્ઞ રાજા ન જોઈએ. કેમકે, તેવા રાજાથી પ્રતિપક્ષી રાજાઓમાં અપકીર્તિ ફેલાય છે. આપે વાપર્યો એ અર્થમાં ઉપમાન, ઔપભ્ય અને ઉપમા ઇત્યાદિ શબ્દશુદ્ધ છે.” મંત્રીની એવી પ્રેરણાથી પચાસ વર્ષની ઉમરે રાજાએ શબ્દવ્યુત્પત્તિસારૂ શ્રીપ્રભુપાદ(શ્રીહેમાચાર્ય)ની સેવા કરી અને તેમના પ્રસાદથી સિદ્ધ થયેલા સારસ્વત મંત્રનું આરાધન તથા સારસ્વત ચૂર્ણના સેવના- * દિવડે કરી પ્રસન્ન થયેલી સરસ્વતીના પ્રસાદથી એક વર્ષમાં વ્યાકરણની ત્રણ વૃત્તિ અને પંચ કાવ્યવિગેરે શાસ્ત્રો શીખી વિચાર ચતુર્મુખ (વિચારમાં બ્રહ્મા) નું બિરૂદ ઉપાર્જન કર્યું.
કેઈક અવસરનેવિષે સપાદલક્ષના રાજાને એલચી કુમારપાળની સભામાં આવે. તેને રાજાએ પૂછયું કે, “તમારા સ્વામી કુશળ છે?” તે મિથ્યાભિમાનથી બે કે, “વિશ્વ (સર્વને ) જાતિ ( આપે) એવા વિશ્વલ રાજાના વિજયમાં સંદેહ છે ?” એ સાંભળી રાજાની પ્રેરણાથી કપમંત્રી બે, “ધર્ શીધ્ર ગમનાથે ધાતુ ઉપરથી વિઃ રૂવ (પક્ષીની પેઠે) અતિ નાશ પામે તે વિશ્વસ્ત્ર કહેવાય.”
આ પ્રકારને અર્થ સાંભળી તે એલચીએ જઈ સપાદલક્ષીય રાજાને વિનંતી કરી કે, “મહારાજ! તમારા નામમાં તો ગૂર્જર મંત્રીએ દૂષણ કાઢ્યું છે.” તે ઉપરથી તે રાજાએ પંડિતના મુખથી વિગ્રહરાજ” એવું નામ ધારણ કર્યું અને પાછો બીજે વર્ષ તે એલચીને પાટણ મોકલ્યું. તે આવી કુમારપાળ રાજાને ફરી ધારણ કરેલું નામ કહેવા લાગ્યું. તેની પણ કપમંત્રીએ
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
આવી રીતે વ્યુત્પત્તિ કરીઃ ચૌ (નાસિકા રહિત) રાની (શિવ અને વિષ્ણુ). એ પ્રકારે નામખંડનના ભયથી પછી સપાદલક્ષીય રાજાએ “કવિબાંધવ” એવું નામ ધારણ કર્યું. આવી રીતે સરસ્વતી અને લક્ષ્મીની લીલાથી અત્યંત શોભાયમાન કુમારપાળ રાજા પૃથ્વીને નિષ્કટક કરી સમૃદ્ધિવાળા રાજયનું પાળણ કરવા લા .
સંગીત મહિમા. કેઈક સમયે રાજા સભામાં બિરાજેલ હતું. તેવામાં એક પરદેશી ગંધ આવી તારબંબારવ કરી કહ્યું કે, “હે રાજન! મને લૂંટી લીધે છે.” રાજાએ પૂછયું કે, “કોણે?” ત્યારે તે બે કે, “જેના ગળામાં સેનાની સાંકળી છે અને જે મારી અતુલ ગીતકળાની સમાનતા કરતા નાશી ગયે છે તે મૃગે.” તેના એ જવાબઉપરથી રાજાએ ધાર્યું કે, “આ કેઈ કળાના કેતુકવાળે પરદેશી ગંધર્વ પિતાની ગીતકળા બતાવવાને આવેલો છે.પછી ગીતકળામાં ધૂરંધર સેલ્લાક નામના પિતાના ગંધર્વને બેલા. તેણે તત્કાળ એટવીમાં ભટકીને ઉત્તમ ગીતકળાથી મૂછત તે મૃગને નગરમાં થઈ રાજસભામાં રાજાસમક્ષ લાવી રજુ કર્યો. રાજાએ તેની એ અદ્ભુત કળાબદ્દલ ભારે ઈનામ આપી પૂછયું,
ગીતકળાને અંવધિ કયારે આવ્યો કહેવાય ? સલ્લાકે કહ્યું કે, “સૂકા લાકડાને લીલાં પાંદડાં લાવે ત્યારે.” રાજાએ તે પ્રમાણે કરવાનો આદેશ કર્યો. સેલ્લાર્ક આબુપર્વત પર થતા વિરહ નામના વૃક્ષની સૂકી ડાળીને કટકે મંગાવી કાચી માટીને ક્યારે કરાવી રે અને શુદ્ધ મલ્હાર રાગ ગાઈ નવીન પાંદડાં આણી સર્વે સભાસદને તથા રાજાને સંતોષ પમાડે. રાજાએ તેને બાર ગામ ઈનામ આપ્યો અને બોલ્યો કે, “નાદને માહિમા મટે છે. યતઃ
૧ જંગલ. ૨ અંત.
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ નવમ.
૧૦૭
सुखिनि सुखनिषेको दुःखितानां विनोदः । श्रवणहृदयहारी मन्मथस्याग्रदूतः॥ नवनवरसकर्ता वल्लभो नायिकानां ।
जयति जगति नादः पंचमस्तूपवेदः॥ १॥ “સુખીઆના સુખમાં વૃદ્ધિ કરનાર, દુઃખીઆને હર્ષ પમાડનાર, કર્ણ અને હૃદયને હરનાર, કામદેવને અગ્રદૂત, વિવિધ પ્રકારના રસને કર્ન અને નાયિકાઓને પ્રિય એવે પાંચમે ઉપવેદ નાદ જગતમાં જયવતે વર્તે છે.”
પછી સભામાં પધારેલા શ્રીહેમચાર્યને રાજાએ નાદનું સ્વરૂપ વિચાર્યું. સૂરિ બેલ્યા, “ગીત સપ્ત સ્વર મય છે. તે સ્વર ત્રણ પ્રકારના છે. સચેતન કૃત, અચેતન કૃત અને ઉભય કૃત. તેમાં સચેતન કૃત મુખ્ય છે. જજ, ડષભ, ગંધાર, મધ્યમ, પંચમ, દૈવત અને નિષાદ એ સાત સ્વરો છે. જર્જ કંઠમાંથી ઝષભ હૃદયમાંથી, ગંધાર નાસિકામાંથી, મધ્યમ નાભિમાંથી, પંચમ છાતી મસ્તક અને કંઠમાંથી, ધૈવત કપાળમાંથી અને નિષાદ સર્વ સંધિમાંથી નિકળે છે. એ પ્રમાણે સાતે સ્વની ઉત્પત્તિ શરીરથકી કહેલી છે. પ્રાકૃત ગ્રંથકારે લખે છે કે, મોર ષજ, કુકડે નષભ, હંસ ગંધાર, પાડી મધ્યમ, (વસંત ઋતુમાં) કાયલ પંચમ, સારસ ધૈવત અને કૈચ નિષાદ સ્વરમાં બોલે છે. પજ અગ્રજિ હાથી, હષભ છાતીથી, ગધાર ગળાથી, મધ્યમ મધ્યજિહાથી, પંચમ નાસિકાથી, પૈવત તિષથી અને નિષાદ મસ્તકથી બોલાય છે. હવે અચેતન કત સ્વરે વિષે કહું છું. મૃદંગમાંથી ષડ, ગેમુખીમાંથી ઋષભ, શંખમાંથી ગંધાર, ઝલ્લરીમાંથી મધ્યમ, ચતુરણપદસ્થાનમાંથી પંચમ, આડંબરમાંથી દૈવત અને મહાભેરીમાંથી નિષાદ સ્વર નિકળે છે. ગીત નાદાત્મક છે, વાઘ પણ નામના પ્રગટપણાથી વખથાય છે અને નૃત્ય એ બેને અનુસરીને ચાલે છે. માટે ગીત વાઘ અને નૃત્ય એ ત્રણે નાદને આધીન છે. ચક્રવર્તીના નવનિધિમાં
For Private and Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
શંખ નામને જે નવ નિધિ છે તેમજ નાટક સહિત વાઘ અને ગીત પ્રગટ થાય છે. જોકેત્તર જૈન મતમાં ત્રણ પ્રકારના સ્વરેની ઉત્પત્તિ એરીતે વર્ણવેલી છે. લેકમાં સંગીતાદિની ઉત્પત્તિ મહાદેવથકી માનેલી છે. નીતિશાસ્ત્રમાં લખે છે કે, ડાદિબંધના ક્રમની રીતિમાં નિપુણ, રાતાલમાં વિચક્ષણ અને શૃંગારાદિરસ તથા ગીતમાં વિશેષ જાણનાર જે ભૂપ હેય તેજ સભાને આભૂષણ ભૂત થાય.”
સૂરિના મુખથી એપ્રમાણે નાનું સ્વરૂપ સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ ફરીને અનાહત નાદનું સ્વરૂપ પૂછયું. ત્યારે સૂરિએ કહ્યું કે, “જે બ્રહ્મસ્થાન અથવા બ્રહ્મગ્રંથિ કહેવાય છે તેના મધ્ય ભાગમાં પ્રાણ રહે છે, પ્રાણ અગ્નિમાંથી ઉત્પન્ન થાય છે અને અગ્નિ તથા વાયુના સંગથી અનાહત નાદ પેદા થાય છે. તે નાદ વિશે બિંદુને ભેદ કરનાર કહેવાય છે. જે ઘંટનાદ છેવટના ભાગમાં ધીમે પડતાં મધુર લાગે છે તે અનાહત નાદ પણ મધુર જાણે. તે નાદ સર્વ દેહમાં વ્યાપક છે અને નાસિકામાં રહે છે. તે સર્વ ભૂતોને પ્રત્યક્ષ દેખાય છે પણ ઓળખ્યામાં આવતો નથી
જ્યાં સુધી યોગીનું મન અનાહત નાદમાં લીન નથી થયું ત્યાં સુધી તેની ઈદ્રિના વિષય અને ક્રોધાદિકષાયની સ્થિતિ છે. એ વિષે ગીનું વાક્ય છે કે, પુરૂષને મસ્તક રૂપી તુંબડા અને શરીરમાંની કુંડળણી નાડી નામની વેણમાંથી જે અનાહત નાદ નિકળે છે તેનું પેગી પુરૂષ ધ્યાન ધરે છે. ગાયનના વિષયમાં પણ સૂરિનું એવું અદ્ભુત જ્ઞાન જઈ રાજા તેમને સર્વ કળાના પાર ગામી માનવા લાગ્યું.
૧. કવિતાની રચનાના પ્રકાર જેવા કે, નાગપાશબંધ, સુડાબંધ વિગેરે.
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ દસમે,
૧૦૯
ભાગ ૧૦ મો.
કુમારપાળ–શ્રી સોમેશ્વરનો જીર્ણોદ્વાર
અને શ્રી હેમાચાર્યઉપર નિષ્ઠા. એક દિવસ પ્રાતઃકાળને વિષે કુમારપાળ ૭૨ સામતે, ૩૬ રાજકુળો અને બીજા અનેક કવિ, વ્યાસ, પુરહિત, રાજગુરૂ, મંત્રી વિગેરે પરિજન સહિત રાજસભામાં સુવર્ણના પુરૂષપ્રમાણ આસન ઉપર બેઠેલે હતે. એવામાં તેણે કાંચનમય આસન પર બેઠેલા શ્રી હેમાચાર્યને કહ્યું કે, “હે સૂરીશ્વર, કઈ એ સત્કૃત્યને પ્રકાર બતાવે કે જેથી યુધિષ્ઠિર, વિક્રમ અને ભેજાદિ રાજાઓની પેઠે મારૂં નામ યુગના અંત સુધી રહે. આ અવધિરહિત ચમત્કારના અતિશયને વિષે વરાહ અને રાહુએ બે દષ્ટ છે. તેમાં વરાહ માત્ર જળમાં નિમગ્ન એવી પૃથ્વીનું વહન કરે છે અને રાહુ શત્રને ગળવાની સાથેજ તરત મૂકી દે છે. આ ઉલટપાલટ સ્થિતિવાળા સંસારને વિષે મરીને ફરી કેણ ઉત્પન્ન નથી થતું ? પરંતુ જેનાવડે કુળ ઉન્નતિને પામે છે તે જ જન્મેલે કહેવાય છે” ત્યારે સૂરિરાજ બે
લ્યા, “હે ચાલુક્યદીપક! કી બે પ્રકારથીજ કપના અંત સુધી રહી શકે છે. કહ્યું છે કે, વિચક્ષણ પુરૂષ પુષ્કળ ધનદાનથી જગતને અનણ કરી અથવા જગત્મસિદ્ધ કોઈ ધર્મસ્થાન કરાવી દિશાઓને શાશ્વત યશથી નિર્મલ મુખવાળી કરી સાક્ષાત્ ચંદ્રમંડળમાં પિતાની ઈચ્છા મુજબ નામ લખે છે.” એ સાંભળી કુમારપાળ બોલ્ય
મહારાજ ! જગતને અનુણી કરવામાં પુષ્કળ દ્રવ્ય જોઈએ અને તેનો આધાર ગુરૂચરણના પ્રસાદઉપર રહે છે. માટે તે તો મારાથી બનવું કઠિણ, પણ એકાદુ ધર્મ સ્થાન કરાવી શકું.”
એવીરીતે રાજા બેલેતે હતે એટલામાં દેવપટ્ટનથી શ્રી સોમનાથના પૂજારી આવી પહેચ્યા. તેમણે વિનંતી કરી કે,
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧.
શ્રી કુમારપાલ પ્રધ
,,
66
“મહારાજ, શ્રીસામનાથ મહાદેવનુ મઢીર પ્રાચીન કામય હોવાથી હાલ દરિયાના મોજાંનેલીધે તેના પાચા ખવાઇ જવાથી પડવા બેઠુ છે. જેમ કાઇ સંસારથકી પેાતાના આત્માને ઉદ્ગારે તેમ આપ તે મંદીરના ઉડ્ડાર કરશેા તા આપના ખજાના અખુટ થઇ શાશ્વતી કીર્ત્તિ ફેલાશે, ' તેમની એવી પ્રાર્થનાઉપરથી રાજાએ સૂત્રધારા પાસે તે મંદીર નવેસર પથ્થરથી ખંધાવવા માંડ્યું અને કેવી રીતે શીઘ્ર તૈયાર થાય તે સૂરિને પૂછ્યું. સૂરિ તેને પ્રતિબોધ કરવાની ઈચ્છાથી અવસર પામી બોલ્યા, રાજન ! વિન્નરહિત શીઘ્ર કાર્ય કરવા માટે કાઇ માટું વ્રત ગ્રહણ કરવું જોઇએ, તે માટુ' વ્રત બ્રહ્મચર્ય રૂપ છે. જો તે ધણું કઠણ પડે તે સર્વ પુણ્યનું કારણ એવા માઁનિષેધ કરવા. મનુ પ્રજાપતિ કહી ગયા છે કે, જે માંસ ખાતા નથી અને જીવાને હણતા નથી અથવા હણાવતા નથી તે સર્વ પ્રાણીઆના મિત્ર છે. જો કાઇ માણસ સે વર્ષપર્યંત દર વર્ષે અશ્વમેધ કરે અને ખીજો માણસ માંસ ભક્ષણને ત્યાગ કરે તેા. તે બેનુ પુણ્ય સરખું કહેલું છે. સ્કંદપુરાણમાં માંસ ખાનાર, માંસ ખાવાની અનુમતિ આપનાર, માંસ પકવનાર, માંસ ખરીદ કરનાર, માંસ વેચનાર તથા માંસ માટે હિંસા કરનાર કરાવનાર અને કરવામાં મદદ આપનાર એ રીતે આઠ પ્રકારના હિંસા વર્ણવ્યા છે. જે પાપમાહિત પુરૂષ પાતાનેમાટે માંસ પકાવે છે તે પશુનાં રામ જેટલાં વર્ષ સુધી નરક ભાગવે છે. જે દુર્બુદ્ધિયા પરપ્રાણથી પાતાના પ્રાણતુ પાષણ કરે છે. તેમનુ ખીજાએ કલ્પાંતસુધી નરકાવાસમાં ભક્ષણ કરે છે. પ્રાણ ક આવે તાપણ કદી માંસ ખાવું નહીં. જો ખાવું હાયતા પેાતાનુ ખાવું, પણ બીજાનું ન ખાવું. જીએ, યાં માસ અને ક્યાં શિવ ભક્તિ ? યાં મધ અને ક્યાં શિવપૂજા ? મદ્યમાંસમાં રક્ત પુરૂષોથી શંકર દૂરજ રહે છે. સ્કંદપુરાણમાં માંસ ખરીદ કરનાર ધનથી હણે છે, ખાનાર ઉપાભેગથી હણે છે અને મારનાર વધ ધનાદિથી હણે છે એ રીતે ત્રણ પ્રકારના વધ કહેલા છે. માંસની
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. ભાગ એ.
માફ્ક મદ્યમાં પણ વિકલપણાદિ દૂષણે રહેલાં છે એમ વિચારી બુદ્ધિમાન્ પુરૂષ પ્રિય કલ્યાણની ઇચ્છાથી તે બેને ત્યાગ કરે છે. તેમ તમારે પણ ઇષ્ટ કાર્યની સિદ્ધિસારૂ મધમાંસને વર્જ્ય કરવાં જોઇએ. ” સૂરિનાં એ વચનથી પ્રતિબધ પામી તે વીરચૂડામણિ રાજાએ મદ્યમાંસના ત્યાગ કર્યા અને મદીર અંધાવવાનું ઈષ્ટ કાર્ય જલદી પૂરૂં થવાસારૂ અગણિત દ્રવ્ય મોકલવા લાગ્યા. યુક્ત છે, પોતે આર ભેલા કાર્યમાં ઉદ્યમવાન્ કાણુ નથી હતું ? બે વર્ષે મંદીર અંધાઈ રહ્યું એટલે રાજાએ તે વ્રત(બાધા) છેડા વવાની સૂરિને વિન ંતી કરી. સૂરિ બાલ્યા કે, “ મંદીર તા પૂરૂં થયુ પણ શિવજીની યાત્રા થયેતે મૂકવું જોઈએ. ” રાજાએ તે વાત અંગીકાર કરી. પછી સૂરિ પેાતાને સ્થાનેકે ગયા.
''
૧૧
હવે રાજા સભામાં સૂરિના ગુણ ગાવા લાગ્યા. તે સાંભળી પુરોહિત કાપ રૂપી અગ્નિથી તપી જઈ બેલ્યા કે, “ મહારાજ, એ હેમાચાર્ય આપને વશ કરવાને માટે આપના મનને ગમતી વાત કહે છે. બાકી એ તે આપણા ધર્મઉપર દ્વેષ રાખીનેજ ખુશી થાય છે. જો એમ નહીં હાય તા તે આપના બાલાવ્યાથી સામેશ્વરને નમરકાર કરવા સાથેજ આવશે. પરંતુ આપ કહેશે તા એ તે આવવાના નથી. ” આવી રીતે બેલવું હલકા માણસાને ધટે છે. કારણ, તેમનું હૃદય એટલું સુકુમાર હોય છે કે તે હ્રયમાં રહેલું અપ્રિય પણ એકદમ ખાલી જાય છે. પણ જે પડિત પુરૂષ છે તે તા તેને હિત ભણીજ માને છે.
""
For Private and Personal Use Only
પછી પ્રાતઃકાળે સભામાં પધારેલા સૂરિને રાજાએ પુરહિતના વચનની પરીક્ષા કરવા સારૂ સામેશ્વરની યાત્રામાં આવવાની પ્રાર્થના કરી. સૂરિ કાઈ પ્રકારે પુરાહિતની દુષ્ટતા જાણી લેઈ રાજાને જૈની કરવાની ઈચ્છાથી મેલ્યા કે, “ હે રાજન! જેમ કેાઈ ભૂખ્યાને ભેજનસારૂ નિમત્રણા કરે તેમ તમે મહાત્મા પુરૂષને યાત્રાને અર્થે નિમ ત્રણા કરી. તીર્થના સ્પર્શ કરવા એતા મારા આચાર છે. તેના વિનાની એક ક્ષણ પણ શ્રુતમાં ગયેલા અર્થતી માફ્ક મારા મનને
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
વ્યથા કરે છે” સૂરિનાં એ વચનથી પુરહિતનું મુખ અમાવાસ્યાના અવતાર અને મેષે લીધેલા જેવું થયું. પછી રાજાએ સુરિને કહ્યું કે, “જે એમ હેાયત આ સુખાસન ગ્રહણ કરે” સૂરિ બેલ્યા, “અમને પગે ચાલનારને એનું શું પ્રયોજન ? વિવેકી ગુહસ્થ પણ તીર્થયાત્રામાં પગે ચાલે છે, તે પછી નિરંતર પગે ચાલનારા યતિનું શું કહેવું? તમે પ્રસ્થાન કરે; હું ધીમે ધીમે શ્રીશનું જય તીર્થની યાત્રા કરી દેવપટ્ટનમાં ભેગા થઈશ. - એમ કહી સૂરિ શ્રીશત્રુજ્ય તીર્થની યાત્રા કરવા નિકળ્યા. એ વાત ઘટે છે. કેમકે સંત પુરુષે હમેશ સત્યજ બોલે છે, કમપાળ પણ પુષ્કળ પરિજનસાથે પ્રયાણ કરી કેટલેક દિવસે દેવપટ્ટણ નજીક આવી પહોંચ્યા. ત્યાં સૂરિના આગમનની ઈચ્છા રાખી પાંચ પાંચ એજનમાં તપાસ કરાવ્યું, પણ સૂરિ માલમ પડ્યા નહીં. ત્યારે દ્વેષી બ્રાહ્મણેએ ગપ ઉડાડીકે, સૂરિ તે સમુદ્રમાં પડયા. તે સાંભળી રાજાને ચિંતા થઈ. પછી સવારે સેમેશ્વરનાં દર્શન સારૂ મહેત્સવપૂર્વક તે પ્રયાણ કરતે હો, એટલામાં સૂરિએ આવી ધર્મલાભ દીધે. તે જોઈ રાજા બોલ્યો કે, “મહારાજ! આપ આ વખતે ક્યાંથી પધાર્યા ? સૂરિએ કહ્યું કે, “હે ચાલુક્યકુલમાણિક્ય! શ્રી રેવતાચળપર પ્રતિક્રમણ કરી શ્રી નેમિનાથનાં દર્શન કરીને તમારા પ્રવેશોત્સવ જાણી અમે અહીં આવ્યા. તે સાંભળી બ્રાહ્મણના મુખપર મેષ ઢળી. પછી અતિસ્નેહથી રાજા સૂરિને સાથે લેઈ સેમિનાથને નમસ્કાર કરવા ગયે. ત્યાં પિતે બંધાવેલે પ્રાસાદ જોઈ તેનાં રોમાંચ ઉભાં થયાં અને તે અતિ હર્ષથી સેમેશ્વરને નમ્યું. આ વખતે બ્રાહ્મણએ રાજાને ભંભેર્યો કે, “જૈન તીર્થંકરસિવાય બીજાને નમસકાર કરતા નથી. એ સાંભળી રાજા સૂરિને કહેવા લાગ્યું કે, “મહારાજ! જે આપને યુક્ત હોય તે શિવજીને નમસ્કાર કરે.” સૂરિએ કહ્યું કે, “એ શું બોલ્યા ?” એમ કહી પરમાત્માની સ્તુતિ બેલ્યાઃ
भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपगता यस्य ।। ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥१॥
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ દસમે.
૧૧૩ -~-~~-~~~-~~-~~~-~~-~~~ यत्र तत्र समये यथा तथा यो सि सो स्यभिधया यया तया ॥ वीतदोषकलुषः स चेद्भवानेक एव भगवन्नमो स्तु ते ॥२॥ त्रैलोक्यं सकलं त्रिकालविषयं सालोकमालोकितुं । साक्षायेन यथा स्वयं करतले रेखात्रयं सांगुलि ॥ रागद्वेषभयामयांतकजरालोलत्वलोभादयो । नालं यत्पदलंघनाय स महादेवो मया वंद्यते ॥३॥ यो विश्वं वेदवेद्यं जननजलनिधेगिनः पारदृश्वा । पौवार्पयाविरूद्धं वचनमनुपमं निष्कलंकं यदीयं ॥ तं वंदे साधुवंद्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषतं । बुद्धं वा वर्धमानं शतदलानिलयं केशवं वा शिवं वा ॥४॥
“સંસારરૂપી બીજના અંકુરને ઉત્પન્ન કરનાર રાગાદિ જેના ક્ષય પામ્યા છે, એવા બ્રહ્મા છે વા વિષ્ણુ છે વા શિવ હે વ તીર્થકર હે તેને મારે નમસ્કાર થાઓ. જે તે સમયે જે તે પ્રકારે જે તે નામથી દેષરૂપ મેલરહિત તું તે એકજ ભગવાન હોય તે તને મારે નમસ્કાર થાઓ. જેણે ત્રણકાળમાં એલેકસહિત સકળ ત્રણ લેક અંગુલિસહિત કરતલની ત્રણ રેખાની પેઠે સાક્ષાત જોયું છે અને રાગ દ્વેષ ભય રંગ કાળ જરા ચપળતા અને લેભાદિ જેમના પદનું બંધન કરવાને સમર્થ નથી થયા તે મહાદેવને હું વંદુ છું. જેણે આગમથી ઓળખાતા વિશ્વને ઉત્પત્તિરૂપી સમુદ્રની રચનાને પાર જે છે, જેનું વચન પૂર્વાપર બાધવિનાનું છત ઉપમા તથા દોષે કરીને રહિત છે, જે સાધુ પુરૂષોને નમવા ગ્ય છે અને જેમના દોષરૂપી શત્રુઓ નાશ પામ્યા છે, એવા સકળગુણનિધિ બુદ્ધહેવા વર્ધમાન મહાવીર) હેવા બ્રહ્મા હે વાવિષ્ણુ હે વ શંકર છે, તેને હું નમસ્કાર કરૂ છું.” ઈત્યાદિ સ્તુતિ વડે સૂરિએ પરમાથેંથી વીતરાગ દેવની સ્તુતિ કરી. રાજા પણ પરમાત્માને અનુસરતી તે સ્તુતિથી અત્યંત ચમત્કાર પામ્યું. પછી તેણે મહાદેવની
૧. ચૌદ રાજલોક (સ્વર્ગ મૃત્યુ અને પાતાળ) શિવાય જ્યાં જીવની ગતિ નથી તે આકાશ પ્રદેશ.
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
સ્થાપના કરી શિખરપર સુવર્ણકળશ ચડાવ્યો અને સેનુ ચાંદી માતી પ્રવાળ વિગેરેથી તુલા કરી હાથી ઘેાડા અને ગાયપ્રમુખનાં દાન આપ્યાં. પંચોપચારપૂજસમયે દેવદાયમાં પણ માટી બક્ષીસ કરી તીથોંપવાસ હતા તેથી બીજાં બધાં કાર્ય પૂરાં કરીને સૂરિને દેવળના ગભારામાં બોલાવી કહેવા લાગ્યા કે, “ હે ભગવન્ ! સામેશ્વર દેવ, આપ મહર્ષિ અને મારા જેવા તત્વાર્થી એ ત્રણના આ તીર્થપર ચોગ ત્રિવેણીના સંગમ જેવા થયા છે. હવેપરસ્પરવિરૂદ્ધ સિદ્ધાંતી પુરૂષો જૂદી જૂદી રીતે દેવ ગુરૂ અને ધર્મ તત્વની પ્રરૂપણા કરે છે; માટે આજે આપ દ્વેષ મૂકીને મારાપર પ્રસન્ન થઈ દેવાદિ તત્વોનુ રૂડી રીતે નિરૂપણ કરો કે, હું તેમનુ સ્થિર ચિત્તે આરાધન કરી મારા આત્માને સંસારસમુદ્રથકી તારૂં. વળી આપ જેવા ગુરૂને જોગ મળે છતે જો તત્વને સંદેહ રહે તા સૂર્યોદય થયા છતાં પણ વસ્તુનુ નહીં દેખાવવુ અને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયા છતાં દારિથનુ રહેવું એના જેવું થાય. ” આપ્રકારે રાજાએ કહ્યું ત્યારે સૂરિ પણ કંઇક વિચાર કરી બોલ્યા કે, “ હે રાજન! શાસ્ત્રના વાદે કરીને સર્યું. હું તમને હમણાંજ મહાદેવનાં પ્રત્યક્ષ દર્શન કરાવુ છું. તે મહાદેવ તમને જે ધર્મ અથવા દેવ બતાવે તેનુ સેવન કરે. કારણ દેવની વાણી ખાટી હાતી નથી. હું હવે મંત્ર ભણુ છુ અને તમે બરાસના ધૂપ રે જાએ. આપ્રમાણે વિચાર કરી રાજા અને સૂર બન્ને જણ રાત્રે ભૂલ ગભરામાં રહ્યા. હવે મધ્ય રાત્રીના સમયે પ્રથમ લિંગમાંથી તેજ નિકળ્યું અને તેમાંથી ગંગા, જટા, ચંદ્રકળા અને ત્રિનેત્ર ઇત્યાદિ ઉપલક્ષણાયુકત શંકર નિકળ્યા. તે દેખી સૂરિએ રાજાને કહ્યુ કે, “આ આગળ રહેલા શિવ જુએ. એમને પ્રસન્ન કરી પૂછીને રૂડા પ્રકારે તત્વનું આળખાણ કરા.” તે સાંભળી રાજા પણ હર્ષસહિત મહાદેવને સાષ્ટાંગ નસ્કાર કરવા લાગ્યા. પછી મહાદેવ બાલ્યા, “હે ચાલુક્ય નૃપ, તુ વિવેકી છે અને તને ધન્ય છે કે, તને આવી સાધુનીપેઠે ધર્મ જાણવાની ઇચ્છા થઈ છે. રાજા લૉકા
૧. શાસ્ત્રકાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
'
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ દસમે.
૧૧૫ ----- ~ ~ ~~~~~~~~ ઘણું કરીને ધર્મ પામ્યા છતાં પણ રાજયના મદથી ઉન્મત્ત થઈ તેનું સેવન કરતા નથી. કહ્યું છે કે, રાજા ભદેન્મત્તની પેઠે સદાચાર સેવતા નથી, હિતકારી વચન સાંભળતા નથી અને પિતાની પાસે આવેલા પૂજ્ય પુરૂષની પણ અપેક્ષા કરતા નથી. હે કુમાર! જે તું ભેગ અને મેક્ષ આપનાર ધર્મની ઈચ્છા રાખતે હોય તે હાલ પૃથ્વીમાં સર્વ દેવના અવતારરૂપ નિષ્કપટપણે પરબ્રહ્મને જાણનાર બાળપણથકી સંયમવાનું, પોતાના તથા બીજાના મતના સર્વે આગના પારગામી અને બ્રહ્માના જેવા આ હેમાચાર્ય જ્યવંતા વર્તે છે. તેમના મુખથી તને ઇષ્ટ તત્વની પ્રાપ્તિ થશે. આ પ્રકારે બેલી મહાદેવ જાણે સ્વમમાં દેખાયા હોય તેમ અંતર્ભત થયા. આ બનાવ જોઈ રાજા વિસ્મય પામ્ય અને સૂરિને કહેવા લાગ્યું કે, “મહારાજ, આપજ મારા ઇશ્વર છે, જેમને મહેશ્વર પણ વશ છે. આજથી માંડી આપજ એક મારા દેવ, ગુરૂ, પિતા અને માતા છે. બીજું કઈ નથી. પૂર્વે જીવિત દાનથી આ લેક આપ્યો હતે, હવે શુદ્ધ ધર્મોપદેશથી પરલેક આપો.” સૂરિ બોલ્યા, “જો એમ હોય તે મધમાંસાદિ અભક્ષ્યને ત્યાગ કરે. કારણ કે, જીવદયા એજ ધર્મનું મૂળ છે, અને જીવદયા માંસભક્ષણ કરનારને ક્યાંથી હોય ? કેમકે, જીવ હિંસા વગર કંઈ માંસાદિ મળતું નથી.” એ સાંભળી ચિત્તમાં હર્ષ પામી રાજાએ પોતાના આત્માને પવિત્ર માની દેવગુરૂ સમક્ષ મહાદેવ ઉપર જળ મૂકી અભક્ષ્ય નિયમ (ત્યાગ) કર્યો. ત્યાર પછી અનુક્રમે મહોત્સવ પૂર્વક પાટણ આવ્યું અને મહાદેવની વાણીનું સ્મરણ કરી કેઈક વખત ઉપાશ્રયે જઈ અને કેઈક વખત સભામાં નિમંત્રણ કરી સૂરિની પાસે શુદ્ધ ધર્મના રસનું પાન કરવા લાગ્યો. કહ્યું છે કે,
For Private and Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya Shri Kai
૧૧૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
विना गुरुभ्यो गुणनीरधिभ्यो जानाति धर्म न विचक्षणो पि ॥
आकर्णदी?ज्वललोचनो पि दीपं विना पश्यति नान्धकारं ॥१॥ “વિચક્ષણ પુરૂષ પણ ગુણસાગર ગુરૂવિના ધર્મને જાણતા નથી. કર્ણપયત દીર્ધ અને તેજસ્વી લેનવાળે પુરૂષ પણ અંધારામાં દિવા વગર જોઈ શકતા નથી.”
For Private and Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ અગીયારમે.
૧૧૭
ભાગ ૧૧ મો.
કુમારપાળ-હેમાર્યસાથે બ્રાહ્મણને
વાદવિવાદ.
અજિતેંદ્રિયતા. હવે રાજાની અને સૂરિની પરસ્પર આવ જાવ થઈ અને રાજા સૂરિના ગુણગ્રામ કરવા લાગ્યું. તેથી વિરોધી પુરોહિત એક વખત રાજાને કહેવા લાગ્યો કે, “મહારાજ, આ હેમાચાર્ય નમકરને ગ્ય નથી. કારણ કે તે અજિતેંદ્રિય છે.” રાજા બોલ્યો કે, “કેમ?” ત્યારે તેણે કહ્યું કે, “વિશ્વામિત્ર અને પરાશર વિગેરે જેઓ સૂકાં પાંદડાં અને ઝરણનું પાણી વાપરી નિર્વાહ કરતા તેઓ પણ સુંદર સ્ત્રીનાં મુખકમળ જોઇ મોહ પામ્યા તો જે પુરૂષો થી, દુધ અને દહીં વિગેરે યુકત ભેજન જમે છે તેમનાથી ઇંદ્રિને નિગ્રહ કેવી રીતે થાય? જુઓ તે એમને દંભ !” તે સાંભળી સૂરિ બેલ્યા, “મુનિયે એ પ્રકારે અહાર કરતા નથી, પરતું ત્રીજે પ્રહરે ગુરૂની આજ્ઞા લેઈ અંત પ્રાંત અને રૂક્ષ એ પણ સ્વલ્પ અહાર કરે છે. તેવા અહારથી તેમને રાગાદિની જ પ્રાપ્તિ થતી નથી તો વિષય તે કયાંથી હોય ? વળી તે મુનિ, રોગની ઉત્પત્તિ થઈ હોય ત્યારે, મેહને ઉદય થયો હોય ત્યારે, સ્વજનને ઉપસર્ગ થયે હેય ત્યારે, પ્રાણીને ઉપદ્રવ હોય ત્યારે, તપ કરે છે ત્યારે અને અણસણ કરવું હોય ત્યારે, અહારને ત્યાગ કરે છે. વળી અહારજ એકાંતપણે અજિતેંદ્રિયપણાનું કારણ છે એમ ન સમજવું. પરંતુ મેહનીય કર્મની પ્રકૃતિના તીવ્ર, અતીવ્ર, મંદ અને અતિમંદ એ આ પ્રકારના ભેદ પણ છે. જુઓકે, બળવાનસિંહ હાથી અને મુંડનાં માંસ
નું ભક્ષણ કરે છે તો પણ વર્ષમાં એક જ વાર વિષય સેવે છે અને કબૂતર સૂકા કાંકરા ખાય છે તે પણ નિરંતર વિષયનું સેવન કરે છે. બોલો અહીં શો હેતુ છે?” આ ઉત્તરથી યુરોહિતનું મહેડું વિલયું થઈ ગયું. તે જોઈ રાજા ઘણે પ્રસન્ન .
For Private and Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
સૂયોપાસના. વળી કેટલાક દિવસ ગયા પછી કોઈ મત્સરીએ રાજાને કહ્યું કે, “મહારાજ, આ જૈની લેકે પ્રત્યક્ષ દેવ જે સૂર્યનારાયણ તેને માનતા નથી.” તે સાંભળી સૂરિ બોલ્યા કે, “સૂર્યનું તેજ તે અમારાજ હૃદયમાં રહેલું છે. કેમકે, અમેજ તેને અસ્તરૂપ દુઃખ પ્રાપ્ત થયે છતે આહારપાણીને ત્યાગ કરીએ છીએ. તેને અસ્ત થાય ત્યારે પાણી પીવું વ્યાજબી નથી. જુઓ સ્કંદપુરાણમાં પણ રૂદ્રમણીત કપાલમેચન તેંત્રનેવિષે કહ્યું છે કે, હે સૂર્ય! તારાથી આ સર્વ જગત વ્યાપ્ત છે, માટે તું જગતના જીવને ધ્યાન કરવા ગ્ય છે. તારે અસ્ત થાય ત્યારે પાણી લેવું તે રૂધિર બરાબર છે. તારા કિરણોથી સ્પર્શ થયેલું પાણી જ પવિત્રતા પામે છે. જયારે પાણીની એવી સ્થિતિ હોય ત્યારે ભેજન તે ક્યાંથીજ શુદ્ધ હોય? મતલબ કે રાત્રે બન્ને અશુદ્ધ હેય. તત્વથી તે અમેજ સૂર્યને માનનારા છીએ. કેઈ પંડિત કહી ગયો છે કે, જેયા આ સૂર્યના સુસેવકે જેઓ સૂર્યનું મંડળ વાદળથી આચ્છાદન થયું હોય ત્યારે તે ખાતા નથી અને જયારે તેને અસ્ત થયે હેય છે ત્યારે તે નિરાંતે ખાય છે. આ કેવું એમનું સેવકપણું? હે રાજનું, આ દેખાય છે તે સૂર્ય નથી, પરંતુ સૂર્યનું મંડળાકારે વિમાન છે. તેને સ્વામી જે સૂર્યદ્ર છે તે તીર્થકરને ભક્ત છે એમ તત્વદૃષ્ટિથી જણવું.
વિષ્ણુભક્તિ. એટલામાં બીજો કોઈ બોલ્યો કે, “રાજન ! વૈષ્ણ વિષ્ણુ વિના બીજાથી મુક્તિની પ્રાપ્તિ માનતા નથી.” રાજાને તેને યથાર્થ બંધ ન થે, તેથી સૂરિને પૂછયું. સૂરિ બોલ્યો કે, “હે રાજન ! એ કહે છે તે સત્ય છે, પરંતુ વૈષ્ણવો તે જૈનના સાધુઓનેજ સમજવા. કારણ કે, તેઓ જ તેની પરમભક્તિ કરનારા છે. જુઓ ગીતામાં અર્જુન આગળ વિષ્ણુએ કહ્યું છે કે, “હે અર્જુન! હું પૃથ્વીમાં, અગ્નિમાં, જળમાં, વનસ્પતિમાં અને યાવત્ સર્વ
For Private and Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ અગીયારમે.
૧૧૯
ભૂતમાં વ્યાપક છું. જે મને સર્વ વ્યાપક જાણીને કદાપિ હિંસા કરતા નથી, તેમને હું નાશ કરતા નથી અને તેઓ ભારે નાશ કરતા નથી. તેમજ વિષ્ણુપુરાણના તૃતીય અંશમાં સાતમા અધ્યાયને વિષે પરાશરે કહ્યું છે કે, “યાગ કરનારા ળુિને યાગ કરે છે, જાપ કરનારા તેને જપે છે અને બીજાની હિંસા કરનારા તેને હણે છે. કારણ કે વિષ્ણુ સર્વવ્યાપક છે.” હે રાજન જે પુરૂષ પરદાર, પરદ્રવ્ય અને પરહિંસામાં મતિ કરતા નથી અને જેમનું મન રાગાદિ દોષથી દૂષિત નથી તેમનાથીજ વિષ્ણુ નિરંતર તુષ્ટમાન રહે છે. વળી યમકિંકર નામના સંવાદમાં યમે કહ્યું છે કે, “જે પિતાના આત્માના ધર્મથી ચલાયમાન નથી થતા, જે પોતાના મિત્રપર અને શત્રુઓ પર સમ ભાવ રાખે છે અને જે કાઈનું કંઈ હરતા નથી અથવા કેઇને હણતા નથી તેમને જ સ્થિર મનવાળા અત્યંત વિષ્ણુભક્ત જાણવા. જેમની બુદ્ધિ નિર્મળ છે, જેમનામાં મત્સરને અભાવ છે, જેમને સ્વભાવ શાંત અને ચરિત્ર પવિત્ર છે, જે સર્વ ભૂતેશ્વર મિત્રભાવ રાખે છે, જેમનું વચન પ્રિયકર અને હિતકારી છે અને જેમનામાં માન તથા માયાને લેશ નથી તેમના હૃદયમાં જ વિષ્ણુ નિરંતર વસે છે. સ્ફટિકરત્નની શિલા જેવા નિર્મળ વિષ્ણુ
ક્યાં અને માણસમાં રહેલા મત્સરાદિ દેશે ક્યાં? ચંદ્રમાનાં કિરણ સમૂહને વિશે અગ્નિની કાંતિથી થયેલ તાપ ક્યાંથી હોય? હિરણ્યકસિ પિતા આગળ અલ્લાદે પણ કહ્યું છે કે, “વિષ્ણુ પૃથ્વીમાં છે, પાણીમાં છે, ચંદ્રમામાં છે, સૂર્યમાં છે, અગ્નિમાં છે, દિશામાં છે, વિદિશામાં છે, વાયુમાં છે, આકાશમાં છે, તિર્યંચમાં છે, અતિર્યંચમાં છે, અંતરમાં છે, બાહ્યમાં છે, સત્યમાં છે, તપમાં છે, સારમાં , અસારમાં છે, સર્વત્ર છે, સદા છે, વધારે બોલવાથી શું? તારામાં છે, અને મારામાં પણ છે, ઈત્યાદિ. એ પ્રકારે સર્વ જીવની રક્ષા કરનારા જૈનમુનિજ તત્ત્વવૃત્તિથી વૈષ્ણવ છે; પરંતુ તેથી વિપરીત પણે વર્તનારા બ્રાહ્મણે વૈષ્ણવ નથી. પરમાર્થથી તે તેજ વિષ્ણુ
૧. નરક, મનુષ્ય અને દેવ શિવાયના પશુ પક્ષી વિગેરે પ્રાણીઓ.
For Private and Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
જાણવા જે જન્મ મરણથી રહિત, નિત્ય ચિદાનંદમય જ્ઞાનપ આત્માવડે સર્વત્ર વ્યાપી રહેલ છે. આ પ્રકારના નિરુપણથી તીર્થકર તેજ વિષ્ણુ છે અને તેના ભકતોને અવશ્ય મુક્તિ થાય છે. હે ચાલુક્યરાજ, આમાં આ પરમાર્થ છે. જીવ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ભેદથી ત્રણ પ્રકારને છે. પિતાના શુદ્ધ આત્મજ્ઞાનથી ઉત્પન્ન થતા સ્વાભાવિક સુખનું શત્રુભૂત એવું જે ઇંદ્રિયસુખ તેમાં જે જીવને આસક્તિ હોય તે બહિરાત્મા, અથવા હેય (ત્યાગ કરવા યોગ્ય) અને ઉપાદેય (આદરવા ગ્ય) ના વિચારમાં પરસ્પર અપેક્ષા સહિત નયની વહેંચણના જ્ઞાનની શ્રદ્ધાએ રહિત જે જીવ તે બહિરાભા. તે થકી વિપરીત ગુણવાળે અંતરાત્મા, વિમળ કેવળ જ્ઞાનથી કલેકનું
સ્વરૂપ જાણ્યું છે જેણે તે પરમાત્મા જ્ઞાનાત્માથી વ્યાપકપણએ કરીને વિષ્ણુ, પરબ્રહ્મ સંજ્ઞાવાળી પિતાની શુદ્ધ આત્મા ભાવનામાં મગ્નપણાએ કરીને બ્રહ્મા, અનંત જ્ઞાનાદિ ગુણના ઐશ્વર્યપણાએ કરીને ઈશ્વર, ક્ષાયિકપણુએ કરીને (રૂડા જ્ઞાનપણએ કરીને) સુગત (બુદ્ધ), રાગાદિના જીતવા થકી જિન (તીર્થકર ). અને શિવ (નિર્વાણુ) પામવાથી શિવ એ આદિ અનંત નામેથી ઓળખાય છે અને તે પરમાત્મા વીતરાગનેજ કહીએ છીએ સહસ્ત્ર નામ માત્રમાં અનુરક્ત હૃદયવાળા અને પરમાર્થને નહીં જાણનારા લૈકિક જ વૈષ્ણની મુકિત છે એ પ્રકારે બેલે છે. આ પ્રકારે રહસ્ય છે. કહ્યું છે કે, જિન એજ મહાદેવ, સ્વયંભૂ, પુરૂષોત્તમ, પરાત્મા, સુરત અને સ્વર્ગ મૃત્યુ પાતાલને અદશ્ય સ્વામી છે. ત્રિગુણ્ય એટલે સત્વગુણ રજોગુણ અને તમોગુણ વિષયિક સંજ્ઞાઓ બુદ્ધ અને ઇશાનાદિમાં રહેલી છે. પરંતુ લેકોત્તર સત્વથી ઉત્પન્ન થયેલી જે સંજ્ઞાઓ તે સર્વે જિનમાં રહેલી છે. જેમ ચાલાક વેપારીઓ રેહણાચળથી વિવિધ રત્નોને લઈ જઈ સુવર્ણનાં આભુષણો બનાવી તે તે નામે ઓળખાવે છે તેમ લેકે પરમાત્મા જિનેશ્વરમાંથી ગુણે લેઈ જઈ પોતપોતાના. માનેલા દેવમાં સ્થાપન કરી તે તે ગુણવાચક સંજ્ઞાઓથી તેમને
For Private and Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ અગીયારમે.
૧૨૧ ~~~~ ~ ~ ઓળખાવે છે. બીજી રીતે કહીએ તે જેમ વરસાદ પડવાથી તેનું (વરસાદનું) અમૃતપણું (મીઠાશ) સરેવર વિગેરેમાં આવે છે તેમ જિનેંદ્રના નામ લેકે બહિર્દષ્ટિથી હરાદિ બીજા દેવામાં સ્થાપન કરે છે. જે નામે ચગદ્રને વલ્લભ એવા લેત્તર સત્વની પ્રસિદ્ધિ કરે છે તે નામને જ પરમેશ્વર સમજવા. જેમ શિયાળવા બાયડીએ કરીને મેટ એછવ માને છે તેમ મૂઢ પુરૂષ પિતાના દેવને હજાર નામ અર્પણ કરીને હર્ષ માને છે.”
વેદ વિચાર, વળી કેઈક અવસરે રાજા સભાસહિત બેઠે હતે. તેવામાં કેઈ મત્સરી બેલ્યો કે, મહારાજા આ જૈને વેદને માનતા નથી માટે તેમને નમસ્કાર કર યુક્ત નથી.” એ સાંભળી રાજાએ સૂરિને પૂછયું કે, “આ શું કહે છે?” સૂરિ બેલ્યા, “હે રાજન વેદે જે છે તે કર્મ માર્ગની પ્રવૃત્તિ કરનારા છે અને અમે જૈનીએ નિષ્કર્મ માર્ગનું અનુકરણ કરનારા છીએ; માટે અમને વેદનું પ્રમાણ શી રીતે રહે? જુઓ ઉત્તર મીમાંસાને વેવા મા નવા મોકા વિદ્યા વિચાઃ ઈત્યાદિ પાઠ. રૂચીપ્રજાપતિ સ્તોત્રમાં પણ પુત્રે કહ્યું છે કે, હે કર્મમાગાં પિતામહ વેદોમાં તે કુવિદ્યા ભણાય છે માટે તમે મને કર્મમાર્ગને કેમ ઉપદેશ કરે છે? વળી જે વેદમાં જીવદયાનું પ્રરૂપણ હોય તે સર્વશાસ્ત્રસંમત્ત પવિત્ર જીવદયાને પાળનારા શી રીતે વેદબાહ્ય થાયઃ સર્વ શાસ્ત્રમાં પ્રથમ ધર્મ અહિંસા એ પ્રકારે ? પ્રસિદ્ધ છે. માટે જે જે ધર્મમાં જીવદયાનું પ્રરૂપણ ન હોય તે તે ધર્મને ત્યાગ કરે. “જેટલું ફળ જીવદયાથી થાય છે તેટલું સર્વ વેદ, સર્વ અને સર્વ અભિષેકે આપી શકતા નથી. નિશ્ચ પ્રાણવધ વિના યજ્ઞ થતું નથી, માટે યજ્ઞ અહિંસક ન કહેવાય. દયાયજ્ઞ તે સર્વ પ્રાણીઓને વધ ન કરે તેજ કહેવાય છે. વેદમાં દયા નથી. માટે તે નાસ્તિક ધર્મના શાસ્ત્રની પેઠે પ્રમાણ ન કરાય. જ્યાં જ્યાં જીવ છે ત્યાં ત્યાં શિવ છે, માટે શિવ અને જીવમાં ભિન્નતા
For Private and Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
શ્રી કુમારપાલ પ્રબંધ,
નથી, તેથી કોઈ પ્રાણીની હિંસા કરવી નહીં. જીવહિંસા કરનારા પુરૂષે વેદથી, દાનથી, તપથી અથવા યજ્ઞથી કેઈ પ્રકારે સદ્ગતિ પામતા નથી.' ઈત્યાદિ શાસ્ત્ર જાણનારા અને ભણનારા જયારે સર્વ જીવની હિંસા, મામેધ અને ગમેધાદિ યાગના પ્રરૂપક વેદને પ્રમાણ માને છે ત્યારે નાસ્તિક શાસ્ત્રનો શા હેતુથી સ્વીકાર કરતા નથી 2 મીમાંસામાં કહ્યું છે કે, યજ્ઞ કરનારા ગાઢ અંધકારમાં ડૂબી મરે છે. હિંસાથી ધર્મ થતું નથી, કે નથી અને થવાનું નથી.”
ઈત્યાદિ સૂરિનાં વચન સાંભળી બ્રાહ્મણો મૌન રહ્યા. તે જોઈ રાજા ચમત્કાર પામે અને દયામાં તેનું મન પ્રવત્યું. પછી તેણે સૂરિને પૂછ્યું કે, “મહારાજ ! બ્રહ્માએ પશુઓ યજ્ઞને માટે સંજય છે અને યજ્ઞમાં થતે વધ તેમના એશ્વર્ય માટે છે, તેથી યજ્ઞમાં થતે વધ અવધ છે. ઔષધીઓ, પશુઓ, વૃક્ષ, તિર્યંચે અને પક્ષીઓ જેમનું યજ્ઞમાં મૃત્યુ થાય છે તે ઉત્કર્ષને પામે છે. ઈત્યાદિ બેલનારા બ્રાહ્મણે વેદોક્ત હિંસાને ધર્મ સાધન કહે છે તે કેમ? - સૂરિબેલ્યા, “હે રાજન! એ સત્ય નથી. કારણ કે, સ્કંદપુરાણના પ૮૫ મા અધ્યાયમાં કહ્યું છે કે, “નપોથ ઈત્યાદિ પશુનો વધ કરાવનારી કેરિકા જ્ઞાતા જનેને પ્રમાણ નથી. તે સત્પરૂ
ને ભ્રમમાં નાખનારી છે. વૃક્ષને છેદી, પશુઓને હણ, રૂધિરને કાદવ કરી અને અગ્નિમાં તેલ ઘી વિગેરે હેમી સ્વર્ગની અભિલાષા રાખે છે તે આશ્ચર્યકારી છે.” ભાગવત પુરાણના ૨૩ મા અધ્યાયમાં શુકે કહ્યું છે કે, “જૈ વૈદિકે દંભયજ્ઞમાં પશુઓને હણે છે તેમને પરલેકમાં વૈશસ નરકમાં પરમાધામીઓ યાતના પૂર્વક હણે છે'. શ્રી ભાગવતના ૧૧ મા અધ્યાયમાં બ્રાહ્મણનું વાક્ય છે કે, “મોટા આડંબરવાળા યના જ્ઞાન અને વિદ્યાઓથી અત્યંત પ્રગટ થયેલા વેદવાદ પ્રતિ રૂડે (શુદ્ધ) તત્વવાદ શેભાને નથી.” વળી પશુઓ યજ્ઞને માટે સર્યો છે, એમ જે સ્મૃતિ કહેતી હોય તો સ્માર્ટી
૧. નરકના રખવાળ.
For Private and Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ અગિયારમા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
રાજાઓને માંસ ખાતાં કેમ નથી નિવારતા ? બીજું–જો બ્રહ્માએ યજ્ઞના અર્થેજ સર્વે પશુએ બનાવ્યા છે તે વ્યાઘ્રાદિથી દેવાને કેમ તર્પણ કરતા નથી? અહિંસાથી થનારા જે ધર્મ તે હિંસાથી કેમ થાય ? કઇ પાણીથી ઉત્પન્ન થનારાં કમળ અગ્નિથી ઉત્પન્ન થાય ? નીતિવાક્યામૃતના ધર્મસમુદ્દેશમાં કહ્યુ છે કે, પેાતાના આત્માની પેઠે સર્વ જીવેાનું કલ્યાણુ ઇચ્છવું અને યથાશક્તિ દાન તપ વિગેરે કરવા, એ ધર્મપ્રાપ્તિના ઉપાય છે.’ એક વખત ગાજરાજાએ યજ્ઞને માટે આણેલા બકરાને મેટે સ્વરે આરડતા જોઈ ધનપાળને પૂછ્યુ કે, ‘આ બકરા શુ` કહેછે’ ત્યારે ધનપાળ પંડિત બોલ્યા કે, મહા રાજ! એ બકરા કહે છે કે,
नाहं स्वर्ग फलोपभोगतृषितो नाभ्यर्थितस्त्वं मया । संतुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव । स्वर्ग यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिणो । यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बांधवैः ॥ १ ॥
હું સ્વર્ગ ફળના ઉપભોગ કરવાને ઈચ્છતા નથી તેમ મેં તેની તમારી પાસે યાચના પણ કરી નથી. હું તે તૃણુ ભક્ષણ કરીને નિર ંતર સંતુષ્ટ રહું છું; માટે હું ઉત્તમ પુરૂષો ! તમને મારા હામ કરવા યુક્ત નથી. વળી જો યજ્ઞમાં મેલા પ્રાણી અવશ્ય સ્વર્ગેજ જાયછે તેા તમે માતાના, પિતાના, પુત્રના તથા ખાધવાના હામે કરીને યજ્ઞ કેમ કરતા નથી?”
For Private and Personal Use Only
ઇત્યાદિ શ્રી હેમસૂરિના વાક્યામૃતથી રાજાનું હૃદય સિ'ચિત થયું અને તે વેદોક્ત માર્ગને અપ્રમાણ માનવા લાગ્યા.
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
શ્રી કુમારપાલ પ્રબંધ,
ભાગ ૧૨ મે
કુમારપાળ-હેમાચાર્યને તપદેશ.
દેવતત્વ. એ રીતે રાજસભામાં વિવિધ પ્રકારના વાદ થયા બાદ કુમારપાળે જૈન ધર્મને સત્યપણે અંગીકાર કર્યો અને સર્વ દીનીઓની સમક્ષ સર્વ સંવાદ કરીને દેવ, ગુરૂ અને ધર્મનું શુદ્ધ સ્વરૂપ પૂછવા લાગ્યો. સર્વ દર્શનીઓએ પોતપોતાના શાસ્ત્રના આચારવિચારને અનુસારે દેવાદિનું સ્વરૂપ કહ્યું. તેમાં દેવતત્વનું સ્વરૂપ અદદ હાસ, સંગીત, રાગ, દ્વેષ, પ્રમાદ, ગસૃષ્ટિ, જગસંહાર, જગત્પાલન, શસ્ત્ર, સ્ત્રી અને પરિગ્રહાદિ સમગ્ર સંસારિક જતુજાતને સાધારણ ગુણવાળું બતાવ્યું. ત્યારે રાજાએ સૂરિને પૂછયું. શ્રીસૂરિ બોલ્યા, “હે ચાલુક્યરાજ, સાંભળે. જેણે રાગાદિ દેશને જિતેલા છે અને જેને ગેલેથે પૂજેલા છે એવા સર્વજ્ઞ અહંત પરમાત્મા દેવ છે. સર્વજ્ઞને જ દેવત્વ છે, બીજાને ન હેય. કારણ કે, સર્વજ્ઞપણું પણ સકળદેષ રહિતતાએ કરીને સધાય છે. તે દોષ સામાન્ય પણે ૧૮ છે. તે આ પ્રમાણે છે: ૧ અજ્ઞાન, ૨ ઝેધ, ૩ મદ, માન, પલેભ, ૬ માયા, ૭ રતિ,૮અરતિ, નિદ્રા, ૧૦ શેક, ૧૧ અસત્ય, ૧૨ ચોર્ય, ૧૩ મત્સર, ૧૪ ભય, ૧૫ પ્રાણીવધ, ૧૬ પ્રેમ, ૧૭ કીડા અને ૧૮પ્રસંગહાસ. એ અઢાર દેષ જેના નાશ પામ્યા છે તે દેવાધિદેવને હું નમન કરૂં છું. ઈષ્ટ વસ્તુમાં રાગ, અનિષ્ટ વસ્તુમાં દ્વેષ, અપરાધીપર ક્રોધ, પરપરાભવમાં માન, પદાર્થપ્રાપ્તિમાં લેભ, બીજાને ઠગવામાં માયા, ગયેલ તથા મરેલાને શેક, આવેલા તથા જન્મેલામાં હર્ષ, અશુભ વિષય વર્ગમાં અરતિ, શુભ વિષયવર્ગમાં રતિ, ચિરાદિ થકી ભય, નિંદનિક
For Private and Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વને નિશા પોતાના ચાર કરે
ભાગ બારમે.
૧૨૫ ~~~~~~~~~~~~ ~ ~ ~ ~
~~ ~~~ વસ્તુની ગુપ્સા અને સંભોગમાં વિદનો ઉદય એ જયારે મુનિના નાશ પામે છે ત્યારે જ અંતઃશુદ્ધિ કરનાર સમતારૂપ અમૃત પ્રગટ થાય છે. એવી રીતે દેવતત્વને નિર્ણય છે. માટે હે આર્યજને, પક્ષપાત મૂકી ગુણવંતમાં સ્નેહવાળા થાઓ. પિતાના શાસ્ત્રમાં જ વિશ્વાસ મા રાખે. અડધો ક્ષણ પણ ચિત્તની શુદ્ધિ કરી વિચાર કરે. શમ દમ, સમતા અને સત્યતાદિ ગુણે છે અને કાંક્ષા, કામ, અંહકાર, અસત્ય, કલહ અને કપટાદિ દોષે છે. એ પ્રસિદ્ધ છે. એ ગુણો અથવા દેશે કાનામાં, તીર્થકરમાં અથવા બીજા દેવમાં રહેલા છે, તેને પોતે જ વિચાર કરો. પ્રત્યક્ષ તો ભગવાન્ sષભ દેવેનથી, તેમ વિષ્ણુએ નથી. તેમ શિવ અને બ્રહ્મા પણ દેખાતા નથી. માટે તેમનાં સ્વરૂપ અને ગુણ આગમાંથી જાણીને વિચાર કરો. અહીં વિશેષ અપવાદ શું છે ? રાજન! બહુ કહેવાથી શું? જે સાંસારિક ભાવથી વિપરીત વૃત્તિવાળો હોય છે તેજ દેવ, બીજે નહીં. કહ્યું છે કે, જે સર્વ સંસારી જીના રૂપથી વિલક્ષણ છે તેજ દેવતત્વનું લક્ષણ પંડિત પુરૂષ પરીક્ષાથી જાણે. ક્રોધ, લેભ અને ભયથી વ્યાપ્ત જગત દેવતત્વથી વિલક્ષણ છે. માટે વીતરાગ દેવ કોઈ પણ પ્રકારે અલ્પબુદ્ધિના ધારવામાં આવે નહીં. હે ચાલુક્ય ! એવા નિર્દોષ જિતેંદ્ર દેવનેવિશે પણ જે પરદર્શનીઓ મત્સરવાળા હોય છે તે પોતાના શાસનમાં રાગ અને બીજાના શાસનમાં ટ્રેષના પ્રગટપણાથી. શ્રીસિદ્ધસેન દિવાકરે પણ કહ્યું છે કે, “હિત કરવાની ઈચ્છાવાળો પુરૂષ પણ જે તારામાં પ્રીતિ નથી રાખતે તે, ખરાબાવાળી ભૂમિ ફડવાના જેવું ભયંકર માનરૂપી કલિનું પ્રગટપણું છે.' એ હેતુથી સર્વજ્ઞ વીતરાગ પરમાત્માજ દેવ છે. માટે જ ચેતના ( હિત કરવાની ઈચ્છા ) હોય તે એ દેવનું ધ્યાન ધરવું, એમની ઉપાસના કરવી, એમનું શરણું લેવું અને એમના જ શાસનનું પ્રતિપાદન કરવું (સ્વીકારવું ).
૧ સુગ. ૨ જૈન લોકો આઠ પ્રકારના કર્મો માને છે. તેમાં પુરૂષને સ્ત્રી ભેગવવાની અને સ્ત્રીને પુરૂષ ભોગવવાની ઈરછા થવી તેને વેદનીય કર્મનો (વેદને) ઉદય થયો એમ કહે છે.
For Private and Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
બાકી જે જે સ્ત્રી, શસ્ત્ર અને જપમાળાદિ રાગાદિનાં ચિન્હાથી કલંકિત હોય છે અને અનુગ્રહ તથા નિગ્રહ કરવામાં તત્પર રહે છે તે દેવ મુક્તિસાધનને માટે નથી. એ રીતે દેવત્વનું સ્વરૂપ છે.
ગુરૂતત્વ. સ્ત્રીના ત્યાગી, સદાચારમાં ચાલનારા, ભેગના ત્યાગ કરનારા, જિતેંદ્રિય અને સર્વ પ્રાણીને અભય આપનારા લેકમાં ગુરૂ ગણાય છે. સ્નાન અને ઉપભોગ રહિત, પૂજા અને અલંકારથી વર્જિત અને મઘમાંથી નિવૃત્ત જે હેય તે ગુણવાન ગુરૂ કહેવાય છે. અથવા ધર્મના જાણકાર, ધર્મના કરનાર, ધર્મમાર્ગમાં પ્રવર્તાવનાર અને પ્રાણીઓ આગળ ધર્મશાસ્ત્રનું નિરૂપણ કરનારપણ ગુરૂકહેવાય છે. જે પિતે દોષરહિત માર્ગમાં પ્રવર્તે છે અને પૃહારહિત બીજાને પ્રવર્તાવે છે તેજ ગુરૂ આત્મહિત ઇચ્છનારે સેવવા. કારણ, એવા ગુરૂજ પિતે સંસારસમુદ્રને પાર પામવાને અને બીજાને પમાડવાને સમર્થ હોય છે. જે અજ્ઞાનને નાશ કરે છે, આગમના અર્થને બોધ કરે છે, સુગતિ અને કુગતિ તથા પુણ્ય અને પાપનું વિવેચન કરે છે અને કૃત્યાકૃત્યને ભેદ જણાવે છે તે ગુરૂવિના સંસારસમુદ્ર થકી તારવાને ઝાઝ સમાન બીજુ કોઈ નથી. ગુurnત તત્વશિત પુર “જે તત્વનું કથન કરે તેજ ગુરૂ. નામમાત્ર કરીને કુળક્રમથી આવેલ કેઈ કેઈને ગુરૂ હેય નહીં. ૮૪ લક્ષ જીવનિ મધ્યે અનાદિ કાલ ભમતા સર્વ જીવને વિષે જે અજ્ઞાનરૂપી અંધકારથી વ્યાપ્ત પ્રાણીને જે ભવમાં જેનાથી તત્કાવાત્વનું પ્રગટપણું થાય, તેજ ગુણને લીધે ગાર યોગ્ય ગુરૂ કહેવાય. બીજા પિતાના સ્વાર્થોમાં તત્પર અને ઘરબારી ગુરૂ ન હોય. કહ્યું છે કે,
दुःप्रज्ञाबललुप्तवस्तुनिचया विज्ञानशून्याशया। विद्यन्ते प्रतिमंदिरं निजनिजस्वार्थैकनिष्ठा नराः ॥ आनंदाअमृतसिंधुसिकरचयनिर्षाप्य जन्मज्वरं । ये मुक्तर्वदनंदुवीक्षणपरास्ते सन्ति केचिदूबुधाः ॥१॥
For Private and Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ બારમે.
૧૨૭
*
અભ્ય
“દુષ્ટ બુદ્ધિના બળથી જેને પદાર્થસમૂહનું જ્ઞાન થતું નથી અને જેનું ચિત્ત વિજ્ઞાનથી શૂન્ય હોય છે, એવા પિતપોતાના સ્વાર્થમાં તત્પર પુરૂષ તે ઘેરે ઘેર જોવામાં આવે છે; પણ આનંદમૃત સાગરના છાંટાથી જન્મજવરને શાંત કરી મુક્તિના મુખચંદ્રનુ અવકન કરવામાં તત્પર એવા પંડિતે વિરલા જ હોય છે. ફક્ત બેલવામાં શ્રેષ્ટ પણ પરમાર્થરહિત એવા 'વિકથા કહેનાર મનુષ્ય દુર્લભ નથી; પણ ધર્મમાં સ્થિર રહીને જગતના હિતને માટે ધર્મનું કથન કરનારા દુર્લભ છે. ચતુર પુરુષો પણ જે માર્ગમાં પ્રવેશ કરે છે, તેમાં જ રતિ પામે છે. તે યુક્ત છે. ધુતારાથી મેહ પામેલા કયા પુરૂષનું ચિત્ત આ લેકમાં વિશ્વમ પામતું નથી? વધારે બેલવાથી શું ? અજ્ઞાનરૂપી તિમિરથી અંધ એવા પુરુષનાં નેત્ર જેમણે જ્ઞાનરૂપી અંજનની સળીથી ઉઘાડ્યાં છે તે ગુરૂઓને નમસ્કાર થાઓ. સૂર્યકાંત મણિની સ્પીવડે વિમલ સ્વભાવે કરીને સુંદર એ આ જીવ આત્માના સ્વરૂપની સ્થિતિના નાશવાળો થઈ સંબંધના વશ થકી અનેક પ્રકારની વિકૃતિને ધારણ કરે છે; પણ જે સૂર્યની પેઠે ગુરૂના ડા ચરણકમલની સેવાને પામે તે તે પિતામાંથી ઉત્પન્ન થયેલા બલિષ્ઠ તેજ વડે કર્મરૂપી ઇંધનને ભસ્મસાત કરી નાખે છે. મહાવ્રતને ધારણ કરનારા, પૈયૅવાનું, ભિક્ષા માત્રથી આજીવિકા કરનારા, સર્વ સાવદ્ય (પાપમય) વ્યાપાર ગિની નિવૃત્તિ કરનારા અને ધર્મને ઉપદેશ કરનાર પણ ગુરૂ માનેલા છે. તે માટે એવા પ્રકારના ગુરૂનું જ સેવન કરવું, બીજાનું નહીં. જેમને વધ ધર્મ, જળ તીર્થ, ગાય નમવા ગ્ય, ઘરબારી ગુરૂ, અગ્નિ દેવ અને બ્રાહ્મણ દાનપાત્ર છે, તેમનાથી શી સ્તુતિ બની શકે ? એ પ્રમાણે ગુરૂતત્વ છે.
ધર્મતત્વ. માણસ ધર્મની શેધ કરે છે, પણ શોધ કરતાં વિશેષ કરીને તીર્થંકર ભગવાને પ્રરૂપેલે સર્વ જીવોને વિષે દયા રાખવા રૂપ ધર્મજા
૧. નકામી વાત.
-
-
.
.
..
.
.
..
For Private and Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
- ણતો નથી. પરસ્પર વિરૂદ્ધ ત્રણસને ત્રેસઠ મતવાળા જેમાં સર્વ દયા રહેલી છે એવા–અહિંસાધર્મને ગ્રહણ કરે છે, પરંતુ દૂષણ દેતા નથી. જગતમાં બહુ પ્રકારે ધર્મ ધર્મ એવી ઘોષણ તો સંભળાય છે, પણ તેની સુવર્ણની પેઠે પરીક્ષા કરવી જોઈએ. એટલે જેમ સુવર્ણની કસોટી ઉપર ઘસીને, કાનસ મૂકીને, તપાવીને અને ખખડાવીને પરીક્ષા કરવામાં આવે છે, તેમ ધર્મની શાસ્ત્ર, શીળ, તપ અને દયાથી પરીક્ષા કરી તેનું ગ્રહણ કરવું. ઈતિ ધર્મ તત્વ.
એ રીતે સમ્યક પ્રકારે દેવાદિ શુદ્ધ તત્વને જાણ્યા છતાં પણ શ્રીકુમારપાળ કુળ ક્રમગતથી આવેલા મિથ્યાત્વને લેકલજજાને લીધે ત્યાગ કરવા ઇચ્છતો નથી. કારણ કે, કામરાગ અને સ્નેહરાગનું સહેજે નિવારણ થાય છે, પરંતુ પાપિષ્ટ દૃષ્ટિરાગને નાશ કરવાનું પુરૂ
ને પણ કઠીણ થઈ પડે છે. કોઈક અવસરે શ્રીહેમાચાર્ય દૃષ્ટાંતદ્વારાએ કદાગ્રહના દુષ્ટપણને કહેવા લાગ્યા. જે પુરૂષ ગુરૂએ કહેલા તત્વને સમ્યક્ પ્રકારે જાણીને દુરંત મેહથી મિથ્યાત્વના કદાગ્રહને તજ નથી તે અનંત પાપથી યુક્ત થઈ લેહભાનું વહન કરનારની પેઠે હીનતાની સાથે વિપદાનું સ્થાન થાય છે. તે આ પ્રમાણે –
કેશલા નામની નગરીને વિષે ચાર મિત્ર રહેતા હતા. તેમને સુખ દુઃખ સરખું હતું. પરંતુ ધનરહિત હતા. એક અવસરે તે ચારે મિત્રે સલાહ કરી દ્રવ્ય કમાવવા દેશાંતર નિકળ્યા. ફરતા ફરતા લેઢાની ખાણવાળા દેશમાં આવ્યા. વર્ષાઋતુમાં બીજા દેશેને વિષે લેઢાની બહુ કિંમત ઉપજે છે, એમ વિચારી લેતું લેઈને તેઓ આગળ ચાલ્યા. રસ્તે જતાં રૂપાની ખાણ દેખી તેથી હર્ષિત થઈ પરસ્પર બોલવા લાગ્યા. તેમાં ત્રણ જણે અસાર લેઢાને ફેંકી દેઈ રૂપું લીધું અને ચોથા મિત્રને કહ્યું કે, હે મિત્ર, દુર્જનના સંગની પેઠે આ લેહ ત્યાગ કર અને સજજ૧. એ મટાડી શકાય તે.
For Private and Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ બારમે.
