Book Title: Karmstav Dwitiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Shahibaug Girdharnagar Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 186
________________ - વિવેચન - અપ્રમત્તગુણઠાણે સમ્યકત્વમોહનીય, અર્ધનારા, કીલિકા અને છેવટ્ઠસંઘયણનો ઉદયવિચ્છેદ થાય છે. કારણ કે જ્યાં સુધી સ0મોનો ઉદય હોય ત્યાં સુધી જીવ શ્રેણિગતઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરીને અપૂર્વકરણાદિગુણઠાણે જઈ શકતો નથી. એટલે સ0મો નો ઉદય અપ્રમત્તગુણઠાણા સુધી જ હોય છે. ત્યારપછીના અપૂર્વકરણાદિગુણઠાણે સ0મોનો ઉદય હોતો નથી. એટલે અપ્રમત્તગુણઠાણાના અંતે સ0મોચનો / ઉદયવિચ્છેદ કહ્યો છે. અપૂર્વકરણગુણઠાણે ૭૨ પ્રકૃતિનો ઉદય - | અર્ધનારાચ, કાલિકા અને છેવટ્ટાસંઘયણવાળા જીવોને ક્ષપકશ્રેણી કે ઉપશમશ્રેણી માંડી શકે એવી વિશુદ્ધિ હોતી નથી. તેથી તેઓ અપૂર્વકરણાદિ ગુણઠાણે જઈ શકતા ન હોવાથી, અપ્રમત્તગુણઠાણે છેલ્લા ત્રણસંઘયણનો ઉદયવિચ્છેદ થાય છે. અપ્રમત્તગુણઠાણાના અંતે સમ્યકત્વમોહનીયાદિ-૪ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૭૬માંથી ૪ પ્રકૃતિ ઓછી કરતા, અપૂર્વકરણ ગુણઠાણે ઉદયમાં ૭૨ કર્મપ્રકૃતિ હોય છે. જ્ઞા, દ0 વે) મો. આયુ ના ગો૦ અં૦ કુલ ૫ + ૬ + ૨ + ૧૩ + ૧ + ૩૯૧૦ + ૧ + ૫ = ૭૨ | હાસ્યષકના ઉદયનું કારણ સંકિલષ્ટપરિણામ છે અને અનિવૃત્તિકરણાદિગુણઠાણે સંક્લિષ્ટ પરિણામ હોતા નથી, ત્યાં અત્યંતવિશુદ્ધ પરિણામ હોય છે. તેથી ત્યાં હાસ્યષકનો ઉદય હોતો નથી. એટલે અપૂર્વકરણગુણઠાણાના અંતે હાસ્ય-રતિ, શોક-અરતિ, ભય-જુગુપ્સાનો ઉદયવિચ્છેદ કહ્યો છે. અનિવૃત્તિગુણઠાણે ૬૬નો ઉદય - અપૂર્વકરણગુણઠાણાના અંતે હાસ્યાદિ-૬ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૭૨માંથી ૬ કર્મપ્રકૃતિ બાદ કરતાં અનિવૃત્તિગુણઠાણે ઉદયમાં જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૭ + આ૦૧ + ૧૦. મનુ0ગતિ-પંચેન્દ્રિયજાતિ+શ૦૩-૦અં૦ + સં૦૩ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૨૧ + પ્ર૦૫ + ત્રસાદિ-૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૩૯. ૧૮૨

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280