Book Title: Karmstav Dwitiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Shahibaug Girdharnagar Jain S M P Sangh
Catalog link: https://jainqq.org/explore/032406/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયકર્મગ્રંથ SH तब સ્યરેણુ Page #2 -------------------------------------------------------------------------- ________________ 5 મિથ્યાત્વમોહનીયની અંતઃકોકો સા૦ = ૨૪૦ સમયની સ્થિતિ < rrrrrrrrrrrrrrrrr KECENDOVEZENODIGURERENGGANU RESS 8 રાજી અબાલાસ્થિતા નહિ . નિષકરચના નિષેકરચના •• નિષેક •••••કર્મદલિકો > માણસ - મ Page #3 -------------------------------------------------------------------------- ________________ - Flaike - ઉદીરણા ઉદય- ઉદીરણા રાહી : ક ઉદયાવલિક ઉદય user rever reprint - - - Errrrrrrr rrr rrrr r rinreir ser v irtures: DTH SELL LLLLLELE rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr rrrrrrr varior ►IPROJEJ Colella old = IRO($0 $:P (lora (40 libre Page #4 -------------------------------------------------------------------------- ________________ અબાધા અબાધા મિથ્યાત્વમોહનીયની ૧કોન્કોસા = ૨૫૦ સમયની સ્થિતિસત્તા માણસ - મ ev 二2 ille સત્તા Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી ગૌતમસ્વામિને નમઃ શ્રી ભદ્રૐકારચંદ્રયશગુરુભ્યો નમઃ પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વર મહારાજા વિરચિત દ્વિતીય કર્મગ્રંથ ક રતવા : દિવ્યાશિષ : પૂ. ભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂ. ૐકારસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂ. ચંદ્રયશવિજયજી મહારાજ સાહેબ : લેખિકા : રમ્યરેણુ : 4SIRIS: શ્રી શાહીબાગ ગિરધરનગર જૈન શ્વે॰ મૂર્તિ સંઘ ગિરધરનગર, અમદાવાદ. Page #6 -------------------------------------------------------------------------- ________________ -: દ્રવ્યસહાયક :શ્રી શાહીબાગ ગિરધરનગર જૈન શ્વેo મૂર્તિ સંઘ ગિરધરનગર, અમદાવાદ. ભૂતીબેન રાજમલ ટ્રસ્ટ ગિરધરનગર, અમદાવાદ લેખિકા પૂ. સા. શ્રી સુવર્ણાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી રમ્યગુણાશ્રીજી મ. ના શિષ્યા છે ' પૂ. સા. શ્રી હર્ષગુણાશ્રીજી મ. શ્રી પાર્શ્વ ભક્તિનગર | વિજયભદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ હાઈવે, ભીલડી. ફોન : ૦૨૭૪૪-૨૩૩૧૨૯ સ્થા દ્વિતીય આવૃત્તિ 4. સેવંતીભાઈ એ. મહેતા શ્રી ૐકારસૂરિ આરાધના ભવના સુભાષ ચોક, ગોપીપુરા, સુરત-૧, ફોન : ૦૨૬૧-૪૨૬૫૩૧ જે. બી. પરીખ વિજયૐકારસૂરિ ધર્માધાન, વાવપથક ધર્મશાળા તળેટીરોડ, પાલીતાણા, સૌરાષ્ટ્ર. ફોન : ૦૨૮૪૮-૨૫૩૨૫૩ નકલ ૨૦૦૦ સી મહેન્દ્ર એન્ડ કાં. ૧૮/એ, લેંસ એન્ડ એપાર્ટમેન્ટ ડુંગરશીરોડ, કારસૂરિ ચોક, વાલકેશ્વર, મુંબઈ. ફોન : ૨૩૬૩૭૮૯૭ ૧૨૦૪, પંચરત્ન ઓપેરા હાઉસ મુંબઈ-૪. ફોન : ૦૨૨-૨૩૬૪૨૫૦૯ જયંતિભાઈ વડેચા / પ્રવિણભાઈ વડેચા C/o. પી. આર. એન્ડ કાં., 10 પો.નં.-૨૦૩, શાહપુરી, કોલ્હાપુર, મહારાષ્ટ્ર ફોન : ૦૨૩૧- ૨૬૫૮૪૬૧, ૨૬૨૫૪૪૩ (તા.ક. આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી તૈયાર થયું હોવાથી ગૃહસ્થોએ મૂલ્ય આપીને જ માલિકી કરવી...) G થા ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલિફ રોડ, અમદાવાદ. ફોન : ૨ ૨ ૧૩૪૧૭૬, ૨૨૧ ૨૪૭૨ ૩ મનસુખભાઈ એસ. વોરા ૧૦૪, સતનામ, ઈરાનીવાડી, મથુરદાસ ક્રોસ રોડ, કાંદીવલી (વેસ્ટ) મુંબઈ-૬૭. ફોન : ૮૦૦૪૦૬૬ માં જ રણ છે 5) મૂલ્ય : રૂા. ૧૨૫-૦૦ સં. ૨૦૧ મુદ્રકઃ ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલિફ રોડ, અમદાવાદ. ફોન : ૨૨૧૩૪૧૦૬, ૨૨૧૨૪૦૨૩ Page #7 -------------------------------------------------------------------------- ________________ - પાર્શ્વનાથ શાય નમઃ MANATLAT શ્રી શંખ, ISRO ७७७७७७७७७७७७७७७७७७७४0000४७४७७७७७७७७७७७७७७७७७७७808080003 रम्यास्य-दिव्यदीपस्य, हेमज्योति. सुहर्षदम्। स्यात्सदा भव्यलोकानां, श्रीशङ्केश्वरपार्श्व ! ते ॥१॥ ७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७७000 Page #8 -------------------------------------------------------------------------- ________________ OOO શ્રી ભાગ્યેશવિ, કવિજય મ, Aવજયસૂરિ મ. * આ. યશોgિ. પૂ. પંન્યાસ ) LEPIPEP કારસૂરિ મ શ્રી , આ. પૂ. ચંદયશવિજ્ય શ્રી ભદ્રસૂરિ મ. VE 'Ihre -- - ñ પ્રવિંદસૂરિ મ. અનિચંદ્રસૂરિ , આ. ૨ CEogic boooo પૂ. પૂશ્રી મુક Page #9 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ પૂ. બા મહારાજ.... કર્મગ્રંથના અક્ષરે પરિણતિ ને ભાવો, જે લખાયા પુસ્તકે પોથીએ ને હૈયે, સતત વહી છે ત્યાં ત્યાં આપની કૃપા અને આપની ઉપસ્થિતિનું પરિબળ, સર્જન સઘળું છે આપનું.... સમર્પિત થતાં આપના વરદ હસ્તકમલે રોમ-રોમ છલકે આનંદ ફુવારા, રહો આપની ચિરંજીવી છાયામાં સર્જન અને સાનિધ્યમાં રહો જીવનના સઘળા વર્ષો છલકો સ્વાધ્યાયના સ્રોતો સદા, આપનો અંતસ્તોષ થઇને.... આપની બાલિકા હર્ષગુણાશ્રીજી. શ્રી રમ્યગુણાશ્રીજી મ. e Page #10 -------------------------------------------------------------------------- ________________ ગુરુમાતાની ગૌરવ ગાથા શાંતિદાયક શ્રી શાંતિનાથદાદાની શીતલ છાયામાં ભકિતભાવનાં આંદોલનથી હર્યા-ભર્યા આદરિયાણા ગામમાં અમૃતલાલ શેઠનાં ધર્માનુરાગિણી... શાસનનાં સંઘનાં.. ગામનાં કોઇપણ કામોમાં લોક જીભે ગવાયેલ....બબુમા નામનાં ધર્મપત્નીની રત્નકુક્ષિમાં તા. ૧૭-૨-૧૯૩૩ મહા વદિ ૭ ના શુભદિને રત્ન અવતર્યું. રાશિકૃત નામહતું રંભા...પણ જીવનમાં સાધનાનો સૂર્યોદય થવાનો છે એવો સંકેત જાણે ન હોય એમ સૂર્યોદયે જન્મથવાથી એ રંભાને બદલે સ્વજનોએ “પ્રભા” એવું હુલામણું નામ રાખ્યું. પાર્વતી બા (મોટા બા)નાં શિક્ષા અને સંસ્કારથી ઘડાયેલ પ્રભાબેન દીક્ષાની ખાણસમી ધર્મનગરી ઝીંઝુવાડામાં વસતા ડોસાભાઇનાં સુપુત્ર ચંદુલાલભાઇનાં જીવનસંગાથિની બન્યાં...બંનેનાં ધર્મમય જીવનની વેલડીએ બે સુપુત્રો અને ચાર પુત્રીઓ રૂપી પુષ્પો પાંગર્યા. જન્મતાં જ એમને સંયમનાં સંસ્કારોનાં અમીપાનથી સિંચ્યા. જે આજે પોતાની સાથે સંયમનાં સહસામ્રવનમાં જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગની સુવાસ પ્રસરાવી રહ્યાં છે. સાસુ-સસરાદિ વડીલોની સેવા એ જેમનો જીવનમંત્ર હતો...જેથી લોકજીભે આદર્શમય કુળવધૂ તરીકે ગવાયા....સેવાકાર્યની વ્યસ્તતા વચ્ચે પણ સંયમધર સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિમાં પણ સૌથી મોખરે...ગોચરી-પાણીથી આરંભીને દવા-અનુપાન આદિ કાંઇપણ કામહોય, તો દોડીને કરવું. આ જ સેવા-ભક્તિએ એમને સંયમના રાહી બનાવ્યા... સં. ૨૦૩૩ના વૈશાખ સુદી ૧૦ને દિને પ્રભાબેન સ્વપરિવાર સાથે બન્યા શ્રી રમ્યગુણાશ્રીજી મહારાજ. સંયમી જીવનમાં યથાશક્તિ તપયોગનાં ઝૂલણે ઝૂલતાં રહ્યાં. વર્ષીતપ-૫, ભદ્રતપ, ધર્મચક્રતપ, ૧૦૮ પાર્શ્વનાથ તપ,નમસ્કાર મહામંત્ર તપ, અઠ્ઠાઈ, ૫૦૦ આયંબિલ ઇત્યાદિ તપ અને અનેક તીર્થોના દર્શન-સ્પર્શન દ્વારા પ્રભુભક્તિમય બની આત્માને નિર્મળ બનાવી રહ્યાં છે. ગુર્વાજ્ઞાપાલન એ જેમના જીવનનો પ્રાણ છે. સંયમસાધના એ જેમના હૃદયનો ધબકાર છે. આચારચુસ્તતાદિ જેમના જીગરનાં જ્વલંત આદર્શો છે. એવા ગુરુમાતાનો નિર્મળ સંયમજીવનનો પ્રવાહ શત-સહસ્ર વર્ષો સુધી અમારા જેવા અનેક આત્માઓને પવિત્ર બનાવતો છતો પરમાત્માની પરમપ્રભુતાનાં પારાવારમાં પ્રવાહિત થઇ જાય એવી પરમકૃપાળુને પ્રાર્થના..... Page #11 -------------------------------------------------------------------------- ________________ સંસ્મરણીય જીવનયાત્રાના સ્વામી તપસ્વી પૂ. ચંદ્રયશવિજયજીમહારાજ... હું પિતાશ્રી : ડોસાભાઈ | માતુશ્રી ઃ હરકોરબેન... ૨૫-૫-૧૯૨૦ના દિવસે આ પૃથ્વી પર આપે પગ માંડ્યા...ઝીંઝુવાડાનગરી ધન્ય બની..... સંયમતરફની દૃઢશ્રદ્ધાનું જાણે પ્રાગટ્ય હો થયું... કૌટુંબિક, જીવન વ્યવહારની ફરજો વચ્ચે પણ નીતિમત્તા, ભક્તિ, ત્યાગ, સંસાર પ્રત્યે જા ઉદાસીન વલણ, અને પરોપકાર જીવંત રાખ્યાં. ‘ચંદુભાઈભગત' એક ધાર્મિક શ્રદ્ધાસભર નામ - બન્યું. ધર્મપત્ની સાથે સતત વૈરાગ્યમાર્ગની ચર્ચા... પથકના આજુબાજુના ગામોમાં ધર્મક્ષેત્રના કરો વિવિધકાર્યોમાં સતત ઉત્સાહ હિરો) સાથે ઉપસ્થિતિ... મહાપૂજનો, ભાવનાઓ..., સાંસ્કૃતિક કાર્યક્રમોની સંપૂર્ણ જવાબદારી.. સંયમની પ્રાપ્તિ માટે પાંચદ્રવ્યથી વધુ ન વાપરવા, તથા દર વર્ષે એક દ્રવ્યનો ત્યાગ કરતાં જવાના કઠોર અભિગ્રહના આરાધક અને બનતા છેલ્લે બે વર્ષ માત્ર બે દ્રવ્ય પર રહ્યાં પરિણામે સમહોત્સવ વિ. સં. ૨૦૩૩ 4. સુ.૧૦ના અઠ્ઠમતપ સાથે આપ બન્યા. પૂ. ચંદ્રયશવિજય મહારાજ દીક્ષા દુર્લભ એ સમયમાં પણ પૂર્ણ પરિવાર સાથે - પ્રવજ્યા પંથનાં પ્રવાસી.... ઍ૬ યશ વિજય દીક્ષાદિના અઠ્ઠમતપા Page #12 -------------------------------------------------------------------------- ________________ આપશ્રીએ પ. પૂ. દાદા ગુરુદેવશ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજાના આશિષ-વાસક્ષેપ અને પૂ. ગુરુદેવ શ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજાનાં ચરણે જીવન સમર્પિત કરી ગુર્વજ્ઞાપાલન, પ્રભુભક્તિ, સહવર્તી સંયમધરોની સેવા....