૧૨૯
નના સંગની પેઠે વિશેષ લાભના આપનાર રૂપાનું ગ્રહણ કર.” તે બેલ્યો, “તમે તે મૂર્ખ છો તમારું ભાન ઠેકાણે નથી. જેને આટલે બધે છેટે ઉચકી લાવ્યા તેને કેમ છોડી દેવાય ?' એ પ્રકારે તેનું બલવું સાંભળી મનપણે તેઓ સર્વે આગળ ચાલી સોનાની ખાણ આગળ આવ્યા. ત્યાં પૂર્વની પેઠે રૂપાને નાખી દે ત્રણે જણે સોનું ગ્રહણ કર્યું, પણ કદાગ્રહી ચોથાએ, બહુ યુક્તિથી સમજાવ્યા છતાં દુર્જન લેશને ત્યાગ ન કરે તેમ, લેહ ત્યાગ કર્યો નહીં. એમ કરતાં કરતાં સુંદર રત્નની ખાણ આગળ આવ્યા. ત્યાં અત્યંત આનંદ પામી તે પરસ્પર કહેવા લાગ્યા કે, અહીં સુર્વણને છોડીને સ્વેચ્છા પ્રમાણે રત્ન લે. કારણ કે, એક રત્નથી પણ ઘણું લાભ થાય છે. એમ વિચારી નું નાખી દેઈ તેઓ રત્નની ખાણ ખોદવા આવ્યા. ત્યાં રાજાના નવ અંશ અને ખેદનાર પુરુષને એક અંશ, એ વહિવટ હતે. તે પ્રમાણે કબૂલ કરી તે પ્રત્યેકે પાંચ પાંચ રત્ન લીધાં ? અને આદરથી ચેથા મિત્રને કહેવા લાગ્યા કે, “હેમિત્રવર! હવે તે કદાગ્રહ છેડીને રત્નનું ગ્રહણ કર. હજુ કંઈ બગડયું નથી. સ્વદેશમાં જેને ઉપભોગ ન થાય તે દ્ધિ શા કામની ?' એવી રીતે કહ્યા છતાં તે દુરાત્માએ પિતાની હઠ ન મૂકી અને સામુ કહેવા લાગે કે, “તમારું તો ચિત્ત ઠેકાણે નથી. તમે પિતાનું સર્વધૂળમેળવ્યું અને હું નિરાંતે બેઠેલે છું તે સહન ન થવાથી મને પણ પવનથી ગુલતા ત્રાજવાની પેઠે ચંચળ કરે છે. તે નિર્વિચારશિરેમણિનાં એવાં વચન ઉપરથી તેની મૂઢતા વિષે તે ત્રણની ખાત્રી થઈ, તેથી તે મનપણે રત્ન લઈને સ્વદેશ તરફ પાછા ફર્યા. ચોથે જડાશય પણ ગધેડાની માફક લેખંડની પિટલી ઉંચકીને સાથે ચાલે. અનુક્રમે સર્વે ક્ષેમકુશળ ઘેર આવ્યા. રત્ન વેચવાથી મળેલા ધન વડે ત્રણનાં ઘર સર્વ પ્રકારના વૈભવે પૂર થયાં. તે મેટા શેઠિયાઓની કન્યાઓને મહત્સવ પૂર્વક પરણીને દેવતાની પરે સુખ જોગવતા લેકમાં પૂજાવા લાગ્યા. પેલા કદાહીએ થોડી કિંમતે લોઢું વેચીને જેમ તેમ કરી માગનારનું મન મનાવ્યું પણ
૧૭
For Private and Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
ઘરમાં એકલા હોવાથી રાંકડાની માફક ભટકવા લાગ્યા. તેમ કરવાથી પણ પૂરૂં ખાવાનું ન મળ્યું ત્યારે પેાતાના જૂના મિત્રાની ઋદ્ધિ અને લીલા જોઈ મનમાં પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે, વિક્કાર છે મને જે મે તે વખતે મારી ખોટી હઠ ન છેાડી! અંતે મિત્રાનુ શરણ લીધું. તેમણે દયા આવવાથી તેને ભેજનાદિની મદદ આપી, તે વડે જન્મ સુધી દુઃખે દહાડા કાઢી પશ્ચાતાપમાંજ મરણ પામ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી રીતે જે વિચારી પુરૂષ મિથ્યાત્વ પક્ષના કદાગ્રહ છેડતા નથી તે અનેક દુ:ખનુ ભાજન થાયછે; માટે હે સજ્જના ! તમારા મન સાથે પુખ્ત વિચાર કરી સદ્રત્તની ઉપમાવાળા સદ્ધર્મને ગ્રહણ કરે. આ અપૂર્વ દૃષ્ટાંતનો પરમાર્થ સમજવામાં આવવાથી રાજા તથા સભાસદા ચમત્કાર પામી શ્રજૈન ધર્મ ઉપર દૃઢ અનુરાગવાળા થયા અને સૂરિને પૂછવા લાગ્યા કે, “હવે અમારે શું કરવુ?” ત્યારે સૂરિ બોલ્યા, “હે રાજન! પ્રાણીઓનું રક્ષણ, મનુષ્ય જાતપર ઉપકાર, જિનેશ્વર દેવની ભકિત, ધામિઁકાના સત્કાર, સ્વજનનુ' દાનમાનથી સમાધાન, જીર્ણ મદીરાના ઉદ્ધાર, યતિઓને દાન અને તેવાજ ધર્મના ઉદ્દાત કરનારા બીજા ઉપાયોથી પુણ્યવાનાની લક્ષ્મી સલ થાયછે.’ શ્રીગુરૂનાં એ વચનામૃત સાંભળી રાજા બેક્ષ્ચા, ‘હે ભગવન્ ! મારે તો આજ પ્રભાતના ઉદય થયા છે. કારણ કે, મેહરૂપી તિદ્રા નાશ પામી રૂડી દૃષ્ટિ ઉધડી દુષ્ટ કષાયરૂપી ઘુવડના ગણ નાશી ગયો છે અને માયારૂપી રાત્રી વીતી જઈ પૂર્વાચળ સમાન વિવેક મય હૃદયમાં સમ્યક્ જ્ઞાનરૂપી સૂર્યના ઉદયથી કલ્યાણરૂપી કમળની કાટિએ વિંકવર થઈ છે. હવે કલંકયુક્ત · કુદેવ, ઠગારા કુગુરૂ અને જીવહિંસક કુતર્કથી વ્યાપ્ત કુશાસ્ત્ર વડે સર્યું.
,,
સૂરિ બાલ્યા, “હે કુમાર ભૂમીંદ્ર, વિવેકમાં ઇંદ્ર અને વિચારમાં બૃહસ્પતિ સમાન આપ જેવાને ગાડરિયા પ્રવાહપ્રમાણે વર્તવુ શેશભતુ નથી. મૂઢ અને કુબુદ્ધિ પુરૂષોજ કુલક્રમથી આવેલા ધર્મનું આચ
૧. ક્રોધ, માન. માયા અને લાભ, એ ચાર કષાય કહેવાય છે. ૨. ખીલેલી.
For Private and Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
ભાગ બારમે. mannan na menanam રણ કરે છે. બાકી વિદ્વાન પુરૂષ તે પિતાના મન સાથે પરીક્ષા વડે નિશ્ચય કરીને ધર્મમાં પ્રવૃત્તિ કરે છે. જેમ નાવિકને આધીન નેકાઓ સમુદ્રમાં ભમ્યા કરે છે તેમ હટને આધીન પુરૂષ બીજાના ઉપર વિશ્વાસ રાખી પ્રમાદરૂપી જળમાં ભટકે છે. જ્યાં સુધી બીજાના વિશ્વાસ ઉપર બુદ્ધિ રહે છે, ત્યાં સુધી કષ્ટ ભેગવવું પડે છે; માટે હમેશ અર્થમાં પિતાનું મન ઘટાવવું. આમવાદ કંઈ આકાશમાંથી પડતો નથી. આગમ અને યુકિતથી જે અથે પ્રાપ્ત થાય તેને સેનાની પેઠે પરીક્ષા કરીને ગ્રહણ કરે. પક્ષપાત કરવાની જરૂર નથી. સાંભળવામાં કાનનો પાકો ઉપયોગ કરો અને વિચારવામાં બુદ્ધિ વાપરવી. જે પુરૂષ સાંભળીને વિચાર ન કરે તેને કાર્યપ્રાપ્તિ શી રીતે થાય? જેમ ચતુર પુરુષ પિતાની આંખે વિષ, કાંટા, સર્ષ અને કીડા વિગેરે દેખી તેમને દૂર કરી સાથે માર્ગે જાય છે તેમ કુશાસ્ત્ર, કુદૃષ્ટિ અને કુમાર્ગના દેને તજી સૂક્ષ્મ રીતે વિચાર કરે. અહીં બીજાએને શું અપવાદ છે ?” - ઈત્યાદિ સૂરિને ઉપદેશ સાંભળી શ્રીચાલુક્ય સેનાની શ્રી શાંતિનાથની નવીન મૂર્તિ ભરાવી સર્વ દર્શનના લેકે, રાજગુરૂ અને પુરોહિતાદિ બ્રાહ્મણના દેખતાં દેવગૃહમાં સ્થાપન કરી, કુલદમાગતથી આવેલા શંકરાદિ દેવેની સાથે શુદ્ધ શ્રી જિતેંદ્ર દેવની પણ નિરંતર પૂજા કરવા લાગ્યા. સોમેશ્વરની વાણી યાદ આવવાથી વિશેષ ખાત્રી થયે શ્રીહેમાચાર્યનાં ચરણકમલને રાજહંસની માફક સેવવા લાગે. કોઈ વખત પોતે ઉપાશ્રયમાં જઈ અને કઈ વખત સૂરિને સભામાં નિમંત્રણ કરી તેમના મુખથી શુદ્ધ ધર્મના રહસ્યનું શ્રવણ કરવા માંડયું. અનુક્રમે મિથ્યાત્વથી પરાક્ષુખ અને બ્રાહ્મણવર્ગપર નિરાદર થઈ નવીન શ્રાવકપણું ધારણ કર્યું. તે જોઈ શ્રીહેમાચાર્યને મહિમા સહન ન થવાથી પુરોહિત અને રાજગુરૂ વિગેરે બ્રાહ્મણોએ દેવબોધિ નામના સંન્યાસીએના આચાર્યને તેડાવ્યું. તે દેવબોધિ કોણ હતો, કેમ આ અને તેણે શું કર્યું તે આગળ કહીએ છીએ.
For Private and Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
ભાગ ૧૩ મે.
–
– કુમારપાળ–દેવધિ સંન્યાસીનું જૈન ધર્મ સંબંધી શ્રદ્ધા
ફેરવવામાં નિષ્ફળ થવું. ભૂગુક્ષેત્ર (ભરૂચ) માં દેવધિ નામને કેઈ સંન્યાસી રહેતું હતું. તે કઈ પર્વઉપર ગંગામાં સ્નાન કરવા ગયે. ત્યાં તેની પહેલાં જેમને સ્વર્ણસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને સારસ્વત મંત્ર સિદ્ધ થયે હતે એવા દીપકાચાર્ય, કરીને કોઈ મહાત્મા પધારેલા હતા. તે પિતાને અંત નજીક જાણ લેકેને સ્વર્ગનું દાન દેતા હતા. દેવબોધિએ તેમની પાસેથી વિનયવડે સંતેષ પમાડી સારસ્વત મંત્ર મેળવ્યું. ત્યાંથી નર્મદાજી પાછા આવી ગળા સુધી પાણીમાં ઉભા રહીને તે મંત્રના છ લાખ જપ કર્યો. પણ સરસ્વતીનાં દર્શન ન થયાં તેથી કંટાળીને જપમાળા ફેંકી દીધી. તે મંત્રના માહા
મ્યથી વગર આધારે આકાશમાં અધર રહી. તે જે વિસ્મય પામી કંઈક વિચાર કરવા જતો હતો, તેટલામાં આકાશવાણી થઈ કે, “હે મહામતિ, તું શું વિચાર કરે છે ?” એટલે તેણે પાછા ફરી જોયું તે શ્યામ સુખ અને શ્યામ વસ્ત્ર ધારણ કરનારી સ્ત્રીઓ નજરે પડી. ફરીને દેવવાણી બોલી કે, “હે દેવધિ, પૂર્વ જન્મમાં તે કરેલી છે જીવની હત્યા છ લાખ જપવડે તારા આત્માથી જૂદી પડી છે. જ્યાં સુધી જીવહિંસા વિદ્યમાન હોય ત્યાં સુધી ખરે મંત્ર પણ શું કરે ? માટે હવે મેં અધર રાખેલી જપમાળા લેઇ એક લાખ જપ વધારે કર, એટલે સરસ્વતી તને પ્રત્યક્ષ થશે.” આ આકાશવાગુણથી ઉત્સાહિત થયેલા દેવધિએ તે પ્રમાણે કર્યું અને મંત્રથી
આકર્ષણ થયેલી સરસ્વતી દેવીએ દર્શન દીધાં. દેવબોધિએ તેની હુંય ઉંના ઈત્યાદિ દરેક સ્તોત્ર વડે સ્તુતિ કરી. તેથી પ્રસન્ન થઈ દેવી બેલી કે, “ આઠ અક્ષરમાં તારે જે વર જોઈએ તે માગ.”
For Private and Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ તેરમે.
૧૩૩
દેવબોધિ, “ મુશિમુ સરસ્વતિ,”એ અક્ષરે છે. દેવી તેથી ખુશી થઈ યથેચછ વર આપી અંતર્ભત થઈ.
ત્યાર પછી મહેંદ્રજાલાદિ વિધામાં ચૂડામણિ, મંત્રાદિશાસ્ત્રના બળથી ભૂત ભવિષ્ય વિગેરેને જાણનાર, પૂરક રેચક અને કુંભકના સાધનથી વાયુસંચારમાં ચતુર, ઈડા પિંગલા સુષુમણા ગોધારી અને હસ્તિની પ્રમુખ દશ મહા નાડીઓમાં વાયુને સતત સંચાર કરવામાં પ્રવીણ, ૮૪ આસન કરવામાં પ્રસિદ્ધ, શરીરમાં રહેલા ૬ ચક્ર, ૧૬ આધાર, ૫ એમ, ૩ શૂન્ય અને 3 લક્ષ વિગેરેનો જ્ઞાતા, કાચા સૂત્રથી બાંધેલી કમબનાળથી યુકત કેળપત્રની પાલખીમાં બેસનાર અને બ્રાહ્મણથી માંડી માતંગ સુધીમાં જે પ્રાર્થના કરે તેને ઘેર યથાયોગ ભેજન કરનાર તે દેવધિ શ્રી કુમારપાળ રાજાને જૈન ધર્મમાં અનુરક્ત જાણીને સર્વ બ્રાહ્મણોની પ્રાર્થનાથી પાટણના પરીસરમાં આવ્યું. તેની ઇંદ્રજાળ વિગેરે કળાઓને લીધે સર્વ રાજમંડળ અને નગરજને ચમત્કાર પામી તેની સેવા કરવા લાગ્યા. કળા વિનાને પણ વતી (સાધુ) માન પામે છે તે કળાવાન વિશેષ માન પામે એમાં શી નવાઇ? સુવર્ણ સ્વભાવથી જ પ્રિય લાગે છે તે પછી રત્નજડિતનું શું કહેવું ? દૂર વસતા સપુરૂષોના દૂતનું કામ તેમના ગુણેજ બજાવે છે. કેવડાની સુગંધ લેવા ભમરા પિતાની મેળે જ આવે છે. કુમારપાળ રાજા પણ સામંતમંડળથી દેવધિનું શાસ્ત્રમાં કળકૈશલ્ય સાંભળી મનમાં આશ્ચર્ય પામ્યું અને તેને જોવાની ઉત્કંઠાથી મોટા માનભેર તેડાવ્યું. તે અશ્રુજળથી તૂટી જાય એવા કાચા સૂત્રના તારથી બાંધેલી, કમળની નાળના દાંડાને આધારે રહેલી અને આઠ વર્ષની નાની વયના બાળકે એ ખભા ઉપર ઉપાડેલી કેળપત્રની પાલખીમાં બેસીને રાજસભામાં આવ્યું. રાજાએ તેને ચમત્કાર જોઈ ઉભા થઈને નભરકાર કર્યો અને સુવર્ણના આસન ઉપર બેસવા વિનંતિ કરી. તેણે પણ, “હે રાજન ! શંકર તમને સુખ કરે ! બ્રહ્મા બ્રહ્માનંદ આપે ! વિષ્ણુ
For Private and Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
શ્રી કુમારપાલ પ્રબંધ, ----------~~~~~~ ~~~~ લક્ષ્મીના સ્વામી કરે! ' એ પ્રકારે આશિર્વાદ દઈ આસન ગ્રહણ કર્યું.
પછી અભુત કળાવિજ્ઞાન અને અપૂર્વ પ્રબંધ વિગેરે દેખાડી સભાસહિત રાજાને વિસ્મય પમાડ્યો. ત્રીજે પહેરે રાજા સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર અને વિવિધ આભૂષણોથી અલંકૃત થઈ સામંત અને મંત્રીમંડળ સાથે દેવગૃહમાં પૂજા કરવા ગયે. દેવધિ પણ રાજાની પૂજા વિધિ જોવાના કેતુકથી રાજાના બોલાવવાથી ત્યાં આવ્યું. પછી શ્રી ચાલુક્ય સેનાના પાટ ઉપર પૂર્વજોએ કરાવેલી શંકર વિગેરેની મૂત્તિ અને પિતે ભરાવેલી શ્રી શાંતિનાથની કંચનમય પ્રતિમા પધરાવી ગંગોદક વિગેરેથી સ્નાન કરાવી પંચોપચારી અને અષ્ટાચારી પૂજા રિથર મનથી કરી. તે વખતે શ્રીજિનપ્રતિમાને દેખીને દેવધિ બેલી ઉઠે કે, “હે રાજન! તમારે તીર્થંકરની પૂજા કરવી યુક્ત નથી. જૈનધર્મ વેદસ્મૃતિરૂપ મૂળવિનાને હેવાથી તત્વજ્ઞ આચાર્યો તેને સત્તમ માનતા નથી. પોતે અંગીકાર કરેલા નિર્વાહ કરવાને સમર્થ ભુજશાલીઓને મેરૂની પેઠે ન્યાયમુદ્રારૂપ કુળધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરવું ઉચિત નથી. તે કુળાચાર અને દેશચારનું કદી અતિક્રમણ કરતા નથી. નીતિમાં નિપુણ પુરૂષ નિંદા કરો અથવા સ્તુતિ કરે, લક્ષ્મી આવે અથવા યથેચ્છ - જાઓ, મરણ આજે થાઓ અથવા યુગાંતરે થાઓ પણ ધીર પુરૂષો
ન્યાયમાર્ગથી એક ડગલું એ આડા ચાલતા નથી.” તે સાંભળી રાજા બોલ્યા, “હે દેવાધિ! વૈદિક ધર્મ મટે છતાં પણ હિંસાથી કલંકિત અને અસવજ્ઞને કહેલે હેવાથી મારા મનમાં ભારત નથી. જૈન ધર્મ સર્વ જીવલ્યાના સંવાદવડે સુંદર હોવાથી મને ઘણો આનંદ આપે છે.”
ફરીને દેવ બધિબેલ્વે, “હે કુમારપાલ! જે મારા વચનપર વિશ્વાસ ન હોય તે પ્રત્યક્ષ મૂર્તિમંત મહેશ્વરાદિ દેવોને અને તમારા પૂર્વજોને પૂછે.” એમ કહી મંત્ર શક્તિથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરી
For Private and Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ તેરમે.
૧૩૫ -~- ~~-~ ~~-~~-~અને મૂળરાજાદિ ૭ પૂર્વજોનાં દિવ્ય સ્વરૂપ દેખાડયાં. તે જોઈ વિસ્મય પામી રાજાએ નમસ્કાર કર્યો. પછી દેવસ્ય વેદેકાર વડે અમૃત વર્ષાવતા હોય તેમ હાથ ઉંચા કરતા બોલ્યા, “હે નરેદ્ર! અમે જગતની સૃષ્ટિ સ્થિતિ અને સંહાર કરનારા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર છીએ. અમે પક્ષપાત વગર અમારા ભક્તને કરેલા કર્મના અનુસારે સારે સંસાર આપીએ છીએ. હે રાજન્ ! બ્રાંતિ મૂકીને અમને દેવ માની વેદધર્મને મુક્તિને માટે ગ્રહણ કરવું અને અમારા પ્રતિરૂપ દેવબોધિ યતીશ્વર ઉપર ગુરૂબુદ્ધિ રાખ.” એમ કહી દેવ અદૃશ્ય થયા. તે પાછળ પૂર્વજો પણ, “વેદમાર્ગને કિંચિ
ભાત્ર ત્યાગ કરે ઉચિત નથી, એમ શિખામણ આપી સ્વસ્થાનકે ગયા. આ પ્રસંગે રાજા અદ્દભુત સાગરમાં મગ્ન થઈ જડ જેવો બની ગે. પછી દેવબોધિ પ્રમુખ સભાજનેને વિસર્જન કરી તે ભેજના કરવા ગયે, એટલે વાડ્મટ મંત્રીએ તત્કાલ શ્રીહેમાચાર્ય પાસે જઈ સર્વ હકીકત નિવેદન કરી. તે સાંભળી તેમણે કહ્યું કે, “કંઇ ફિકર નહીં, સવારે રાજાને તમારી સાથે ગમે તે પ્રકારે તેડી લાવવાની ગોઠવણ કરજે.”
મંત્રી ગુરૂનું વચન માથે ચઢાવી ઘેર ગયે. રાજાનું મન સંશયથી ડેાળાયેલું જ હતું. તેણે સંધ્યાકાળે દરબારમાં આવેલા વાલ્મટને પૂછયું કે, “આ સમયમાં દેવધિ જેવો કોઈ કલાવાનું ગુરૂ દેખાતું નથી. આપણા ગુરૂ શ્રી હેમાચાર્યમાં એવું કલાકૌશલ્ય હશે કે નહીં વારૂ ?” વાડ્મટે “આપણા ગુરૂમાં !” એવાં રાજાનાં વચને સાંભળી અત્યંત હર્ષિત થઈ ઉત્તર આપ્યો કે, “મહારાજ ! આપ પ્રાત:કાળે ઉપાશ્રયમાં પધારી દેવધિ વિગેરે સભા સમક્ષ પૂછશે એટલે સર્વ સમજાશે.” પછી સભા વિસર્જન થઈ એટલે મંત્રી સૂરિને ખબર આપી સ્વસ્થાનકે ગયે. - સવારે શ્રીસૂરિ ભીંતથી છેટે ગોઠવેલા સાત ગાદીઓના (પટેના) આસન ઉપર બેઠા. ઠરેલા વખતે શ્રીલુક્ય, સામંત, રાજ
For Private and Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
ગુરૂ, પુરોહિત તથા દેવધિ વિગેરે રાજમંડળ અને વ્યવહારી વર્ગ સ્પર્ધાથી ભરાઈ ગયું. પછી સૂરિએ પિતાને અધ્યાત્મ વિદ્યાના બલથી નાડીઓ રેકવાન અને પવન સ્થિર કરવાને અભ્યાસ સ્વાધીન હતો, તેથી પાંચ વાયુને રૂંધી આસને થોડા ઉંચા થઈને વ્યાખ્યાન કરવાનો પ્રારંભ કર્યો કે, “નરપદવી હિંસાને ત્યાગ કરે, અસત્ય ન બોલવું, ચેરીને પરિહાર કરે, કામક્રીડાથી વિરક્ત થવું અને સર્વ પ્રકારના સંગથી નિવૃતિ ધરવી. ઈત્યાદિ સદુપદેશમય શ્રી જૈનધર્મ પાપરૂપ કાદવથી ખરડાયેલા પ્રાણને રૂચ નથી. પણ પ્રમેહવાળાથી ઘી ન ખવાય માટે કંઇ ઘીને દેષ દેવાય ? દાનવિવેકથી સંયુક્ત લક્ષમી, શ્રદ્ધાયુક્ત મન, દયામય સ્વભાવ, સચચરિત્રથી વ્યાપ્ત જીવિત, શાસ્ત્રવ્યાપક બુદ્ધિ, અમૃતસ્ત્રાવી વાલીલા અને પરોપકારાર્થ વ્યાપાર એ પ્રાણીઓને પુણ્યથી ઉત્તમ મળે છે. આવી રીતે રાજાદિ સર્વને આનંદ આપનારી સર્વ સાધારણ દેશના ચાલતી હતી તેવામાં સૂરિના પૂર્વ સંકેતિક કાઈ શિષ્ય આસને એક પછી એક ખેંચી લીધાં. તે પણ આધાર વગર રહીને સૂરિરાજ અખલિત વચને વડે વ્યાખ્યાન કરે ગયા. તે જોઈ રાજાદિકના મનમાં તર્ક ઉઠવ્યા કે, શું આ કોઈ સિદ્ધ છે કે બુદ્ધ છે કે બ્રહ્મા છે કે કાઈ ઈશ્વર છે? નહીં તો એમનામાં આવી શક્તિ કેમ સંભવે? દેવબોધિ કેળપત્રના આસનના આધારથી મનપણે રહ્યા હતો અને તૈનાવસ્થામાં શરીરને વાયુ સુખે જીતી શકાય તેમ છે. પણ આ તો નિરાધાર રહી વ્યાખ્યાન કરે જાય છે, માટે એમની રિથતિ અત્યંત કૌતુક ભરેલી છે. તેઓ પરમાનંદમાં એકી અવાજે બોલી ઉઠ્યા કે, “અહે! આ મેટું આશ્ચર્ય છે. આ ચમત્કાર અમારા જેવામાં પૂર્વ કદી આવ્યું નથી. મહારાજ, આપની રિથતિ લેકોત્તર છે.” સુવિએ એવીને એવી સ્થિતિમાં દોઢ પ્રહર સુધી દેશના મૃતધારા વષવી. ત્યારે રાજા સૂરિને આસન પર બિરાજવાની વિનંતિ કરી બોલ્યો કે, “હે સૂરિશેખર, આપના
૧ અમી ઝરનારી વાણીની લીલા.
For Private and Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ તેરમે.
૧૩૭
કળાવિલાસવડે કળાવતની સર્વ કળાઓઢંકાઈ ગઈ છે. સૂર્યનારાયણ ચારે તરફ ફુટપણે પ્રકાશ કરે ત્યારે શું અન્ય તેજસ્વીઓની દીપ્તિ પ્રસાર પામી શકે ?”
પછી સૂરિ, રાજાને અમારી દેવ સભા તે જાઓ, એમ કહી કોઈ ઓરડામાં લઈ ગયા. ત્યાં તેણે સુવર્ણના સિંહાસન પર બિરાજેલા અશોકાદિ આઠ પ્રાતિહાર્યો વિગેરેથી શોભિત ૬૪ સુરેદ્રની શ્રેણિ જેમના પાદપદ્મની સેવા કરતી હતી એવા ચતુર્મુખ શ્રીષભાદિ ૨૪ તીર્થકરે અને તેમની આગળ રત્નાભરણેથી દેદીપ્યમાન સવતિશાયી દેહકાંતિથી દિશાઓના મુખને પ્રકાશ કરતા હાથ જોડી સ્તુતિ કરતા ચુલુયાદિ પિતાના ૨૧ પૂર્વજોને જોયા. તેમનાં દર્શન નથી ક્ષણભર તે તે જાણે અમેદ અને વિસ્મયના સાગરમાં મગ્ન થે હોય તેમ બની ગયો. પછી કુમારપાલને લઈને શ્રીહેમાચાર્ય શ્રીજિનેશ્વરની મોટા ગૌરવથી સ્તુતિ કરી તેમની આગળ બેઠા. એટલે જિનેંદ્ર રાજાપ્રતિ કહેવા લાગ્યા કે,
હે ભૂમીંદ્ર, તેં વધરૂપ કલંકથી દૂષિત ધર્મને ત્યાગ કર્યો છે, માટે તારૂં મનજ વિવેકથી સિંચેલું જણાય છે. સર્વ દયામય ધર્મજ પ્રમાણ કરવા યોગ્ય છે; માટે ત્રાંતિ મૂકી દેઈ દયાધર્મમાં રિસ્થર થી અને આ સર્વ દેવતાના અવતારરૂપ આ ગુરુએ કહેલાં દેવાદિ તત્વનું રૂડી રીતે આરાધન કર.” પૂર્વજો પણ બોલ્યા કે, “હે વત્સ! કુમાર્ગને ત્યાગી શ્રીજૈનમાર્ગને ભજનારા તારાડેજ આજે અમે પુત્રવાન થયા છીએ. હવે પછી શ્રીજિનેશ્વર ભગવાન દેવ, સાધુ મહારાજ ગુરુ અને સર્વ દયામય ધર્મ એ ત્રણ ત જાણીને તેમનું ગ્રહણ પૂર્વક આચરણ કર”.
એમ કહી તે સર્વે અદૃશ્ય થઈ ગયા. પછી રાજાનું ચિત્ત દેલાયમાન થઈ ગયું તેથી તેણે ખરૂં તત્વ જાણવાની અભિલાષાવડે શ્રીસૂરિ પાસે ખુલાસે માંગ્યું. તેમણે જણાવ્યું કે, “હે
૧ સર્વથી. ચડીઆતા
૧૮
For Private and Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
શ્રી કુમારપાલે પ્રબંધ.
રાજન! એ બધી ઈંદ્રજાલની કળા છે, એમાં કાંઈ પરમાર્થ રહેલે નથી. દેવબોધિ પાસે એ એક કળા છે પણ મારી પાસે સાત કળાઓ છે. એજ શક્તિવડે અમે તમને એ સર્વ સ્વપ્નવત દેખાવ બતાવ્યો હતે. વધારે ખાત્રી માટે જે મરજી હેય તે બધું વિશ્વ બતાવી આપું. પણ એ ફૂટ નાટકની કુશળતામાંથી કંઇ નિકળે તેમ નથી. સત્ય છે તે વખતે તેમને શ્રી સોમેશ્વરે કહ્યું હતું તેજ છે. આ સમયે અવસર પાઠકે બેલ્યા,
आधारो यस्त्रिलोक्या जलधिजलधरादवो यनियोज्या भुज्यते यत्प्रसादादसुरसुरनराधीश्वरैः संपदस्ताः॥ आदेश्या यस्य चिंतामणिसुरसुरभिकल्पवृक्षादयस्ते श्रीमान् जैनेंद्रधर्मः किसलयतु स वः शाश्वती मोक्षलक्ष्मी॥१॥
જે ત્રણ લેકને આધાર છે, સમુદ્ર મેઘ સૂર્ય અને ચંદ્ર જેની આજ્ઞામાં રહે છે, દેવ દાનવ અને મનુષ્યના સ્વામીએ જેના પ્રસાદથી ઉત્કૃષ્ટ સંપદાઓ ભેગવે છે, સર્વપ્રસિદ્ધ ચિંતામણિ કામધેનુ અને કલ્પવૃક્ષ વિગેરે જેના આદેશમાં છે તે શ્રીમાન જૈનેંદ્ર ધર્મ તમારી શાશ્વતી એક્ષલક્ષ્મીને નવીન અંકુયુક્ત કરો.”
રાજાએ તેને ખુશી થઈને સવા લાખનું ઇનામ આપ્યું. અન્ય સભાસદોએ પણ યોગ્ય ઉદારતા બતાવી. સભા વિસર્જન થઈ અને રાજા વસ્થાનકે ગયો. દેવધિ પણ શ્રી હેમાચાર્યનાં કળા વિજ્ઞાન, મહિમા અને અતિશય જાણીને બાહ્યવૃત્તિથી સૂરિના ગુણ ગ્રહણ કરતા સર્વત્ર મળી જવા લાગે. કઈ કઈ વાર ઉપાશ્રયે પણ આવતો અને કોઈવાર રાજગુરુ વિગેરેની પ્રેરણાથી રાજાને ભમાવત પણ ખરે. આથી કેટલાક વખત સુધી રાજાને થોડી વાર પ્રકાશમાં અને થોડીવાર અંધકારમાં રહેવા જેવું થયું.
૧. વિશેષ ગુણ.
For Private and Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાણ ગામે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
ભાગ ૧૪ મો.
93
ધર્માત્મા રાજર્ષિ કુમારપાળ–શ્રાવક ધર્મના અંગીકાર અને હેમાચાર્યના દયા સબંધી ઉપદેશ.
કેટલાક કાળ ગયા પછી એક વખત રાજાએ સૂરિને વિનંતિ કરી કે, “ મહારાજ, પૂર્વે હું મિથ્યાત્વરૂપે ધંતુરાના આસ્વાદથી થયેલા ભ્રમમાં લેહને ડેમ અને અતત્વને તત્વ પ્રમાણે માનતા હતા. પણ હવે શ્રીગુરૂની વાણીરૂપ શર્કરાના સ્વાદ વડે સર્વ શ્રમ ટળવાથી ધર્માદિ સર્વ તત્વા યથાસ્થિત જાણવામાં આવ્યાં છે. માટે કૃપા કરીને કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામક ભ વિગેરેના વૈભવને ધારણ કરનાર સેમ્યક્ત્વમૂલ શ્રાવક ધર્મને મારામાં પ્રવેશ કરાવે.” સૂરિએ તેને જૈન ધર્મ પમાડવાની અભિલાષાવડે શુભ મુહૂર્ત કહાડી આપ્યું. શાસનની ઉન્નતિ કરવા ઇચ્છનાર રાજાએ અન્ય લેાકાને ધર્મમાં સ્થિર કરવાના ઇરાદાથી સર્વ લેાકાના સમક્ષ શ્રીજૈન ધર્મનું ગ્રહણ કરવાનું નક્કી કર્યું.
પછી નિર્મળ જ્ઞાનાદિ અનેક ગુણે ભૂષિત ગુરૂ મહારાજને, નગરના સર્વ લાંકાને તથા શ્રીજિનદર્શનાદિ કાર્યમાં જેમને મહિમા જાગતા હતા એવા શ્રીસંધને આમત્રણ કરાવ્યાં. વળી શ્રીસધના સત્કાર કરવા સારૂ રત્ન, સુવર્ણ, ચીવર અને સુગ ંધિત કર્પૂરાદિ ચૂર્ણથી ભરેલા વિશાળ થાળા તૈયાર કરાવ્યા. સર્વત્ર અઁમારિધાષણા કરાવી, ગધેાદકથી સર્વ રાજમાર્ગો છંટકાવ્યા. ઠેકાણે ઠેકાણે વિવિધ વાજિંત્રોના નાદ પુરાવ્યા. એવી રીતે સર્વ સામગ્રી તૈયાર કરાવી શુભ લગ્નને યાગ આવે ઝરિયાનનાં વસ્ત્ર, મુકુટ, પાપક્ષય
For Private and Personal Use Only
૧. ઇચ્છા પૂરનાર દિવ્ય ધડે. ૨. તીર્થંકરે કહેલાં તત્વાપર સ્વાભાવિક રીતે અથવા ગુરૂના ઉપદેશથી થએલી શ્રદ્ધાપૂર્વક.
૩. રેશમી વસ્ત્ર. ૪ અહિંસાના ઢંઢેરો.
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
હાર અને ચંદ્રાદિત્ય કુંડળ વિગેરે આભૂષણોથી સણગારી રાજા સામંતાદિ નગરજને સાથે ઉપાશ્રયે આવ્યું. ત્યાં પદહતિ ઉપરથી ઉતરીને દ્વાર આગળ આવ્યો, એટલે વાડ્મટ મંત્રી વિગેરે શ્રીસંઘે મેતી પ્રવાલાદિના થાળથી તેને વધાવી લીધે. ધર્મમાં સ્થિર કરવા સૂરિએ પણ, “અહીં પધારે. અહીં પધારે.' ઇત્યાદિ બહુ માનયુક્ત વચનોથી સત્કાર કર્યો.
પછી રાજાએ પૂર્વે પધરાવેલી રત્નસુવર્ણાદિની ૩૨ જિન પ્રતિમાને આનંદ ભેર ત્રણ પ્રદક્ષિણા દેઈ વંદન પૂજન વિગેરે સર્વ શુદ્ધવિધિપૂર્વક, જાણે વિશ્વના ઐશ્વર્યને ગ્રહણ કરતા હોય તેમ, શ્રીહેમસૂરિના મુખથી સમ્યત્વમૂલ બાર પ્રકારને શ્રાવકધર્મ ગ્રહણ કર્યું. આ વખતે ધર્મશ્રીને આગળ કરી સમવસરણની પ્રદક્ષિણા કરતે રાજા, જાણે વધુને આગળ કરી અગ્નિની પ્રદક્ષિણા દેતે વર હેય નહીં એમ, શોભવા લાગે. લેકેને પણ સાધુમંડળે રાજા ઉપર નાખેલા વાસક્ષેપને લીધે અકાળે વસંતકીડાનો લાભ થ. શ્રીસંઘે પણ તેના ઉપર અક્ષત નાખ્યા. પછી સૂરિએ રાજાને ગ્રહણ કરેલા ધર્મમાં સ્થિર કરવા સારૂ ઉપદેશ દીધે. તે આ પ્રમાણે -
હે ચાલુક્ય, પ્રાણી રક્ષાદિ વ્રતરૂપી રાયમાન મેતીની માળાથી જેના ગુણ વિસ્તાર પામે છે એવું સૈન્નાયક સમ્યકત્વ પરમેશ્વરના ભંડારમાંથી કાઢીને ગુરૂએ તમને અર્પણ કર્યું છે. તેને જીવની પેઠે નિરંતર હૃદયમાં ધારણ કરીને તમારા સૈભાગ્ય સમૂહવડે મુક્તિ યુવતિને પ્રિય થાઓ. વળી જે દેવતાઓને પણ દુર્લભ છે, જેનાથી કલ્યાણવૃદ્ધિ પામે છે, જે જિનશાસનનું મૂલ અને પુણ્યવંતેનું શાશ્વત જીવિતવ્ય છે એવું સમ્યક્રત્ત્વ પામીને, હે રાજેદ્ર, પૂર્વે થઈ ગયેલા કામદેવાદિની પેઠે દીર્ધાયુ અને દેવતાઓએ માનવા યોગ્ય મહિમા વાળા મેંહદ્ગશ્રાવક થાઓ.” ઇત્યાદિ.
૧. તીર્થકરને કેવલજ્ઞાન થયા પછી બિરાજવા માટે ઈંદ્રાદિ દેવતાઓએ કરેલી રચના. ૨. કેશર, ચંદન બરાસ અને કસ્તૂરી વિગેરે સુગંધી વસ્તુઓનું ચૂર્ણ.
૩. સારે માર્ગ બતાવનાર ૪. મોટો આધ્ધિવાળા.
For Private and Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ દમ.
૧૪૧
એ પ્રમાણે સૂરિને ઉપદેશ થઈ રહ્યા પછી શ્રીસંઘે તે મહેત્સવમાં થયેલા અધિક હર્ષથી રાજાને ધર્માત્મા અને રાજાઉં એવાં બે ઉપનામ આપ્યાં. રાજાએ પણ વિશ્વમાં અદ્ભુત એવાં બે નામ શ્રીસંઘથી પામીને રત્ન અને સુવર્ણનાં આભરણ તથા વસ્ત્રાદિવડે તેમની પૂજા કરી અને સર્વ ચિમાં અણહિક મહત્સવ શરૂ કરાવ્યું. મહાજનના લેકેએ પણ, વિવેકી, પુણ્યવં તેમાં અગ્રેસર અને પુરૂષમાં ઉત્તમ શ્રીગૂર્જરાધિપ મિથ્યાત્વ રૂપ મળને તદ્દન દૂર કરી નિર્મલાત્મા જગદ્ધત્સલ થયે છે, એ પ્રકારે રાજાની
સ્તુતિ કરી સર્વત્ર મંગળપચાર ચાવ્યા. એ મહત્સવમાં મિથ્યાત્વી રૂપી ઘુવડોના કુળમાં અમાવાસ્યાનો અવતાર થયે અને સમ્યગ્દષ્ટિના કુળમાં સતતને માટે સૂર્યનો ઉદય થયે. એ સમયનું વધારે વર્ણન શું કરીએ ? શ્રીલુક્ય ભૂપતિ સમ્યકત્વ પામ્ય, તેની સાથે પુરુષોને ભાગ્યદય જાગે, પુણ્યશ્રીને અવિછિન્ન ગરવ થયે, પાપ સંકોચ પામ્યું, મુનિમંડળ સર્વત્ર પ્રકટપણે વિહાર કરવા લાગ્યું અને શ્રીસંઘના નિર્દોષ ચિત્તમાં હર્ષને વધારે થ. જે મિત શબ્દોમાં કહીએ તો ત્રણે ભુવનમાં પ્રભાતને ઉદય થયે. આ પ્રસ્તાવે કોઈ કવિ બેલ્લે કે,
संत्यन्ये कवितावितानरसिकास्ते भूरयः सूरयः। क्ष्मापस्तु प्रतिबोध्यते यदिपरं श्रीहेमसूरेगिरा॥ उन्मीलंति महामहांस्यपि परे लक्षाणि रूक्षाणि खे। • नो राकाशशिनीं विना बत भवत्युज्जागरः सागरः ॥१॥
“કવિતા રચવામાં રસિક બીજા ઘણું સૂરિ છે. પરંતુ રાજાને પ્રતિબોધ તે શ્રીહેમસૂરિની વાણીવડેજ થાય છે. આકાશમાં લાખે તારા ઉગે છે પણ પૂર્ણિમાના ચંદ્રમા વિના સમુદ્રમાં ભરતી આવતી નથી.”
૧ જૈન મંદિરે. ૨ આઠ દિવસન. ૩ તીર્થંકરનાં વચન બરાબર માનનારા. શ્રાવક
For Private and Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
રાજાએ તે કવિને ખુશી થઇ એક લાખનું ભારે ઇનામ આપ્યું અને પછી સર્વ રાજમંડળ સમક્ષ પૂર્વજોએ કરાવેલી મહેશ્વરાદિની મૂર્તિ બ્રાહ્મણને આપી વીસ તીર્થંકરેની સુવર્ણમય પ્રતિમાઓ પિતાના દેવગૃહમાં અને હૃદયમાં સ્થાપના કરી. શ્રી હેમસૂરિની પાદુકાઓ પણ પધરાવી. તેમની દરરોજ કપૂરપુષ્પાદિકથી ત્રિકાળ પૂજા કરીને તે અત્યંત પુણ્યાનંદી અને વિજ્ઞાનેશ્વર થયે.
એવી રીતે શ્રીજિનરાજની પૂજા અને ગુરૂની ઉપાસનામાં તત્પર શ્રીચાલુક્યને એકવાર શ્રી હેમાચાર્યે સર્વ જીવની દયા પાળવાવિષે ઉપદેશ સંભળાવ્યું. તે આ પ્રમાણે –
કડે કલ્યાણને આપનારી, દુરત પાપરૂપ શત્રુને દળનારી અને સંસાર સમુદ્રમાંથી તારનારી એકલી જીવદયા છે. જેમ મેસ્થી મોટું, મહાસાગરથી ગંભીર અને આકાશથી વિશાળ બીજું કંઈ નથી, તેમ અહિંસા સમાન ધર્મ પણ બીજો કોઈ નથી. પ્રાણી માત્ર સુખની ઈચ્છા રાખે છે, પરંતુ ધર્મવિના સુખ મળતું નથી; અને દયાવિના ધર્મ થતું નથી. માટે તે દયામાં જ લીન થવું. વળી ગમે તેટલું દાન દે, ગમે તેટલું મિાન ધરે, ગમે તેટલાં વેદાદિક શાસ્ત્ર ભણે અને ગમે તેટલું દેવાદિકનું ધ્યાન ધરે પણ જો દયા ન હેય તે બધુંએ ફેકટ જાય છે. કહ્યું છે કે, જ્યાં સુધી પુરુષ નરકની વાટરૂપ હિંસાને છાંડીને જગતના જીવનું કલ્યાણ કરનારી યારૂપી વહાલી સ્ત્રીને હૃદયમાં રૂડી રીતે રમાડે છે ત્યાં સુધી જ નિરંતર સેવેલાં જ્ઞાન, ધ્યાન, તપ, સંયમ, શમ અને યમ એ સર્વ તેમને સંપૂર્ણ ફળ આપે છે. સર્વજ્ઞોએ સર્વ જીની અહિંસા એજ ધર્મનું મૂળ બતાવેલું છે, બાકી સત્ય ભાષાણાદિ વ્રતે તે તેના વિસ્તારરૂપ કહેલાં છે. અહિંસા એજ પરમ ધર્મ, એજ પરમ તપ અને એજ પરમ દાન છે, એવું મુનિનું પણ નિરંતર કહેવું છે. કૃપારૂપી મહા નદીને કાંઠે સર્વ ધર્મ તૃણકર રૂપ છે
૧. દુઃખે કરી નાશ થાય એવું.
For Private and Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ચૌદમે.
૧૪૩
અને જ્યારે તે મહા નદી સૂકાય છે ત્યારે તે તુણાંક જરાએ ટકતાં નથી. લૈકિક ગ્રંથકારોએ પણ પદ્મપુરાણદિ ગ્રંથોમાં કહ્યું છે કે, જીવહિંસા કરનારા પુરુષો દેવપૂજન, દાન, તપ અને યજ્ઞથી કઈ પણ રીતે સદ્ગતિ પામતા નથી. પરંતુ જે માણસ પ્રાણું ઉપર અનુકંપા રાખે છે તેને પરભવમાં દીર્ધ આયુ, નિરોગી શરીર, અનુ. પમ રૂપ, અતુલ બળ, લેકોત્તમ સૌભાગ્ય, નિરુપમ ભેગ, નિર્મળ યશ, આજ્ઞાધીન પરિવાર અને અખૂટ લક્ષમી મળે છે. તથા જે પ્રાણું મનુષ્ય, દેવતા અને મેક્ષના સુખની હેતુભૂત જીવ દયા પાળે છે તે પાપરહિત થઈને અમરસિંહની પેઠે કલ્યાણ પામે છે.”
આ દયા સંબંધી ઉપદેશ સાંભળીને કુમારપાળ રાજાએ પૂછયું કે, “હે ભગવન્! તે અમરસિંહ કોણ હતા ?”
ગુરૂ શ્રીહેમાચાર્ય બેલ્યા, “આ ભરતક્ષેત્રમાં અમરપુર નામે એક નગર હતું. ત્યાં સુગ્રીવ નામે રાજા રાજય કરતે હતો. તેને કમળા અને વિમળ નામની બે રાણીઓ હતી. કેઈ સમયે કમળદેવીને ગર્ભના પ્રભાવથી સમર (સંગ્રામ) માં ભરાતા માણસે અને મૃગયા જેવાને હળ ઉત્પન્ન થશે. રાજાએ તે પૂર્ણ કર્યો. ત્યારપછી અનુક્રમે પુત્રને જન્મ થયો. તેનું વધામણ પૂર્વક ડેહળાને અનુસારે “સમરસિંહ” એવું નામ પડવું. વિમળાદેવીને પણ એમરપડે વજડાવવાના ડોહળાએ સૂચવેલ “અમરસિંહ નામને પુત્ર થયો. અનુક્રમે બન્ને કુમારે વૈવન અવસ્થાને પામ્યા. એવામાં સુગ્રીવરાજ મરણ પામ્યું. ત્યારે દુષ્ટ, નીચ અને નિર્દય સમરસિંહ રાજયાસને બેઠે. પરંતુ શિકારમાં અત્યાસક્ત હેવાથી તેણે રાજ્યકાર્યમાં ચિત્ત ન ઘાલ્યું. પણ અમરસિંહ તે જીવદયા તથા પરોપકારાદિ ગુણે વડે લેકને પ્રિય થયે. કોઈ વખતે અમરસિંહ કુમાર ઘોડા ફેરવવાને બહાર નીકળી પડ્યો. ત્યાં ઘડા ફેરવીને કોઈ ઝાડ નીચે તે વિશ્રામ લેતે હતો તેવામાં કોઈ પુરુષ
૧. અહિંસાને ઢઢરે.
For Private and Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
શ્રી કુમારપાલ પ્રબંધ
ત્યાં થઈ એક બકરે લેઈ જતો હતો. તે બકરાને બેં બેં કરતે જોઈ કરુણાથી ઉલ્લાસ પામેલા કુમારે તે પુરુષને પૂછ્યું કે, “તું આ બકરાને ક્યાં લઈ જાય છે ?'
તેણે જવાબ દીધે કે, “યજ્ઞમાં પશુને વધ કરવાથી સ્વર્ગ મળે છે, માટે તેમાં હૈમવાને લઈ જઉં છું.”
ત્યારે કુમાર બોલ્યો કે, “જો પશુના વધથી સ્વર્ગ મળે તે નરકમાં કઈ જાય જ નહીં. જગતમાં હિંસાથી બીજાં એકે ઘેર પાપ નથી. હિંસા એ નરકપુરની સીધી વાટ, વિઘસમૂહરૂપ વાઘની વનસ્થળી, સમસ્ત દુઃખને ઉત્પન્ન કરનારી અને જીવના સુખોને હણનારી છે. જે પ્રાણુ બીજાને દુઃખ દે છે તેને તેનાથી અનંતગણું દુઃખ પડે છે. કારણ કે લિમડ વાવીએ તે આમ્રફળ નજ મળે. એવામાં કોઈ દિવ્ય જ્ઞાનવાનું મુનિરાજ ત્યાં પધાર્યા. તેમને જોઈ અમર કુમાર બોલ્યો કે, “આપણા આ વિવાદનું સમાધાને આ મુનિ મહારાજ કરશે.” એમ કહી તેણે મુનીશ્વરને વાંધીને પૂછયું કે, “હે મહારાજ, જીવહિંસાથી શું ફળ થાય છે ?
મુની ઉત્તર આપ્યો કે, “જીવ હિંસાથી પ્રાણી નરક તિર્યચનાં દુઃખ પામે છે. વધારે શું કહું? આ બકરેજ આ બાબતમાં તમારૂં સમાધાન કરશે.” એમ કહી મુનિ બકરા તરફ જોઈ બોલ્યા કે, “અરે બકરા, તેં પોતેજ તળાવને ખાડે ખેદા, પોતેજ ઝાડ રોપાવ્યાં, પોતેજ વર્ષોવર્ષ યજ્ઞ કરાવ્યા અને હવે, હે મુર્ખ, તું મેં મેં શા માટે કરે છે? | મુનિનાં એ વચન સાંભળતા જ તિમ્મર જ્ઞાન થવાથી તે બકર સજજડ થઈ ગયે. તે જોઈ કુમારે વિસ્મય પામી પૂછયું કે, મહારાજ, આ શું?
૧, પિતાના પૂર્વભવનું જ્ઞાન.
For Private and Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ચામા.
મુનીશ્વર બોલ્યા, ‘એ બકરી આ પુરુષના રૂદ્રશમ નામે પિતા હતા. એણેજ આ તલાવ ખોદાવી પાળ ઉપર ઝાડા રાપાવ્યાં હતાં, અને એજ દર વર્ષે યજ્ઞા કરી તેમાં બકરા હૈામતા હતા. કાળે કરી એ મરણ પામીને બકરા થયા. ત્યારે એના પુત્રે એજ ઠેકાણે એને યજ્ઞમાં ઢામ્યા. ફરીથી બકરા થયા અને ફરીથી હામાયેા. એ રીતે પાંચ ભવ કયા અને આ છઠ્ઠા છે. હમણાં એકામ નિર્જરાડે ક કમી થવાથી પુત્રને જોઇ એ જાતિસ્મરણ પામ્યો છે અને કહે છે કે, મને મારીશ નહીં. હું તારા દ્રશમાં નામના પિતા છું. જો પતીજ ન આવતી હોય તેા તારાથી છાનું જે ધન મે ઘરમાં ઘાટચુ છે તે બતાવી આપું? ’
૧૯
૧૪૫
પછી તે પુરુષ તે બકરાને પાતાને ઘેર લેઈ ગયા અને ખકરાએ દેખાડેલી. જગેએ ખાવું તેા ધન મળો આવ્યું. તે જોઈ તે પુરુષની ખાત્રી થઈ તેથી તેણે યજ્ઞ ધર્મ છોડી સમ્યક્ત્વમૂલ ધર્મ અંગીકાર કર્યું. બકરાએ પણુ અણુસણ કર્યું અને મરતી વખતે સાધુએ દીધેલા નઐકાર મહામત્રના પ્રભાવથી દેવતા થયા. પછી અઁવધિ જ્ઞાનથી કુમારને પેાતાના ઉપકારી જાણી તે તેના સહાયકારી થયા. અમરસિંહ કુમાર પણ મારે સર્વથા જીવદયા પાળવી એવા સાધુ પાસે નિયમ ગ્રહણ કરી સ્વસ્થાનકે ગયે।.
૧. જૈન મતમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવર, નિર્જરા, બધ અને મેક્ષ એ નવ તત્વ માનેલાં છે. તેમાં જેનાથી કરેલા કર્મનેા ક્ષય થાય તેને નિર્જરા નામનું સાતમું તત્વ કહે છે. નિર્જરા એ પ્રકારની છે.અકામ નિર્જરા અને સકામ નિર્જરા, પશુ વિગેરેની પેઠે ઈચ્છા વિના કષ્ટ સહન કરવાથી કર્મનો ક્ષય થાય તે અકામ નિર્જરા અને તપ જપ સયમાદિના યેાગે કર્મને ક્ષય કરાય તે સકામ નિર્જરા.
ર. અન્નપાણીનો ત્યાગ. ૩. “ણુમે અરિહંતાણું ” વિગેરે નવપદવાળા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર તે નવકાર મહા મંત્ર કહેવાય છે.
૪. જ્ઞાનના પાંચ પ્રકાર છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ. તેમાં મુકરર હદ સુધી રૂપી દ્રવ્યેાના જ્ઞાનને અવધિ જ્ઞાન કહે છે. તેના યોગે બીજાના ભવાંતરનુ' પણ જ્ઞાન થાય છે.
For Private and Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
એક સમયે છીંગદેવતાએ અમરસિંહને કહ્યું કે, “તમારો ભાઈ સમરસિંહ તમારાથી વિરૂદ્ધ છે, માટે રાજ્ય છોડી અન્ય સ્થળે જાઓ. વળી અવસરે તમેજ રાજા થશે.” અમરસિંહ કુમાર પણ દેવતાના એ આદેશથી દેશાંતર ફરતો ફરતો વિમળ નામના મંત્રીપુત્ર સાથે કંડિનપુર આવી પહોંચ્યા. ત્યાં ભાનુ નામે રાજા રાજ્ય કરતો હતો. તે સમયે તે નગરમાં મરકીને ભારે ઉપદ્રવ . હતો. તેની શાંતિ વાતે બ્રાહ્મણના વચનને અનુસરીને રાજાએ
આજ્ઞા કરવાથી રાજપુરુષ દેવતાદિની આગળ પશુ વધ કરતા હતા. તે જોઈ કુમારે વાયા છતાં પણ રાજભાએ માન્યું નહીં. ત્યારે કુમાર છાગદેવતાનું સ્મરણ કર્યું તેથી દેવતાએ ત્યાં આવી પિતાના બળથી રાજપુરુષોને અટકાવ્યા. તે જોઈ લો આશ્ચર્ય પામ્યા. આ વાત સાંભળી ભાનુરાજા પણ ત્યાં આવે અને કુમારને જોઈ પૂછયું કે, “આપ ક્યાંથી પધાર્યા અને આમ કેમ?' - કુમારે ઉત્તર આપ્યો કે, “મહારાજ, આપ આ પશુઓને શું કરવા મરો છે? પશુના વધથી અશિવ મટતું નથી પણ ઉલટું પરાળના પૂળાથી અગ્નિની માફક લેકમાં અતિશય વધે છે. કારણ કે, હિંસા વિશ્વની શાંતિ માટે કરીએ તે પણ વિબ્રકારી જ થાય. તેમજ કુલાચાર બુદ્ધિથી કરીએ તોપણ કુળનો વિનાશ કર્યો વગર રહે જ નહીં. જે નિર્દય પુરુષે દેવતાના બળિ અથવા યજ્ઞના મિષે પ્રાણીઓને મારે છે તે ઘેર દુર્ગતિ પામે છે.
ત્યારે ભાનુરાજા બે કે, “આ મહામારી શી રીતે મટશે ?”
કુમારે કહ્યું કે, “મારા મંત્રના પ્રભાવથી.”
પછી તેણે એક કુમારિકાને બેલાવડાવી મંડપમાં બેસાડી કપૂરકુસુમાદિથી તેની પૂજા કરી. એટલે છાગદેવતા કુમારિકાના
૧ બકરાને જીવ જે દેવગતિ પામ્યા હતા તે.
For Private and Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ચૌદમો.
શરીરમાં પ્રવેશ કરી તેના મુખથી બોલ્યા કે, ‘કમળમાં કલહંસની પેરે જેના ચિત્તમાં જીવયા વસે છે તે મહાત્માના પગ ધેાયેલા પાણીથી સર્વ ઉપદ્રવની શાંતિ થશે. ’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારે કહ્યું કે, ‘ પરીક્ષા કરી. ’
,
ત્યારે ભાનુરાજા બોલ્યેા કે ‘ હૈ ભદ્ર ! જેના મનમાં જીવદયા ઢાય તેને શી રીતે ઓળખવા.’
૧૪૭
પછી સર્વે મતવાળાઓને બાલાવી, પુત્તે મમતીફ વિ ગંગળા૫। સવખત વિધિનુષં નાત્ત ॥ ‘આગળ ભમતી સ્ત્રીનું નેત્રયુગળ કાજળયુક્ત હતું કે નહીં ’? એવું ઉત્તરાર્ધપાદ સમસ્યા તરીકે આપવામાં આવ્યું. તેના પૂર્વાર્ધપાદની પૂતિ કરી કોઈ અન્યદર્શની બેલ્યા કે,
चक्खु च थणमंडलम्मि अणुक्खणं तेण मए न नायं ॥ पुरो भमंतिइ वि अंगणाए सकज्जलं दिद्वेिजुयं न वत्ति ॥ १ ॥
‘મારા ચક્ષુ સ્તનમંડળપર ક્ષણે ક્ષણે જતા હતા તેથી મને ખબર નથી કે તે આગળ ભમતી સ્ત્રીનુ નેત્રયુગળ કાજળયુક્ત હતુ કે નહીં ? ’ ઈત્યાદિ પ્રકારે રાગદ્વેષથી મલિન ઘણા પુરૂષોએ પૂરી. પરંતુ એકે જીવદયાના પરિણામના લેશવાળા ન મળ્યા. એટલામાં પેલા બકરાને છેડાવનાર મુનિરાજ ત્યાં આવી ચડ્યા. તેમને પણ તે સમસ્યા આપવામાં આવી ત્યારે તે પૂર્વાર્ધપાદ પૂરી ખેલ્યા કે,
अणेगतसथावरजंतुरक्खावक्खित्तचित्तेण मए न नायं ॥ पुरोभति व अंगणाए सकज्जलं दिविजुयं न वत्ति ॥ १ ॥
For Private and Personal Use Only
· અનેક ત્રસ અને સ્થાવર જીવાની રક્ષામાં મારૂ ચિત્ત શકાચક્ષુ` હતુ` તેથી મને ખખર નથી કે તે આગળ ચાલતી સ્ત્રીનું નેત્રયુગળ કાજળયુક્ત હતું કે નહીં'.
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
તે સાંભળી કુમાર બોલ્યો કે, “આમના મનમાં જીવદયા છે. એટલે ભાનુરાજાએ કહ્યું કે, “ખરેખર જૈનમુનિ વિના બીજામાં ખરી જીવદયા જણાતી નથી. બીજા તે માત્ર હેડેથી દયા દયા પિકારે છે, પણ પાળતા નથી. માટે આ મુનિવરનાજ પગ ધોયેલા જળથી મરકી શાંત થશે.” પછી એ પ્રમાણે કરવાથી સર્વત્ર શાંતિ થઈ. તે જોઈ ભાનુરાજાએ પ્રતિબોધ પામી શ્રાવકપણું લીધું અને કુમારનાં કુળશીળાદિ જાણી તેને પોતાની કનકાવતી નામની પુત્રી પરણાવી રાજય અર્પણ કર્યું. કુમારે પણ રાજય ગ્રહણ કરી બધા દેશમાં અમરપડો દેવડાવ્યો. ઘેડે કાળ ગયા પછી અમરપુરથી કેટલા લેકે આવ્યા. તેમણે ખબર કહી કે, “અન્યાયમાં તત્પર સમરસિંહને શિકારે ગયે હતું ત્યાં પ્રધાન પુરૂષએ મારી નખાવે છે અને તેથી ત્યાં રાજ્ય સૂનું છે. તે સાંભળી અમરસિંહે ચતુરંગ સેના સહિત અમરપુર જઈ રાજય કબજે કર્યું.
“જીવદયામાં તત્પર તે મહારાજય પામી અનુક્રમે મરીને દેવતા થશે અને વાવ મોક્ષસુખને પામશે. સમરસિંહ અનંત દુઃખના ભાજન ચતુરંત સંસારમાં ભમશે. માટે હમેશ યામાં તત્પર રહેવું. જુઓ ! જીવદયા રહિત સમરસિંહ આ ભવમાં પણ નાશ પામ્યા અને જીવદયાને પાળનાર અમરસિંહ સેંકડો સુખ પામે. લકિક ગ્રંથકારે પણ, પાછલા કેળીના ભાવમાં શૂળ ઉપર જૂ પરેવી મારી હતી તેથી માંડવ્ય ઋષિને "પુરમાં ચોરીને આરોપ આવવાથી સાત દિવસ સુધી શૂળીનું દુઃખ સહેવું પડ્યું, ઈત્યાદિ હિંસાનાં ફળ કહે છે. આ વિષે ઘણા ઉપદેશ જાણવા ગ્ય છે.
एवं जीवदया कुमारनृपते धर्मस्य सज्जीवितं । सर्वत्र प्रतिपादितेति निपुण ज्ञात्वात्मना संप्रति ॥ .
૧ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર ગતિ રૂપી છેડા વાળા.
For Private and Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
A
ભાગ ચૈતમા
कुर्वन् शुद्धमनाः स्वयं परजनैस्तां कारयन् भूतले । भूयास्त्वं जगदेकमस्तकमणि लोकोत्तर ( ? ) पौरुषः ॥ १ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
૩૪
“ એ રીતે હૈ કુમાર નૃપતિ, ધર્મનું ખરૂં જીવિત જે જીવયા તે સર્વત્ર પ્રતિપાદન કરેલી છે એવું તમારા મનમાં સારી રીતે સમજીને તમે શુદ્ધ મનથી પાતે પાળી અને બીજા પાસે તે ધ્યાને પળાવી લૉકાત્તર પરાક્રમવાળા જગતમાં એક શિરોમણિ થાઓ. ”
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
ભાગ ૧૫ મો.
પરમહંત કુમારપાળ–અહિંસા ધર્મને પ્રસાર હવે સૂરિના ઉપદેશથી ઉત્સાહ પામી શ્રીચલુપતિએ સવત્ર દયામય ધર્મ પ્રવર્તાવવાની ઈચ્છા કરી, “ચાર વર્ણમાંથી જે કઇ પિતાને અથવા બીજાને માટે મૃગાગાદિ જેને મારશે તે રાજદ્રોહી ગણવામાં આવશે, એવી પાટણ નગર મળે ઉલ્લેષણ કરાવી. પારધી, ખાટકી, માછી અને કલાલ વિગેરે હિંસક ધંધા કરનારના પટ્ટા ફાડી નાખી તેમનું દ્રવ્ય પાપનું મૂળ છે એમ જાણે તેમની પાસે કર લેવાનું બંધ કર્યું. અને તેવા લેકે ઉપર શક્તિ બહુમાન વિગેરે ઉપાયે વાપરી પાપરહિત દયામય વૃત્તિથી તેમને નિર્વાહ ચાલે એવી જનાઓ કરી નાખી. મનુષ્ય અને પશુએ ગાળેલું પાણી પીએ એવી આજ્ઞા કરી પ્રત્યેક જળાશય ઉપર પિતાનાં માણસે મૂક્યાં અને પોતાના અગીઆર સે હાથી, અગીઆ૨ લાખ ઘોડા તથા એંશી હજાર ગાયે વિગેરેને પણ ગાળેલું પાણી પાવાને માટે હુકમ કર્યો. સાંખ્ય શાસ્ત્રમાં કહેલું છે કે, “છત્રીશ આંગળ લાંબા અને વિશ આગળ પહેળા ગળણુ વડે સારી રીતે જેનું રક્ષણ કરવું. લિંગપુરાણમાં લખેલું છે કે, “ત્રીશ આગળ પહોળા અને વશ આંગળ લાંબા એવા બેવડા વસ્ત્રથી પાણી ગાળીને વાપરે અને વસ્ત્રમાં રહેલા જંતુઓને શેય રાખેલા જળમાં અથવા જળાશયમાં સ્થાપન કરે તે પરમ ગતિને પામે.” “વેદપારંગત પુરૂષને સમત ત્રણ ભુવન આપવાથી જેટલું પુણ્ય થાય છે તેનાથી કોટિગણું ફળ વસ્ત્રથી ગાળેલું પાણી વાપરવાથી થાય છે. સાત ગામે બાળવાથી જેટલું પાપ થાય તેટલું પાપ અણગળ પાણીને ઘડો વાપરવાથી થાય છે. જેટલું પાપ કલાલને આખા વર્ષમાં લાગે છે તેટલું
For Private and Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પંદરમે.
૧૫૧
પાપ અણગળ પાણીનું ગ્રહણ કરનાર એક દિવસમાં ઉપાર્જન કરે છે. જે પુરૂષ પિતાના સર્વ કાર્યોમાં ગાળેલું પાણી વાપરે છે તે મહા મુનિ, મહા સાધુ, મહા ત્યાગી અને મહા વ્રતી ગણાય છે. મીઠા પાણીથી ખારા પાણીના પિયરા અને ખારા પાણીથી મીઠા પાણીના પિયરા મરી જાય છે, માટે કદી મીઠું અને ખારું પાણી ભેળસેળ કરવું નહીં”. ઈત્યાદિ અર્થ યુક્ત લેકેની પત્રિકા આપી પોતાના આમ જનોને પિતાના અને પિતાની આણ માનનારા બીજા રાજાએના દેશોમાં મેલી શક્તિ ભક્તિ અને ધનાદિથી પાપના સંચયભૂત મારીનું નિવારણ કરાવ્યું. પ્રત્યેક સ્થાન, ગ્રામ, નગર અને દેશમાં મારિ ઘોષણું કરાવી પાટણના સિંહદ્વારમાં ન્યાયઘંટ બંધાવ્યું.
એ જીવરક્ષાના મહોત્સવની પ્રવૃત્તિમાં કોઈ જગાએ કઈ જીવહિંસા કરે છે કે નહીં તેને નિશ્ચય કરવા પોતાના ગુમ તેને સર્વ દેશોમાં મોકલ્યા. તેઓ ફરતા ફરતા કચ્છ દેશના કોઈ ગામમાં આવ્યા. ત્યાં મહેથર નામને કઈ વાણિ રહેતો હતો. તેની સ્ત્રીએ કેશ ઓળતાં માથામાંથી લૂ કાઢી તેના હાથમાં આપી. તેને તે વાણિયાએ મારી નાખી. આ બનાવ દૂતોએ પ્રત્યક્ષ જોઈ શેઠને પકડી જૂ સાથે પાટણમાં રાજા પાસે આ.
રાજા–“હે દુષ્ટ, આ તેં કેવું કામ કર્યું ?'
શેઠ—એ જૂ મારા માથામાંથી લેહી પીતી હતી તેથી મેં એને મારી નાખી.” • રાજા (ગુસ્સે થઈ ધક્કા મરાવી)–“અરે! દુવાદિજીવો પિતાને સ્વભાવ ઘણા દુઃખે મૂકી શકે છે એવું જાણતા છતાં તે એ જેને મારી નાખી મારી આજ્ઞાને ભંગ કર્યા માટે તું અપરાધીની પંક્તિમાં આવ્યો છે. જે તું જીવહત્યા થી નથી બીતે તો હું
૧. હિંસા. ૨. અહિંસાની રે.
For Private and Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
એમ માનુ છું કે તું મારાથી પણ કંઈ બીક રાખતું નથી. માટે જા તારી સર્વ મિલક્ત ખર્ચકરી ચૂકા નામનું ર્જિનચૈત્ય બંધાવ, જેને દેખી હવે પછી બીજા સર્વ માણસે જીવહિંસા કરવાનું ભૂલી
જય.”
આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી મહેશ્વર શેઠે યૂકાના પ્રાયચિતમાં પાટણ મધ્યે યૂકાવિહાર બંધાવ્યું. રાજાની એવી સખ્તાઇથી ત્રાસ ખાઈ સર્વ જગોએ સર્વ કાઈ ઘરમાં અથવા બહાર જીવ હત્યા કરતું બંધ થયું.
ત્યાર પછી શ્રીકુમારપાળની ભૂમિમાં શ્રી તીર્થંકરના શાસનની પેઠે સર્વત્ર જીની રાશિ અનેક પ્રકારે વૃદ્ધિ પામવા લાગી. તે રાજર્ષિના અમારિ પ્રવર્તનનું વર્ણન આથી વધારે શું કરીએટ સોગઠાબાજી વિગેરે જુગટાની રમતમાં પણ કેઈ અમાર' એ પ્રકારે શબ્દ બેલી શકતું નહીં. મેજમાં ફરતાં હરણનાં બચ્ચાં પણ જયારે પારધીઓને દેખી પિતાની ભાષામાં પિતાના માબાપને કહેતાં કે, “ચાલે આપણે આ ઘાડી ઝાડીમાં વૃક્ષ નીચે સંતાઈ જઈએ નહીં તો પેલા પારધીએ મારી નાખશે, ત્યારે તેઓ પ્રત્યુત્તર આપતાં કે, “વત્સ, બીએછે કેમ? સુખે ઉભા રહે. શ્રીચાલુક્ય મહારાજના ભયથી તમારા સામુ જેવાને પણ તેઓ સમર્થ નથી.”
જેમના પવિત્ર વચન ઉપર શ્રદ્ધા રાખી શ્રી કુમારપાળ મહારાજ હિંસાનું સમુચ્છેદન કરે છે તે શ્રીહેમસૂરિ મહારાજ જયવંતા વર્તે. અમે ધારીએ છીએ કે, મહિના પ્રાણલેનારી શંકરની સ્ત્રી ભવાની પણ તેમના ત્રાસથી વ્યાકુલ થઈ શરીરમાં ક્ષીણતા પામતી હશે. આપણે કળાસમૂહને લીધે મહેંદ્ર શ્રી હેમચંદ્રની સ્તુતિ કરીશું, ચંદ્રની નહીં કરીએ. કારણ શ્રી હેમચંદ્ર સર્વ મૃગેનું રક્ષણ કરવામાં દક્ષ છે અને ચંદ્રમા તે એક જ મૃગનું રક્ષણ કરે છે.
૧ તીર્થંકરનું દેરૂં.
For Private and Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~
~
ભાગ પંદર
૧૫૩
~ ~~ ~ - “ઘુત, માંસ, મધ, વેશ્યા, મૃગયા, ચેરી અને પરસ્ત્રી એ સાત વ્યસને લોકોને અતિ ઘેર નરકમાં લેઈ જાય છે. ધૃતથી નલ અને પાંડેનું રાજ્ય ગયું. માંસથી શ્રેણિકરાજા નરકગતિ પામે. મધથી શ્રીકૃષ્ણની રાજધાની દિગ્ધ થઈ. વેશ્યાથી પુણ્યવાન છે. નિર્ધનતાને પ્રાપ્ત થયા. મૃગયાથી રાઘવપિતા દૂષિત ગણ. ચેરીથી ઘણું પુરુષો હેરાન થઈ ગયા. અને પરસ્ત્રીથી રાવણે રાજય ગુમાવ્યું.” એ સર્વ પ્રસિદ્ધ દૃષ્ટાંતથી ધુતાદિને હિંસાનું કારણ અને
અનર્થનું મૂળ જાણે કુમારપાળે પિતાના રાજયની અંદર સર્વ જાતિમાં તેમને નિષેધ કરાવ્યું. વધારેમાં તેમનાં પુરુષાકારમાં માટોડીનાં પૂતળાં બનાવી હેડે મેશ ચોપડી ગધેડા ઉપર બેસાક્યાં અને પછી આગળ ઢોલ વગડાવી ચેષ્ટિ મુછયાદિના પ્રહારથી અનેક વિડંબનાઓ કરતાં ચારાશી ચાટે ફેરવી પાટણમાંથી અને પિતાના બીજા દેશમાંથી કાઢી મૂકાવ્યાં.
એ પ્રમાણે નિર્દોષ જીવરક્ષા કરાવી શ્રીગુરૂ પાસે નિરંતર ધર્મોપદેશ સાંભળવાથી પાપાપને ઉપશાંત કરી કુમારપાળ સુખાનંદ રૂપ અમૃતનું પાન કરવા લાગ્યા. તેવામાં નવરાત્રના દિવસ આવ્યા. તેથી દેવીઓના પૂજારીઓએ આવી વિનંતિ કરી કે, “મહારાજ ! કેટેશ્વર્યાદિ દેવીઓની સાતમા, આઠમા અને નવમા દહાડાની બળિ પૂજા સારૂ સાત, આઠ અને નવ બકરા તથા પાડા અપાવો, નહીં તો દેવીઓ આપને વિન્ન કરશે.” રાજાએ તે સાંભળી ગુરૂ પાસે જઈ પૂછયું કે, “હવે કેમ કરવું”? ગુરૂ બેલ્યા,
રાજંક, દેવતાઓને અમૃતનો આહાર હેય છે. તેઓ પ્રાણીને વધ કરતા નથી, તે માંસ પણ ખાતા નથી, એવું શ્રીજિનેશ્વર ભગવાનનું વચન પ્રમાણભૂત છે. પરંતુ આ કલિકાળના દોષથી કેટલા પરમાધામક દુષ્ટ દેવતાઓ પ્રાણીઓને મરતાં જોઈ ઘણે સંતોષ માને છે. આ દેવીઓના પૂજારીઓ જ પૂજા વિગેરેના મિષથી પ્રાણુંએને મરાવે છે. માટે દેવીઓને જીવતા બકરા તથા પાડા અર્પણ
૧ લાકડી અને મૂઠીઓ વિગેરે
For Private and Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૪
શ્રી કુમારપાલ પ્રભુધ
કરી તેમના ઉપર રખવાળ રાખો. પછી જો રાત્રે દેવીએ તેમને લેઇ જાય તા ઠીક, નહીં તે પ્રાતઃકાળે તેમને વેચી જે દ્રવ્ય આવે તેમાંથી દેવીઓને કપૂરાદિના ભાગ આપેા.’’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂના આવા વચનથી ઉલ્લાસ પામેલો, જેવું દયા એજ જીવિત હતુ એવા તે રાજાએ તે પ્રમાણે કર્યું. પણ પ્રાતઃકાળે પશુઆને જીવતા દીઠાં. તેથી હર્ષ પામી પૂજારીઓને હાંકી કઢાવી કહ્યું કે, “દુ! હવે મને સમજાયું. તમેજ માંસની લાલચથી જીવ વધ કરાવા છે. હવે યથાવત્ શ્રીજિનવચન જાણનાર મને તમે બ્રહ્મરાક્ષસા શી રીતે ભમાવશે! આજ સુધી નિરર્થક જીવ વધાદ્વિ પાપા કરાવ્યાં.”
·
આઠમને દિવસે બકરા તથા પાડા વેચતાં આવેલા દ્રવ્યથી દેવીઓને કપૂરાદિના ભાગ આપવામાં આણ્યે. દશમને દિવસે રાજા ઉપવાસ કરી રાત્રે પોતાના આવાસમાં શ્રીજિનેશ્વરનુ એક ધ્યાન લગાવી સુખે બેઠા હતા, તેવામાં કટેશ્વરી દેવી હાથમાં ત્રિશૂલ લેઈ ત્યાં આવી ખાલી કે, “ હું ચાલુકય, હું તારી કુળદેવી કઢેશ્વરી છું. તારા પૂર્વજો મને પરાપૂર્વથી બળિ આપતા આવેલા છે, તેની તુ કેમ ના પાડેછે? તારે પ્રાણાંત પણ કુળદેવીનું અને કળાચારનુ ઉલ્લંધન ન કરવું.”
For Private and Personal Use Only
આ સાંભળી રાજા બેઢ્યા, “હૈ વિશ્વનું કલ્યાણ કરનારી કુળદેવી, સત્ય દયામય ધર્મને મમ હવે મારા જાણવામાં સારી રીતે આન્યાછે. તેથી હું જીવ વધ કરતા નથી. ધર્મનાં તત્વો સમજ્યા વગર મારા પૂર્વજોએ અને મેં પૂર્વે જે જીવ વધ કાછે તેને માટે મારા અંતરાત્મામાં ધણા સંતાપ થાયછે. એક ધાથી સેા ધા,એક મારણથી સેા મરણ અને એક આળથી સા આળ સહન કરવાં પડેછે. પશુના ગાત્રમાં જેટલાં રામ હૈાય છે તેટલાં હજાર વર્ષે પશુધાતા ખીજા ભવામાં પકાવાય છે.' ઇત્યાદિ નિઃસદેહ અનેક વાચેાથી પરિપૂર્ણ શાસ્ત્રાનું અવલાકન કરનાર હું જીવહિંસા હૈમ કરૂ? હું
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પંદરમે.
૧૫૫
દેવી, આપને પણ જીવહિંસા કરવી એગ્ય નથી. કારણ, “દેવતાએ દયાથી પ્રસન્ન થાય છે, એવી લેકે માં તથા શાસ્ત્રોમાં પ્રસિદ્ધિ છે. જે આપ મારાં ખરાં કુળદેવી છે તે મને જીવદયાના કાર્યમાં સહાય કરે. મને ઉચિત કર્પરાદિને ભેગ મેં અર્પણ કર્યો છે. કૃમિભક્ષ્ય માંસ આપને ગ્ય નથી. માંસ છવ વધ વિના થતું નથી અને હું તે કરતું નથી. માટે મેં આપેલા ભેગથીજ સંતુષ્ટ થાવ.”
આવી રીતે રાજા બેલત હતો તેવા માં દેવી એકાએક ગુસ્સે થઈ અને મસ્તકમાં ત્રિશૂળ મારી અંતર્ભત થઈ ગઈ. તે દિવ્ય ઘાથી રાજાનું સર્વ શરીર એક ક્ષણમાં કુષ્ટાદિ દુષ્ટ રેગથી ગ્રસ્ત થયું.તે જોઈ તેને સંસાર તથા શરીર ઉપર વૈરાગ્ય આવે પણ અરિહંતના ધર્મ ઉપર જરાએ ન આવે. ‘કૃતકર્મ અવશ્ય ભેગવવાં પડે છે,” એવું ચિંતવન કરી તે મહામતિએ કુળદેવી પ્રતિ પણ દ્વેષ ધારણ ન કર્યો. પ્રાણીઓ પૂર્વકૃત કર્મને વિપાક ભેગવે છે. અપરાધ અને ગુણમાં બીજા માત્ર નિમિત્ત રૂપ છે.
પછી કુમારપાળે પિતાના ઉદયન મંત્રીને બેલાવી દેવીને ઉપસર્ગનિવેદન કરી શરીર દેખાડ્યું. તે જોયા બરાબર મંત્રીના હૃદયમાં વજના ઘાની માફક શલ્ય પડયું. રાજા બોલ્યા કે, “મંત્રી ! મને કુષ્ટાદિનું દુઃખ નથી. પણ મારે લીધે શ્રીજૈનધર્મને કંલક લાગશે તેની મોટી ચિંતા છે. કારણ, પરતીથીઓને આ બનાવની ખબર પડતાં વાત કરવા લાગશે કે, જૈનધર્મનું ફળ રાજાને અહીં જ મળ્યું. માટે જે કોઈ પિતાનો કુળક્રમાગત ધર્મ છોડી અધર્મ ગ્રહણ કરશે તે કુમારપાળની પેઠે આજ ભવમાં કેઢિ થશે. બ્રાહ્મણ પણ અમારા સૂર્ય વિગેરે દેવની ઉપાસનાથી કુષ્ટાદિ રોગો મટે છે અને તીર્થંકરની સેવાથી ઉલટો થાય છે, એમ બોલતા ધર્મનિંદા કરશે. મારાથી આ સર્વ સહન નહીં થાય. માટે હું તે કંઈ ન જાણે તેમ રાત્રે બહાર નિકળી અગ્નિમાં બળી મરીશ.”
એ પ્રકારે રાજાનું બોલવું સાંભળી મંત્રી બે, “મહારાજ! આપ સૈલુક્ય વંશના મુકુટમણિ વિદ્યમાન છો તે આ પૃથ્વી પણ
For Private and Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
-
રાજાવાળી કહેવાય છે. હરેક પ્રકારે સ્વામીનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે. જેનાથી કુળ વિસ્તાર પામતું હોય તેનું આદર પૂર્વક રક્ષણ કરવું જોઈએ. કારણ, તુમડું તુટયા પછી વાજિત્રના તાર કામ કરતા નથી. શરીર એજ પહેલું ધર્મ સાધન કહેલું છે, માટે તે જયવતું રહે. તેનામાં જ પ્રબલ મહિમાવાળે ધર્મ પ્રતિષ્ઠા પામે છે, ચિંતિત વસ્તુની સિદ્ધિ અને સુખ આપનાર અર્થે સમર્થ રહે છે અને કામ તથા મહેદય શેમરસીકતા સાથે સુંદર ઉદયને પામે છે. તે જ સર્વ ગુણનું આલય અને બુદ્ધિને કરંડિયે છે. માટે આત્મરક્ષા સારૂ દેવીઓને પશુ અર્પણ કરવાં.”
મંત્રીના આવાં નિર્માલ્ય વચન સાંભળી રાજા બે, “હે નિ:સત્વ વણિક ! તું ભગત થઈ આ કેવાં ઘેલા વચન કાઢે છે? સાંભળ. ભવ્ય જીને ભવનું કારણ જે દેહ તે ભોભવ મળે છે. પણ સર્વોક્ત મુક્તિદાયક દયાત્રત મળવું મુશ્કેલ છે. જો અસ્થિર, મલીન અને પરવશ દેહ અર્પણ કરવાથી સ્થિર, નિર્મળ અને સ્વાધીન ધર્મ રહેતો હોય છે તેમ શા માટે ન કરવું ? મેં શ્રીજિનેશ્વર દેવનું અરાધન કર્યું છે, હેમચંદ્ર સૂરિનું વંદન કર્યું છે અને દયામય ધર્મનું નિર્માણ કર્યું છે. હવે મને શેની ન્યૂનતા રહી છે. જેના ઉપર જીવિતને આધાર છે તે શ્વાસ જયારે ચપળ વૃત્તિવાળો છે ત્યારે તેને માટે હું મેલ દાયક રિથર દયાને કેમ ત્યાગ કરું ? મરણથી પાપીઓને બીવાનું છે. પુણ્યવંતને કંઈ બીક નથી. માટે ત્વરાથી ચંદનની ચિતા તૈયાર કરાવ. આવા ગુમ કાર્યને સારૂ રાત્રિ એ કામધેનુ છે”
મંત્રીએ જવાબ દીધું કે, મહારાજ, હું એક વખત ગુરૂજીને પૂછી આવું. કારણ ગુરૂપદેશને આધીન પુરૂષને ગુરૂજ પ્રમાણભૂત છે,
-
..
.
.
.
..
.
.
-
--
-
--
-
-
-
૧. શાંતિની ઇચછા.
For Private and Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
• ભાગ ૫દરમા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
એવી રીતે દિલાસા આપી મંત્રીએ અેમસૂરિ પાસે આવી સર્વ બનાવ નિવેદન કર્યા. એટલે સૂરી બાલ્યા કે, ‘‘ગભરાશા નહીં. વાત કરતામાં હુ પ્રસંગનું નિવારણ કરી નાખીશ. તમે જલક્રીથી ઉષ્ણ પાણી આણા એટલે હું તેને સૂરિમોંત્રથી મત્રી આપું.” મંત્રીએ આદેશ પ્રમાણે પાણી આપ્યુ અને ગુરૂએ તે પ્રસાદિત કરી આપ્યું. પછી મંત્રી રાજા પાસે લેઈ ગયા અને રાજાએ તે સિદ્ધ જલનું ધાડું પાન કરી શરીરે લગાડયું. તેથી તેનું શરીર દૈદીપ્ય માન કાંતિથી શોભિત અને સર્વ પ્રકારે કલ્યાણમય થયું. એ પ્રમાણે પ્રથમ કરતાં પણ અધિક તેજસ્વી શરીર જોઈ રાજા તથા મંત્રીને ઘણા હર્ષ થયા. રાજા બાલ્યા કે, “ ધન્વ ંતરિની પેઠે જેણે આવા કષ્ટનું પણ હરણ કર્યું તે સૂરિના પ્રભાવ જગતમાં અદ્ભુત અને વાણીને અગાચર છે. મારા ઉપર એમની કેટલી કૃપા છે ! જૈન મત્રાના પ્રભાવની સીમા છે. '
For Private and Personal Use Only
એવી રીતે પરસ્પર પરમાનમાં વાર્તાલાપ કરતાં રાત્રિરાક્ષસીના નાશ થઈ પ્રભાતના ઉત્સવ થયા. એટલે રાજા ગુજઉપર બેસી શ્વેત છત્ર ધારણ કરાવી સામત મંડળ સાથે ગુરૂવદન' કરવા ગયા. ત્યાં ધર્મશાળામાં પેસતાંજ પ્રથમ કાઈ સ્રીનેા કરુણાસ્વર તેના સાભળવામાં આવ્યા અને પછી આગળ ચાલતાં રાત્રિવાળી ટ્રેન શ્વરી દેવી પ્રાર્થના કરતી નજરે પડી. તે રાજાને કાલાવાલા કરવા લાગી હૈં, “ મને પ્રભુએ મૂકેલા મંત્રમાંધથી જીવતી મૂકાવા, હું આપની આજ્ઞા માનનારા ૧૮ દેશમાં જીવદયાની રક્ષા કરાવીશ. ” આવી રીતે રાજાને આજીજી કરતી જોઈ ગુરૂએ પ્રસન્ન થઈ તેને છેડી દીધી અને તે પણ વચન પ્રમાણે જીવરક્ષા કરાવી રાજભવનના દ્વાર આગળ સુખે રહેવા લાગી. પૂર્વે જે કર્ણને કટુ એવા ત્રાટ્કાર અવાજ કરતા કરવતથી મહિષના ધ તેાડવાને મશગુળ રહેતી તે પીયૂષ પરાર્મુખી કટેશ્વરીદેવી પાણીની ગરજ સારનાર હેમસૂરિની વાણીના રસ લેવા લાગી !
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
શ્રી કુમેરપાલ પ્રબંધ.
પછી રાજા ધર્મશાળાના અંતર્ભાગમાં જઈ ગુરૂપાદપદ્મમાં વંદન કરી બે કર જોડી બોલ્યા, “હે ભગવન્! જગતના જીવનરૂપ આપના પ્રભાવની એક જિહાથી સ્તુતિ થાય તેમ નથી. આપને પૂર્વોપકાર બદલે વળ્યા વગર અદ્યાપિ ઉભે છે. તેમાં આજના ઉપકારની તે સીમા છે. સર્વ ઉપકારમાં પ્રાણુરક્ષા કરી એ શ્રેષ્ઠ છે અને સદ્ધર્મને બેધ કર્યો છે તેના ઉપર પણ છેગું છે. નિરંતર આપના ચરણને અક્ષત ચંદ્રના કિરણામૃત અને ગશીર્ષથી વિલેપન કરી ઉત્તમ સુવિમય પુષ્પોથી પૂછ મસ્તકે ધારણ કરૂં, તો પણ આપના ઉપકારના પ્રાગભારથી હલકે થાઉં તેમ નથી.”
એ પ્રમાણે વાણીમાર્ગ પ્રદર્શિત કરેલી કૃતજ્ઞતાથી ખુશી થઈ ગુરૂ મહારાજે ઉપદેશના વ્યાજથી રાજાની સ્તુતિ કરી કે, પિતાનું ઉદર ભરવામાં ઉદ્યમ કરનાર ક્ષુદ્ર પુરૂષ તે હજારે પડ્યા છે પણ પરાર્થ એજ જેને સ્વાર્થ છે એવા સત્પરૂષમાં અગ્રણી એકજ પુરૂષ છે. વડવાગ્નિ દુપૂર ઉદરને પૂરવા સારૂ સમુદ્રનું પાન કરે છે અને મેઘ તાપથી તપેલા જગતના સંતાપને મટાડવા સારુ વૃષ્ટિ કરે છે. શૂર વીરે ઠેર ઠેર હજારે મળી આવે છે, વિદ્યા જાણનારા અનેક નજરે પડે છે અને ધનદ (કુબેર)ને તિરસ્કાર કરનારા ધનાઢ્ય ઘણું પડેલા છે. પણ પરજીવને દુઃખાર્ત જોઈ અથવા સાંભળી તદ્રુપ થઈ જનારા વિરલાજ મળી આવે છે. અમારા વચનથી સર્વત્ર અહિંસા પ્રવર્તાવી તમે અમારા સર્વ ઉપકારને બદલે વાળે છે. આવા ઘેર સંકટ વખતે પણ તમે અહંના શાસનથી ભ્રષ્ટ ન થયા; માટે હું આજથી તમને “પરમહંત” એવું બિરૂદ આપું છું.
- રાજાએ એ બિરૂદ મળવાથી પિતાને કૃતાર્થ માની આનંદભેર મહેલમાં આવી પારણોત્સવ કર્યો. પર દીનીઓને એ વાતની ખબર થઈ એટલે તેમનામાંના સજીને ખુશી થયા અને બ્રામ્હાણે ફિક્કા પડ્યા. વધારે શું? તે સમયે જગતય મહત્સવમય સખ્યમય અને ઉઘાત પામતા જૈન ધર્મના તેજોમય થઈ ગયું.
For Private and Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પંદરમે.
૧૫૯
આ વખતે કાશી દેશની વાણારસી નગરીમાં ગોવિંદચંદ્રને પુત્ર શ્રી જયચંદ્ર રાજ રાજય કરતા હતા. તે બીજા રાજાઓને દાસપ્રાય માનતો હતો. તેના રાજ્યનું ક્ષેત્રફળ સાત જન હતું. તેની પાસે ચાર હજાર હાથી, સાઠ લાખ ઘોડા, આડત્રીસ લાખ પાયદળ અને ફક્ત બારસે પિતળમય નિસ્વાનાદિની ઋદ્ધિ હતી. તે ગંગાયમુનારૂપ લાકડી શિવાય બીજે જવા સમર્થ નહતો તેથી તે પગુરાજના અપર નામથી ઓળખાતો હતો. તેની પાસે ગોમતી નામની એક દાસી હતી. તે બખતર પહેરી સાઠ હજાર ઘડાસાથે શત્રુ સામી ધશીને ત્રાસ પમાડતી તેથી રાજને શ્રમ લેવાને વખતજ આવતા નહીં. તેના રાજયમાં બહુધા ચારે વણીની અંદર મસ્યા હાર હેવાથી ભારે હિંસા થતી હતી. તેનું નિવારણ કરવા કુમારપાળે બે કરોડ સેનિયા બે હજાર ઘોડા અને પ્રચુર રત્નાદિ સાથે એક ચિત્રપટ આપી પોતાના મંત્રીઓને વણારસી મેકલ્યા. તે ચિત્રપટમાં પુણ્ય પાપના ફળ ભોગવવાનાં સ્થાનક જે સ્વર્ગ નરક તેમને દેખાવ બતાવી તેમાં વાસ કરનારા દેવતા અને નારકોને આબેહુબ ચિતાર આપ્યો હતો. મધ્યમાં સિંહાસન પર શ્રી હેમચંદ્રની સામે કુમારપાળને બેસાડયા હતા તેથી તેની શોભા ખરેખર વિશ્વમનેહર થઈ હતી.
મંત્રીઓએ પ્રથમ દ્રવ્યથી જયચંદ્રના રાજવÍ લેકોને સાધ્યા અને તેમની મારફત રાજાની મુલાકાત લેઇ સર્વ ભેટ અર્પણ કરી. તેને સ્વીકાર કરી રાજાએ ચિત્રપટના સંબંધમાં ખુલાસો માંગ્ય. એટલે મંત્રીઓ બેલ્યા, “મહારાજા આ રાજગુરૂ શ્રી હેમસૂરિએ સામે બેઠેલા અમારા સ્વામી શ્રીચાલુક્યપતિને હિંસા અને અહિંસાની વિપાક ભૂમિ નરક અને સ્વર્ગ બતાવી પ્રતિબોધ્યા છે. તેથી તેમણે દયાધર્મને સ્વીકાર કરી સર્વત્ર અમારિપટહ દેવડાવી હિંસાની પ્રવૃત્તિ અટકાવી છે. અમારા દેશમાંથી કાઢી મૂકેલી તે જંગરિણી હિંસા હાલ આપના રાજ્યમાં ભરાઈ રહી છે. તેને કઢાવવા સારૂ અમને અહીં મોકલ્યા છે.
૧પુષ્કળ. ૨ જગતની શત્રુ
For Private and Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
મંત્રીઓનું આ પ્રકારે બોલવું સાંભળી જયચંદ્ર રાજા સભા સમક્ષ બેલ્યો કે, “ગૂર્જરદેશ વિવેકમાં બૃહસ્પતિ કહેવાય છે તે યુક્ત છે. આવા કૃપાવંત રાજા હોવાથી તે દેશ સર્વ પ્રકારે શેભે છે. જીવ દયાની પ્રવૃતિ કરવા કેવા ઉદાર ઉપાયે ચાજી કાઢે છે. ધન્ય છે તે પુણ્યપૂરિત આત્માને. તે પિતાના આપથી દયા પાળે છે અને જો હું તેમની પ્રેરણા છતાં એ દયા ન પાળું તો પછી મારી બુદ્ધિની કેવી કિંમત થાય ?”
એમ કહી તેણે પિતાના દેશમાંથી એક લાખ એંશી હજાર જાળે અને હજાર બીજા હિંસાનાં ઉપકરણે મંગાવી બાળી નાખી ઢઢેરે પિટા કે, “આજથી હિંસાને બાળી નાખવામાં આવી છે.” પછી સામી ભેટ આપી મંત્રીઓને વિદાય કર્યો, અને તેમણે પાટણ આવી સર્વ હકીક્ત રાજા વિગેરે આગળ નિવેદન કરી. તે સાંભળી શ્રીહરિએ કુમારપાળની આ પ્રમાણે સ્તુતિ કરી
भूयांसो भरतादयः क्षितिधवास्तेधार्मिका जज्ञिरे । नाभून्नो मविता भवत्यवि न वा चौल्युक्य लुल्यस्तव ।। भक्त्या कापि धिया क्वापि धनधनस्वर्णादिदत्त्या क्वचिद् । देशे स्वस्य परस्य च व्यरचयज्जीवावनं यद्भवान् ॥ १ ॥
પ્રસિદ્ધ ભરતાદિ ઘણા રાજાઓ ધાક થઈ ગયા, પણ હે ચાલુકથ! તમારા જે પૂર્વ કોઈ થયું નથી, ભવિષ્યમાં થવાને નથી અને સાંપ્રતમાં છે નહીં. કારણ તમે કોઇ ઠેકાણે ભક્તિથી, તે કોઈ ઠેકાણે બુદ્ધિથી, તો કઈ ઠેકાણે પ્રચુર ધન અને સુવર્ણ વિગેરેના દાનથી એ રીતે પિતાના તેમજ પરના મુલકમાં છાનું રક્ષણ કરાવ્યું છે.” એટલામાં કોઈ કવિ બોલ્ય,
स्वस्ति ब्रह्मांडमांडात् प्रणयपरिगतः पद्मभूः पृच्छतीदं । स्वां भो श्रीहेमसूरे तव विशदयशोराशिनाग्रेपि पूर्ण ।। एतद्ब्रह्मांडभाडं पुनरखिलजगज्जीवमाशिनवारात् । प्रादुर्भूतं प्रभूतं तदिह कथय मे कुत्र संस्थापयामि ॥१॥
For Private and Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પંદરમે,
કલ્યાણ ! હે હેમાચાર્ય, બ્રહ્માંડમાંડમાંથી શ્રી બ્રહ્માજી એમ વિચારે છે કે, તમારા નિર્મળ યશની રાશિવડે પૂર્વેજ પૂરી કાઢેલું આ બ્રહ્માંડમાંડ ફરીને સર્વ જીવોની હિંસાનું નિવારણ કરવાથી પુષ્કળ પ્રાદુર્ભત થયું છે. માટે કહે, હવે મારે ક્યાં રહેવું ?” a કાવ્ય સાંભળી રાજા ઘણે ખુશી થશે અને તેને એકલાખ રૂપિયા બક્ષિસ આપ્યા.
એક વખત કેઈ બ્રાહ્મણ કવિએ કેઈનાથી ઓળખી ન શકાય એવું દેવતાનું રૂપ ધારણ કરી હાથમાં લેખપત્ર સાથે સભામાં આવી રાજાને પ્રણામ કર્યા. એટલે રાજાએ પૂછયું કે, “તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો?” તેણે જવાબ દીધો કે, “મને દેવેંદ્ર આ લેખપત્ર આપને આપવા સારૂ અહીં મેક છે.” એમ કહી લેખપત્ર રાજાના હાથમાં આપે. રાજાએ તે ફેડીને સભા સમક્ષ વંચાજે. તેમાં આ શ્લોક લખેલું હતું,
स्वस्ति श्रीमति पत्तने नृपगुरुं श्रीहेमचंद्रं मुदा । स्वः शक्रः प्रणिपत्य विज्ञपयति स्वामिस्त्वया सत्कृतं ॥ चंद्रस्यांकमृगे यमस्यमहिषे यादस्सु यादःपते । विष्णोर्मत्स्यवराहकच्छपकुले जीवाभयं तन्वता ॥ १ ॥
“સ્વસ્તિ શ્રી પાટણનગર મધ્યે રાજગુરૂ શ્રી હેમાચાર્યને સ્વર્ગથી શકેંદ્ર આનંદ સાથે નમસ્કાર કરી વિજ્ઞાપના કરે છે કે, આપે ચંદ્રના લાંછન મૃગ, યમના વાહન મહિષ, વરુણના વાહન મગર અને વિષ્ણુના અવતાર રૂપ મત્સ્ય, વરાહ તથા કચ્છપના સમૂહને અભય આપવામાં બહુ સારું કર્યું છે.”
૧. સમૂહ. ૨. જગતરૂપી પાત્ર. ૩. ગીચ.
For Private and Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૨
શ્રી કુમારપાલ પ્રધ
રાજાએ આ કાવ્યથી પ્રસન્ન થઇ તે કવિને એક લાખ રૂપિયાનું ભારે ઇનામ આપ્યું અને ફરીને તે પત્ર સૂરીશ્વર પાસે વંચાન્યા. એ પ્રકારે વિવિધ પરાક્રમેાથી મેળવેલા અદ્ભુત યશરૂપી કર્પૂરતા ધૂપ વડે કુમારપાળે સર્વ ભૂત્રનને સુવાસિત કર્યું અને ઉત્તમ જીવદયારૂપ અમૃતરસથી સર્વ જીવાને સજીવન કરી તેમના આશીવાદ મેળવ્યેા, તેથી તેની ઋદ્ધિમાં નિર ંતર વૃદ્ધિ થતી ગઈ અને શ્રી હેમાચાર્યના શુભેા દેશમાં દરરોજ વિશ્વાસ કયા તેથી તત્વજ્ઞાનને પણ સારા પ્રકાશ થા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સળગે.
૧ ૬૩
ભાગ ૧૬ મા.
રાજર્ષિ કુમારપાળ-કૃપાસુંદરીનું પાણિગ્રહણ,
મોહને પરાજય અને ધર્મ રાજ્ય સ્થાપન. આગલા ભાગમાં કહી ગયા તે રીતે કુમારપાળના હૃદયમાં, વદન માં, ઘરમાં, નગરમાં અને દેશમાં કરૂણ સુંદરીનું ચલન થવાથી મારી (હિંસા) શેકને રહેવાની જગે મળી નહીં. તેથી તે રીસાઈને તેના પિતા મહને ત્યાં ગઈ. તે વખતે મેહનું ચિત્ત ઠેકાણે નહોતું અને મારિ ઘણે દિવસે આવેલી હતી તેથી તેણે પ્રથમ મારિને ઓળખી નહીં અને પૂછયું કે, “સુંદરી, તું કોણ છે ?”
મારીએ જવાબ દીધો કે, “એ તે હું તમારી વહાલી પુત્રી.” મેહ બલ્ય, “વત્સ! તું આવી હીન કેમ દેખાય છે?”
મારિએ કહ્યું, “પિતાજી, હું શું કહું? હેમાચાર્યના ઉપદેશથી પરાર્થે ગુણવાન્ કુમારપાળે મને હૃદય, મુખ, હસ્ત અને ઉદરમાંથી ઉતારી નાખી દેશમાંથી કાઢી મૂકી છે.”
તે સાંભળી મેહ જરા રોષે ભરાઈને બોલ્યો, “વત્સ, રડીશ મા. હું તારા રિપુઓને રડાવું તે જ ખરે. મને એ ધુતારા હેમાચાર્યની વાણીથી કુમારપાલ તારામાં વિરક્ત થયાની ખબર થયેલી છે. હવે થોડા દહાડા પછી એ દેશને બીજે ભર્તા થશે તે તારૂં પ્રબલ ચાલવા દેશે.” બરોબર. એ રીતે દિલાસે આપી શાંત પાડ્યા શિવાય બીજું શું કરે ?
એક દિવસ પ્રભાતિક કૃત્ય સમાપ્ત કરી શ્રી કુમારપાળ પટ્ટગજપર બેસી ગુરૂને વાંદવા ગયો. ત્યાં શાળાના દ્વાર મધ્યે દેવકન્યાની માફક લીલા કરતી કે કન્યાને જોઈ તે વિચારમાં પડ્યો કે,
For Private and Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
અનુપમ ઉલ્લાસ પામતા લાવણ્યરૂપ અમૃતને ઝરનારી અને મારા આત્માને સ્નેહ કરાવતી આ અદ્ભુત કન્યા કેની હશે ?” એમ વિચાર કરતો ગુરૂ પાસે ગયો અને વિધિપૂર્વક વંદન કરી સભા ભરાયા પછી બેલ્યો કે, “હે પ્રભો! મારા મનનું હરણ કરનારી શાળાના દ્વારમાં ઉભેલી તે કન્યા કેની છે અને તેનું નામ શું છે?”
સૂરિએ રાજકુંજરને રાણાતિશયથી ઉલ્લાસતા જોઈ તેનું મન વિલેભવા કન્યાના કુળશીળાદિ સંબંધે કહ્યું કે, “હે સૈલુક્ય, સાંભળે. વિનય કેટ અને મર્યાદા ખાઈથી અત્યંત મજબૂત વિમલચિત્તનામનું નગર છે. ત્યાં અહંદ્ધર્મ નામનો રાજા રાજ્ય કરે છે. તે રાજાની સેવા કરવાથી સારા કુળમાં જન્મ, અનેક પ્રકારની વિભૂતિ, પ્રિયને સમાગમ, ઇષ્ટ પરંપરા, રાજકુળમાં ગુરૂતા અને નિર્મળ યશ મળે છે. એ તેને મહિમા છે. તે કુત્સિત વસ્તુ ઉપર આગ્રહ મૂકાવે છે, સ&િયામાં પ્રવર્તન કરાવે છે અને આત્મવત સ્વાશ્રિતોનું પાલણ કરે છે. તેના એવા ગુણોને લીધે તે સુરાજાના નામથી પ્રસિદ્ધ છે. દેવેંદ્રને પણ જેનું દર્શન દુર્લભ છે, એવી વિરતિ નામે તેને સ્ત્રી છે. તે સમગ્ર આ લેક તથા પરલેકનાં સુખની પ્રાપ્તિમાં હેતુભૂત છે. તે ધર્મ અને વિરતિને શમાદિ નામના પુત્ર છે. એક સમયે વિરતિએ કન્યાને જન્મ આપે, તેથી તેમની મને વૃત્તિ જરા ખિન્ન થઈ. તે જોઈ કન્યાના પિતામહ સર્વ તીર્થકર બોલ્યા કે, “પુત્રી થઈતેથી ઉદાસ કેમ થાઓ છો? એ તમને પુત્રોથી પણ અધિક વહાલી થશે અને તમને તથા તેના સ્વામીને
કોત્તર પ્રતિષ્ઠા આણી આપશે.” પિતામહની એવી સમજુતીથી ખુશી થઈ માતપિતાએ જનેત્સવ કર્યો અને તે કન્યાને કૃપાસુંદરી એવું નામ આપ્યું. હાલ તે યૌવનાવસ્થામાં આવેલી છે. પણ તેને મનગમત ભર્તા મળતો નથી, તેથી કે તેને વૃદ્ધકુમારીના ઉપનામથી ઓળખે છે.”
For Private and Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સેળભે.
૧૬૫
આ હકીકત સાંભળી ઉત્સુક થયેલે રાજા બે, “મહારાજ ! તે અહી શા માટે આવી છે તે કૃપાકરી જણાવશો.”
સૂરિએ કહ્યું કે, “હે રાજન! એક ચિત્તે સાંભળે. રાજસચિત નામના નગરમાં મહ નામે રાજા રાજય કરે છે. તે મેહરૂપ ોર લીલા માત્રમાં રાજાને રંક કરી નાખે છે. શક્રાદિને પણ પોતાની આજ્ઞામાં રાખે છે. મહાપુરુ પાસે દાસત્વ કરાવી પાપ ક્રિયાઓમાં પ્રવર્તાવે છે. વધારે શું ? ત્રણ જગતમાં કોઈ નથી, દેવ કિંવા મનુખે, જે એની આજ્ઞા બહાર એક ક્ષણ પણ રહી શકતા હોય. તેને અવિરતિ નામની સ્ત્રી છે. તેનું દર્શન જગત્રયને વલ્લભ છે અને તે સુખેથી સેવાય તેવી છે. તે મેહ અને અવિરતિને કપાદિ પુત્ર અને હિંસા પુત્રી છે. તે મહારાજા અને ધર્મરાજા વચ્ચે અનાદિસિદ્ધ વરિભાવ છે. તેમનામાં વારંવાર યુક્રેત્સવ થાય છે પરંતુ કઈ વખત એકનો જય તો બીજાને પરાજય થાય છે. એવી રીતે ઘણો કાળ ગયે.'
આ વખતે યુદ્ધવીરતાથી ઉરકેરાઇલી મને વૃત્તિવાળે ચૌલુક્ય બેલી ઉઠી, “મહારાજ, આ પ્રબંધ સારી રીતે સમજવા જેવો છે. મને તથા સભાજનને તે અતિ આનંદ આપે છે. અમારી તે બે રાજાઓના સૈન્યનું વર્ણન સાંભળવાની ઇચ્છા છે.” * સુરિ બોલ્યા, “હે વિચારચતુમુખ, લક્ષ દેઈ સાંભળે. ધર્મરાજાને સદાગમ નામને મંત્રી છે. તે બુદ્ધિદાનમાં નિપુણ અને બીજા રાજાઓથી પાછા હઠે તે નથી. વિચંદ્ર નામે તેને સેનાપતિ છે. તેણે લાખે વિપક્ષીઓને કચડી નાખવાની દીક્ષા લીધી છે. સમ્યકત્વ, શુભ ધ્યવસાય તથા યમનિયમાદિ એ તેના દ્ધિાઓ છે. વધારે શું કહું? ધર્મરાજા ધીરશાંત છે. મહારાજાને કદાગમ નામને મંત્રી છે. તે સર્વ દુબુદ્ધિનું મૂળ મંદિર છે. અજ્ઞાનરાશિ તેને સેનાપતિ છે અને મિથ્યાત્વ તથા દુષ્ટ અધ્યવસાયાદિ
૧. વિચારમાં બ્રહ્માસમાન. ૨. મનના પરિણામ.
For Private and Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६६
શ્રી કુમારપાલ પ્રબંધ.
તેના યોદ્ધાઓ છે. સંક્ષેપમાં હરાજા ધીરદ્ધત છે. અત્યંત અનિઇને પ્રગટ કરનાર, ઈષ્ટને નાશ કરનાર અને જેમાં કલિકાળ સહાયી છે એવા ભયંકર ચરિત્રાને લીધે હાલ મેહરાજાને પગ જોરમાં છે. તેણે સર્વત્ર પિતાની આજ્ઞા પ્રર્વતાવી ધર્મરાજાને પરિવાર સાથે હરાવી કાઢે છે. તે ધર્મરાજા સર્વ ઠેકાણે ફરીફરીને થાળે પણ કે સ્થળે તેને રહેવાની જગો મળી નહીં. હાલ તે ગૂજરાત દેશના પાટણ નગરમાં આવી અમારા આશ્રમમાં આશ્રય લેઈ રહ્યો છે. અમને સંપૂર્ણ આશા છે કે તમારા સૌરાજયને લીધે તે પિતાના બળમાં વૃદ્ધિ પામી ગયેલી ઐઢતા પાછી મેળવશે. અમે તમને શરણે આવેલાના સંબંધમાં વજન પાંજરા સમાન માનીએ છીએ.”
સૂરદ્રના આવાં વચનામૃતથી રાજાનું મન વધારે પ્રફુલ્લિત થયું અને કૃપાસુંદરીની એ પ્રકારની પ્રૌઢતા સાંભળી તેણીના પર પ્રથમ કરતાં હજાર ગણે દૃઢ અનુરાગ થયે. તે એટલે સુધી કે તે સુંદરી પિતાને ક્યારે વરશે, એનું ચિંતવન કરવા લાગ્યો. ગુરુને વાદી મહેલે ગયે, ત્યાં પણ તેને વચનમાં, હૃદયમાં, માર્ગમાં, ઘરમાં, આકાશમાં, પાણીમાં, પૃથ્વીમાં, દિશાઓમાં અને સ્વમામાં તે ચંદ્રમુખી કૃપા વગર બીજું કંઇ દેખાયું નહીં. સર્વ જગત તેની દૃષ્ટિએ કૃપામય દેખાવા લાગ્યું. રાજાના બેલવા ઉપરથી મંત્રીએના સમજવામાં પણ આવ્યું કે, તે કૃપાસુંદરીના વિરહથી પરવશ થયેલ છે, તેથી તેમણે જઈ ગુરુને સર્વે હકીકત નિવેદન કરી. ગુરુએ સપરિવાર રાજાને લાવી કહ્યું કે, “તમે કઈ સમજુ પ્રધાપાસે ધર્મરાજાને કપાસુંદરીનું માથું કહેવડાવે, તે આથી તેને આદરભેર મહત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવે અને કેાઈ સારા મકાનમાં ઉતારે આપે. પતિત થયેલા મહાપુરુષ હમેશ લજજાસાગરમાં ડુબેલા હોય છે. દુર્જનના અપવાદથી તેઓ બહુ બીએ છે. રખેને કઈ એમ કહે કે એમને કંઈ આશા હશે, એવી ધાસ્તીથી તે મોટાઓને સંબંધ પણ રાખતા નથી. જો તમે મારી સલાહ પ્રમાણે વર્તશે તે ધર્મરાજા નક્કી તમને કૃપાસુંદરી આપી દેશે.”
For Private and Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સળ.
પછી કુમારપાલે પિતાના પરિવાર સાથે એકમત થઈ મતિકર્ષ નામના પ્રધાનને તે કાર્યસારૂ મોકલ્યો. તેણે શ્રીહેમાચાર્યના ઉપાશ્રયમાં ધર્મરાજાની પાસે જઈ કુમારપાલને થયેલા કૃપાસુંદરીના દર્શન વિગેરેની સર્વ વાત કહી કુમારપાલના ગુણ ગાયા. “તે સમ્યકત્વનો ધારણ કરનાર, કરૂણાને એક સમુદ્ર, સજીનેને બંધુ, તીર્થંકરને મુખ્ય ઉપાસક અને ચાતુર્ય ગાંભીર્યાદિ ગુણના સમુદાયે કરી જેના દેહનો પાર પમાય નહીં એ શૂરવીરમાં શિરોમણિ છે.”
એ પ્રમાણે મતિપ્રકર્ષ બેલી રહ્યા પછી ધર્મરાજાએ કહ્યું કે, “હે મતિપ્રકર્ષ કાત્તર ગુણરૂપ લક્ષ્મીથી સુંદર શ્રી ચાલુક્યચંદ્રની
ગ્યતાનું શું કહેવું? પરંતુ એ કૃપા સ્વભાવથીજ પુરૂષની કેવી છે. તેણીએ પાણિગ્રહના સંબંધમાં એક ઘણી કઠણ પ્રતિજ્ઞા લીધેલી છે તેથી જરા અમારું મન ડેલાય છે.”
આ સાંભળી મતિમ પૂછ્યું કે, “તે પ્રતિજ્ઞા કેવી છે? હું તે સાંભળવાને ઈચ્છું છું.”
ધર્મરાજા બે કે, “જેને ભરતક્ષેત્રમાં જન્મ થયે હેય, જે બીજા કેઈથી છોડાયું નથી એવા મદરૂપ ધનને ત્યાગ કરે અને જે ઘુતાદિ વ્યસનને પિતાના દેશની હદમાંથી બહાર કાઢે તે રાજા ભારે વર થાઓ. એવી અમારા કપાની પ્રતિજ્ઞા છે.” - ત્યારે મત્તિપ્રકર્ષ બોલ્યા, એ સબંધમાં તે અમારા સ્વામીએ શ્રીહેમાચાર્યના ચરણકમળ પ સેજ પ્રતિજ્ઞા કરેલી છે અને તેથી કૃપાસુંદરીની પ્રતિજ્ઞા પૂરી થઈ છે. વળી તેણે અભક્ષ્ય અને પરસ્ત્રીને ત્યાગ કર્યો છે. દેશમાં અને પરદેશમાં હિંસાદિકનું નિવારણ કરાવ્યું છે.”
એ સાંભળી ધર્મરાજા ઘણે ખુશી થશે. તેણે જઈ પિતાની વિરતિ સ્ત્રીને સર્વે હકીકત કહી સંભળાવી. પછી સાગમ અને શમ વિગેરે વિચારવાળાઓની સલાડ પૂછી. તેમણે પણ મત આપે. તે
For Private and Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
શ્રી કુમારપાલ પ્રભુધ.
વખતે સમતા અને મૈત્રી નામની કૃપાની એસખીએ ઉભેલી હતી. તેમણે જઇ કૃપાસુંદરીને વધામણી કહી કે, હુવે તારા મનના મનેરથ હુકરીને ફળશે, ” સર્વના મત પડવાથી ધર્મરાજાએ કૃપાને આપવાના નિશ્ચયપર આવી મતિપ્રકર્ષને વિદાયગીરી આપી. તેણે કુમારપાલ પાસે આવી સર્વે હકીકત નિવેદન કરી અને કહ્યુ કે, “આપની ઈચ્છા બહુધા પૂર્ણ થશે. ”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મત્રીના છેલ્લા અમૃત સરખા ચનાથી પ્રસન્ન થઈ ફરી કા ફ્રી કહે। એમ બેલતે રાજા આનંદસાગરમાં મગ્ન થયેા.
પછી તેણે ધર્મરાજાને મોટા એચ્છવ કરીને પરિવારસાથે રાજમડપમાં પ્રવેશ કરાગૈા. શુભ લગ્નના યોગ આવ્યા ત્યારે નિર્મલ ભાવરૂપ જલવડે સ્નાન કરી, અનેક અભિગ્રહ રૂપ દેદીપ્યમાન આભૂષણાથી અલંકાર કરી, દાનરૂપ કંકણથી જમણા હાથ શેાભાવી સર્વંગરૂપ રંગથી રંગેલા હસ્તિ ઉપર બેસી, સદાચારરૂપ છત્ર ધરાવી, તેરસા કાટિ વ્રતના ભાંગારૂપી સુદર મિત્રમંડળથી પરિવા, શ્રીદેવગુરુભક્તિ અને દેશવિરતિરૂપ જાનૈયા ધવળ મંગળ ગાતે તે અનુક્રમે પાષધશાળાના દ્વાર તેારણ આગળ ગયા. ત્યાં પંચવિધ સ્વાધ્યાયરૂપ વાજિંત્ર વાજતે છતે વિરતિ સાસુએ પોંખણાં કર્યાં. પછી શમઢમાદિ સાળાએ માયરામાં (માતૃગૃહમાં) લેઇ ગયા. ત્યાં શીળરૂપ ધવળ વસ્ત્ર, ધ્યાનરૂપ કુંડળ, નવપરૂપી હાર અને તપના ભેદરૂપી મુદ્રિકાઓથી શાભાયમાન કૃપાસુ દરીનુ' સવત્ ૧૨૧૬ ના માર્ગશીર્ષ સુદિ ૨ ને દિવસે શ્રીતીર્થંકર દેવની સમક્ષ પાણિગ્રહણ થયું. ત્યાંથી જ્યાં આગમમાં કહેલા શ્રાવકના ગુણેકરી શાભિત ખાર વ્રતરૂપી કળશેાની હારા આવી રહી હતી અને વિચારરૂપી સુંદર તેારણા બાંધેલાં હતાં ત્યાં આવ્યાં. તે સ્થાનમાં નવતત્વરૂપી નવાંગ વેદી કરી પ્રધ્યાધરૂપ અગ્નિ પ્રગટાવી તેમાં ભાવનારૂપ ધૃત ઢામી શ્રહેમાચાર્યે ગેરે વધૂ સહિત રાજાને “ચત્તરિ મંગારૂં' એ
૧ ભેદ. ૨ વીંટીએ.
For Private and Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ભાગ સોળમે,
૧૬૮
રૂપ વેદોચ્ચાર પૂર્વક પ્રદક્ષિણાઓ દેવડાવી. કરમચન સમયે ધર્મરાજાએ જમાઇને સૌભાગ્ય, આરોગ્ય, દીર્ધાયુ, બળ અને સાખ્ય વિગેરેનું દાન આપ્યું. એ પ્રમાણે પાણિગ્રહણરૂપ મંગળ સંપૂર્ણ થયા પછી વંદન કરતા રાજર્ષિને સૂરિરાજે શિક્ષા આપી કે, “હે ચાલુક્ય ! પૂર્વ શ્રીશ્રેણિકાદિ રાજાઓ જે કૃપસુંદરીને જેવા પણ ન પામ્યા તે ધર્મરાજની પુત્રીને તમે પરણ્યા છે. તમારે તેના ઉપર હમેશ વિશેષ પ્રેમ રાખે. તેનું વચન કદી ઉત્થાપવું નહીં. તેના મોટા પ્રસંગે કરી તમારું ભાવી ઘણે ભાગે નિવૃત્ત થશે.”
એ શિક્ષા ગ્રહણ કરી કૃતજ્ઞમાં શિરોમણિ કુમારપાળ પિતાના મહેલે આવ્યું. ત્યાં કૃપાદેવીને વિધિપૂર્વક પટ્ટરાણીના સ્થાનકે સ્થાપી અને તેને સર્વ પ્રકારે પ્રીતિકારી જોઈ તેના વડેજ પિતાને સ્ત્રીવાળ માનવા લાગે.
એક વખત પોતાના સ્વામીને અતિ પ્રસન્ન અને પ્રેમવશ થયેલ જઈ કૃપસુંદરીએ કહ્યું કે, “હે પ્રિયતમ, મેહને પરાજય કરી મારા પિતા ધર્મને સ્વસ્થાનકે સ્થાપિત કરે અને મારા મનના મને રથ પૂરે. પુરૂષની પ્રતિજ્ઞા મેરૂશિખરની પેઠે ફરતી નથી. તેમના કહેલામાં અને કબૂલેલામાં પથ્થરની રેખાની પેઠે કદી ફેરફાર થતું નથી. જુઓ, નીચ પુરૂ છે વિઘના ભયથી પ્રારંભ કરતા નથી. મધ્યમ પુરૂ ષ વિઘ આવેથી વયમાં અટકી પડે છે. પણ ઉત્તમ પુરૂષે તે વારંવાર વિન્ન આવે છતે પ્રારંભેલું કાર્ય અંતસુધી લઈ જાય છે.” *
પ્રિયાની આવી મનહર વાણી સાંભળવાથી ઉત્સાહિત થયેલા કુમારપાળે પિતાનામાં શૂરપણું લાવી ધર્મરાજાની સાથે સલાહ કરી અને મેહની સામે ચઢવાની તૈયારી કરવા માંડી. સદ્ધયાનરૂપ મંત્રીને બેલાવી અંતરંગરૂપ ચતુરંગી સેના સજાવવા આજ્ઞા કરી. તીર્થંકરની વાણીરૂપી સંગ્રામભરી વજડાવી. યમનિયમાદિ સર્વ
For Private and Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७०
શ્રી કુમારપાલ પ્રબંધ.
સુભટોને એકઠા કર્યા. શુભ અધ્યવસાયરૂપી પવનવેગી ધેડાઓને કવચ ધારણ કરાવ્યાં. સ્વૈર્ય, વૈર્ય અને આસ્તિક્યાદિ અનેક હાથીઓ ગર્જના કરવા લાગ્યા. પિતે પણ શુભ અવસરે વિજયયાત્રાને ઉચિત વિષ પહેર્યો અને મસ્તકે જિનાજ્ઞારૂપ વજ ધારણ કરી, નવગુપ્તિથી અંગગુમ રાખી, સત્વરૂપ ખ, બ્રહ્મરૂપ અસ્ત્ર અને મૂત્તર ગુણથી યુકત આર્જવરૂપ ધનુષ્ય વિગેરે છત્રીશ વડે દુર્લક્ષ્ય થયો. પછી શ્રી હેમાચાર્યે રક્ષાવિધિ કરવાથી અને તેમની પાસેથી વિસ વીતરાગના રતવનરૂપી ગુમ કરનારી ગુટિકા મળવાથી મેહ ઉપર જય મેળવવાનો નિશ્ચય થયે, એટલે અમદમાદિ મહાસુભટોનાગે ભયંકર દેખાતે, જગતને જીતવાને અશક્ય, મને જ્યરૂપ હસ્તિ ઉપર આરૂઢ થઈ ધર્મરાજાની સાથે શ્રીચૌલુક્ય મેહના પ્રદેશ નજીક આવે. ત્યાં સેનાનો પડાવ નાખી જ્ઞાનદર્પણ નામના દૂતને આગળ મેક. તેને મહારાજાને અજ્ઞાનરાશિ નામને પ્રતિહાર રાજાની સભામાં લઈ ગયા. ત્યાં તેણે મહારાજાને ઠે. તે મોહરૂપી માતંગજને શૂરાચારવાળા ચાર કષાય રૂપી ચરણે હતા, મિથ્યાત્વરૂપી શરીર હતું, રદ્ર અને આર્તધ્યાન રૂપી લચને હતાં, કામદેવરૂપી ભૂંડ હતી અને રાગદ્વેષરૂપી દંતૂશળ હતા. આ મેહરાજા ભવરૂપી વન મધ્યે ક્રીડા કરનારા કયા પુરૂષના મનમાં ગભરાટ પેદા ન કરે ? તેની પાસે તેને કદાગમ માત્રી ઉભેલ હતો. તે કુમારપાલના તને દેખીને બેલ્યો કે, “હે દૂત, તું કોણ છે ? તને અહીં કોણે શા માટે મેક છે?”
દૂતે કહ્યું કે, “હે મંત્રી, મારૂં નામ જ્ઞાનદર્પણ છે અને મને શૂરવીર રાજાઓની પંક્તિમાં શિરોમણિ શ્રીલુક્ય ચક્રવતએ મેક છે. તેમના આદેશથી, હે મહારાજ, હું કહું છું કે, તમે દુષ્ટ કલિકાળની સહાયથી ધર્મરાજાને હરાવી કહાડ્યો છે, પણ હવે તે ન્યાયી રાજાએ અમારી રાજધાનીમાં આશ્રય લીધો છે. શ્રીહેમાચાર્ય ગુરૂની વાણીથી તેમને બહુ ઉપકાર થયે છે. તેમણે શ્રીગુરૂના આગ્રહથી સંતુષ્ટ થઈ પિતાની પુત્રી કૃપસુંદરીને અમા
For Private and Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સેળભે.
૧૭૧
ર સ્વામી વેરે પરણાવી છે. એવી રીતે એ બેને નિકટ સંબંધ થયે છે. તેથી શરણે આવેલાને વાતે વજમય પાંજરાસમાન આશ્રિતોનું કલ્યાણ કરનાર અને કૃતજ્ઞ માં શિરોમણિ તે ચાલુક્યસિંહ પિતાના સસરાને ફરીને રાજ્યાભિષેક કરવા ઇછા રાખે છે. તે ધર્મરાજાની સાથે સૈન્ય લેઈ તમારા ઉપર હુમલે કરવાના ઈરાદાથી તમારા નગર નજીક આવે છે. માટે ત્યાં આવી તેમની આજ્ઞારૂપી માળવડે તમારું મસ્તક સુશોભિત કરે.”
મે-“હે વાચાળદૂત, તું એ પ્રમાણે કેમ બકે છે? કેણ છે તે પુરૂષાકારમાં ટિટોડી સમાન કુમારપાલ જે મે હાંકી કાઢેલા અધમ અને રંક ધર્મરાજાના ભમાવવાથી મને હરાવવાની ઈચ્છા રાખે છે? મારૂં પરાક્રમ ત્રણ જગતમાં કોઈનાથી ગાંજર્યું જાય તેમ નથી. હું એના જેવા લાખે નૂપરૂપી કીટકોને પહોંચવાને સમર્થ છું. હું તેમનાથી બીઉં એમ નથી. જા, નીકળ અહીંથી અને તારા રવામીને કહે કે, મેહ રાજા સામે યુદ્ધ કરવા આવે છે.”
- જ્ઞાનદર્પણ–“હે દુષ્ટરાજન, સાંભળ. પૂર્વે ધ્યાનાગ્નિરૂપી શસ્ત્રના તેજથી જેમણે તને સપરિવાર મારી પાડ્યો હતે તે શ્રી હેમાચાર્યના ચરણકમળમાં ભ્રમરની પેરે વાસ કરનાર શ્રીલ્યુક્યચંદ્ર સદા જયવંતા વર્તે છે. તેમણે તારા વહાલા ઘુતાદિ સમુદાયને કાળા મહેડાં કરી પિતાના નગરમાંથી અને દેશમાંથી કાઢી મૂક્યું છે. તે પછી ફેગટ શેને ગર્જરવ કરે છે?
મેહ–જે ધર્મને મેં મારા પરાક્રમથી બાયેલાની માફક પદભ્રષ્ટ કરી નાખે છે તે અહીં શું હેડું લઈને આવ્યું હશે? તે વખતે મેં એને ઘડે જાણું જતો કર્યો. પણ હવે તે રણભૂમિમાં મારા હાથે જરૂર પહેલે આહૂતિ થઈ પડશેઃ વારૂ, ધર્મ ઘડો હોવાથી ભરણ સન્મુખ થયે એ ઠીક છે. પણ તારે સ્વામી મૂર્ખની પેઠે બીજાને માટે કેમ દુઃખ હરી લે છે ? હું! સમજાયું. એ ધર્મપુત્રીએ બાપને દોલત મેળવી આપવાની પ્રેરણા કરવાથી મરે છે. જા, મારે
For Private and Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
શ્રી કુમારપલ પ્રબંધ.
naunan
હાથે તેમનું મોત થવાનું વિધાતાએ લખેલું છે, તે સત્ય કરવા હું તારી પાછળજ આવું છું. તારા સ્વામીને અને ધર્મને તૈયાર કર.”
પછી આ પ્રમાણે મેહ રાજાએ તિરરકાર કરવાથી જ્ઞાનદર્પણ કુમારપાલપાસે આવ્યું અને મોહ રાજાએ પણ તેની પાછળ પ્રયાણ કર્યું. તેણે માત્સર્યરૂપ અભેદ કવચ પહેરી નાસ્તિક્યરૂપી હાથીઉપર સવારી કરી હતી. દુકૃત્ય અને પ્રમાદરૂપી ચકચકિત અની શ્રેણિ ધારણ કરી હતી. દુર્ગાનરૂપી સેનાપતિના હાથ નીચે ક્રોધાદિ કટિ સુભટ તેની રક્ષામાં હાજર હતા. દુઃશાસ્રરૂપ તેના વાજિં. ત્રને અવાજ અનેક લેકેને ત્રાસ પમાડતા હતા. અનુક્રમે તે કુમારપાલના સૈન્યના પડાવ આગળ આવી પહોંચ્યા. ત્યાં રાગરૂપી કેસરી પ્રમુખને ઉશ્કેર્યા એટલે તે પણ શૂર ચઢવાથી વારાફરતી બેલવા લાગ્યા. પ્રથમ રાગ ઉઠો અને બેલ્યો કે, “જાગતે છતાં ધર્મ કોણ? અને કુમારપાળ કોણ? ઇંદ્ર અહિલ્યા સાથે જાર કર્મ કર્યું, બ્રહ્માએ પુત્રી સાથે સંભોગ કર્યો અને ચંદ્ર ગુરુપત્ની સાથે ગમન કર્યું. એ સર્વ મારોજ પ્રતાપ. અહે ! કાને અવળે રસ્તે નથી ચડાવ્યા? જગતને આવી રીતે ઉન્માદ ચઢાવતાં મારા બાણને કેટલે શ્રમ પડતો હશે?”
તે સાંભળી કે બોલ્યો કે, “હું તે જગતને આંધળું અને બહેરું કરી નાખું છું. મારાથી વૈર્યવાન અને સચેતન પણ અચેતન જેવા થઈ જાય છે. મને વશ બુદ્ધિવાનું પણ કૃત્ય જોતા નથી, હિત સાંભળતા નથી અને ભણેલું ધારતા નથી.”
એટલામાં લેભ, દંભ, અને અભિમાનાદિ સે ફણા ઉંચી કરી પૃથ્વી મંડળપર કોલાહલ મચાવી ગઈ ઉઠયા.
અહીં ચાલુક્યસિંહ જ્ઞાનદર્પણથી શગુના સિન્ય વિગેરેની સર્વ સ્થિતિ જાણી લઇ ઉત્સાહથી દેદીપ્યમાન થઈમેહ રાજાને તૃણ સમાન ગણવા લાગ્યું. તેણે સૈન્યની સહાય વગર પણ મેહ
For Private and Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સોળમે.
૧૩
રાજાને હરાવવાની હિંમત પકડી. તે જલદીથી ગુમ થઈ શકાય એવું ગુરૂએ મંત્રી આપેલું કવચ પહેરી વિસ વીતરાગના સ્તવન રૂપી ગુટિકાનો ઉપયોગ કરી, ધર્મરાજા પુણ્યકેતુ પ્રધાન અને જ્ઞાનદર્પણાદિ ચુંટી કાઢેલી મંડળી લેઇ લશકરી ખૂબીથી ક્ષણ વારમાં શત્રના સિન્યની વચ્ચે આવી પહોંચે. ત્યાં જ્ઞાનદર્પણને કહ્યું કે, “મેહરાજા ક્યાં છે તે બતાવ. હું તેને રમત વારમાં નિસ્તેજ કરી નાખું છું.” જ્ઞાનદર્પણ બોલ્યા કે, “મહારાજ દેખવા માત્રથી ગભરાતા લેકીને જવર લાવનાર મહારાજાનું સ્થાન આ આપની આગળ દેખાય છે. આ રીતે પધારો.” પછી સર્વે તે રસ્તે પ્રવેશ કરી મેહ રાજને અને તેના પરિવારને જુસ્સામાં ઉલ્લાસ ભેર ભાષણે કરતાં જોઈ જરાવાર રીતે ઉભા રહ્યા.
. તે વખતે મેહ લત હતો કે, “મારે શ થઈને પુરૂ પ્રાણ રણમાં નિર્ભય ઉભું રહી શકે? મારા બાહુ સર્વ જગતને જીતવા સમર્થ છે. જુઓ તો દુબુદ્ધિ દૈવનું અવિચાર્યું કૃત્ય !”
મેહનું એ કહેવું સાંભળી પાપકેતુ મંત્રી બે કે, “મહારાજ, જગતમાં વીરમણિ ચાલુકય રાજાને મનુષ્યમાત્રમાં મા ક. એને ના પુણ્યના ઉદયને લીધે રાજારૂપે પૃથ્વી પર અવતરે કોઈ ભાવી તીર્થંકર જણાય છે.”
એટલે મેહ ધાયમાન થઈ છે કે, “જેના વજાગ્નિ જેવા પ્રતાપથી રાજાઓ નાશ પામ્યા છે તે હું મારા શત્રુનાં પરાક્રમ સાંભળી રહું છું એ ખેદ યુક્ત છે,” એમ કહી વળી તે હાથમાં ખ લઈ બરાડા પાડી ઉઠશે કે, “કોણ છે એ મારા દુશ્મનની પુષ્ટિ કરનાર અધમ પુરૂષ ?”
એવામાં તેને પુત્ર રાગ આવી છે કે, “હે પિતાજી, આ વગર કારણે કલેશ શા માટે ? મારાથીજ આપણા શત્રુઓને હણવાનું કાર્ય સિદ્ધ થયું જાણે. મેઘને ગડગડાટ સાંભળ્યા બરાબર
For Private and Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ex
શ્રી કુમારપાલ પ્રબંધ.
ગર્જના કરતા ગજેંદ્રના શ્રમથી જે પગ ઉપાડે છે તે હરણનુ ટાળુ સિંહને દૃષ્ટિગોચર થઇ શું હણાયા વગર જાય ! ’’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાર પછી દ્વેષ લ્યેા કે, “મહારાજ, રાંકડા માણસને હરાવવા તેમાં આટલા બધા ગભરાટ શાને? શું આપના પુત્રના પરાક્રમથી આપ અજાણ્યા છે ? જે હાથી પેાતાના ઈંતૂશળના ધાથી મોટાં વૃક્ષોને ઉખેડીને પૃથ્વી ઉપર ફેંકે છે તેની ક્રીડાની નાનાં ઝાડાનુ` ઉન્મૂલન કરવાથી સંપૂર્ણતા થાય? ન થાય.”
એ રીતે બીજાએાએ પણ નિવાર્યા છતાં મેહુરાજા એલ્યા કે, “કરાડા ક્ષુદ્ર રાજરૂપી વૃક્ષોને નાશ કરનાર ભુજાડને લીધે મનમાં જુલાઇ જતા ચાલુક્યરાજાને હું રણ ભૂમિપર હણીશ અને દેવાંગના પાસે મારા પરાક્રમના ગુણ ગવડાવી ત્રણ ભુવનમાં ફીને એક છત્ર રાજ્ય કરીશ.’
71
આ સાંભળી ધર્મરાજા મનમાં બેલ્યા કે, “ તારા મનોરથ નિષ્ફળ થાઓ. પુણ્યથી અપમંગળ નાશ પામેા. ” જ્ઞાનદર્પણ બે લ્યા કે, “ શાસન દેવતા સર્વ પ્રકારે રાજાěનું રક્ષણ કરો. ’
હવે રાજા પણ, પ્રગટ થવાના અવસર છે. વગર હથિયારવાળા ઉપર ધા નહીં કરવાનું અમારૂં ચાલુકયાનુ કુળવ્રત છે; પણ માડુરાજા શસ્ર ખદું થયેા છે તેથી સામે થવા અડચણ નથી, એમ વિચારી મુખમાંથી ગુટિકા કાઢી પ્રગટ થઇ બેન્ચે કે, “ હું કામાદિકા, સાંભળે. હું જગતને ઉપકાર કરવાના વ્યાપારમાં આડરવાળા, અને ચંદ્રમા સમાન ઉજ્જવળ યના કામી હમણાં તમારા દેખતાં મહને હરાવીને યમપુરી પહાંચતા કરૂ છું. તમે દયા કરીને તમારાથી થાય તેટલુ' તમારા સ્વામીનું રક્ષણ કરો.”
એમ કહી જ્યાં રાજાએ હથીઞર ઉંચુ કર્યું એટલે રાગાદિ સર્વ તા પલાયન કરી ગયા. પણ માહ ક્રોધમાં આવી ક્લ્યા કે, “હું મનુષ્યકીટ, તું ધણા વખતથી શોધતાં આજે હાથ આવ્યા છું માટે હવે જીવતા રહેવાના નથી.”
For Private and Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સળ.
૧૭
તે સાંભળીચલુથ એકદમ બોકે, “હે દુરાત્મા, તું તારા પરિવારની માફક અહીંથી નાશી જા. નહીં તો આ બ્રહ્મરૂપ અગ્નથી તને યમરાજાને અતિથિ બનાવીશ.”
એટલે મેહે કહ્યું કે, “ રાગ, દ્વેષ અને કામ વિગેરે રહે અગર જાઓ. મને તેમની દરકાર નથી. મારો જ્યાડંબર બીજાની અપેક્ષા રાખે તેમ નથી ત્રણ લેકમાં વિજય કરનારે હું એક જ રણભૂમિપર તીણબાણ વડે લજજા મૂકી નાસતા તારા ત્રતરૂપી પ્રાણને નાશ કરીશ.”
ચાલુક્ય-“અરે! જે તું જીવવાની વાંછા રાખતે હેય તે રણભૂમિપર હથીયાર છોડી ચાલ્યો જા. નહીં તે શત્રુઓની સુચના સ્ત્રીઓની આખમાંથી ટબકતાં આંસુઓ વડે રણભૂમિ કાદવવાળી થશે. તારા જેવા નાસતાપર મારૂં શસ્ત્ર ચાલતું નથી.”
મેહ-“શું તેં મને પ્રથમ કોઈ વખત નથી જે અથવા તેં મારે વિષે ઘણીવખત નથી સાંભળ્યું કે, હું શત્રુઓની સ્ત્રીઓને વિધવાપણાની દીક્ષા આપનાર ગુરુ છું, જે તું આ નગરના ગોપુરદ્વાર સુધી વળાવનારા મિત્રને અતિશય વળગી રહી સૂતેલા સિંહને જગાડી પિતાના હાથે પિતાને નાશ કરવાનું હેરી લે છે.”
ચિલ્યુ- “ અરે મેહ, આટલે બધે વાણીને આડંબર શાને કરે છે? કર પહેલ પ્રહાર. આ તને અવકાશ આપે. પ્રહાર નહીં કરનારા પર પ્રહાર કરવાની કળામાં અમે ચાલ્યુ કુશળતા ધરાવતા નથી. મારી પ્રતિજ્ઞાની તને ખબર નથી. તેને સંગ્રામમાં હરાવી ધર્મરાજાને રાજયપર બેસાડું તેજ હું વિરકુંજર ખરો.”
એ પ્રમાણે ચાલુક્યનું બોલવું સાંભળી વધારે કોપાયમાન થયેલે મહ જેમ મેઘ જળ વર્ષ તેમ અને વર્ષદ વર્ણવવા લાગ્યું. રાજાએ પણ પ્રતિ અસ્ત્રોથી તે સર્વનું નિવારણ કર્યું. એમ
For Private and Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ger
www.kobatirth.org
શ્રી કુમારપાલ પ્રખધ
રણાત્સવ ચાલતાં રાજા બ્રહ્માસ્ત્રથી મેડને નીચે પાડવા જતા હતા એટલામાં તે, દેવતાએથી દયાસહિત જોવાતા વજ્ર જેવા કવચને ધારણ કરનાર કુમારપાળના પ્રસિદ્ધ અમેધ અસ્ત્રાથી કુંઠિત થયેલા - સ્વજન ધનસ્રસંગ અને રાજ્યલક્ષ્મી વિગેરે શસ્રા સાથે રાજાના અંગને, લજ્જાને અને રણભૂમિને મૂકીને જેમ રાહુનાદથી હાથી નાશી જાય તેમ નાશી ગયા. લોકેા રાંધની પાસે બાવી પ્રસન્ન મુખથી, ‘“જય થાએ ! જય થાઓ !” ઇત્યાદિ માંગલિક ઉચ્ચાર કરવા લાગ્યા . સમ્યગ્દષ્ટિ દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા માંડી પડ્યા. અને સર્વત્ર જયજયકાર વતં રહ્યા. હવે પરમહંત કુમારપાળે ધર્મરાજાને પ્રણામ કરી કહ્યું કે, “ આપની કૃપાથી મારી પ્રતિજ્ઞા પૂરી થઇ છે. માટે આપ નિર્મળ મનેવૃત્તિરૂપી રાજધાનીને અલ કૃત કરી. છ
"
wwwww
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મરાજા પણ કુમારપાળના નમ્ર વચનથી પરમાનંદ પામી પોતાની રાજપદવીને ચતુણુ કરી બેલ્યા કે, “ હે ચાલુક્ય, હું આપને શું વધારે પ્રિય કરૂ? ''
•
‘ જુઓ. આપના સમાગમથી,' ચાલુક્ય બોલ્યે, “ મેં હિંસાના ત્યાગ કર્યેા છે. ધ્રુતાદિ લીલાનું દળન કરી નાખ્યું છે. દેવતાઓને પણ દુર્લભ સર્વથી પ્રિયતમ કૃપાસુ દરી પ્રાપ્ત કરી છે, માડુ પુિને હરાવી પૃથ્વી જૈનમય કરી છે અને પ્રતિજ્ઞારૂપી મહાસાગરને તા છે. હવે એવું શું છે કે જેની હું આપની પાસેથી આશા રાખુ? તાપણ આમ થાએ, શ્રીશ્વેતાંબરાચાર્ય હેમચંદ્રની વાણીના પાત્રમાં મારા કણી રહેા. શ્રીસર્વજ્ઞ ભગવાનના ચરણરૂપી કમલયુગલમાં મારૂ’ ચિત્ત ભ્રમરની પેઠે ક્રીડા કરી. આપની પુત્રી કૃપા સાથે વિશેષ સ્નેહ થાએ. આપ ખુદ્દ વારંવાર સમાગમ થાઓ અને મોહાંધકારનુ છેદન કરવા મારા યશ ત્રિભુવનમાં ચંદ્રના સરખે વિસ્તાર પામેા. '
For Private and Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સળ.
'૧૭૭
એ પ્રમાણે ધર્મરાજાને સ્વરાજયપર બેસાડી કુમારપાળે ધર્મશાળામાં આવી ગુરૂમહારાજને વંદનપૂર્વક સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. તેથી પ્રસન્ન થઈ તેમણે આશીર્વાદ આપ્યું કે, “હે ચૌલુક્ય, ધર્મરાજાએ તમને સત્પાત્ર જાણી તમારી વેરે પિતાની પુત્રી કૃપાસુંદરી પરણાવી તે સંબંધને લીધે જગતમાં તમારી ઘણી પ્રશંસા થાય છે. તમે પણ તે ઉપકારનું સ્મરણ કરી અતિ બલિષ્ઠ મેહ રિપુને હરાવી ધર્મરાજાને રાજયાસન મેળવી આપ્યું માટે તમે ચિરકાળ સુખી રહે."
ગુરુના એ આશીર્વચનથી પ્રસન્ન થઈ કુમારપાળ પિતાને મહેલે ગયે.
For Private and Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
છે...
.............. -
ભાગ ૧૭ મે.
