________________
ચિત્રનં.૩૬માં બતાવ્યા મુજબ અપૂર્વકરણના પ્રથમ સમયે અસંખ્યલોકાકાશપ્રદેશ = ૨૦ અધ્યાવસાય હોય છે. બીજા સમયે ૨૦ + ૨ (વિશેષાધિક) = ૨૨ અધ્યવસાય હોય છે. ત્રીજા સમયે ૨૨ + ૨ (વિશેષાધિક) = ૨૪ અધ્યવસાય હોય છે. એ રીતે, એક-એક સમયે બે-બે અધ્યવસાય વધવાથી છેલ્લા સમયે = ૨૬મા સમયે કુલ ૭૦ અધ્યવસાય હોય છે. તેની આકૃતિ વિષમચતુરઢ થાય છે. દરેક સમયના અધ્યવસાયો પસ્યાનપતિત હોય છે. ઉર્ધ્વમુખીવિશુદ્ધિ :
અપૂર્વકરણમાં પ્રથમસમયના પ્રથમ અધ્યવસાયની અપેક્ષાએ તે જ સમયના છેલ્લા અધ્યવસાયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેના કરતાં બીજા સમયના પ્રથમ અધ્યવસાયની જઘન્યવિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેનાં કરતાં તે જ સમયના છેલ્લા અધ્યવસાયની ઉવિશુદ્ધિ અનંતગુણી હોય છે, તેના કરતાં ત્રીજા સમયના પ્રથમ અધ્યવસાયની જઘન્યવિશુદ્ધિ અનંતગુણી હોય છે, તેના કરતાં તે જ સમયના છેલ્લા અધ્યવસાયની ઉ0વિશુદ્ધિ અનંતગુણી હોય છે. એ રીતે, પૂર્વ - પૂર્વના સમય કરતાં પછી પછીના સમયની વિશુદ્ધિનો વિચાર કરવો, તે ઉર્ધ્વમુખીવિશુદ્ધિ કહેવાય. - ચિત્રનં.૩૬માં બતાવ્યા મુજબ “મ'' અને “વ'' નામની બે
વ્યક્તિ એકીસાથે અપૂર્વકરણગુણઠાણામાં પ્રવેશ કરે છે, તેમાં “ગ'' જઘન્ય વિશુદ્ધિવાળો છે. અને “વ'' ઉત્કૃષ્ટ વિશુદ્ધિવાળો છે.
અપૂર્વકરણના પ્રથમ સમયે બની જવવિશુદ્ધિથી તે જ સમયે વની ઉ૦વિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેનાથી બીજા સમયે ૩ની જ વિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેનાથી તે જ સમયે વની ઉ0વિશુદ્ધિ અનંતગુણી હોય
છે. તેનાથી ત્રીજા સમયે બની જવવિશુદ્ધિ પ્રમતગુણવાન અનંતગુણી હોય છે. તેનાથી તે જ સમયે
- વની ઉ૦વિશુદ્ધિ અનંતગુણી
તે અયોગીકેવલીગુણસ્થાનક
સચોગીકેવલીગુણસ્થાનક
ક્ષીણમોહગુણસ્થાનક
પશાંતમોગુણસ્થ
સૂમસંપરાય છે
અતિ વૃદિ ણસ્થા કે
અપૂર્વકરણગુણસ્થાનક
પ્રકરણવતા
પ્રમcગુસ્થાનક
/
L
દેશવિરતિગુણસ્થાનક સભ્યત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક
સારવાતગુણસ્થાનક
ચાણાનક
૧૨)