જાપ... સ્વાધ્યાયનાં સહારે આગેકૂચ કરતાં તપશ્ચર્યાનાં અમીપાનથી આત્મપુષ્ટિ કરતાં રહ્યાં. ૫૧ ઉપવાસ, માસક્ષમણ, ૧૬, ૧૫, ૧૩, ૧૨, ૧૧, ૧૦, ૯ ઉપવાસ અનેક અઠ્ઠાઇઓ, અટ્ટમ, છઠ્ઠ, ચત્તારીઅટ્ઠદસદોય, ઉપધાન, ભદ્રતપ, શ્રેણિતપ, સિદ્ધિતપ, સિંહાસન તપ, ધર્મચક્ર તપ, વીરગણધર તપ, ૫૦૦ આયંબિલ, ૬૫ વર્ધમાન તપની ઓળી, આયંબિલ તપ સાથે સિદ્ધાચલજીની ૯૯ યાત્રા. આ તપોયોગમાં અપ્રમત્તતા એ આપનો જીવનમંત્ર હતો...રાતદિવસ પ્રભુભક્તિ...પરમાત્માનો જાપ અવિરત ચાલુ રહેતો હતો... વૈયાવચ્ચ આપનો અમર વૈભવ હતો... એ વૈભવને આપે જીવનનાં અંતિમ દિવસ સુધી વડીલોનું-સ્થાપનાચાર્યજીનું પ્રતિલેખન કરવા દ્વારા સાચવી રાખ્યો. તપસ્વી...વૈયાવચ્ચી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયેલા આપ વાત્સલ્યની વર્ષા દ્વારા સૌના “બાપા” મહારાજ બન્યા. વિહારમાં આવતાં પાર્શ્વ પ્રભુનાં દરેક તીર્થમાં આપને અટ્ટમ હોય...અને એ જ પાર્શ્વનાથ દાદાની આરાધનાને કાયમી રાખવા માટે અચાનક જ ભિલડીયાજીથી ૪ કિ. મી. દૂર નેસડાનગરે શ્રી મનમોહન પાર્શ્વનાથ દાદાજીનાં સાન્નિધ્યમાં પૂ. તારક ગુરુદેવોની ઉપસ્થિતિમાં ૧૧૧૦ અઠ્ઠમ તપનાં તપસ્વીઓની વચ્ચે વિ. સં. ૨૦૬૦ પોષીદશમે સવારે ૧૦-૧૦ કલાકે છટ્ઠ તપ સાથે વિદાય લીધી....૧૦ નો અંક આપની સાથે રહ્યો.. જન્મ વૈ. સુદ ૧૦ દીક્ષા હૈ. સુદ ૧૦ ચંદ્રયશવિજય સ્વર્ગવાસ મા. વદ ૧૦ (પોષી દશમી) સવારે ૧૦ વાગે નેસડાનગર પર આપની સ્મૃતિ કાયમી અંકિત બની. ૫૦૦૦ ગુરુભક્તો વચ્ચે આપ આકાશમાં અમર જ્યોતિરૂપે છવાયા Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાહીબાગ-ગિરધરનગર જૈન શ્વે. મૂ. સંઘના જી અર્ધશતાબ્દિ વર્ષની પૂર્ણાહુતિએ જ્ઞાનભક્તિ અનુમોદન પ્રસંગે શ્રી સંઘનો સંક્ષિપ્ત પરિચય છે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી વર્તમાનકાળના જૈનશાસનના અધ્યાત્મયોગી સંઘસ્થવીર પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજાની (પૂ. બાપજી મ.) આંતરપ્રેરણાથી વિ. સં. ૨૦૦૧માં અમારા શ્રીસંઘની સ્થાપના થઇ. પૂજ્ય બાપજી મહારાજાની પ્રેરણાથી પ્રાચીન પ્રતિમાજી યુક્ત સુંદર કલાત્મક જિનાલય બનાવવાના મનોરથ સેવાયા અને પ્રાચીન પ્રતિમાજી પ્રાપ્ત કરવા અનેક પ્રાચીન જિનમંદિરોના શ્રીસંઘોને પત્રો લખવામાં આવ્યા તેમાં પ્રભુના સંકેત મુજબ પત્ર ઉદેપુર-દેલવાડાને બદલે આબુ-દેલવાડા પહોંચ્યો અને શ્રી સંઘને સંપ્રતિકાલીન પીળાપાષાણમય શ્રી ઋષભદેવ પ્રભુની પ્રાપ્તિ થઇ અને અમારા શ્રી સંઘના મૂળ આધાર પૂ.બાપજી મા. ના વરદહસ્તે વિ.સં.૨૦૦૯ માં પ્રભુ પ્રતિષ્ઠા મહામહોત્સવપૂર્વક થઇ અને સંઘની ઉન્નતિનો આરંભ થયો. પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાનાં વાત્સલ્યભાવે વિ. સં. ૨૦૧૪માં પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના માર્ગદર્શનથી પૌષધશાળાનું નિર્માણ થયું. | વિ. સં. ૨૦૨૯માં ૧૦૦ + ૧૦૦ + ૮૯ ઓળીનાં અપૂર્વ આરાધક પૂ. આ. ભ. શ્રી રાજતિલકસૂરિ મ.સા.ની પ્રેરણાથી કાયમી વર્ધમાન તપ આયંબિલ ખાતાની સ્થાપના થઇ. | વિ. સં. ૨૦૩૨માં પૂ. આ. ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. ભ. શ્રી ૐકારસૂરીશ્વરજી મ. સા.ના માર્ગદર્શનથી શ્રી ઋષભદેવજિનપ્રાસાદનું વિસ્તૃતિકરણ તથા પૂ. આ. ભ. શ્રી ભદ્રસૂરિજી જ્ઞાનમંદિરનું નિર્માણ થયું. | વિ. સં. ૨૦૩૪માં નૂતન બે દેવકુલિકાની પ્રાણ-પ્રતિષ્ઠા પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરિજી મ. સા.ની નિશ્રામાં થઇ. તેની દેવદ્રવ્યની ઉપજમાંથી હસ્તગિરિતીર્થે તળેટીમાં ચ્યવનકલ્યાણકજિનાલયનું શ્રીસંઘે નિર્માણ કરી પ્રતિષ્ઠા પૂ. આ. ભ. શ્રી ભદ્રકરસૂરિજી મ.સા.ના શુભહસ્તે થઇ. વિ. સં. ૨૦૪૪માં ફરીથી શ્રી ઋષભદેવસ્વામી પ્રાસાદમાં નૂતન બે દેવકુલિકા નિર્માણ કરાવી પૂ. આ. ભ. શ્રી ભદ્રંકરસૂરિ મ.સા., પૂ. આ. ભ. રાજતિલકસૂરિ મ.સા., પૂ. આ.ભ.શ્રી ચંદ્રોદયસૂરિ મ.સા.ની નિશ્રામાં પ્રાણ-પ્રતિષ્ઠા થઇ. . Page #14 -------------------------------------------------------------------------- ________________ દે છે , અને 'STUી આ કિ.fied ) શ્રીસંઘમાં દરવર્ષે જુદા-જુદા સમુદાયના ગીતાર્થ ગુરુભગવંતોની નિશ્રા પ્રદાન થતાં અનેકવિધ તપશ્ચર્યા-પ્રભુભક્તિ, અનુષ્ઠાનો દ્વારા શ્રીસંઘમાં કર્મનિર્જરા થઇ રહી છે. વિ. સં. ૨૦૫૮માં બહેનોની પૌષધશાળાનું વિસ્તૃતિકરણ થયું. | શ્રી ઋષભદેવસ્વામિ પ્રાસાદના ૫૦ વર્ષની પૂર્ણાહૂતિ ઉજવણીએ પ. પૂ. આ. ભ. શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં શ્રી રાયણવૃક્ષ સાનીધ્ય શ્રી યુગાદિદેવ ઋષભદેવસ્વામિ પગલાંની પ્રતિષ્ઠા થઇ અને શ્રીસંઘમાં ૫૧માં વર્ષના મંગલ પ્રવેશ ઉજવણીરૂપ પ. પૂ. આ. ભ. શ્રી વિજયનરચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પ. પૂ. આ. ભ. શ્રી વિજયશ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજાના લી ચાતુર્માસ માં શ્રી ગૌતમકમળતપની આરાધનાની અનુમોદનાર્થે શ્રી ગૌતમસ્વામી મહારાજાની કલાત્મક દેવકુલિકામાં પ્રતિષ્ઠા કરવાનો મનોરથ સેવાયો. વિ. સં. ૨૦૬૦ માં પૂ. આ.ભ.શ્રી અરવિંદસૂરિજી મ.સા., પૂ.આ.ભ.શ્રી યશોવિજયસૂરિજી મ.સા., પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા.ના વાત્સલ્યભાવે, પૂ.ગણિવર્યશ્રી ભાગ્યેશ વિ.મ.નું ઐતિહાસિક ચાતુર્માસ થયું. (તદન્તર્ગત શ્રા. સુ. ૭ રવિવાર તા. ૨૨-૮-૨૦૦૪નાં શ્રી ઋષભદેવ પ્રભુના ગભારામાં તથા બહારની દેવકુલિકામાં અમીઝરણાંની અમૃતવર્ષા ચાર કલાક સુધી અવિરત ચાલુ રહી શ્રી દિલી સંઘના ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટેલ ઘટના તથા) યુવાશિબિર આદિ અનેકવિધ ; આરાધનાઓની ફળશ્રુતિરૂપે શ્રીસંઘને કર્મગ્રંથ પુસ્તક પ્રકાશન કાર્યમાં શ્રીસંઘના જ્ઞાનદ્રવ્યમાંથી સારી એવી રકમ ફાળવી શ્રુતજ્ઞાન ભકિતનો અપૂર્વ લાભ મળ્યો. શ્રીસંઘમાં દરવર્ષે દેવદ્રવ્યની થતી તમામ ઉપજમાંથી જીર્ણોદ્ધારનો અપૂર્વ લાભ પ્રાપ્ત થઇ રહ્યો છે. દરવર્ષે શ્રીસંઘ દ્વારા કતલખાને લઇ જવાતા અંદાજીત ૩૦૦ થી ૪૦૦ મુંગા અબોલ જીવોની રક્ષાનો લાભ પ્રાપ્ત થાય છે. શ્રીસંઘમાં ધર્મસંસ્કારના સિંચનરૂપ નાના બાળકોથી માંડી પ્રૌઢ જ્ઞાનજિજ્ઞાસુ આરાધકોને સવાર-બપોર-સાંજ પાઠશાળા દ્વારા નવકારથી કર્મગ્રંથ-ભાષ્ય આદિ ગહન વિષયોનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. પ્રભુભક્તિ-જ્ઞાનભકિત-જીવમૈત્રીની સાથે શ્રીસંઘમાં સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચનો અદ્ભુત લાભ પ્રાપ્ત થઇ રહ્યો છે. અમારા શ્રીસંઘના પરમ પુણ્યોદયે દરેક સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચના લાભ દ્વારા અનન્ય ગુરુભક્તિ થઇ રહી છે. શ્રીસંઘના જ્ઞાનભંડારમાં આશરે છ હજારથી પણ વધુ પુસ્તકો-પ્રતોનો લાભ જ્ઞાનજિજ્ઞાસુ ઉપાસકો લઇ રહ્યા છે. અમારા શ્રીસંઘમાં પૂર્વાચાર્યોએ ફરમાવેલ મર્યાદા-પરંપરા તથા જૈન સંસ્કૃતિના સિદ્ધાંતો દ્વારા ઉત્તરોત્તર કર્મનિર્જરા હેતુ આરાધનાનો લાભ લઇ ક્રમે મોક્ષમાર્ગે પ્રયાણ કરે તે અભ્યર્થનાથી સંચાલન થાય એવી શાસનદેવને અંતરકરણપૂર્વક શિ પ્રાર્થના.......... Page #15 -------------------------------------------------------------------------- ________________ UTLE પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વર મહારાજા વિરચિત કર્મસ્તવનું વિવેચન | પરમાત્મકૃપા તથા પૂ. ગુરુદેવોની આશિષથી અભ્યાસુગણ સામે મૂકાઈ રહ્યું છે ત્યારે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે અનેક પૂજ્યશ્રી સહાયક બન્યા છે. એ ઉપકારીઓનાં ઉપકારોનું Sિ 4િ સ્મરણ કેમ વિસરાય? - ઓ ઉપકારી ! સમરું ઉપકાર ! કરું ચરણે નમન હજાર ! * દિવ્યાશિષ દાતા યુગમહર્ષિ દાદા ગુરુદેવશ્રી ભદ્રસૂરિશ્વરજી મહારાજા... * સંચમના સોનેરી સ્વાંગ પહેરાવનારા પૂ. ગુરુદેવશ્રી ૩ૐકારસૂરિ મહારાજા... * અપ્રમત્તયોગી... પરમનિઃસ્પૃહી પૂ. શ્રી અરવિંદસૂરિ મહારાજા... * અધ્યાત્મયોગી... ભક્તિયોગાચાર્ય પૂ. શ્રી યશોવિજયસૂરિ મહારાજા... * સંશોધન પ્રેમી સાહિત્ય રસિક પૂ. શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજા... + વાચના, વ્યાખ્યાન, અધ્યાપન, ગ્રંથલેખનાદિ અનેક કાર્યોની વચ્ચે પણ સંપૂર્ણ મેટરને સૂક્ષ્મદ્રષ્ટિથી તપાસીને ક્ષતિ રહિત કરનારા પરમોપકારી પૂ. અભયશેખરસૂરીશ્વરજી મ. આજીવન તપ-જપ-ભક્તિનાં ત્રિવેણી માં સ્નાન કરીને આત્માને પ્રભુમય બનાવી અમને સૌને પ્રભુપંથના રાહી બનાવનાર પરમોપકારી પૂ. પિતાજી મુનિરાજ શ્રી ચંદ્રયશવિજયજી મ. * લેખન કાર્યમાં-આર્થિક સહયોગાદિમાં તમામ જવાબદારી પોતાના શિરે લઈને આ કાર્યમાં સતત પ્રોત્સાહિત કરનારા બન્ધમુનિરાજ પંન્યાસ શ્રી ભાગ્યેશવિજયજી મ. સા. તથા મહાયશવિજયજી મ. સા.... * અનુપમઆરાધિકા પૂ. દાદીગુણીજી મનકશ્રી મ. સા. તથા વાત્સલ્યની ગંગોત્રી સમાં પૂ. ગુરુણીજી સુવર્ણાશ્રીજી મ. સા. તથા પૂ. ગુરુમાતા શ્રી રમ્યગુણાશ્રીજી મ. સા. સર્વે પૂજ્યોના પાવન ચરણમાં ભાવભીની વંદનાવલિ... મને ગ્રંથલેખનકાર્યમાં સતત સહાયક બનનાર સા.