સૌરાષ્ટ્રના સમર રાજાની હાર, ઉદયન મંત્રીનું મરણ
અને શ્રી શત્રુંજયાદિનો ઉદ્ધાર. - એક વખત સૈારાષ્ટ્ર દેશના સમર નામે રાજાને પકડવા કુમારપાળે ઉદયન મંત્રીને સેનાપતિ નિમી મેક. તે સર્વ સામંતે અને સૈન્ય સાથે પ્રયાણ કરી પાલીતાણે આવ્યું. ત્યાં શ્રીમહાવીર સ્વામીનાં દર્શન કરી સૈન્યને સામંતો સાથે આગળ વિદાય કરી પોતે શ્રીયુગાદિદેવના દર્શનની ઈચ્છાથી શ્રી શત્રુંજય ઉપર ચડ્યો. ત્યાં શુદ્ધ શ્રદ્ધાપૂર્વક મહેસવ, સ્નાત્ર પૂજા અને આરતી વિગેરે કરી શ્રીજિનના એવગ્રહથી બહાર ઉભા રહી ત્રીજી નિરિસહી કહી ચૈત્યવંદન કરવા બેઠો. તેવામાં એક ઉંદર દીવાની દિવેટ લેઈ તે કાષ્ટમય મંદીરની ફાટમાં પેસતો હતો, તેને પૂજારીઓએ કાઢી મૂક્યું. તે જોઈ પિતાની સમાધિને ભંગ અને કાષ્ટમય પ્રાસાદના નાશની સંભાવના વિગેરેથી ખેદ પામી આ પ્રમાણે ચિંતવવા લાગ્યોઃ “ધિકાર છે અમને, જે રાજાના અપાર વ્યાપારમાત્રમાં પરાયણ રહ્યા છતાં આ ચૈત્યને ઉદ્ધાર કરવા પણ સમર્થ નથી. જે પુરૂ એ રાજયવ્યાપારના પાપમાંથી સુકૃતને સ્વીકાર ન
૧. જેને લેક દેરામાં તીર્થકરની સ્તુતિ વંદન કરવા સારૂ તેમની મતિથી કમાકમ છ હાથ અને વધારેમાં વધારે ૬૦ હાથ છેટે રહેવાની મર્યાદા સાચવે છે, અને જે પ્રદેશની અંદર તેઓ તે પ્રસંગે રહી ન શકે તેને અવગ્રહ કહે છે.
૨. જૈન લોકે દેરાના દાર આગળ ગૃહવ્યાપારને ત્યાગ કરવા રૂપ પહેલી નિસ્સિહ (નધિકી, મનાઈ, ત્યાગ,) કહી તેમાં પ્રવેશ કરે છે અને ગભારા બહારનું કચરા કાઢ વિગેરે દેરા સંબંધી કામ કરી બીજી નિસ્સહી કહી પૂજા કરવાનો પ્રારંભ કરે છે અને તે સમાપ્ત થયા પછી ત્રીજી નિરિસહી કહી વંદનાદિ
૩. “નમે અરિહંતાણં” અથવા શકરતા વિગેરેથી તીર્થંકરના ગુણગાન કરીને નમસ્કાર કરે તેને ચૈત્યવંદન કહે છે.
For Private and Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સતરમે.
૧૭૯
કે તેમને હું ધૂળધોયા કરતાં પણ વધારે અધમ માનું છું. રાજાના પાપમય વ્યાપારથી મેળવેલી લક્ષ્મીને જો તેના અધિકારીઓ તીર્થ દિપર લઈ જઈ કૃતાર્થ ન કરે તે તેને શું ઉપગ ? જયારે હું લક્ષ્મીના પ્રભાવથી આવા ઉંચ સ્થાન પર આવે ત્યારે મારે પણ તેને તીર્થરૂપ ઉંચા સ્થાનકે પમાડવી જોઈએ.”
એમ વિચારી તેણે છીદ્ધાર કરવાની ઈચ્છા રાખી શ્રીદેવના ચરણકમળ આગળ જયાં સુધી જીર્ણોદ્ધાર ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય, એકભક્ત, ભૂશયન અને તાંબૂલત્યાગ વિગેરે બદ્દલ અભિગ્રહો લીધા. ત્યાંથી ઉતરી પિતાના સન્યનો પડાવ હવે ત્યાં આવ્યું. ત્યાં શત્રુ સાથે સંગ્રામ ચાલતાં પોતાના સૈનિકો ભાગી ગયા તો પણ તે સંગ્રામસિક ઉદયને વરી સૈન્યનું વિદારણ કર્યું અને રિપુના પ્રહારથી જર્જરિત છતાં પિતાના બાણથી સમરને મારી તેના પુત્રને ગાદી ઉપર બેસાડ્યો. પછી તેની રાજલક્ષ્મી લેઈ પાછા વળતાં માર્ગમાં વરીએ મારેલા પ્રહારની વેદનાથી તેની આંખો મીચાઈ ગઈ અને મૂછ ખાઈ નીચે પડ્યો. થોડી વારે પવનાદિ ઉપચારેથી ભાન આવતાં કરૂણાસ્વરે રૂદન કરવા લાગ્યું. તેનું કારણ પૂછતાં તેણે સામંતોને જણાવ્યું કે, “મારા મનમાં આ ચાર શિલ્ય રહી જાય છે. ૧ એબડને દંડનાયક નીમવાનું, ૨ શ્રી શત્રુંજય પર પાષાણમય દેવળ કરાવવાનું, ૩ શ્રીગિરિનારપર નવીન પાળ બંધાવવાનું અને ૪ નિયામક ગુરૂ વિના મરવાનું.” સામંતોએ કહ્યું કે, “ પહેલાં ત્રણ તે આપને પુત્ર બાહડ કરાવશે, તેને માટે અમારી ખાત્રી છે અને આરાધન સારૂ સાધુ મહારાજની શોધમાં છીએ.”
પછી તેમણે કઈ વઠને સાધુને વેગ આપી આ સુગુરૂ છે, એમ કહી મંત્રી આગળ રજુ કર્યો. મંત્રીએ તેને શ્રીગૌતમસ્વામીની પેઠે વંદન કરી, સર્વ જેને ક્ષમાવી, પાપની નિંદા અને અગણ્ય પુણ્યની અનુમોદના કરી અને સમ્યકત્વને તેમાં લાગેલા દે ને
૧, સાલ, ૨. તારનાર.
For Private and Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
વિશુદ્ધ કરનાર પશ્ચાત્તાપરૂપ જળ વડે અજવાળી ભાવના ભાવતાં સ્વર્ગીરેહન કર્યું. કારણ કે, ત્રણ ભુવનમાં એક ચિંતામણિ સમાન શ્રીજિને. શ્વર ભગવાનને વિષે ચિત્તને વાસ થે, આસન કરી હાથ જોડી સર્વ જીવને ક્ષમાવવા અને સર્વ સંસારની ભાવનાઓનો અભ્યાસ રહે, એ અંતસમય કવચિત પુરુષોને પવિત્ર દિવસે મળે છે. પેલે વંઠ પણ, “અહે ! આ મુનિના વેષને કે મહિમા છે, જેથી હું સર્વ લેકના પરાભવને પાત્ર ભીખારી પણ જગદંધ મંત્રીથી વંધાયે. હવે એજ મારું ભાવથી શરણ થાઓ? એ નિશ્ચય કરી શ્રગિરિનાર ઉપર સાઠ ઉપવાસ કરી દેવલેક ગો.
પછી સામંતોએ પણ .. - શીલને વૈરીની લક્ષ્મી વિગેરે નજર કરી ઉદયન મંત્રીને પરાક્રમ વિગેરેનું નિવેદન કર્યું.
અને રાજાની સાથે બાહડ તથા અંબાને ઘેર જઈ તેમને શેક ઉતરાવી કહ્યું કે, “ જે તમે ખરા પિતૃભક્ત અને ધર્મના મર્મના જાણકાર હે તો તમારા પિતાએ તીર્થ ઉપર લીધેલા અભિગ્રહને ગ્રહણ કરી તેને ઉદ્ધાર કરે. બીજાનું દેવું પણ પ્રાયે પુરુષને દુઃખદાયી થાય છે તે જે દેવનું દેવું છે તે તે નિ મહાદુઃખનું કારણ છે. જે પુત્રી પોતાના પિતાને ઋણમાંથી મુકત કરે છે, તેજ રતુતિ કરવા લાયક છે; માટે તમે તમારા પિતાને દેવગણમાંથી મુક્ત કરો.” તેમનાં એવાં વચનામૃતોથી ઉલ્લાસ પામી બાહડે પિતાના ઓરમાન ભાઈ અંબડને દંડનાયકની પદવી અપાવી
અને પિતે રાજાની આજ્ઞા લેઈ ગિરિનાર ઉપર ગયે. ત્યાં અંબિકાએ નાખેલા અક્ષતના ભાગે ગંસઠલાખ. નાણાં ખર્ચે નવીન સુગમ પગરસ્તે બંધાવ્યું.
પછી શ્રી શત્રુંજ્યની તળેટી આગળ સૈન્ય સાથે પડાવ નાખી ત્યાં અનેક સૂત્રધારોને એકઠા કર્યા. બીજા શાકુકારે પણ તીર્થના ઉદ્ધા૧. આત્મધ્યાન કરતાં. રા. સ્વર્ગ ગયો (ગુજરી ગયો). ૩. સુબે, સેનાપતિ.
For Private and Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સતરમે.
૧૮૧
રની વાત સાંભળી પિતાની લક્ષ્મી વાપરી પુણ્યમાં ભાગ મેળવવાની ઈચ્છાથી ત્યાં આવ્યા. એવામાં વટીમાણગ ગામને ભીમ નામનો એક પુરુષ પણ ત્યાં આવી ચડ્યો. તેની પાસે છ દામ કિંમતની ધીની કુંડીઓ પુંજીમાં હતી, તે ત્યાં લશ્કરમાં વેચવાથી તેને એક દામ ઉપર એક રૂપિયે ચેખો નફો મળે. તેમાંથી એક રૂપિયાનાં ફુલ લાવી શ્રીષભદેવની મનના ઉછરંગે પૂજા કરી પાછો લશ્કરમાં આવ્યું. ત્યાં દ્વારપાળેએ તેને દૂર કર્યા છતાં પણ તે પટમંડપના આસન પર બેઠેલા અનેક શાહુકારની પંક્તિથી સેવાતા વાલ્મટ મંત્રીને જોઈ વિચાર કરતો ઉભો રહ્યો. તેણે વિચાર્યું કે, અહે મનુષ્યપણથી તે અમે બે સરખા છીએ; પરંતુ ગુણથી તેનામાં અને મારામાં રત્ન અને પથ્થર જેટલું અંતર છે. લક્ષ્મીએ પુરુષોત્તમના શ્રમથી એને અતિશય આશ્રય લીધે છે અને અલક્ષ્મી એ ઈર્ષથી પુરુષાધમ એ જે હું તેને આશ્રય લીધે છે. મંત્રી કીર્તિની સ્પર્ધાથી જગતનું ઉદર ભરે છે અને હું તે કમનસીબે મારા પિતાને નિર્વાહ કરવાને પણ શકિતમાન નથી. દાન માનથી વશ થયેલ મહાપુરુષે એના ગુણગાન કરે છે અને દારિઘના ઉપદ્રવથી ખેદ પામતી મારી સ્ત્રી પણ મારી સ્તુતિ કરતી
જી એ આવા મેટા તીર્થને ઉદ્ધાર કરવાને સમર્થ થયે છે અને હું મારી ઝુપડા પણ નવી કરવાને સમર્થ નથી. માટે હું આ મંત્રી
જ પુણ્યને દાખલ માનું છું, જેની આવી લીલા ચક્રવર્તીની લીલાથી પણ વધી જાય તેવી છે. એ પ્રમાણે વિચાર કરતાં તેને દ્વારપાળે ગળું ઝાલીને કાઢવા જતાં મંત્રીએ જોયે, તેથી તેને બેલાવી હકીકત પૂછી. ત્યારે ભીમે ધી વેચવાથી મળેલા લાભ અને પૂજા વિગેરેનું કથન કર્યું. તે સાંભળી મંત્રી બોલ્યો કે, “તમે નિર્ધન છતાં પણ એ પ્રકારે જિનેંદ્રની પૂજા કરી માટે તમને ધન્ય છે. તમે મારા સ્વધર્મી હોવાથી બંધુ સમાન છે, એમ સમગ્ર શાહુકાર સમક્ષ સ્તુતિ કરી મંત્રીએ તેને પિતાનું અર્ધાસન આપ્યું. તે જઈ ભીમે મનમાં વિચાર કર્યો કે, અહ! શ્રી જૈનધર્મને મહિમા
For Private and Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
અને જિનપૂજનની લીલા કેવી છે! હું દરિદ્ર શિરોમણિ પણ તેમના પ્રભાવથી આવા માનને પાત્ર થશે!
એ આવસરે મેટામેટા લક્ષાધિપતિ વાડ્મટ મંત્રી પ્રતિ કહેવા લાગ્યા કે, “હે બુદ્ધિશાળી, જો કે આપ એકલા તીર્થને ઉદ્ધાર કરવાને સમર્થ છો તો પણ અમને તે મહા પુણ્યમાં સામેલ રાખશે. ધન પુરૂષે કદાચિત્ કોઈ કામમાં પિતા વિગેરેને છેતરે છે પરંતુ સધકાને ધર્મનેહરૂપ પાશના બંધારણને લીધે છેતરતા નથી. માટે આપ અમારું દ્રવ્ય પણ તીર્થમાં લા. કતાર્થ કરે” એમ કહી સર્વેએ મહેરેને ઢગલે કર્યો. મંત્રીએ તે ગ્રહણ કરી તેમનાં નામ ટીપમાં દાખલ કર્યા. ભીમે પણ વિચાર કર્યો કે, જે મારા સાત દામ તીર્થ ઉપર લાગે તો હું પણ કૃતાર્થ થાઉં. પરંતુ તે છેડી રકમ હોવાથી હું આપી શકતા નથી. તેને ચેષ્ટા ઉપરથી તેના એવા મને ભાવ જાણી લેઈ મંત્રીએ તેને કહ્યું કે, “હે સધર્મ ભાઈ, તમારે પણ કંઈ આપવાની મરજી હોય તે આપ. આ તીર્થના કામમાં ભાગ લેવાથી મહા પુણ્ય ઉપાર્જન થાય છે.” ભીમે ભાવના ઉલ્લાસમાં પિતાની સર્વ પુંજી જે સાત દામ હતી તે આપી. ઔચિત્યમાં ચાણક્ય સમાન મંત્રીએ તે લેઈ તેનું નામ સર્વના મથાળે લખ્યું. તેથી કેટલાક શાહુકારોએ વાંકુ મહેડું કર્યું. તે જોઈ મંત્રીએ કહ્યું કે, “ એમ શા માટે કરે છે? એણે એનું બધું ઘર આપી દીધું છે અને તમે તે એક શતાંશ પણ નથી આપે. જો તમે સર્વરવ આપશે તે તમારાં નામ પણ સર્વના ઉપર લખાશે. મંત્રીનાં એવાં વાક્યથી તે સર્વ આનંદની સાથે લજજા પામ્યા પછી મંત્રીએ ભીમને પાંચસે દામ અને ત્રણ ચીવર આપવા માંડ્યાં. ત્યારે તેણે, “કાણું કેડીને માટે કરોડ કાણ ગુમાવે, એમ કહી નિષેધ કર્યો અને સ્ત્રી રૂપી પિશાચથી બીતે પિતાને ઘેર ગયે ત્યાં સ્ત્રીએ પ્રિય વચનોથી સંતોષ પમાડ્યો એટલે તેને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી તે બેલી કે, “આપે
For Private and Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સતરમા
તીર્થોદ્વારમાં ભાગ લીધો એ બહુ સારૂં કર્યું અને મંત્રીએ આપેલુ ન લીધું એ તે બધાથી ઉત્તમ કયું છે.”
૧૮૩
પછી એક દિવસ ગાય બાંધવા સારૂ ખીલી દાટવા જમીન ખોદતાં તેને ચાર હજાર સુવર્ણ ટાંકથી ભરેલે કળશ મળી આવ્યે. તે જોઇ, અહે ! આજે આપણા પુણ્યના ઉદ્દય છે. માટે આ કળશ પણ પુણ્ય ખાતે થાએ, એમ વિચારી સ્ત્રીની સંમતિથી તે કળશ લેઇ મંત્રી પાસે આવ્યા અને સર્વ હકીકત નિવેદન કરી તીર્થના ઉદ્ધારમાં તે કળશ આપવા મ‘ડ્યા. મત્રીએ તે લેવાની ના પાડી. ભીમ, ‘ પાકું દ્રવ્ય મારાથી કેમ રખાય? ’એમ કડી બલાત્કારે આપવા લાગ્યા. એમ તકરાર ચાલતાં રાત પડી. એટલે કપાઁ યક્ષ પ્રત્યક્ષ થઇ બેલ્યા કે, “ હે ભીમ, તે એક રૂપિયાના ફુલથી શ્રી યુગાદિ દેવની પૂજા કરી તેથી પ્રસન્ન થઇ મે તને એ દ્રવ્ય આપ્યુ છે માટે તેના સ્વીકાર કર. એમ કડી તે યક્ષ અંતર્ભૂત થયો. ભીમ પણ પ્રાતઃકાળે તે સર્વ હકીકત મંત્રીને જણાવી સેાનાનાં તથા રત્નનાં ફુલોથી આદીશ્વર ભગવાનને પૃષ્ટ દ્રવ્ય લેઇ ઘેર આવ્યા અને મેટા શેઠની માક મહા પુણ્યશાળી ગણાયા.
For Private and Personal Use Only
હવે શુભ મુક્ત આવે છત મંત્રીએ જીર્ણ કામય ચૈત્યને ઉતરાવી નાખી. પાયામાં વિધિપૂર્વક વાર્તુમૃર્ત્ત પધરાવી. તેના ઉપર મજબુતે શિલા નાખવામાં આવી, અનુક્રમે બે વર્ષે પાષાણનું ચૈત્ય તૈયાર થયું. તેની કાઈ પુરૂષ વધામણી લાગ્યા. તેને મત્રીએ સેાનાની ખત્રીશ જીભે ભેટ કરી. ધર્મકૃત્ય કરવાના મનોરથ મેટા ભાગ્યેાદયથી થાય છે અને તેમનું સફળ થવું એ સોનામાં સુગધ જેવું છે. આ ખુશ ખબરના હઠ્યોત્સવ ચાલતા હતા, એટલામાં કાઈ બીજા પુરૂષે આવી દેવપ્રાસાદ ફાટી ગયાની ખબર કડી. તે સાંભળી મંત્રીએ તેને પહેલાના કરતાં ખમણી ભેટ આપી. તે જોઇ પાસે ઉભેલા લોકોએ પૂછ્યું કે, “ સાહેબ, આમ કેમ? ” મત્રીએ જણાવ્યું કે, “ અમારા જીવતાં તે ફાટી ગયું, એ બહુ સારૂં થયું.
(
k
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
કારણ, અમે તેને ફરી ઉદ્ધાર કરાવીશું. પછી સૂત્રધાને બેલાવી મંદિર ફાટવાનું કારણ પૂછયું. ત્યારે તેમણે નમ્રતાથી કહ્યું કે, “હે મંત્રી રાજ! ભમતીવાળા મંદીરમાં ભરાયલે પવન જલદી નીકળી શકતો નથી, એ ખુલ્લું કારણ છે. હવે જે ભમતી વગરને પ્રાસાદ કરીએ તે કરાવનારના એટલે આપના વંશની વૃદ્ધિ ન થાય. તે સાંભળી મંત્રી છે કે, “ દેને વંશ સુસ્થિર છે ? એતે ભવ થાય છે. મારે તે ધર્મ એજ ખરૂં સંતાન છે. આ મહા કાર્યથી મારું નામ પણ તીર્થોદ્ધાર વડે જેમણે ભવને ફેરે મટાડ્યો છે તેવા ભરતાદિ રાજાઓની પંક્તિમાં દાખલ થશે.” એ પ્રકારે વિચાર કરી ધર્મવીર મંત્રીએ ભમતી અને દીવાલની વચ્ચે સજજડ પથ્થર ઘલાવ્યા. એકંદર ત્રણ વર્ષ તીર્થદ્ધારનું કામ પૂરું થયું. એ શુભકાર્યમાં મંત્રીએ ત્રણ કરોડમાં ત્રણ લાખ ઓછાં નાણાં વાપર્યા. એમ વૃદ્ધ પુરૂષનું કહેવું છે.
પછી પ્રતિષ્ટા સાફ થાહેમાચાર્યને તથા સંધને બોલાવી મેટા મહત્સવ સાથે વિક્રમ સંવત ૧૨૧૧ ની સાલે શનિવારના દિવસે સેનાના દંડ કળશ અને ધ્વજા ચડાવ્યાં. તે વખતે દેવપૂજામાં વીસ ગામ અને ચોવીસ બાગ ધર્માદાય કરી, તળટીમાં બાહડપુર નામનું નગર વસાવી, ત્યાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમાથી અલંકૃત ત્રિભુવનપાળ નામને વિહાર બંધાવ્યું. મંત્રીના આ લકત્તર પ્રસિદ્ધ પરાક્રમથી પ્રસન્ન થઈ શ્રી હેમાચાર્ય બાલ્યા કે, “સર્વ જગત ધર્મના આધારે રહેલું છે. ધર્મને આશ્રય મહાન તીથી ઉપર છે. તીર્થ અરિહંત મૂલ છે. અરિહંત હાલ પ્રતિમા રૂપે વર્તે છે અને તેમને વાસ જે ચૈત્ય તેને ઉદ્ધાર કરવાથી, હે મંત્રીશ્વર, હું માનું છું કે, તમે સર્વ જગતને ઉદ્ધાર કર્યો છે. એ રીતે શ્રીસૂરિએ અને સકળ સંધે સ્તુતિ કરાયા પછી તે સચીવસિંહ પાટણ આવ્યો. ત્યાં તેના ઉદાર કૃત્યની હકીકત સાંભળી કુમારપાળ રાજાને ઘણે આનંદ થયો.
૧. દેવના ગભારાની પાછળ અને બે બાજુએ પ્રદક્ષિણા દેવા રાખેલી દેરા અંદરની જગા.
For Private and Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સતર.
૧૮૫
એક વખત જગતમાં સુભટવર અંબડે પિતાના પિતાના કલ્યાણાર્થે ભરૂચમાં શકુનિકા વિહારને પાય લાવવા માંડ્યું. તેમ કરતાં નર્મદા નદીના નિકટપણાને લીધે જમીન એકાએક ફાટી તેમાં કારીગરે પડી ગયા, તે જોઈ અત્યંત ખેદપૂર્વક મંત્રીએ પિતાના આત્માને નિંદી સ્ત્રી અને પુત્ર સાથે તે ખાડમાં ઝંપાપાત કર્યો. પણ એટલે બધે નીચે પડ્યા છતાં તેમને કંઈ ઇજા થઈ નહીં. પછી મંત્રીના નિસીમ ત્રાતિશયથી પ્રસન્ન થયેલી કે દેવી ત્યાં આવી. તેને મંત્રીએ પૂછ્યું કે, “તમે કોણ છો ?” દેવી એલી કે, “હે વિરમુકુટ ! હું આ ક્ષેત્રની અધિષ્ઠાતા દેવી છું. તારા સત્વની પરીક્ષા કરવા મેં આ બધું કર્યું છે. ખરેખર તું સાત્વિકશિરોમણિ છે. તારી સ્તુતિ કરવી વ્યાજબી છે. આવી રીતે આટલા બધા માણસે માથા જે તારા સિવાય બીજો કયો પુરૂષ ભરવાનું કરે? તું ફિકર ન કર. આ સર્વે કારીગરો અંગે પાંગે અખંડ છે. કામ બંધ ન રાખવું.” એમ કહી દેવી અલેપ થઇ ગઇ, એટલે મંત્રીએ સહકુટુંબ સર્વ કારીગરેની સાથે બહાર નિકળી દેવીને યચિત ભેગ અર્પણ કર્યો. પછી કામ ચાલુ કરી ૧૮ હાથ ઉંચો શ્રીમુનિસુવ્રત સ્વામીને પ્રાસાદ બંધાવી શકુનિકા મુનિ અને ન્યગ્રોધ વિગેરેની લેપમય મૂર્તિ કરાવી. વિક્રમ સંવત ૧૨૨૦ની સાલે વીરપુરૂષોના અગ્રેસર તે અંબડે શકુનિકા વિહારના ઉદ્ધારનું કામ પૂરું કરાવ્યું.
પછી ગુરૂ શ્રી હેમાચાર્ય અને કુમારપાળ વિગેરે સકલ સંધને પાટણથી પ્રતિષ્ઠા ઉપર બેલાવી મહા મહત્સવ સાથે તે મંદીરમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરી. હત્કર્ષના આવેશમાં શિખર ઉપર મલ્લિકાર્જુનના ખજાના પૈકી કુમારપાળે ભેટ આપેલ બત્રીશ ઘડી સેનાને કળશ દંડ અને પટેળાની ધ્વજા યથાવિધિ ચડાવી
૧. અતિશય, ૨. સત્વને પ્રભાવ.
૨૪
For Private and Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૬
શ્રી કુમારપાલ પ્રધ
નૃત્યપૂર્વક સુવર્ણ અને રત્નાની વૃષ્ટિ કરી. આ આવસરે કાઇ એક કિવ બોલ્યા કે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरीक्षिता पुराप्यासीदृष्टिर्जमलयी जनैः । तदा तु ददृशि क्षमस्वर्णरत्नमयी पुनः ॥ १ ॥ स्रष्टुर्विष्टपसृष्टिनैपुणमयात्पाणेरपि त्वत्करे ।
"
शक्तिः काप्यतिशायिनी विजयते यद्याचकानां जनौ ॥ भाले तेन निवेशितामतिदृढां दारिद्रवर्णीवली । दानिनन्त्राभूष भूरिविभवैर्निमाष्ट मूलादपि ॥२॥
“ડે દાનેશ્વરી આમ્રભટ! પૂર્વે ધયડાઓએ જળમય વૃષ્ટિ જોઇ હશે. પર ંતુ આ વખતે અમે તા સુવર્ણ અને રત્નાની વૃષ્ટિ દેખીએ છીએ. સૃષ્ટિ રચામાં નિપુણતા ધરાવનાર બ્રહ્માના હાથ કરતાં પણુ આપના હાથમાં અતિશયવાળી શક્તિ વિજયવંતી વર્તે છે. કારણ યાચકાના જન્મ વખતે તેમના કપાળ ઉપર બ્રહ્માએ પાકી લખેલી દારિદ્રય એત્રી અક્ષરપક્તિ આપે તે લેાકેાને અતિશય વૈભવ આપીને ભૂસી નાખી છે.’
ઇત્યાદિ કવિયેાની સ્તુતિ વચ્ચે નીચે આવી કુમારપાળના આગ્રહથી આમ્રભટે પેાતે આરતી ઉતારી, તેની કુમારપાળે વિધિ કરાવી, સામાએ સૈાનાના દાંડાવાળા ચમર ધારણ કર્યા અને વાગ્ભટ વિગેરેએ સામગ્રી તૈયાર કરાવી. પછી મંગળદીવા કરતા પહેલાં રાજા, મ ંત્રી, સામંત વર્ગ, સધપતિ, શ્રાવક, મા, બેન અને પુત્રી વિગેરે એમણે અનુક્રમે ચાંનમિશ્ર કેશરથી તેના નવ અંગની પૂજા કરી ગળામાં અનેક ખીલેલાં ફુલાના ચારસેરા હાર પહેરાગ્યે. આ વખતે નિઃસ્પૃહી જને પણ તેના મુખારવિંદને સ્પૃહાથી નિદ્ગાળવા લાગ્યા. પછી ધાર્મિકશિોમણિ તેણે કારંભાને ઘેાડા, બાકીનાને મહેારા અને મહેારાના અભાવમાં પેાતાના અંગ ઉપરના દાગીના દાનમાં આપી રાજાએ બલાત્કારે હાથ પકડવાથી મંગળ દીવે ઉતાર્યો. આ વખતે કાઈ કવિ એક્ષ્ચા કે, “ ભરૂચમાં
For Private and Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સતર.
૧૮૭
શ્રી મુનિસુવ્રત સ્વામીની આગળ મંગળ દી કરતા દેવેંદ્ર અને નરેંદ્ર જેમની સ્તુતિ કરે છે એવા ત્રણ લેકના નાથ શ્રી તીર્થંકર દેવના ગુણનું ઉત્કીર્તન કરનાર યાચકવર્ગને જેણે ત્રીસ લાખ દાનમાં આપ્યા, તે દાનવીરોને અગ્રણી શ્રીમાન્ આમદેવ જગતમાં વિજયવંતે વર્તે. ” આમ્રભટે તે કવિને એક લાખ ધામ બક્ષીસ આપ્યાં. પછી ચૈત્યવંદનપૂર્વક ગુરૂને પગે લાગી સર્વ સાધમભાઈઓને નમરકાર કરી તેણે ઉતાવળે રાજા પાસે જઈ પિતાને બળાત્કારે આરતી ઉતરાવવાનું કારણ પૂછ્યું. રાજાએ કહ્યું કે, “ જેમ કોઈ જુવારી જુગટાના ચડસમાં પોતાનું માથું પણ હારી જાય તેમ તે વખતે તમે પણ દાનરસના આવેશમાં એટલાબધા આવેલા હતા કે જે કેઈ યાચકે તમારું માથું માગ્યું હેત તે તમે તે પણ દેત. શ્રી હેમાચાર્ય મહારાજ પણ, તે લેbોત્તર ચરિત્ર તેમના હૃદયનું હરણ કરી લીધાથી, મનુષ્યની સ્તુતિ નહીં કરવાને પિતાને નિયમ વિસરી જઈ બેલ્યા કે,
किं कृतेन न यत्र त्वं यत्र त्वं किमसौ कलिः ।
कलौ चेद्भवतो जन्म कलिरस्तु कृतेन किम् ॥१॥ “હે આમ્રભટ, જે યુગમાં તમે નથી તે કૃતયુગ શા કામને અને જે યુગમાં તમે છો તેને કલિયુગ પણ કેમ કહેવાય? જે કલિયુગમાં તમારે જન્મ છે તે અમને તે કલિયુગજ રહે. કૃતયુગને શું કરે છે?' એ પ્રમાણે આઝભટના ઉત્તમોત્તમ ધર્મકાર્યની અનુમોદના કરી રાજગુરૂ અને રાજર્ષિ પાટણ વિદાય થયા. * પછી કેટલે દિવસે મહાત્મા આદ્મભટને દેવીના દોષથી અચાનક અંતકાળ જેવું થઈ ગયું. તેની ખબર મળતાં તેને પ્રાસાદના શિખર ઉપર નૃત્ય કરતાં મિથ્યાદૃષ્ટિ દેવીઓને દોષ થયો છે એવો નિર્ણય કરી શ્રીહેમાચાર્ય યશશ્ચંદ્ર નામના સાધુ સાથે તત્કાળ સંધ્યા વખતે આકાશ માર્ગે આંખમીંચકારામાં ભરૂચ નજીક આવ્યા.
For Private and Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
ત્યાં સેંધવી દેવીને વશ કરવા શ્રીહેમાચાર્યો કેસ કર્યો. ત્યારે દેવીએ જિહાકર્ષણ વિગેરે ઉપસર્ગો કરવા માંડ્યા. તે જોઈ યશચંદ્ર ગણિએ ખાણિયામાં ડાંગરના ચેખા નાખી સાંબેલાના પ્રહાર કર્યા. તેમાં પહેલા પ્રહારે તે દેવીને પ્રાસાદ કંપી ઉઠયો અને બીજા પ્રહારે તે દેવીની મૂર્તિ સ્થાનભ્રષ્ટ થઈ સૂરિને પગે પડી કાલાવાલા કરવા લાગી કે, “હે સ્વામિન! વજના જેવા પ્રહારથી મારું રક્ષણ કરો.” એ રીતે નિદૉષ વિદ્યાના બળથી સેંધવી દેવી જેમની આગેવાન હતી તે મિથ્યાદષ્ટિ દેવીઓના દેષને નિવારી શ્રી માચાર્ય શ્રી મુનિસુવ્રતસ્વામીના પ્રાસાદમાં જઈ સ્તુતિ કરી કે,
संसारार्णसेतवः शिवपयःप्रस्थानदीपांकुरा । विश्वालंबनयष्टयः परमतव्यामोहकेतूद्गमाः ॥ किं वास्माकं मनोमतं गनदृढालानैकलीलाजुष । स्वायतां नखरश्मयश्चरणयोः श्रीसुव्रतस्वामिनः ॥ १॥
“સંસારરૂપી સમુદ્રમાંથી તારવાને સેતુ સમાન, મોક્ષમાર્ગે જનારને દીપસમાન, જગન્માત્રને આલંબન કરવાને યષ્ટિકાસમાન, પરમત સંબધી વાહને નાશ કરવાને અરૂણોદય સમાન અને અમારા મનરૂપી સન્મત્ત હાથીઓને બાંધવા સારૂ મજબૂત સ્તંભ સમાન શ્રીસુવ્રતસ્વામી દેવના ચરણનખનાં કિરણે પ્રાણિએનું રક્ષણ કરો.'
એ પ્રકારે શ્રીનિંદ્રની ઉપાસના કરી આમભટને માથે પાણી ઘલાવી હુશિયાર કરી તે મુનિ જેમ આવ્યા હતા તેમ ગયા.
૧. કાઉસગ્ગ (શરીરને ત્યાગ). શારીરના હાલવા ચાલવા રૂ૫ વ્યાપારને ત્યાગ કરી અરિહંતાદિ ઈષ્ટદેવના મંત્રનું ધ્યાન કરવું તેને જેનો કાઉસગ્ન કર કહે છે.
૨. અડચણ, વિનો.
For Private and Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ અઢારમે.
૧૮૮
ભાગ ૧૮ મે.
સપાદલક્ષના રાજાને જીતી સાળવી લોકોને પાટણમાં લાવવા અને ધર્મનંદનું
ઠેકાણે આવવું. એક વખત કુમારપાળે સપાદલક્ષના રાજાને ઉત્તરાસન વસ્ત્રમાંકલવાની આજ્ઞા કરી. પરંતુ તેણે તે માન્ય કરી નહીં, તેથી કુમારપાળને ઘણે ક્રોધ ચડ્યો અને તેને જીતવા સૈન્ય તૈયાર કરાવી મંત્રીપુત્ર ચાહડ જે બાહડ અને અંબડથી નાનો હતો તેની નિમક કરી. તેનામાં અતિ દાન દેવાનું એક દૂષણ હતું. તેણે પ્રયાણ કરી બે ત્રણ મુકામ થયા પછી બહુ માગણ લેકે એકઠા થયા ત્યારે કેશાધ્યક્ષ પાસે એક લાખ દામ ભાગ્યાં. કોશાધ્યક્ષે રાજાની મનાઈ હેવાથી ના પાડી, એટલે ચાહડે તેને ચાબકા મરાવી લશ્કરમાંથી કાઢી મૂક્યો અને માગણ લેકેને યથેચ્છ દાન આપી ખુશી કર્યો. પછી એક સંઢણી ઉપર બે એવી રીતે ચાદસે સાંઢણીઓ ઉપર સવાર થએલા સુભટે સાથે ઉતાવળે પ્રયાણ કરી થોડા મુકામમાં બિબેરા નજીક આવી પહોંચે તે દિવસે તે નગરમાં સાતસે કન્યાઓના વિવાહ મંડયા હતા તેથી તેને બહાર રહી કિલ્લાને ઘેરો ઘાલ્યો અને સવારે નગર સર કર્યું. તેમાં તેને સાત કરેડ સેનિયા અને અગીઆર હજાર ઘેડીઓ મળી. તે સર્વ હકીકત એક પત્રમાં લખી ઉતાવળે ચાલનાર ચાર પુરૂષો સાથે પાટણ મેકલી. પછી ઘરદથી નગરના કિલ્લાને ચૂરે ઉડાવી દેશમાં સર્વત્ર કુમારપાળની વાઈ ફેરવી અને નવીન અધિકારીઓની યોજના કરી ત્યાંથી સાતસો હુશિઆર સાળવી લેઈ પાટણ આવ્યું. ત્યાં રાજસભામાં રાજાને નમસ્કાર
૧. પૂજા વખતે ખભા ઉપર જઈની માફક નાખવાનું વસ્ત્ર.
For Private and Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
આ એટલે રાજાએ તેની
બહેશરવીરતા
નજર
કર્યો એટલે રાજાએ તેની સાથે વાત કરવાને ખરે લાગ જોઈ તેના પરાક્રમથી રાજી થયા છતાં કહ્યું કે, “હે શૂરવીર! તમારામાં સ્થલ દ્રષ્ટિ એ મેટું દૂષણ છે અને તેજ તમારે રક્ષામંત્ર છે. નહીં તે નજર લાગવાથી તમે ઉભાને ઉભા ફાટી પડે. કારણ, તમે જે કરે છે તે અથવા તેના જેવું કરવાને હું પણ સમર્થ નથી.” તે સાંભળી ચાહડ બે, “મહારાજ, આપે ખરૂં જ કહ્યું. આપ મારી પેઠે વ્યય કરવાને સમર્થ નથી. કેમકે, હું તે આપના બળથી ખર્ચ કરૂં છું પણ આપ કાના બળથી કરે છે એ વાત ઉઘાડી છે. ચાહડના આ ઉત્તરથી રાજા પ્રસન્ન થયા અને તેને “રાજઘરટ્ટને' ઇલકાબ આપી વિદાય કર્યો. પછી દિવસે દિવસે રાજસભામાં ચાહડનું માન વધવા લાગ્યું. તેના નાના ભાઈ સોલાકે પણ પિતાની ઉદારતાથી સર્વ રાજવર્ગને મોહિત કરી “સામંતમંડળીસત્રાગાર' એ ચાંદ મેળ.
એક દિવસ સિદ્ધરાજના સમયથી પંડિતાઈ માટે સ્પર્ધા કરનાર વામરાશિ નામને પંડિત શ્રી હેમચાર્યની પ્રતિષ્ઠા સહન ન થવાથી તેમને સામે આવતા જોઈ તેમનાથી સંભળાય તેમ બે કે, * દાંત ઉપરના ધણું મેલને લીધે દુર્ગંધ મારત, નાકની દાંડી દાબી ગિણગિણ કરતો અને જયાં ઉભે હોય ત્યાંથી છાકમારે તેમ પિમળતો સેંકડો જુઓ અને લીખેથી વળ વળતી કાંબળ ઓઢી આ હેમડ શેવડે આવ્યો.” તે સાંભળી સૂરિએ કહ્યું કે, “હે પંડિત, વિશેષ્ય પહેલાં વિશેષણ આવે છે તે તમે શીખેલા જણાતા નથી. હવેથી શેવડ હેડ એ પ્રાગ વાપરજે. ” પણ સૂરિની કરેલી નિંદા સહન ન થવાથી લેકેએ વામરાશિ ઉપર રીસે ભરાઈ તેને ભાલાના ટેચાથી મારીને કાઢી મૂક્યો. કુમારપાળે પણ પિતાના રાજ્યમાં શસ્ત્ર વિનાને વધ હેવાને લીધે તેને બીજું કંઈ ન કરતાં તેની વૃત્તિમાત્રને ઉચ્છેદ કર્યો. ત્યારથી વામરાશિ જાણું માગી લાવી જેમ તેમ ગુજરાન ચલાવી હેમાચાર્યના ઉપશ્રય આગળ પડી રહેવા લાગ્યો. એક વખત ઘણું રાજાઓને અને
પણ કરતાં તેની ઉતમ ગુજરાન ગત ઘણાર
For Private and Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ અઢારમ.
તપસ્વીઓને હેમાચાર્ય પાસે યોગશાસ્ત્રનુ અધ્યયન કરતા સાંભળી તે દભ વગર બોલ્યા કે, “ અહે। જેમના મુખમાંથી ક્લેશનું કારણ ગાળા રૂપી ગરળ વહેતા હતા તે નિષ્કારણુ ક્રોધ કરનાર જટાધારી રૂપી સર્પરાજના મુખમાંથી આજે યોગશાસ્ત્રનાં વચને રૂપી અમૃત ધારા ઝરે છે ! તેની એ વાણીથી પૂર્વે થયેલા રાજાના પરિતાપ શમી ગયા અને વામરાશિને પ્રથમ કરતાં ખમણી આજીવિકા બધાઈ.
For Private and Personal Use Only
૧૯૧
એક વખત સામનાથ પાટણમાં કુમારપાળ વિહારના બૃહસ્પતિ નામે પૂજારીએ કાઇ રીતે કુમારપાળ રાજને નાખુશી ઉપજાવી તેથી કાપાયમાન થઈ તેણે તેને ખરતરફ કર્યા. ત્યારે પછી તે અણુહિલ્લપુર આવી ષડાવશ્યકમાં પ્રવીણતા મેળવી સૂરિની સેવા કરવા લાગ્યા. એકદા ચામાસી તપના પારણાને દિવસે સૂરિના ચરણુ ક્રમળમાં દ્વાશાતે વહન કરી તે બેયેા કે, “હું પગ નીચે કલિને ચગઢી નાખનાર મુનિતિલક ! આપની હુન્નુરમાં ચાર મહીના સુધી કષાયના ત્યાગની સાથે છ વિગયા ત્યાગ કરવા રૂપ મારું વ્રત આજે પૂરું થયું. હવેથી પાણીમાં પળાળેલુ ધાન્ય મારી વૃત્તિ થા. એટલામાં કુમારપાળ ત્યાં આવી ચડ્યો. તેણે સૂરિ મહારાજને પૂજારી ઉપર પ્રસન્ન થયેલા જોઈ તેને તેની જગા ઉપર બહાલ કા. એ પ્રમાણે ધર્મની નિંદા કરનારાએ ઠેકાણે આન્યાના અનેક દૃષ્ટાંતા જાણવાનાં છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
શ્રી કુમારપાલે પ્રબંધ.
ભાગ ૧૯ મો.
ધર્મનું સેવન અને બાર વ્રતનું ગ્રહણ,
એક વખત શ્રી હેમાચાર્યે કુમારપાળને ઉપદેશ કર્યો કે, “પૂર્વે રાજગૃહ નગરમાં શ્રાવકેના અગ્રેસર શ્રીશ્રેણિકનામે રાજા થઈ ગયા. તે નિરંતર સદ્ભાવથી સેનાના એકસે આઠ જવ વડે શ્રીજિનેશ્વરની ત્રિકાલપૂજા કરતા હતા. તેમ કરવાથી તેમણે પિતાના સમ્યકત્વને શેરભાવી કર્મમલને દૂર કરનાર તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું. દ્વારિકા નગરીમાં અર્ધચક્રી શ્રીકૃષ્ણવાસુદેવ પૂર્વે રાજય કરતા હતા. તેમણે અનેક મુનિયોથી પરિવૃત શ્રીમિતીર્થકરને વાંદી ક્ષયિક સમ્યકત્વ અને તીર્થંકર ગોત્ર ઉપાર્જન કરી સાતમીને બદલે જેથી નરકનું આયુ બાંધ્યું હતું. શ્રેયાંસ, સુદર્શન, અષભદેવ અને ભરત ચક્રવર્તી એમણે દાન, શીલ, તપ અને ભાવનાને અભ્યાસ કરી અને કામદેવે ધર્મ કાર્યમાં ચિત્ત સ્થિર રાખી રવકાર્ય સાધ્યું હતું. હે નિર્મલ બુદ્દે કુમારપાળ ! તમે પણ તે સર્વેનું અનુકરણ કરી અરિહંતદેવની પૂજા કરે, ગુરૂને વદે, ઉનશીલતપભાવનાને અભ્યાસ રાખો અને ધર્મકાર્યમાં ચિત્ત સ્થિર કરે.”
સુબુદ્ધિને સ્વામી કુમારપાલ એ ઉપદેશ સાંભળી નિરંતર ત્રિકાળ જિનપૂજા કરવામાં તત્પર થશે. સવારે અને સાંજે અષ્ટ દ્રવ્યો વડે ગૃહ ચિત્યમાં પૂજા કરી અને બારે મોટા ઠાઠમાઠથી, સર્વ પ્રકારની અદ્ધિ સામત તથા વ્યવહારીઆના પરિવાર સાથે, વાત્રિના નાદવડે આકાશને ગર્જાવતાં મહા ચૈત્યમાં જઈ આદરપૂર વિક મહા સ્નાન કરી સર્વ દ્રવ્ય વડે શ્રીજિનેશ્વરને પૂછ તેણે જૈનશાસનની ઘણું ઉન્નતિ કરી.
૧. શક દેવ ગુરૂ અને ધર્મની અવિનાશી શ્રી.
For Private and Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમા.
એક વખત જિનપૂજામાં સાવધાન તે વિવિધ પ્રકારનાં ફુલોથી અંગ પૂજા રચી આરતી વખતે પ્રભુ સન્મુખ ઉભા રહ્યા. તે વખતે પરમ ભક્ત એવા તેને તે સારી થયેલી પૂજા પણ સારા રંગનાં ખીલેલાં અને વિચિત્ર ભાતનાં સર્વ ઋતુ સંબંધી ફુલોના સ ંચાગના અભાવે શાભાં આપનારી ન લાગી. તે વારવાર જોતા અને મનમાં અત્યંત ખેદ ધરતા વિચારવા લાગ્યા કે, “ મેં આ ચંદ્રના જેવી શાલા વાળું મહા ચૈત્ય ઉમંગભેર બંધાવ્યું, પરંતુ સર્વ ઋતુના ફુલોથી જિનપૂજા નહીં બનવાથી મને જે અત્યંત હર્ષ થયા હતા તે નિષ્ફળ ગયા. જેમને સર્વ ઋતુના પુષ્પ કરી પરિપૂર્ણ અનેક ખાગ હતા તે સર્વ ઋદ્ધિ વડે જિનપૂજન કરનારા ચક્રવર્તી વિગેરેને ધન્ય છે. પણ મારે એવા સર્વ ઋતુના ફુલવાળા એકે ભાગ નથી માટે હું તા અધન્યમાં શિમણિ નામનો રાજાજી. વળી ઇચ્છા મુજખ ફુલની પુજા કરવાને પણ સમર્થ નથી તેથી હું લેાકેામાં ઉદર ભરનારા નામનાજ શ્રદ્ધાળુ છું. એક વખત કાર્યસિદ્ધિ સારૂ જીવિત છેાડવું ઉચિત છે. ઉત્તમ પ્રકારની પૂજાની સિદ્ધિ સારૂ છેડેલું જીવિત પણ લાકમાં પ્રશંસા પામશે.” એવી શાકની ઉછળતી લહેરામાં ચિત્ત સ્વસ્થ ન હોવાથી રાજાએ આરતી મગળ દીવા પણ ન ઉતાર્યા. તેની એવી એકાંતિક ખરી ભિત વડે મન હરણ થવાથી શાસનદેવીએ આકાશવાણી કરી કે, “ હૈજગત્પ્રેષ્ઠ ચાલુક્યું, તું મનમાં ખેદ મા કર. જો તું આ પ્રમાણે જિનેશ્વરની પૂજાના વિશેષ રાગવાળા પૂજાની સિદ્ધિ સારૂ પ્રાણ આપવાને તૈયાર થયા છે તા જગતમાં તારા સમાન બીજો કા રાજા માન્ય કરવા લાયક છે ? હે ગુણી જનને આનંદ સુખ અને કલ્યા છુ આપનાર, સંસારને જીતનાર, દયાળુ ચાલુક્યચંદ્ર ! તું ચિરંજીવી રહે. હમણાં અહીં આગળજ શ્રીજિનેદ્રની કૃપાથી નંદનવનની લીલાવાનું પ્રફુલ્લિત એક દિવ્ય વન થશે. ” એમ કહી શાસન દેવી અંતરભૂત થઈ ગઈ. પછી રાજા પૂર્ણ હલ્લાસથી પૂજા પરવારી પેાતાના મહેલે ગયે. ત્યાં તેની પાછળ તે દિવ્ય વન પણ આવ્યુ.
૫
For Private and Personal Use Only
૧૯૩
7468
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૪
www.kobatirth.org
શ્રી કુમારપાલ પ્રબંધ,
તે વનની ચારે દિશાઓમાં દેવતા પહેરા ભરતા હતા. તેની અંદર સમય સમયના વિલાસ અને ઉલ્લાસ પામનારાં સર્વરૂતુનાં લે શાલી રહ્યાં હતાં. તેને લીધે કુમારપાલ રાજા માનીને પણ માન્ય થયા અને સર્વ પ્રકારે ઉચિત થયેલી તેની જિનાર્ચાના વૈભવ પણ સલ થયા. એ પ્રમાણે શ્રીજિનપતિની ભક્તિના પ્રભાવથી સાક્ષાત્ થયેલા અદ્ભૂત વૈભવ જોઈ દેવબોધિ વિગેરે લોકા વિમય પામ્યા અને સર્વત્ર કહેવા લાગ્યા કે, “ હે ભાઇએ, તમે સ્વર્ગ અને માક્ષનાં સુખ આપનાર શ્રીજિતેંદ્ર દેવની સેવા ભક્તિ કરો. ’’
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીજા કેાઇ પ્રસંગે શ્રીહેમાચાર્ય ઉપદેશદ્વારા જણાવ્યું કે, “હે ચાલુક્ય ! શુદ્ધ ધર્મનું આરાધન કરવાથી ભન્ય જીવા ભવસમુદ્રને તરે છે. ધર્મના સાધુ અને શ્રાવક આથી બે ભેદ છે. તેમાં પહેલે ઉત્કૃષ્ટ સાધુ ધર્મ ક્ષાંતિ અને આર્જવ વિગેરેથી દા પ્રકારનો છે. બીજો શ્રાવક ધર્મ ખાર ત્રત રૂપે છે. તે ખતે ધર્મ મુક્તિ આપનારા છે અને તેમની નિર્મળતા સમ્યકત્વમાં રહેલી છે. સમ્યકત્વ ભવ્ય જીવાને વ્યક્ત અને અન્યક્ત એ બે ભેદથી થાય છે. જે જિનેશ્વર ભગવાને પ્રતિપાદન કર્યું છે તેજ નિઃશ'કપણે સત્ય છે, એવી શ્રદ્દા રૂપ અવ્યક્ત સમ્યકત્વ તત્વજ્ઞાન વિના થાય છે. વ્યક્ત સભ્ય કન્ન તેવીજ શ્રદ્ધારૂપ તત્વજ્ઞાને સહિત થાય છે. એટલે કે, વ્યક્ત સમ્યકત્વ જીવ અજીવ વિગેરે તત્વાના અને હૈયાપાદેયના જ્ઞાન પૂર્વક મિથ્યાત્વના ક્ષય થવાથી થાય છે. સમ્યકત્વ એ નરક અને તિર્યંચ ગતિરૂપ દ્વારના અર્ગલા સમાન છે. દેવ મનુષ્ય અને નિવાણુ સુખની પ્રાપ્તિમાં તે અત્યંત સહાયકારી છે. સમ્યક્ત્વવાસિત જીવ જો તે સમ્યકત્વનું વમન ન કરે અને જો તેણે પૂર્વે બીજું આવપુ ન ખાંધ્યુ હાય તા અવશ્ય વૈમાનિક થાય છે. કહ્યું છે કે, જે પ્રાણી એક સ્મુહૂર્ત પણ નિર્મળ સમ્યક્ત્વ રત્નને આરાધી તરત છેડી દે તે પણ ભવથમાં વધારે વખત ભમતા નથી, તે પછી ચિરકાળ સુધી સમ્યક્ત્વ ધારણ કરનારનું શું કહેવું ? સ્થૂલ અહિંસાદિ
૧. ત્યાગ કરવા યાગ્ય અને આદરવા ચેાગ્ય, ૨ એ ઘડી વાર.
For Private and Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમે.
પાંચ અનુવ્રત, દિગ્વિરતિ વિગેરે ત્રણ ગુણ વ્રત અને સામાયિકાક્રિ ચાર શિક્ષા ત્રત, એ શ્રાવકનાં બાર વ્રત છે.’
૧૯૫
*
૧. જીવહિંસાના ત્યાગ.-જીવદયા સરખા પૃથ્વીતળમાં કાઈ ધર્મ નથી. હરેક પુરૂષ યતનાપૂર્વક જીવયા પાળવી જોઇએ. કરૂણાવત પુરૂષ ત્રસ જીવાની સંકલ્પથી અને સ્થાવરોની નિરર્થક હિંસા કરવાનું તબ્જે છે. દેવ અતિથિ વિગેરેની પૂજાસારૂ વેદ સ્મૃતિ વિગેરેના વાક્યથી જે કેાઈ વધ કરે છે તે નરક ગતિ પામે છે. એક તરફ પુષ્કળ દક્ષિણા આપી કરાવેલા યા અને બીજી તરફ ભયભીત પ્રાણીના પ્રાણનું રક્ષ રાખવામાં આવે તેા પ્રાણ રક્ષણજ વધે, જીવ દયા જે કઈ કરી શકે છે તે સર્વ વેદા, સર્વ યજ્ઞા અને સર્વ તીર્થાભિષેકા મળીને પણ કરી શકતા નથી. ‘મારૂં’ એવા અક્ષરાચ્ચાર કરવાથી તેજ ભવનું પુણ્ય નાશ પામે છે. શસ્ત્રનુ ગ્રહણ કરવાથી ત્રણ ભવમાં સંચય કરેલા ધર્મનો ક્ષય થાય છે અને બીજાના પ્રાણ ઉપર શસ્ત્રને ધા કરતી વખતે સા ભવમાં જે કઈ સુકૃત કર્યું હોય તે સર્વનેા નાશ થાય છે. કહ્યું છે કે, જો કાઈ એક જીવના વધ કરીને મેરૂ પર્વત જેટલા સેનાનું અને ધાન્યના કરાડા ઢગલાનું દાન કરે તાપણ તે જીવવધના પાપમાંથી છૂટે નહીં. માતાના વચનથી અડદના લોટના કુકડાની હિંસા કરનારા ચોધર રાજા દુરંત દુ:ખની પરપરાને પામ્યા, એ વાત પ્રસિદ્ધ છે; માટે કલ્યાણ ઇચ્છનાર પુરૂષે દાવાનળ સરખી Rsિ`સાના ત્યાગ કરી મનને આનંદ આપનારી દયાના પ્રિયસ્રીની પેઠે સ્વીકાર કરવા.’
For Private and Personal Use Only
66
૨. અસત્યના ત્યાગ–.આ ભત્રમાં અને પર ભવમાં અપમાન તથા મૂગાપણું વિગેરેને પણ અસત્યનુ લઘુ ફળ જાણી સુમુદ્ધિમાન્ પુરૂષે પાપના હેતુભૂત સ્થૂલ અસત્યને ત્યાગ કરવા. એક બાજુએ અસત્યથી લાગેલું પાપ અને બીજી માજુએ ખીજાં બધાં પાપ રાખવામાં આવે તે અસત્યથી થતું પાપ વધે. તેવીજ રીતે
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
ત્રાજવાના એક પલ્લામાં હજાર અશ્વમેધ અને બીજામાં સત્ય એવી રીતે મૂકવામાં આવે તે હજાર અશ્વમેધ કરતાં સત્યવાળું પલ્લું નમે. સર્વ વેદોનું અધ્યયન અને સર્વ તીર્થનાં સ્નાન એ સત્ય બેલવાની બરાબર થાય યા ન થાય. ફક્ત એકવાર જૂઠી સાક્ષી પૂરવાથી વસુરાજા સાતમી નરકને અતિથિ થયે; માટે તેવા જૂઠથી સપુરૂષોને સર્યું. સત્ય બોલવું, પ્રિય બોલવું, પરંતુ પ્રિય અસત્ય અને અપ્રિય સત્ય બોલવું નહીં એ સનાતન ધર્મ છે. કઠોર પિલુન અસભ્ય અને રાગદ્દેશયુક્ત વચન, આત્મસ્તુતિ અને પરનિંદા એ સર્વને ત્યાગ કરી સત્ય અને સરળતા પકડવામાંજ ધર્મ છે.”
“૩ અદગ્રહણનો ત્યાગ.-જેની પારકાનું દ્રવ્ય હરણ કરવાની બુદ્ધિ હોય છે તેને ભભવ પરઘેર દાસત્વ મળે છે. ચેરી કરનાર પુરૂષ આ ભવમાં વિવિધ દુઃખ અને પરભવમાં નરકગતિની સાથે દુર્ભાગ્ય અને દારિદ્ય પામે છે. પારદ્રવ્ય હરણ કરનારનું દાન શીલ તપ અને ભાવનાથી ઉપાર્જન કરેલું મહા પુણ્ય નિષ્ફળ જાય છે. ચેરી એ વધ કરતાં પણ અધિક છે. કારણ વધથી એક જીવને નાશ થાય છે અને દ્રવ્ય હરણ થવાથી વખતપર મહા સુધાને લીધે સર્વ કુળને નાશ થાય છે. ચોરીને ત્યાગ કરવાથી રોહિણીઓ ચેર દેવતાની બદ્ધિ પામે એ દૃષ્ટાંતથી વિવેકી પુરૂષે પ્રાણુતે પણ પરદ્રવ્યનું હરણ ન કરવું. કહ્યું છે કે, કુલીન પુરૂષ પ્રાણને પણ આ દુનિયામાં પારદ્રવ્યહરણ અને પરસ્ત્રીસંગ એ બે કાર્ય કરતા નથી. પરંતુ જેમ કણિયા દુષ્કાળની રાહ જુએ, વ્યભિચારિણી પતિને વધ તાકે, વિદ્ય ધનાઢયને
ગગ્રસ્ત શોધે, નારદ મુનિ કજીઆને ખળે, દેષગ્રાહી પરછિદ્ર જુએ અને શાકિની છળ કરે તેમ હા! રાજા પણ ધનવંતને નિઃ પુત્ર મરેલા વાંછે છે. તેમનાથી એ વ્રત પાળવાનું કેવી રીતે બને ?”
“૪ પરસ્ત્રીને ત્યાગ અને સ્વદાર થકી સંતોષા–ધર્મથ પુરૂષે પરસ્ત્રીને ત્યાગ કરે. જગતમાં અપકીર્તિ, કુળને ક્ષય અને
For Private and Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમો.
૧૯૭
દુર્ગતિમાં ગમન એ સર્વ અબ્રહ્મનું ફળ જણ સુજ્ઞ પુરૂષે પરસ્ત્રી તરફ નજર પણ ન કરવી. પિતાની, પારકી, પરણેલી અને કુમારી એ રીતે સમગ્ર સ્ત્રીઓની ચાર જાતિ છે. તેમાં વિવેકી પુરૂષને પિતાની સ્ત્રી સેવવા યંગ્ય છે અને બીજી સ્ત્રીઓ માતા સમાન ગણવા યોગ્ય છે. જે ગૃહરથી વદારથકી સંતોષ માની પરસ્ત્રીથી પરામુખ રહે છે તે બ્રહ્મચર્યને લીધે યતિ સમાન ગણાય છે. જે મનથી પણ પરસ્ત્રીને ઇચ્છતો નથી તે ઉભય લેકમાં દેવ સમાન છે અને તેના જ આધારે આ પૃથ્વી રહેલી છે. પરસ્ત્રીના સંગની આકાંક્ષામાત્ર કરવાથી સર્વને દાસત્વ કરાવનાર રાવણ ચોથી નરકને અતિથિ થયે. માટે વિદ્વજને ભીમ પિતાની પેઠે સદા બ્રહ્મચારી રહેવું અને જો તેમ કરવા અસમર્થ હોય તે પિતાની સ્ત્રીઓમાંજ સંતોષ માને.”
પ અપરિમિત પરિગ્રહને ત્યાગ અને ઈચ્છાનું પરિમાણ.-ધનપર લાગેલા મનવાળા કયા હિંસક ઝવે પાપ ઉપાર્જન નથી કર્યું ? ધનના સંપાદન, રક્ષણ અને ક્ષયથી થતા દુઃખાનળથી કેણ નથી બન્યો ? એને પ્રથમ વિચાર કરી બાવરાપણુથી થયેલી પૃહાને ત્યાગ કરે કે પાપ અને સંતાપના વિષયમાં સ્થાન જ ન મળે. સંસારનું મૂળ આરંભે છે અને તેમને હેતુ પરિગ્રહ છે. અધિક પરિગ્રહવાળે પ્રાણી પ્રાયે ઘણા આરંભ કરનારો હોય છે અને આરંભ એ નિર્વિવાદપણે દુ:ખની ખાણ છે. માટે પરિગ્રહની જેમ બને તેમ ન્યૂનતા કરવી એગ્ય છે. નિયમિત પરિગ્રહવાળો પુરૂષ અધિક સુવર્ણદિ હેય તે સુખેથી ધર્મસ્થાનકે વાપરી શકે છે. અસંતેષી પ્રાણીને રિલેકમાં પણ સુખ થતું નથી. તૃષ્ણાથી તપેલ મનવાળા પુરૂષનું ડગલે ડગલે અપમાન થાય છે. પરિગ્રહથી થત લેશે અને તે થકી મમણને નરકગતિ પ્રાપ્ત થઇ એને ખ્યાલ કરી ધર્મના શેધ અને સુખાર્થી પુરૂષે સ્વલ્પ પરિગ્રહ રાખો.
૬ દિગગમનને ત્યાગ.-દશ દિશાઓમાં ગમન કરવાની મર્યાદા બાંધવી, તેને દિવિરતિ નામનું પહેલું ગુણવ્રત કહે છે.
For Private and Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
પ્રમાદી જીવ, લેખંડના ગળાની પેઠે, સર્વ દિશાઓને નિયમ નહીં કરવાથી તે તે દિશાઓમાં થતું કયું પાપ ન બાંધે ? લેભથી પરાભવ પામેલે પુરૂષ ત્રણે ભુવનમાં ગમન કરવાના મનોરથ કરે. માટે વિવેકી પુરૂષ સર્વદા અને વિશેષતઃ ચતુર્માસમાં જીવદયા નિમિત્ત સર્વ દિશાઓમાં જવાની નિવૃત્તિ કરવી. કહ્યું છે કે,
યાર્થ નીવાન વચૈત્ર સંવત. (સર્વ જીની દયાના અર્થ વર્ષગડતુમાં એક સ્થળે વાસ કરે.) પૂર્વ શ્રીનેમિનાથ ભગવંતના ઉપદેશથી શ્રીકૃષ્ણ વાસુદેવે ચોમાસામાં દ્વારિકાની બહાર નિકળવાને નિયમ લીધો હતો."
“૭ ભેગેપગનું પરિમાણ-અન્નકુસુમાદિ એકવાર સેવવા ગ્ય પદાર્થ તે ભેગ જાણવા અને આભૂષણ સ્ત્રી વિગેરે વારવાર સેવવા ગ્ય તે ઉપભેગ જાણવા. બેગ અને ઉપભેગની શક્તિ પ્રમાણે સંખ્યા મુકરર કરવી તે ભેગેપભેગમાન નામનું બીજુ ગુણવ્રત કહેવાય છે. આ વ્રત ભાગ્ય વસ્તુઓનું અને કર્મોદાનનું પરિમાણ અને અગ્ય વસ્તુઓનો ત્યાગ કરી પાળવા રોગ્ય છે. દયાળુ પુરૂષે બાવીસ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયને ત્યાગ કરવા ગ્ય જાણી તેમનાથી સમ્યફ પ્રકારે દૂર રહેવું જોઈએ.”
૮. અનર્થ દંડને ત્યાગ–આર્ત અને રોદ્ર એ બે દુષ્ટ ધ્યાનનું સેવવું, હિંસાનાં ઉપકરણોનું આપવું, પાપયુક્ત આચારને ઉપદેશ કરે અને પ્રમાદનું સેવન કરવું, એ નિરર્થંક પાપનાં કારણ હેવાથી અનર્થદંડ છે અને એમનું નિવારણ કરવું તે અનર્થદંડવિરમણ નામનું ત્રીજું ગુણવ્રત કહેવાય છે, માટે વિવેકી પુરૂષ અનર્થ દંડને ત્યાગ કરે.”
૯. સામાયિક વ્રત–મન, વચન અને કાયાના પાપયુક્ત વ્યાપારને ત્યાગ અને પાપરહિત વ્યાપારના સેવનથી અથવા બીજી રીતે કહીએ તે પાપ કાર્યમાં કરવા એગ્ય દુર્થનના ત્યાગ કરનાર
For Private and Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એગણીસમે.
૧૯૯
પુરૂષને એક મુહૂર્ત સમતામાં રહેવાથી સામાયિક નામનું પહેલું શિક્ષાત્રત થાય છે. આગમમાં કહ્યું છે કે, સર્વ સાવધે વ્યાપારને ત્યાગ કરનાર, ત્રણ ગુપ્તિએ કરી ગુપ્ત, છકાયની રક્ષા કરનાર, ઉપગવાળો અને યતના કરનારો આત્મા સામાયિકમાં રહ્યા કહેવાય. આત્મા જ્યારે બીજાને પિતાના સરખા ગણ દુઃખ ન કરે, રાગદ્વેષથી મધ્યસ્થ રહે અને જ્ઞાનાદિ ત્રિકના લાભની પુષ્ટિ કરે ત્યારે તેને ભાવ સામાયિક થાય.”
૧૦. દેશાવકાશિક વ્રત–દિગ્દતમાં કરેલા પરિમાણમાંથી દિવસે અથવા રાત્રે જે કમી કરવું તેને પુણ્યના કારણભુત દેશાવિકાશિક નામનું બીજું શિક્ષાત્રત કહે છે. ઉપલક્ષણથી પ્રહરાદિ સુધી પણ જયાં ત્યાં આરંભનો ત્યાગ કરવા રૂપ દેશાવકાશિક વ્રત ગ્રહણ કરાય છે. દિગ્ગતમાં ઘણું જન છૂટા રાખેલા હેય તેમને દેશાવકાશિકમાં ઘણા ભાગે કમી કરી નાખે. જેમ ગારૂડી દૃષ્ટિવિષ સર્ષના બાર એજનના દૃષ્ટિવિષયને કમી કરી દેજનમાત્રમાં લાવી મૂકે છે અથવા જેમ ઔષધ શરીરમાં વ્યાપેલા વિષયને આંગળી વિગેરેમાં લાવી મૂકે છે તેમ વિવેકી પુરૂષ દિવ્રતના પરિમાણને દરરોજ ઓછું કરે અને એ જ પ્રમાણે બીજા વ્રતના પરિમાણમાં પણ દિવસે અથવા રાત્રે ન્યૂનતા કરે. જેમકે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને વ્યસજીની હિંસા દેશથી અથવા સર્વથા વજે. રાગદ્વેષથી દૂષિત અસત્ય ન બોલે. વિશેષ કરી. ગૃહકાર્ય સંબંધી ન બોલે અને ધર્મ સંબંધી બેલવામાં પ્રમાણ કરે. કંઈ પણ ભજન અથવા ધન કેઈન આપ્યા વગર ગ્રહણ ન કરે. ઇત્યાદિ પ્રકારે સર્વ વ્રતોમાં સમજવું.”
૧૧. પિષધોપવાસ વ્રત –અષ્ટમી ચતુર્દશી એ આદિ પતિથિયોમાં સર્વ પ્રકારના અહાર, અંગસત્કાર, અબ્રહ્મ અને
૧, અંશત:
For Private and Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
સાવધ વ્યાપરને ત્યાગ કરે તેને ભવરૂપી રોગના ઔષધ સમાન પિષધ નામનું ત્રીજું શિક્ષાત્રત કહે છે. એ વ્રતનું સેવન કરવાથી બીજાં અગીઆર વ્રતો સમ્યક પ્રકારે પળાય છે. એ વ્રત પાપાશ્રવને નિરોધ કરવામાં હેતુભૂત છે અને મહાફળને આપનાર છે. પિષધવ્રતનું વિધિ પ્રમાણે સેવન કરવામાં જેટલે કાળ જાય તેટલે કાળ વિદ્વાને ચારિત્રમાં ગણે છે.”
૧૨. અતિથિસંવિભાગ –જે મહાત્મા સર્વ તિથિ અને પત્સવને ત્યાગ કરે છે તે અતિથિ અને બાકીના અભ્યાગત જાણવા. અતિથિને ન્યાયપાર્જિત તૈયાર અન્ન, પાન, આશ્રમ, વસ્ત્ર અને પાત્રાદિ વસ્તુનું દેશકાળના વિચારપૂર્વક શ્રદ્ધા અને સત્કાર સાથે જે દાન કરવું તે અતિથિસંવિભાગ નામનું ચોથું શિક્ષાત્રત કહેવાય છે. કેટલાક ભાગ્યશાળી પુરૂષ પ્રાચે બેંતાળીશ દોષ રહિત તૈયાર કરેલી અને પિતાની મેતે આણેલી પાણી અને ભજન વિગેરેની અચિત્ત વસ્તુઓ વડે અવસરે ઘેર પધારેલા સાધુસમુદાયને
અસાધારણ શ્રદ્ધાથી સાવધાનપણે સત્કાર કરે છે. ધૈર્યવંત અને ભક્ત વર્તનારા સુશ્રાવકે મુનિરાજને કલ્પે એ પદાર્થ કિંચિત પણ આપ્યા વગર કઈ અવસરે વાપરે નહીં. કારણ, જેમ જ્ઞાનાદિ રત્નત્રયીના વેગથી કાલક્ષેપ વગર મોક્ષ મળે છે તેમ નિર્મલ મનવાળા પાત્રમાં ધન પડવાથી પણ મિક્ષસુખ પ્રાપ્ત થાય છે. પરંતુ રાજપિંડ યતિને કહ્યું નહીં તેથી રાજાઓને એ વ્રતને અસંભવ છે. પ્રથમ અને ચરમ તીર્થંકારના સાધુઓને રાજપિંડ અને શી ઇચ્છા છે એમ કહી આપવા માંડેલા અહારાદિક ન કલ્પે એવું આગમનું વચન છે. માટે તમારે દેશવિરતિ અને અવિરતિ સમ્યદૃષ્ટિ શ્રાવકોનું ધર્મમાં સ્થિર કરવાના હેતુથી પિષણ કરવું ઉચિત છે. પૂર્વે શ્રીગષભદેવ સ્વામીએ રાજપિંડ નિષેધ કર્યો ત્યારે ભારત વૃક્રવર્તીએ પણ સાધર્મિકવાત્સલ્ય કર્યું હતું.”
For Private and Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમે.
૨૦૧ . ~ ~~ ~ ~-~~-~----- “આ બાર વ્રતનું સેવન, હે કુમારપાલ, મેક્ષાથી પુરુષો કામદેવાદિની પેઠે કરે છે. કારણ કે, એક એક વ્રતને પણ ધારણ કરના અનંત સુખના ભાજન થાય છે, તે સર્વ વ્રત ધારણ કરનારા મુક્તિના નાયક થાય છે એ નિ:સંશય છે.”
એ પ્રમાણે ગુરૂથીના મુખથી શુદ્ધ ધર્મના માર્ગ સાંભળી કર્મનું દળણ કરવામાં એકચિત્ત અને બુદ્ધિશાળી કુમારપાલ સમ્યકન્ડમૂળ બાર વ્રત પાળવામાં સાવધાન થઈ શ્રદ્ધાળુઓને મુકુટમણિ થયે. * માટે હવે દરેક વ્રતના સંબધે તેના પરાક્રમનું વર્ણન કરૂં છું.
૧ અહિંસાત્યાગ–કુમારપાલે કર્ણાટક, ગુજરાત, કેક, રા, કીર, જાલંધર, સપાદલક્ષ, મેવાડ, દ્વીપ અને ભીર એ આદિ પિતાની આણું માનનારા અઢાર દેશમાં અમરપડે વજડાવી કાશી . * ગ્રંથાંતર સૂરિ-હે નરેદ્ર, તને આ બાર તે નિરતિચાર (દોષરહિત) થાઓ.
રાજા- હે ભગવન, તમે મારા ઉપર માટે અનુગ્રહ કર્યો. મેરૂ પર્વતની પેઠે દહ દિખે પાળી શકાય એવાં] પાંચ મહા વ્રતોને જે ધારણ કરે છે તે દુષ્કર કરે છે. માટે હું તેમને વાંદુ છું. જેઓ પરિમિત પરિગ્રહનો આરંભ રાખીને આ બાર વ્રત પાળવાને સમર્થ થાય છે તેઓ પણ કોને લાધ્ય નથી.
સૂરિ-પૂર્વે કામદેવાદિ શ્રાવકો થઈ ગયા. તેમણે આ બાર વ્રત પણે પાળ્યાં હતાં. હાલમાં તે આ નગર મધ્યે છડા નામે મોટે ગૃહસ્થી શેઠિો છે, તેને પરિમિત પરિગ્રહ છે અને તે પાપરહિત વ્યાપાર કરે છે. વળી તે નવ તત્વને જાણકાર, સંતોષમાં તત્પર અને વિવેકરૂપી રનને ભંડાર છે. તે દેવ ગુરૂ અને ધર્મના કાર્યમાં પિતાનું પુષ્કળ દ્રવ્ય વાપરે છે, અને અમારી પાસે પૂર્વે ગ્રહણ કરેલાં બાર વ્રત ભાવથકી નિરતિચારપણે પાળે છે,
રજ–અહે મહારાજ, એ માટે શેઠિયો હોવાથી મને શૈરવ કરવા યોગ્ય છે, અને હવે તે સાધમાં હોવાથી બંધુની પેઠે વિશેષ ગૌરવ કરવા લાયક થે. હે ભગવન, હું પણ રાજાને યોગ્ય બાર પ્રકારને શ્રાવક ધર્મ પાળીશ. (શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કરીશ.)
