________________
(*)
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરા
**
27
કારના પાપરૂપ જલથી અપૂર્ણ ( નહીં ભરાયેલી ) એવા શરીર રૂપી હાડી, પુંડરીક રાજાની પેઠે જીવરૂપ ખલાસીને નિશ્ચે સંસાર સમુદ્રથી તારે છે. ” ગૌતમ ગુરૂના આવાં વચન સાંભળી કેશિગણુધરે કહ્યું. “ સંશયને દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે મહુ સારી છે. માટે મ્હારા આ એક ખીજા સંશયને દૂર કર. થાર અંધદ્વારથી ત્રણ ભુવન વ્યાસ છતે તેને પ્રકાશિત કેણુ કરશે તે તમે મને હા તમે કહ્યું “ જે સૂર્ય ત્રણ જગતને પ્રકાશ કરવા માટે ઉદય પામ્યા છે તેજ પ્રકાશ કરશે. ” કેશિમુનિએ પુછ્યું. “ એ ક્યા સૂર્ય ? ” ગોતમે કહ્યુ. “ અન ંત ચિત્તને પ્રકાશ કરનારા શ્રી વીર જિનેશ્વરરૂપ સૂર્ય ઉત્ક્રય પામ્યા છે. તેમણે ક્ષણમાત્રમાં મ્હારા સર્વ મિથ્યાત્વરૂપ અંધકારને પણ નાશ કર્યું છે.” ગોતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિગણધર કહ્યુ કે “ સંશયને દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે મહુ સારી છે માટે મ્હારા આ એક બીજા સંશયને દૂર કરી. આ જગત્ નાના પ્રકારના ગ્રેગ, જા, જન્મ અને મૃત્યુ વિગેરે અનેક દુઃખાથી સંતપ્ત થઇ રહ્યુ છે. તે એવું કાઈ સ્થાનક છે કે જ્યાં એમાંનું જરા પણ દુ:ખ ન હોય ? ” ગાતમે કહ્યુ. “ & મુનિ! એક એવું અચલ સ્થાનક છે કે જ્યાં ગયેલા જીવાને જન્માદિથી ઉત્પન્ન થએવું જરા પણ દુઃખ થતું નથી. ” કેશિમુનિએ પૂછ્યું એ કયું સ્થાન ? ”ગાતમે કહ્યું. “ અવ્યાબાધ રૂપ મુક્તિસ્થાન કે જેમાં જન્માદિનું જરા પણ દુ:ખ નથી. જે પુરૂષ જન્મ, જરા, મૃત્યુ વિગેરે દુ:ખાથી બહુ ભય પામે છે તે પુરૂષ, શિવકુમારની પેઠે મેાક્ષ માર્ગને વિષે પૂર્ણ રીતે રૂડા ઉદ્યમ કરે છે. ” કેશિગણધરે કહ્યું. હું જગપૂજ્યા ! તમારી બુદ્ધિ, સંશયાને અપહરનારી છે. જેથી મ્હારા ચિત્તની સર્વ ભ્રાંતિએ દૂર કરી. કેશિમુનિએ આ પ્રમાણે કહીને અને કૃતિ કર્મ ( વંદન આદિ ) આપીને પછી ગાતમ ગુરૂની પાસે શ્રી વીર પ્રભુએ કહેલા વેષને અને પાંચ મહાવ્રતરૂપ ધર્મને અંગીકાર કર્યા. વિશ્વને પૂજ્ય એવા ગીતમ તથા કેશિગણધરના પરસ્પર થએલે ધર્મ સંવાદ સાંભળી સર્વ સભાપતિએ પેાતપેાતાને સ્થાનકે ગયા.
""
,,
ધર્મના મહા દ્વેષી એવા પ્રદેશી રાજાને પરિપૂર્ણ રીતે અરિહંત ધર્મમાં સ્થાપન કરનારા શ્રી કેશિ નામના ગણધર અને તેમના અસ ંખ્ય સંશયાને દૂર કરનારા શ્રી ગૌતમ ગુરૂ, એ અન્ને મહામુનિએ ચારિત્ર પાળીને મેક્ષપદ પ્રત્યે ગયા. इति ऋषिमंडल वृत्ताद्वितीय खंडे केशिगणधर संबंध:
कालियपुत्त मेहल थेरे, आणंदर क्खिए तइए ॥ વ્હાલવ ર્ ર્ પો, વાસાવવિઘ્નમુળિવવા ॥ ૪૮ ॥ अहिंसु तुंगीआए, सरागतवसंजमेण समणावि ॥ कंमावसे सपडिबंधउ अ देवा हविज्जति ॥ ४९ ॥