શ્રી હેમગુણાશ્રી, દિવ્યગુણાશ્રી, ભવ્યગુણાશ્રી, વિનયગુણાશ્રી, યશોધરાશ્રી, પરમરસાશ્રી, સૌમ્યગુણાશ્રી આદિ રમ્યરેણુ પરિવાર.. - અમદાવાદ વાવપથકની વાડીના ટ્રસ્ટીનો સહયોગ તથા આ પુસ્તકને પોતાનું માનીને જરાય કંટાળ્યા વિના હસતાં હૈયે ઘણીવાર ઘણી ક્ષતિને સુધારીને યુવરાજ ઝાલા અને રાકેશ ભાવસાર પાસે કોમ્યુટરમાં ચિત્રો તૈયાર કરાવીને આ પુસ્તકને સર્વાગીણ સૌંદર્ય આપનારા ભરત ગ્રાફિક્સને કેમ ભૂલાય? પુસ્તક લેખનમાં શ્રી વીતરાગદેવની આજ્ઞા વિરુદ્ધ લખાયુ હોય, તો મિચ્છામિદુક્કડમ, અજ્ઞતા અને છદ્મસ્થતાદિને કારણે રહી ગયેલી ક્ષતિઓને વિદ્વાન પૂજ્યોએ સુધારવી... એ વિજ્ઞપ્તિ સાથે વિરમું છું. કૃપાકાંક્ષી રમ્યરેણુ Page #16 -------------------------------------------------------------------------- ________________ સંપાદક પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વર મહારાજા વિરચિત કર્મસ્તવનું વિવેચન પરમાત્મકૃપા તથા પૂ. ગુરુદેવોની આશિષથી અભ્યાસુગણ સામે મૂકાઈ રહ્યું છે ત્યારે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે અનેક પૂજ્યશ્રી સહાયક બન્યા છે. એ ઉપકારીઓનાં ઉપકારોનું સ્મરણ કેમ વિસરાય? ઓ ઉપકારી ! સમરું ઉપકાર ! કરું ચરણે નમન હજાર ! * દિવ્યાશિષ દાતા યુગમહર્ષિ દાદા ગુરુદેવશ્રી ભદ્રસૂરિશ્વરજી મહારાજા... * સંયમના સોનેરી સ્વાંગ પહેરાવનારા પૂ. ગુરુદેવશ્રી ૐકારસૂરિ મહારાજા... * અપ્રમત્તયોગી... પરમનિઃસ્પૃહી પૂ. શ્રી અરવિંદસૂરિ મહારાજા... * અધ્યાત્મયોગી... ભક્તિયોગાચાર્ય પૂ. શ્રી યશોવિજયસૂરિ મહારાજા... સંશોધન પ્રેમી સાહિત્ય રસિક પૂ. શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજા... વાચના, વ્યાખ્યાન, અધ્યાપન, ગ્રંથલેખનાદિ અનેક કાર્યોની વચ્ચે પણ સંપૂર્ણ મેટરને સૂક્ષ્મદ્રષ્ટિથી તપાસીને ક્ષતિ રહિત કરનારા પરમોપકારી પૂ. અભયશેખરસૂરીશ્વરજી મ. આજીવન તપ-જપ-ભક્તિનાં ત્રિવેણી માં નાન કરીને આત્માને પ્રભુમય બનાવી અમને સૌને પ્રભુપંથના રાહી બનાવનાર પરમોપકારી પૂ. પિતાજી મુનિરાજ શ્રી ચંદ્રયશવિજયજી મ. * લેખન કાર્યમાં-આર્થિક સહયોગાદિમાં તમામ જવાબદારી પોતાના શિરે લઈને આ કાર્યમાં સતત પ્રોત્સાહિત કરનારા બન્ધમુનિરાજ પંન્યાસ શ્રી ભાગ્યેશવિજયજી મ. સા. તથા મહાયશવિજયજી મ. સા.... * અનુપમઆરાધિકા પૂ. દાદીગુરુણીજી મનકશ્રી મ. સા. તથા વાત્સલ્યની ગંગોત્રી સમા પૂ. ગુરુણીજી સુવર્ણાશ્રીજી મ. સા. તથા પૂ. ગુરુમાતા શ્રી રમ્યગુણાશ્રીજી મ. સા. સર્વે પૂજ્યોના પાવન ચરણમાં ભાવભીની વંદનાવલિ... મને ગ્રંથલેખનકાર્યમાં સતત સહાયક બનનાર સા.શ્રી હેમગુણાશ્રી, દિવ્યગુણાશ્રી, ભવ્યગુણાશ્રી, વિનયગુણાશ્રી, યશોધરાશ્રી, પરમરસાશ્રી, સૌમ્યગુણાશ્રી આદિ રમ્યરેણુ પરિવાર.. અમદાવાદ વાવપથકની વાડીના ટ્રસ્ટીનો સહયોગ તથા આ પુસ્તકને પોતાનું માનીને જરાય કંટાળ્યા વિના હસતાં હૈયે ઘણીવાર ઘણી ક્ષતિને સુધારીને યુવરાજ ઝાલા અને રાકેશ ભાવસાર પાસે કોમ્પ્યુટરમાં ચિત્રો તૈયાર કરાવીને આ પુસ્તકને સર્વાંગીણ સૌંદર્ય આપનારા ભરત ગ્રાફિક્સને કેમ ભૂલાય? પુસ્તક લેખનમાં શ્રી વીતરાગદેવની આજ્ઞા વિરુદ્ધ લખાયુ હોય, તો મિચ્છામિદુઃક્કડમ્, અજ્ઞતા અને છદ્મસ્થતાદિને કારણે રહી ગયેલી ક્ષતિઓને વિદ્વાન પૂજ્યોએ સુધારવી... એ વિજ્ઞપ્તિ સાથે વિરમું છું. કૃપાકાંક્ષી રમ્યરેણુ Page #17 -------------------------------------------------------------------------- ________________ આ વિષયાનુક્રમ ૧ ૩૭ ૧૪૯ વિષય પૃષ્ઠ | વિષય કર્મક્ષયબોધપીઠિકા ૧૩થી૬૦ ગુણઠાણે ચઢાણ ૧૩૬ મંગલાચરણ ૬ ૧ ગુણઠાણેથી પતન ગુણસ્થાનકનું સ્વરુપ ૬ ૪ ક્ષીણમોહ ગુણસ્થાનક ૧૩૮ મિથ્યાષ્ટિગુણસ્થાનક ૬૬ ક્ષપકશ્રેણી ૧૩૮ યથાપ્રવૃત્તકરણ ૭૦ સયોગીકેવલીગુણસ્થાનક ૧૪૪ અપૂર્વકરણ ૭૨ અયોગી કેવલીગુણસ્થાનક સ્થિતિઘાત ૭૪ બંધવિધિ ૧૫૩થી ૧૭૦ રસઘાત ૭૬ ૧થી૩ ગુણઠાણે બંધ ૧ ૫૩ ગુણશ્રેણી ૭૮ ૪થી૬ ગુણઠાણે બંધ ૧૫૭ અપૂર્વ સ્થિતિબંધ ૮૦ ૮મા ગુણઠાણે બંધ ૧૬ ૨ અનિવૃત્તિકરણ ૮૪ ૯મા-૧૦માં ગુણઠાણે બંધ ૧૬૪ અંતરકરણ ૮૬ | ઉદયવિધિ ૧૭૧થી૧૮૯ મિથ્યાત્વની ઉપશમના ૮૮ ૧લા ગુણઠાણે ઉદય ૧૭૧ ઉપશમસમ્યક્તની પ્રાપ્તિ ૯૦ રજા ગુણઠાણે ઉદય સાસ્વાદનગુણસ્થાનક ૯૩ ૩થી ૫ ગુણઠાણે ઉદય ૧૭૫ મિશ્રગુણસ્થાનક ૬ઠ્ઠા-૭માં ગુણઠાણે ઉદય અવિરત સમ્યગૃષ્ટિ ગુણસ્થાનક ૯૮ ૮થી૧૧ ગુણઠાણે ઉદય દેશવિરતિગુણસ્થાનક ૧૦૦ ૧૨મા-૧૩માં ગુણઠાણે ઉદય ૧૮૩ ! પ્રમત્તગુણસ્થાનક ૧૦૩ ૧૪મા ગુણઠાણે ઉદય ૧૮૫ અપ્રમત્તગુણસ્થાનક ૧૦૪ ઉદીરણાવિધિ ૧૯૦ અપૂર્વકરણ ગુણસ્થાનક ૧૦૬ | સત્તાવિધિ ૧૯૩થી ૧૪ ષસ્થાનવૃદ્ધ અધ્યવસાયો ૧૧૩ ૧લા ગુણઠાણે સત્તા ૧૯૩ ષસ્થાનહીન અધ્યવસાયો ૧૧૬ | ૪થી ૭ ગુણઠાણે સત્તા ૧૯૩ અનિવૃત્તિગુણસ્થાનક ૧૨૨ ઉપશમશ્રેણીમાં સત્તા ૧૯૬ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક ૧૨૩ ક્ષપકશ્રેણીમાં સત્તા ૧૯૭ ઉપશાંતમોહ ગુણસ્થાનક ૧૨૪ ૧૩મા-૧૪માં ગુણઠાણે સત્તા ૨૦૨ ઉપશમશ્રેણી ૧ ૨૪ | પ્રશ્નોત્તરી ૨૧૯થીર ૬૯ ઉપશમશ્રેણીથી પતન ૧૩૩ | મૂળગાથા ૨૭૦થી૨૭૨ TAT TAT TO ૧ ૭૯ ૧૮૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ (૩) જે કર્મલિકોમાં જે સ્વભાવ ઉત્પન્ન થયો હોય, તે સ્વભાવ ઓછા કે વધારે (તીવ્ર-મંદાદિ) પ્રમાણમાં ફળનો અનુભવ કરાવશે ? એવું નક્કી થયું, તે “સબંધ” કહેવાય જેમકે, દુઃખદાયક સ્વભાવવાળા ૨000 કર્મદલિકો ય નામના માણસને ૧૦૪ ડીગ્રી તાવમાં પટકશે. એવો નિર્ણય થવો, તે “સબંધ” કહેવાય. . (૪) બંધ સમયે જીવ અનંતાનંત કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે તેમાંથી જુદા જુદા સ્વભાવવાળા કર્મદલિકોના જેટલા ભાગ પડે છે. તે દરેક ભાગને જે ચોક્કસ પ્રમાણમાં કર્મલિકો મળે છે. તે “પ્રદેશબંધ” કહેવાય. જેમકે, બંધ સમયે ૫ નામના માણસને ૧૦૪ ડીગ્રી તાવમાં ( ૨ દિવસ રાખનાર અશાતાવેદનીયકર્મના ભાગમાં ૨૦૦૦ દલિકો આવ્યા, - તે “પ્રદેશબંધ” કહેવાય. એ રીતે, કર્મબંધ - ૪ પ્રકારે થાય છે.... પ્રકૃતિબંધ :- અસત્કલ્પનાથી..... ચિત્રનં.૧ માં બતાવ્યા મુજબ મ નામના માણસથી ગ્રહણ કરાતાં ૧૦૦૦૦ દલિકોમાંથી ૨000 કર્મદલિકો અક્ષયસુખને ઢાંકે છે. તે દલિકો જ્યારે ઉદયમાં આવશે ત્યારે મ ને સુખ-દુ:ખમાં (તાવમાં) ધકેલી દેશે.... એ સુખ-દુઃખને આપવાના સ્વભાવવાળા કમંદલિકોનું નામ છે “વેદનીયકર્મ"..... (૨) ૧0000 દલિકોમાંથી ૧૫૦૦ દલિકો અક્ષયચારિત્રગુણને ઢાંકે છે. તે દલિકો જ્યારે ઉદયમાં આવશે ત્યારે ગ રાગ-દ્વેષમાં મુંઝાયા કરશે.... એ રાગ-દ્વેષમાં મુંઝવનારા કર્મદલિકોનું નામ છે “મોહનીયકર્મ”.... | (૩) ૧૦૦૦૦ દલિકોમાંથી ૧૨૦૦ દલિકો અનંતજ્ઞાનગુણને ઢાંકે છે. તે દલિકો જ્યારે ઉદયમાં આવશે ત્યારે મેં નામના માણસને અજ્ઞાની-મૂર્ખ બનાવી દેશે....... એ અજ્ઞાની-મૂર્ખ બનાવનારા કર્મદલિકોનું નામ છે “જ્ઞાનાવરણીકર્મ”..... | (૪) ૧0000 કર્મલિકોમાંથી ૧૨00 દલિતો અનંતદર્શનગુણને ઢાંકે છે, તે દલિકો જ્યારે ઉદયમાં આવશે ત્યારે નામના માણસને આંધળો, બહેરો, બોબડો બનાવી દેશે... એ આંધળો-બહેરોબોબડો બનાવનારા કર્મદલિકોનું નામ છે “દર્શનાવરણીયકર્મ”.... Page #19 -------------------------------------------------------------------------- ________________ ઈઝરાઈઝ જ્ઞાનાવરણીયાદિ ૮ કર્મો ચિકનં. ૧ જ્ઞાનાવરણીયકર્મ અંતરાયકર્મન ગોત્રકર્મ અનતજ્ઞાન 4 x દર્શનાવરણીયકર્મ ટ્સ : વેદનીયકર્મ નામકર્મ અક્ષયચારિત્ર La - Flalke * આયુષ્યકર્મ મોહનીયકર્મ hb Page #20 -------------------------------------------------------------------------- ________________ | (૫) ૧0000 કર્મદલિકોમાંથી ૧૨૦૦ દલિકો અનંતવીર્ય- ૭ ગુણને (અનંતશક્તિને) ઢાંકે છે, તે દલિકો જ્યારે ઉદયમાં આવશે ત્યારે નામના માણસને નમાલો-નિર્બળ બનાવી દેશે..... એ નમાલોનિર્બળ બનાવનારા કર્મદલિકોનું નામ છે “અંતરાયકર્મ”.... (૬) ૧૦000 કર્મદલિકોમાંથી ૧૦૦૦ દલિકો અરૂપીગુણને ઢાંકે છે, તે કર્મદલિકો જ્યારે ઉદયમાં આવશે ત્યારે મેં નામના માણસને દેવાદિરૂપો, શરીર, ઈન્દ્રિય, યશ-અશાદિને અપાવશે. એ દેવાદિગતિમાં મોકલનારા કર્મદલિકોનું નામ છે “નામકર્મ”... | (૭) ૧0000 કર્મદલિકો માં થી ૧000 દલિકો | અગુરુલઘુગુણને ઢાંકે છે, તે કર્મદલિકો જ્યારે ઉદયમાં આવશે ત્યારે માં નામના માણસને ઉચ્ચકુળ-નીચકુળમાં ધક્કેલી દેશે... એ ઉચ્ચકુળનીચકુળમાં જન્મ અપાવનારા કર્મદલિકોનું નામ છે “ગોત્રકર્મ”. (૮) ૧૦000 કર્મદલિકોમાંથી ૯૦૦ દલિકો અક્ષયસ્થિતિને ઢાંકે છે. તે દલિકો જ્યારે ઉદયમાં આવશે ત્યારે મનુષ્યાદિભવને અપાવશે..... એ કર્મદલિકોનું નામ છે “આયુષ્યકર્મ”. - એ રીતે, નામના માણસે એક જ સમયમાં ગ્રહણ કરેલાં , ૧૦000 કર્મદલિકોની ચોક્કસ પ્રમાણમાં વહેંચણી થાય છે તેને પ્રદેશબંધ કહે છે અને તે કર્મદલિકોમાં જે સુખ-દુઃખાદિ આપવાના છે ૧ જુદા-જુદા સ્વભાવ નક્કી થાય છે તેને “પ્રકૃતિબંધ” કહે છે. કર્મવિપાક નામના પ્રથમકર્મગ્રન્થમાં પ્રકૃતિબંધનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે....... હવે અહીં સ્થિતિબંધનું વર્ણન કરવાનું છે..... સ્થિતિબંધ :- જે દિવસે કેદી કેદમાં પુરાય છે. તે જ દિવસે તેને કેદમાં કેટલો ટાઈમ રહેવું પડશે..... એનો નિર્ણય થઈ જાય છે. તેમ જીવ જે સમયે કર્મદલિકોને ગ્રહણ કરે છે. તે જ સમયે તે કર્મદલિકોને આત્મપ્રદેશો ઉપર કેટલો ટાઈમ રહેવું પડશે. એનો નિર્ણય થઈ જાય છે એને સ્થિતિબંધ કહે છે. ૧૬ Page #21 -------------------------------------------------------------------------- ________________ જી વિV F S «રા: ' ર , - એકેન્દ્રિયજીવો....... જ્ઞાનાવરણીયાદિ-૪ નો ૩ સાગરોપમનો, મિથ્યાત્વમોહનીયનો - ૧ સાગરોપમનો, ચારિત્રમોહનીયનો - ૪ સાગરોપમનો, નામ- ગોત્રનો ૨ સાગરોપમનો, | 0 મનુષ્યાયુ કે તિર્યંચાયુનો જઘન્યથી અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડવર્ષનો સ્થિતિબંધ કરે છે. સંજ્ઞીજીવો...... ઉત્કૃષ્ટથી જ્ઞાનાવરણીયાદિ-૪નો ૩૦ કોકોસાનો, ચારિત્રમોહનીયનો ૪૦ કોકોસાનો, મિથ્યાત્વમોહનીયનો ૭૦ કોકોસાઈનો, નામ-ગોત્રનો ૨૦ કોળકોસાનો, | દેવાયુ-નરકાયુનો ૩૩ સાગરોપમનો, | મનુષ્યાયુ-તિર્યંચાયુનો પૂર્વક્રોડવર્ષનો સ્થિતિબંધ કરે છે. સંજ્ઞી જીવો. જઘન્યથી જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મનો અંતકોકો સાવનો, મનુષ્યાયુ-તિર્યંચાયુનો અંતર્મુહૂર્તનો, દેવાયુ-નરકાયુનો ૧૦000 વર્ષનો સ્થિતિબંધ કરે છે. કાળદર્શક યંત્ર :કેવળીભગવંતની દૃષ્ટિથી પણ જેના બે વિભાગ ન થઈ શકે છે એવા કાળના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશને “સમય” કહે છે. અસંખ્યસમય = ૧ આવલિકા.... ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લકભવ.. ૧૭ll ક્ષુલ્લકભવ = ૧ શ્વાસોચ્છવાસ.. ૪૯ શ્વાસોચ્છવાસ = ૧ લવ..... ૩૮ll લવ = ૧ ઘડી..... ( ૨ ઘડી = ૧ મુહૂર્ત = ૪૮ મિનિટ... ૩૦ મુહૂર્ત = ૧ દિવસ (અહોરાત્રી)...... ૩૦ દિવસ = ૧માસ.... ૧૨ માસ = ૧ વર્ષ.... || || || || Page #22 -------------------------------------------------------------------------- ________________ ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ...... પૂર્વાગ X પૂર્વાગ = ૧ પૂર્વ ૮૪૦૦૦૦૦x૮૪00000=૭૦૫૬૦0000,00000 વર્ષ = ૧ પૂર્વ. - અસંખ્યવર્ષ = ૧ પલ્યોપમ ૧૦ કોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ..... અનાદિકાળથી માંડીને ૧૦માં ગુણઠાણાના છેલ્લા સમય સુધી દરેક જીવો પ્રતિસમયે જ્ઞાના૦૭ કર્મને બાંધે છે. એટલે દરેક સમયે જે કર્મની જેટલી સ્થિતિ નક્કી થાય છે. તે કર્મની તે સ્થિતિ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. તેને (૧) અભાગ્યસ્થિતિ અને (૨) ભાગ્યસ્થિતિ કહે છે. અભોગ્ય સ્થિતિ (અબાધાકાળ) : કોઈપણ જીવ જે સમયે જે કર્મની જેટલી સ્થિતિને બાંધે છે. આ તે સ્થિતિમાંથી જેટલી સ્થિતિમાં તથાસ્વભાવે જ ભોગવવા યોગ્ય છે કર્મદલિકો ગોઠવાતા નથી તેટલી સ્થિતિને “અભોગ્ય સ્થિતિ” અથવા અબાધાસ્થિતિ (અબાધાકાળ) કહે છે. બાધા = પીડા (ઉદયરૂપ પીડા) અબાધા = પીડાનો અભાવ (ઉદયરૂપ પીડા ન હોવી તે...) ! બંધસમયે જે કર્મની જેટલી સ્થિતિ નક્કી થાય છે. તેટલી સ્થિતિમાંથી જેટલી સ્થિતિમાં તથાસ્વભાવે જ ભોગવવા યોગ્ય કર્મદલિકો ન ગોઠવાય, તેટલી સ્થિતિમાં ઉદયરૂપ પીડા ન હોવાથી તેટલી સ્થિતિને અબાલાસ્થિતિ અથવા અબાધાકાળ કહે છે. ભોગ્ય સ્થિતિ (નિષેકકાળ) : કોઈપણ જીવ જે સમયે જે કર્મની જેટલી સ્થિતિને બાંધે છે. તે સમયે તે સ્થિતિમાંથી અબાલાસ્થિતિને છોડીને બાકીની જેટલી સ્થિતિમાં ભોગવવા યોગ્ય કર્મદલિકો ગોઠવાય છે. તેટલી સ્થિતિને “ભોગ્યસ્થિતિ” અથવા “નિષેકકાળ” કહે છે....... નિ + સિગ્ન ધાતુનો અર્થ “સ્થાપવું” થાય છે. નિષેક = કર્મદલિકોની સ્થાપના..... - નિરક - Page #23 -------------------------------------------------------------------------- ________________ કોઈપણ જીવ જે સમયે જે કર્મને બાંધે છે. તે સમયે તે કર્મના ભાગમાં જેટલું દલિક આવે, તેટલું દલિક ક્રમશઃ ભોગવી શકાય એવી રીતે ગોઠવાય છે. તેને “નિષેકરચના” કહે છે. જીવ જે સમયે જે કર્મને બાંધે છે. તે સમયે તે કર્મના ભાગમાં આવેલા દલિકોમાંથી કેટલાક દલિકો અબાધાસ્થિતિની ઉપરના પ્રથમ સમયે ભોગવવા યોગ્ય હોય છે. તે અબાધાસ્થિતિની ઉપરના પ્રથમ સમયમાં ગોઠવાય છે તેને “પ્રથમનિષેક” કહે છે. તેના કરતાં થોડા ઓછા દલિકો બીજા સમયે ભોગવવા યોગ્ય હોય છે, તે બીજા સમયમાં ગોઠવાય છે, તેને “બીજોનિષેક” કહે છે. તેના કરતાં થોડા ઓછા દલિકો ત્રીજા સમયે ભોગવવા યોગ્ય હોય છે, તે ત્રીજા સમયમાં ગોઠવાય છે. તેને “ત્રીજોનિષેક” કહે છે. એ રીતે, જે સમયે જેટલો સ્થિતિબંધ થાય છે, તે સ્થિતિબંધના છેલ્લા સમય સુધી પૂર્વ-પૂર્વના ‹ સમય કરતાં પછી-પછીના સમયે થોડા ઓછા-ઓછા (વિશેષહીન) દલિકો ગોઠવાય છે. એટલે તે સમયે અબાધાસ્થિતિની ઉપરના પ્રથમસમયથી માંડીને સ્થિતિબંધના છેલ્લા સમય સુધીના જેટલા સમય થાય તેટલા નિષેકો હોય છે. સામાન્યનિયમ : જે કર્મની જેટલા કોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાય છે. તે કર્મની તેટલા સો વર્ષની સ્થિતિમાં તથાસ્વભાવે જ કર્મદલિકની રચના થતી નથી. એટલે જે કર્મની જેટલા કોકોસાની સ્થિતિ બંધાય. તે કર્મનો તેટલા સો વર્ષનો અબાધાકાળ હોય છે. અને જે કર્મની અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાય છે તે કર્મની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાં તથાસ્વભાવે જ કર્મદલિક ગોઠવાતું નથી. એટલે જે કર્મનો અંતઃકોકોસાળ સ્થિતિબંધ થાય છે. તે કર્મનો અંતર્મુહૂર્તનો “અબાધાકાળ” હોય છે. એ નિયમાનુસારે મોહનીયકર્મનો ૭૦કોડાકોડી સાગરોપમનો સ્થિતિબંધ થાય છે ત્યારે ૭૦૦૦ વર્ષની સ્થિતિમાં તથાસ્વભાવે જ કર્મદલિક ગોઠવાતું ન હોવાથી, તે સ્થિતિબંધનો ૭૦૦૦ વર્ષનો અબાધાકાળ હોય છે અને મોહનીયકર્મનો અંતઃકોકોસાનો સ્થિતિબંધ થાય છે ત્યારે અંતર્મુહૂર્તનો અબાધાકાળ હોય છે. ૧૯ Page #24 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વમોહનીયની નિષેકરચના : 5 નામનો માણસ જે સમયે મિથ્યાત્વમોહનીયની અંતઃકો૦કોસા, સ્થિતિને બાંધે છે તે જ સમયે મિથ્યાત્વમોહનીયની અંતઃકો૦કોસા) સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિમાં તથાસ્વભાવે જ કર્મદલિક ગોઠવાતું ન હોવાથી અંતર્મુહૂર્તની અબાધા હોય છે અને તેની ઉપરના પ્રથમસમયથી અંતઃકો૦કોસાઈના છેલ્લા સમય સુધીની સ્થિતિમાં ગોપુચ્છાકારે (વિશેષહીન ક્રમે) દલિક ગોઠવાતું હોવાથી અંતર્મુહૂર્તન્યૂન અંતઃકોકોસાઈ જેટલો નિષેકકાળ હોય છે. અસત્કલ્પનાથી....મોહનીયની અંતઃકો૦કોસા)=૨૪૦ સમય..... અબાધાનું અંતર્મુહૂર્ત = ૫ સમય માનવામાં આવે તો.... - ચિત્રનં.૨ માં બતાવ્યા મુજબ એ નામનો માણસ જે સમયે મોહનીયની અંતઃકોકો સાવ = ૨૪૦ સમયની સ્થિતિને બાંધે છે. તે જ સમયે તે સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત = ૫ સમયની સ્થિતિમાં તથાસ્વભાવે જ કમંદલિક ગોઠવાતું ન હોવાથી અંતર્મુહૂર્ત = ૫ સમયની અબાધાસ્થિતિ છે. અને અંતર્મુહૂર્ત = ૫ સમયનો અબાધાકાળ છોડીને, તેની ઉપરના પ્રથમસમયથી અંતઃકો૦કોસાના છેલ્લા સમય = ૬ થી ૨૪૦ સમય સુધીની સ્થિતિમાં ક્રમશઃ વિશેષહીન દલિક ગોઠવાતું હોવાથી અંતર્મુહૂર્તન્યૂન અંતઃકો૦કોસા= થી ૨૪૦ સમયની નિષેકસ્થિતિ અથવા નિષેકરચના છે. એ પ્રમાણે, કોઈપણ જીવ બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિમાંથી દેવાદિ૪ આયુષ્યને છોડીને, બાકીની ૧૧૬ કર્મપ્રકૃતિમાંથી જે સમયે જેટલી કર્મપ્રકૃતિને બાંધતો હોય, તે સમયે તે તે કર્મપ્રકૃતિના ભાગમાં જેટલા દલિકો આવે, તેમાંથી તે તે કર્મપ્રકૃતિની અબાલાસ્થિતિને છોડીને, તેની ઉપરના પ્રથમ સમયથી માંડીને તે તે કર્મપ્રકૃતિનો જેટલો સ્થિતિબંધ થાય છે. તે સ્થિતિબંધના છેલ્લા સમય સુધી વિશેષહીન ક્રમે દલિકોને ગોઠવે છે. એટલે જે સમયે જેટલી કર્મપ્રકૃતિ બંધાય છે, તે સમયે તેટલી કર્મપ્રકૃતિની નિષેકરચના થાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ - મિથ્યાત્વમોહનીયની અંત:કોકો સા૦ = ૨૪૦ સમયની સ્થિતિ 4 ચિત્રનં૦૨ AUREN યાદteતાહદારદાર શારદાર KAAA4%AA% A8uu u uuu uuuuuuuuuuuuuuuuuuu uuuuuuuuuuuuuuuuપાલિકો પોતાનામાં રહેવાવાયાંકાવાવાયા REGENSONGENGKEL OPDODOPADLAMALLA ALONSOLOSUWOWOWKEREKKEELLEELELEGGEREREEEEEEAAANNNNO W wwwwww ZNOVRENSELANGO RZENOG EENOO REENENDORONGORONGORENO DEOENSO DEGO (૨૧) 5:53: અબાધાંસ્થિતા મિથ્યાત્વમોહનીયની નિષેકરચના છે • નિષેક •••••••કર્મદલિકો | Pલિ નિષેકરચના | નિષેકરચના lalle te - Page #26 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યકર્મની નિષેકરચના :- આયુષ્યકર્મ એકભવમાં એક જ વાર સતત અંતર્મુહૂર્ત સુધી બંધાયા કરે છે અને આયુષ્ય બાંધતી વખતે ચાલુ ભવનું જેટલું આયુષ્ય બાકી રહ્યું હોય તેટલી પરભવાયુની અબાલાસ્થિતિ હોય છે. એટલે જ્યારે જીવ પરભવાયુને બાંધવાની શરૂઆત કરે છે ત્યારે ચાલુભવના આયુષ્યની જેટલી સ્થિતિ બાકી હોય તેટલી સ્થિતિને (તેટલા નિષકોને) છોડીને, તેની ઉપર જ નવા બંધાતા આયુષ્યની સ્થિતિના પ્રથમ સમયથી છેલ્લા સમય સુધીની સ્થિતિમાં આયુષ્યકર્મના ભાગમાં આવેલા દલિકોને ગોપુચ્છાકારે (ક્રમશઃ વિશેષહીન) ગોઠવે છે. - જેમ કે, ૭૫ વર્ષના આયુષ્યવાળો એ નામનો માણસ, જ્યારે પોતાનું ૫૦ વર્ષનું આયુષ્ય ગયા પછી ૨૫ વર્ષનું આયુષ્ય બાકી રહે છે, ત્યારે ૨ સાગરોપમનું દેવાયુ બાંધવાની શરૂઆત કરે છે. તે વખતે દેવાયુના ભાગમાં જે કર્મલિકો આવે છે, તે દલિકોને મનુષ્યાયુની ૨૫ વર્ષની સ્થિતિસત્તા છોડીને, તેની ઉપર જ ૨ સાગરોપમના જેટલા સમય થાય તેટલા સમયમાં ગોપુચ્છાકારે ગોઠવે છે. અસત્કલ્પનાથી.... મનુષ્યાયુના ૨૫ વર્ષ = ૨૫ સમય દેવાયુના ૨ સાગરોપમ = ૬૦ સમય માનવામાં આવે તો.... ચિત્રનં.