સૂરિ–હે રાજન, તુજ પુણ્યશાળી છે જે આવાં બાર શ્રત પાળવાનું મન કરે છે. ઇત્યાદિ.
For Private and Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૨
www.kobatirth.org
શ્રી કુમારપાલ પ્રબંધ
છું
અને ચિત્રની આદિ ચૈાદ દરોમાં ધન, વિનય અને મૈત્રીના બળથી જીવ રક્ષા કરાવી. અણુગળ પાણી વાપરવાની મનાઇ કરી પેાતાના હાથી, ધાડા વિગેરેને પણ ગાળેલું પાણી પાવાની ગાઠવણ કરી. મહેશ્વર શેઠે યૂકા મારી તેના પ્રાયશ્રિતમાં યૂકાવિહાર બધાવડાળ્યો. નવરાત્રમાં કટેશ્વરી દેવીના ઉપસઐ થવાથી ઉદયનમત્રીએ તિ આપવાની સમજ કરી તેને અનુમતિ પણ ન દીધી. પ્રયાણ સમયે હમેશ આગળની ભૂમિ પ્રમા‰ત થાય એટલા સફ્ સૈન્યના ઘેડા વિગેરેને પૂજણીએ બંધાવી. આ પ્રવૃત્તિ એઇ એક વખત નકુળ અને બીજા સામાએ પરસ્પર નેત્રસજ્ઞાથી હાસ્ય કર્યું. તે કળી જઈ તેમને ઝવાણા પાડવા સારૂ કુમારપાળે તેમના દેખતાં એક બાણવડે સાત કઢાહી ભેદી નાખી અને સાંગીડિ સાળ મણની ગણી ગબડાવી દેછ કહ્યું કે, “તમારામાં હું આવે એક વખત ઐશયલાક પ્રાસાદમાંથી દર્શન કરી પાછા વળતાં પ્રાસાદની બહાર ક્ષેત્રપાળની આગળ શાવલામાં માંસાદિના ખલિ જોવામાં આન્યા. તેથી ખેદ પામી ત્રિલેાચન નામના નગરરક્ષકને ખેલાવી કહ્યું કે, “મેં કાઢેલા જીવરક્ષા બાબતના હુકમે અને પીટાવેલા ઢંઢેરા વ્યર્થજ છે. કારણ રાજધાનિમાંજ તેનુ ખરાબર પાળણું થતું નથી. હજી લેાકેા ગુપ્ત રીતે હિંસા કરે છે, માટે તાબડતાડ બલિદાન કરનારનો પત્તો લગાડા ” તેણે બધા કુંભારને એકડા કરી તે શાવતું કરનારને પ્રથમ ખોળી કાઢો અને તેનાથી તે શવલું નડ્ડપુરના સામતના પાનદાની રાખનારની સ્ત્રીએ કરાવ્યું હતું એવી ખબર મેળવી કુમારપાલને જાહેર કરી. કુમારપાલે નડ્ડપુરના સામતને તત્કાળ દેશ છેોડી પેાતાની હદ બહાર રહેવાની આજ્ઞા કરી. તેથી ગાભરા બની સામ તે કારણ સ ંબંધી મુન્નાસા મેળવી રાજાને ખુશી કરવા તે પાનદાની રાખનારને મારી નખાવ્યા. એક વખત તે કાઉસગ્ગમાં ઉમા હતા તેવામાં પગે
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. જે વાપરવાથી જીવ વધ ન થાય એવી ભીંડી વિગેરે નરમ પદાર્યની સાવયણીએ,
For Private and Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમે.
૨૦૩
એક મેકેડો વળગે. તેને સેવકે ખસેડવા મંડ્યા ત્યારે કુમારપાલે તે જીવને અસમાધિ ન થાય એટલા સારૂ પિતાની ચામડી સાથે તેને દૂર મૂકા. એ વિગેરે કેટલું લખું ? તેની સખ્ત આજ્ઞાને લીધે દાઈ જગાએ “મારી” એવા અક્ષરનું ઉચ્ચારણ પણ થતું બંધ પડ્યું. તે ધર્માત્માએ ધર્મનું જીવિત એક દયાજ છે એમ સારી રીતે સમજી પોતે દયાત્રત અંગીકાર કર્યું અને સર્વ જગતને દયામય કરી નાખ્યું. તેના અપાર મહિમાના વર્ણનમાં રિફત તેની સ્તુતિનું એક કાવ્ય આ સ્થળે ટાંકું છું.
शार्दूलविक्रीडितम्. स्वर्ग न क्षितिमंडले न वडवावक्त्रे न लेभे स्थिति । त्रैलोक्यैकहितप्रदापि विधुरा दीना दया या चिरम् ।। चौलुक्येन कुमारप लविभुना प्रत्यक्षमावासिता । निर्भीका निजमानसौकसि वरे केनोपमीयेत सः ॥ १ ॥
ત્રણ લેકના એક હિતનેજ કરનારી જે દુઃખી આરી દયાને ચિરકાળ સુધી સ્વર્ગમાં, ભૂમંડળમાં અને વડવાના મુખમાં સ્થિતિ મળી નહોતી તે દયાને ચૌલુક્ય કુમારપાલ રાજાએ પોતાના મન રૂપી ઉત્તમ સ્થાનમાં નિર્ભયપણે પ્રત્યક્ષ રાખી માટે એ રાજપને કોની ઉપમા આપીએ ?”
૨ અસત્યત્યાગ—એ સંબંધમાં તેણે એવી પ્રતિજ્ઞા કરી કે, “પ્રિય, નિપુણ અને પરિમિત ઇત્યાદિ પ્રકારે આગમને અનુસારે વચન બોલવું. મિત્ર સાથે સત્ય, સ્ત્રી સાથે પ્રિય, શત્રુ સાથે પ્રિય મિત્ર અસત્ય અને ગુરુ સાથે પ્રશસ્ય અને અનુકુલ બોલવું એ જે વ્યવહાર માર્ગ છે તેને પણ તે વળગી રહ્યું નહીં. અકમાતુ કોઈ પ્રકારે અસત્ય બોલવામાં આવે તે માટે વિશેષ
૧. સારું.
For Private and Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૪
શ્રી કુમારપાલે પ્રબંધ.
તપ કરવાનો નિયમ રાખે. આથી તેમાં તે યુધિષ્ઠિરની પ્રતિછાને પામ્યા. કહ્યું છે કે –
सर्वासत्यपरित्यागान्मृष्टेष्टवचनामृतैः ।
जीयात्कुमारभूपाल : सत्यवाचा युधिष्ठिर : ॥ १ ॥ “સર્વ અસત્યના ત્યાગેકરી સત્ય અને ઈષ્ટ વચન બોલવા થકી સત્ય વાણીના સંબંધે યુધિષ્ઠિર સમાન કુમારપાલ રાજા જયવંતા વર્ત.'
૩. અદત્તગ્રહણત્યાગ.-મૂર્ણ રાજાઓની જેમ નિ:પુત્રીઆનું ધન તેમની સ્ત્રીઓ રડતાં છતાં લેવાનું અને તેમના પુત્ર થવાનું તે સંતોષી રાજાએ ધિક્કારી કાઢી વાર્ષિક બહોતેર લાખ જેટલી ઉપજનો ત્યાગ કર્યો. વળી તેણે ધારાશાસ્ત્રમાંથી પણ તે સંબંધીની કલમ કાઢી નાખી અઢારે દેશમાં ઢંઢેરો પીટાવ્યો કે,
ધણી મરી જવાથી રડતી સ્ત્રીને ઘાના ઉપર ક્ષાર જેવું લાગતું ધનહરણ પૂર્વે થઈ ગયેલા નિર્દય રાજાઓ બંધ કરી શક્યા નથી તેને પ્રજામાં દયાર્દ્ર હૃદય ધારણ કરનાર સમુદ્ર મર્યાદિત પૃથ્વીને રાજા કુમારપાલ ત્યાગ કરે છે.”
એક વખત તે સભામાં વિરાજમાન હતું તેવામાં પ્રતિહારે આવી વિનંતી કરી કે, “મહારાજ ! દ્વાર આગળ મહાજનના ચાર શેઠિયા આપના દર્શનની ઈચ્છાથી રાહ જુએ છે.” કુમારપાલે આજ્ઞા કરી કે, “તેમને જલદીથી અંદર પ્રવેશ કરાવ” પ્રતિહાર તેમને અંદર તેડી લાગે એટલે તેઓ નભરકાર કરી આપેલા આસન પર બેઠા. પછી રાજાએ તેમને પૂછયું કે, “આજે સભામાં પધારવું કેમ થયું? આપને ચહેરો ઉતરી ગયેલે કેમ લાગે છે ? શું કઈ પરાભવ, અસમાધિ અથવા ઉપદ્રવ થયો છે.”
મહાજન-“મહારાજ, આપ પૃથ્વીનું પાલન કરે છે તે પ્રજા જનેને પરભર અથવા અસમાધિને સંભવ કેમ થાય ? સૂર્ય પ્રકા
For Private and Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એગણમે.
२०५ na AninanaMammanananaand ananara m mananana શમાન છત કદી અંધકાર રહે? આપના રાજયમાં કંઈપણ અસમંજસ થતું નથી. પરંતુ આપણ નગરને સ્વર્ણકટિધ્વજ કુબેરદત્ત નામનો શેઠ જે આપને જાણીતા છે તે કોણ જાણે કેવી રીતે મરણ પામ્યો છે અને તેથી તેને પુત્રવિનાને પરિવાર રૂદન કરે છે. માટે આપને વિનંતી કરવાની કે જે તેની મિલકત સરકારમાં લેવામાં આવે તે તેની ઉત્તરક્રિયા થવી જોઈએ.”
રાજા-ભતેની મિલકત કેટલી છે?”
મહાજન–“પુષ્કળ.”
તે સાંભળી દયાળુ રાજા પિતાના મનમાં વિચારવા લાગે છે, અહહ ! આ કેવી દુનતિ ! દુષ્ટ રાજાઓ લાખે કલેશ સહન કરી ઘણું કાળથી એકઠું કરેલું નિ પુત્રીનું ધન હરણ કરે છે અને તેમની રડતી સ્ત્રીઓના જઘન ઉપરથી વસ્ત્ર ઉતારવાનું પાપ કરે છે. તેમ કરતાં તેમના મનમાં જે કે દયા નથી આવતી તે પણ લજજાએ નથી આવતી? પછી પ્રકાશમાં બે કે, “હે શેઠિયા, મેં શ્રીગુરૂની પાસે ત્રીજું વ્રત અંગીકાર કરતી વખતે મરેલાનું ધન લેવાનાં પચ્ચખાણ કર્યા છે. તે પણ કૌતુકથી તે વ્યવહારીની વિશાળ હવેલી જેવા હું આવું છું.” એમ કહી પાલખીમાં બેસીને તે શેઠની હવેલીએ ગયે. ત્યાં કંચનકળશની શ્રેણિ અને ગગનમંડળને વાચાલિત કરનારી ખણખણતી ઘંટડીઓયુક્ત કોટિ વજવલિથી શેભિત અને અધશાળા હસ્તિશાળાઆદિથી વિરાજમાન તે હવેલી જોઈ રાજા ઘણે વિસ્મય પામે. પછી મહાજનની સાથે સફાટિક રનથી બનાવેલા તે શેડના ગૃહત્યમાં ગયે અને તેની રમણીયતા જોઈ બોલે છે, “અહો! આ ચૈત્ય હિમાલયને પર્યાય, અમૃતકુંડને યમક, ક્ષીરસમુદ્રનું નામાંતર, ચંદ્રલે
૧, બોલતું, અવાજ કરતું.
For Private and Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
કની પ્રતિકૃતિ અને ધારાગૃહના અભ્યાસ છે. એ મારા તનને અને મનને અતિ શીતળતા પમાડે છે.” એમ કહી તે ચૈત્યમાં મેરતમણિતી નેમિનાથની પ્રતિમાને નમસ્કાર કરી રત્ન અને સુવર્ણના કળશ, થાળ, આરતી અને મ ંગળવા વગેરે પૂજાનાં ઉપકરણે! જોયાં. એટલામાં એક ચાપડીની અંદર કુબેરદત્તના પરિ ગ્રહના પરિમાણ સહિત બાર વ્રતની લખેલી ટીપવ્રજરે પડી તે વાંચી. તેમાં આ પ્રમાણે લખેલુ હતુ :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બૈરાગ્યથી તર ંગિત હૃદયવાળા હું ( કુબેરદત્ત ) શ્રી ગુરૂના ચરણકમળપાસે ગૃહથીને યોગ્ય આ ખાર ત્રતા અંગીકાર ૪૩ છું. હું પ્રાણીઓના થાત નહીં કરૂં. અસત્ય નહીં બેલુ, ચેરી નહીં કરે. પરસ્ત્રીગમન નહીં કરૂ. માંસ, મદિરા, માખણ અને અધ નહીં વાપરૂ. ત્રિભોજન નીં કરૂં પરિડમાં છ કેટ સુવર્ણ, આડસે તાલ મે, દસ સહ્ય મણિયો, બે હાર ધડા ધી તેલ વિગેરે, બે હાર માંડી ધાન્ય, દસ હજાર ધોડા, એક હુન્નર હાથી, એંશી હજાર ગાયો, પાંચસે હળ, પાંચસે હાટ, પાંચસેા ધર, પાંચો વ્હાણ અને પાંચસો ગાડાં એ પ્રમાણે મારી વડીલોપાર્જિત મિલકત છે તે મારા ધરમાં રહેા. હવેલાં હું મારા હુબળથી જે મેળવુ તે શુભ માર્ગે બાર ’
એ પ્રમાણે કુબેરદત્ત શેડના ઋદ્ધિપત્ર વાંચી રાજાનું મન હેરાઇ ગયું. પછી ત્યાંથી તે હવેલીના આંગણામાં વ્યા. ત્યાં ભેદત્તની માતાં આ પ્રકારે કૂદન કરતી હતી. આ પુત્ર કુ૨, ગુણુના સાગર, તુ ક્યાં ગયા છે ? તેને! પ્રતિ ઉત્તર તે આપ. ને ! તારા ત્રિના સર્વ લક્ષ્મી રાજાને ઘેર જરો.' તે સાંભળી કુમારપાળે વિચાર્યું કે, આર્ય પુરૂષો જે કહે છે કે રાજ્યને અંતે નરક છે તે નિધ્યે રડતી સ્ત્રીએ તુ ધન હરછુ કરવાના પાપથીજ છે. પછી તેણે નહાજનાને પૂછ્યું કે, “ આ ખાઇએ કાણુ છે? ”
૧. જેમાં પાણીની વૃષ્ટિ થાય એવું કૃત્રિમ માન. ૨. લીલા ર’ગનું તું વિશેષ,
For Private and Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમે.
૨૦૭
-~-~~-~~~-~~-~
મહાજને કહ્યું, “મહારાજ, આ ગુણશ્રી નામની કુબેરદત્તની માતા છે અને આ બીજી કમળથી તેની સ્ત્રી છે.”
પછી સ્ત્રીને રડતી અને માતાને અરે વત્સ, તું કયાં ગયે છે ?” ઈત્યાદિ પ્રકારે બોલતી જોઈ કુમારપાળ તેમની પાસે ગયે અને સિંહાસન પર બેસી બોલ્યો કે, “હે માતા, તમે એ શોક શા માટે કરે છે ? રાક્ષ્મ કીડાથી માંડી ઈદ્રિ પર્વતના સર્વ જીવોને મરણ એ નિથિ છે. આ દુનિયામાં બધુ વિગેરેને જે સંબંધ છે તે એક વૃક્ષઉપર રહેનારાં પક્ષીઓના ટોળાના સમાગમ જે છે. અને મરેલાને પાછા આવવાનું ધારવું એ પ્રાગે પથ્થર નીચે પડેલા અને બળેલા બંને ઉગવાની આશા રાખવા જેવું છે. અણસમજા લેકે ફેકટ શેકથી પોતાના આત્માને કલેશ પમાડે છે. વારૂ પણ આ સમાચાર તમને કોણે કહ્યા ?'
ગુણધીએ કહ્યું કે, “વામદેવ નામના કુબેરદત્તના મિ.”
પછી રાજાએ વામદેવને બેલાવી સમુદ્રગમાદિની હકીકત પડી. તેણે નમસ્કાર કરી કહ્યું કે, “મહારાજ, અડધી કુબેરઠ ચાર મોટા શેડિયાને ઘરની ભાળ કરી ભરૂચના બારામાં થઇને પાંચ પાંચસો માણસાલી ભરેલાં પાંસે વડાણ લેઈ બીજે કંઠે ગયે. ત્યાં તેને ચૌદ કેટસોનૈયાને લાભ થશે. ત્યાંથી પાછા ફરતાં પ્રતિકુળ પવને તેનાં પાંચસો વહાણને વિમગિરિ આગળ વલયના સંકટમાં નાખ્યાં. તે પહેલાં બીજા કોઈનાં પાંચસો વહાણ પણ ત્યાં આપળ પડેલાં હતાં. હવે વડા નિકળી શક્યાં નહીં, તેથી કુબેરદત્તને અને તેના પરિવારને ઘણે ખેદ છે. એવામાં એક નવિ નાવમાં બેસીને ત્યાં આવ્યો અને કહેવા લાગ્યું કે, “હે લે, તમને નિકળવાનો ઉપાય બતાવું.”
કુબેરદત્તે તેને પૂછયું કે, “તમે ક્યાંથી આવ્યા ? અને તમે શો ઉપાય બતાવે છે ?”
૧. દરિયાના પાણીમાં થતું ચક્કર જેને ભમરે કહે છે. ર. હોડીવાળો.
For Private and Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
નૌવિત્તે કહ્યું કે, “ અહીં નજીકમાં છે. ત્યાં સત્યસાગર નામના રાજા કરતાં એક ગર્ભવતી હરણીને મારી નર (હરણ ) પણ તરત મરી ગયા. વાથી સત્યસાગર રાજાએ પેાતાના દેશમાં અમરપડા વજડાવ્યા. આજે પ્રથમ મોકલેલા પાપટના મુખથી તમારી દુરવસ્થા ઋણી તેમણે મને અહીં માકલ્યા છે. ”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પચશૃ ંગ નામના એક દ્વીપ રાજ્ય કરે છે. તેણે શિકાર તે હરણીની પાછળ તેને તે બનાવથી વૈરાગ્ય આવ
તે સાંભળી કુમારપાળ-અરા મહાત્માઓની મેડી કૃપા સર્વ સત્યા ઉપર સરખી હોય છે એમ મન સાથે ચિતવી પ્રકાશમાં ઓલ્યા કે, ‘વારૂં, આગળ શું થયું ?'
(
વામદેવ એક્લ્યા કે, “ પછી કુબેરદત્તે નિકળવાના ઉપાય પૂ ત્યારે નાવિકે કહ્યું કે, આ પર્વતની બાજીપર એક દ્વાર છે, તેમાં થઇને પર્વતની પેલી બાજુએ વું ત્યાં એક જડ નગર આવે છે. તેમાંના જિનચૈત્યમાં જઇ નગારૂ વગાડવુ એટલે તેના મોટા અવાજથી તે પર્વતના શિખર ઉપર સૂતેલાં ભારડ પક્ષીઓ ઉડશે અને તેમની પાંખાના પત્રનથી તે વહાણા માર્ગે પડશે. પછી કોરશેઠે બધા લેાકાને બાલાવી ત્યાં જવા માટે પૂછ્યું પણ કાઇએ હા પાડી નહીં. ત્યારે અસાધારણ સાહસવાળા પરમ કૃપાળુ તે શેઠ પોતે ત્યાં ગયા અને નાવિકના કહેવા પ્રમાણે નગારૂ ડાયુ એટલે ભાર’ડ પ’ખીઓના એકી વખતે ઉડવાથી થયેલા વાયુના જોરે સર્વ વાણા ઉપડીને ક્ષેમકુશળ ભરૂચના બારામાં આવ્યાં. અહીંથી આગળ કુબેરદત્તનું શું થયું તે હું જાણતા નથી.”
પછી કુબેરદત્તના મેહેતાએ વીસ દાટિ સેનૈયા, આઠ કાટિ રૂપીઆ અને એક હજાર તાલા રત્ન વિગેરે તેની ઋદ્ધિ લેઈ જવા રાજાને ત્રિનતી કરી. ત્યારે નિઃસ્પૃહશિરોમણિ કુમારપાલે તેને તૃણ પ્રમાણે તિરસ્કાર કરી કહ્યું કે, “અસીમ સહાસ અને હ્રયારૂપી ધનવાળા કુબેરદત્ત ઉત્તમ પુરુષ છે અને તે જીવતાજ આવશે. ” એ પ્રકારે
},
For Private and Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શું થયું !
ભાગ એગણીસમે.
ગુણશ્રી વિગેરેને આશ્વાસન આપી રાજા પાછા ફરવા લાગ્યા. તેટલામાં કુબેરદત્ત નવીન સ્ત્રીસાથે વિમાનમાં બેસીને ત્યાં આવી પહેાંચ્યા. તે જોઈ રાજા વિગેરે આશ્ચર્ય પામ્યા અને બાલી ચા કે, “અહા કુબેરશેઠ તા આવ્યા ! '' પછી કુબેરદત્ત વિમાનમાંથી ઉતરી પ્રથમ માતાને પગે લાગ્યા અને રાજા પાસે હાથ જોડી ઉભા રહ્યો. એટલે રાજાએ તેને બેસાડી પૂછ્યું કે, શેઠજી, તે શૂન્ય નગરમાં
""
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. સ્વાદીએ, લાલચુ.
२७
કુબેરદત્ત બલ્યા, “મહારાજ, તે નગરના કેાઇએક મહેલમાં હુ ગયા. ત્યાં મેં એક કન્યાને દીઠી. તેણીએ મને બેાલાવી કહ્યું કે, આ પાતાલતિલક નામના નગરમાં પાતાલકેતુ નામના વિદ્યાધર રાજા છે. તેને પાતાલસુંદરી નામની રાણી છે. તે બેની પાતાલચંદ્રિકા નામની હું કન્યા છું. મારા પિતા માંસના ભારે લાલપી છે. એક દિવસ તેને માટે પ્રથમ રાંધેલું માંસ બિલાડા ખાઇ ગયાથી કાઇ કુભાયાએ રખડતા મૂકેલા બાળકનું માંસ તેના ખાધામાં આવ્યું ત્યારથી તે માંસ ભક્ષણના વ્યસની રાક્ષસ થયેા છે અને તેણે ક્રમે કરીને આખા નગરનું ભક્ષણ કરી નાખ્યું છે. હમણાં તે અહારની શોધમાં ગયા છે. એટલામાં પાતાલકેતુ સ્રીસહિત ત્યાં આવી ચડ્યા. તેમણે મારા ઉપર પ્રસન્ન થઈ મને તે કન્યા પરણાવી. મે તેણીને ગૃહુણ કરી પાતાલકેતુને પ્રતિબાધ પમાડ્યો. પછી તે મને ભાર્યા સહિત વિમાનમાં બેસાડી અહી સુધી મૂકીને સ્વસ્થાનકે ગયા.'
૨૦૯
"
આ અદ્ભુત વૃત્તાંત સાંભળી ચિકત થયેલા કુમારપાળ બાલ્ગા, “ હું કુબેરદત્ત, તમે ખીજાનું રક્ષણ કરવા પેાતાના અમૂલ્ય પ્રાણને તૃણસમાન લેખી સ્વર્ગગમન હસ્તગત કર્યું, કલ્યાણિનીને પરણી માંસબક્ષી રાજાને ધર્મ પમાડા અને છેવટે ક્ષેમકુશલ ઘેર આવ્યા.
For Private and Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
માટે કહે વારૂ તમે શું અદ્ભુત નથી કર્યું? હવે આ તમારી લક્ષ્મીનું ગ્રહણ કરો.”
એ પ્રકારે કુબેરદત્તનાં વખાણ વિગેરે કરી કુમારપાલ ગુરૂ શ્રી હેમાચાર્યને વાંદવા ગયે. ગુરૂજી લેકના મુખથી પ્રથમ જ રાજાનું અદ્ભુત વર્તન સાંભળી મનમાં ચમત્કાર પામેલા હતા. તે રાજાને દેખી બોલ્યા કે, “હે કુમારપાલ, પૂર્વ રધુ ભરત વિગેરે રાજાઓ કૃતયુગમાં પણ જે ન કરી શક્યા તે તમે સંતોષ રાખીને રડતી સ્ત્રીએનું ધન છોડવામાં આ કલિયુગમાં કર્યું છે, માટે તમે મહા પુરૂ જેમાં શિરોમણિ છે. રાજાઓ અપુત્રિયાનું ધન લેઇને તેમના પુત્ર થાય છે પણ તમે તે સંતોષથી તેને ત્યાગ કરીને ખરેખર રાજપિતામહ થયા છે.” એવી રીતે શ્રી ગુરૂ, જેમણે કોઈ વીર બાકી રાખ્યા નથી એવા સેંકડો રાજાઓ અને સર્વ લેક જેની અનેક પ્રકારે આનંદસ્તુતિ કરતા હતા અને જે દર વર્ષે બહેતર લાખ નૈયાને રેતીની માફક ત્યાગ કરતો હતો તે કોત્તર કુમારપાલ કયા મહાત્માની સ્તુતિને પાત્ર ન થાય?
૪. પરસ્ત્રી ત્યાગ અને સ્વદાર સંતોષ – બાર વ્રત લેતા પહેલાં “પરસ્ત્રી મા બેન સમાન એવું વ્રત તેણે અંગીકાર કર્યું હતું. જો કે ધર્મપ્રાપ્તિ પહેલાં તેને બહુ રાણીઓ હતી તે પણ તે સર્વેનું સ્વપ આયુ હેવાથી વ્રત ગ્રહણ કરતી વખતે એકલી ભેપલદેવી પટ્ટરાણુંજ રહી હતી. તે રાજાએ તે એકલીથી જ સંતોષ માની ફરીને પાણિગ્રહણ કરવાનો નિયમ લીધે. વળી તેણે, “જેટલું પુણ્ય બ્રહ્મત્રત ધારીને થાય છે તેટલું પુણ્ય કટિસુવર્ણનું દાન આપનાર અથવા કનકમય પ્રાસાદ કરાવનારને થતું નથી અને એક રાત્રિ પણ બ્રહ્મચર્ય સેવવાથી જે ગતિ થાય તે ગતિ હજાર ય કરવાથી પણ મળવી મુશ્કેલ છે. વિગેરે જાણી સર્વદા બ્રહ્મચારી રહેવાની ઈઓછી રાખી વર્ષ રૂતુમાં ચાર માસ ત્રિધા શીળ પાળવાની પ્રતિજ્ઞા
For Private and Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમે.
૨૧૧
કરી. તેમાં મનથી ભંગ થાય તે ઉપવાસ, વચનથી થાય તે . બેલ અને કયાથી થાય તે વિગેયને ત્યાગ કરવાને અભિગ્રહ રાખ્યો. કહ્યું છે જે,
एका भार्या सदा यस्य त्रिधा शीलं घनागमे ।
नव्यपाणिग्रहे नियमश्चतुर्थव्रतपालने ॥ १ ॥
ચોથું વ્રત પાળવામાં જેને હમેશને માટે એકજ સ્ત્રી હતી. જે વર્ષરૂતુમાં મન વચન અને કાયા એ ત્રણ ગે કરી શીળ પાબતે હતો અને જેણે નવીન પાણિગ્રહણ કરવાનો નિયમ લીધું હતું.
ઇત્યાદિ.
કેટલેક વખત વીત્યા પછી બે પળદેવી પરલેક ગઈ ત્યારે સામંતો અને મંત્રીઓએ મળી રાજાને વિનંતી કરી કે, “હે પ્રજાવત્સલ ચૌલુક્ય કુળના આધાર, પાણિગ્રહણ કરવાના મહેવથી અમ સેવકજને ઉપર અનુગ્રહ કરે.”
તે સાંભળી રાજા બે, “આ સંસારની વૃદ્ધિના ઉપાયભૂત પાણિગ્રહના આગ્રહથી બસ થયું. હવેથી મને સર્વ વ્રત, તપ અને નિયમાદિ ક્રિયાસમૂહને સફળ કરનાર બ્રહ્મચર્ય યાજજીવ થાઓ. આગમમાં પણ કહ્યું છે કે, ને સુદ્ધવારિyળ વાળ ફાળrળ તવો નિચમારૂ અરિયાળ ગવંતરિ (જે બ્રહ્મચર્ય શુદ્ધ આચરવાથી વ્રત, દાન તપ અને નિયમ વિગેરે સફળ થાય છે.)
સામંતાદિએ કહ્યું, “હે મહારાજાધિરાજ, પટરાણી શિવાય મંગળો પ્રચાર શીરીતે થશે.? બીજા લેકની પેઠે રાજા સ્ત્રીના ઉપચારે રહિત સાંભળ્યા અગર જોયા નથી.”
૧ જેમાં દિવસમાં એક વખત સ્નેહ શિવાયનું અને મરચાં તથા ગરમ મશાલા વગરનું લખું ભોજન ખવાય એવું વ્રત.
૨ દુધ, દહીં, ઘી, ગોળ, ખાંડ અને કડાઈમાં તળેલા પદાર્થ એ છ વિગય એટલે વિકાર કરનારા પદાર્થ ગણાય છે.
For Private and Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૨
શ્રી કુમારપાલ પ્રબંધ
''
રાજા બાલ્ગા, “ હું રાજપુરૂષા, સાંભળેા રાજપિતામહ ગાંગેય ( ભીષ્મ ), જેની આજ્ઞા સર્વ રાજાઓના મસ્તક ઉપર મુકુટ તરીકે રહેતી હતી, તેણે જન્મથીજ પાણિગ્રહણ કરવાના નિયમ લીધા હતા તે વાત ભૂલી કેમ જાએછે. ! મારતા હવે ચાલજ્જીવ બ્રહ્મચર્ય આચરવાના ઉત્સવ કરવા ઉચિત છે. ’’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ વિગેરે ધર્મશાસ્ત્રના વચનની યુક્તિથી તેણે સર્વ સામત વિગેરે લૉકાને સમજાવી તેમની સમક્ષ ખાળબ્રહ્મચારી શ્રીહેમાચાર્યના શ્રીમુખથી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. ત્યારપછી મત્રીઓએ ભાપલદેવીની સાનાની મૂતિ કરાવીને સર્વ રાજધર્મના મગળેપચાર, જેવાકે આરતી મંગળદીવા વિગેરે, કરતી વખતે રાજાની ખાજીએ સ્થાપવા માંડી.
अयं राजर्षिरित्याव्हां प्राप्तप्रौढिं वितन्वतः ॥ अजिह्मब्रह्मलीनस्य चौलुक्य तव कः समः ॥ १ ॥ इत्युपश्लोकितः पुण्यश्लोको लोकोत्तरैर्नरैः ॥ श्रीकुमारनृपःशुद्धश्रद्धालुर्जयताच्चिरम् ॥२ ॥
“ હું ચાલુકય, આ રાષે છે એવી પ્રસિદ્ધિ પામેલી પદવીને ધારણ કરનાર અને નિર્મલ બ્રહ્મચર્યમાં લીન રહેનાર તમારા સમાન કાણુ છે ? ’” એ પ્રકારે લેાકેાત્તર પુરૂષા જેનુ મ્લાકમાં ગુંથન કરછે અને જેનું નામ લેવામાં મોટુ પુણ્ય માને છે એવા શુદ્ધ શ્રદ્ધાવત કુમારપાળ રાજા ચિરકાળ રાજ્ય પામે.
૫. અપરિમિત પરિગ્રહ ત્યાગ અને ઈચ્છા પરિમાણ.-પાતે જોએલા અને સાંભળેલા મહાપુરૂષેના પરિગ્રહને અનુસરી પાપથકી ખીને કુમારપાળે આ પ્રમાણે પરિગ્રહનું પરિમાણ કર્યું. છ કાઠિ સાલૈયા, આ કાટિ રૂપિયા, એક હજાર તાલા મહામુલ્યવત રત્ના, ખીજા દ્રવ્યની અનેક કાટિયા, બેહુન્નર ઘડા ધી તૈલ વિગેરે, બે હજાર ખાંડી ધાન્ય, પાંચ લાખ ધોડા, એક હજાર ઉટ, એક
For Private and Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમે,
૨૧૩, ~~~~~~~~~~~ ~ ~~~~~~~~~ ~~ ~ ~ ~~~ હજાર હાથી, એંશી હજાર ગાયે, પાંચસે ઘર, પાંચ વખાર, પાંચસે સભાઓ અને પાંચસે ગાડીએ એટલે સામાન્ય પરિગ્રહ રાખે. સૈન્યમાં અગીઆરસો હાથી, પચાસ હજાર રથ, અગીઆરલાખ ઘેડા, અને અઢાર લાખ પાયદળ રાખ્યું. સર્વ પ્રકારે પાપના ધંધાથી નિવૃત્તિ ઈચ્છનાર તે ધર્માત્માને બીજી વસ્તુઓના પરિમાણ વિષે તે શું કહીએ ? ચણ, મીઠું, તેલ, હું અને ગોળ વિગેરે વસ્તુઓને પણ તેને નિયમ હતો. તે ધર્માત્માને રત્નસ્વર્ણાદિની અનેક પ્રકારે વૃદ્ધિ છતાં વ્રત ગ્રહણ કરતી વખતે તેણે આ પ્રમાણે સ્વલ્પ પરિગ્રહ રાખ્યું હતું. સર્વ કેઈ આશારૂપી પિશાચથી હણાઈ અતિશય પરિગ્રહ રાખે છે પણ આ રાજ કુમારપાળે તો પિતાને અનેક પ્રકારને વૈભવ ઘણે ભાગે સંતોષ વૃત્તિથી ત્યાગ કર્યો માટે કહે વારૂ તે સત્પરુષને પ્રણામ કરવા યોગ્ય કેમ ન થાય ?
जगच्चेतश्चमत्कारिपंचाणुव्रतधारकः ॥
परमार्हतभूमीशश्चिरंजीयात्कुमारराट् ॥१॥ “જગતના (એના) ચિત્તને ચમત્કાર પમાડનાર પાંચ ત્રતેને ધારણ કરનાર પરમહંત કુમારપાળ રાજા ચિરકાળ જ્ય પામે.”
૬. દિ– ગમન ત્યાગ.- ચેમાસાના ચાર મહિનામાં પાટના કોટની બહાર ન જવું અને ચિત્યદર્શન તથા ગુરૂવંદન શિવાયના બીજા કામે પ્રાયઃ નગરમાં પણ ન ફરૂં એ તેણે નિયમ લીધે અને માટે પ્રસંગ આવે પણ તેનો ત્યાગ કર્યો નહીં. તેના એ નિયમની ખબર સર્વત્ર પ્રસાર પામી. ધિજનીના દુર્ધર શાનિક રાજાએ પણ ચરથી તે ખબર જાણી અને ગુજરાતની સમૃદ્ધિથી લલચાઈ તેને ભંગ કરવાના ઈરાદાથી પ્રયાણ કર્યું. તે સમાચાર ધિજનીથી આવેલા ચરેએ કુમારપાળને જાહેર કર્યા. તે સાંભળી ચિંતાક્રાંત થયેલ રાજ અમાત્ય સાથે ગુરૂના ઉપાશ્રયમાં કહેવા લાગે કે, “હે પ્રભુ, આજે ચરેએ આવીને ખબર કહી કે,
For Private and Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૪
શ્રી કુમારપાલ પ્રધ
બળવાન તુર્કાધિપતિ ધિજનીથી અહીં આવવા નિકળ્યે છે. તેના સામા થવાને સમર્થ છતાં પણ વર્ષઋતુમાં નગરની બહાર જ નહીં. એવા નિયમને લીધે હું અસમર્થ થયો છુ.. હવે જો હું સામે થતા નથી તે દેશમાં ભંગ થઈ લોકને પીડા થાય છે. જો સામે થઉં છું તેા વ્રતનેા ભંગ થાય છે.” ગુરૂએ કહ્યું કે, “ ચિંતા ન કરે. તમે આરાધેલા ધર્મજ તમને સહાય કરશે.” એ પ્રકારે રાજાને આશ્વાસન માપી ધર્મમાં સ્થિર કરવા સૂરિએ પદ્માસન કરી દાઈ મેટા દેવતાનું અ ંતર્ધ્યાન કરવા માંડયું, પછી એક મુહૂર્ત થયું એટલે રાજાએ ગગનમાર્ગે આવતા દિવ્ય વજ્રથી ઢાંકેલા એક પલંગ દીઠા. તેના તરફ વાર વાર જોઈ વિચારવા લાગ્યો કે, આકાશમાં વિદ્યાધરના વિમાનની પેઠે આલંબન વગર આ પલંગ શી રીતે આવતા હશે. એટલામાં તે પલગ અંદર સૂતેલા એક માણસ સાથે ગગનમાંથી ઉત્તરી ક્ષણવાર સુધી ગુરૂની પાસે સ્થિર રહ્યો. તે જોઈ રાજાએ પૂછ્યું કે, “ મહારાજ, આ ૫લંગ શે ? અને આ પુરૂષ કાણુ ! એ અહીં ક્યાંથી આવ્યા. ! '' ગુરૂએ કહ્યુકે, “ એ તારા ઉપર ચઢી આવેલા મહા બલવાન ધિજનીના રાજા છે. એને મેં સૈન્યમાં સૂતેલા હતા ત્યાંથી પલંગ સાથે ઉચકી મગાવ્યા છે. ' તે સાંભળી જેવા રાજા સમથી તેના મુખ સામુ જોવા જતા હતા એટલામાં તે કાધીશ એકાએક જાગી ઉઠયા અને મનમાં વિચારવા લાગ્યા કે, “અહીં તે સૈન્ય કર્યાં ? હું કાં ? હું અહીં કયાંથી આન્યા ? વળી આ સિંહાસનપર ધ્યાન લગાવીને કયા યાગીદ્ર પુરૂષ બેઠા છે ? અને આ તેની આગળ પેાતાની લીલાથી ઈંદ્રને પણ હેલના કરે એવા આ રાજા કાણુ છે ! એ પ્રમાણે તેને ચિંતામાં પડેલા જોઇ સૂરિ બેલ્યા કે, “ હૈ શકાધીશ, દિશાઆ જોઇને કાનુ ધ્યાન કરે છે ? આ તમારી સામે કુમારપાળ રાજકુંજર બેઠેલા છે. એણે પૃથ્વીપર પેાતાનું અને ધર્મનુ એક છત્ર રાય કરવા માંડયું છે, તે મહાકાર્યમાં દેવતાઓ પણ એને સહાય કરે છે. તેએ એવી આજ્ઞનું કહી ઉલ્લંધન કરી શકતા નથી. એ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમે.
૨૧૫
પિતાની શક્તિથી રિપુ રાજાઓને ઘરમાંથી અથવા સૈન્યમથી જયાં હોય ત્યાંથી ક્ષણવારમાં દાસની માફક બંધાવી મગાવે છે. તમે સૈન્ય લેઈને આ ચા છે એમ ખબર પડવાથી એણે તમને પણ અહીં બાંધી મંગાવ્યા છે. એ ત્રણ ભુવનને શરણ લેવા યેચ અને શરણે આવેલાને વજના પાંજરા સમાન છે માટે જે તમારૂં પિતાનું હિત તાકતા હો તો એનું શરણ લ્યો.”
તે સાંભળી આશ્ચર્ય, ભય, ઉદ્વેગ, ચિંતા અને લજજાદિથી વ્યભિચારી, સુંદર ચેષ્ટાથી યુક્ત અને અવ્યભિચારી ભક્તિવડે તે શકે À અહંકારની સાથે પલંગ છોડ; પછી સુરિને પગે લાગી કુમારપાળને નમનપૂર્વક બે હાથ જોડી વિનંતી કરી કે, “હે રાજેન્દ્ર, દેવતાની આપને આવી સહાય છે એ મને ખબર ન હતી. હવેથી હમેશને માટે હું આપની સાથે સંધિ કરૂં છું.”
કુમારપાળ બોલે, “હે શકાધીશ, મારી કુશળતા અને શત્રુ ઉપરનો તાપ સાંભળ્યા છતાં તમે અહીં કેમ આવ્યા ?”
શકે કે કહ્યું કે, “હે રાજેદ્ર, હાલ આપ વ્રતમાં રિથર હૈવાથી નક્કી જતાયા પ્રમાણે નગરની બહાર નહીં નિકળે અને તેથી છળથી સન્યવંડ દેશને ભંગ કરો ઠીક પડશે, એમ વિચારી હું અહીં આવ્યો હતો, પરંતુ આવા ગુરૂ મહારાજ જાગ્રત છતાં આપને છળ શી રીતે થાય ? પ્રથમ આપ વીર પરાક્રમી છે એમ સાંભળ્યું હતું તે આજે વિશેષ પ્રકારે સિદ્ધ થયું છે. હાલનું મારું અજ્ઞાન કદી ભૂલાય તેમ નથી. ઈશ્વર આપનું કલ્યાણ કરો. હવે કૃપા કરીને મને મારા સૈન્યમાં પહોંચાડો. મારાવિના સર્વ સૈનિકે ભરાટમાં પડશે.”
રાજ બોલ્યો, “હે શકાધિપ, જો તમે તમારા નગરમાં છ મહિના સુધી અમારિ પળાવો તો હું તમને છોડું. મારી એવી જ
For Private and Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
આજ્ઞા અને વાંછા છે કે બળથી અથવા છળથી હરેક પ્રકારે પ્રાણીનું રક્ષણ કરાવવું. મારા કહેવા પ્રમાણે કરવાથી તમને પણ પુણ્ય થશે.”
શકેંદ્ર સમજે કે અહીંથી બીજી રીતે ટાય તેમ નથી અને એ બળિયા આગળ આપણું કંઈ ચાલે તેમ નથી, એમ વિચાર કરી તેણે કુમારપાળનું વચન માન્ય રાખ્યું.
પછી પોતે અતિશયવાળો રાજા છે એમ જણાવવા કુમારપાળ તેને પિતાના મહેલમાં લઈ ગયે અને અનેક પ્રકારે સત્કાર આપ્યો. ત્યારપછી તેને જીવદયાના સંબંધમાં શિક્ષા આપી પિતાના કેટલાક આપ્તજનોને હુકમ કરી તેમની સાથે સ્વસ્થાનકે એટલે સૈન્યના પડાવમાં પહોંચાડ્યો. ત્યાંથી તેઓ તેની સાથે ધિજની ગયા અને ત્યાં છ મહિના સુધી જીવરક્ષા પળાવી પાછા ફર્યા. વિદાયગીરીમાં શત્રે ઘોડા વિગેરેની ભેટ આપી, તે લાવી કુમારપાળને અર્પણપૂર્વક આનંદિત કર્યો.
ईदृग्जगद्गुरुः शक्तिभुक्तिमुक्तिपदायकः ॥ રં તવ્રતો રાના શ્રાદ્ધ: છે જે ત: ? /
શક્તિ, ભક્તિ અને મુક્તિના આપનાર આવા જગ અને આવા દૃઢતી શ્રાવક રાજા કલિકાળમાં ક્યાંથી હોય?
એ પ્રકારે સર્વ નરેદ્રો અને મુનીદ્રો જેની સ્તુતિ કરતા હતા એવા કુમાર ભૂમિપતિએ સેંકડે કષ્ટ પડે છતે છઠું વ્રત શુદ્ધ રીતે પાળ્યું.
૭ ગોપભેગનું પરિમાણ—કુમારપાળ રાજર્ષિએ ભેજનની અંદર માંસ, મધ, મધ અને માખણ વિગેરે બાવીસ અભક્ષ્ય અને બત્રીશ અનંત કાય વિગેરેનો નિયમ રેગાદિ મહાકષ્ટને પણ આગાર રાખ્યા સિવાય લીધે. દેવપૂજાના અવસરે
૧ છુટ,
For Private and Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એગણીસમે.
૨૧૭
દેવની આગળ ધરાવ્યા પછી ફલ, પુષ્પ, પત્ર અને અહારાદિ સર્વ વસ્તુઓ વાપરવાને અભિગ્રહ કર્યો. સચિત્તમાં ફક્ત નાગરવેલનાં આઠ બીડાં દરરોજને માટે રાખ્યાં. રાત્રે ચારે અહાર લેવાને ત્યાગ કર્યો. જેમાસાની અંદર ફક્ત ધી વિગય કશું રાખ્યું. લીલાં સર્વ શાક ખાવાની બાધા કરી. તપના પારણા અને ઉત્તર પારણાના દિવસે વજી બીજા દિવસે માં નિરંતર એક ભુતા કરવાનો નિયમ લીધે. હમેશ દહાડે બ્રહ્મચર્ય પાળવાને અને પર્વતિથિમાં અબ્રહ્મ, સૈચિત્ત તથા વિગયો ત્યાગ કરવાને સંકલ્પ કર્યો. એ રીતે સર્વ ભેગ અને ઉપભેગમાં નિસ્પૃહ છતાં કુમારપાળ રાજહિંએ રાજધર્મદિને આધીન રહેવાથી પરિમિત અને નિરવઘ ભેગેપગ વિગેરે વાપર્યા.
એક વખત ઘેબર જમતાં જમતાં કંઈક વિચાર આવવાથી તે એકદમ જમવાનું પડતું મૂકી સ્વચ્છ થઈને ધર્મશાળામાં આવે; અને ગુરુને નમસ્કાર કરી પૂછયું કે, “મહારાજ, અમને ઘેબર કહ્યું કે નહીં ?'
હેમાચાર્ય કહ્યું કે, “વાણિયા બ્રાહ્મણ ઘેબર વાપરે પરંતુ અભક્ષ્યના નિયમવાળે ક્ષત્રિય ન વાપરે. કારણ કે, તે ખાધાથી ક્ષત્રિયને માંસાહારનું સ્મરણ થાય છે.”
રાજ બે, “મહારાજ ! આજે મને તેજ અનુભવ થે હતે; પણ આપે શી રીતે જાણું ? ”
હેમાચાર્યે કહ્યું કે, “શ્રીજિનાગમથી સર્વ પ્રકારને બંધ થાય છે.”
એ સાંભળી રાજાને શ્રીજિનાગમ ઉપર બહુ આદર થયે અને તેણે સર્વ શ્રીસંઘની સમક્ષ ઘેબર ખાનાં પચ્ચખાણ કરી
૧. સ્ત્રીસ ભેગ. ૨. ચેતનાયુક્ત પદાર્થ લીલી વનસ્પતી અને કાચું પાણી વિગેરે.
For Private and Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
પૂર્વ ભક્ષણ કરેલા અભક્ષ્ય અહારના પ્રાયશ્ચિતમાં લેકેને જણાવવા સારૂ દાંતની સંખ્યા જેટલા એટલે બત્રીશ રાજવિહારે એક જથે કરાવ્યા. તે પિકી ચોવીસ વિહારમાં બે શ્વેત, બે શ્યામ, બે લાલ, બે લીલા અને સોળ કંચનસમાં એ રીતે ગષભાદિ વીસ વર્તમાન તીર્થકરો, ચારની અંદર સીમંધરાદિ ચાર વિહરમાન તીર્થકરે, એકમાં રોહિણી, એકમાં સમવસરણ, એકમાં ગુપાદુકા અને એકમાં વિસ્તીર્ણ અશકવૃક્ષ એ પ્રમાણે સ્થાપન કર્યા. ' એ રીતે ભેજનમાં તેણે ઘેબર વિગેરે રસયુક્ત આહારને ત્યાગ કર્યો અને કર્મમાં અંગાર (અગ્નિ), વન (જંગલ) અને શકટાદિ (ગાડાં વિગેરે) ઉપર લેવાતા સરકારહ માફ કરી તે સંબંધનાં જાહેરનામાં કાઢ્યાં. એ પ્રકારે ભેગોપભોગમાં વિરક્ત એવા નિઃપૃહી પરમાહિતે શ્રાવકનું સાતમું વ્રત રૂડી રીતે પાળ્યું.
૮. અનર્થ દંડનો ત્યાગ–કુમારપાળે સર્વત્ર સાત વ્યસનેને નિષેધ કરાવ્યું અને પોતે પણ પ્રમાદ, કડા, હાસ્ય, ઉપચાર, શરીરને અતિશય સત્કાર અને વિથા વિગેરે કરવાને ત્યાગ કરી નિરંતર જગતા ધર્મધ્યાન રૂપી અમૃતના સાગરમાંજ નિમગ્ન રહ્યો. બીજા શબ્દોમાં જેણે સાત વ્યસને ત્રાસ પમાડ્યા હતા અને જેની દુર્થીનના વિષયમાં રિથતિ નહતી તે દંડ નહીં કરનાર રાજષિએ સર્વ અનર્થ દંડને ત્યાગ કર્યો.
૯. સામાયિક વ્રત–કુમારપાળે દરરોજ બે સામાયિક કરવાનો નિયમ લીધું હતું. પાછલી રાત્રના સામાયિકમાં તે યોગશાસ્ત્રના બાર પ્રકાશ અને વીસ વીતરાગસ્તવનું સ્મરણ કરતે અને ત્યારબાદ બીજું કામ કરે. બીજું સામાયિક પિષધશાળામાં કરતો અને તે સમયે ગુરૂ શિવાય બીજાની સાથે મૌનપણે રહેતે.
૧. ગપ્પાં. જેમાં ધર્મને સંબંધ ન હોય એવી દેશ, રાજા, યી, અને ભેજન સંબંધી વાત.
For Private and Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમે.
૨૧૮
બન્ને સામાયિક વસ્ત્ર તપાસી અને ભૂમિ પ્રમાજીને શુદ્ધ સમાચાર રી પૂર્વક કરત. એક પાસે રાગ રૂપી મહાસાગર અને એક પાસે ટ્રેષરૂપી દાવાનળ એ બેની વચમને માર્ગ તે સામ્ય અથવા સમતા કહેવાય છે. એ સમતાપી અમૃતના આસ્વાદમાં રક્ત આત્માવાળે અને અંગ ગોપવવામાં ઉદ્યમવંત રાજા એ પ્રમાણે સામાયિકમાં તત્પર રહેતો.
૧૧. પાષધોપવાસ વ્રત–કુમારપાળ હમેશ પર્વતિથિમાં પિષધ લેતે અને તે દિવસે ઉપવાસ કરી રાત્રે બિલકુલ સૂતે નહીં. ગુને વંદન કરવામાં તત્પર રહેતો. ઉઘાડે મુખે બોલતે નહીં. પ્રમાર્જન કર્યા વગર ચાલતું નહીં. ઘણી વખત કાર્યોત્સર્ગમાં રહેતો, અને તેમ ન બને ત્યારે દર્ભના આસન ઉપર બેસી પ્રાણાયામ કરતે. આ દેહમાં બે નેત્ર, બે કાન, નાસિકાને અગ્રભાગ, લલાટ, મુખ, નાભિ, મસ્તક, હૃદય, તાલ અને ભ્રકુટી એ નિર્મળ બુદ્ધિવાળાઓને ધ્યાન કરવાનાં સ્થાન બતાવેલાં છે. રાજગીંદ્ર એમાંના કેઈ પણ એક સ્થાન ઉપર વિષય રહિત નિશ્ચળ ચિત્ત રાખી એક આસનમાં જ રહે . એ પ્રકારે દેહ અને ઉપધિ વિગેરેમાં મૂછ રહિત તે રાજા સર્વ પર્વના દહાડામાં નિયમપૂર્વક પિષધ
લેતે.
૧૨ અતિથિસંવિભાગ–કુમારપાળે પિતાના રાજ્યની અંદરના શ્રાવ પાસેથી લેવાત બહેતર લાખ રૂપિઆને વાર્ષિક કર બંધ કર્યો. તુટી ગયેલા પ્રત્યેક સધર્મક આશ્રય માગવા આથી એક હજાર દીનાર આપવાની આભડશેઠને ભલામણ કરી. ગુરુ મહારાજને પણ નાગાભૂખ્યા શ્રાવક જણાય તેની પિતાને ખબર આપવા વિનંતી કરી. પછી વર્ષે દહાડે આંકડો મંગાવે તે એક કરોડ રૂપિયાને આવ્યું. રાજાએ તેટલા રૂપિયા આભડ શેઠને આપવા માંડ્યા તે લેવાની ના પાડી તેમણે કહ્યું કે, “મહારાજ !
૧. અવળાથી જીવજંતુ વિગેરે દૂર કરી. ૨. વિધિ. ૩. વસ્ત્રાદિ.
For Private and Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
શ્રી કુમારપાલ પ્રબંધ,
કેશ બે પ્રકારના હોય છે. સ્થાવર અને જંગમ. તેમાં અમે આપના જંગમ કોશના સ્થાનકે છીએ.” તે સાંભળી કુમારપાળ બેલ્યો કે, “હે શેઠ ! તમારે એમ ન કરવું. એથી તો મારા વ્રતને ભંગ થશે.” એમ કહી તેણે આભડ શેઠને સર્વ રૂપિયા આપ્યા અને એવી રીતે ઘણાં વર્ષ સુધી પિતાને અભિગ્રહ બરોબર પાળે.
એક વખત સૂરિએ રાજર્ષિ કુમારપાળને ઉપદેશ દીધો કે, પાલખીમાં બેસવાની, હાથી ઘોડે ચડવાની, તાંબુલાદિ ખાવાની, માલમતા જમવાની અને મોટા પ્રાસાદો (મહેલે ) માં રહેવાની નવાઈ નથી. કારણ કે, બેવકૂફ માણસે પણ પાલખીમાં બેસે છે, મહાવત તથા રાવત હાથી ઘેડે ચડે છે, નટ અને વિટ પુરુષે તાંબુલાદિ ઉડાવે છે અને હસ્તિ વિગેરે માલદાર ચીજો ખાય છે. મતલબ કે, તેઓ સ્તુતિને પાત્ર નથી. પરંતુ જે કૃતકૃત્ય થયેલે પુરુષ જગતમાં લેકેને ઇચ્છિત દાન આપે છે તે જ સ્તુતિને લાયક છે. દાનમાં પણ અન્નદાન મેટું ફળ આપનાર છે, કારણ કે, તે પ્રાણીઓના પ્રાણ, તેજ, શક્તિ અને સુખરૂપ છે. સંગીત, અભુત રુપ, સુંદર સ્ત્રી, બરાસ, કસ્તુરી, ચંદન, અગર, હાથી, ઘેડા, સુવર્ણ અને રત્નાદિ વસ્તુઓ છે કે પેગ થયે પ્રાણીને સુખ આપે છે તે પણ વિરહમાં તે ભારે દુઃખ કરે છે. માટે સમજુ પુરુષ તત્કાળ પ્રસન્ન કરનારું અમૂલ્ય અન્નદાન આપે છે. તીર્થંકર ભગવાન પણ અન્નદાતા આગળ હાથ પસારે છે. બીજું અનુકં. પાથી આપવાના દાનમાં યાત્રાપાત્ર જેવાતો નથી. પણ ધર્મમાં આલંબનની બુદ્ધિથી આપવાના દાનમાં પાત્ર જેવાની જરૂર છે. પાત્ર ત્રણ પ્રકારનાં છે. તેમાં ઉત્તમ પાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવક અને જૈવન્ય પાત્ર વિરતિ સમ્યગ્દષ્ટિ ગણાય છે. કહ્યું છે કે, હજાર મિથ્યાદૃષ્ટિમાં એક અણુવ્રતી સારો, હજાર અણુવ્રતીમાં એક મહાવ્રતી સારે અને હજાર મહાવ્રતીમાં એક તત્વજ્ઞાની સાર.
૧. કનિષ. ૨. જેણે એકે વ્રત લીધું નથી એવો સમકિતી.
For Private and Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમા.
તત્વજ્ઞાનીના જેવું પાત્ર તેા થયું નથી અને થશે નહી. મતલખ કે, તે સર્વથી શ્રેષ્ઠ પાત્ર છે.
""
For Private and Personal Use Only
૨૨૧
સદરહુ ઉપદેશથી ઉલ્હાસ પામી કુમારપાળે સધીંનું વાત્સહ્યુ કરવા સારૂ આદરપૂર્વક દાણાના કાહાર અને ધી મૂકવાની ઘરથી યુક્ત અને ભાજનશાળાથી વિભૂષિત એક વિશાળ સત્રાગાર કરાગ્યે. તેની નજીકમાં જાણે દાઈ જૈન ધર્મની હસ્તિશાળા હાય નહીં તેવી અતિ વિરતીર્ણ વિશાળ અને ઉંચી પાષધશાળા બંધાવી. ત્યાં શ્રાવકે સુખે બેસતા અને આરામ લેતા. તેમની દેખરેખ રાખવાને રાજાએ શ્રીમાળ કુળના નેમિનાગ શેઠના પુત્ર અભયકુમારને અધિકારી નિમ્યા. એક વખત શ્રીપાળના પુત્ર સિદ્ધાળ કવિએ રાજાને કહ્યું કે, “ હૈ મહારાજ ! ખીજાથકી ખીને સમુદ્ર ણિયાને તળીએ નાખી મૂકે છે, રાહણાચળ રત્નાને રેતીમાં ઢાંકી દે છે. મેરુ પર્વત સુવર્ણને પેાતામાં દૃઢ બાંધી રાખે છે અને કુબેરભંડારી ધનને જમીનની અંદર દાટી મૂકે છે. એવી રીતે એ સર્વ કૃપણા છે, તેમની સાથે સર્વ યાચકાને પોતાનું ધન આપનાર આપ દાનેશ્વરીને શી રીતે સરખાવાય ? આપે એવા ધર્માદાયના કામમાં અભયકુમાર શેઠને આધકારી નિમ્યા છે એ યુક્ત કર્યું છે. ત્યાં આવી રીતે સધર્મીવાત્સલ્ય થાય છે. તે શ્રાવકને સત્કારપૂર્વક પૂરી, રોટલી, ધી, વડાં, ભાત અને મગ વિગેરે તરેહવાર ભાજન કરાવે છે અને સારાં સારાં વસ્ત્રો આપે છે.” એ પ્રમાણે જૈનધર્મીના કુટુંબને તારવાના હેતુથી તે રાજાએ સત્રાગાર બંધાવ્યા. ઉપવાસના પારણાને દિવસે ત્રિભુવનપાળ વિહારમાં સ્નાત્રાવસરે મળેલા સર્વે સધર્મીઓ સાથે ભાજન કરતા અને હમેશ બાજન વખતે દીન, દુઃસ્થિત, અનાથ અને ક્ષુધાર્ત વિગેરેને અનુકંપાદાન દેવાસારૂ રાજદ્વાર ખુલ્લાં રાખતા. કારણ, સુશ્રાવક ભાજન વખતે બારણાં બંધ ન કરે. તીર્થંકર મહારાજે શ્રાવકાને અનુકંપાદાનની મનાઇ કરી નથી, એમ શાસ્ત્રમાં કહેલું છે,
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
શ્રી કુમારપાલ પ્રબંધ,
. એ પ્રમાણે બારમું વ્રત પાળતાં સર્વ સધઓને ઉત્તમ પ્રકારની ભક્તિથી પ્રસન્ન કરી બાર પ્રકારના શુદ્ધ શ્રાવક ધર્મનું વિધિ સહિત રૂડી રીતે આરાધન કર્યું, અને બીજા ધર્મજનોને દાનાદિવડે ધર્મમાં વિશેષ રીતે સ્થિર કર્યા. સંક્ષેપમાં તેણે દુષ્ટ કલિને જીતી અરિહંતના ધ્યાનમાં એક તાન રાખી કૃતયુગના ઐશ્વર્યને જાગૃત કર્યું.
For Private and Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ વીસમે.
२२७
ભાગ ૨૦ મો.
સાત ક્ષેત્રનું પિષણ. એક વખત તે નરપુંગવે બાર વ્રત શુદ્ધ રીતે પાળવામાં તત્પર રહી ગુરુ મહારાજને સાત ક્ષેત્રનું સ્વરૂપ વિચાર્યું.
ગુરુએ કહ્યું કે, “હે નરાધિપ! જિનમંદિર, જિનપ્રતિમા, જિનાગમ, સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રો ન્યાયપાર્જિત ધન વાપરવાસારૂ શ્રીજિનેશ્વર ભગવાને બતાવેલાં છે.
જિનમંદીર બંધાવવાથી બંધાવનારના સમ્યકત્વની શુદ્ધિ થાય છે. તેનાં દર્શન કરવાથી અનેક ભવ્ય છે સમ્યકત્વ પામી ધર્મમાં સ્થિર થાય છે, શાસનની ઉન્નતિ થાય છે અને મિથ્યાદૃષ્ટિએ અજાયબી પામે છે. જે જિનમંદિર મત્સર અને અહંકારને દૂર કરી કાંક્ષાદિ મળ રહિત મનને શુદ્ધ યોગે કરીને ન્યાયપાર્જિત દ્રવ્યવડે બંધાવ્યું હોય તે તેથી પુણ્યાનુબંધી પુણ્ય થાય છે અને તીર્થંકરની પદવીની નાદ્ધિ પણ પામે છે. કહ્યું છે કે, પિતાના બાહુ બાળથી મેળવેલા ધનવડે જે મોક્ષાર્થી, સદાચારી અને પવિત્ર પુરુષ સુંદર જિનમંદિર બંધાવે છે તે રાજા અને ઈંદ્રથી પૂજાતા તીર્થંકરની પદવીને પામે છે, સ્વજન્મનું સાર્થક કરે છે, અને ધર્મને તથા ગોત્રને ઉઘાત કરે છે. જે તીર્થકરને પધરાવવા સારૂ ઝુંપડી બંધાવે છે તે રત્ન અને સુવર્ણનાં વિમાનની સંપદા ભેગે છે તો જે સુવર્ણ અને માણિક્યાદિ રત્નથી જિનમંદિર બંધાવે તે પુણ્યમૂર્તિ
ને ઉત્તમ ફળ થાય એમાં શું કહેવું ? મંદિર બાંધવામાં જેટલાં કાષ્ટાદિ વપરાયાં હેય તેના પરમાણુ જેટલા લાખ વર્ષ તે મંદિરને બનાવનાર વર્ગનું સુખ ભગવે અને જેટલા વખત સુધી તે મંદિર ઉભું રહે તેટલા વખત સુધી તેણે પૃથ્વી પર ધર્મની સ્થિતિ કરી
૧. ધર્મની, ૨. વૃદ્ધિ. ૩. જેમાંથી આગળ જતાં પુણ્ય બંધાય એવું પુણ્ય.
For Private and Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
એમ કહેવાય. જિનમંદિર બનાવવાની વિધિ આ પ્રમાણે છે. પ્રથમ શલ્યરહિત ભૂમિનું શેધન કરવું. વાપરવાનાં પથ્થરની ખાત્રી કરવી. સલાટ વિગેરે કારીગર લેકને ખુશ રાખવા. મજૂરોને ઠરાવ કરતાં પણ કંઈક અધિક આપવું. હરેક રીતે બને તેમ છકાયના જીવની વિરાધના થતી અટકાવી મંદિર બંધાવવું. વધારે દ્રવ્ય ખર્ચવાનું હોય તે ભરત વિગેરે રાજાઓની પેઠે ઉંચા પર્વતના શિખર પર તીર્થંકરના જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને મોક્ષ કલ્યાણકની જગાએ અને સંપ્રતિ રાજાની પેઠે ગામેગામ એવું મંદિર બંધાવવું કે, જેની ભૂમિ રત્નાદિથી ખચિત કરી છે, જેના સ્તંભ અને દાદર માણેકના બનાવ્યા છે, જેમાં રત્નનાં તોરણે બાંધ્યા હેય, જેમાં વિશાળ મંડપ અને ગેખ હૈય, જેના થાંભલા વિગેરેના પ્રદેશ પૂતળીઓની રચનાથી ભૂષિત હોય, જેની અંદર બળતા. કપૂર કસ્તૂરી અગર વિગેરે ધૂપના ધૂમપટલ જાણે વાદળાં હેય નહીં એવી શંકાથી નૃત્ય કરતા હંસેને કેલાહલ થતે હેય, જેમાં વાજતા વાજિત્રના નાદથી સ્વર્ગ અને ભૂમિ ગાજી રહેતી હૈય, જે વિચિત્ર રંગના રેશમી ચંદરવામાં લટકતા મતીના ઝૂમખાથી અલંકૃત હય, જેમાં સર્વ લેકનું વિચિત્ર ચિત્રામ કા હૈય, જે ચામર છત્ર અને વજાદિ અલંકારથી વિભૂષિત હય, જેના શિખર ઉપર ચડાવેલી વિજયપતાકાને બાંધેલી ઘંટડીઓના રણકારાથી દિશાઓના અંત મુખરીત (અવાજિત) થતા હોય, જેની અંદર કૌતુકથી આવેલી દેવદાનવની સ્ત્રીઓના મંડળે સ્પર્ધાથી સંગીતને પ્રારંભ કર્યો હોય, જ્યાં ગંધર્વને દવનિ તંબુરાના મહિમાને તિરસ્કાર કરે એ ચાલતું હોય, જ્યાં તાલીઓ અને નૃત્ય વિગેરેમાં આસક્ત કુલાંગનાઓ ભવ્ય લેકેને ચમત્કાર પમાડતી હોય અને
જ્યાં રચાતા કરડે નાટકના રસમાં રસિક જને ગુલતાન રેહેતા હેય. જે પુષ્કળ દ્રવ્ય ખર્ચવાને વેગ ન હોય તે પિતાના વૈભવને અનુસાર પણ જિનમંદિર કરાવવું. કહ્યું છે કે, પ્રથમ તે
૧ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવોની. ૨ ના.
For Private and Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ વીસમે.
૨૨૫
સ્વદ્રવ્યવડે જિનગૃહ બંધાવવું. કારણ કે (જિનભુવનથી) શુભક્રિયાઓ પ્રસાર પામે છે. જિનબિંબની પ્રતિષ્ઠા, સાધુઓની ધર્મદેશના, પ્રભુનાં કલ્યાણકની ભૂમિને સ્પર્શ, અષ્ટાહિક મહત્સવ અને નિત્ય પૂજા એ સંસારસમુદ્રમાં ડૂબતા પ્રાણીને માટે ઝાઝ સમાન છે. જિનદર્શન શિવાય દર્શનશુદ્ધિનો સંભવ નથી. જીવને અન્ય વિષયમાં રમણ કરવાથી લાગેલું પાપ જિનમંદિર બનાવવાથી શુદ્ધ થાય છે. વધારે શક્તિ ન હોય તે તૃણનું પણ જિનગૃહ બંધાવવું. કહ્યું છે કે, જે તૃણનું જિનગૃહ કરાવે અને ભક્તિપૂર્વક એક પૂલથી પણ જિનની પૂજા કરે તેને પુણ્યનું માન કહી શકાય નહીં. તો પછી સારી બુદ્ધિથી માન રાખ્યા વગર જે મોટા પથ્થરોનાં જિનમંદિર બંધાવે તેને તો ધન્યજ કહે. બીજુ શું? જે કંઈ દેવકાર્ય નિમિત્ત થાય છે તેજ જ્ઞાન, વિજ્ઞાન, કળા-કૌશલ્ય, બુદ્ધિ, તેજ અને પરાક્રમ છે. જો જિનમંદિર કરાવનાર રાજા હોય તે તેણે મંદિરના ખર્ચમાં મોટા ભંડાર, ગામ, નગર, તાલુકા અને ગોદુધ વિગેરે આપવાં ઉચિત છે. વળી નવીન મંદિર કરાવવા કરતાં જીણું, ખખળી ગયેલાં અને પડી ગયેલાં મંદિરે સમારવાનું વધારે ફળ કહેલું છે. નવીન મંદિર બંધાવવાનું જે ફળ કહ્યું છે તેનાથી આઠ ગણું ફળ છણેદ્વારનું બતાવેલું છે. જે શુભ દ્રવ્ય ખર્ચો જીર્ણોદ્ધાર કરાવે છે તેણે કલહસમુદ્રને પાર આપનારી જિનાજ્ઞાનું પાલણ કર્યું કહેવાય છે. આ લેકમાં તેની સુકીર્તિ ફેલાય છે અને અન્ય ભવ્ય જીને પુરુષોને માર્ગ દેખાડાય છે. આ લેકમાં પણ જીર્ણોદ્ધાર કરાવનાર કલ્પવૃક્ષ, ચિંતામણિ રસ, ચક્રવર્તી અને વાસુદેવની પેઠે પૂજાય છે.
જિનમંદિર કરાવ્યા પછી તેમાં પધરાવવા સારૂ હીરા, ઇંદ્રનીલ, અંજન, ચંદ્રકાંત, સૂર્યકાંત, રેષાંક, કર્કેતન, પ્રવાલ, સુવ, રૂપું, ચંદન, પથ્થર અને મૃત્તિકા વિગેરે શુભ પદાર્થોની વિશેષ લક્ષણયુક્ત અને આલ્હાદકારી જિનપ્રતિમા કરાવવી. જે પુરુષ
For Private and Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
શ્રી કુમારપાલ પ્રબંધ,
પિતાની લમીને અનુસાર સારી વૃત્તિકા, નિર્દોષ પથ્થર, કાષ્ટ, ચાંદી, સોનું, રત, મણિ અને ચંદન વિગેરેની જિનપ્રતિમા કરાવે છે તે મનુષ્ય અને દેવલોકમાં મહા સુખ પામે છે અને જે તીર્થંકરની પ્રતિષ્ઠા કરે છે તે તીર્થંકરની પ્રતિષ્ઠાને પામે છે. કહેવત છે કે, વાવે તેવું લણે. વળી કહ્યું છે કે, જે વીતરાગ પરમાત્માની પ્રતિમા કરાવે છે તે પરભવમાં સંસારનું મથન કરનાર ધર્મરલને પામે છે. જે વિશેષ લક્ષણે કરી દર્શનીય અને સર્વ અલકારે કરી ભૂષિત જિનપ્રતિમા મનને અલ્હાદ કરે તો નિર્જરા થઈ એમ ગણાય છે. જે એક આંગળથી માંડી એકસો ને આઠ આગળ સુધીની મણિ રત વિગેરેની જિનપ્રતિમા કરાવે છે તે સર્વ પાપથી મુક્ત થાય છે. જેમ મેથી મેટો પર્વત અને કલ્પવૃક્ષથી મોટું ઝાડ નથી તેમ જિનપ્રતિમા ભરાવવા કરતાં બીજે વધારે માટે ધર્મ પણ નથી. માટે ધન વાપરવાની શક્તિ હોય તો ૫૦૦ ધનુષ્યના પરિમાણવાળી પ્રતિમાઓ કરાવે. જે ધનની તદ્દન અપ્રાપ્તિ જ હોય તે એક આંગળની પણ કરાવેલી જિનપ્રતિમા મુક્તિ સુખને આપે છે. કહ્યું છે કે, “જે ધીર પુરુષ એક અંગુઠા જેવડી પણ શ્રી ગષભાદિ તીર્થકરોની વીરાસનમાં મૂર્તિ કરાવે છે તે સ્વર્ગમાં ઉત્તમ પ્રકારની પુષ્કળ ઋદ્ધિ ભોગવી અનુત્તરપદ (એક્ષપદ) પામે છે. * જિનપ્રતિમા તૈયાર થયેથી તેમની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પિતાની સંપત્તિને અનુસાર મહોત્સવ પૂર્વક શુદ્ધચારિત્રી ગુરુ પાસે પ્રતિષ્ઠા કરાવવી. પછી પાંચ આઠ અને યાવત સર્વ શુભ દ્રવ્યથી નિત્યમેવ પૂજા કરવી. પ્રસંગોપાત યાત્રાને સમારંભ. કરો. વિશેષ આભરણે પહેરાવવા અને દમયંતી વિગેરેની પેઠે વિચિત્ર પાંચ રંગનાં વચ્ચે ચડાવવાં. કહ્યું છે કે, નિર્મળ જળ, સુગંધિત ચંદનાદિ, સુવાસિત પુષ્પ, દશાંગ ધૂપ, વૃતમય દીપ, ઉજવલ અક્ષત, અખંડ ફળ અને સુંદર નૈવેધથી જિનેશ્વરની પૂજા કરનાર સત્વર મોક્ષ સુખને પામે છે. બીજું જિનેશ્વરની
For Private and Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ વીસમો.