૩માં બતાવ્યા મુજબ ૭૫ વર્ષના આયુષ્યવાળો 4 નામનો માણસ જ્યારે પોતાનું ૫૦ વર્ષનું આયુષ્ય ગયા પછી ૨૫ વર્ષ = ૨૫ સમયનું આયુષ્ય બાકી રહે છે. ત્યારે ૨ સાગરોપમ = ૬૦ સમયનું દેવાયુ બાંધે છે. તે વખતે દેવાયુના ભાગમાં જે કર્મલિકો આવે છે તે દલિકોને મનુષ્યાયના બાકી રહેલા ૨૫ વર્ષ = ૨૫ સમય = ૨૫ નિષેકને (દેવાયુની ૨૫ સમયની અબાધાને) છોડીને, તેની ઉપર ર સાગરોપમ = ૬૦ સમય સુધી ક્રમશઃ વિશેષહીન ગોઠવે છે. તે વખતે આ નામના માણસને દેવાયુની ૨૫ વર્ષ = ૨૫ - સમયની અબાલાસ્થિતિ હોય છે. અને દેવાયુની ૨ સાગરોપમ = Page #27 -------------------------------------------------------------------------- ________________ બંધનો પ્રારંભ Ilpelp? માણસ - મૈં • દેવાયુનો ઉદય દેવાયુની અબાધા છે ૫ : ૩ 9 90 9 ભ Ilpeshly ||otsèe A = -~-6660 ૭ ૦ ૦ = ૧૭૭૭૭૭ 28 20 Jux = ૦૭૯ ૨૭૫% ૦ % = h ૦% - Anc 66668 મનુષ્યાયુની ૨૫ વર્ષ = ૨૫ સમયની સ્થિતિ > દેવાયુની ૨ સાગરોપમ= ૬૦ સમયની સ્થિતિ ચિત્રનં૦૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સમયની નિષેકસ્થિતિ અથવા નિષેકરચના હોય છે. જ્યારે મનુષ્યાયુના ૨૫ વર્ષ = ૨૫ સમય = ૨૫ નિષેકમાં રહેલું કર્મદલિક ભોગવાઈને નાશ પામી જાય છે ત્યારે ૬ નામનો માણસ મૃત્યુ પામે છે. ત્યારપછીના સમયે ૬ નામનો માણસ દેવભવમાં ઉત્પન્ન થાય છે. ચિત્રનં.૩માં બતાવ્યા મુજબ એક જ સમયમાં બંધાતું અંતઃકોકોસાની સ્થિતિવાળું મિથ્યાત્વમોહનીયકર્મ આત્મા પર અંતઃકોકોસા૦ સુધી રહી શકે છે. તેને “સત્તા” કહે છે. એટલે કર્મબંધની પ્રક્રિયાથી સત્તાની પ્રાપ્તિ થાય છે. એટલે બંધ પછી “સત્તા” કહી છે. સત્તાવિધિ : કર્મોનું આત્માની ઉપર રહેવુ, તે “સત્તા” કહેવાય. બંધ સમયે જે કર્મની જેટલી સ્થિતિ નક્કી થાય, તે કર્મ તેટલા કાળ સુધી આત્મા ઉપર રહી શકે છે. એટલે જે સમયે જે કર્મની જેટલી સ્થિતિ બંધાય છે. તે સમયે તે કર્મની તેટલી સ્થિતિસત્તા પ્રાપ્ત થાય છે. જેમ કે, ૐ નામનો અનાદિ એકેન્દ્રિયજીવ જે સમયે મિમોનો ૧ સાગરોપમનો સ્થિતિબંધ કરે છે. તે સમયે અનાદિ એકેન્દ્રિય-અને ૧ સાગરોપમની સ્થિતિસત્તા પ્રાપ્ત થાય છે. એકસમયબદ્ધકર્મલતા : એકસમયમાં જેટલી સ્થિતિ બંધાય છે તેને એકસમયબદ્ધકર્મલતા (એકસમયબદ્ધસ્થિતિ) કહે છે. ધારો કે, અનાદિ એકેન્દ્રિય-૪ (હીરો-૪) નૂતનવર્ષના ૧લા સમયે મિ૦મો ની ૧ સાગરોપમની સ્થિતિને બાંધે છે તેને એકસમયબદ્ધ કર્મલતા (એકસમયબદ્ધસ્થિતિ) કહે છે. અસકલ્પનાથી..... ૧ સાગરોપમ = ૩૦ સમય માનવામાં આવે તો..... (૧) જે જીવ અનાદિકાળથી એકેન્દ્રિયમાં જ છે. હજુ સુધી ક્યારેય ત્રસપણું પામ્યો નથી. તેને અનાદિએકેન્દ્રિય કહેવાય છે. ૨૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ | ચિત્રનં.૪માં બતાવ્યા મુજબ મ નામનો હીરો (અનાદિએકેન્દ્રિયમ) નૂતનવર્ષના ૧લા સમયે મિ0મોની ૧ સાગરોપમ = ૩૦ સમયની સ્થિતિને બાંધે છે. તે સમયે તેના ભાગમાં જે કર્મદલિકો આવે છે તે દલિકોને મિ0મોની ૧ સાગરોપમ = ૩૦ સમયની સ્થિતિમાંથી અબાધાનું અંતર્મુહૂર્ત = ૩ સમયને છોડીને, તેની ઉપરની ૪ થી ૩૦ સમયની સ્થિતિમાં વિશેષહીન ક્રમે ગોઠવે છે. તેમાં ૧ થી ૩ સમયની અબાધાસ્થિતિ છે. તેની ઉપર ૪ થી ૩૦ સમયની નિષેકસ્થિતિ છે. એટલે ચિત્રનં.૪ માં બતાવ્યા મુજબ એક જ સમયમાં (નૂતનવર્ષના ૧લા સમયે) બંધાયેલી મિ0મોની અબાધાકાળ સહિત નિષેકસ્થિતિને એકસમયબદ્ધકર્મલતા કહે છે. ચિત્રનં૦૪ એકસમયબદ્ધકર્મલતા > હિરો - 4 ૩૦ ૨૯ NNNNNNNN U194YMNO નિપેકરચના મિ.મો.ની ૧ સાગરોપમ=૩૦ સમયની સ્થિતિ : ૨૦૦૮૦ ૦૧૪ ૦૨૬૩ અબાલાસ્થિત ૨૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ અનેકસમયબદ્ધકર્મલતા : અનાદિમિથ્યાદૃષ્ટિ જીવ પ્રતિસમયે મિથ્યાત્વમોહનીયને બાંધી રહ્યો છે. દરેક સમયે સ્થિતિબંધાનુસારે જુદી-જુદી નિષેકરચના થાય છે. પણ સાગરમાં સમાઈ જતી અનેક નદીની જેમ પૂર્વની જુની નિષેકરચનામાં પછીની નવી નિષેકરચના સમાઈ જાય છે. જેમ કે, અ નામનો અનાદિએકેન્દ્રિય જીવ પ્રતિસમયે મિમોને બાંધી રહ્યો છે. તે જીવ જઘન્યથી મિમોનો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ૧ સાગરોપમનો અને ઉત્કૃષ્ટથી મિમો૦નો ૧ સાગરોપમનો સ્થિતિબંધ કરે છે. એટલે દરેક સમયે સ્થિતિબંધાનુસારે મિમોની જુદી-જુદી નિષેકરચના થાય છે. અસકલ્પનાથી..... ૧ સાગરોપમ પલ્યોપમનો અસંભાગ ન્યૂન ૧ સાગરોપમ તેના અબાધાકાળનું અંતર્મુહૂર્ત = ૩૦ સમય ૨૫ સમય = ૩. સમય માનવામાં આવે તો...... ચિત્રનં.પ માં બતાવ્યા મુજબ ૬ નામનો હીરો (અનાદિએકેન્દ્રિય૩૪) નૂતનવર્ષના ૩૦મા સમયે મિમોની ૧ સાગરોપમ ૩૦ સમયની સ્થિતિને બાંધે છે. તે જ સમયે (નૂતનવર્ષના ૩૦મા સમયે) તેને ૧સાગરોપમ ૩૦ સમયની સ્થિતિસત્તા પ્રાપ્ત થાય છે. તે સમયે અને સત્તામાં ૧સાગરોપમ=૩૦ સમય=૩૦ નિષેક હોય છે. ચિત્રનં.પ માં બતાવ્યા મુજબ હીરો-અ ને સત્તામાં વધુમાં વધુ ૩૦ સમયમાં (નૂતનવર્ષના ૧થી ૩૦ સમયમાં) બંધાયેલી ૩૦ કર્મલતા હોય છે. ૧ સાગરોપમમાં બંધાયેલી કર્મલતા ચિત્રનં.૫માં બતાવ્યા મુજબ હીરો-અને સત્તામાં ૧લા નિષેકમાં નૂતનવર્ષના ૧લા સમયથી ૨૭મા સમયનું બંધાયેલું દલિક હોય છે. રજા નિષેકમાં ૨ થી ૨૮ સમયનું બંધાયેલું દલિક હોય છે. એ રીતે, ૩જા-૪થા વગેરે નિષેકમાં પણ સમજવું..... છેલ્લા ૩૦મા નિષેકમાં નૂતનવર્ષના ૩૦મા (એક જ) સમયનું બંધાયેલુ દલિક હોય છે. કારણકે હીરો- નૂતનવર્ષના ૧લા સમયે મિમોનો ૧ સાગરોપમ = ૩૦ સમયનો સ્થિતિબંધ કરે છે. તે જ સમયથી (નૂતનવર્ષના ૧લા સમયથી) ૨૬ = = = = Page #31 -------------------------------------------------------------------------- ________________ ચિત્રનં૦૫ અનેઠ સમયબદ્ધઠર્મલતા કમલતા નંબર - હીરા-૩ ૨૬ ૩૦]Box ૨૯૨૯ ૨૮ ૨૮ So ર પ ર : ર૪ ૨૪૦૦ ૨૩ Be ૨૨૨ ૨૧ ૨૦. Ron ૧૯ S ••3 (6) વ૮ ૨૭ op . hoોળની ૧ સાગરોપમ30 સમયની સ્થિતિસત્તા + ૧પ ૧૪ વા ૧૩ ૧૨ #1ળete It or op .... .. ) on ::: : Gidi અ બા અ બા ધા o ૧૯૨ ૨૩ ૨૪ ૨૫ ૨ - ૧ II anયબદ્ધmail એહ હિંડમાં ટચહ્ન (હિયેલું હ્રલષ્ઠ 4 Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧લી કર્મલતામાંથી નીચેની એક-એક સમયે ક્રમશઃ એક-એક સમયનો અબાધાકાળ ઓછો થતો જાય છે. એટલે નૂતનવર્ષના ૩જા સમયે ૧લી કર્મલતાનો અબાધાકાળ પૂર્ણ થઈ જાય છે. ત્યારબાદ ૪થા સમયથી ૧લી કર્મલતામાંથી નીચેની એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાંથી કર્મદલિક ભોગવાઈને નાશ પામતું જાય છે. એટલે નૂતનવર્ષના ૩૦મા સમયે ચિત્રનં.પમાં બતાવ્યા મુજબ ૧લી કર્મલતામાં છેલ્લા નિષેકનું દલિક બાકી હોય છે. તે જ સમયે (નૂતનવર્ષના ૩૦મા સમયે) ૧લી કર્મલતાના છેલ્લા નિષેકનું દલિક ભોગવાઈને નાશ પામી જાય છે. એટલે નૂતનવર્ષના ૧લા સમયે બંધાયેલી ૧લી કર્મલતાનો નૂતનવર્ષના ૩૦મા સમયે નાશ થાય છે. એ જ રીતે, ચિત્રનં.૫ માં બતાવ્યા મુજબ નૂતનવર્ષના ૩૦મા સમયે નૂતનવર્ષના બીજા સમયમાં બંધાયેલી બીજી કર્મલતાના છેલ્લા બે નિષેકમાં જ દલિક બાકી હોય છે. તેમાંથી ૧લા નિષેકનું દલિક ૩૦મા સમયે ભોગવાઈને નાશ પામી જાય છે. અને બીજા નિષેકનું દલિક ૩૧મા સમયે ભોગવાઈને નાશ પામી જાય છે. એટલે ૩૧મા સમયે બીજી કર્મલતાનો નાશ થાય છે. એ રીતે, ત્રીજી-ચોથી વગેરે કર્મલતાઓમાંથી પણ પોત-પોતાનો અબાધાકાળ પૂર્ણ થયા પછી એકએક સમયે ક્રમશઃ એક-એક નિષેકનું દલિક ભોગવાઈને નાશ પામી રહ્યું છે. જ્યારે ત્રીજી-ચોથી વગેરે કર્મલતાનું બધું જ દલિક નાશ પામી જાય છે. ત્યારે ત્રીજી-ચોથી વગેરે કર્મલતાનો પણ નાશ થાય છે. એટલે અનાદિએકેન્દ્રિય-મને મિ(મો)ની એકસમયબદ્ધકર્મલતા વધુમાં વધુ ૧ સાગરોપમ =૩૦ સમય સુધી જ આત્મા ઉપર રહી શકે છે. તેનાથી વધુ સમય રહી શકતી નથી. એટલે ચિત્રનં.પમાં બતાવ્યા મુજબ હીરો-રૂમને સત્તામાં વધુમાં વધુ ૧ સાગરોપમના સમય જેટલી કર્મલતા = ૩૦ કર્મલતા હોય છે. તેનાથી વધુ કર્મલતા હોતી નથી. (૨) પ્રવાહની અપેક્ષાએ મોહનીયકર્મનો બંધ અનાદિકાળથી ચાલુ છે. પણ વ્યક્તિગત રીતે દરેક કર્મલતાની સત્તા સાદિ-સાંત છે. કારણકે બંધ સમયે જે કર્મની જેટલી સ્થિતિ નક્કી થાય છે. તે કર્મના ભાગમાં આવેલા દલિકોને જીવ તેટલા જ કાળ સુધી ભોગવી શકે એવી રીતે ગોઠવાય છે. એટલે તત્કાલીન કર્મલતા તેટલો કાળ આત્મા પર રહી શકે છે. તેનાથી વધુ કાળ રહી શકતી નથી એટલે દરેક કર્મલતાની સ્થિતિસત્તા સાદિ-સાત છે. (૨૮) Page #33 -------------------------------------------------------------------------- ________________ અહીં ખાસ ધ્યાન રાખવું કે, સત્તામાં રહેલી મિ0મોની સ્થિતિથી નવી બંધાતી મિત્રોની સ્થિતિ ઓછી હોય, તો સત્તામાં રહેલા જૂના નિષકોમાં જ નવી બંધાતી મિ0મો)ના નિષેકો સમાઈ જવાથી તે સમયે નિષેકરચના ઉપર વધતી નથી અને સત્તામાં રહેલી મિ0મોની સ્થિતિથી નવી બંધાતી મિ0મોની સ્થિતિ વધારે હોય, તો જૂના નિષેકો કરતાં નવી બંધાતી મિ0મોના નિષેકો વધારે હોવાથી, તે સમયે મિમો)ની નિષેકરચના ઉપર વધે છે. ચિત્રનં.