૨૨૭
વસવડે પૂજા કરવાથી વસ્ત્રની વિભૂતિ મળે છે, શુભ અલંકાર ચડાવવાથી અલંકાર મળે છે, પુષ્પપૂજા કરવાથી પૂજય પદવી મળે છે, ચંદનાદિ ગંધની પૂજા કરવાથી શરીર સુગંધિત થાય છે, દીપક ધરવાથી આવરણ રહિત જ્ઞાન થાય છે અને રતાદિની પૂજા કરવાથી નિરૂપમ બેગવાળી નહિ મળે છે. એમાં કંઈ નવાઈ જેવું નથી. કારણ કે પૂજાથી તો પ્રાણુઓને યાવત્ મોક્ષસુધીનાં સુખ મળે છે.
શંકા-જિનપ્રતિમાની પૂજા વિગેર કરવામાં કંઈ ઉપયોગ નથી. કારણ પૂજાદિથી કંઈ દેવ તૃપ્ત કિંવા સંતુષ્ટ થતા નથી અને અતૃપ્ત કિંવા અસંતુષ્ટ દેથી ફળની પ્રાપ્તિ થતી નથી.
સમાધાન-એમ ન કહેવું. કેમકે, અતૃપ્ત અને અસંતુષ્ટ ચિંતામણિ વિગેરે થકી ફળની પ્રાપ્તિ થાય છે તેને વિરોધ આવશે. કહ્યું છે કે, અપ્રસન્નથી ફળ કેમ મળે એ કહેવું અસંગત છે. શું ચિંતામણિ વિગેરે જડ પદાર્થો ફળ નથી આપતા. જો કે પૂજાથી પૂજ્ય એવા તીર્થકર ઉપર ઉપકાર થતો નથી તે પણ જેવી રીતે મંત્રથી શરણ કરેલા અગ્નિ વિગેરેના સેવનથી ફળ થાય છે તેવી રીતે પૂજાથી પૂજકને ઉપકાર થાય છે.
આ સર્વ અધિકાર પોતે કરાવેલી જિનપ્રતિમા સંબંધે છે. હવે બીજાએ કરાવેલી અને શાશ્વતી (વગર કરાવેલી) પ્રતિમા વિષે કહેવામાં આવે છે. જિનપ્રતિમા ત્રણ પ્રકારની છે. પોતે ભક્તિપૂર્વક કરાવેલી, બીજાએ ચિમાં પધરાવેલી અને શાથતી. વિશેષમાં લેકે મંગળગૃહના દ્વારપાટ ઉપર મંગળને માટે જિનપ્રતિમા કરાવે છે. શાશ્વતી પ્રતિમા સ્વર્ગ મૃત્યુ અને પાતાલ લોકના ચૈત્યોમાં વિદ્યમાન છે. ત્રણ લોકોમાં એવું સ્થાન નથી કે જે પરમેશ્વરની પ્રતિમાથી પવિત્રિત નહીં હોય. જિનપ્રતિમામાં વીતરાગનું સ્વરૂપ અધ્યારોપણ હેવાથી તેમની પૂજદિ કરવી યોગ્ય છે.
For Private and Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
શંકા–પાપ રહિત જિન ધર્મ આચરનારા ચતુર પુને જિન મંદિર કરાવવું, જિન પ્રતિમા ભરાવવી અને તેની પૂજા વિગેરે કરવી ગ્ય નથી. કારણ કે, તે છ કાયની વિરાધના વગર બનતું નથી. જિનચૈત્યને સારૂ ભૂમિ દવાનું, પથ્થર ફેડવાનું, ખાડા પૂરવાનું, ઈંટ પકવવાનું અને પાણી રેડવાનું સ્થાવર અને ત્રસ કાયની વિરાધના વગર થાય જ નહીં.
સમાધાન જે પુરુષ આરંભ અને પરિગ્રહમાં મચી પિતાને પરિપાલન સારૂ ધન મેળવે છે, તેનું ધન મેળવવું નિષ્ફળ ન થાય તેટલા સારૂ જિનભવનાદિમાં એ ધનને વ્યય કરે એ કલ્યાણકારી છે. કારણ, આરંભમાં પ્રસક્ત વિરતિ અને અવિરતિને કુવાના દૃષ્ટાંત પ્રમાણે સંસારને છેદ કરનાર દ્રવ્યસ્તવ કરવું યોગ્ય જ છે. પણ ધર્મનેજ માટે ધન મેળવવું એ યુક્ત નથી. ધમેને માટે જે દ્રવ્ય ઉપાર્જન કરે છે તેને તે નિઃસ્પૃહતા રાખવી એ શ્રેયકારી છે. કાદવથી પગ બગડીને ધોવા કરતાં તેનાથી દૂર રહેવું તેજ સારૂં. જિનભવનાદિ કરાવવાથી નવીન વાવ, કુવા, તળાવ વિગેરે ખોદાવવાની પેઠે ઉત્તર કાળમાં અશુભ કર્મનો ઉદય થત નથી. પરંતુ ત્યાં સંધને એકત્ર થવાથી, ધર્મની દેશના થવાથી અને વ્રત લેવા વિગેરેનાં કારણથી ઉત્તર કાળમાં તે કરાવનારને બ્રહ્મદ્રની પેઠે શુભ કર્મને ઉદય થાય છે. કહ્યું છે કે, જેના શિખર ઉપર અંબાનું ડોકું, રંગમંડપમાં શંખ અને ગવાક્ષમાં સિદ્ધિ વિનાયક પ્રતિહાર તરીકે બેસાડેલાં હતાં એ પ્રાસાદ્રબ્રકે રેવતાચળ ઉપર પૂર્વ દિશા સન્મુખ કરાવ્યો વિગેરે.
વળી પ્રાસાદ કરાવનાર ગૃહસ્થીઓ દયાને વશ હૈોય છે અને તેઓ તેવા શુભ કામમાં વિશેષે કરીને સૂક્ષ્મ જંતુની પણ યતના કરે છે. તેથી તેમનાથી થયેલી છ કાયની વિરાધના પણ અવિરાધના (આરાધના) છે. કહ્યું છે કે, સૂત્રની વિધિ પ્રમાણે કાર્યમાં વિશુદ્ધ અને બરાબર યતના કરનારથી થતી વિરાધના નિર્જરા ફળ અગર
For Private and Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ વીસમે.
.
૨૨૯
નારી છે. માટે દેહાદિ નિમિત્ત કાર્યમાં પ્રયત્ન કરનાર પુરૂષે જિન પૂજાના કાર્યમાં અવશ્ય ઉદ્યમ કરે. જે તે ન કરે તો તેને મેહનો ઉદય સમજ. પણ જે પુરૂષ પિતાના કુટુંબ માટે પણ આરંભ ન કરતાં પ્રતિમા વેહેતો હોય તે જિનબિંબ ન કરે. - જિનાગમ કુશાસ્ત્રથી થયેલા સંરકાર રૂ૫ વિષનું સમ્યફ પ્રકારે ઉચ્છેદન કરવામાં મંત્ર સમાન છે. ધર્મ, કૃત્યાકૃત્ય, ગમ્યાગમ્ય અને સારાસાર વિગેરેનું વિવેચન કરવામાં હેતુભૂત છે. તે અંધકારમાં દીપક સમાન, સમુદ્રમાં દ્વીપ સમાન અને મરૂદેશમાં કલ્પતરૂ સમાન છે. સંસારમાં તે દુઃખે કરીને પ્રાપ્ત થઈ શકે છે. વીતરાગ સંબંધી નિશ્ચય પણ જિનામના પ્રમાણુથી થાય છે. જિનાગમનું બહુ માન કરનારાને દેવ, ગુરૂ, ધર્મ વિગેરે બહુ માન્ય થાય છે. કેવળજ્ઞાનથી પણ જિનાગમ પ્રમાણુતામાં વધે છે. જુઓ જિનામનું એક જ વચન વેલાતી પુત્ર વિગેરે ભવ્ય જીવોને ભવને નાશ કરવામાં કારણ ભૂત થયું. જેવી રીતે રોગીઓને પથ્ય રોચતું નથી, તેવી રીતે મિથ્યાદૃષ્ટિને જિનવચન રોચતું નથી. પણ સ્વર્ગ અને મોક્ષના માર્ગમાં પ્રકાશ કરવા જિનાગમ વિના કોઈ સમર્થ નથી. માટે સમ્યગ્દષ્ટિએ જિનાગમનું આદરપૂર્વક શ્રવણ કરવું. કહ્યું છે કે, સત્વર કલ્યાણને ભજનારા પુરૂષ ભાવથી જિનવચનનું સેવન કરે છે. બીજા જેમને કર્ણશલને વ્યાધિ હોય છે તેમને તે અમૃત પણ વિષતુલ્ય લાગે છે. આ દુષમ કાળના વશ કરી જિનવચન ઉચ્છિન્નપ્રાય થશે એમ વિચારી ભગવાન નાગાર્જુન અને રકંદિલાચાર્ય જિનાગમ પુસ્તકારૂઢ કરી ગયા છે. માટે ભવ્ય છાએ જિનાગમનું વસ્ત્રાદિથી પૂજન કરવું. જિનાગમ લખાવનાર, તેમનું વ્યાખ્યાન કરનાર, તેમને ભણનાર અને બીજાને ભણાવનાર મનુષ્ય દેવ અને મેક્ષ ગતિને પામે છે. તે દુર્ગતિ, મૂગાપણું, જડતા, અંધતા અને બુદ્ધિહીનતા પામતા નથી. જિનાગમનાં પુસ્તક લખાવનાર અને
૧-૨. જુમો પારિભાષિક કોષ.
For Private and Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३०
શ્રી કુમારપાલ પ્રબંધ.
જિનાગમ ભણનારનું જે ભક્તિ પૂર્વક સન્માન કરે છે તેમને ધન્ય છે. તેઓ વાત્મય સર્વ (પદાર્થ) જોણી સિદ્ધિ પામે છે. કહ્યું છે કે, પિતે ભણે, બીજાને ભણાવે અથવા ભણનારને વસ્ત્ર ભોજન અને ભોજનાદિ વસ્તુથી સહાય કરે તે સંશય વગર સર્વજ્ઞની પદવીને પામે છે. લખેલાં પુસ્તક વિગ્ન ગીતાર્થ આચાર્યને બહુમાન પૂર્વક વ્યાખ્યાન કરવા આપવા અને વ્યાખ્યાન કરે તે નિરંતર પૂજાપૂર્વક સાંભળવું. એ પ્રકારે જિનાગમ નામના ત્રીજા ક્ષેત્રમાં ધનાદિને ઉપયોગ કરે.
જે સંસાર ત્યાગ કરવાની ઈચ્છાવાળી મતિ રાખી મુક્તિને માટે યત્ન કરે છે, જેને પાવન કરવાના ગુણને લીધે તીર્થ કહે છે, જેની બરાબર બીજો કોઈ નથી, જેને તીર્થંકર નમસ્કાર કરે છે, જેનાથી સત્પનું કલ્યાણ થાય છે, જેની હુર્તિ ઉત્કૃષ્ટ છે અને જેનામાં સર્વ ગુણને વાસ છે તે સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકાના સમુદાય રૂ૫ શ્રીસંઘની રત્ન અને સુવર્ણના આભરણ, રેશમી વસ્ત્ર અને અન્નાનાદિથી શક્તિ પ્રમાણે પૂજા કરવી. - જે કે સર્વ વ્રતાદિ ધર્મ શુદ્ધ ભાવે પાળવાથી પોતાનો આત્મા ભવસમુદ્ર તરે છે, તે પણ સાત ક્ષેત્રમાં ધન વાપરવાથી તેને વિશેષ સંભવ થાય છે. તેનાથી પિતાને અને બીજાને ચિરકાળ સુધી રહે એવું મહાશ્રાવકપણ મળી પ્રાંતે મુક્તિ મળે છે.
એ પ્રમાણે ગુરૂના ઉપદેશરૂપ અમૃતરસનું પાન કરી ધર્મને કલ્પવૃક્ષ સમાન તે પરમાહિતને પિતાની લક્ષ્મી કૃતાર્ય કરવાની ઈચ્છા થઈ અને તેથી તે મહા શ્રાવકની પદવી મેળવવા સારૂ ચિત્યાદિ કરાવવામાં પ્રવૃત્ત થશે.
પાટણ મળે ૨૫ હાથ ઉંચે, ૭૨ જિનાલયથી યુક્ત અને ૧૨૫ આંગળ ઉન્નત શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિમાથી અલંકૃત ત્રિભુવનપાળ નામને વિહાર પોતાના પિતાના કલ્યાણાર્થે બંધાવ્યું.
૧. ત્યાગી.
For Private and Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ વીસમે.
૨૩૧
પૂર્વે ઉંદરનું દ્રવ્ય હરણ કર્યું હતું તેને પ્રાયશ્ચિતમ ઉંદરવસાહિકા બંધાવી. પૂર્વે માર્ગમાં દેવશ્રીએ કરબો આપે હતે તેના સ્મરણાર્થ કરંબવાહિકા કરાવી. પૂર્વે ભક્ષણ કરેલા માંસાહારથી લાગેલા પાપની શુદ્ધિ કરવા એક વેદીમાં સામસામાં સોળ એ રીતે બત્રીશ પ્રાસાદ બંધાવી તેમાં ૨૪ વર્તમાન તીર્થંકર, ૪ વિરહમાન તીર્થંકર, રોહિણી, સમવસરણ, અશોકવૃક્ષ અને ગુરુપાદુકાની સ્થાપના કરી. પૂર્વે જૈન ધર્મ સ્વીકારતા પહેલાં અર્ણરાજને હરાવવા તેણે ૧૧ વાર મઢેશના દુર્જય ગઢ ઉપર ચડાઈ કરી; હતી પરંતુ તે ગઢની ચારે બાજુએ બળે જન સુધી બાવળ અને બેરડીના વનની દાટ ઝાડી આવેલી હોવાથી તેનાથી તે લઈ શકાય નહીં. તેથી ખેદ પામી એક વખત તેણે વાડ્મટ મંત્રીને પૂછયું કે, “તમારા સાંભળવામાં કોઈ જાગતા દેવ છે કે જેની ઉપાસનાથી શત્રુને તત્કાળ પરાજય થાય.” તે સાંભળી મંત્રીએ કહ્યું કે, “મહારાજ, અહીં પાટણમયે મારા પિતા શ્રીઉદયનમંત્રીના કલ્યાણાર્થે મેં કરાવેલી દેવકુલિકામાં છાડાશેઠની ભરાવેલી અને શ્રી હેમાચાર્યે પ્રતિષ્ઠા કરેલી શ્રી અજિતનાથની પ્રતિમા છે. તેને મહિમા જગતમાં અતિ અદ્ભુત છે. તેની પૂજા ભક્તિ વડે આપને અવશ્ય વિજય થશે.” રાજા તેને ચમત્કાર જેવા તે મંદીરમાં ગયે અને તે પ્રતિમાની યથાવિધિ પૂજા કરી વિજયયાત્રા કરવા નિકળે. થોડા દિવસમાં વૈરિને પકડી પાછો ફર્યો. માર્ગમાં
રણને મહર અને દુર્ગા પર્વત દીઠે. અનુક્રમે મહોત્સવ પૂર્વક પાટણમાં પ્રવેશ કર્યો. જૈન ધર્મની પ્રાપ્તિ થયા પછી એક વખત શ્રી હેમાચાર્યને વાંદવા ગયે. તે વખત સૂરિ ભીજિતનાથની સ્તુતિ ભણતા હતા. તે સાંભળી તેને તેમની મૂર્તિને પ્રભાવ યાદ આવ્યો અને ગુપ્રત્યે તારણ પર્વતના મહિમાને અધિકાર પૂ. ગુએ કહ્યું કે, “હે ચાલુક્ય, તારણ પર્વત ઉપર અનેક મુનિયે સિદ્ધિપદ પામ્યા છે અને તેથી તેને
૧. આ પર્વત ખેરાલુથી સમારે પાંચ છ ગાઉ છેટે ટીંબા ગામ નજીક છે.
For Private and Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
મહિમા શ્રી શત્રુંજય પર્વતના જેવો છે.” કુમારપાળે તે સાંભળી તે પર્વત ઉપર ૨૪ ? હાથ ઉંચા પ્રાસાદ કરાવી તેમાં ૧૦૧ આગળના માપવાળી શ્રી અજિતનાથની પ્રતિમા પધરાવી.
શ્રીખંભાત (સ્તંભતીર્થ) માં હેમાચાર્યની દિક્ષાની જગાએ આલેગ નામની વસતિ બંધાવી શ્રીમહાવીરસ્વામીની રત્નમય મૂર્તિ અને ગુની સુવર્ણમય પાદુકા પધરાવી.
એક વખત કુમારપાળ સવારે સૂરિને વાંદવા જાતે હતે. તે રસ્તે બાહડ મંત્રીએ એક અતિ શોભાયુક્ત પ્રાસાદ બંધાવવા માંડ્યો હતું. તે જોઈ રાજ કૌતુકથી અંદર ગયે. બાહડ મંત્રીએ સામા આવી પ્રણામ કર્યા અને હાથ ઝાલી બધે ફેરવ્યા. પછી રાજા તે ચિત્યની લત્તર અને વાણીને અગોચર શભા જોઇ મનમાં વિ
સ્મય પામી બેસવા જતો હતો એટલામાં ત્યાં નેપાલના રાજા તરફથી ૨૧ આંગળના માપની શ્રી પાર્શ્વનાથની ચંદ્રકાંત મણિની પ્રતિમા ભેટ આવી. તે ચંદ્રની કાંતિ વાળી પ્રતિમા વારંવાર જોતાં રાજાના કમળ જેવાં નેત્રો ઘણાં સંતૃપ્ત થયાં. તે મૂર્તિને હાથમાં લેઈ રાજ વાડ્મટ પ્રતિ બેલે, “હે મંત્રીજી, તમે મને આ ચૈત્ય આપ એટલે હું તેમાં આ પ્રતિમાજી પધરાવું.” તે જોઈ લેકે બેલ્યા કે, “અહે! જૈનધનો કે મહિમા છે, જે રાજા આવી રીતે વિનયપૂર્વક મંત્રીની પાસે યાચના કરે છે.” મંત્રીએ પ્રસન્ન થઈ નમ્ર વચનોથી કહ્યું કે, “આ મહા પ્રાસાદનું નામ કુમારવિહાર થાઓ.” એમ કહી તે પ્રાસાને વીસ જિનાલયેથી યુક્ત અછાપદ જે કરાવ્યું.
કહ્યું છે કે, કનકના જેવી નિર્મળ અને ઉત્તમ શોભાએ કરી યુક્ત મેરુ પર્વતના જેવા જે ચૈત્યના ઉપર કલ્પવૃક્ષના સરખા સુવહંમય ધ્વજ દંડ શેભતા હતા, જ્યાં ચંદ્રની કાંતિવાળી ચંદ્રની
૧ વસી. મોટું દેરૂં,
For Private and Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ ભાગ વીસમે.
૨૩૩
marreveren
--------
--
મૂર્તિની પેઠે લેકેના નેત્રરૂપી કમળને ઉલ્લાસ કરનારી શ્રી પાર્શ્વનાથ ની પ્રતિમા મૂળનાયકની જગાએ સ્થાપવામાં આવી હતી, જેમાંની બીજી સેના રૂપા અને પિત્તળની પુષ્કળ પ્રતિમાઓ પ્રેક્ષક જનને વિસ્મય પમાડતી હતી અને જ્યાં મૂળનાયકની સામેની ઉપરની જાળીમાંથી આવતા ચંદ્રમાના કિરણેના યોગે અમૃતના જેવા ઝરતા દિવ્યેષધી જેવા રસથી લેકોના નેત્રાદિ રોગ શાંત થતા. કવિ શ્રીપાલે કહ્યું છે જે
स्तम्भैः कन्दलितेव कांचनमयैरुत्कृष्टपटांशुकोल्लाच्चैः पल्लवितेव तैः कुसुमितेवोच्चुलमुक्ताफलैः ॥ सौवर्णैः फलितेव यत्र कलशैराभाति सिक्ता सती
श्रीपार्श्वस्य शरीरकान्तिलहरीलक्षेणलक्ष्मीलता ॥ १॥ “શ્રી પાર્શ્વનાથના શરીરની કાન્તિની લહરી રૂપી લક્ષ્મીલતા સુવર્ણના કલશ વડે જે વખતે સિંચાય છે, તે વખતે ( સિંહાસનના) સોનાના થાંભલા વડે જાણે તે અંકુરિત થઈ હેય, ઉત્કૃષ્ટ રેશમી ચીરના ચંદરવા વડે જાણે તે પાંદડાવાળી થઈ હય, વજાએને વિશે રહેલા મિતીના ગુચ્છાઓ વડે જાણે તે પુષિત થઈ હોય અને સેનાના કળશવડે જાણે તે ફૂલવાળી થઈ હોય તેવી શોભે છે.”
આ સર્વ ચૈત્યમાં મોટા ઉત્સવ પૂર્વક શ્રીહેમાચાર્ય પિતાના હાથે વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરી. આ ચેની પૂજા માટે રાજાએ પૂલઝાડથી વ્યાસ ઘણા બાગ અર્પણ કર્યા. પછી પિતાની આજ્ઞા માનનારા રાજાઓ પાસે અમને આપવાની ખંડણી માંથી તમારા દેશમાં હિમાલયના શિખર જેવા બહુ વિહાર કરા”એ મંત્રીની સહીથી હુકમ કઢાવીને પર મુલકમાં તેણે ચૈત્ય કરાવ્યાં. ગૂજરાત, લાટ, સૌરાષ્ટ્ર, ભંભેરી, કચ્છ, સૈધવ, ઉવ્યા ? , જાલંધર, કાશી, સપાદલક્ષ, અંતર્વેદિ, મારવાડ, મેવાડ, માળવા, આભીર, મહા
૧. ગંગા અને યમુના નદીઓ વચ્ચે મુલક.
૩૦
For Private and Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
...... ............... રાષ્ટ્ર, કર્ણાટક અને કેકણ એ અઢાર દેશમાં ચૌલુક્ય રાજાએ કરાવેલા વિહારે સાક્ષાત્ તેની કીર્તિનો સમુદાય હોય તેમ શોભે છે. એ પ્રકારે વિચિત્ર અને શુભ બિંબ કરી બિરાજમાન ચૌદશે નવાં દેરાં અને સેળ હજાર જીણોદ્ધાર કરાવીને રાજાએ પિતાની લક્ષ્મીને સફળ કરી. - જિનાગમનું આરાધન કરવામાં તત્પર તે રાજર્ષિએ ૨૧ જ્ઞાન ભંડાર કરાવ્યા. ત્રેસઠ શલાકા પુરુષના ચરિત્ર સાંભળવાની ઈચ્છાથી ગુરુને પ્રાર્થના કરી અને તેમની પાસે છત્રીશહજારફ્લેકબદ્ધ ન ગ્રંથ રચાવે. તે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર નામના ગ્રંથને સેના રૂપાના અક્ષરેથી લખા. લખાઈને તૈયાર થયે એટલે તેને ને પોતાના ભવનમાં લેઈ ગયે. રાત્રે રાત્રિ જાગરણ કરાવ્યું. પ્રાતઃ કાળે પગજ ઉપર પધરાવી છત્રચામરાદિના ઠાઠમાઠથી મહત્સવ પૂર્વક ધર્મશાળામાં આર્યો. ત્યાં સામંતાદિ મંડળ સાથે સુવર્ણ રત્ન અને વસ્ત્રાદિથી પૂજા કરીને શ્રીગુરૂમુખેથી સાંભળે.
એજ વિધિ પ્રમાણે અગિયાર અંગ અને બાર ઉપાંગ પણ તેમની એક એક પ્રત સુવર્ણાદિ અક્ષરોથી લખાવીને સાંભળ્યાં. ગશાસ્ત્ર અને વીતરાગસ્તવના મળી બત્રીશ પ્રકાશ સુવર્ણના અક્ષરથી હસ્તપુસ્તિકામાં લખાવ્યા અને તે સર્વનું નિરંતર પૂજા વખતે એક વાર મૈનપણે સ્મરણ કરવા લાગે. ગુએ રચેલા સર્વ ગ્રંથો લખાવવાને અભિગ્રહ કર્યો અને ૭૦ ૦ લહિયાને કામે લગાડ્યા.
એક વખત તે હેમાચાર્યને અને બીજા સાધુઓને વંદન કરી લેખકશાળામાં તપાસ કાઢવા ગયે. ત્યાં લહિયાઓને કાગળ ઉપર પુસ્તક લખતા જોઈ આશ્ચર્ય પામી છે કે, “મહારાજ, આ બધા કાગળ ઉપર પુસ્તકે કેમ ઉતારે છે?” ગુરુ બેલ્યા, “હાલ શાનભંડારમાં તાડપત્રની જરા તૂટ છે.” તે સાંભળી રાજા લજજા પામે અને મનમાં વિચારવા લાગ્યું કે, “અહો! ગુરુ મહારાજની નવીન ગ્રંથો રચવાની શક્તિ છતાં મારી તે લખાવવાની પણ શકિત
For Private and Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ વીસમે.
૨૩૫
નથી. મારું શ્રાવક્ષણું શા કામનું ?” એમ વિચારી એકદમ ઉભે થઈને ગુરુ મહારાજ પ્રતિ બેલ્યા, “ મહારાજ, ઉપવાસનું પ
ચ્ચખાણ કરાવે.” ગુરુએ પૂછયું કે, “આજે શેને ઉપવાસ ?” રાજા બે કે, “જયારે તાડપ પૂરાં પડશે ત્યારે હું ભજન કરીશ.” તે સાંભળી ગુરૂએ અને સામંત વિગેરેએ કહ્યું કે, “તાડપત્ર અહીંથી કેટલું છેટે થાય છે તે એકદમ શી રીતે લાવી શકાશે.” પણ રાજાએ ન માનતાં ઉપવાસ કર્યો. તે જોઈ સર્વ સંઘ તેની સ્તુ'તિ કરવા લાગ્યો. અહે! રાજાની જિનાગમ ઉપર કેટલી ભકિત છે, એ ગુરૂનું કેટલું બહુમાન રાખે છે અને એનું સાહસ કેટલું અદભુત છે !
પછી રાજા પોતાના ઉપવનમાં આવ્યું. ત્યાં ખરતાડના ઝાડ હતાં તેમની ચંદન બરાસ વિગેરે સુગંધિત પદાથોથી પૂજા કરી અને જાણે પિતાને મંત્રસિદ્ધ હોય નહીં તેની પડે છે કે, “જેવી રીતે હું મારા આત્મા ઉપર આદર રાખું છું તેવી રીતે જે મારૂં ચિત્ત શ્રી જૈન ધર્મ ઉપર આદરવાળું હોય તો તમે સર્વ ખરતાડો તાડ થઈ જાઓ.” એમ કહી તે ડીવાર કઈ ઝાડની ડાળ ઉપર બેસીને પિતાના ભવનમાં ગયો અને સર્વ રાત્રિ ધર્મધ્યાનમાં કાઢી. રાત્રે શાસનદેવીએ પણ તે સર્વ ખરવાડોને તાડ કરી નાખ્યાં. પ્રાતઃકાળે તે અદભુત બનાવ જોઈને માળી વધામણી ખાવા આવ્યું. રાજાએ તેને ભારે ઈનામ આપી ખુશી કર્યો અને તેની પાસે ચેડાં તાડપત્ર મંગાવ્યાં. તે લેઈ ગુરૂની પાસે મૂક્યાં અને વંદન કરી બેઠે. તે જોઈ ગુરૂએ આશ્ચર્ય પામી પૂછયું કે, “આ શું ?” કુમારપાળે સભા સમક્ષ સર્વ ચમત્કાર કહી સંભળાવ્યો. તે સાંભળી આચાર્ય, સભાસદે, બ્રાહ્મણ અને લહિયા વિગેરે સર્વ ઉપવનમાં ગયા. ત્યાં રાજાના કહેવા પ્રમાણે અભુત બનાવ જોઈ સર્વે આશ્ચર્ય પામ્યા. આ વખતે સૂરિ બેલ્યા કે, “અહે! શ્રી સર્વજ્ઞના ધર્મને મહિમા અન્ય ધર્મ, કરતાં અતિશય ભેટે છે કે, જેના પ્રભાવથી કલિયુગમાં પણ ખરતાડે પિતાને ગુણ છેડી તાડમાં રૂપાંતર થઈ ગયાં. ચંદન
For Private and Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
શ્રી કુમારપાલ પ્રબંધ. ~ -~~- ~વૃક્ષમાં બીજા ઝાડે કરતાં પુષ્કળ ગંધ ન હોય તે તેના વેગથી દુગધવાળાં ઝાડો સુગંધમય શી રીતે થાય ? ” એ પ્રકારે ત્રિભુવનમાં જૈન ધર્મનું સામ્રાજ્ય કરી ગુરુ પિતાના આશ્રમમાં પધાર્યા. શાસન દેવીએ રાજાના ઉપવાસના મહિમાની શોભા કરી તેથી તેના પ્રતાપનો વૈભવ સર્વત્ર વિશેષ પ્રકારે પ્રસિદ્ધ થયો. પછી તે મહેલે આ અને મહેસૂવ કરીને પારણું કરવા બેઠે. હુશીઆર લહિયાઓ તેના પ્રતાપથી થયેલા વિશાળ તાડપત્રો ઉપર સૂરિએ રચેલા ગ્રંથો લખવા લાગ્યા.
એ રીતે જિનાગમની ભકિતમાં અને નિરંતર ચાર પ્રકારના સંઘના સભાનાદિમાં પિતાની લક્ષમીને અનેક પ્રકારે ઉપયોગ કરી તે ઉત્તમ રાજા લેાકોત્તર શ્રાવકપણું પામ્યો.
એક દિવસ શ્રીહેમાચાર્ય કુમારવિહારમાં ચતુર્વિધ સંધ આગળ ધર્મદેશના દેતા હતા તે સાંભળવા દેશદેશાવરના ઘણા ધનવાન લેકે ત્યાં આવેલા હતા. તેમણે શ્રીજિનેશ્વર ભગવાનની સેનાના આભૂષણેથી પૂજા કરી, શ્રીગુરૂના ચરણમાં સેનાનાં ફૂલ મૂકી વંદન કર્યું. તે જોઈ રાજા બોલ્યા કે, “આપ અહીં કેમ પધા
છે?” તેમણે પ્રણામ કરી કહ્યું કે, “મહારાજ સાંભળે. પૂર્વ શ્રી મહાવીરસ્વામી પોતે વ્યાખ્યાન કરનારા હતા અને બુદ્ધિશાળી અભયકુમાર મંત્રીશ્વર હતા તે પણ શ્રીશ્રેણિક રાજા જે કરવાને સમર્થ થયો નહીં તે જીવરક્ષા કરવામાં કુમારપાળ રાજા વિના પ્રયાસે જેમના વચનામૃતના પાનથી સમર્થ થયા તે શ્રી હેમાચાર્ય મહારાજ મોટા છે. તેમના ચરણકમલની રજથી આત્માની વિશુદ્ધિ કરવા, તેમના મુખેંદુના દર્શનથી નેત્રને સફળ કરવા અને તેમના વાક્યામૃતના પાનથી કર્ણને ઉત્સવ આપવા ભક્તિ, ઉત્કર્ષ અને કુતૂહલના પ્રેર્યા અને સર્વે અહીં આવ્યા છીએ. પૂર્વે જગતને પ્રકાશ કરવામાં સૂર્ય સમાન ઘણુ મુનિ થઈ ગયા. પરંતુ
For Private and Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ વસમો.
૨૩૭
શ્રીહેમસૂરિ જેવા અભય રૂપી અમૃતથી પ્રાણીઓને તૃપ્ત કરનાર કઈ થયા નથી.'
પરદેશી શ્રાવકેનાં એવાં ગુરૂભક્તિગતિ વચન સાંભળી રાજા ચમત્કાર પામ્યું અને તે વખતથી તેણે નિયમ કર્યો કે, મારે નિરંતર સેનાના કમાલથી ગુરૂની પૂજા કરવી.
For Private and Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
ભાગ ૨૧ મો.
યાત્રા. કેટલાક દિવસ પછી યાત્રાને ઉત્સવ કરવાને ઉતાડ થવાથી શાસનની પ્રભાવના કરવામાં સાવધાન તેણે શ્રી હેમાચાર્યને પૂછયું કે, “મહારાજ યાત્રા કેટલા પ્રકારની છે ?”
શ્રીહેમાચાર્ય બેલ્યા-શાસ્ત્રકારે યાત્રાના ત્રણ પ્રકાર કહ્યા છે. ૧ અષ્ટાહિકા યાત્રા, ર રથયાત્રા અને ૩ તીર્થયાત્રા. તેમાં ત્રીજી તીર્થયાત્રા અ સર્વ પ્રકારના પુણ્યની વૃદ્ધિનું કારણ અને સર્વ શુભ કૃત્યમાં મુખ્ય છે. કારણ કે તીર્થયાત્રામાં દાનાદિ સર્વધર્મની સીમા છે. આર. ભનું નિવારણ, દ્રવ્યની સફળતા, સંધનું વાત્સલ્ય, સમ્યક્ત્વની શુદ્ધિ, નેહી જનોનું હિત, જીર્ણ ચૈત્યને ઉદ્ધાર, તીર્થને પ્રભાવ, શાસનની ઉન્નતિ, જિનવચનને આદર, સુરનરને વૈભવ, તીર્થંકરની ઋદ્ધિ અને મુક્તિની સમીપતા એ સર્વ તીર્થયાત્રાનાં મહા ફળ છે. તીર્થયાત્રા કરનારા પિતાના પૂર્વજોને માર્ગમાં પ્રકાશ નાખી અનુજેને સન્માર્ગમાં પ્રવર્તાવે છે. શ્રી ભરત ચક્રવત અષ્ટાપદપર, શ્રેણિક રાજા વૈભારગિરિપર અને આમ રાજા ગિરિનારપર પૂર્વે જિનેશ્વરનાં દર્શન કરવા ગયા હતા. હાલ પણ ઘણા જ સ્વપરાક્રમથી મેળવેલા ધનથી વિધિ પૂર્વક યાત્રા કરી તે માર્ગને અન્ય રાખે છે. તીર્થયાત્રા કરવામાં પણ સંઘપતિની પદવી ભાગ્યશાળીનેજ મળે છે. ચક્રવાતની પદવી કરતાં ઈદ્રની પદવી વખાણવા લાયક છે અને ઈદ્રના કરતાં સંઘપતિની પદવી વધારે વખાણવા જેવી છે. તેનાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે અને નવીન નવીન પુણ્યની વૃદ્ધિ થાય છે. આ સંસારમાં પ્રાણીઓ વારંવાર દેવતા અને મનુષ્યના ભવ પામે છે, કીર્તિથી રજૂરાયમાન ઉત્કૃષ્ટ સામ્રાજય મેળવે છે અને દેવસમૂહથી આરાધિત વર્ગનું રાજય ભોગવે છે.
For Private and Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસમે.
૨૩૯
યારે તે કાલકરને પણ
નવા
પણ પુણ્યના પુંજ સમાન સંઘાધિપતિની પદવી વારેઘડીએ મળવી મુશ્કેલ છે. જયારે તીર્થકરને પણ શ્રીસંઘ સર્વદા માન્ય અને પૂજા હોય છે ત્યારે તે શ્રીસંધનો અધિપતિ લકત્તર સ્થિતિ ભોગવે એમાં નવાઈ નથી. સંઘપતિ ચતુર્વિધ સંઘ સાથે શુભ વાસના વડે રથમાં દેરાસર અને જિનપ્રતિમા પધરાવી મહોત્સવ પૂર્વક પાંચ પ્રકારના વાજિના નાદ વચ્ચે નિકળે. માર્ગમાં દીન જનેને પાંચ પ્રકારનાં દાન વડે ઉદ્ધાર કરે. ગામેગામ જિનમંદીરમાં ધ્વજારે પણ કરે. શત્રુંજય, રૈવતાચળ, વૈભારગિરિ, અષ્ટાપદ અને સમેતશિખર એ ઠેકાણે શુભ શ્રદ્ધાથી તીર્થંકર મહારાજને પૂજે. સર્વ તીર્થભૂમિમાં અને તેમ ન બને તે એક શ્રીશત્રજયગિરિ પર ઇંદ્રિોત્સાદિ મહા કૃત્ય કરે.
હવે જેનાથી સંસાર સમુદ્ર તરાય તેનું નામ તીર્થ. તે તીર્થ શાસ્ત્રમાં બે પ્રકારનાં કહ્યાં છે. ૧ સ્થાવર અને ૨ જંગમ. જંગમ તીર્થમાં મુનિ પિતે અને સ્થાવર તીર્થમાં તે મુનિએ સેવેલાં સ્થાનાદિ ગણાય છે. તીર્થકર, ગણધર અને ચતુર્વિધ સંઘ એમને સમાવેશ જંગમ તીર્થમાં થાય છે. રથાવર તીર્થના સંબંધમાં આચારાંગ સૂત્રની નિર્યુક્તિમાં આ પ્રમાણે પાઠ છે –
તીર્થકર મહારાજને જે સ્થાનકે જન્માભિષેક થયો હોય, જ્યાંથી ભગવાન દિક્ષા ગ્રહણ કરવા નિકળી જ્યાં અણગાર થયા હોય જ્યાં ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હોય અને જયાં ભગવાન મુક્તિએ ગયા હોય તે સ્થાનકે, દેવલેક, પાતાલભૂમિ, નંદીશ્વરદીપ અને નગરોમાં આવેલાં દિવાલ, અષ્ટાપદ, ગિરિનાર, ગજાગ્રપદ, ધર્મચક્ર, પાઉં, રક્ષાવર્ત અને મેરૂ પર્વત એ સર્વનું હું વંદન કરૂં છું”
આ પાઠમાં બતાવેલા તીર્થો કરતાં શ્રીશત્રુજય શ્રેષ્ઠ છે. તે સર્વ તીથોના અવતાર રૂપ અને સર્વ તીથની યાત્રાના ફળને આ પનાર છે. તે તીર્થ મહા પ્રભાવિક અને અનાદિ
For Private and Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
મહિમા શ્રીઅતિમુક્ત કેવલીએ નારદમુનિ આગળ આ પ્રમાણે વર્ણ બે હતે. “અન્યતીપર ઉગ્ર તપસ્યા કરવાથી અને બ્રહ્મચર્યનું સેવન કરવાથી જેટલું ફળ થાય છે તેટલું જ ફળ શ્રી શત્રુંજયગિરિપર માત્ર વાસ કરવાથી થાય છે. કારણ કે, તે પર્વત પર અનેક મુનિ કેવળ જ્ઞાન પામી સિદ્ધપદને વર્યા છે તેથી તેનું વંદન કરવાથી સર્વ તીનું વંદન થાય છે. અષ્ટાપદ, સમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી અને ગિરિનાર પર્વતની યાત્રાથી જેટલું પુણ્ય થાય તેનાથી સે ગણું ફળ શત્રુંજયની યાત્રા કરવાથી થાય છે. શાસ્ત્રમાં તીર્થકર મહારાજની પૂજા કરવાનું જેટલું ફળ કહ્યું છે તેનાથી સે ગણું પ્રતિમા ભરાવવામાં, હજાર ગણું ફળ પ્રાસાદ બંધાવવામાં અને અનંત ગણું ફળ પ્રાસાદનું રક્ષણ કરવામાં કહેલું છે. શ્રી શત્રુંજય પર સ્નાત્ર પૂજા વિગેરે કરવાથી જેટલું પુણ્ય બંધાય છે તેટલું પુણ્ય અન્ય તીર્થો ઉપર દ્રવ્ય, સુવર્ણ, ભૂમિ અને આભૂષણ વિગેરેનું દાન કરવાથી પણ થવું મુશ્કેલ છે. શ્રી શત્રુંજ્યગિરિનું વંદન કરવાથી સ્વર્ગ, પાતાલ અને મનુષ્ય લેકના સર્વે તીર્થોનું વંદન થાય છે. વિદ્યાપ્રાકૃત નામના ગ્રંથમાં શ્રી શત્રુંજયના એકવીસ નામ આપેલાં છે. ૧ પુંડરિકગિરિ, ૨ સિદ્ધિક્ષેત્ર, ૩ મહાચળ, ૪ સુરસેલ, પ વિમલાદ્રિ, ૬ પુણ્યરાશિ, ૭ શ્રીપદ, ૮ પર્વદ્ર, ૯ દૃ ઢશક્તિ, ૧૦ અકર્મક, ૧૧ મુકિતગેહ, ૧૨ મહાતીર્થે, ૧૩ શાશ્વત, ૧૪ સર્વકામદ, ૧૫ પુષ્પદંત, ૧૬ મહાપા, ૧૭ પૃથ્વીપીઠ, ૧૮ પ્રભાપદ, ૧૯ પાતાલમૂલ, ૨૦ કૈલાસ અને ૨૧ ક્ષિતિમંડલમંડપ.” અન્ય ગ્રંમાં તે ગિરિનાં ૧૦૮ નામો પણ આપેલાં છે. પહેલા આરામાં શ્રી શત્રુંજયનું ભાન એંશી જનનું હતું તે બીજા આ રામાં સીત્તેર જન, ત્રીજા આરામાં સાઠ એજન, પાંચમા આરામાં બાર યોજન અને છઠ્ઠામાં સાત હાથનું કહેલું છે. જેવી રીતે આવસર્પિણીમાં એના માનની ક્રમે ક્રમે હાનિ કહેલી છે તેવી રીતે ઉત્સર્પિણીમાં વૃદ્ધિ કહેલી છે; પરંતુ એને મહિમા તે હમેશ ઠામજ રહે છે. શ્રીયુગાદીશના સમયમાં એ પર્વતને મલ આગળ
For Private and Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસમે,
૨૪૧
પચાસ જન અને શિખર આગળ દશ જન વિસ્તાર હતો અને ઉંચાઈમાં તે આઠ જન હતો. સર્વ તીર્થોની હજાર યાત્રા કરવાથી જેટલું ફળ થાય છે તેટલું ફળ શ્રી શત્રુંજયની એક યાત્રાથી થાય છે. કહ્યું છે કે, દ્રવ્ય, સંકુલમાં જન્મ, સિદ્ધિક્ષેત્ર, સમાધિ અને સંધ એ પાંચ સકાર લેકમાં અતિ દુર્લભ છે. સિદ્ધિક્ષેત્ર (શjજય) ઉપર પૂર્વ અનંતા તીર્થકરે સમવસર્યા હતા અને અનંતા મુનિ સિદ્ધિપદને વર્યા હતા. તે કારણથી પંડિતે તેને મહા તીર્થ કહે છે. એના સ્પર્શથી વન અથવા વૃધાવસ્થામાં અજ્ઞાનને લીધે જે પાપ કર્યું હોય તે નાશ પામે છે. અન્ય તીર્થોપર કરેલું જે સુકૃત ઘણું ફળ આપે છે તેજ સુકૃત શત્રુંજય ઉપર કરવાથી ક્ષેત્રના પ્રભાવને લીધે અનંતુ ફળ આપે છે. શ્રીનંદીશ્વર દ્વીપની યાત્રાથી જેટલું પુણ્ય થાય તેનાથી બમણું પુણ્ય કુંડળ પર્વતની, ત્રણ ગણું રૂચક પર્વતની, ચાર ગણુ હસ્તિદત પર્વતની, પાંચ ગણુ જંબુ ચૈત્યની, છ ગણુ ધાતકી ચત્યની, બાવીસ ગણુ પુષ્કર દ્વીપની, સો ગણુ મેરૂચૈત્યની, હજાર ગણું સમેતશિખરની, લાખ ગણુ અંજનગિરિની, દશ લાખ ગણુ રેવતાચલની અને અષ્ટાપદની અને કરોડ ગણુ શ્રી શત્રુંજય તીર્થની યાત્રાથી થાય છે. પરંતુ મન,વચન અને કાયાના શુદ્ધ વેગથી કરેલી શ્રી શત્રુંજયની યાત્રાનું ફળ અતુ છે. કહ્યું છે કે,
શત્રુંજ્ય સામે એક એક ડગલું ભરતાં હજાર કરોડ ભવનાં પાતિક દૂર થાય છે. શત્રુંજય પર્વત, ગજેંદ્રપદકુંડ અને નવકાર મંત્ર એ ત્રણને જગતમાં જોડે નથી. શત્રુંજયનાં દર્શનથી જ કરોડો ભવમાં કરેલાં ઋષિડત્યાદિ મહા પાપ નાશ પામે છે. તે એના
સ્પર્શની શી કથા સેંકડે જંતુને ઘાત અને હજારે પાપ કરનાર તિએ પણ આ તીર્થનું શરણ લેઇને દેવલેક ગયાં છે. એમ સાંભળવામાં છે કે, શત્રુંજયને સ્પર્શ કરવાથી, રેવતાચલનું વંદન કરવાથી અને ગજેન્દ્રપદકુંડમાં સ્નાન કરવાથી પુનર્જન્મનું નિવારણ થાય છે.
૩૧
For Private and Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४२
શ્રી કુમારપાલ પ્રબંધ.
જેના દર્શનથી પાપસમૂહને નાશ થાય છે, જેને વંદનથી નરક અને તિર્યંચ ગતિનું નિવારણ થાય છે, જેના સંધપતિ તીર્થકરની પદવી પામે છે, જેના ધ્યાનથી હજાર પલ્યોપમનાં પાપ મટે છે, જેના દર્શનનો અભિગ્રહ માત્રથી લાખ પલ્યોપમનાં દેવ દૂરે ટળે છે અને જેની યાત્રા નિમિત્ત માર્ગમાં ચાલવાથી સાગરપમનાં દુષ્કર્મને ક્ષય થાય છે તે વિમલાચળ જયવંત વર્તે. જે સમ્યગ્દષ્ટિ જીવ આ તીર્થ ઉપર એકબુત અને ભૂમિશયનની સાથે જિતેંદ્રિય થઈને બ્રહ્મચર્ય પાળે, પડાવશ્યક પૂર્વક ત્રિકાળ દેવપૂજામાં આદર કરે, ક્રોધાદિ કષાય અને ફૂટ ક્રિયાને ત્યાગ કરી સત્ય અને મધુર વચન કાઢે અને હમેશ શર્માદિ ગુણના વેગે શીતલ રહે તેને ત્રણ લેકના સર્વ તીર્થોની યાત્રાનું ફળ થાય એ નિઃસંશય છે.
આ અવસર્પિણી કાળમાં શ્રી શત્રુંજય તીર્થના પહેલા સંઘપતિ : શ્રી ભરત ચક્રવર્તી થઈ ગયા. તેમણે તે તીર્થ ઉપર રાશી મંડપોથી અલંકૃત ઐક્યવિભ્રમ નામ રત્ન અને સુવર્ણમય પ્રાસાદ કરાવી શ્રી ઋષભદેવની રત્ન અને સુવર્ણમય પ્રતિમાઓ પધરાવી. એ તીર્થના અસંખ્યાતા ઉદ્ધાર થઈ અસંખ્યાતી પ્રતિમાઓ બદલાઈ ગઈ છે. એના ઉપર કેટયાદિ મુનિયે સિદ્ધિપદને વર્યા છે. શ્રી ઋષભદેવના વંશમાં અને ભરતચક્રવતીના રાજયક્રમમાં સૂર્યશા, મહાયશા અને
અતિબલાદિ ત્રણ ખંડના ભક્તાઓ પણ ભારતની પેઠે સંધપતિ થઈને ઘણા ઇક્વાકુ રાજકુમારે સાથે ત્યાં જઈ કેવળ જ્ઞાન પામી મેક્ષે ગયા છે. પચાસ લાખ કરોડ સાગરોપ સુધી સર્વાર્થસિદ્ધથી અંતતિ ચાર લાખ વિગેરે અસંખ્યાતા શ્રેણિયોમાં અહીં મુક્તિએ ગયા છે. વધારે શું? અન્ય સ્થળે કરડે વર્ષ સુધી તપ, દયા અને
ન વિગેરે કરવાથી જેટલું પુણ્ય ઉપાર્જન થાય તેટલું પુણ્ય શ્રીશ. ગુંજપર તેવી ક્રિયાઓ એક મુહૂર્ત માત્ર કરવાથી થાય છે. એ તીર્થ નું નામ માત્ર સાંભળવાથી સર્વ પાપ પલાયમાન થાય છે. માટે હે પ્રજાવકશિરોમણિ ચાલુક્ય ! તમે સંઘપતિ થઇને એ મહાતીર્થદિની યાત્રા કરે,
આ સિદ્ધિ
યશ
સંઘપ
For Private and Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસ,
કુમારપાળે પૂછયું, “મહારાજ, સંઘપતિમાં કેવા ગુણ હોવા જોઈએ”. શ્રી હેમાચાર્ય બોલ્યા કે, “સંઘપતિ માતાપિતાને ભક્ત અને સ્વજન પરજનને આનંદ આપનાર છે જોઈએ. તેનામાં મદ અને કલહને અભાવ હોઈ તે કંઈનાથી ભ ન પામે. તે શાંતિ, શ્રદ્ધા, શુદ્ધ બુદ્ધિ, દયા, દાન અને શીળથી ભૂપિત અને પર ગુણના વૈભવના ઉત્કર્ષમાં હર્ષ માને એવો જોઈએ. ટુંકામાં સાક્ષાત દેવ સમાન મેશ ગામી પુરુષ સંધપતિના ઐશ્વર્યને અધિકારી થાય. સંઘ જાત્રાના ફળની ઈચ્છા રાખનાર સંઘપતિ મિથ્યાત્વીને સંગ છેડે અને તેમને વચન પર પણ આદર ન કરે. યાત્રાળુઓને પિતાના બાંધો કરતાં પણ અધિક લેખે. સર્વ ઠેકાણે શક્તિથી અથવા ધનથી અમારિ-પટડ દેવડાવે. શ્રી અરિહંતનું ભજન રાખી નિરંતર સાધુ સાધ્વી અને સમકેને અન્નવસ્ત્રાદિના દાન અને પ્રણામ વડે પ્રસન્ન રાખે. એ પ્રકારે ગુરુનો ઉપદેશામૃત સાંભળવાથી કુમારપાળના હૃદયમાં તીર્થયાત્રા કરવાના મનોરથને અંકુર ફુટ તેથી તેણે તત્કાળ શુભ મુહૂર્ત જેવડાવી પ્રસ્થાન સારૂ સુવર્ણ અને રત્નથી જડિત પગજ ઉપર સુવર્ણમય પ્રતિમાથી અલંકૃત દેરાસર પધરાવ્યું. સર્વ મંદીરમાં અઠ્ઠાઈ મહેચ્છવ મંડા, અમરપડો વજડા, બંધીવાનો છોડાવ્યા અને સ્વામીવાત્સલાદિ બહુ ધામધુમ કરી, પછી વધેડામાં સર્વથી આગળ રાજાનું દેરાસર, પછી ક૨ સામંતનાં દેવાલય, પછી ૨૪ પ્રાસાદના બનાવનાર લાભટ મંત્રીનાં અને તેની પાછળ અઢારસે શેઠિયાનાં દેરાસર એ રીતે મેટી હારની હાર મેઘાડંબર અને છત્રામાદિથી ભિત નિકળી.
આવી રીતે પ્રરથાન મહત્સવ ચાલતો હતો તેવામાં ચરોએ આવી ખબર કહી કે, “મહારાજ, ડાહુલ દેશને કર્ણદેવ રાજા મોટું સૈન્ય લેઈને આપની સાથે યુદ્ધ કરવા આવે છે. તે સાંભળ્યા બરોબર કપાળ ઉપર પ્રસ્વેદના બિંદુઓ જાણે તે ચિંતા-સાગરમાંથી નિકળતા હોય તેમ છુટયા પછી તે વાગૃભટ મંત્રીને
For Private and Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
સાથે લેઈ ગુરુ પાસે ગયો અને કાનને કર્કશ લાગે તેવી સર્વ હકીક્ત નિવેદન કરી બોલ્યો કે, “મહારાજ ! જો હું યાત્રા કરવા જઉં છુ તે પાછળથી શત્રુ આવીને દેશની ખરાબી કરે છે. જે સામે થઈને યુદ્ધ કરું છું તે બન્ને પક્ષનું સૈન્ય સબળ હેવાથી મેટું પાપ લાગે છે. ખરેખર તું ચિંતા સાગરમાં પડ્યો છું. ધિક્કાર છે મને અધમાધમને, જે મારા યાત્રાના મારથે પણ પૂરાથતા નથી. શાબાશ છે વણિ લેકેને જે સુખે સંઘપતિ થાય છે. હું તે દેવતાની માફક સંઘપતિ થવાને ભાગ્ય હીન થે છું. તે સાંભળી ગુરુ બેલ્યા કે, “હે નરેંદ્ર! તમે ખેદ મા કરો. સુરેદ્રની માફક તમે પ્રારંભેલું કાર્ય કદાપિ ભગ્ન થવાનું નથી. બાર પહેરની અંદર સર્વ ઉપદ્રવ શાંત થશે.” એ પ્રકારે ગુરએ બહુ ધીરજ આપ્યા છતાં “શું થશે એવી ચિંતામાં ને ચિંતામાં આતુર રાજા ત્યાંથી નિકળી સભામાં આવી છે. ત્યાં થોડી વારે બીજા ચરોએ આવી ખબર કહી કે, “મહારાજા કર્ણદેવ મરણ પામે. તે સાંભળી રાજાએ પૂછયું કે, “કેવી રીતે?” ચરો બોલ્યા, “મહારાજ! તે આપણા નગરને ઘેરો ઘાલવાના ઇરાદાથી સવારના પહોરમાં સૈન્ય સાથે નિકળે. માર્ગમાં રાત પડી અને તે નિદ્રાવશ થ. એવામાં કોઈ ઝાડની ડાળીએ તેના ગળાની સાંકળી પાશબંધની માફક ભરાઈ ગઈ અને નીચેથી હાથી તે ચાલે ગયે. તેથી તેનું શરીર અધર લટક્યું અને શ્વાસ રૂંધાવાથી પ્રાણ છુટી ગયા. અમે તેની દહનક્રિયા જોઈને અહીં આવ્યા છીએ.” તે સાંભળી, “અરે ! તે બિચારાની શી વલે થઈ” એમ જરા ખેદ કરી રાજા ગુરુ પાસે ગયા અને સર્વ હકીક્ત નિવેદન કરી બોલ્યો કે, મહારાજ! આપનું જ્ઞાન અતિ ચમત્કારી છે.”
પછી તેણે મેટે ઓચ્છવ કરી સંઘયાત્રાને કે વગડા અને પોતે મુખ્ય સંઘપતિ છે. તે સંઘમાં જવા સારૂ કુમારપાળના સામંતે, વામ્ભટાદિ મંત્રીઓ, રાજમાન્ય નગરશેઠના પુત્ર આભડ, ભાષા ચક્રવતી શ્રીદેવપાલ, કવિઓ અને દાનાઓમાં
For Private and Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shrika
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસમે
૨૪૫
અગ્રણી એવો સિદ્ધપાળ, ભંડારી કપ, પાલણપુરને પ્રહાદ રાણે, નવાણુ લાખની પુંછવાળે છાડા શેઠ, રાજાને ભાણેજ પ્રતાપ મલ્લ, અઢારશે શાહુકાર, હેમાચાર્યાદિ મૂનિ અને બીજા પણ છએ દર્શનના ગામ નગર અને સ્થાનના કરડે લેકે તૈયાર થયા. અગીઆર લાખ ઘોડા, અગીઆરસે હાથી અને અઢારલાખ પાયદળને સાથે લેવાનો હુકમ થવાથી તે પણ તૈયાર થયા. અનેક યાચકલેકાનાં ટેળાં પણ ત્યાં મળ્યાં. એ પ્રમાણે અદ્વૈત યાત્રામહોત્સવ ચાલતું હતું તેવામાં જૈનધર્મના ઘોરી તે રાજાએ ગુને રવાભાવિક રીતે સધાત્રાને ખરો વિધિ પૂ. ત્યારે ગુરુ ગુણથી ઉજવલ અને સત્યવાદી ગુરુજી બોલ્યા કે, “સમકિત ધારી, પાદચારી, સચિત્ત પરિહારી, બ્રહ્મચારી, ભૂમિસંથારી અને એકલ અહારી એ છે “રીને શુદ્ધ રીતે પાળી યાત્રા કરવી”. તે સાંભળી સર્વ કર્મવૈરિને નાશ કરવામાં મુખ્ય છે વૃત્તિ જેની એવા મેસ સમાન નિશળ અને તત્વવેત્તા રાજાએ ગુએ કહેલી છ બેરી' પાળવાને અભિગ્રહ કરી યાત્રા નિમિત્ત પ્રસ્થાન કર્યું.
માર્ગમાં તેને વગર જોડે પગે ચાલતે જોઈ ગુરુ બેલ્યા કે, “રાજેદ્ર ! ઉઘાડે પગે ચાલતાં આપને કલેશ થશે માટે અશ્વાદિને આદર કરે”. તે સાંભળી રાજા નમ્ર વચને બે કે, “મહારાજ! પૂર્વ હું પરવશપણે પગે કંઈ ડું ભટક્ય નથી. પણ તે સર્વ ફેકટ ગયું છે. આ મારા પાદચાર તે તીર્થ નિમિત્ત હેવાથી અતિ સાર્થક છે. એ મને અનંતા ભવને ફેરો ટાળવામાં કારણભૂત છે. એવી યુક્તિથી ગુરુને સંતોષ પમાડીને તેમની સાથે પગે આગળ ચાલ્યું. તે જોઈ બીજા લેકે પણ તેમની ભક્તિ કરવા મુનિની પેઠે પગે ચાલ્યા. સમુદાય ઘણે હેવાથી કોઈને અડચણ ન પડે એ ઉદ્દેશથી રાજાએ પાંચ પાંચ ગાઉના પડાવ નાખવાનો રિવાજ રાખે. સ્થાને સ્થાને મેટો પ્રભાવનાઓ કરી. દેરે દેરે સુવર્ણમય રત્નજડિત છત્ર ચામરાદિ મૂકી કલામતુ, મતી અને પ્રવાદિથી ભરેલી
For Private and Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
રેશમી ધ્વજાઓ ચઢાવી. સંઘાળુઓને મનમાનતાં ભજન આપ્યાં. સામા આવેલા રાજ, શેઠીઆ અને સંધના લેકોને ભારે પિશાક કર્યા. નિરંતર સ્નાત્ર મહેન્ન કરાવ્યા. દરેક ગામ અને નગરમાં ભેજન, આછાદન અને દ્રવ્ય વિગેરે અર્પણ કરી સધ જનેને ઉદ્ધાર કર્યો. સર્વ સંઘાળુઓના જમી રહ્યા પછી કઈ ભૂખ્યો રહી ન જાય એટલા માટે દયા, દાન અને કલ્યાણાથી તપાસ કઢાવી પિતે ભજન કરવાને નિયમ રાખે. દરરોજ ત્રિકાળ જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ અને પર્વતિથિની ક્રિયાઓમાં ઉપયોગ રાખે. વાંછિત દાન આપી યાચકના મનોરથ સિદ્ધ
કર્યો.
એ પ્રમાણે લેકોત્તર કરણીની શ્રેણિવડે લેકેને આશ્ચર્ય પમાહતો અને જૈન ધર્મને ઉત્તરોત્તર ઉથ કો શ્રી હેમાચાર્યની જન્મભૂમિ જે ધંધુકા ત્યાં આવી પહોંચ્યા. ત્યાં પોતે બંધાવેલા સત્તર હાથ ઉંચા લિકા વિહારમાં સ્નાત્ર તથા વજારોપણાદિ કૃત્ય કર્યો. ત્યાંથી આગળ ચાલી અનુક્રમે વલ્લભીપુરની સીમમાં આવ્યા. તેની નજીકમાં સ્થા૫ અને ઈર્ષાલુ નામની બે ટેકરીઓ હતી. તે બેની વચ્ચેની ખીણમાં ગુએ સવારનું આવશ્યક કર્યું. રાજાએ તે ટેકરી
પર ભક્તિવડે તેમનાં જેવડાં ઉચ્ચાં બે મંદિર બંધાવ્યાં અને તેમાં અનુક્રમે શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાઓ ભૂલ થાનકે પધરાવી. ત્યાંથી આગળ ચાલતાં શ્રી શત્રુંજય ગિરિનાં દર્શન થયાં. એટલે રાજાએ સર્વ સંધની સાથે દંડવત પ્રણામ પૂર્વક પંચાગ પ્રણામ કર્યા અને તે દિવસે તીર્થોપવાસ કરી ત્યાં જ રહ્યો. પછી ઉત્તમ ખેતી, પ્રવાલ અને સેનાનાં ફુલવડે ડુંગરને વધાવી તેની આગળ કેશર અને ચંદનાદિથી અષ્ટમાંગલિક આલેખ્યા. મહોત્સવ પૂર્વક પૂજા ભણુવી અનેક પ્રકારનાં નિવેદ્ય ચઢાવ્યાં. રાજપત્ની ભેપલ દેવી, લીલુપ્રમુખ રાજપુત્રીઓ અને સર્વ સામંતની રાણી ઓએ પણ સર્વ શ્રી સંધની સાથે સુવણના થાળામાં ભરેલા મુક્તાફળ અને અસતની અંજલિ વડે પર્વતને વધાવ્યું. પ્રાતઃકાળે
For Private and Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસમે.
૨૪૭
રાજાએ પાત્રદાન અને અતિથિપષણ પૂર્વક પારણેવ થી, ત્યાંથી ચાલ્યા ત્રીજે દિવસે પાલીતાણે આવ્યા.
ત્યાં પોતે બંધાવેલા પાર્થવિહારમાં પુણ્યવંતામાં મુકુટસમાન તેણે સુવર્ણમય કળશ દંડ અને દવા ચઢાવી સ્નાત્ર મહેન્સ કર્યો. ત્યાંથી હર્ષના ઉમંગમાં તળેટીએ જઈને ગુરુને જમણી બાજુએ રાખી સામંત અને મંત્રી મંડળ સાથે પરમ પવિત્ર શ્રી શત્રુંજય ગિરિ પર ચઢવા માંડયું. માર્ગમાં કપર્દિમંત્રી પાસે રખાવેલા સુવર્ણ પુષ્પ ચંદનાદિ પૂજાનાં દ્રવ્યો વડે દરેક વૃક્ષની પૂજા કરતા અને દરેક સ્થાનકે પરુકુળાદિ ચડાવતા શ્રીમદેવાની ટુંકે આવે. ત્યાં જગન્માતા આદિગિની શ્રીમદેવ, શ્રી શાંતિનાથ અને કપદયક્ષ એમની સપચારથી પૂજા કરી. ત્યાંથી પહેલી પિળમાં આવ્યા. ત્યાં યાચકસમૂહને પાંચ પ્રકારના દાનથી પ્રસન્ન કરી શ્રીયુગાદિદેવના પ્રાસાદના કારને સવાશેર મોતીથી વધાવ્યું. પછી તે પ્રાસાદની પ્રદક્ષિણા કરતાં તેની લેટેત્તર રમ્યતા જે વાગભટ મંત્રી પ્રતિ બોલ્યા, “હે મંત્રીશ્વર ! તેં મારું પરાક્રમ અદ્ભુત છે. તમે ખરેખર મહાપુરુષના માનને લાયક છે. સર્વ જગતના આધારભૂત આ તીર્થને ઉદ્ધાર કરવામાં તમે પૃથ્વીનું રત્નગર્ભ નામ સાર્થક કર્યું છે. આપ કૃપા કરીને આગળથાઓ અને મને યાત્રા કરવામાં સહાય આપે
મંત્રીએ રાજાનાં પ્રશંસાયુક્ત વચન સાંભળી માથું નમાવ્યું અને વેત્રીની પેઠે રાજાને હાથ ઝાલી સર્વ બતાવવા લાગે. એટલામાં રાજાએ સૂરિરાજને ભગવાનની કઇ સાલંકાર યુક્ત રતુતિ બોલવાની વિનંતિ કરી. ત્યારે શૂરિ મહારાજ સર્વ કપ્રસિદ્ધ ના ન ઇત્યાદિ ધનપાલે કરેલી માંવારિા કહેવા લાગ્યા. તે સાંભળી રાજા વિગેરે બોલ્યા કે, “મહારાજ ! આપ કલિકાલસર્વજ્ઞ થઈ બીજાની કરેલી સ્તુતિ કેમ કહે છે?” ગુરુએ કહ્યું કે, “એના જેવી સદ્ભક્તિગતિ તુનિ અમારાથી થાય તેમ
For Private and Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
નથી. ” ગુનાં એવાં નિરઅભિમાન યુક્ત વાક્યામૃતથી સર્વનાં મન ઉલ્લાસ પામ્યાં અને તે સ્તુતિ ભણતા રાયણ વૃક્ષ નીચે આવ્યા.
આ વખતે ગુરુ બેલ્યા કે, “આ ઝાડ નીચે પૂર્વ નાભિરાજાના પૂત્ર શ્રી ઋષભદેવ ભગવાન સમવસર્યા હતા અને તે કારણથી આ ઝાડ સર્વે તીર્થોમાં ઉત્તમ તીર્થ તરીકે વાંદવા યોગ્ય છે. એનાં ડાળ, પગ અને ફળ એ દરેક ઉપર દેવતાનું સ્થાનક છે માટે ધમાં જન પ્રમાદથી પણ એનાં શાખાદિનુ છેદન ન કરે. જયારે કેાઈ પુણ્યશાળી સંઘપતિ નું, રૂપુ, મોતી અને ચંદનાદિથી એની પૂજા કરે છે ત્યારે એનામાંથી સર્વ વિધ્રને નાશ કરે એવું દુધ ઝરે છે અને તે સંઘપતિનો આવતે ભવ સુખદાયી છે એમ સૂચવે છે. આપ આપ પડેલાં એનાં સૂકાં પાંદડાં પણ પૂજવામાં આથી વિદ્યાનું હરણ કરી સુખ આપે છે. એની પૂજાના પ્રભાવથી શાકિની, ભૂત, વૈતાલ, દુષ્ટ જવર અને વિષાદિને નાશ થાય છે. એની સાક્ષી રાખી પરસ્પર મિત્રાચારી કરનારા પરભવમાં જગદૈશ્વર્યથી ભરપૂર સુખ પામે છે. એના પશ્ચિમ ભાગમાં સર્વ કાળમાં દુઃખે કરી પામવા ગ્ય રસપી (વાવ) છે. તેના રસના વેગથી લેઢાનું સેનું થાય છે. અષ્ટમના તપની સાથે ભાવ યુક્ત પ્રભુની પૂજા પ્રતિ વિગેરે કરવાથી કોઈ વખતે કઈ કઈને તે રસની પ્રાપ્તિ થાય છે. વળી આ ઈન્ટે કરાવેલી શ્રીયુગાદીશ્વરની પાદુકાઓ (પગલાં) છે. તેમની ઉપાસના છને સ્વર્ગ અને મિક્ષનાં સુખ આપે છે. કહ્યું છે કે, શ્રી ઋષભદેવ, પુંડરીકસ્વામી, રાયણ, પાદુકાઓ અને શ્રી શાંતિનાથ એમની મંગળપચાર પૂર્વક સૂરિમંત્રવડે મંત્રેલા ગંધ પુષ્પાદિથી યુક્ત શુદ્ધ જળના ૧૦૮ કુંભવડે સ્નાન કરનાર પરભવમાં જયશ્રી, સર્વ પ્રકારનાં કામ, આનંદ, દોષનિગ્રહ અને ઉત્તમ પ્રકારના ભેગ પ્રાપ્ત કરે છે.”
આ સર્વ ઉપદેશ સાંભળ્યા પછી રાજાએ રાયણ અને પાદુકાએને મેતી વિગેરેથી વધાવી પૂજા કરી અને ત્રણ પ્રદક્ષિણા પૂરી
For Private and Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ એકવીસમે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી શ્રીયુગાદિ દેવના સન્મુખ આન્યા. ત્યાં ક્ષણ વારતા જાણે તેને ત્રણ ભુવનનું ઐશ્વર્ય મળ્યુ. હાય, ઉત્કૃષ્ટ સુખના સ્વાદમાં મગ્ન ખન્યા હાય, ઇંદ્રિય વ્યાપારથી વિરક્ત થયેા હાય, સિદ્ધિ મહેલમાં વિરાજમાન ઢાય, હૃદય પરમાનંદના આવેશમાં આવ્યુ. હાય, અને ચક્ષુ ઉધાડમીચ વગરની થઇ હોય તેમ ભગવાનના મુખકમળ ઉપર સ્થિર દૃષ્ટિ રાખી હર્ષાશ્રુના પૂરથી સર્વ તાપને દૂર કરતા ઉભા રહ્યા. ત્યાર પછી પેાતાની લઘુતાએ ગર્ભિત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા કે, “હે જગદીશ ! હું દરિદ્રી આપની પૂજા શી રીતે કરૂ ? આપ મારી `પૂર્જાને ચાગ્ય નથી.” ઇત્યાદિ પ્રકારે સ્તુતિ કરીને ભગવાનના નવ અંગે નવ લાખની કિમતના નવ રત્ના ચડાવ્યાં. પછી અઠ્ઠાઇ મઢાવના વિધિ પ્રમાણે સ્નાત્ર ભણાવી એકવીસ સેના રૂપાના અને ઝવેરાતના કામવાળી દંડ યુકત ધ્વજા ચડાવી, ખીજાં પણ તેવાં અમૂલ્ય છંત્ર ચામર અને થાળા વિગેરે પૂર્જાનાં સર્વ ઉપકરણા ચડાવ્યાં. પછી સર્વ પ્રકારના વાજિંત્રાના નાદ કરાવી અદ્વૈત લેત્તર મહિમા વિસ્તાર્યું. મંદીરમાં પૂર્વના અનેક રાજાએ પૂજાનાં ઉપકરણા વિગેરેની ભેટા આપેલી તે જોઇ કુમારપાળની તે તીર્થના અનાહિ પણા વિષે ખાત્રી થઇ અને મન સાથે ચિતવવા લાગ્યા કે, ખરેખર હું ધન્ય છું. મારા મનુષ્ય જન્મ સફળ થયા છે, કારણ કે હું આવા જગતને પાવન કરનાર શ્રીજિને દ્રના શાસનમાં રસીક ખન્યા છું.
૧૪૯
પૂર્વે જેમણે કદી સૂર્યનું મુખ પણ જોયેલુ નહીં તે ભાપલ્લ દૈવી વિગેરે રાણીઓ અને રાજપુત્રી લીલૂ વિગેરે . એમણે પણ માજમાં દરેક મદીરમાં પૂજા કરવા ફરવા માંડયુ. અને ઉદ્યાપનાના સત્કૃત્યા વડે પેાતાની લક્ષ્મીને તીર્થમાં વાપરી. પછી કુમારપાળે મહાપૂજા રચી. આ વખતે એક ચારણ કવિ બેટ્ચા કે,
इक फुल्लह माटि, देइ जु नरसुरसिवसुहाइ ॥
જુદી દરર્ હંસાાટે, મનુ-મોહિમાલિનવરતળી ॥ ↑ "
३३
For Private and Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
જિનેશ્વર ભગવાન એક ફુલના માટે મનુષ્ય દેવ અને મોક્ષનાં સુખ આપે છે એવું કસાટું કરે છે, એજ એમના શરીરનું ભોળાપણું બતાવી આપે છે.”