૬માં બતાવ્યા મુજબ હીરો-8 નૂતનવર્ષના ૩૧મા સમયે મિ0મોનો દેશોન સાગરોપમ = ૨૯ સમયની સ્થિતિબંધ કરે છે. તે સમયે તેના ભાગમાં આવેલા દલિકોને અબાધાનું અંતર્મુહૂર્ત = ૩ સમય છોડીને, તેની ઉપરના ૪ થી ૨૯ સમયમાં વિશેષહીન ક્રમે ગોઠવે છે. તે વખતે ચિત્રનં.૬માં બતાવ્યા મુજબ જૂની નિષેકરચનામાં પણ ૨ થી ૩૦ સુધીના ૨૯ નિષેકો હોય છે. તેમાંથી ૨ થી ૪ સુધીના ૩ નિષેકને છોડીને, તેની ઉપરના ૫ થી ૩૦ સુધીના ર૬ નિષેકમાં નવી બંધાતી કર્મલતાના ૪ થી ૨૯ સુધીના ૨૬ નવા નિષેકો સમાઈ જવાથી તે સમયે નિષેક રચના ઉપર વધતી નથી... અનેકસમયબદ્ધકર્મલત્તા » હિરો - ચિત્રનં૦૬ DANNNNNNNNN Uv9uyo mnou - મિ૦મો ની દેશોનસાગરોપમ=૨૯ સમયની સ્થિતિસત્તા નવી નિપેકરચના OD UW અબાઘાસ્થિતિ, અબાધાસ્થિતિ ૨૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ BHUJ ધારો કે, નૂતનવર્ષના ૩૫મા સમયે અ નામનો અનાદિ એકેન્દ્રિય મરણ પામીને ૪ નામનો માણસ થાય છે. તે જ સમયે માણસ-અ મિઝ્મોનો અંતઃકોકોસાળનો સ્થિતિબંધ કરે છે. અસત્કલ્પનાથી..... અંતઃકોકોસા ૨૪૦ સમય અબાધાનું અંતર્મુહૂર્ત = ૫ સમય = માનવામાં આવે તો..... = ચિત્રનં.૭માં બતાવ્યા મુજબ ૬ નામનો માણસ નૂતનવર્ષના ૩૫મા સમયે મિમોનો અંતઃકોકોસા ૨૪૦ સમયનો સ્થિતિબંધ કરે છે. તે સમયે તેના ભાગમાં આવેલા દલિકોને અબાધાનું અંતર્મુહૂર્ત = ૫ સમય છોડીને, તેની ઉપરની અંતર્મુહૂર્તન્યૂન અંતઃકોકોસાળ ૬ થી ૨૪૦ સમયની સ્થિતિમાં વિશેષહીન ક્રમે ગોઠવે છે. તે વખતે ચિત્રનં.૭માં બતાવ્યા મુજબ પૂર્વની જૂની નિષેકરચનામાં પણ ૪૨૫ નિષેકો (દેશાન સાગરોપમના સમય જેટલા નિષકો) હોય છે. તેમાં નીચેથી ૫ નિષેકને છોડીને ૬ થી ૨૫ સુધીના નિષેકો ગોઠવાઈ જાય છે અને તેની ઉપર ૨૬ થી ૨૪૦ નિષેકો ગોઠવાઈ જાય છે. એટલે ચિત્રનં.૭માં બતાવ્યા મુજબ ૨૫ જૂના નિષેક હતાં, અને તેની ઉપ૨ ૨૬ થી ૨૪૦ નિષેક નવા વધી જવાથી નિષેકરચના ઉપર વધે છે. તે સમયે માણસ-અ ને મિમોની અંતઃકોકોસાની = ૨૪૦ સમયની સ્થિતિસત્તા થાય છે. તે સમયે તેને સત્તામાં ૨૪૦ નિષેકો હોય છે. ધારો કે, ત્ર નામનો માણસ નૂતનવર્ષના ૪૦મા સમયે મિમોનો ૧ કોકોસાનો સ્થિતિબંધ કરે છે, તે જ સમયે તેને મિમોની ૧ કોકોસાની સ્થિતિસત્તા થાય છે. 30 = (૩) કર્મબંધ થયા પછી તે તે કર્મલતા પોત-પોતાનો અબાધાકાળ પૂર્ણ થયા પછી ફળનો અનુભવ કરાવે છે. પણ જો અપર્વતનાકરણથી કર્મદલિકો અબાધાસ્થિતિમાં આવી જાય તો અબાધાકાળ પૂર્ણ થયા પહેલા પણ તે કર્મદલિક ફળનો અનુભવ કરાવતું હોય છે. (ઉદયમાં આવતું હોય છે.) (૪) અનાદિ એકેન્દ્રિય-૧ નૂતનવર્ષના ૩૪ મા સમયે (મરણ સમયે) મિમોની દેશોન સાગરોપમ = ૨૬ સમયની સ્થિતિને બાંધે છે. તેમાંથી તે જ સમયે નીચેની ૧ સમયની સ્થિતિ નાશ પામી જાય છે એટલે નૂતનવર્ષના ૩૫મા સમયે ૩૬ નામનો જીવ દેશોન = ૨૫ સમય = ૨૫ નિષેકો પૂર્વભવમાંથી લઈને પરભવમાં આવે છે. સા Page #35 -------------------------------------------------------------------------- ________________ te - Halle નવી નિકરચના - : અબાલાસ્થિતિ, અનેકસમયબદ્ધ કર્મલતા-ર ૩૧ અબાધાસ્થિતિ, ચિત્રનંeo - 3:21: 1 1 NB Eા છે 11 NB This ET NDT 1 TET 2 STD 10 SODANANDAMANSARANNANMMMMMMMMMMMMMMMMMMMLLLLL L LLLEE N RAGRADOURORDDWrrrrrr0000000000 238 28/022PPE/PRABHAR B r iticistributiriciticissitivitri fiersitivistriiiiiiir 8 OORLOG તરહontcttctt&te OURCEGO ZOWEENODORECAST SENTRASTORNOWWWWWW prej prehl oda = olko Folf:P! (lore[109|lbollected Page #36 -------------------------------------------------------------------------- ________________ / Auth અસત્કલ્પનાથી..... ૧કોકો સાવ = ૨૫૦ સમય અબાધાના ૧૦૦ વર્ષ = ૧૦ સમય માનવામાં આવે તો.... ચિત્રનં.૮માં બતાવ્યા મુજબ નામનો માણસ નૂતનવર્ષના ૪૦ મા સમયે મિ0મોઇનો ૧ કોકોસા) = ૨૫૦ સમયનો સ્થિતિબંધ કરે છે. તે જ સમયે તેના ભાગમાં આવેલા દલિકોને અબાધાના ૧૦૦ વર્ષ = ૧૦ સમય છોડીને, તેની ઉપરની ૧૦૦ વર્ષ જૂન ૧કોકો સાવ = ૧૧ થી ૨૫૦ સમયની સ્થિતિમાં વિશેષહીન ક્રમે ગોઠવે છે. તે વખતે ચિત્રનં.૮માં બતાવ્યા મુજબ પૂર્વભવની (અનાદિ એકેન્દ્રિયભવની) જૂની નિષેકરચનામાં ૨૦ નિષેકો હોય છે અને ચાલુ ભવની જૂની નિષેકરચનામાં અંતઃકો૦કો સાવ = ૨૩૯૫ નિષેકો હોય છે. તેમાં નીચેથી ૧૦ નિષેકને છોડીને, તેની ઉપરના ૧૧ થી ૨૩૯ સુધીના જૂના નિષેકમાં જ નવી બંધાતી મિ0મોના ૧૧ થી ૨૩૯ નિષેકો ગોઠવાઈ જાય છે. એટલે ચિત્રનં.૮માં બતાવ્યા મુજબ જૂના ૨૩૯ નિષેક હતાં અને તેની ઉપરના ૨૪૦ થી ૨૫૦ નિષેકો વધી જવાથી નિષેકરચના ઉપર વધે છે. એ રીતે, જેમ જેમ સ્થિતિબંધ વધતો જાય છે તેમ તેમ નિષેકરચના ઉપર-ઉપર વધતી જાય છે. ૩૫ નામનો માણસ જે સમયે મિ0મોનો ૭૦કો કોસાળનો સ્થિતિબંધ કરે છે. તે સમયે માણસ- ને ૭૦ કોકો સાવની સ્થિતિ સત્તા પ્રાપ્ત થાય છે. અને જે સમયે મિ0મોનો ૭૦ કોકો સાવનો ઉ૦ સ્થિતિબંધ થાય છે. તે જ સમયે બાકીના જ્ઞાના ૬ કર્મોનો પણ ઉ0 સ્થિતિબંધ થાય છે. એટલે તે જ સમયે જ્ઞાના ૬ કર્મોની પણ ઉ૦ સ્થિતિસત્તા પ્રાપ્ત થાય છે. (૫) ૩ નામનો માણસ નૂતનવર્ષના ૪૪મા સમયે મિ0મોઇનો અંતઃકો૦કોસાડનો સ્થિતિબંધ કરે છે. તે જ સમયે તેને અંતઃકો૦કોસા) = ૨૪૦ નિષેકો હોય છે. તેમાંથી નીચેની - ૧ સમયની સ્થિતિ (૧ નિષેક) નાશ પામી જવાથી ૪૫મા સમયે ને સત્તામાં ૨૩૯ નિષેકો હોય છે. ૩૨) Page #37 -------------------------------------------------------------------------- ________________ v30-Andr અબાધા Chic અબાધા મિથ્યાત્વમોહનીયની ૧કોન્કોસા = ૨૫૦ સમયની સ્થિતિ માણસ अ g) 5.455+2 મ ======== ܟܦ ૧૬::::: successor કર્મલતા અનેકસમયબદ્ધ ચિત્રનં૦૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ ધારો કે, નૂતનવર્ષના ૪૫મા સમયે માણસ-...... મિત્રમોનો ૭૦ કોકોસાનો ઉ∞ સ્થિતિબંધ કરે છે. ચામોનો ૪૦ કોકોસાનો ઉ∞ સ્થિતિબંધ કરે છે. જ્ઞાના૦૪નો ૩૦ કોકોસાનો ઉ૦ સ્થિતિબંધ કરે છે. નામ-ગોત્રનો ૨૦ કોકોસાનો ઉ∞ સ્થિતિબંધ કરે છે. તે જ સમયે માણસ-અને સત્તામાં અસકલ્પનાથી મિમોની ૭૦કોકોસા૦=૧૭૫૦૦ સમય=૧૭૫૦૦ નિષેક હોય છે. ચામોની ૪૦કોકોસા૦=૧૦૦૦૦સમય=૧૦૦૦૦ નિષેક હોય છે. જ્ઞાના૦૪ની ૩૦કોકોસા=૭૫૦૦સમય=૭૫૦૦ નિષેક હોય છે. નામ-ગોત્રની ૨૦કોકોસા=૫૦૦૦સમય=૫૦૦૦ નિષેક હોય છે. એ જ રીતે, બંધયોગ્ય ૧૨૦ ઉત્તરપ્રકૃતિમાંથી ૪ આયુષ્યને છોડીને, બાકીની ૧૧૬ પ્રકૃતિમાંથી માણસ-અને સત્તામાં જેટલી પ્રકૃતિ હોય, તે દરેક પ્રકૃતિની ઓછામાં ઓછી અંતઃકોકોસા જેટલી સ્થિતિસત્તા હોય છે અને વધુમાં વધુ પોત-પોતાના ઉદસ્થિતિબંધ જેટલી ઉસ્થિતિસત્તા હોય છે. તેથી માણસ-ને સત્તામાં રહેલી કર્મપ્રકૃતિના ઓછામાં ઓછા અંતઃકોકોસાના જેટલા સમય થાય તેટલા નિષેકો હોય છે અને વધુમાં વધુ પોત-પોતાના ઉ∞સ્થિતિબંધના જેટલા સમય થાય તેટલા નિષેકો હોય છે. કોઈપણ જીવ પરભવાયુને બાંધતો નથી ત્યાં સુધી તેને પોતાનું ભોગવાતું એક જ આયુષ્ય સત્તામાં હોય છે. જ્યારે તે જીવ પરભવાયુને બાંધે છે ત્યારે તેને સત્તામાં બે આયુષ્ય હોય છે જેમ કે, માણસજ્યાં સુધી પરભવાયુને બાંધતો નથી ત્યાં સુધી તેને એક જ મનુષ્યાયુની સત્તા હોય છે અને જ્યારે માણસ-અ ચિત્રનં.૩માં બતાવ્યા મુજબ દેવાયુને બાંધે છે ત્યારે તેને બે આયુષ્યની સત્તા હોય છે. એટલે એક જીવને એકભવમાં વધુમાં વધુ બે જ આયુષ્યની સત્તા હોય છે. ચારે આયુષ્યની સત્તા હોતી નથી. સત્તા બે પ્રકારે છે. (૧) સ્વરૂપસત્તા (૨) પરરૂપસત્તા........ ૩૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ Alth (૧) સ્વરૂપ સત્તા :- જે કર્મનું પોતાના મૂળસ્વભાવને છોડ્યા સિવાય આત્માની સાથે રહેવું, તે “સ્વરૂપસત્તા” કહેવાય... | બંધ સમયે જે કર્મદલિકમાં જે સ્વભાવ નક્કી થયો હોય, તે કર્મદલિકનો તે “મૂળસ્વભાવ” કહેવાય.. - જેમ કે, બંધસમયે ૨૦૦૦ કર્મદલિકોમાં સુખ આપવાનો સ્વભાવ નક્કી થાય છે, તે સુખદાયક સ્વભાવને જ તેનો મૂળસ્વભાવ કહેવાય..... અને જેટલો કાળ તે ૨000 કર્મદલિકો સુખદાયક સ્વભાવને જાળવી રાખે છે તેટલા કાળ સધુી તે કર્મદલિકની સ્વરૂપ સત્તા કહેવાય છે. એટલે કે, જ્યાં સુધી શાતાવેદનીયકર્મ પોતાના મૂળ સ્વભાવને (સુખ આપવાના સ્વભાવને) જાળવી રાખે છે ત્યાં સુધી શાતાની સ્વરૂપ સત્તા કહેવાય છે. (૨) પરરૂપસત્તા :- જે કર્મોનું અન્ય સજાતીય કર્મપ્રકૃતિમાં સંક્રમીને (પોતાના મૂળસ્વભાવને છોડીને) પરરૂપે થઈને આત્માની સાથે રહેવું, તે “પરરૂપસત્તા” કહેવાય છે. - એકનું બીજામાં રૂપાંતર થવું, તે “સંક્રમ” કહેવાય..... સત્તામાં રહેલી કર્મપ્રકૃતિના દલિકો પોતાના મૂળસ્વભાવને છોડીને, બંધાતી સજાતીય કર્મપ્રકૃતિના સ્વભાવને પ્રાપ્ત કરે છે, તે વખતે જે એક કર્મનું બીજા કર્મમાં રૂપાંતર થયું, તે “સંક્રમ” કહેવાય. - જેમ કે, સત્તામાં રહેલા અશાતાના કર્મદલિકો પોતાના દુ:ખદાયક મૂળસ્વભાવને છોડીને, બંધાતી શાતામાં પડીને, સુખદાયક સ્વભાવને પ્રાપ્ત કરે છે. તે વખતે અશાતાના કર્મદલિકોનું શાતાના કર્મચલિકોમાં જે રૂપાંતર થયું, તે “સંક્રમ” કહેવાય છે અને અશાતાના જેટલા કર્મદલિકો શાતારૂપે બને છે તેટલા દલિકો જ્યાં સુધી શાતારૂપે જ આત્મા ઉપર પડ્યા રહે, ત્યાં સુધી તે દલિકોની પરરૂપસત્તા કહેવાય છે. ચિત્રનં.