રાજાએ તેના એ વચનથી પ્રસન્ન થઈ તેને નવ લાખનું દાન આપ્યું. પછી ઈંદ્રમાળા પહેરવાની વખત થઈ. તેની ઉછળામણીમાં પ્રથમ વાક્ષટ મંત્રી ચાર લાખ બે. તેના રાજાએ આઠ લાખ કર્યા. તે ઉપર મંત્રીએ વધીને સોળ લાખ કર્યો. ત્યારે રાજાએ ઉપડીને બત્રીશ લાખ કહ્યા. એવી રીતે સ્પર્ધાથી ઈદ્રમાળા પહેરવાનું મૂલ્ય બોલાતું હતું એટલામાં એક ગુપ્ત દાતાએ આવીને એકદમ સવા કરોડ કર્યો. તે સાંભળી રાજા ચમત્કાર પામી બેલ્યો કે, “જોઈએ તે ભાગ્યશાળીનું મુખકમળ” એટલે મહુવાના શેઠ મહાસાધારૂના પુત્ર જગડુશા સાધારણ વેશમાં આગળ આવી બેઠા. તે જોઈ રાજાનું મન વિસ્મયથી આકુળ થયું અને તેથી તે મંત્રી પ્રત્યે કહેવા લાગ્યું કે, “પહેલો મૂલ્યને બંદોબસ્ત કરીને માળા આપજે.” તે સાંભળી જગડુશા સવા કરોડને ઢગલે કરી બેલી ઉઠયા કે, “મહારાજ, આ તીર્થ સર્વને સાધારણ છે. અહીં કોઈ નાણાંની સવડ વગર બોલે જ નહીં. એ બનાવ જોઈ રાજા ચકિત બની ગયું અને જગડુશાને ખુશીની સાથે ભેટીને છેલ્લે કે, “આપ અમારા સર્વેમાં મુખ્ય સંઘવી છે. આપ આ તીર્થોમાળ સ્વીકારી કૃતાર્થ થાઓ.” એમ કહી તેને માળા આપી. તેણે તે લઈને ૬૮ તીર્થો કરતાં પણ તીથૈભૂત એવી પિતાની માતાને પહેરાવી. બીજા શુભલક્ષ્મીના સ્વામીઓએ પણ એજ પ્રમાણે સ્પર્ધાથી સ્વયંવરની માળાની પેઠે તીર્થ માળાઓ આદર પૂર્વક ગ્રહણ કરી. જિનેશ્વર ભગવાનના મંદિરમાં પિતાનું સર્વસ્વ આપીને પણ પુરૂષ માળા ગ્રહણ ન કરે? એ માળાને પુણ્યથી મનુષ્યને આ લોકમાં પણ ઇંદ્રની પદવી સુરાયમાન થાય છે. એ પ્રમાણે આરતી મંગળદી વિગેરે પૂજાના સર્વ ઉપ
For Private and Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાંગ એકવીસમે,
૨૫૧
ચાર કરી રહ્યા પછી સત્કૃત્યને વેત્તા પ્રજાગુરુ કુમારપાળ ભગવાનની આગળ નમસ્કાર પૂર્વક બે હાથ જોડી આ પ્રમાણે બેલ્યાઃ
व्युतीयुर्दिवसा देव त्वत्सेवाविनाकृताः ॥
તે થયંતે રતન્તમાં, વધ્યુતનુભવત્ ॥ { II સાર્યમોપિ માનુવં, સ્વધરશેનવરામુલ: વદ્વાનવર: સ્વાંતુ, ચૈત્યે વિોયનું ॥ ૨ ॥
“હે દેવ ! તારી સેવા વિના મારા જે જે દિવસેા ગયા તે તે હાથમાંથી ગયેલા સુરતની પેઠે મારા અંતરમાં ન્યથા કરે છે. તારા દર્શનથી પરા મુખ એવા ચક્રવર્તી થવાને હું નથી માગત પરંતુ તારા દર્શનમાં તત્પર એવેા પક્ષી પણ તારા ચૈત્યમાં થવાને મારી ખુશી છે. ” એમ કહી પાંચ શક્રસ્તવ ભણીને પ્રણિધાન દંડક ‘ જય વીયરાય ' ઈત્યાદિના પાઠ કહ્યા પછી ખેલ્યા કે,
"
प्राप्त स्त्वं बहुभिः शुभैत्रिजगतश्रूडामणिर्देवता । निर्वाणप्रतिभूरसावपिगुरुः श्रीहेमचंद्रप्रभुः ॥ किंचातः परमस्ति वस्तु किमपि स्वामिन् यदभ्यर्थये । किंतुत्वद्वचनादरः प्रतिभवं स्ताद्वर्धमानो मम ॥ ३ ॥
“ હે ભગવન્ ! બહુ પુણ્યના યોગે ત્રણ જગતમાં ચૂડા મણિ સમાન તું દેવ મળ્યા છે અને મેક્ષના સાક્ષીભૂત એવા ગુરૂ શ્રીહેમાચાર્ય મળ્યા છે. હવે એથી ખીજું શું છે કે જેની હું તારી પાસે યાચના કરૂં ? તેા પણ દરેક ભવમાં તારા વચનપર મારા આદર વધતા જાએ એવી મારી પ્રાર્થના છે. ”
પછી ગુરુને વંદન કર્યું એટલે ગુરુએ તેની પીઠપર હાથ મૂક્યા. તે જોઇ કાઈ ચારણ બાલ્યા કે,
हेम तुम्हारा कर भरउं, जांह अचंभूअरि ॥ जे पर हिठामुहा, तांह ऊपहरी सिद्धि ॥ १ ॥
For Private and Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
હે હેમચંદ્રસૂરિ ! તમારા હાથે ભરાઓ, જેમની આશ્ચયૅકારી ઋદ્ધિ છે. કારણ કે તમારા હાથ હેઠા મુખ કરીને જાય છે તેમને (સર્વ પ્રકારની સિદ્ધિ આવી મળે છે.”
આ કવિત તેણે નવ વખત કહ્યું. રાજાએ તેને નવ લાખનું દાન આપ્યું. ત્યાર પછી ગુરુ મહારાજ બેલ્યા, “જે પુરુષો સર્વ પ્રકારની વિધિમાં તત્પર થઈને આ તીર્થની યાત્રા કરે છે, તેઓ પિતાનું પવિત્ર નામ ચંદ્રમાં આલિખિત કરે છે, પૃથ્વીને પવિત્ર કરે છે, કૃતકૃત્ય થઈ સારાં કાર્યો કરે છે, કેમાં વંદનિક થાય છે, વંશનું ભૂષણ ગણાય છે, પુષ્કળ વૈભવ પામે છે, કલ્યાણનું મંદીર બને છે અને સર્વદા જીવંત અને જ્યવંતા વર્તે છે. કહ્યું છે કે, તીર્થયાત્રાવડે દેહ પવિત્ર કર, ધર્મની વાંછાવડે મન પવિત્ર કરવું, પાત્રદાન વડે ધન પવિત્ર કરવું અને સચ્ચરિવડે કુલ પવિત્ર કરવું.” ઇત્યાદિ ગુરૂને ઉપદેશામૃત સાંભળી સુહિતાત્મા રાજર્ષિ સુવર્ણ, રત્ન વસ્ત્ર, હાથી અને ઘોડા વિગેરેના દાનથી યાચક વર્ગને ઉદ્ધાર કરી શ્રીપુંડરિક ગિરિને સર્વ તરફથી પદકુલાદિવડે ઢાંકી અનુક્રમે શ્રીસંઘ સાથે ઉતરીને પાલીતાણે આ.
ત્યાં સૂરિરાજે ઉપદેશ કર્યો કે, “હે રાજન! શ્રીજિનેશ્વર ભગવાને રેવતાચળને શ્રી શત્રુંજયનું કેવળજ્ઞાનદાયક પાંચમું શિખર કહેલું છે. કૈલાસ, ઉજજયંત, રૈવત, સ્વર્ણપર્વત, ગિરિનાર અને નંદભદ્ર એ એનાં છ આરામાં અનુક્રમે છ નામે છે. એ સર્વ પાપનું હરણ કરનાર મહાતીર્થે છે એના વંદનનું ફળ શાસ્ત્રમાં શત્રુંજયના જેટલું વર્ણવેલું છે. ” આ ઉપરથી ઉત્સાહિત થયેલ રાજા પિતાને કૃતકૃત્ય માનતા, મનમાં શ્રી રૈવતેશ્વરનું ધ્યાન ધરતા, સુખે પ્રયાણ કરીને માર્ગમાં વૃક્ષોનું પણ સર્વ પ્રકારના પૂજાના ઉપચાર વડે સન્માન કરતે અનુક્રમે ઉજજયંત તીર્થે આવ્યું.
અહીં રાજાએ અને સૂરિએ સાથે ચડવા માંડયું ત્યારે તે ૫વેત લંકાપતિએ ઉખેડી નાખેલા પર્વતની પેઠે કંપવા લાગ્યું. તે
For Private and Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસમે,
૨૫૩
ના પ્રકંપનું કારણ પૂછવાથી સૂરિએ તેને કહ્યું કે, “હે રાજન! આ માર્ગમાં છત્રશિલા નામની બે શિલાઓ છે. તે એકી વખતે નીચેથી ચડતા બે પુણ્યશાળીઓ ઉપર પડશે એવી વૃદ્ધ પુરૂષની વાણ છે. એટલા માટે આપણ બે પુણ્યવંતોને સમકાળે ચડવું યુક્ત નથી, કદાચિત એ પડી બેસે માટે પ્રથમ તમે શ્રીને મીશ્વર ભગવાનનાં દર્શન કરે, હું પછીથી કરીશ.” તે સાંભળી રાજાએ કહ્યું કે,
મહારાજ! વિનયને ભંગ કરવાથી યાત્રાનું ફળ ન થાય માટે પ્રથમ આપ પધારો.” એમ કહી સૂરિને આગળ મોકલ્યા અને પિતે પાછળથી ચડ્યો. એવી રીતે સૂરિ અને સંઘસહિત રાજાએ જેમના અધિષ્ઠાતા પ્રત્યક્ષ છે એવા શ્રીને મીશ્વર ભગવાનને નમન કર્યું અને રાજાએ તેમજ બીજાએ પુષ્કળ સનાત્ર અને વિલેપનાદિવડે પૂજા કરી પુણ્ય ઉપાર્જન કર્યું. ત્યાં શ્રીનેમિનાથની પ્રતિમાને વિજયી અને સર્વ અતિશયવાળી જેઈ ગુરુને પૂછ્યું કે, મહારાજ ! આ મૂર્તિ કેણે ક્યારે કરાવી?”
ગુરુએ કહ્યું કે, “આ ભારતક્ષેત્રને વિષે ગઈ ચોવીશીમાં ત્રીજા તીર્થંકર શ્રીસાગરના સમયમાં ઉજજયિની નગરી મળે નરવાહન નામે રાજ રાજય કરતો હતો. ત્યાં એક વખત શ્રીસાગર જિન સમવસર્યા. રાજા તેમને વાંદવા ગયે. ત્યાં ધર્મોપદેશ સાંભળી રહ્યા પછી કેવલીની પરિષ૬ (સભા) જોઈને પૂછયું કે “ હે
સ્વામિન! ક્યારે કેવલી થઈશ?' સ્વામીએ કહ્યું કે, “આવતી ચોવીશીમાં બાવીશીમા શ્રી નેમિનાથના વારે તમે કેવલી થશે.' એ સારી રીતે સમજી લેઈને તે ભવમાં શ્રીસાગર જિનેશ્વર પાસે વ્રત લેઈમરીને બ્રહ્મ લેકને વિષે દશ સાગરોપમના આયુષ્યવાળે ઇંદ્રાધિપતિ . ત્યાં અવધિ જ્ઞાનવડે પૂર્વ ભવ જાણીને વજમય મૃત્તિકા આણીને પૂજાને સારૂ શ્રીનેમિનાથની પ્રતિમા તૈયાર કરી અને યાવત દશ સાગરોપમ સુધી પૂજી આયુષ્યના છેલ્લા ભાગમાં શ્રીનેમિજિનનાં શ્રી રેવતા ચળને વિષે દીક્ષા કેવળજ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણકે જાણી
For Private and Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૪
www.kobatirth.org
શ્રી કુમારપાલ પ્રબંધ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા
સ્વર્ગથી શ્રીનેમીશ્વરની પ્રતિમા લેઇને રેવતાચળ પર આન્યા. ત્યાં વજ્ર વડે પર્વતને ખોદી ભૂમિમાં, પૂર્વામિમુખ રૂપાના પ્રસાદ કી. તે માંડે ત્રણ ગભારા કરીને રત્ન મણિ અને સુવર્ણનાં ત્રણ બિંબ સ્થાપી તેમની આગળ સોનાનુ પવાસન કરી તે વજ્રમૃત્તિકામય બિ’ખ સ્થાપ્યું. પછી તે ઇંદ્ર સ્વર્ગ ક્રી ચવીને બહુ સંસાર ભમીને શ્રીનેમિનાથના તીર્થમાં પલ્લિમહાપ િદેશને વિષે ક્ષિતિસાર નામના નગરમાં પુણ્યસાર નામે રાજા થયા. એક સમયને વિષે શ્રીનેમિ ભગવાન ત્યાં સમવસયા. તેમને વાંધવા ગયા અને દેશના સાંભળીને શ્રાવક થયે. પછી ભગવાનના મુખ શૈકી પાછલા ભવના વૃત્તાંત જાણીને રેવતાચળ ગયા. ત્યાં પાતે કરેલા વજ્રમય તે ખિખને પૃથ્વને પા ફર્યા અને પુત્રને ગાદી ઉપર બેસાડી ભગવાન પાસે દીક્ષા લેઇ સાધુ થયે. અનુક્રમે તપવડે કેવલજ્ઞાન પામી માક્ષે ગયા. શ્રીનેમિનાથ ભગવાનના ચૈત્રતાચળને વિષે ત્રણ કલ્યાણકા થયાં તે કારણથી તે પર્વત ઉપરનું ચૈત્ય અને તેમાંનુ લેપમય ખિખ લોકમાં પૂજ્યમાન થયું.
“ પછી શ્રીનેમિભગવાનના નિવાણથી ૯૦૯ વર્ષે કાશ્મીર દેશથકી રલ નામના શ્રાવક (કલ્પના પ્રમાણથી) રૈવતગિરિપર શ્રીનેમિનાથની યાત્રા સારૂ આવ્યા. હર્ષના ઉત્કર્ષમાં કળશ--ભર જળથી ભગવાનને સ્નાત્ર કર્યું, જળના યોગે લેપમય બિંબ ગળી ગયું. તે જોઈ રત્ત શ્રાવકે પાતાથી તીર્થનો વિનાશ થયા એમ વિચારી બે માસના ઉપવાસ કર્યા. તેથી પ્રસન્ન થઈ શ્રીઅબિકા દેવીએ તેને બ્રહ્મેદ્રના ચૈત્યમાં સાનાના પત્રાસન ઉપર પધરાવેલી વજ્રમય પ્રતિમા ખતાવી. તે લેઈ આવી તેણે મૂળ નાયકની જગાએ સ્થાપન કરી. તે આ અમરગણને પણ પૂજનિક છે. વામનાવતારને વિષે વિષ્ણુએ બલિરાજાને બાંધવા સારૂ શ્રીરૈવતાચળ ઉપર નેમિનાથની પાસે તપ તપ્યા હતા એવુ લાકિા પણ કહે છે. પ્રભાસનુ દૈવી પ્રતિ વચન છે કે, ભવના પાછલા ભાગમાં વામને
For Private and Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસમે.
૨૫૫
તપ કર્યો. તે તપના આકર્ષણથી પદ્માસનમાં બેઠેલા શ્યામ મૂર્તિવાળા દિગંબર નેમિનાથ જેમને વામને ઉંચે સ્વરે શિવ કહીને બોલાવ્યો તે પ્રગટ થયા. તે શ્રીનેમિનાથનાં દર્શનથી મહાધર કલિકાળમાં કલહ અને પાપને નાશ થાય છે અને સ્પર્શથકી કોટિ યજ્ઞ (પૂજા) નું ફળ મળે છે.”
એ પ્રમાણે રેવતાચળનો અપૂર્વ મહિમા સાંભળી રાજા કુમારપાળને હજાર ગણે ઉત્સાહ વધ્યો. તેથી સર્વ પ્રકારના ઉત્સવનડે આત્માને કૃતાર્થ કરતા બહુ દિવસ સુધી ત્યાં રહ્યો. અહીં માળા વખતે તેજ સુબુદ્ધિશાળી જગડુશાએ પૂર્વની પેઠે અદ્ભુત માણેક આપીને ઈદ્ર પદવી લીધી. રાજાએ તીથોચિત સર્વ ક્રિયાઓ કરીને ભગવાન આગળ હાથ જોડી વિનંતી કરી કે,
હે વિશમને તારૂં એકલાનું જ શરણ છે. તું મારા ઉપર એવા પ્રકારે પ્રસન્ન થાકે જેથી કરીને હું તારા ધ્યાનના ગે તારામયજ થઈ જઉં.”
પછી સાંકળ જેવી પાજથી તે પર્વતને દુરાહ જાણી તેણે સુરાષ્ટ્રના દંડનાયક શ્રીમાલજ્ઞાતિના મુકુટ સમાન શ્રીઆંબદેવ રાણા પાસે જુનાગઢ ભણીની પાજ નવીન સુખે ચડાય તેવી કરાવડાવી. ત્યાંથી કેટલાક મુકામ કરીને દેવપત્તન આવ્યું. અહીં શ્રીચંદ્રપ્રભ સ્વામીની યાત્રા કરી. અહીં પણ જગડુશાએ સવા કટિ મૂલ્યનું માણેક આપીને માળા ગ્રહણ કરી. જગડુશાના જગતમાં અતિશયવાળા એ ચરિત્ર વડે કુમારપાળ ચમત્કાર પાયે અને સર્વ સંધ સમક્ષ તેના પ્રતિ બેલ્યો કે, “હે શેઠ ! રાજાને પણ દુર્લભ એવાં સવા કરોડ મૂલ્યનાં ત્રણ રને આપને કયાંથી મળ્યાં અને મળ્યાં તે પણ આવા પુણ્ય માર્ગમાં શાથી વાપર્યા? સ્થાનકે સ્થાનકે આપની પેઠે કઈ એવાં રત્ન નથી ચડાવતું.” તે સાંભળી જગડુશા બે –
For Private and Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
હે રાજન ! મહુવા નગરમાં પિરવાડ વંશના મારા પિતા હંસ મંત્રીને વડિલે પાર્જિત પાંચ રત્ન મળ્યાં હતાં. તે મારા પિતાને તીર્થયાત્રા કરવાની ઈચ્છા થઈ હતી. પણ તેવા કોઈ મોટા સંધને વેગ ન બનવાથી તેઓ યાત્રા કર્યા વગર પ્રાંત સમયે મને શત્રુંજય ગિરિનાર અને દેવપત્તન એ ત્રણ જગાએ ત્રણ રસ્તે આપવાનું અને બે રસ વડે મારો નિર્વાહ કરવાનું કહી કાળ કરી ગયા. તેમના વચનનો આદર કરી મેં તેમના પુણ્યાર્થે ત્રણ રત્ન વડે ત્રણ તીર્થો ઉપર તીર્થ માળાઓ પહેરી અને આ બે રત્ન સર્વ તીર્થના આધારભૂત સંઘપતિ એવા આપને થાઓ કારણ કે, એ પ્રકારે શ્રીસંઘના અધિપતિનું વાત્સલ્ય કરવાથી હું કૃતકૃત્ય થઈશ.' એમ કહી રાજાના પદ્મહસ્તમાં બે રને મૂક્યાં. રાજા પણ તેના ભક્તિ વિનય અને ઔદાર્યાદિ ગુણેથી ચિત્તમાં ચમત્કાર પામી શ્રીસંધ સમક્ષ તે બે રને બતાવીને બોલ્યા, “રાજ છતાં પણ હું પ્રશંસા કરવા લાયક નથી અને આ વણિક છતાં એ બહુ પ્રશંસા કરવા લાયક છે. એમણે ત્રણ જગતના ગુરુની માણેકે વડે ઘણે તીથી ઉપર પૂજા કરી છે.” (જગડુશા પ્રતિ) “હે શ્રાદ્ધવર્ય! આપને ધન્ય છે. આપજ પુણ્યશાળીઓમાં અગ્રણી છે. કારણ કે, આપે ત્રણ તીર્થો ઉપર એ પ્રકારે ઇંદ્રપદ લીધું.” ઈત્યાદિ પ્રકારે જગડુશાના વખાણ કરી તેને પિતાના અર્ધાસન ઉપર બેસાડ્યો અને રવણ ભરણાદિથી સત્કાર કરીને અઢી કરોડ રૂપીઆ આપી તેનાં બે રને લીધાં. પછી તે બે રત્નને વચમાં રાખીને બે નવીન હાર બનાવ્યા અને શ્રી શત્રુંજય તથા ગિરિનાર પર તીર્થંકરની પૂજામાં મોકલ્યાં. ત્યાંથી પ્રયાણ કરી મહેત્સવ પૂર્વક પાટણ આવે.
અહીં યાત્રા કરી આવેલા શ્રીસંઘને સોનાના આભરણ અને પટકુળ વિગેરેથી સત્કાર કરી વિસર્જન કર્યું. કારણ શાસ્ત્રમાં કહ્યું છે કે, શ્રી શત્રુંજયનાં દર્શન કર્યા હોય તેવા અને નહીં કર્યો હોય તેવા સંઘને પ્રતિલાભ. વગર દર્શન કરેલાને પ્રતિલાજવાથી
For Private and Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસમા.
કાટિ ગણું ફળ થાય છે અને દર્શન કરેલાને પ્રતિલાભાથી અનંત ગણું ફળ થાય છે.
For Private and Personal Use Only
૨૫૭
પછી તીર્થયાત્રાથી જેને આત્મા પવિત્ર થયેા હતા એવા રાજર્ષિએ અઠ્ઠાઇની રથયાત્રાના મહાત્સત્ર કરવા માંડ્યા. ઉત્તરાધ્યયન વૃત્તિમાં એ શાશ્ર્વતી અડ્ડાઇએ કહી છે. એક ચૈત્રમાસમાં અને ખીજી આસેમાસમાં આ બે અડ્ડાઇની યાત્રાએ સર્વ દેવતાએ પણ નીશ્વર દ્વીપે જઇ કરે છે અને વિધાધરા તથા મનુષ્યો પોતપાતાના સ્થાનકને વિષે કરે છે. આગમાક્ત માર્ગ પ્રમાણે વર્તવામાં તત્પર કુમારપાળે સર્વ અઠ્ઠાઇ શ્રીકુમારવિહારમાં ઉર સામ`તાદિ શ્રીસંધ સાથે વિધિપૂર્વક રનાત્રપૂજા અળિ વિગેરે અનેક પ્રકારના મહેાત્સવ કરવામાં ગાળી. આ સંબંધે અન્ય ગ્રંથમાં લખેલું છે કે, શ્રીકુમારરાજર્ષએ કુમારવિહારની અંદર શાશ્વતી અઠ્ઠાઈના મહિમા કર્યો. તે શુભકાર્ય સારૂ અળિના વિશાળ થાળા ભરાવ્યા. આઠે દિવસ આઠ કર્મથી મુક્ત શ્રીજિનેશ્વર ભગવાનને પેતે સ્નાત્ર કરી સર્વ ઉપચારથી પૂજા રચી. તેજ ગ્રંથમાં રથયાત્રા સંબંધે આ પ્રમાણે વર્ણન આપેલું છે. ચૈત્ર સુદિ ૮ ને દિવસે ચાથે પહારે ભારે પાશાક પહેરી હર્ષભેર મળેલા નગરજનાના જય-જય–કારના માંગલિક શબ્દો વચ્ચે સાનાના ઉંચા ટ્રુડધ્વજ છત્ર અને ચામરાદિથી દીપતા ચાલતા મેરુ જેવા જિનેશ્વર ભગવાનના સુવર્ણમય રથ નીકળતા. તેની અંદર મહાજન લેાકેા કુમારવિહાર આગળ મહારનાત્ર વિલેપન અને કુસુમાદ્રિથી પૂજિત શ્રીપાર્શ્વનાથની પ્રતિમા પધરાવતા. રથની આગળ વાગતા વાદિત્રના નાદથી સર્વ આકાશ છવાઈ જતું અને સુંદર તરૂણીવૃંદના વેગ સહિત નાચ ચાલી રહેતા. એવી ધામધુમમાં તે રથ મ`ત્રી અને સામંતાઢિથી પરિવ। રાજાના મહેલ આગળ આવતા. ત્યાં વસ્ત્રાભૂષણથી અલ’કૃત રાજા સ્વયમેવ રથમાંની પ્રતિમાની પૂજા રચી વિવિધ પ્રકારનાં નાટક કરાવતા. તે રાત રથને ત્યાંજ રાખી બીજે દિવસે સિદ્વારની બહાર લેઈ
૩૭
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
જતા. ત્યાં પણ એજ પ્રમાણે નૃત્ય વિગેરે કરાવી રથને પટમડપમાં રાખતા. ત્યાં ત્રીજે દિવસે સવારે રાજા પિતાના હાથે ચતુર્વિધ સંઘના દેખતાં રથમાંની જિનપ્રતિમાની પૂજા કરી આરતી ઉતારતો. ત્યાંથી હાથીએ જોડે તે રથ નગર મળે ફેરવવાની સાથે ઠેકાણે ઠેકાણે વિશાળ પટમની અંદર ઘણીવાર સુધી ઉભે રાખવામાં આવતો. મંડપ ધણા જેવા લાયક અને ભવ્ય થતા. તેમના ઉપર વિજાઓ ફડફડ કરતી તે જાણે હસતી હૈયની તેમ દેખાતી. તેમની અંદરની બાજુએ સ્ત્રીઓનાં ગાનતાન ચાલતાં. બહારની બાજુએ કેળના સ્તંભે શોભી રહેતા અને તેણે ફરફર થતાં. ઘણા લેકે તે જૈન રોત્સવ જોવાને કૌતુકથી એકઠા મળતા અને વિધાતાને હજાર નેત્ર કરવા માટે પ્રાર્થના કરતા. રથની બે બાજુએ ગર્જના કરતા ગજરાજ ઉપર બેઠેલા મહા સામંતો ભગવાનને ચમર વીંઝતા અને આગળ રાજપુરુષની હારને હાર ચાલતી. થોડા શબ્દોમાં અર્થો જનોના મનોરથને પૂર્ણ કરનાર તે જૈન રથ આઠે દિવસ વિશ્વયને સર્વ તરફથી લીલાયુક્ત સંચાર વડે મહત્સવમય કરી નાખતું. જેવી રીતે ચૈત્રી અઠ્ઠાઈ માં તેવી જ રીતે આશ્વિન માસની અફાઈમાં પણ કુમારપાળ આઠ દિવસ સુધી લોકોને ચમત્કાર પમાડનાર રથયાત્રા કાઢતો. પિતાના માંડલિક રાજાઓને પણ તમે એ પ્રકારે શ્રીજૈન ધર્મ આદરે એમ કહેતે અને તેથી તેઓ પોતાના નગર મળે કુમાર વિહાર બંધાવી વિસ્તાર પૂર્વક રથયાત્રા અને મુનિભક્તિ કરતા. મતલબકે તે સમયે સર્વ જગત જૈનધર્મમય થઈ જતું.
એ પ્રકારે યાત્રાત્રયથી ઉલ્લાસ પામતા અમૃતના પૂરથી સર્વ જીવલેકને જીવિત કરતે, પાપવૃદ્ધિના પ્રકારથી સર્વ રીતે દૂર રહેતે અને દુર્વિલાસને ત્રાસ પમાડતો કુમારપાળ રાજા રાજયલક્ષ્મી વડે કાળરૂપી વ્યાલની લીલાને ભેગા કરતો.
એક વખત શ્રીહેમાચાર્ય વિરચરિત્રનું વ્યાખ્યાન કરતા હતા. તેમાં શ્રીદેવાધિદેવ વીર ભગવાનની પ્રતિમાનો સંબંધ સાંભળી
For Private and Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ એકવીસમે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૯
અભયકુમાર મ`ત્રીના પૂછવાથી શ્રીવીરપરમાત્માએ સ્વમુખે કહ્યું કે, કુમારપાલ રાજા વીતભય પાટણથી શ્રીવીર પ્રતિમાને અણહિલપુર પાટણમાં મહાત્સવ પૂર્વક લાવીને પૂજા કરશે ' વિગેરે પોતાના અધિકાર સાંભળી કુમારપાળ હૃદય સાથે વિચારવા લાગ્યા કે, અહા! હુ જ ધન્ય પુરુષામાં ધૃપતમ અને અગણિત પુણ્ય લક્ષ્મી નું પાત્ર છું. કારણ કે, થનારા એવા જે હું તેનું પણ ચરિત્ર અભયમ ત્રી આગળ દેવ દાનવ અને મનુષ્યોની સભાના દેખતાં શ્રીવીરપરમાત્મા પાતે કહી ગયા છે. પછી તે પ્રતિમા મેળવવાનાં વાકયા કહી ગુરુએ તેના ઉત્સાહમાં વધારા કર્યા. તેથી તેણે એકદમ પોતાના સામાને વીતભય મેાકલી તે પ્રતિમાને પાટણના પરિસરમા મંગાવી પછી સાક્ષાત્ પ્રમેાદરૂપ ગુરુને આગળ કરી મેટી ધામધુમથી સામેા ગયા. યાં તે પ્રતિમાને જોઈ સાક્ષાત્ વીરપ્રભુને દેખ્યા હોય તેમ પ્રસન્ન થઈ સુવર્ણનાં પુષ્પોથી પૂજીને ચૈત્ય વંદન કર્યું. પછી પેાતાના હાથે રથમાંયી ઉતારીને કરીંદ્ર ઉપર પધરાવી અને જાણે પેાતાની પુણ્ય રૂપી લક્ષ્મી હૈાય તેમ મહેલ મધ્યે આણી. અહીં ક્રીડાલયમાં સ્ફાટિકનું નવીન ચૈત્ય કરાવી તેમાં તે પ્રતિમા પધરાવી અને ત્રિકાળ અર્ચા કરવા માંડી. તે પ્રતિમાના પ્રભાવથી કુમારપાળની વૃદ્ધિમાં દિન દિન વૃદ્ધિ થતી ગઈ અને જૈન શાસનને વિષે પુડરિકાદિ તીર્થની પેઠે તે પ્રતિમાનાં એકાગ્ર ચિત્તે દર્શન કરવા બીજા દૂર દેશના લાખો ધર્મી જનેા આવવા લાગ્યા. હાલ તે પ્રતિમા રામસૈન્યમાં છે. એવી લેકાક્તિ ચાલે છે.
એ પ્રકારે શ્રીહેમસૂરિ પાસે તત્ત્વા શીખી જૈન ધર્મમાં પરાયણ થયેલા અને સર્વ આત્માથી તેજ ધર્મને ભાસમાન કરતા રાજર્ષે તે ધર્મમય અને જ્ઞાનીઓના શૃંગાર રૂપ થયા.
For Private and Personal Use Only
કુમારપાળ રાત્રિ શેષ રહેતી ત્યારે પાંચનમસ્કારનું રમરણ કરીને જાગતા. એ પ્રકારે દેવ ગુરુ અને ધર્મની શ્રદ્ધાનું ચિંતવન
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
કરતે, કાયશુદ્ધિ પૂર્વક પુષ્પ નૈવેદ્ય અને તે ત્રાદિ વિવિધ પૂજા વડે જિનપ્રતિમાનું પૂજન કરી પાંચ દંડકે યુક્ત ચૈત્યવંદન કરતે. નિરંતર સત્ત્વગુણ રૂપી રતથી શોભિત તે યથાશક્તિ પ્રત્યાખ્યાન કરતા અને સર્વ લક્ષ્મીનું તિલક છતાં તિલકના અવસરે બેસતો. હાથીના રકંધ ઉપર બેસી સર્વ સામંત અને મંત્રી વિગેરેથી પરિવ જિનભવનમાં જઈ વિધિ પૂર્વક પ્રવેશ કરતે. પછી અષ્ટ પ્રકારી પૂજા રચીને ભૂમિએ મસ્તક લગાડી પ્રણામ કરતો અને પવિત્ર સ્તોત્રોવડે સ્તવન કરતો. ગુરુ શ્રીહેમાચાર્યની ચંદન બરાસ અને સેનાના કમળવડે પૂજા કરતો અને તેમની સામે બેસીને ઉભય લેકમાં સુખ આપનારી ધર્મદેશના સાંભળતો. ઘેર જઈને ઘરચૈત્યની પૂજા કરતો અને પક્વાન્નના થાળ ચડાવી તથા સંવિભાગ કરી પવિત્ર અહારનું ભજન કરતો. ભેજન કરીને સિંહાસન પર બેસી પંડિત સાથે શાસ્ત્રવાર્તા કરતે. આઠમ ચિદસ શિવાય બીજી વાનું ભજન દિવસના આઠમા ભાગે કરી સંધ્યા વખતે ઘરચયની કુસુમાદિથી પૂજા કરતો. એવી રીતે તે પુણ્યનિધિને સર્વ કાળ સુચરિતમાં જતો.
એક વખત અનેક પ્રકારના પુણ્યરૂપી રસામૃતના સ્વાદથી પણ અતૃપ્ત રહેલા ચાલુક્યને જગત અનુણી કરવાને મને રથ થશે. તેથી તેણે સુવર્ણસિદ્ધિ સારૂ ગુરુને ઉપદેશથી પિતાના અને સંધના નામના બે વિનંતિપત્રે શ્રીદેવચંદ્રાચાર્ય ઉપર મોકલ્યા. તે મહાન આચાર્ય તીવ્ર તપસ્યામાં તત્પર છતાં કઈ સંઘનું મહા કાર્ય હશે એમ વિચારી વિહાર ક્રમથી દરવાન પણ ન દેખે તેવી રીતે એકદમ હેમાચાર્યના ઉપાશ્રયમાં આવી પહોં
ચ્યા. કુમારપાળ પણ સમૈયાદિ સામગ્રી તૈયાર કરતો ગુરુએ ખબર કહાવવાથી ત્યાં આવ્યું, અને દ્વાદશાવર્ત વંદન કરી વ્યાખ્યાન સાંભળવા બેઠે. હવે જ્યારે વ્યાખ્યાનની સમાપ્તિ થયા પછી શ્રીદેવચંદ્રાચાર્ય સંઘનું કાર્ય પૂછયું ત્યારે બીજા બધાને વિસર્જન કરી પડદા નાખી હેમા અને રાજાએ ગુરુના પગે પડી સુવર્ણ
For Private and Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસમે.
૨૬૧
સિદ્ધિની યાચના કરી. હેમાચાર્યું પણ વિનંતિ કરી કે, “મહારાજ! બાલ્યાવસ્થામાં મારી પાસે તાંબાને કટકે આપના આ દેશથી લાકડાની ભારીવાળા પાસેથી માંગી લીધેલી વલ્લીને રસ લગાડીને અગ્નિમાં નાખ્યા બરોબર સેનામય થઈ ગયો હતો, તે વલ્લીનાં નામ સંકેતાદિ કૃપા કરીને કહે.' તે સાંભળ્યા બરોબર ગુરુએ કો પાટોપથી હેમસૂરિને દૂર હડસેલી મૂકી કહ્યું કે, “ તું
ગ્ય નથી. પૂર્વે આપેલી ઓસામણ જેવી વિદ્યાનું જે તને અજીર્ણ થયું છે તો આ મેદક જેવી વિદ્યા તને મંદાગ્નિ વાળાને શી રીતે અપાય?” એ પ્રકારે હેમસૂરિને નિષેધ કરી કુમારપાળને પણ સમજાવ્યું કે, “તમારું ભાગ્ય એવું નથી જે તમને જગત અનણી કરનારી સુવર્ણસિદ્ધિની વિદ્યા સિદ્ધ થાય. પણ હિંસાનું નિવારણ અને પૃથ્વીનું જિનભુવનથી મંડન એ વિગેરે પુણ્યનાં કાર્યોને લીધે તમારા ઉભય લેક સિદ્ધ થયા છે. હવે વધારે શા માટે ઈચ્છા રાખો છો? ” એ રીતે તે બનેનું સમાધાન કરી શ્રીદેવચંદ્રાચાર્ય તેજ ક્ષણે વિહાર કરી ગયા.
For Private and Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६२
શ્રી કુમારપાલ પ્રબંધ.
ભાગ રર મે.
કુમારપાળને પૂર્વજન્મ અને સૂતા રોગ નિવારણ.
એક દિવસ વ્યાખ્યાન કરતાં સૂરિ “ હાહા” કરી ઉઠયા. એટલે દેવધિ હાથે ઘસીને બોલ્યા કે, “એતો કંઈ નથી ? એક બીજાના આવા સંકેતથી રાજા ચમત્કાર પામે અને વ્યાખ્યાન મૂકાયા પછી બે કે, “હે ભગવન! આપે બેએ મહેમાં શું કર્યું?” ગુરુએ કહ્યું કે, “હે રાજન! દેવપાટણમાં શ્રીચંદ્રપ્રભ સ્વામીને પ્રાસાદની અંદર ઉંદર દીવાની દીવેટ લેઈ ગયે તેથી ચંદર લાગી ઉઠ તે મેં દીઠ અને દેવબોધિએ હાથે ઘસીને તે બૂઝવી ગમે એમ સૂચવ્યું.” રાજાએ ચમત્કાર પામી પિતાના પુરૂષથી નિર્ણય કરાવે તો તે વાત ખરી પડી.
એવી રીતને નિરતિશય કલિકાળમાં પણ સૂરિને જ્ઞાનાતિશય જોઈ રાજા તેમનાં વખાણ કરવા લાગે અને છેલ્લે કે, “હે ભગવન પૂર્વે હું કોણ હતો અને હવે હું કોણ થઈશ ? સિદ્ધરાજ મારા ઉપર શા કારણે અતિશય દેહ ધરતો હતો અને ઉદયન મંત્રી તથા આપ શા હેતુથી વત્સલભાવ રાખે છે? એ સર્વ કોઈ પણ જ્ઞાનથી જાણીને મને કૃપા કરીને ખરેખરૂં કહે. પાછલા ભવના સંબંધ વગર કઈ કઈના ઉપર અત્યંત વૈર અથવા સ્નેહ રાખતું નથી એ તે નિર્વિવાદ છે. કહ્યું છે કે, જેને દેખીને ક્રોધની વૃદ્ધિ થાય અને સ્નેહની હાનિ થાય તે પિતાનો વૈરી છે એમ સમજવું અને જેને દેખીને સ્નેહ વધવાની સાથે ક્રોધ નાશ પામે તે પિતાને પૂર્વ ભવને બાંધવ છે એમ સમજવું ”
ત્યારે ગુરુ બેલ્યા- “હે રાજન! આ કાળ અતિશય વિનાને છે. કારણ કે, શ્રી મહાવીરસ્વામીના નિણથી ૬૪ વર્ષે
For Private and Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ બાવીસમો.
૨૬૩
nammmmmm
ચરમકેવલી શ્રીજબૂસ્વામી મોક્ષે ગયા તેમની સાથે મન:પર્યવજ્ઞાન, પરમાવધિજ્ઞાન, પુલાક લબ્ધિ, આહારક શરીર, ક્ષપકશ્રેણિ, ઉપશમણિ, જિનકલ્પ મુનિની રીતિ, ત્રણ પ્રકારનાં ચરિત્ર, કેવળજ્ઞાન અને મોક્ષ એ બાર વસ્તુ વિચછેદ ગઈ. એક હજાર વર્ષ પછી સર્વ પૂવેનું જ્ઞાન વિચ્છેદ ગયું. હાલતે અલ્પશ્રુત રહેલું છે. તો પણ દેવતાના આદેશથી જાણીને કંઈક કહીશ.”
પછી સૂરિએ સિદ્ધપુર જઈ સરસ્વતીને તીરે અઠ્ઠમ તપ કર્યો અને સુરિમંત્રના આદ્ય પીઠની અધિષ્ઠાત્રી ત્રિભુવનવામિની દેવીનું આરાધન કરી તેના મુખથકી પૂર્વભવ વિગેરે સાંભળી રાજાની આગળ આ પ્રમાણે કહ્યું.
હે રાજન! પૂર્વભવને વિષે મારવાડ દેશમાં જયકેશી રાજાને નરવીર નામને પુત્ર હતો. તે સાતે વ્યસન સેવવા લાગ્યાથી તેના પિતાએ તેને દેશમાંથી કાઢી મૂક્યો. ત્યારથી તે મારવાડનીજ નજીકમાં પર્વતની હારો મળે પલ્લી પતિ તરીકે રહેવા લાગે. એક વખત તેણે માળવેથી આવતા જ્યતા નામના સાથેવાહનો સાથે લૂ. સાર્થવાહે પાછા ફરી માલદ્રને ખુશી કરી મેળવેલા સૈન્ય વડે પલ્લીને ઘેરે ઘા. અહીં નરવીર શત્રુનું વધારે બળ જાણી નાશી ગયે. સાથેવાતું તેની સગર્ભા સ્ત્રીને હણીને ભમિપર પડેલા બાળકને પણ પલ્લીમાં કીડાના મોતે માર્યો. પછી માળવે જઈ રાજાને સર્વ હકીકત નિવેદન કરી. તે સાંભળી રાજા બે કે, “હે દુરામ! તે બે જીવની હત્યા કરી માટે તારું મુખ જેવું ઉચિત નથી. ” એમ કહી તેને દેશમાંથી કાઢી મૂક્યું. લેકે પણ તેને તુચ્છાકાર કરવા લાગ્યા. આથી તેને ઘણે પશ્ચાતાપ થયે અને વૈરાગ્ય આવવાથી તાપસની દીક્ષા લીધી. ત્યાં તીવ્ર તપ તપીને મરણ પામી "સિંહદેવ–પણે જન્મે અને બે જીવની હત્યાને લીધે અપુત્રિ રહ્યા. કહ્યું છે કે, જે પાપી પશુ પક્ષી અને મનુષ્યનાં બાળકોનો વધ કરે છે તેને પુત્ર થતો નથી અને કદા
For Private and Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६४
શ્રી કુમારપાલ પ્રબંધ.
ચિત થાય છે તો તે જીવત નથી. નરવીર પણ દેશાંતરમાં ભમતો શ્રીયશોભદ્ર સૂરિને મળે. તેમણે તેને ઉપદેશ કર્યો કે, “હે રૂપવંત અને ભાગ્યશાલી ક્ષત્રિયવર! કાન સુધી ધનુષ્ય ખેંચીને શિકારમાં તત્પર રહી જીવવધ કેમ કરે છે ? તમે તમારૂં બાણ પાછું ખેંચી લે. તમારું શસ્ત્ર દુઃખીઆનું રક્ષણ કરવા અર્થે છે. નિરપરાધી પ્રાણીઓને મારવા માટે નથી. શત્રુઓને પણ પ્રાણાતે તૃણ ધારણ કરવાથી છેડી દેવામાં આવે છે તો નિરંતર તૃણને જ અહા૨ કરનારા પશુઓને કેમ મરાય ? જન્મ સુધીનું દારિદ્રય અને પરાયે ઘેર દાસત્વ સારાં, પરંતુ જીવહિંસા અને ચેરીથી થતે વૈભવ નહીં સારે.” એ ઉપદેશ સાંભળી નરવીર લજજા પામીને બે કે, “હે મહારાજા ” ભૂખેમાણસ શું પાપ ન કરે ? પછી તેણે સૂરિના વચનથી સર્વ વ્યસનનો ત્યાગ કર્યો અને શ્રાવકોએ ભાથું આપ્યું તે લેઈ ફરતો ફરતો નવલાખ તિલંગ દેશના એકશિલા નગરમાં આવ્યું. ત્યાં એટર નામના કેઈ શેઠને ઘેર ખાવા માટે
કરી રહ્યા. શ્રીયશોભદ્રસૂરિ પણ તેજ નગરમાં માસુ રહેવા આવ્યા. ઓઢર શેઠે ગુરુના ઉપદેશથી તે નગરને વિષે શ્રી મહાવીરસ્વામીનું દેરાસર બંધાવ્યું હતું અને તે સર્વ નગરમાં પ્રસિદ્ધ હતું. એવામાં પર્યુષણ પર્વને દહાડા આવ્યા તેથી ઓઢરશેઠ સહકુટુંબ ઉત્તમ દ્રા લેઈ પિતાના દેરે પૂજા કરવા ગયે. નરવીરને પણ સાથે લીધે. ત્યાં વિધિપૂર્વક રનાત્ર વિલેપન વિગેરે ભગવાનને ચડાવી ઓઢરે નરવીરને કહ્યું કે, “ભાઈ! આ પૂલ લે અને ભગવાનને પૂછ તારે જન્મ સફળ કર.” ત્યારે નરવીરે વિચાર કર્યો કે, આ પરમેશ્વર અપૂર્વ છે. એ સર્વ પ્રકારના ભેગ અને મોક્ષ સુખના દાતા છે તો બીજાને ફુલથી શા માટે એમની પૂજા કરૂં? પછી તેણે પિતાની પાસેની પાંચે કડીનાં ફૂલ લેઈ આંખમાંથી આનંદનાં આંસુ વહેતે છતે પ્રસન્ન મન વચન અને કાયાના ગે પરમાત્માની પૂજા કરી. ત્યારપછી પિતાના શેઠને સર્વ પ્રકારના ભેગ વિદ્યમાન છતાં તપ કરતાં જોઈ મારે તે વિશેષ પ્રકારે તપ ક જોઈએ,
For Private and Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ બાવીસમો.
૨૬૫
એવો વિચાર કરી તેણે તે દિવસે ગુરુમુખથી ઉપવાસ કર્યો. પારણાના દિવસે શુદ્ધ શ્રદ્ધા પૂર્વક સાધુને દાન આપ્યું. આ વખતથી તે જૈન ધર્મમાં સન્મુખ અને સ્વભાવે ભદ્રક થયે. ત્યાંથી મરીને ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ રાજા થયે. ઓઢરને જીવ ઉદયન મંત્રી થયો અને યશોભદ્રસૂરિ તે હું પોતે. અહીંથી તમે મરીને મહર્ખિ વ્યંતર દેવતા થશે અને ત્યાંથી ચવીને આજ ભરતક્ષેત્રના ભદિલપુર નગરને વિષે શતાનંદ રાજા અને ધારણી રાણીના શતબલ નામના પુત્ર થશે. ત્યાં પિતાનું રાજ્ય પામી,
ભાવી શ્રી પદ્મનાભ તીર્થંકરની દેશના સાંભળી બોધ પામશે અને રાજ્યલક્ષ્મી છાંડી દીક્ષા લેઈ ભગવાનના અગીઆરમા ગણધર થશે. અનુક્રમે કેવળ જ્ઞાન પામી મેલે જશે. મતલબ કે, આ ભવથી ત્રીજા ભવે શ્રીજૈન ધર્મના પ્રભાવથી તમે મેક્ષે જશે. એ પ્રકારે સૂરિમંત્રની અધિષ્ઠાત્રી દેવીની વાણીથી મેં તમારા ગયા અને આવતા ભવ સંબંધી હકીકત સાંભળી તે કહી છે,
કુમારપાળ પિતાને સિદ્ધિ નજીક છે તે વાત સાંભળી ઉલ્લાસ થવાથી જાણે નિવૃત્ત થયો હોય તેમ ગુરુપ્રતિ હાથ જોડી વિનવવા લાગ્યું કે, “હે ભગવન! આપનાથી બીજે કણ સર્વજ્ઞની માફક ભૂત અને ભવિષ્ય કાળની વાત કહે? જેમ ભગવંતની ભાષા વ્યભિચાર દોષવાળી ન હોય તેમ આપની વાણી પણ તેમના ધ્યાનના અતિશયથી દેષરહિતજ હોય. પરંતુ જો આપની આજ્ઞા હોય તો કેતુકમાત્રથી મારા કોઈ આસ પુરુષને એકશિલા મોકલી ઓઢરશેઠને ઘેર સ્થિરદેવી નામની દાસીને પૂછવું. "
ગુરુએ કહ્યું કે, “વિશેષ પ્રકારે પૂછાવ.”
પછી રાજાએ તાબડતોબ એક આસજનને એકશિલા મોકલ્યા. કહ્યું છે કે, કિંતુકી પુરુષે આળસ નથી રાખતા. આમ પુરુષે ઓઢરશેઠના પુત્રને ઘેર જઈ તે દાસીને સર્વ હકીકત આશ્ચંત
For Private and Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
પૂછી અને એઠરે કરાવેલું વીરચત્ય જોઈ રાજને સર્વે વથાસ્થિતિ જાહેર કર્યું. રાજાની ખાત્રી થઈ. પછી તેણે સર્વ સંધને એકઠે કરી આણંદભેર ગુરુ મહારાજને “કલિકાળ સર્વજ્ઞ એવું બિરૂદ આપ્યું અને સિદ્ધરાજની સાથે પિતાના વૈરેનું કારણ જાણી ચિત્તમાં ચિંતવવા લાગ્યો કે, “અહે! આ સંસાર મહો દારુણ છે. હે જીવ! તું એક મણથી બીએ છે પણ ભવભવતને મરણ થવાનાં છે. કારણ કે, તેં અનેક કટિ જીને નાશ કર્યો છે. વળી તું અ૫ દુઃખ થકી નાશી જાય છે, પણ તરે ભવભવ અનેક દુખે સહેવાનાં છે. કારણ, તેં અનેક જીવને દુઃખમાં નાખ્યા છે. એ પ્રકારના સવેગ અને નિર્વેદથી જેને આભા આલિંગિત હતા એવા રાજર્ષિએ પુણ્યથી પ્રકાશવંત ઘણા દિવસે કાઢયા.
એક દિવસ કુમારપાળ સુખશય્યામાં સુતા હતા તેવામાં રાતને વિષે શ્યામ અંગ અને ક્રૂર રૂપ ધારણ કરનારી કોઈ દેવી તેને પ્રત્યક્ષ થઈ બેલી કે, “હું લુતારાગની અધિષ્ઠાત્રી દેવી તારા વંશમાં પૂર્વે થયેલા શાપને લીધે તારા અંગમાં પ્રવેશ કરીશ.” એમ કહી તે દેવી અદૃશ્ય થઈ અને રાજા ચિંતામાં પડ્યા. બીજ દિવસે સૂરિએ ચિંતાનું કારણ પૂછવાથી તેણે સર્વ હકીકત કહી સંભળાવી. ત્યારે સૂરિ બોલ્યા કે, “ભાવી ભાવ હમેશ થયાજ કરે છે. તે દેવતાથી પણ મિથ્યા થતા નથી. પૂર્વે કમળદેવીએ મુળરાજને શાપ આપ્યો હતો તેને આ વિષાક છે. કહ્યું છે કે, અવશ્ય થનારા ભાવ મહાત્માઓને પણ થાય છે. જુઓ શંકરને નગ્ન ભટકવું પડયું હતું અને વિષ્ણુને મહાનાગ ઉપર શયન કરવું પડયું હતું. પાતાલમાં પેશી જાઓ અથવા સ્વર્ગમાં નાશી જાઓ અથવા નરેંદ્ર મેરુ ઉપર ચઢી જાઓ અથવા મંગૈષધી અને શએના પ્રગો ચલાવો પણ જે થવાનું તે થાય છે. એમાં કંઈ વિચાર કરવાનું કારણ નથી. પરંતુ હે રાજન્! પુણ્ય કરે. કારણ કે, જેવી રીતે દીપક અંધકાર સમૂહને, રસ (રસાયણ) રેગના ભરને અને અમૃતબિંદુ વિષના આવેગને નાશ કરે છે
For Private and Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ બાવીસસ.
૨૬૭
તેવી રીતે ધમાં એ પાપ નાશ કરનાર છે.” તે રાત્રે રાજાને મહાવ્યથાની સાથે પીઠ ઉપર એક રાઈના દાણા જેવી ફેલ્લી થઈ. તેની અગન ઘણુ ઇલાજે કર્યા છતાં પણ ધીમી પડી નહીં. એટલે સુરિને બોલાવ્યા. સૂરિ રાજાને દુઃખથી પીડિત જઈ બેલ્યા કે,
હા! વિધાતા સર્વ ગુણના સ્થાન અને પૃથ્વીના અલંકાર રૂપ. પુરુષરતાને પેદા કરી તરતજ તેને ભંગ કરે છે તેની મોટી અકશળતા ગણાય!” ગુના દર્શનથી રાજાને જરાવાર શાંતિ પડી. તે પૂરીને બેલ્યા કે, “હે રાજન ! મહાપુરુષોને તે દુ:ખ પ્રાપો ક્ષય થવામાં કારણ છે, શત્રુઓ ક્ષમા કરવાનું સ્થાન છે, શરીરની અશુચિ વૈરાગ્યનું નિમિત્ત છે, જરા સંવેગને હેતુ છે, મરણત્યાગ૫ મત્સવની તક આપે છે અને જન્મ મિત્રવર્ગની પ્રીતિ વધા
છે. તેમની દૃષ્ટિએ આ સર્વે જગત્ સંપત્તિથી પરિપૂર્ણ છે તેમાં વિપત્તિને સ્થાન કયાંથી મળે ?” એ પ્રકારે ઉપદેશ કરી મંત્રી પ્રતિ કહ્યું કે, મંત્રીશ્વર ! અપાય માત્રના ઉપાય હોય છે માટે ખાળ કરો. બહુરલા વસુંધરા.” મંત્રી બોલ્યા, “મહારાજ! જેમ હેમની પાછળ ધાતુઓ અને ચંદનની પાછળ કારણ તેમ આપની પાછળ બધાએ કળાવંતે. જેમ અંધકારને નાશ કારનાર સૂર્ય, વિષનું હરણ કરનાર અમૃત અને જગતને જીવત આપનાર છે તેમ કુમારપાળને જીવાડનાર તેના ગુરુ એવા આપ સાહેછે,” ગુરુ બોલ્યા, “આમાં મંત્ર અને ઔષધીને પ્રભાવ ચાલે તેમ નથી. પરંતુ એક બુદ્ધિને પ્રકાર સૂઝે છે, જે બીજા કોઈને રાજય અર્પણ કરવામાં આવે તે રાજાને કુશળ થાય. પણ એ કરવું જૈનધર્મને કહ્યું નહીં. કારણ તેમ કરવાથી જીવહિંસા થાય અને જીવ તો સર્વે સરખા છે. જે મહીપાલ સેવાજ ઉદકમાલ., વારૂ! કંઈ અડચણ નહીં. મને જ રાજય થાઓ, જગતેને વિશે અભયદાન સમાન કંઈ નથી.”
સૂરિનાં એ વચન સાંભળી રાજા બેલ્ય, અરે! એ શું? અલી માટે પ્રાસાદો ભંગ કાણું કરે? ભસ્મતે માટે ચંદન વનને કેણુ બાળી નાખે છે.
For Private and Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
શ્રી કુમારપાલ પ્રબંધ. ~ ~~ ~~ ~
~ આ સૂરિ બોલ્યા, “હે રાજન! જો મારામાં શક્તિ ન હોય તે તમારું કહેવું યુક્ત ગણાય. પરંતુ જેવી રીતે શક્તિ હેવાથી હનુમાન્ પિતાની મેળે બંધાયે, વિષ્ણુએ શિવનું રૂપ ધારણ કર્યું અને ભીમે વિરાટના અંતઃપુરમાં દાસીપણે રહેલી દ્રપદીનું રૂપ ધારણ કર્યું તેવી રીતે આ કાર્ય કરવામાં હું પણ સમર્થ છું. એ બાબતનું મારા મનમાં જરાએ કષ્ટ નથી. કારણ લેભથી કરેલી મૈત્રી ન કહેવાય. પરદ્રોહથી મેળવેલી લક્ષ્મી લક્ષ્મીમાં ન લેખાય, લેહપાત્રથી આપેલું દાન દાનમાં ન ગણાય અને પરોપકારાર્થે સહેલું કષ્ટ કષ્ટમાં ન ગણાય એવી નીતિ છે. ”
એટલામાં વિદના વધવા માંડી. રાજા બેભાન થતો ગયા, તે જોઈ બધાને તો જીવ ઉડી ગયે. ખરું છે. મહાપુરૂષેની આપત્તિ જોઈને કણ દુઃખી ન થાય? કાગડો પણ સૂર્યના અસ્ત થવાથી આ પણુ પામે છે. પછી શ્રીહેમાચાર્ય સર્વની સંમતિથી ' યાસન ઉપર બેઠા અને તે જ વખતે રાજાની પીડા કમી થઈ
મના શરીરમાં પેઠી. પિતાને લીધે પિતાના ગુરુને પીડા થઈ જાણું રાજા પિતાનું સર્વસ્વ ગયું હોય તેમ વજાત જે થઈ ગયો અને મનમાં ખેદ પામી ચિંતવવા લાગ્યું કે, “ મહાપુરુષને વિભાવ કે વિચિત્ર છે! દીવેટ પોતે બળીને બીજાને પ્રકાશ કરે ૨. લવણ પરલોકની શાંતિ માટે અગ્નિમાં બળે છે. પાષાણ પોતે બળીને બીજાને રંગ આપે છે. વૃક્ષે પોતે તડકામાં ઉભા રહી બીજાને છાયા આપે છે અને પિતાને માટે નહીં પણ બીજાને માટે ફળે છે. ” - ગુરુ બોલ્યા, “હે રાજન્ ! ચિંતા માં કરે. મારામાં શક્તિ હેવાથી મને કંઈ બાધા થતી નથી. ” - પછી જે તે સૂતાને મૂળમાંથી ઉખેડી ન નાખે તે તે પાછી પિતાની સંતતિને નડે એમ વિચારી સૂરિએ એક મોટું પાકું કેળું
For Private and Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ બાવીસમે.
મંગાવ્યું અને તેની અંદર પ્રવેશ કરી લૂતાને ત્યાં મૂકી દીધી! તેજ વખતે તે જાણે હતી જ નહીં તેમ થઈ ગઈ. પછી સૂરિએ તે કેળાને ઉંચકીને કોઈ અંધકૃપમાં નખાવ્યું કે તે બીજા કોઈના એળધ્યામાં ન આવે. એ રીતે બધું સ્વરથ થઈ ગયું અને સૂરિની શક્તિ સર્વત્ર પ્રસિદ્ધ થઈ. સર્વ નગરમાં ગુરુના અને રાજાના પુનન્મ ઉત્સવ થયે. ઘેર ઘેર ધવળ મંગળ ગવાયાં, દેવળોમાં અઠ્ઠાઈ મહેચ્છવ મંડાયા, યાચકને માગ્યાં દાન અપાયા અને શ્રી જૈન શાસનની ઉન્નતિ અને મહિમા સર્વત્ર ફેલાયાં.
For Private and Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
ભાગ ૨૩ મે.
હેમાચાર્યને મોક્ષ સંબંધી ઉપદેશ, અમાસની ચાંદની અને જૈન ધર્મ ઉપર બ્રાહ્મણને
ષ હોવાનું કારણ એક વખત કહેવાયા જાને રામમય ઉપદેશ દીધે કેનિર્મળ કુલાદિ ગુણે કરી યુક્ત અને રમણીય મનુષ્ય જન્મ પામીને દીર્ધબુદ્ધિવાળા પુરુષ મોક્ષને માટે ધર્મમાં પ્રવૃત્તિ કરે. જેમાં સંસારતે ભય નથી, જેમાં મોક્ષના અભિલાષને લેશ માત્ર નથી અને જેમાં શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞા વિરૂદ્ધ પ્રવર્તન હોય છે તેવાં ધર્મ અર્થ અને કામ એ ત્રણ અનુક્રમે કિં પાકફળ, બળ પુરુષના સમાગમ અને વિષમય ભજનની પેઠે પરિણામે સુંદર ફળ આપનારાં નથી. માયાદિ નાના મોટા શલ્યને લીધે પાપનાં અનુબંધી છે. ભોગ તેમનાથી પણ સર્પની પેઠે વધારે ભયંકર અને સેંકડે સંકટના હેતુ ભૂત છે. પુરૂષમાં પુંડરિક સમાન શ્રીતીર્થંકર ભગવાને પ્રરૂપેલે ક્ષમાપ્રધાન ધર્મ તેજ મુખ્ય ધર્મ છે. કારણકે, તેનુ પૂળ મોક્ષ છે. અર્થ અને કામ એ ભાવ થકી અનર્થના હેતું છે. તેમનું પરિણામ ભોગવતા અનેક પુરૂષે નજરે પડે છે. એનાથી વધારે શું કહેવું વિવિધ પ્રકારના અદ્ભુત ભોગ અને વીરવિલાસે મરણ સમયે વિરક્ત થાય છે તેથી તે કામના નથી. જગતમાં ઉત્તમ તો એક મોક્ષજ છે અને તેના ઉપાય આ છે – વિવિધ પ્રકારની ત્રિકાળ પૂજા પૂર્વક ચિત્યવંદન કડવું, નિપુણ બુદ્ધિથી દેવદ્રવ્યના રક્ષણાદિ શુભ કાર્યો કરવાં, આચારમાં પ્રવીણ અને બહુશ્રુત સુમુનિનું બહુમાનથી વંદન કરવું, વિધિ પ્રમાણે દર્શનશુદ્ધિના ઉપાય લેવા, સિદ્ધાંતસારનું શ્રવણ કરવું, નવીન શાને અભ્યાસ કર, ભણેલાં શાસ્ત્રોનું સમરણ કરવું, તત્વનો
For Private and Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ તેવીસમે
વિચાર કરવા, ચાર પ્રકારની ભાવનાએ ભાવવી અને સર્વદા ઉત્તરાત્તર ગુણાના અભિલાષ રાખવે. આ કાર્યના યોગે સર્વે ગુણરત્નામાં પ્રધાન એવા સર્વે અર્થ આજ જન્મમાં શરદઋતુના સમય જેવા સ્વચ્છ શસમૂહને આપી સિદ્ધ થાય છે. ઇત્યાદિ ધર્મદેશના સાંભળી રાજાએ સંસારની અસારતા વિચારી અને એક મેાક્ષમાંજ પેાતાનું અંતઃકરણ લીન કર્યું.
"
પછી રાજાએ સૂરિને પૂછ્યું કે, “ મહારાજ! માર્ગે કઈ તિથિ થઇ! ’” ત્યારે સૂરિ તે દિવસે અમાવાસ્યા છતાં સહસા બાર્બી ગયા કે, “ આજે પૂર્ણિમા થઇ. '' તે સાંભળી તક મળવાથી બહારથી મિત્ર અને અંતરથી શત્રુ સમાન મિથ્યાદૃષ્ટિ દૈવબોધિ ઉપહાસમાં બાહ્યો કે, “ અઠ્ઠા! જ્યારે કલિકાળ સર્વજ્ઞ શ્રીહેમસૂરિએ આજે પૂર્ણિમા કહી છે ત્યારે ખરેખર લૉકાના સદ્ભાગ્યથી પૂર્ણિમાજ થશે. ગુરુએ તેમના દુરાશય સમજીને કહ્યું કે, “ તમારૂં કહેવું સત્ય છે.
31
*k
દેવોધિ મેલ્યા કે, “ એની ખાત્રી શી? ” ગુરુબેÕા, “ અહેા! કેવી તમારી ચાતુરી! ચદ્રાદય એજ ખાત્રી. '
,,
એ સાંભળી સર્વે ચકિત બની ગયા અને માંઢામાંટે કહેવા લાગ્યાંકે, “ શું એવું એ થશે? ” પછી મનમાં આશ્ચર્ય પામેલ રાજા, દેવળેાધિ અને સામ તવિગેરે રાજસભામાં આવ્યા અને કર્યાં દ્રાદય થશે તે જાણવા સારૂ એકધડીમાં વૈજન ચાલનારી સાંઢઊિંચા ઉપર પેાતાના પુરુષાને બેસાડી પૂર્વ દિશામાં મેાકલ્યા. પછી શ્રીહેમાચાર્યે પૂર્વે શ્રીસિહ્નચક્ર મંત્રના દેવતાએ આપેલેા ઉત્તમ પ્રચાગ કર્યો અને તેથી સંધ્યાસમયે પૂર્વ દિશામાં ચંદ્રના ઉદય યે. તે દ્ર સારી રાત ચાંદનીમય કરી ચાર પહેાર મગન મળને અવગાહી પરાડિયાની વખતે સર્વ લેાકના સમક્ષ પશ્ચિ મમાં જઈને અસ્ત પામ્યા. પ્રાતઃકાળે રાજાએ મોકલેલા પુરુ
For Private and Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨.૭૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
~
~~~
~
~~~~~~~~~~~
~~~~~
~
~
પોએ પણ આવીને તેજ પ્રમાણે હકીકત નિવેદન કરી. તે સાંભળી સર્વને મેટું આશ્ચર્ય લાગ્યું અને ઠેકાણે ઠેકાણે એવી વાત ચાલી કે, શ્રી હેમસૂરિની શક્તિ બેહદ છે અને શ્રીજૈન ધર્મને મહિમા અલૈકિક છે.
દેવધિનું તે છળ યુક્ત વચન યાદ લાવીને રાજાએ એક વખત સૂરિને પૂછયું કે, “હે ભગવન્! જગતમાં ઘણા ધર્મો છતાં બ્રાહ્મણોને શ્રીજૈન ધર્મ ઉપર વધારે દ્વેષ કેમ છે?”
ગુરુ બોલ્યા “હે રાજન ! પૂર્વે યુગની આદિમાં પ્રથમ તીર્થકર શ્રીહષભદેવ પરોપકારાર્થે વિનીતા નગરી નજીક પુરિમતાલપુરને વિશે સમવસર્યો. તેની વધામણી લાવનારને ભરત ચક્રવર્તીએ સાડાબાર કરેડ સેનૈયાનું દાન આપ્યું. પછી તે વિવિધ પ્રકારના અહારાદિથી ભરેલાં પુષ્કળ ગાડાં લેઈને પરિવાર સાથે વંદન કરવા ગયા. ત્યાં દશ અભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણ પૂર્વક નમસ્કાર કરીને યોગ્ય સ્થાનકે બેઠા. પછી શ્રીયુગાદિદેવે દેશના દીધી કે,
ધર્મકળામાંથી સર્વ કળા નિકળે છે, ધર્મકથામાંથી સર્વ કથાએ આવે છે. ધર્મબળથી સર્વ બળ થાય છે અને મુક્તિ સુખથી સર્વ સુખ થાય છે. ”
આ ઉપદેશ સાંભળી શ્રીભરતચક્રીએ પૂછયું કે, “ મહારાજા ધર્મનું સ્વરૂપ શું ?"
શ્રીપરમાત્મા બેલ્યા, “ધર્મરૂપ પુરુષનું દાન એ દારિક શરીર છે, શીળ એ વસ્ત્ર છે, તપ એ તેજ છે અને ભાવ એ તેને સ્વામી જીવ પિતે છે.”
આ પ્રકારના વિતરાગના ઉપદેશથી ભરતચક્રીએ દાનને ધરૂપે માન્યું અને ભગવાનને નમસ્કાર કરી પોતાની સાથે આણેલું ભેજનાદિ ગ્રહણ કરવા સાધુપ્રતિ નિમંત્રણ કર્યું. ત્યારે ભગવાન બોલ્યા, “હે ભરત! આધાક, સામે આણેલે અને
For Private and Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ તેવીસમો.
૨૭૩
રાજપિંડાદિ દોષથી દૂષિત અહાર સાધુ મહારાજને ન કહ્યું.” એ વચન સાંભળવાથી ભારતચક્રીને દુનિયલે જઈ શકે સ્વામી શ્રી“ભજિતેંદ્ર આગળ પાંચ અવગ્રહનું સ્વરૂપ પૂછીને કહ્યું કે “હે રાજન! ખેદ મા કરે. શ્રીસર્વજ્ઞના શાસનમાં જિનમંદીર, જિન બિંબ, જિનાગમ અને સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ ચાર પ્રકારને સંધ એ પ્રમાણે સાત ક્ષેત્રે કહેલાં છે. તેમાં તમે જે સધર્મિઓ ગૃહારંભથી પરાભુખ સંયમના પરિણામવાળા અને સંવેગ વૈરાગ્યાદિ ગુણે કરી ભૂષિત હોય તેમનું વાત્સલ્ય કરો.”
શકેંદ્રનું એ વચન સાંભળી ભરત ચક્રીએ પૂર્વે આણેલી વસ્તુ ઓથી સધર્મિજનની ભક્તિ કરી અને ગુહારંભાદિનું નિવારણ કરાવી વૃત્તિ બાંધી આપી. પછી તે લેકે ગુરથના આચાર વિચારથી યુક્ત ચાર અધ્યાયને ભગવદ્રચિત શ્રાવક પ્રજ્ઞપ્તિ ગ્રંથ અર્થ થકી શીખ્યા અને બીજા લેકને માહ! માન! (“મારીશ નહીં! મારીશ નહીં! ”) એ પ્રકારે ઉપદેશ કરવા લાગ્યા. તે કારણથી નાહન (સં. બ્રાહ્મણ ) ના નામથી પ્રસિદ્ધ થયા. કાળે કરીને તેમની વૃદ્ધિ થતી ગઈ, ત્યારે છ છ મહિને તેમના આચારોદિની પરીક્ષા કરી જે જ્ઞાન દર્શન અને ચારિત્રના આચારમાં શુદ્ધ જણાયા તેમને ચિન્હ તરીકે ગળામાં કાકિની રસથી ત્રણ રેખાઓ કરી આપી. પછીથી કાકિની રલના અભાવે અનુક્રમે સેનાના અને રૂપાને ત્રણ દેરા આપવામાં આવ્યા. પણ નવમાં શ્રીસુવિધિનાથ અને દશમા શ્રી શીતળનાથ તીર્થકરની વચમાં સાધુ મુનિરાજને વ્યછેદ જવાથી બીજા ધર્મોપદેશકોના અભાવે તેઓ પિતાને ગુરુ માનવા લાગ્યા. કાળે કરીને અબ્રહ્મચારી થઈ ગળામાં સૂત્રના ત્રણ દોરા ધારણ કરવા લાગ્યા. પછી જ્યારે દશમા શ્રી શીતળનાથ ભગવાન થયા તેમણે કેવળ જ્ઞાન પામીને ધર્મને પ્રકાશ કરતાં એવી પ્રરૂપણા કરી કે, “ગુહારંભમાં પ્રવૃત્ત અને અબ્રહ્મચારી પુરૂષ ગુરુ ન હોય. ” આથી પેલા માને ( બ્રાહ્મણો ) ને મહિમા લેકમાં ઘટ તેથી તેઓ જૈન ધર્મ
For Private and Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
ઉપર ભારે ષ રાખી મૂઢમતિ લેકિને ભમાવવા લાગ્યા અને અનુક્રમે મિથ્યાત્વી થયા. એ પ્રકારે બ્રાહ્મણના શ્રેષનું કારણ સાંભળી રાજા ચિંતવવા લાગ્યું કે, “અહો! આ તે ચંદ્રમંડળમાંથી અગ્નિ પેદા થાય અને અમૃત કુંડમાંથી વિષનો પ્રાદુર્ભાવ થાય તેની પેઠે શ્રીજૈન ધર્મમાંથી મિથ્યાત્વ નીકળ્યું છે! ” એ રીતે શ્રી હેમસૂરિએ અનેક કુતીથીઓના પ્રવાદ રાજસભામાં નિરૂત્તર કરી નાખ્યા અને રાજાને પ્રતિબંધ કરવાની સાથે સર્વજ્ઞના શાસનનું એકછત્ર રાજય કર્યું.
For Private and Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ વીસમે.
૨૭૫
ભાગ ૨૪ મો.
શ્રીહેમાચાર્ય અને કુ પાળનો અંતકાળ. હવે કાળ એક પછી એક પુરૂષના કોળિયા કરવા લાછે. તે ઝપાટામાં રાજ્યવ્યાપારનો ત્યાગ કરી અનેક નવીન જિનશ્ચય, જીર્ણોદ્ધાર, પરોપકાર અને દીદ્ધારાદિ પુણ્ય કમાં લાગેલા જૈન ધર્મના પ્રભાવક બાહડ અને અંબડ મંત્રી આવી ગયા. યાચકસમૂહની પ્રાર્થનાના કલ્પવૃક્ષ સંબડ મંત્રીના મરણની નોંધ એક કવિએ આ પ્રમાણે લીધી છે –
वरं भट्टै व्यं वरमपिच खिदैर्धनकृते वरं वेश्याचार्यरमपि महाकूटनिपुणैः दिवं याते दैवादुदयनसुते दानजलधौ
न विद्वद्भिर्भाव्यं कथमपि बुधैर्भूमिवलये ॥ १ ॥ “ દાનસાગર ઉદયનપુત્ર સ્વર્ગે ગયે છતે ધનને માટે ા થવું સારું, ગરીબ થવું પણ સારું, ભડવા થવું સારું અને મોટાં કાવતરાં કરવામાં નિપુણ થવું પણ સારું પરંતુ હવે સમજુ પુરુષોએ ભૂમંડલમાં કોઈપણ પ્રકારે વિદ્વાન થવું સારું નથી.”