૯માં બતાવ્યા મુજબ શાતાની નિષેકરચનામાં શાતાના દલિકોની સ્વરૂપ સત્તા છે અને અશાતાની નિષેકરચનામાં અશાતાના દલિકોની સ્વરૂપ સત્તા છે. પણ ચિત્રનં.૯માં બતાવ્યા મુજબ અશાતાની નિષેકરચનામાંથી જેટલાં દલિકો શાતામાં જઈ રહ્યાં છે તેટલા દલિકો (૩૫) Page #40 -------------------------------------------------------------------------- ________________ શાતામાં પડીને, શાતા રૂપે બની રહ્યાં છે. તે સમયે શાતામાં સંક્રમથી આવેલા અશાતાના દલિકો જેટલા કાળ સુધી શાતાની નિષેકરચનામાં પડ્યા રહે છે તેટલા કાળ સુધી તે કર્મદલિકોની પરરૂપસત્તા (શાતારૂપે સત્તા) કહેવાય છે. ચિત્રનં.૯માં બતાવ્યા મુજબ ઉદયવતી શાતાના ઉદય સમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમતું અશાતાના પ્રથમ નિષેકનું કર્મદલિક શાતારૂપે બની જવાથી, તે સમયે અશાતાના પ્રથમનિષેકની પરરૂપસત્તા હોય છે. સત્તાવિધિમાં ખાસ ધ્યાન રાખવું કે, (૧) જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મની નિષેકરચનાના નીચેના ભાગમાંથી ક્રમશઃ એક-એક સમયે એક-એક નિષેકનું દલિક ભોગવાઈને નાશ પામતું જાય છે અને ઉપરના ભાગમાં નિષેકરચના ઉપર વધતી જાય છે. (૨) સાગરમાં સમાઈ જતી અનેક નદીની જેમ પૂર્વની નિષેકરચનામાં પછીની કર્મલતા સમાઈ જતી હોવાથી, દરેક નિષેકો કર્મદલિકોથી પુષ્ટ થતાં જાય છે. એટલે એક-એક નિષેકમાં અસંખ્યસમયનું બંધાયેલુ કર્મદલિક પડ્યું હોય છે. જેમ કે, ચિત્રનં.૫માં બતાવ્યા મુજબ હીરો-૬ (અનાદિએકેન્દ્રિય-૪)ને ૧લા નિષેકમાં દેશોન સાગરોપમ = ૨૭ સમયનું બંધાયેલું દલિક પડ્યું છે. (૩) ચિત્રનં.૫માં બતાવ્યા મુજબ મિમોના અબાધાકાળ વખતે પણ પૂર્વબદ્ધઅનેકકર્મલતાના નિષેકમાં રહેલા કર્મદલિકો ફળનો અનુભવ કરાવી રહ્યાં છે. તેથી અનાદિ એકેન્દ્રિય-અને મિમોની અબાધાનો (અનુદય અવસ્થાનો) કયારેય અનુભવ થતો નથી. એટલે કે, પ્રતિસમયે મોહનીયકર્મને ભોગવી રહ્યો છે. अ મિમોની સ્થિતિસત્તામાંથી એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાં રહેલું કર્મદલિક ભોગવાઈને નાશ પામી રહ્યું છે. એટલે જ્યાં સુધી સત્તામાં કર્મદલિકો હોય ત્યાં સુધી ઉદય ચાલુ રહે છે એટલે સત્તાવિધિ પછી ઉદયવિધિ કહી છે. 39 Page #41 -------------------------------------------------------------------------- ________________ અશાતાનું ઉદયપ્રાપ્તનિષેકનું દલિક 0 11/ ઉદયાિ શાતાનું ઉદયપ્રાપ્તનિષેકનું દલિક અશાતાની અંત:કોઠોસા = ૨૪૦ સમયની સ્થિતિસત્તા અશાતાની સ્વરૂપસત્તા immobw શાતાની સ્વરૂપસત્તા > માણસ - શાતાની અંત:ઠોડોસા = ૨૪૦ સમયની સ્થિતિસત્તા ચિત્રનં૦૯ અશાતાનો સંક્રમ શાતામાં સ્વરૂપસત્તા-પરરૂપસત્તા Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉદયવિવિધ કર્મના ફળનો અનુભવ કરવો, તે “ઉદય'' કહેવાય..... કોઈપણ સંશીને સત્તામાં રહેલા દરેક કર્મના ઓછામાં ઓછા અંતઃકોડાકોડી સાગરોપમના જેટલા સમય થાય, તેટલા નિષકો હોય છે અને વધુમાં વધુ પોત-પોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધના જેટલા સમય થાય તેટલા નિષેકો હોય છે. તે દરેક કર્મની નિષેકરચનામાંથી નીચેની એકએક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાં રહેલું કર્મદલિક ફળનો અનુભવ કરાવીને નાશ પામી રહ્યું છે. તે વખતે એક જીવ એકી સાથે પરસ્પર વિરોધીકર્મના ફળને સ્વરૂપે ભોગવી શકતો નથી. કારણ કે એક માણસ જ્યારે સુખનો અનુભવ કરતો હોય ત્યારે દુઃખનો અનુભવ કરી શકતો નથી અને જ્યારે દુઃખનો અનુભવ કરતો હોય ત્યારે સુખનો અનુભવ કરી શકતો નથી. એટલે જ્યારે શાતાના ઉદયપ્રાપ્તનિષેકમાં રહેલું દલિક સુખનો અનુભવ કરાવતું હોય છે ત્યારે અશાતાના ઉદયપ્રાપ્તનિષેકનું દલિક દુ:ખનો અનુભવ કરાવી શકતું ન હોવાથી, તે કર્મદલિક શાતામાં સંક્રમીને પરરૂપે = શાતારૂપે ફળનો અનુભવ કરાવીને નાશ પામી જાય છે અને જ્યારે અશાતાના ઉદયપ્રાપ્તનિષેકનું દલિક દુઃખનો અનુભવ કરાવતું હોય ત્યારે શાતાના ઉદયપ્રાપ્તનિષેકનું દલિક સુખનો અનુભવ કરાવી શકતું ન હોવાથી, તે કર્મદલિક અશાતામાં સંક્રમીને પરરૂપે અશાતારૂપે ફળનો અનુભવ કરાવીને નાશ પામી જાય છે. = એ જ રીતે, એક માણસ જ્યારે હાસ્ય-રતિનો અનુભવ કરતો હોય ત્યારે શોક-અરતિનો અનુભવ કરી શકતો નથી અને જ્યારે શોકઅતિનો અનુભવ કરતો હોય ત્યારે હાસ્ય-રતિનો અનુભવ કરી શકતો નથી. તેથી જ્યારે હાસ્ય-રતિનું ઉદયપ્રાપ્તનિષેકનું દલિક હાસ્ય-રતિનો અનુભવ કરાવતું હોય ત્યારે શોક-અતિના ઉદયપ્રાપ્ત નિષેકનું દલિક શોક-અતિનો અનુભવ કરાવી શકતું ન હોવાથી, તે કર્મદલિક હાસ્યરતિમાં સંક્રમીને પરરૂપે = હાસ્ય-રતિરૂપે ફળનો અનુભવ કરાવીને ૩૮. Page #43 -------------------------------------------------------------------------- ________________ નાશ પામી જાય છે. અને જ્યારે શોક-અરતિનું ઉદયપ્રાસંનિષેકનું દલિક શોક-અરતિનો અનુભવ કરાવતું હોય ત્યારે હાસ્ય-રતિનું ઉદયપ્રાપ્તનિષેકનું દલિક હાસ્ય-રતિનો અનુભવ કરાવી શકતું ન હોવાથી, તે કર્મદલિક શોક-અરતિમાં સંક્રમીને પરરૂપે = શોક-અરતિરૂપે ફળનો અનુભવ કરાવીને નાશ પામી જાય છે. તેથી ઉદય ૨ પ્રકારે કહ્યો છે... (૧) વિપાકોદય.... (૨) પ્રદેશોદય..... (૧) વિપાકોદય :| કર્મદલિકોને સ્વરૂપે (પોતાના મૂળસ્વભાવે) ભોગવવા, તે વિપાકોદય કહેવાય છે. જેમ કે, શાતાવેદનીયકર્મ સુખનો અનુભવ કરાવતું હોય ત્યારે શાતાનો વિપાકોદય કહેવાય..... (૨) પ્રદેશોદય : - અનુદયવાળી કર્મપ્રકૃતિના ઉદયપ્રાપ્તનિષેકના સંપૂર્ણ કર્મલિકો સજાતીય ઉદયવાળીકર્મપ્રકૃતિના ઉદયસમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને પરરૂપે (ઉદયવાળી પ્રકૃતિરૂપે) ભોગવવા, તે પ્રદેશોદય કહેવાય છે. જેમ કે, ચિરાનં.૧૦માં બતાવ્યા મુજબ અનુદયવાળી અશાતાવેદનીયકર્મના ઉદય પ્રાપ્તનિષેકમાં રહેલા સંપૂર્ણ કર્મદલિકોને સજાતીય ઉદયવાળી શાતાના ઉદય સમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને શાતારૂપે (પરરૂપે) ભોગવવા, તે “અશાતાનો પ્રદેશોદય” કહેવાય છે. * જે પ્રકૃતિ સ્વરૂપે ભોગવાતી હોય, તે ઉદયવતી કહેવાય.. જેમ કે, જે સમયે શાતાવેદનીયકર્મ સુખનો અનુભવ કરાવતી હોય, તે સમયે શાતાવેદનીય ઉદયવતી કહેવાય છે. જે કર્મપ્રકૃતિનું ઉદયપ્રાપ્તનિષેકનું કર્મદલિક સજાતીય ઉદયવતીના ઉદયસમયમાં સંક્રમીને, પરરૂપે ભોગવાતું હોય, તે પ્રકૃતિ અનુદયવતી કહેવાય છે. જેમ કે, જે સમયે શાતા, સુખનો અનુભવ કરાવતી હોય, તે સમયે અશાતાવેદનીયનું ઉદયપ્રાપ્તનિષેકનું સંપૂર્ણ કર્મલિક સ્તિબુકસંક્રમથી ઉદયવતી શાતાના ઉદયસમયમાં સંક્રમીને, પરરૂપે = શાતારૂપે ભોગવાય છે. તેથી તે સમયે અશાતા અનુદયવતી કહેવાય છે. અનુદયવતી કર્મપ્રકૃતિના ઉદયપ્રાપ્તનિષેકના સંપૂર્ણ કર્મદલિકો ઉદયવતીપ્રકૃતિના ઉદયસમયમાં સંક્રમી જવા, તે સ્ટિબુકસંક્રમ કહેવાય.... (૩૯) Page #44 -------------------------------------------------------------------------- ________________ અસત્કલ્પનાથી...... શાતા-અશાતાની અંતઃકોકો સાવ = ૨૪૦ સમય | માનવામાં આવે તો.... ચિત્રનં.૧૦માં બતાવ્યા મુજબ શાતાની અંતઃકો૦કો સાવ = ૨૪૦ સમયની નિષેકરચનામાંથી ઉદયપ્રાપ્તપ્રથમનિષેકનું કર્મકલિક ૩૫ નામના માણસને સુખનો અનુભવ કરાવી રહ્યું છે. તે સમયે તેને શાતાનો વિપાકોદય હોય છે. અને તે જ સમયે અનુદયવાળી અશાતાની નિષેકરચનામાંથી ઉદયપ્રાપ્તપ્રથમનિષકનું સંપૂર્ણ કર્મદલિક ઉદયવતી શાતાના ઉદય સમયમાં સિબુકસંક્રમથી સંક્રમીને પરરૂપે = શાતારૂપે (સુખનો) અનુભવ કરાવી રહ્યું છે. તેથી તે સમયે તેને અશાતાનો પ્રદેશોદય હોય છે. | એ જ રીતે, માણસ-બીજા-ત્રીજા વગેરે જેટલા સમય સુધી સુખને ભોગવે છે. તેટલા સમય સુધી શાતાની નિષેકરચનામાંથી નીચેથી એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકનું કર્મદલિક સુખનો અનુભવ કરાવીને નાશ પામી જાય છે અને તે જ સમયે અનુદયવતી અશાતાની નિષેકરચનામાંથી એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકનું દલિક ઉદયવતી શાતાના ઉદયસમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમીને પરરૂપે = શાતારૂપે ભોગવાઈને નાશ પામી જાય છે. એટલે જેટલા સમય સુધી સુખને અનુભવે છે તેટલા સમય સુધી તેને શાતાનો વિપાકોદય અને અશાતાનો પ્રદેશોદય ચાલુ રહે છે. અસત્કલ્પનાથી.... માણસ- ૧૦ સમય સુધી સુખને ભોગવીને ૧૧મા સમયે દુ:ખને અનુભવી રહ્યો છે. તે વખતે ચિત્રનં.