શ્રી હેમસૂરિન ગ૭માં મહામહે વિરોધ પેઠે એક તરફ રામચંદ્રમુનિ અને ગુણચંદ્રમુનિનું મંડળ અને બીજી તરફ બાળચંદ્રમુનિનું મંડળ. બાળચંદ્ર કુમારપાળના ભત્રિજા અન્ય પાળની સાથે મૈત્રી કરી. એવામાં એક દિવસ રાત્રે રાજાએ ગુરુને એકાંતમાં વાત કરી કે, “મહારાજ! આપણે બે તપથી કૃતકૃત્ય અને વયથી વૃદ્ધ થયા છીએ. મને આપ વિદ્યાસાગર ગુરૂ છતાં અભાગ્યને લીધે ગૃહસ્થ ધર્મનું ફળ (પુત્ર) મળ્યું નથી. શરીર દહાડે દહાડે જરાને લીધે ક્ષીણ થતું જાય છે અને રાજયલક્ષ્મીનું દાન કોને
For Private and Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
nanowanran
n
annas
આપવું તેની ચિંતા તેમાં વધારો કરે છે. રાજય અજયપાળને આપવું કે પ્રતાપમલને ? એને આપ વિચાર કરીને એગ્ય સલાહ આપે. ”
સુરિ બેલ્યા, “હે રાજન ! અજયપાળ દુરાશયી, અસત્યવાદી અને અધમ છે, તેથી તે રાજવર્ગને અને પ્રજાને માન્ય નહીં થાય. વળી તે દ્વેષથી તમે કરાવેલાં ધર્મસ્થાનકોનો ભંગ કરે માટે મારી ધ્યાનમાં તે નથી આવતું. પ્રતાપમલ્લ લેકેને પ્રિય અને ધર્મનિષ્ટ હોવાથી રાજલાયક જણાય છે. રાજનીતિમાં કહ્યું છે કે, ધર્મશીળ, ન્યાયી, પાત્રદાતા, ગુણાનુરાગી અને પ્રજાવત્સલ રાજા હોય તે રૂડી રીતે રાજય કરી શકે. ”
આ સર્વ વાત બાળચંદ્રના સાંભળવામાં આવી. તેણે લઈને બીજે દિવસે અજ્યપાળ આગળ ફેડી; તેથી અપાળ તે દિવસથી હેમાચાર્ય, રામચંદ્ર અને કુમારપાળ ઉપર વિશેષ દ્વેષ રાખવા લાગે. આવી રીતે ખટપટ ચાલી રહી હતી, તે દરમ્યાન શ્રીહેમાચાર્ય પિતાનું ચેરાશી વર્ષનું આયુ પૂર્ણ થયું જાણું અંત સમયે શ્રીસંઘને રાજા સુદ્ધાંત એકઠો કર્યો અને બધાને દેખતાં રાજાને પ્રિકરમાં પડેલો જોઈ કહ્યું કે,
હે રાજન ! તમે ગભરાઓ ના. હવે તમારું આયુષ્ય પણ છે. મહિના બાકી રહેલું છે.' એમ કહીને દશ પ્રકારની આરાધના પૂર્વક સમાધિગથી પિતાનું કૃત્ય સાધ્યું. પછી રાજર્ષિ ગુરુને પાદાજમાં પડી ક્ષમણ દેતાં આંખમાંથી આંસું પડતે ગદગદ કંઠે બોલે, “હે મહારાજ! સ્ત્રીવર્ગ અને રાજયાદિ ભવભવ અલ્પ પ્રયાસે મળી શકે છે; પણ આપ જેવા કલ્યાણ ઈચ્છનારા ક૫વૃક્ષ સમાન ગુનાં દર્શન મળવાં દુષ્કર છે. હે ભગવન ! આપ મારા એકલા ધર્મદાતા જ નથી પણ જીવદાતા છે. અરે! હું આ પના ઋણમાંથી ક્યારે મુક્ત થઈશ. આપના સ્વર્ગગમન પછી મને પુણ્ય ક્રિયાઓ કોણ શીખવશે ? અગાધ મહિસાગરમાં ડૂબતા મને નિર્ધામણા રૂપ કરાલંબ કેણ આપશે?' એ પ્રકારે રાજાના
For Private and Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ચાવીસમે.
કરૂણામય વિલાપથી સૂરિનુ હૈયુ ભરાઈ આવ્યું. તે પણ તે જે તે પ્રકારે આખાની આજુ બાજુ ફરતાં આંસુને રોકી પેાતાના પગે લાગેલા રાજાને મેટા કટ્ટે ઉડાડીને ક્ષીરસમુદ્રની લહેરી જેવી ૫વિત્ર વાણી કાઢી ખેલ્યા કે, “ હે રાજન્ ! તમે જન્મથી માંડીને ખરા અતઃકરણથી મારી ભક્તિ કરી છે, તેથી સ્વર્ગ ગયા પછી પણ હું જાણે તમારા અંતઃકરણમાં કાતરેલા હ` તેની પેઠે તમારાથી ભિન્ન નહીં રહું. બીજું તમે મનની શુદ્ધિથી શ્રીજિનધર્મનુ આરાધન કર્યું છે તેના પ્રતાપથી તમારા આગળ મેાક્ષ પણ અતિદુર્લભ નથી તે સદ્ગુરુનુ' શુ' કહેવું? વળી તમે મારા વચનથી શ્રીઅહંદુમના સ્વીકાર કરી ભૂમંડળમાં તેનું સાર્વભામ રાજ્ય કર્યું છે; તેથી મારા ઋણમાં ખીલકુલ રહેતા નથી. ' ઇત્યાદ્રિ આશ્વાસનાનાં વચનાથી કુમારપાળને જરા હિંમત આવી; તેથી તેણે સૂરિના માનાર્થ ઉત્સવની રચના કરાવવા માંડી. સૂરિએ પોતે મનમાં નિરંજન નિરાકાર અને સહજાન ંદિત પરમેશ્વરનુ નિત્યસ્વરૂપ ધારણ કરી પેાતાના આત્માને તન્મય કરી નાખ્યા અને આત્માથી ભિન્ન સર્વ વસ્તુને ત્યાગ કરી રવાત્મધથી ઉદ્ભવ પામેલી જ્યા તિવડે આ પ્રમાણે ભાવના ભાવીઃ——“ હું આત્મન્ ! તુંજ દેવ છે, તુંજ ત્રણ ભુવનના પ્રદેશને ઉદ્દાત કરનાર દીપક છે, તુ જ બ્રહ્મ જયોતિ છે, તુ જ સર્વ વિષયમાં જીવન લાવનાર આયુ છે, તુજ કતા અને ભેાક્તા છે, તુજ જગતમાં ગમન કરે છે અને થાણુ રૂપે પણ તુજ છે. હવે તુ પેાતાનુ સ્વરૂપ જાણીને અહિભાવ શા માટે દેખાડે છે ? '' એ પ્રકારે ધ્યાન કરી છેલ્લા ઉચ્છ્વાસ વખતે તેમણે દશમ દ્વારથી પ્રાણ હાડ્યા.
૨૦૭
શ્રી હેમસૂરિના સંવત્ ૧૧૪૫ની કાર્તિક પૂનમે જન્મ, સ’વત ૧૧૫૪ માં દીક્ષા, સંવત્ ૧૧૬૬ માં સૂરિપદ અને સંવત ૧૨૨૯ માં સ્વર્ગ.
For Private and Personal Use Only
ત્યાર પછી ચંદન, મલયાગરુ અને કપૂરાદિથી સૂરિના દેહને સસ્કાર કરવામાં આથૈ. રાજાએ તેમાંની ભસ્મ પવિત્ર છે એમ
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७८
શ્રી કુમારપાલ પ્રબંધ.
કહી તિલક કરીને નમસ્કાર કર્યો. તે જોઈ સામંતોએ પણ તેમનું અનુકરણ કર્યું અને કેએ ભરમના અભાવે ત્યાંની માટી સુદ્ધાં ખાદીને લઈ જવા માંડી, તેથી ત્યાં મેટા ખાડા પડ્યા જે હાલ હેમખાડના નામથી પાટણમાં પ્રસિદ્ધ છે.
राजा लुठति पादाने जिव्हाग्रे च सरस्वती श्रियेऽस्तु शश्वच्छ्रीमान् हेभसूरिनवः शिवः ॥ १ ॥ प्राणित्राणे व्यसनिनां शांतिसुव्रतनेमिनां हेमाचार्योऽत्र चातुर्थे तुर्यः किं तुर्यदुर्युगे ॥ २ ॥
જેમના પાદાને વિષે રાજા અને જીવ્હાને વિષે સરસ્વતી સુંઠન કરતાં હતાં તે નવા શિવ શ્રીમાન હેમસૂરિ, ચિરકાળ તમારા કલ્યાણ માટે હે કરો. પ્રાણીઓના રક્ષણરૂપ વ્યસનવાળા શાંતિનાથ, મુનિસુવ્રતનાથ અને નેમિનાથ એ ત્રણ હતા. તેમને ચોક પૂરવા આ ચોથા દુર્લંગને વિષે હેમાચાર્ય ચેથા થયા
ગુરુ વિરહને લીધે કુમારપાળ ભારે શોકમાં પડ્યો. આ ખમાંથી આંસુ સુકાયાં નહીં. રાજચિન્હોને દુર્ગતિનાં ચિન્હ તરીકે છોડી દીધાં. રાજયવ્યાપાર સંસારની વૃદ્ધિ કરે માટે તે કરે મૂળે. ભેગને રાગ માની નાટ્ય હાસ્યાદિથી પરાભુખ થ. કળાવિદેએ અનેક પ્રકારના વિનોદ કર્યા તે પણ ફેકટ ગયા. એવામાં એક દિવસ સંધ્યા થઈ રહ્યા પછી સંધ્યા સમય જણાવવા સારૂ કોઈ એક પંડિત બોલે,
ध्वान्तं ध्वस्तं समस्तं विरहविगमनं चक्रवाकेषु चक्रे । संकोचं मोचितं द्राक किल कमलवनं धाम लुप्तं ग्रहाणाम् ॥ प्राप्ता पूजा जनेभ्यस्तदनु च निखिला येन भुक्ता दिननीः । संप्रत्यस्तं गतोऽसौ हतविधिवशतः शोचनीयो न भानुः ॥१॥
For Private and Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ વીસમે.
૨૭૯
જેણે સર્વ અંધકારને નાશ કર્યો, ચક્રવાકને વિરહ મટાચો, કમળવનને સંકેચ મૂકા, ગ્રહનું તેજ લેખું, લેકેની પૂજા લીધી અને પછી સર્વ દિવસની શોભા ભેગવી તે હાલ અસ્ત પામતો સૂર્ય શું શેચ કરવા જેવું નથી ?”
એ સાંભળી રાજા શેક કિંચિત્ કમી કરી ગુરૂને ગુણ વારવાર યાદ લાવી ઘણા વખત સુધી આ પ્રમાણે બે, “હે શ્રીહેમચંદ્રસૂરીશ્વર! જે હું આપના ચરણને કામધેનુના દુધથી પખાલી ચંદનથી વિલેપન કર્યું અને કમળ તથા મેતીથી પૂજા કરૂં તોપણ આપે મને વિશ્વનું ઐશ્વર્ય આપનાર જૈનધર્મના વિવિધ આઝાય શીખવ્યા છે તે ઋણમાંથી કોઈ પ્રકારે હું છૂટું તેમ નથી. હે પ્રભે! આપે મારા લલાટપટમાંથી “રાજયને અંતે નરક છે” એવા અક્ષર કાઢી નાખ્યા છે અને મને ભવસમુદ્રમાંથી તારનારા ઝાઝ તરીકે પણ આપજ થયા છે. માટે હું આપના પાદપને વંદન કરૂં છું.”
પછી ગુરૂના વિરહથી આતુર કુમારપાળે પિતાના ભાણેજ પ્રતાપમલને ગાદીએ બેસાડવાની તજવીજ ચલાવી. તેની બાતમી કોઈ રાજવર્ગીએ ફૂટીને અજયપાળને આપી અને એ ઉપરથી અજયપાળે કોઈ દુષ્ટના હાથે રાજાને ઝેર ખવડાવ્યું. તે વિષના યેગે રાજાનું અંગ ધ્રુજવા લાગ્યું અને તે સર્વ પ્રપંચ તેના સમજવામાં આવ્યું. એવામાં તેણે મરણ થવાથી આસ પુરુષો પાસે ઝેર ઉતારનારી છીપ મંગાવી. અજયપાળ પહેલીથી જ તે છીપ લેઈ ગયે છે એવી ખબર મળવાથી તેઓ ન રહ્યા. આ વખતે સર્વ રાજમંડળ ગભરાઈ ગયું. એવામાં છીપ નહીં આવવાનું કારણ જાણી કોઈ કવિ બોલ્યો કે,
कुमरड ! कुमारविहार एता काई कराविया ? ताहं कु करिसइ सार सीप न आवइ सयं धणी १ .
For Private and Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
“હે કુમારપાળ ! આપે એવડા બધા કુમારવિહાર કેમ કરાવ્યા ? જ્યારે આપના છતાં એ છીપ નથી આવતી ત્યારે આપની પાછળ તેમની સારસંભાળ કેણ રાખશે ? ” એ સાંભળી રાજા કંઈ વિચારમાં પડ્યો. તે જોઈ પાસે ઉભેલો બીજે કવિ બેલ્યો કે,
कृत्यळत्योऽसि, भूपाल ! कलिकालेऽपि भूतले । आमंत्रयति तेन त्वां विधिः स्वर्गे यथाविधि ॥
હે રાજન, કલિકાળને વિશે પણ ભૂતળની ઉપર આપ કૃતકૃત્ય થયા છે તેથી પ્રસન્ન થઈ વિધાતા આપને સ્વર્ગમાં યથાવિધિ નિમંત્રણ કરે છે. ” રાજાએ તે બન્નેને એક એક લાખનું ઈનામ આપ્યું અને છીપ નહીં આવવાનું કારણ સમજી બેલ્યો કે,
મેં અથજનોને દાન આપવામાં કરોડો સેનાની પીળી કોથળીઓ ખાલી કરી નાખી છે. વાદમાં પ્રતિવાદીઓનાં શાસ્ત્રાર્થ ગર્ભિત વચનને ઉથલાવી નાખ્યાં છે અને એકવાર ઉમૂલન કરી પાછા પેલા રાજાઓની સાથે સરોવરની માફક કીડન કર્યું છે. હવે જે વિધાતાની ઈચ્છા હશે તે તેને માટે પણ હું તૈયાર છું.” એ પ્રકારે બેલી રહ્યા પછી તે રાજર્ષિએ દશ પ્રકારની આરાધના કરી અનશન લીધું. હૃદયમાં સર્વજ્ઞ દેવ, હેમચંદ્ર ગુરૂ અને પાપરૂપી મીનું પ્રક્ષાલન કરનાર રિકથિત ધર્મ એ ત્રણનું સમ્યક્ પ્રકારે મરણ કરી સંવત ૧૨૩૦ ની સાલમાં પિતાના રાજયના ૧૦ વર્ષ ૮ માસ અને સત્તાવીસમા દિવસે વિષની લહેરથી ઉછળતી મૂછમાં મરણ પામી વ્યંતરદેવલેકમાં ગમન કર્યું
તેના મરણની ખબર ફેલાતાં સર્વત્ર હાહાકાર વતી રહે. વનમાં ફરતાં પશુનાં ટોળાં પણ કુમારપાળનું મરણ એવા અક્ષરે સાંભળતાં રડવા લાગ્યાં અને પરસ્પર કરૂણુસ્વરે બોલ્યાં કે,
આજે આપણા કુળની વૃદ્ધિ કરનાર સુકૃતી રાજા અસ્ત પામે, માટે ચાલો આપણે દિશાંતરમાં જઈ રહીએ. નહીં તે હવે
For Private and Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ચોવીસમો.
૨૮૧
આપણને દુષ્ટ પારધીઓ મારી નાખશે.” કુમારપાળ રાજાની કીર્તિપી નટડી પૃથ્વીતળમાં તેણે જીને અભયદાન આપવાને ઢંઢેરો પિટા તેથી મચ્છ, મેર, તિત્તર, બકરાં, ઘેટાં, સૂઅર અને હરણાદિ પ્રાણીઓના મનની સાથે નાચ કરી રહી છે. જૈન ધર્મ સ્વીકાર કરીને રાજાઓમાં જીવ દયા ન હોય એવો લેકે ગ્રહ તેણે ખેટે પાડ્યો છે અને તે કારણને લીધે તે દરેકના વખા
ને પાત્ર થે છે. એના જેવા જિનભક્ત રાજા અને હેમસૂરિ જે ગુરુ પૃથ્વી પર થયો નથી અને થવાનું નથી. જોકે ભલે મૂઢતાથી બોલે કે, કુમારપાળ રાજા સ્વર્ગે પહોં; પણ વિજ્ઞાનથી કહીએ તો તે અહીં જ ચિરાયુષી છે. જો કે તે આ દુનિયા બહાર ગયે છે તે પણ તેના મુવા પછી તેનાં ચરિત્ર અને કૈલાસને હસી કાઢનારાં ચૌદસેં ચુંવાળીસ જિનમંદિરને લીધે તે પ્રત્યક્ષ જ દેખાય છે.
કુમારપાળ રાજાએ ૭ર સામત પાસે પિતાની આજ્ઞા મનાવી. અઢાર દેશમાં અમરપડે દેવડાવ્યું. ચિદ દેશમાં મૈત્રીના બળથી અને અર્થના બળથી જીવ રક્ષા કરાવી. ચિદસ રુંવાળીસ નવીન જિનપ્રસાદે પર કળશ ચડાવ્યા. સેળ હજાર જીર્ણોદ્ધાર કરાવેલા ચિત્યે પર વજાઓ ચઢાવી, સાત તીની યાત્રાથી આત્મા પવિત્ર કર્યો. પહેલી યાત્રામાં નવલાખ સેનૈયાની કિંમતના નવરત્નોથી જિનરાજ પૂયા. એકવીસ જ્ઞાન ભંડાર લખાવ્યા. અપુત્રિયાના ૭૨ લાખ દ્રવ્યને લેખ ફાડી નાખે. અઠાણુ લાખ દ્રવ્ય ઉચિત દાનમાં વાપર્યું. બહેતર લાખને શ્રાવક ઉપરનો કર માક કર્યો. તૂટેલા સધર્મીઓના ઉદ્ધારાર્થે દરેકને હજાર દીનાર આપવામાં વાર્ષિક એક કરોડને ખર્ચ રાખે. પરનારીસહેદર, શરણાગત વપંજર, વિચારચતુર્મુખ, પરમહંત, રાજર્ષિ અને જીવદાતા મેઘવાહન ઈત્યાદિ જગતને વિરમય પમાડે એવા બિરૂદ મેળવ્યા. સાત વ્યસનનું નિકંદન કાઢયું. સંધ ભક્તિ, સધર્મિવાત્સલ્ય ત્રિકાળ જિનપૂજા, બેવાર પ્રતિક્રમણ,
For Private and Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
પદિને પિષધ, ધર્મની પ્રભાવના, દીનજનને ઉદ્ધાર, અન્ન છત્ર અને એવાં બીજાં અનેક પુણ્યનાં કામ કર્યા.
कुमारपालभूपस्य किमेकं वर्ण्यते क्षितौ ॥ निमेंद्रधर्ममासाद्य यो जगत्तन्मयं व्यधात् ॥ १ ॥
જેણે જૈન ધર્મ પામીને સર્વ જગત તન્મય કર્યું તે કુમાર રાજર્ષિનું પૃથ્વી ઉપર શું એક વર્ણન કરીએ ?
શ્રી કુમારપાળ રાજાના આ સુંદર પ્રબંધની એજના શ્રીસેમસુંદર સૂરિના શિષ્ય શ્રીજિનમંડન ગણિએ સંવત્ ૧૪૯૨ ને વર્ષ પિતે ગુરુપરંપરાથી સાંભળ્યું તેને અનુસરીને કેટલાક નવીન અને કેટલાક પૂર્વાચાર્યો કૃત ગદ્યપઘથી કરી છે.
ઇતિ શ્રીજિનમંડનગણિ વિરચિત કુમારપાલ
પ્રબંધ ગૂર્જર ભાષાંતર સંપૂર્ણ
For Private and Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સૂચના.
ભાગ ૯ માં શબ્દપાંડિત્યને વિષય નીચે પ્રમાણે વધારી વાંચવાઃ
કર્દમ’ત્રી- રે ”
''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* એક દિવસ કુમારપાળના દેખતાં કમિંત્રી એક હાથે મૂઠીવાળી શ્રીહેમાચાર્યને પગે લાગ્યા ત્યારે સૂરિએ પૂછ્યું કે “ હાથમાં શું છે? ”
"
સૂરિ- મેં શું કર્યું છે ? હૈં રહે! કેમ રડે છે?
કમિંત્રી– સર્વ વ્યંજનમાં તેને છેલ્લા ધાન્ચે છે માટે, સૂરિ–‘ શું હજી પણ?
$5
કર્ષામંત્રી—“ નાજી. કારણ કે તે છલ્લા હતા તે આ નામમાં પેહેલા અને વળી માત્રા એ અધિક થયા છે.
* આ શ་વિનાદ અન્ય ગ્રંથાના આધારથી સ્પષ્ટ કરી લખ્યા છે. મૂલમાં તે આ પ્રમાણે પાઠ છે,
एकदा हेमसूरि
મૂરિ જિજ્ઞિક ? હૈં રસરૂ ! નાંર્ ર્ ? जेण कारण हुं घालउ सव्विहु वजण छेहि.
For Private and Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પારિભાષિક કોષ.
િ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન—પાંચ પ્રકાર જ્ઞાનના માન્યા છે. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન અને ૫ કેવલજ્ઞાન.
મતિજ્ઞાન—સ્વાભાવિક બુદ્ધિથી થતા એધ. શ્રુતજ્ઞાન—શાહ્યાભ્યાસથી થતુ જ્ઞાન.
અવધિજ્ઞાન-ઇંદ્રિયાની અપેક્ષા વગર આત્માને અર્થનું ગ્રહણ કરાવનાર જ્ઞાન (જુએ પૃષ્ઠ ૧૪૫ ઉપર ટીપ ).
મન:પર્યવજ્ઞાનમનમાં ચિંતવેલા અર્થને સાક્ષાત્ કરનાર જ્ઞાન, કેવલજ્ઞાન—કેવલ સ ́પૂર્ણ નિ:કલક જ્ઞાન.
૯ તત્વ—જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, મધ અને માક્ષ એવાં નવ તત્વ માને છે. ( જુએ પૃષ્ઠ ૧૪૫ ઉપર ટીપ ).
જીવ—શુભાશુભ કર્મના કતા, હતા અને ભક્તિા એવા ચેતનારૂપ લક્ષણવાળા આત્માને માન્ય છે.
અજીવ જીવથી વિપરીત લક્ષણવાળા પદાર્થ. એમાં જીવ શિવાયનાં પાંચ દ્રવ્યાના અંતર્ભાવ થાય છે.
પુણ્ય—જીવને સુખનું નિમિત્ત. યાપ જીવને દુઃખનું નિમિત્ત,
આશ્રવ—જેણે કરીને આત્મામાં કર્મ આવે તે આશ્રવ કહેવાય છે, ઇક્રિય
*ષાયાદિ.
સવર્—જે થકી આવતાં કર્મ દૂર થાય તે સવર,પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વિગેરે.
નિર્જરા( જુએ પૃષ્ઠ ૧૪પ ઉપર ટીપ).
અંધ—જેણે કરીને જીવ કર્મ સાથે બંધાય તે મધ માક્ષ-સર્વે કર્મનો ક્ષય થવા તે મેાક્ષ.
૬ દ્રવ્ય—જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ એ છ દ્રવ્યો છે, અસ્તિકાય એટલે પ્રદેશના સમૂહ.
જીવાસ્તિકાય જીવના લક્ષણવાળા છે.
For Private and Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્માસ્તિકાય–જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાય કરે છે.
અધર્મસ્તિકાય–જીવ અને પુદ્ગલને સ્થિતિ કરવામાં સહાય કરે છે. પુલાસ્તિકાય–જે પૂરાય છે અને વિખરાઈ જાય છે તે પરમાણુ આદિ પુદ્ગલ કહેવાય છે.
આકાશાસ્તિકાય જીવ અને પુદ્ગલને અવકાશ આપે છે. કાલ એટલે સમય.
જીવાસ્તિકાય શિવાયનાં પાંચ દ્રવ્યને બીજા અજીવ તત્વમાં સમાવેશ થાય છે.
૭ નય-નૈગમ, સંગ્રહ, વ્યવહાર, શબ્દ, ઋજુસૂત્ર, સમભિરૂઢ અને એવંભૂત એ પ્રકારે સાત નય જેને માને છે.
બેગમનય–જે કામના ઈરાદાથી બહાર ગયા હોય તે કામનું અંગભૂત કામ પ્રથમ કરવા જતાં કઈ પૂછે તે ઇરાદાવાળું કામ કરવા જઉં છું એમ કહેવામાં આવે તે નૈગમયથી સાચું છે.
સંગ્રહનય સમુદાયને માટે તેના મુખ્યનું નામ લેવામાં આવે એટલે પાન, સેપારી અને એલચી વિગેરે આપવાના હોય છતાં પાન આપે એમ કહેવું તે સંગ્રહનયથી થાય છે.
વ્યવહારનય–નિશ્ચિતવાત કરે મૂકી વ્યવહારને આધાર લેઈ કહેવામાં આવે તે વ્યવહારનયથી સત્ય છે.
શબ્દનય–નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારના આધારે બેલિવું શબ્દનયથી સત્ય છે.
ઋજુત્રનય–ભેળાપણથી મનમાં આવે તેવું કહેવું આ નયથી સત્ય છે.
સમભિરૂઢય–કંઈ અંશ એ છે છતાં પૂર્ણતાથી કહેવામાં આ નય વપરાય છે.
એવભૂતનય–સંપૂર્ણ લક્ષણવાળાને એટલે પાણી ભરેલા ઘડાને ઘડે કહે તે એવભૂતનયથી કહેવાય.
૮ કર્મ –મન, વચન અને કાયા એ ત્રણના વ્યાપારવડે આત્મા સાથે પુદગલને સંબંધ થાય તે કર્મ કહેવાય છે. કર્મના આઠ ભેદ છેઃ જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, વેદનીય, મેહનીય, આયુ, નાગેત્ર અને અંતરાય.
જ્ઞાનાવરણીય કર્મ-જ્ઞાનને આવરણ (આચ્છાદન) કરનાર કર્મદર્શનાવરણીય કર્મ–ચક્ષુરાદિથી થતા બેધને આવરણ કરનાર કર્મ. વિદનીય કમ–જેનાથી સુખ દુ:ખ ભોગાય તે કર્મ,
For Private and Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોહનીય ક–જે મિાહ કરી જીવને વિચિત્રતા પમાડે તે કર્મ. આયુ કર્મ–જેના ઉદયથી છવ જીવે છે તે કર્મ. નામ ક–જે શુભાશુભ ગતિએ કરી છવને નમાવે છે તે કર્મ, ગોત્ર કર્મ–જેના ઉદયથી જીવ ઉંચ નીચ કુળને કહેવાય છે તે કર્મ. અંતરાય ક–વને લાભ દાનાદિ થતાં હોય તે ન થવા દેનાર કર્મ.
૫ સમિતિસમિતિ–નીચી દષ્ટિથી યતના પૂર્વક ચાલવું તે. ભાષા સમિતિ–પાપ વગરનું બોલવું અને તેવીજ ચેષ્ટા કરવી તે. એષણ સમિતિદેષ ટાળી આહાર લેવો તે. આદાનનિક્ષેપણું સમિતિ– ભૂમિ પ્રમાજીને આસન પ્રમુખ લેવું કે મૂકવું તે. પરિધ્ધાપનિકા સમિતિ–મળ મૂત્રાદિક ઉપગ પૂર્વક પરઠવવું તે.
૩ ગુપ્તિ–મન, વચન અને કાયાને ગોપવાં કે રોધવાં તે અનુક્રમે મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ કહેવાય છે.
ધ્યાન––ધ્યાન ચાર પ્રકારનું થાય છે. આર્ત, રદ્ર, ધર્મ અને શુકલ. આર્તધ્યાન-(જુઓ પૃષ્ઠ ૮૩ ઉપર.) શિદ્રધ્યાન–હિંસા. અસત્ય વચન, ચોરી અને સ્વરક્ષણ એનું ધ્યાન ધરવું.
ધર્મધ્યાન-તીર્થકરને વચન ઉપર શ્રદ્ધા રાખી તેમના નામાદિનું સ્મરણ કરવું વિગેરે.
શુકલધ્યાન–મેક્ષનાજ હેતુરૂપ શુભ ધ્યાન.
સ્વાધ્યાય –વાંચવું, પૂછવું શીખેલું સંભારવું અને અથનું ચિંતવન કરવું એ સ્વાધ્યાયના ચાર પ્રકાર છે. ( ૧૦ ત્રિક-શ્રાવકને દેરાસરમાં ૧૦ ત્રિક સાચવવાની હોય છે. ૩ નિસિહી કહેવાની હોય છે (જુઓ પૃષ્ઠ ૧૦૮ ઉપર ટીપ) જ્ઞાન, દર્શન અને ચારિત્રના આરાઘન માટે ૩ પ્રદક્ષિણા દેવી. બે હાથ જોડીને, કેડેથી વાંકા વળીને અને પંચાગ એટલે માથું, બે હાથ અને બે જાનુ જમીન પર અડાડીને ૩ પ્રકારે પ્રણામ કરવા ૩ પ્રકારે ચંદનાદિથી અંગ, ઘપાદિથી અગ્ર અને સ્તવનાદિથી ભાવ પૂજા કરવી. સ્નાન કરતાં પિંડસ્થ (કેવલ જ્ઞાન પહેલાંની), પૂજા કરતાં પદસ્થ (કેવલીની), અને કાઉસ્સગ કરતાં રૂપસ્થ (સિદ્ધ) અવસ્થા ભાવવી. ઉંચું, નીચું અને તિ છું અથવા પાછળ, જમણું અને ડાબું જોયા વગર પરમેશ્વર સામે જોવું. પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પ્રમાર્જિવી. ચૈત્યવંદન કરતાં અક્ષર, અર્થ અને ભગવંતની પ્રતિમાનું આલંબન કરવું; વેગ, જિન અને મુતાશુકિત એવી ત્રણ મુદ્રાઓ યથાસ્થાનકે સાંચવવી, મન, વચન અને કાયાની શુદ્ધિ રાખવી.
For Private and Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૫ અભિગમન- શ્રાવકને દેરામાં ૫ અભિગમન સાંચવવાં પડે છે. સચિત્ત ફળાદિને ત્યાગ કરે, અચિત્ત વસ્ત્રાદિને ધારણ કરવાં, એકાગ્ર ચિત્ત કરવું, અખંડ એસાહિ ઉત્તરાસન કરવું અને પ્રતિમા દેખી બે હાથ જોડી માથે લગાડવા.
૨૨ અભક્ષ્ય-ઉંબરાનાં ફળ, કચુંબરાનાટા,પીપળના ટેટા, પીપળાના ટેટા, વડના ટેટા, માંસ, દારૂ, માખણ, મધ, ઝેરી વસ્તુ, હીમ, બરફના કરા, કાચી માટી, બળનું અથાણું, રાત્રિ ભેજન, કંદમૂળ, બહુબીજ, દિલ (કાચા દુધ દહીં અથવા છાશના ભેગું કઠોળ), રીંગણ, અજાણ્યું ફળ. તુચ્છ પળ અને ચલિત રસ (જે વસ્તુને સ્વાભાવિક સ્વાદ બદલાયે હોય તે).
૩૨ અનંતકાય–નવા પાળની કંપળ, લુણાની છાલ, થુવર, ગળે, કુંવાર, વરીઆળીની જડ, સતાવરી, પીલૂડી, લીલી મેથે, લીલી હળદર, અમૃતવેલ, લોઢલુણ, બિલાડીના ટોપ, કચુરો, કઠોળના ઉંગતા અંકૂરા, પલંગની ભાજી, વાથલે, વંશ કારેલાં, સૂરણ, વજકંદ, બટાટા, મૂળા, ગાજર, શકરી, ડુંગળી, લસણ, રતાળું, પીંડાળું, ભેય કેળું, આદ, પંચવ સેવાળ અને (જે છેલ્લાં થકાં ઉગે છે, જેની નસે ગુપ્ત હોય છે અને જે ભાગ્યાથી સમ ભાગ થાય તે ) ગળી પીલુડી વિગેરે.
૧૫ કમાદાન–કમાદાનના ધંધા પંદર છે. અંગારકર્મ, વનકર્મ, શકટકમ, ભાટકકર્મ, ફેટકકર્મ, દાંત, લાખ, રસ, કેશ, વિષ, યંત્રપલણ, નિર્લછન કર્મ, દવદાનકર્મ, સદ્વિતતડાગશોષણ કર્મ અને અસતીષણ કર્મ. એ બધા ધંધા કર્મનું વિશેષ ગ્રહણ કરાવનાર છે માટે કર્માદાન કહેવાય છે.
અંગાર કર્મ – ચુનારા અને લુહારાદિનાં કામ જે અગ્નિ વિના થતાં નથી. વનકર્મ–ખેડુત ભાળી વિગેરેનું કામ. શકટક–ગાડીવાન અને વહાણવટી વિગેરેનું કામ.
દાંત,લાખ, રસ, કેશ, વિષ–એ સમજાય તેવા પદાર્થ છે તેનો વ્યાપાર કમાદાનમાં ગણાય છે.
યંત્રપલણ–ઘાણી ફેરવવી વિગેરે. નિલંછન કર્મ-કાન નાક વિધવાનું અને ખસી કરવાનું વિગેરે કામ. દવદાન કર્મ-વગડામાં દવ લગાડવો વિગેરે.
સદુહાડાગશેષણ ક–સરેવર, ઝરા તળાવ વિગેરેને કોઈપણ કારણસર સૂકવવાનું કામ.
અસતી પિષણ કમિ-દાસી, નપુસક, પશુ અને પક્ષી વિગેરેને પોષવા તે.
For Private and Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડાવશ્યક-સામાયિક, ચતુવંશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છ આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય છે,
સામાયિક-(જુઓ પૃ ૧૯૮)
ચતુર્વરાતિસ્તવ(ચઉવિસો )–જેમાં ચોવીસ તીર્થંકરના નામાદિનું કીર્તન કરેલું છે તે સ્તવન.
વંદન–ગુરૂની યથાવિધિ સેવા કરવી તે,
પ્રતિક્રમણ (પડિકમણો–સમ્યકત્વ અને વતાદિમાં ખલના થઈ હોય તેની નિંદા કરવી તે. કાત્સર્ગ (કાઉસગ્ગ)-( જુઓ પૃષ્ઠ ૧૦૮ ઉપર ટીપ.) પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ)-(જુઓ પણ ૨૮ ઉપર ટીપ.)
ચોમાસી તપ-એકાંતરા ઉપવાસ એટલે એક દિવસ નાયડો ઉપવાસ અને એક દિવસ બેસણું (સવાર સાંજમળી બે આસન ઉપર બેસીને ખાવું) કરીને વર્ષાઋતુના ચાર માસમાં તપસ્યા કરવી તેને, માસી તપ કરવો કહે છે.
૮ મહાસિદ્ધિ –– મહાસિદ્ધિ આઠ છે તેમનાં નામ: અણિમા, મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ.
અણિમા–જેના વેગે અતિસૂક્ષ્મ રૂપ કરી ઝીણા છિદ્રમાં પેસે તેવી સિદ્ધિ. મહિમા જેના ગે મેરૂથી પણ મેટું રૂપ કરવાની શક્તિ આવે તેવી
લધિમા- જેના યોગે વાયુથી પણ હલકું શરીર કરવાની શક્તિ પેદા થાય એવી સિદ્ધિ.
ગરિમા- જેના યોગે વથી પણ ભારે શરીર કરવાની શકિત થાય એવી સિદ્ધિ.
પ્રાતિ- જેના યોગે ભૂમિથી આંગળી વડે મેરૂને સ્પર્શ કરી શકે તથા સૂર્યના કિરણને હાથ લગાડી શકે એવી સિદ્ધિ.
પ્રાકામ્ય- જેના વેગે જમીનમાં પાણીની પેઠે ડુબકી ખાય અને પાણી ઉપર જમીનની પેઠે ચાલે તેવી સિદ્ધિ.
ઈશિત્વ જેના યોગે ત્રણ લેકની ઠકરાઈ ભગવે, અથવા તીર્થકર કે ઇંદ્રની ઋદ્ધિ વિસ્તારે એવી સિદ્ધિ.
વશિત્વ– જેના યોગે સર્વજીવ વશ થઈ જાય તેવી સિદ્ધિ. "
પુલાક લબ્ધિ-સાધુઓને ચોથા આરામાં તથા પાંચમા આરાની શરૂઆ
For Private and Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમાં ૨૮ લબ્ધિયો થાય છે તે પૈકી આ એક છે. એના ગે ધર્મની રક્ષા કરવા માટે સાધુ ચક્રવર્તિને સેના સહિત ચૂર્ણવત્ કરી શકે છે.
ઉપશમણિ શ. | જુઓ જૈનતત્પાદનો છઠ્ઠા પરિચ્છેદ. પૃષ્ઠ ૨૭૧
"
પ્રતિમા વહેવી-શ્રાવકને અગીઆર પ્રતિમા વહેવાનું એટલે પ્રતિમા નામના ત૫ વિશેષને આદરવાનું શાસ્ત્રમાં કહેલું છે. પહેલી પ્રતિમામાં એક મહીના સુધી સમાકિતના યથાર્થ સેવન પૂર્વક ભય લજાદિને ત્યાગ કરી ત્રિકાલ દેવપૂજાદિ કરવાં પડે છે. બીજી પ્રતિમામાં બે માસ સૂધી ઉપરની ક્રિયા સાથે અંહિસાદિ પાંચ અણુવ્રત પાળવાં પડે છે. ત્રીજી પ્રતિમામાં ત્રણ માસ સુધી ઉપરની ક્રિયા કરવાની સાથે બે વખત પ્રમાદ રહિત સામાયિક કરવું પડે છે. ચેથી પ્રતિમામાં તે ઉપરાંત ચાર માસ સુધી બે આઠમ અને બે ચૌદશ એ ચાર પામાં પિષધ કરવો પડે છે. પાંચમી પ્રતિમામાં ચોથીની ક્રિયા કરવાની સાથે પોય માસ સુધી સ્નાન ન થાય, રાત્રે ચાર આહારનો ત્યાગ કરવો પડે, દહાડે બ્રહ્મચર્ય પાળે, કાછડી ઘાલે નહીં અને ચારપવ ઘરમાં તથા ચેકમાં નિઃપ્રકંપ પણે રહી આખી રાત કાઉસ્સગ કરે. છઠ્ઠી પ્રતિમામાં ઉપર પ્રમાણે કરવાની સાથે છ મહીના સુધી બ્રહ્મચારી રહે. સાતમીમાં છઠ્ઠીની ક્રિયા ઉપરાંત વધારેમાં સાત માસ સુધી સચિત્ત આહારનો ત્યાગ કરે. આઠમીમાં વળી તે ઉપરાંત આઠમાસ સુધી પોતે આરંભ એટલે જેમાં પાપ લાગે એ ધ ન કરે. નવમીમાં તે ઉપરાંત નવમાસ સૂધી આરંભ કરાવે નહીં. દશમીમાં દશમાસ સુધી નવમીના અનુષ્ઠાન સાથે સુરમુંડિત રહે (અસ્ત્રાથી હજામત કરાવે) અથવા થોડી ચોટલી રાખે. પિતાના માટે ઘરમાં કરેલા આહારાદિ ન લે અને ઘરનું સર્વ કાર્ય વછે માત્ર દાટેલા ધન વિહા અથવા ના કહે. અગીઆરમી પ્રતિમામાં અગીઆર મહીના સુધી દશમીની દિયાના સેવન પૂર્વક આટલું વિશેષ કરવું પડે છે. ઘરનો ત્યાગ કરે, માથાના કેશને લોચ કરે અથવા સુરમુંડિત કરે જેહરણ પાત્રાદિ લઈ મુનિનો વેષ ધારણ કરી રૂકુલમા ભિક્ષા લે અને મુખે ધર્મલાભને બદલે એમ કહે કે, પ્રતિમા તપન્નાથ શ્રમ પાસવાય મિક્ષ “છેલ્લી પ્રતિમા વહેનાર સાધુના ઉપાસક (શ્રાવક) ને ભિક્ષા આપે,” એમ સર્વ રીતે સાધુ પ્રમાણે વર્તે. એકંદર અગીઆર પ્રતિમા વહેતાં સાડાપાંચ વર્ષ લાગે છે.
કાળમાપ–આંખ મટમટાવીએ એટલામાં અસંખ્યાત સમય થાય છે. અસંખ્યાત સમયની એક આવળી. ૪૪૪દા આવળીને એક શ્વાસો શ્વાસ થાય. ૧૨૭૭૭૨ ૧૬ વળીનું એકમુહૂર્ત થાય, ૩૦ મુહૂર્તને એક અહેરાત્ર, ૩૦ અહેરાત્રને એક માસ, ૧૨ માસનું એક વર્ષ. અસંખ્યાત
For Private and Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષે એક પોપમ થાય. દસ કોડા કડી (કેડપ્રકોડ) પલ્યોપમે એક સાગરોપમ થાય, દસ કેડિકેડી સાગરોપમે એક ઉત્સાણિી થાય અને અવસ પિણી પણ દસ કોડાછેડી સાગરોપમ થાય. ઉત્સર્પિણી અને અવસર્પિણી
એ બે મળીને એક કાળચક્ર થાય, અનંત કાળચક્રનું એક પુલ પરાવર્તન થાય. એમ કાલ અને તે છે.
આ.—ઉત્સર્પિણી અને અવસર્પિણી એ દરેકના છ ભાગ કયા છે અને તે -
રા કહેવાય છે. તેમનાં નામઃ સુખં સુખ, સુખ, સુખ, દુઃખ, દુઃખ સુખ, દુ:ખ અને દુઃખે દુ:ખં, આ છે આ અવસર્પિણીમાં ઉપરના કમથી વર્તે છે ત્યારે ઉત્સર્પિણીમાં ઉલટી રીતે વર્તે છે. મતલબ કે, અવસર્પિણીમાં
જ્યારે શુભ વસ્તુની ક્રમે ક્રમે હાનિ થતી જાય છે ત્યારે ઉસ પંણીમાં તેની કમે ક્રમે વૃદ્ધિ થતી જાય છે. હાલ અવસર્પિણી કાળને પાંચમો દુઃખ આરે પ્રવર્તે છે.
For Private and Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી.
વાંચનારને બે બેલ.
શ્રીમંત મહારાજા ગાયકવાડ સરકાર તરથી
પુસ્તકપ્રતિદ્ધિના કામમાં થતા પ્રયત્ન. વાંચનારાઓની આગળ આવતાં આ પુરતા શ્રીમંત ગાયકવાડ સરકાર એમના હુકમથી તૈયાર થયેલાં છે, તેથી ભાષાની વૃદ્ધિ કરવાના કામમાં શ્રીમંત મહારાજા સાહેબ એમના તરફથી જે પ્રયત્ન ચાલે છે તે લોકોમાં મશહૂર થાય એ ઈષ્ટ જણાયાથી નીચે દર્શાવવામાં આવે છે.
૧. પુસ્તક સારું હોય તે તેને આશ્રય આપવાના નિયમ શાનાખાતા તરફથી ઠરેલા છે તે પ્રમાણે તે આપવામાં આવે છે.
૨. શ્રીમંત મહારાજા સાહેબ એમની સ્વારી કડી પ્રાંતમાં ગઈ હતી, તે વખતે પાટણમાં સંસ્કૃત ગ્રંથભંડાર તેમના જેવામાં આવ્યું. તે ઉપરથી તેમાંના ઉપગી ગ્રંથોની પસંદગી કરવી, અને સારા માલુમ પડે તેના જ્ઞાનને લાભ જે લેને સંસ્કૃત આ વડતું ન હોય તેમને સહજ મળી શકે, એવા હેતુથી (1) ઈતિહાસ, (૨) શાસ, (૩) નાટક ( ૪) ધર્મ, આ ચાર વિષયો ઉપર, સંસ્કૃતમાંથી ભાષાન્તર કરાવવાને હુકમ કરવામાં આવ્યા, તે અન્વયે તે તૈયાર થયાં, અને હજી બીજા પુસ્તકોનાં ભાષાન્તર કરવાનું કામ ચાલે છે. શ્રાવણ માસની દક્ષણા સરખા ફંડમાંથી નવીન પુસ્તક અને નિબંધે તૈયાર કરવાની તજવીજ થયેલી વાંચનારને માલુમ હશે જ.
૩. આ રાજયનાં જુદાં જુદાં ખાતાને ઉપગમાં આવે તેવાં પુસ્તકે ઈતર ભાષામાંથી તરજુમા કરી કિંવા નવીન તૈયાર કરી છાપવામાં આવે છે, અને હવે પછી તેવાં બીજા તૈયાર કરવાને માટે હુકમ આપવામાં આવ્યો છે.
For Private and Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) ૪. નિયમરૂપે છાપવામાં આવતાં કેટલાંક પુસ્તકો જુદાં જૂદાં ખાતાં માટે કરવામાં આવ્યાં છે, તથાપિ તેને પણ મુખ્ય ઉદેશ એ છે કે તેથી કરીને લોકોને પદ્ધતિસર કામ કરવાની ટેવ પાડવી. આ પ્રકારે પદ્ધતિસર કામ કરવાની ટેવની આપણામાં કેટલી ખામી છે, તે કહેવાની જરૂર નથી. સરકારવાડા સંબંધો થયેલાં પુસ્તકને પણ ઉદેશ એ છે.
૫. સેક્રેટરીની મારફત જે પુરત આશ્રય માટે આવે છે, તેમાંથી કેટલાંકને ખાનગી ખાતામાંથી સવડ પ્રમાણે આશ્રય આ૫વામાં આવે છે.
૬. આ પ્રમાણે જુદાં જુદાં ખાતાંના નિયમ અન્વયે તૈયાર થતાં પુસ્તકે ઉપરાંત શ્રીમંત મહારાજા સાહેબ વખતોવખત વિશેષ હુકમ આપી, તથા નવીન સૂચના કરી પિતાની દેખરેખ નીચે પિતાની હજારમાં રહેનાર માણસે પાસે પુસ્તકે લખાવી છપાવે છે. આ રીતે હાલમાં ભાષા વિષય, પાકશાસ્ત્ર, ગૃહશાસ્ત્ર, કાયદા, ક્રિીડાશાસ્ત્ર, અકળા વગેરે વિષ ઉપર પુસ્તક પ્રસિદ્ધ કરવાને ક્રમ ચાલે છે. સામાન્ય વિષપર જરૂરની માહિતીવાળા ગ્રંથ મહારાષ્ટ્ર ગ્રંથમાલા નામની માલામાં પ્રસિદ્ધ થાય છે, અને તે ઉપરાંત રાષ્ટ્રકથામ લા નામની બીજી એક ઐતિહાષ્કિ ગ્રંથેની માલા પ્રસિદ્ધ થાય છે. ઈન્ટર્નશનલ સાયન્ટિફિક સીરીઝ નામની માલામાંના અંગ્રેજી ગ્રંથોના નમુના પ્રમાણે જુદાં જુદાં શાસ્ત્રીય વિષયો ઉપર સલાં સહેલાં પુરતો તે તે વિષયે માં પ્રવીણ ગૃહસ્થો ૫ સે લખાવવાનું કામ કલાભવન નામની શિપશ ળ ના મુખ્ય ગુરૂને સોંપેલું છે. આ કામને માટે એક મોટી રકમ ખર્ચ કરવાનું સરકારે ઠરાવેલું છે; તેજ પ્રમાણે પાકશાસ્ત્ર ઉપર પણ દેશી ભાષામાં ગ્રંથે લખવાનું કામ ચાલે છે. આ વિષયની ગ્રંથમાલામાં મરાઠી, હિંદુસ્તાન, ફાસ', મદ્રાસી અને અંગ્રેજી વિગેરે પાકક્રિયાના ગ્રંથને સમાવેશ કરેલ છે. આપણી વિદેશી રમતને પ્રચાર બંધ ન પડે તેટલા માટે તેને સંગ્રહ તૈયાર થયે છે, અને જરૂરના અંગ્રેજી ખેલેના સંગ્રહ છપાયા છે. ઉર્દૂ ભાષામાં
For Private and Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
પણ કેટલાક ગ્રંથો છાપવાનું કામ ચાલે છે, આ સર્વ પુસ્તક ગુજરાતી તથા મરાઠી, એ બન્ને ભાત્ર માં પ્રસિદ્ધ
કારનો હુકમ છે. આ ઉપરથી થ્રુ મંત સમદૃષ્ટિ કેટલી છે, અને દરેક ઉપયેગી આપવા તર તથા ભાષાની અભિવૃદ્ધિ લક્ષ છે તે સ્પષ્ટ જણાઈ આવેછે
કરવા ખાખત સરમહારાજ સાહેબ એમની વિષયનું લેાકેાને શિક્ષણ કરવા તરફ તેમનુ કેટલુ
શ્રીમંત સરકાર મહારાજા સાહેબ એમને દ્રવ્યની અનુકૂળતા હાવાથી આવાં કામ કરવાના હુકમ કાધા એટલે બસ, તે ઉપરાંત બીજો કાંઇ શ્રમ મહારાજ સાહેબને લેવા પડતા નથી, એવું કદાચ કેાઇનું ધારવું હોય તેા તે ભૂલ ભરેલું છે. કોઇપણ માણસ એકાદ કામ પેાતાને માથે લઈ તે કરવા માંડે એટલે તેમાં સેકડા પ્રકારની ભાંજગડના સવાલો કેવી રીતે હઠે છે, તે તે તે પોતેજ જાણી શકે છે. શ્રી મત મહારાજા સાહેબના આ હેતુ આજ ઘણા દિવસના છે, અને તે પાર પાડવાના કામમાં તેએ પોતે પુષ્કળ શ્રમ લે છે, તેપણ તે હજી જોઇએ તેટલે જે ફળીભૂત થયા નથી. શ્રીમ'ત મહારાજા સાહેબ એમને વખત અત્યંત અમુલ્ય હૈાત્રાથી તેઓ આવા વિ બયા તરફ આટલું બધું લક્ષ આપે છે, એજ વિશેષ છે. શ્રીમંત સરકારના આ ઉદ્યોગના ઉપચેગ સધળાએએ કરી લીધા, એવુ એમને માલુમ પડશે એટલે પેતાના શ્રમ અને પૈસાનું સાર્થક થયુ એવુ તેઓ માનશે.
આ ઉદ્યોગ સંબંધી વધારે લખી વાંચક વર્ગના વખત લેવે ખરાખર નથી; તેમાંના ગુણ દોષ જોવાનું કામ વાંચક વર્ગનુ છે, તે તેએ પેાતાના સારા ભાવથી ખજાવશે તા શ્રીમંત મહારાજ સાહેબ એમને ધણા સંતોષ પ્રાપ્ત થશે.
શ્રીમ'ત સરકારના હુકમથી તૈયાર થતાં ઉપર જણાવેલાં કેટલાંક પુરતાની યાદી આ સાથે આપવામાં આવે છે.
For Private and Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
શ્રીમંત સરકાર મહારાજા ગાયકવાડ એમની આજ્ઞાથી તૈયાર થયેલાં અને થતાં પુસ્તકો
વડેદરા સરકારી કિતાબખાનામાંથી મુંબઈ, પુના વગેરે ઠેકાણેથી વેચાતાં મળશે.
Shri Mahavir Jain Aradhana Kendra
તથા
ટપાલ ખરચ,
પુસ્તકનું નામ,
ગ્રંથકનું નામ.
રૂપિય.
આના.
આન,
For Private and Personal Use Only
(૪)
www.kobatirth.org
1
૮ ૦
૦
ગુજરાતી..
(છપાઈ તૈયાર.) રાજધર્મ-મેક્સિાવેલીના “પ્રિન્સ” નામના ! અંગ્રેજી ગ્રંથનું ભાષાત. ... ... રા. છગનલાલ ઠાકોરદાસ મોદી બી.એ૦
કિડામાલાના ગ્રંથો. કમાન દડાને ખેલ-ક્રકે” નામની અંગ્રેજી રમત સંબંધી સમજુતીનું પુસ્તક.
દડીમારની રમત-ક્રિકેટ નામની અંગ્રેજી રમત સંબંધી સમજુતીનું પુરતક.
૦ ગેડીદડાની રમત-ગફ નામની ઈગ્રેજી | રમતની સમજુતીનું પુસ્તક. .
૨ ૦
૦
૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
૦
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૦ ૬
૨ ૬.
For Private and Personal Use Only
જાળદડાનો ખેલ-કૅન ટેનિસ નામની ઈગ્રેજી રમત સંબંધી સમજાતીનું પુસ્તક... રા. છગનલાલ ઠાકોરદાસ મોદી.બી.એ. ૦ ૧ ૧ ૦
બિઝિક નામની પાનાની રમત-સદર નામની ઈગ્રેજી રમતની સમજુતીનું પુસ્તક.
ઈજીપ્ત-ઈગ્રેજી “રી ઑફ ધ નેશન્સ' સીરીઝમાંના એ નામના ગ્રંથનું ગુજરાતી ભાષાતર.રા. મણિશંકર રતજી ભટ્ટ. બી. એ. 1 ૧૨ ૦ ૦
મરાઠી.
१ राष्ट्रकथामाला. . (Story of the Nations Series di Yzetકોનો ભાષાન્તરે.)
(છપાઈ તિવાર) ઈરાણ. ...
૨. શંકરવિષ્ણુ પુરાણિક બી. એ. | ૧ ૧૨ - કાર્થજ. ... ....
.....! રા. નાગેશ આબાજી કાથવટે બી.એ. ૧ ૧૨ ૧ ૦ તુર્કસ્થાન.
.. ર. રાવજી ભગવાનરાવ પાવગી બી.એ. ૧ ૧૨ કાન્સનો જૂનો ઇતિહાસ,
રા. કૃષ્ણ અર્જુન કેળુકર. | ૧ ૧૨ સ્પેનિશ મુરલોક...
• ર.રામકૃણ સખારામઆઠવલે.એમ.એ. ૧ ૧૨ ૦. જર્મનિ.....
] રા. હરિ સદાશિવ બેલવલકર બી. એ. ૧ ૧૨ એસિરિયા.
... | રા. સીતારામ રામચંદ્ર ગાયકવાડ. ૧ ૧ ૦ ૦.
www.kobatirth.org
له له له لم له له اه
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #314
--------------------------------------------------------------------------
________________
કિંમત ] ટપાલ ખરચ,
Shri Mahavir Jain Aradhana Kendra
પુસ્તકનું નામ.
ગ્રંથનું નામ.
રૂપિયા.
આના.
...!
For Private and Personal Use Only
www.kobatirth.org
(તૈયાર થાય છે) રમ. "
રા. વિનાયકરાવ કેડદેવ એક. રશિયા.
સર્જન મેજર કીર્તિકર કા.ર. २ महाराष्ट्रग्रंमाला.
(છપાઈ તૈયાર) રાજધર્મ-મેકિયાલીના “પ્રિન્સ” નામના 1 ઈગ્રેજી ગ્રંથનું ભાષાન્તર. ... • ૨. ગોવિંદ સખારામ સરદેસાઈ બી એસ ૦ ૦ ૦ | વિચાર રત્નાકર-બેકસ એસેઝ' નામના ઈગ્રેજી ગ્રંથનું ભાષાન્તર. ૧ | રા. વાસુદેવ નરહર ઉપાડ્યું. ઈગ્લેંડ દેશાચા વિસ્તાર–“અંકસ્પાન ઓફ ઈંગ્લંડમના અંગ્રેજી ગ્રંથનું ભાષાન્તર. રા. ગેવિંદ સખારામ સરદેસાઈ બી.એ. ૨
- | માર્કસ ઓરેલિયસ બાદશાહચી બોધવચને–અમેડિટેશન્સ ઑફ માર્કસ ઓરેલિયસ” નામને ઈંગ્રેજી ગ્રથનું ભાષાન્તર. | મી. સિમિયન બેન્જામિન. ! ૧
૧૪
૦
૧ ૬.
»
-
૪ ૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૧
૨
of
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧ ૧૨
૦
૨ દો
૧
૮
૦
૪ ૬
For Private and Personal Use Only
પ્રાચ્ય વ પાશ્ચાત્ય દેશાંતીલ ગ્રામસંસ્થામેન્સ વિલેજ કમ્યુનિટીઝ નામના અંગ્રેજી પુસ્તકનું ભાષ-નર. ....
ર મહાદેવ રાજારામ બોડસ. એમ. એ. રોમ વ કાર્યેજ–અપકસ એફ એક્સ્ટન્ટ હિસ્ટી' નામના ઈગ્રેજી ગ્રંથ ઉપરથા. ...
રા. ગણેશ અનંત લેલે. બી. એ. ગૃહિણી શંકાનરસન-હાઉસવાઈફસરીઝન હાય” નામના ઈગ્રેજી ગ્રથનું ભાષાન્તર. રા. કેશવ બાળકૃષ્ણ પરાંજપે.
(તૈયાર થાય છે) ઘર વ ત્યાધ્યા ભવતાલી જાગા–હાઉસી એન્ડ ઈસ સરાઉન્ડિગ્સ નામના ઈગ્રેજી પુસ્તકનું ભાષાન્તર. ... ... ...
રા. ભાનુ કેશવ ગાંગનાક. ગુન્હાવ લાચો કારણે-ક્રાઈમ એન્ડ ઈટસ રા. રામચંદ્ર હરિ ગોખલે બી. એ. કૅઝીલ” નામના અંગ્રેજી ગ્રંથ ઉપરથી. • એિલ એલ. બી.
3 પારા.
( છપાઈ તૈયાર ) ૫ શ્ચિમાન્ય પાકશાસ–ભાગ ૧ લેકલિનરી જેટીંઝ કે એંગ્લો ઇન્ડિયન એક્ષાઇલ્સ નામના | ઈગ્રેજી ગ્રંથનું ભાષાન્તર. .... -. !! રા. ભાનુ કેશવ ગાંગનાઈક.
( )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #316
--------------------------------------------------------------------------
________________
કિમત.
1 ટપાલ ખરચ. I
પુસ્તકનું નામ.
ગ્રંથકર્તાનું નામ.
રૂપિયા.
Shri Mahavir Jain Aradhana Kendra
આના.
આના.
-
-
-
-
૮ ૯
-
૧
૬
૧)
- -
--
For Private and Personal Use Only
( 2 )
www.kobatirth.org
-
-
-
- -
સૂપશાસ્ત્ર-અંક ૧ ભાગ ૧ લે (મદ્રાસી ! ચાલીચે પદાર્થ. અંક ૧ ભાગ ૨ જે (માંસ મિશ્રિત મદ્રાસી, ઈગ્રેજી વ મુસલમાની પદાર્થ.
! રા. બળવંત રામચંદ્ર મરાઠે. ! ૫ અંક ૨ (તંજાવરી ચાલીચે પદાર્થ.) } | અંક ૩ ભાગ ૧ લે (મુસલમાની ચાલી પદાર્થ.) અંક ૩ જે ભાગ ૨ જે અંક ૪ (અલવાને ન્યામત) .
વડોદરા વ:સલના મેનેજર. . ( તૈયાર થાય છે.) પશ્વિમાન્ય પાકશાસ ભાગ ૨, ૩. | રા. ભાનું કેશવ ગાંગનાઈક.
છે મારા.
( છપાઈ તૈયાર. કમાન ચેડૂચા ખેલ-કેકે નામની ઈગ્રેજી રમત સબંધી સમજુતીનું પુસ્તક. . . રામચંદ્રસખારામઆઠવલે એમ.એ. •
- - - -
-
이이 이 이이
-નાના જવાન - ક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| |
Page #317
--------------------------------------------------------------------------
________________
૬
Shri Mahavir Jain Aradhana Kendra
૦
૩ ૦
૦
૦
દી.
For Private and Personal Use Only
ચૅ દાંચ ખેલ-ક્રિકેટ' નામની ઈંગ્રેજી | રમત સંબંધી સમજુતીનું પુસ્તક.
કુબડી ચંડૂ અથવા ડાંગ ચેડૂ“ગફ નામની ઈગ્રેજી રમત સંબંધી સમજુતીનું પુસ્તક. ...
ર.રામચંદ્ર સખારામ આઠવલેએમ.એ. ઝેલવેંડૂલોન ટેનિસ' નામની અંગ્રેજી - મત સંબંધી સમજુતીનું પુસ્તક. ...
ઐરંગ ગેટયાંચા ખેલ-બિલિયર્ડસ' નામની ઈગ્રેજી રમત સંબંધી સમજુતીનું પુસ્તક.
પાટ નાંવાચા પત્યાંચા ખેલ-બિઝિક નામની ઈગ્રેજી રમત સંબંધી સમજુતીનું પુસ્તક. .... ... ... ... રા. ગોવિંદ સખારામ સરદેસાઈ. બી.એ.
મુદ્રા પરિવર્તન અથવા ઉલટા પાલટીચા ખેલ–“રીવસ નામની અંગ્રેજી રમત સંબંધી સમજુતીનું પુસ્તક. "
અંધક-મગિન્સ નામની ઈગ્રેજી રમત સંબંધી સમજુતીનું પુસ્તક .
૧૨
૦
૨ ૦.
www.kobatirth.org
૦
૩ ૧
૦.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #318
--------------------------------------------------------------------------
________________
1 ટપાલ ખરચ.
Shri Mahavir Jain Aradhana Kendra
પુસ્તકનું નામ.
| અધતનું નામ.
ગ્રંથકર્તાનું નામ.'
રૂપિયા.|
| | |
રૂપિયા.
અના,
|
For Private and Personal Use Only
ઉતાણું રૂપાયા-પીચ એન્ડ ટેસ” નામની ઈગ્રેજી રમત સંબંધી સમજુતીનું પુસ્તક.રા. ગોવિંદ સખારામ સરદેસાઈ. બી.એ. ૦ ૦ ૦ ૦ ૦૬ |
ઉ. મુસાકા કિસ્સા-(દેવનાગરી લિપીમાં). | પરીફુદીન વલદે હકીમ મૈલવી |
ખાકી સાહેબ.
| ૦ ૧૦.
(16)
www.kobatirth.org
ઈન્ટનેશનલ સાયન્ટિફિક સીરીઝ” નામની ગ્રંથમાલાના નમુના પ્રમાણે શ્રીસયાજી જ્ઞાન મંજુષા એ નામની નવીન ગ્રંથમાલા તૈયાર કરવાનું કામ ચાલે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #320
--------------------------------------------------------------------------
________________
દેશી કેળવણી ખાતા મારફત તૈયાર થયેલાં અને તય
સરકારી પુસ્તક. (મળવાનું ઠેકાણું–વડોદરા સરકારી કિતાબખાનું.).
Shri Mahavir Jain Aradhana Kendra
કિંમત.
1 ટપાલ ખરચ.
કિંમત. - ટપાલ ખરચ. |
પુસ્તકનું નામ.
ગ્રંથ કર્તાનું નામ.
રૂપિયા.
આના.
રૂપિયા.
આના.
For Private and Personal Use Only
••••
૧૦
૦
૧ ૬
( 6 )
www.kobatirth.org
૪ ૦
૦
૦ ૬
( છપાઈ તૈયાર થયેલાં પુસ્તકો.)
ગુજરાતી. નીતિવાકયામત.....
રા. રામકૃષ્ણ હર્ષજી શાસ્ત્રી.
૧ ગોરક્ષશતક–હંઠયોગ વિષે મૂળ સંસ્કૃત ગ્રંથ ઉપરથી ભાષાન્તર... ... .... રા. મણિલાલ નભુભાઈ ત્રિવેદી બી.એ.
તર્કભાષા-ન્યાય વિષે કેશવમિશ્રકૃત મૂળ, સંરકૃત ઉપરથી ટીકા સાથે ભાષાન્તર. ..
ભેજ પ્રબંધ–પ્રાસ્તાવિક કથા તથા મુજ અને ભજનો દતિહાસ, પાના ૨૩ર, મૂળ સંસ્કૃત ઉપરથી ભાષાન્તર. ..
બુદ્ધિસાગર–નીતિ સંબંધી બ્લેક મૂળ સં. | ગ્રામસિંહકૃત સંસ્કૃત ઉપરથી ભાષાન્તર. ... '
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
૦.
Page #321
--------------------------------------------------------------------------
________________
-
૦
Shri Mahavir Jain Aradhana Kendra
૦
૦
For Private and Personal Use Only
અનુભવ પ્રદીપિકા–અદ્વૈત વેદાન્ત રાજ | | ગ વિષે મૂળ સટીક સંસ્કૃત ઉપરથી ભાષાન્તર. ર. મણલાલ નભુભાઈ દ્વિવેદી બી.એ.| - ૪ |
સમાધિશતક–જૈન મતાનુસાર રાજ યોગ વિછે મૂળ સટીક સંસ્કૃત ઉપરથી ભાષાન્તર. .
શ્રતિસાર સમુદ્ધરણતત્વમસિ આદી મહાવાક્ય વિચાર, મૂળ શ્રીમંત તોટકાચાર્ય કૃત સંસ્કૃત ઉપરથી ભાષાન્તર. .... શિશુશિક્ષણ-અંગ્રેજી “પરેડાઈઝ ઓફ ચા-(ભાષાન્તર કરનાર) મિસિસ ટોમસ) ઈલ્ડહુડ” નામના કિન્ડર્ટન પદ્ધતિ સંબંધી | (સુધારનાર) રા. છગનલાલ ઠાકરપુસ્તકનું ભાષાતર–૭૬ ચીત્રપટ(પ્લેટ)સાથે.દાસ મોદી બી. એ.
૧ ૮ ૦ ૦ ૩૬ ઉન્નતિ વિષે નિબંધહિંદુ યુનિયલ કલર. છગનલાલ ઠાકોરદાસ મોદી બી.એ. ૦ ૧૦. બના આશય નીચે અપાયેલા મરાઠી વ્યાખ્યાનનું ભાષાતર. .... ....
બાળવિવાહ ઉપર વ્યાખ્યાન–ઉપર મુજબના મરાઠી વ્યાખ્યાનનું ભાષાન્તર. .... |
સ્ત્રી શિક્ષણ-સ્ત્રી ઉપગી મરાઠી ગ્રંથનું ભાષાન્તર. ... ... .
દ્વયાશ્રય-ગુજરાતને મૂળરાજથી કુમારપાળ . મણિલાલ નભુભાઈ દ્વિવેદી બી.એ. ૧ ૦ ૦ ૦ ૩ સુધીને ઈતિહાસ. ..
( ૧૨ )
www.kobatirth.org
૦
૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #322
--------------------------------------------------------------------------
________________
1 ટપાલ ખરચ, |
પુસ્તકનું નામ.
Shri Mahavir Jain Aradhana Kendra
ગ્રંથકત્તાનું નામ.
રૂપિયા.
આના.
રૂપિયા.'
આના
s
૨
|
For Private and Personal Use Only
( 13 )
www.kobatirth.org
-
-
- -
પડદર્શનસમુખ્ય–જૈન મતાનુસાર ન્યાય રા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી બી.એ. વૈશેષિક આવક મિમાંસક, બધ અને સાંખ્ય મતનું ખંડન તથા સ્યાદ્વાદનું સ્થાપન. ...
પાકશાસ્ત્ર ભાગ ૧ –મુસલમાની, તંજા-રા. છગનલાલ ડાકોરદાસ મોદી.બી.એ. ૦ ૧રી છે - વરી તથા મદ્રાસી ચાલીના મરાઠીમાં થયેલા સૂપશાસ્ત્ર ગ્રંથ ઉપરથી નિરામિષ ભાગના ભાષાન્તરનાં પુસ્તક. .... સદર ભાગ ૨ ..
이 이 સદર ભાગ ૩ જો... ...
૦ ૧ ૦ ૦ ૦ દેશી રમતો સચિત્ર-ગુજરાતમાં રમાતી રા. છગનલાલ ઠાકોરદાસ મોદી તથા દેશી રમતોને મોટો સંગ્રહ જાદા જુદા ભાગમાં રા. જીભાઈ ગોકળદાસ. વપરાતાં અનેક નામે અને વર્ણન સહિત ...
કુમારપાળમબંધ–શ્રી જિન મંડન ઉપા-રા. મગનલાલ ચુનીલાલ વૈદ્ય. ધ્યાયકૃત-અણહિલપુરપાટણની સ્થાપનાથી કુમારપાળના રાજયના અંત સુધી ગુજરાતનો
૦
-
૦
이이이
-
له ده
-
o
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨
૪ ૦
૦
૪ ૦.
For Private and Personal Use Only
ઇતિહાસ, પ્રાસંગિક નીતિ અને જૈન ધર્મ સં. બંધી ઉપદેશ સાથે. ... . વિકમ ચરિત્ર. ....
| રા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી. ચતુર્વિશતિ પ્રબંધ. .... સારસંગ્રહ-સંસ્કૃત ઐતિહાસિક પુરતો ઉ. પરથી ઈતિહાસનું પુસ્તક. .... સુકૃત સંકીર્તન..... ..... વે. શા. સં. રામકૃષ્ણ હર્ષશાસ્ત્રી. સંગીત પારીજાત-સંગીત સંબંધી મૂળ|. શા. સં. કૃષ્ણશાસ્ત્રી યજ્ઞેશ્વરશાસ્ત્રી. સંસ્કૃત ગ્રંથનું ભાષાન્તર. ..
નરસિંહ મહેતાનું મામેરું – પ્રિ. મિલાબક્ષ મારફત. ભગવંત ગરબાળી, ગાયનનું પુસ્તક બીજું.
ત્રીજું. 19 5 ચાલું. ; , પાંચમું,
( ૧૪ )
www.kobatirth.org
મરાઠા. નીતિવાકયામત. • કાવ્યક૫લતાં. .
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
રા નારાયણ દેવ ખાંડેકર. | ... | પંડિત વામન શાસ્ત્રી ઈસલામપુરકર.
૦ ૨
૧ ૦ ૦
૮ ૧
૦ ૦
૧| | ૨ ૬
Page #324
--------------------------------------------------------------------------
________________
- Tટપાલ ખરચ. ,
પુસ્તકનું નામ.
ગ્રંથકર્તાનું નામ.
રૂપિયા,
Shri Mahavir Jain Aradhana Kendra
રૂપિયા.
Il-lhe
આના,
-
-
-
-
-
-
-
-
For Private and Personal Use Only
(છપાવાનાં કુરત.)
ગુજરાતી સંગીત રત્નાકર—સંગીત સંબંધી મૂળ વે. શા. સં. કૃષ્ણશાસ્ત્રી યજ્ઞેશ્વરશાસ્ત્રી. સંસ્કૃત ગ્રંથનું ભાષાન્તર. ..
કિલે ડભોઈનાં પુરાતન કામે—ગુજરા- રા. છગનલાલ ઠાકરદાસ મોદી બીએ. તમાં આવેલા વડોદરા રાજયના કિલ્લે ડભોઈ ના કેટ વગેરે પુરાતન કામેની હકિકત ૨૨ ચિ ત્રપટ સહીત ડા. બજેસના ઈગ્રેજી ઉપરથી ભાષાતર. ....
મરાઠી. હરિવિકમ ચરિત્ર.
1 રા. વાસુદેવ નરહર ઉપાશે.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #325
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only