૧૧માં બતાવ્યા મુજબ માણસ-૩મને અશાતાની નિષેકરચનામાંથી ઉદયપ્રાપ્ત૧૧મા નિષેકનું કર્મદલિક દુ:ખનો અનુભવ કરાવી રહ્યું છે. તે વખતે તેને અશાતાનો વિપાકોદય (૫) શાતા-અશાતાની નિષેકરચનામાં અંતઃકો૦કોસા) = ૨૪૦ નિષેક છે. તેમાં જે પ્રથમ નિષેક છે તે ઉદયપ્રાપ્તનિષેક કહેવાય છે. તે પ્રથમ સમયે ભોગવાઈને નાશ પામી જાય છે. એટલે બીજા સમયે જે બીજા નિષેકનું કર્મકલિક છે, તે ઉદયપ્રાપ્ત નિષેક કહેવાય. તે નિષેકનું કર્મદલિક બીજા સમયે ભોગવાઈને નાશ પામી જાય છે. એટલે ત્રીજા સમયે જે ત્રીજા નિષેકનું કર્મદલિક છે, તે ઉદયપ્રાપ્તનિષેક કહેવાય...... (૪૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ - અશાતાના અંત:કોઇકoસા = ૨૪૦ સમયની સ્થિતિસત્તા 4 rrrrrrrrrrr rrrrrrrr rrrrrrr rr rrrrrrrrr ************** PAKENDA રરરરર રરરરર CROOKEDONDOK દ દદદદ ક ttttttttttરરર રર ર ર ર ર ૪tttttt AAAAAAAAAA E Effett III URENOBRZERWANDELAARZENDORRA ચિત્રનં૦૧૦ અશાતાનું પ્રદેશોદયથી ભોગવાતું દલિક (૪૧) કn is n otsavલા શાલામાં સ્ટિબુક્સકમથી સંકમતું અશાબાની કર્મલિક શાતાનો વિપાકોદરા અશાતાનો પ્રદેશોદય - કોક ની lefશપથ :::::/ IP? શાતાનું વિપાકોદયથી ભોગવાતું દલિક CrveeeeeeeeeEEEEEAAAAAAAAAA HI FADE KARAI ૧૦૦૦૦૦થssssssss Radio taRatતયા પાકા કહee કલાક દરેક #4&saજfh&sa=k AttakiiAs એને કફ રિકી રાજ દ ર 82 ૨૨ ૨ ૨ ૨ ૨ ૨ RIER I માણસ - સ શાતાની અંત:કોઇકોઇસાd = ૨૪૦ સમયની સ્થિતિસત્તા Page #46 -------------------------------------------------------------------------- ________________ હોય છે અને તે જ સમયે અનુદયવાળી શાતાની નિષેકરચનામાંથી ઉદયપ્રાપ્ત ૧૧મા નિષેકનું સંપૂર્ણ કર્મદલિક ઉદયવતી અશાતાના ઉદય સમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમીને પરરૂપે = અશાતારૂપે દુઃખનો અનુભવ કરાવી રહ્યું છે. તેથી તે સમયે તેને શાતાનો પ્રદેશોદય હોય છે. એ જ રીતે માણસ-૬ ૧૨મા-૧૩મા વગેરે જેટલા સમય સુધી દુ:ખને ભોગવે છે. તેટલા સમય સુધી અશાતાની નિષેકરચનામાંથી નીચેથી ક્રમશઃ એક-એક સમયે એક-એક નિષેકનું કર્મદલિક દુઃખનો અનુભવ કરાવીને નાશ પામી જાય છે અને અનુદયવાળી શાતાની નિષેકરચનામાંથી નીચેથી ક્રમશઃ એક-એક સમયે એક-એક નિષેકનું કર્મદલિક ઉદયવતી અશાતાના ઉદયસમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમીને પરરૂપે = અશાતારૂપે ભોગવાઈને નાશ પામી જાય છે. એટલે ૧૧મા સમયથી માંડીને જેટલા સમય સુધી માણસ-TM દુઃખને ભોગવે છે તેટલા સમય સુધી અશાતાનો વિપાકોદય અને શાતાનો પ્રદેશોદય ચાલુ રહે છે. એ રીતે, પેજ નં. ૪૪માં (કોઠામાં) બતાવ્યા મુજબ ઉદયમાં ૮૭ પ્રકૃતિ પરસ્પરવિરોધી છે. ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી જ્ઞાના૦૫, દર્શના૦૪, અંતરાય-૫, મિથ્યાત્વ, નિર્માણ, અગુરૂલઘુ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, તૈજસ શરીર, કાર્મણશરીર અને વર્ણાદિ-૪.... એ ૨૭ પ્રકૃતિ ધ્રુવોદયી છે. બાકીની ૯૫ પ્રકૃતિ અશ્રુવોદયી છે. તેમાંથી ભય-જુગુપ્સા, આતપઉદ્યોત, પરાઘાત, ઉપઘાત, શ્વાસોચ્છવાસ અને જિનનામ એ ૮ પ્રકૃતિ સિવાયની બાકીની નિદ્રાપંચકાદિ ૮૭ પ્રકૃતિ ઉદયમાં પરસ્પર વિરોધી છે. જે પ્રકૃતિનો વિપાકોદય દરેક જીવને અનાદિકાળથી માંડીને પોત-પોતાના ઉદયવિચ્છેદસ્થાન સુધી સતત હોય છે તે “ધ્રુવોદયી’ કહેવાય... જ્ઞાનાવગેરે ૨૭ પ્રકૃતિનો વિપાકોદય અનાદિકાળથી માંડીને પોત-પોતાના ઉદયવિચ્છેદસ્થાન સુધી સતત હોય છે તેથી તે “ધ્રુવોદયી’” છે. ÷ * જે પ્રકૃતિનો વિપાકોદય પોત-પોતાના ઉદયવિચ્છેદસ્થાન સુધી ક્યારેક હોય અને ક્યારેક ન હોય, તે “અધ્રુવોદયી” કહેવાય છે. જેમ કે, શાતાનો વિપાકોદય ૧૪મા ગુણઠાણા સુધી ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતો તેથી શાતા અધ્રુવોદયી કહેવાય..... ૪૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ તાની અંત:છોnછo#o = ૨૪o સમયનuસત્તા GUEZONOODOODPOR કાકા ............ ..દોઢ ઇકદમદાવાદ ક્રમાદિયયયયયયકઠાંતરી POVRSNOPAUCASORO COGNOUEUENOS EN OP EEN CENO ENDOZAURENO JAUKIENDO ચિત્રનં૦૧૧ D - TI TY/ IS THE UR PRI' શાળામાં તિજુકર્સકમથી એકમતું શાGTની ર્મદલિત શાતાનું પ્રદેશોદયથી ભોગવાતું દલિક (૪૩) અશાતાનું વિપાકોદયથી ભોગવાતું દલિક અશાતાનો વિપાકોદય શાતાનો પ્રદેશોદય AT E BE ABLE IF W રહે તેટટટટટટટટટટટટટટટટટટટટટટટટat - સ ર ક દ ક ક ક ન કરો VOwcze OFAUCEROWANENO & RakheliefheLke kinetite is between Elize Enter£ર માણસ diHITTTTTTTTTTTTTTTTTTTikkfhka - માં » અશાતાની અંત:કોoડોળસાo = ૨૪o સમયની સ્થિતિdi - . Page #48 -------------------------------------------------------------------------- ________________ * અધ્રુવોદયી ૯૫ પ્રકૃતિમાંથી ૪ આયુષ્ય વિના બાકીની ૯૧ પ્રકૃતિનો જ્યારે વિપાકોદય ન હોય ત્યારે પ્રદેશોદય અવશ્ય હોય છે. | * આયુષ્યકર્મનો વિપાકોદય જ હોય છે પ્રદેશોદય હોતો નથી. | ઉદયમાં પરસ્પર વિરોધી કર્મપ્રકૃતિ કર્મપ્રકૃતિનું નામ કોની સાથે વિરોધી ? નિદ્રા - ૫ પરસ્પર વિરોધી શાતા-અશાતા પરસ્પર વિરોધી અનં૦ વગેરે-૪ ક્રોધ બાકીના-૧૨ કષાય સાથે વિરોધી અનં૦ વગેરે-૪ માન બાકીના-૧૨ કષાય સાથે વિરોધી અનં૦ વગેરે-૪ માયા બાકીના-૧૨ કષાય સાથે વિરોધી અનં૦ વગેરે-૪ લોભ બાકીના-૧૨ કષાય સાથે વિરોધી હાસ્ય-રતિ શોક - અરતિ સાથે વિરોધી શોક-અરતિ હાસ્ય - રતિ સાથે વિરોધી વેદ-૩ પરસ્પર વિરોધી આયુષ્ય-૪ પરસ્પર વિરોધી ગતિ-૪ પરસ્પર વિરોધી જાતિ-૫ પરસ્પર વિરોધી ઔઇશ૦, વૈ૦૧૦, આવેશ, પરસ્પર વિરોધી ઉપાંગ-૩ પરસ્પર વિરોધી સંસ્થાન-૬ પરસ્પર વિરોધી સંઘયણ-૬ પરસ્પર વિરોધી વિહાયોગતિ-૨ પરસ્પર વિરોધી આનુપૂર્વી-૪ પરસ્પર વિરોધી ત્રણ-૪ સ્થાવરાદિ-૪ સાથે વિરોધી સૌભાગ્યાદિ-૪ દૌર્ભાગ્યાદિ-૪ સાથે વિરોધી સ્થાવરાદિ-૪ ત્રસાદિ-૪ સાથે વિરોધી દર્ભાગ્યાદિ-૪ સૌભાગ્યાદિ-૪ સાથે વિરોધી ગોત્ર-૨ પરસ્પર વિરોધી ४४ Page #49 -------------------------------------------------------------------------- ________________ વિપાકોદયના હેતુ : 2 અધુવોદયી પ્રકૃતિનો વિપાકોદય નિમિત્તકારણની અપેક્ષા રાખે છે. - તે નિમિત્તો મુખ્ય - ૫ છે. (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ (૪) ભાવ અને (૫) ભવ....... (૧) શીખંડ વધુ ખાવાથી ઊંઘ વધુ આવે છે તેથી શીખંડ નામનું દ્રવ્ય નિદ્રાદર્શનાવરણીકર્મના વિપાકોદયમાં નિમિત્ત બને છે. તથા લીલોતરી ખાવાથી વિકાર ઉત્પન્ન થાય છે તેથી લીલોતરી રાગાદિમોહનીયકર્મના વિપાકોદયમાં નિમિત્ત બને છે. | (૨) સિદ્ધાચલાદિ તીર્થભૂમિમાં શુભપરિણામ ઉત્પન્ન થવાથી પુણ્યકર્મનો ઉદય થાય છે તેથી કર્મના વિપાકોદયમાં ક્ષેત્ર પણ નિમિત્ત બને છે. (૩) અમુક ઋતુમાં શાતાનો વિપાકોદય થાય છે અને અમુક ઋતુમાં અશાતાનો વિપાકોદય થાય છે. તથા હુંડા અવસર્પિણી કાળની કર્મના ઉદય પર અસર થાય છે. તેથી દીક્ષા, પ્રતિષ્ઠાદિ મહોત્સવ કે ચાતુર્માસાદિના પ્રવેશમાં શુભમુહૂર્ત (શુભકાળ) જોવાનું વિધાન છે. એટલે કર્મના વિપાકોદયમાં કાળ પણ નિમિત બને છે. (૪) શુભાશુભભાવો પોતાના કર્મોદયમાં અને બીજાના કર્મોદયમાં પણ નિમિત બને છે. જેમ કે, (1) તીર્થંકરાદિ મહાપુરૂષોના શુભભાવથી અનેક જીવોના ઘાતી-અઘાતી કર્મના ઉદયમાં ઘણો ફેરફાર થઈ જાય છે. (2) ઘરમાં એક વ્યક્તિ પુણ્યશાળી હોય, તો તેના પુણ્ય પ્રભાવે ઘરના સર્વે લોકો સુખને અનુભવે છે અને એક વ્યક્તિ પાપી હોય, તો ઘરના સર્વે લોકો દુ:ખને અનુભવે છે. એટલે કર્મના વિપાકોદયમાં ભાવ પણ નિમિત્ત બને છે. (૫) ભવના હાથમાં જ બધા કર્મના વિપાકોદયની ચાવી છે. ભવ બદલાતાં જ શુભાશુભકર્મના વિપાકોદયમાં ઘણો ફેરફાર થઈ જાય છે. એટલે વિપાકોદયમાં પ્રબળ નિમિત્તકારણ ભવ છે. જેમ કે, જીવ મનુષ્યભવમાંથી નરકમાં જાય છે ત્યારે શુભકર્મપ્રકૃતિનો વિપાકોદય અટકીને, અશુભકર્મપ્રકૃતિનો વિપાકોદય શરૂ થઈ જાય છે. ૪૫ F/// Page #50 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે, જ્યારે જે કર્મને દ્રવ્યાદિ નિમિત્તો અનુકૂળ મલી જાય છે ત્યારે તે કર્મ સ્વરૂપે (વિપાકથી) ફળનો અનુભવ કરાવે છે. એટલે કર્મના વિપાકોદયના હેતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવ કહ્યાં છે. ભવહેતુથી વિપાકોદયમાં પલટો : માણસ-૩ મનુષ્યભવમાં મનુષ્યગતિ, પંચેઈજાતિ, ઔદારિકદ્ધિક છેવટું, હુંડક, શુભ-અશુભ વિહાયોગતિમાંથી-૧, ત્રણચતુષ્ક, સુભગદુર્ભાગમાંથી-૧, સુસ્વર-દુ:સ્વરમાંથી-૧, આદય-અનાદેયમાંથી-૧, યશઅશમાંથી-૧, પરાઘાત, ઉપઘાત, શ્વાસોચ્છવાસ, (નામકર્મની-૧૮) ક્રોધાદિ-૪ કષાયમાંથી કોઈપણ-૧ કષાય અનંતાનુબંધી વગેરે ૪ પ્રકારે હાસ્ય-રતિ અને શોક-અરતિ એ બે યુગલમાંથી-૧, પુરુષવેદ, (મોહનીયકર્મની-૭) શાતા-અશાતામાંથી-૧, મનુષ્યાય, ઉચ્ચગોત્ર...... એ કુલ ૨૮ + ૨૭ ધ્રુવોદયી = ૫૫ પ્રકૃતિનું એક-એક સમયે ક્રમશ: એક-એક નિષેકમાં રહેલુ કમંદલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરે છે અને બાકીની અનુદયવતી પ્રકૃતિનું એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકનું કર્મદલિક પ્રદેશોદયથી ભોગવીને નાશ કરે છે. અસત્કલ્પનાથી.... દેવગતિ-મનુષ્યગતિની અંતઃ કોકોસા) = ૨૪૦ સમય | માનવામાં આવે, તો.... ચિત્રનં.૧૨માં બતાવ્યા મુજબ માણસ-૩ મનુષ્યગતિની અંતઃકો૦કો સાવ = ૨૪૦ સમયની નિષેકરચનામાંથી ઉદયપ્રાપ્ત પ્રથમનિષેકનું કર્મદલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરી રહ્યો છે. તે જ સમયે અનુદયવતી દેવાદિ-૩ગતિનું ઉદયપ્રાપ્તનિષેકનું કર્મદલિક ઉદયવતી મનુષ્યગતિના ઉદયસમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને પ્રદેશોદયથી ભોગવીને નાશ કરી રહ્યો છે. ૬. એક જીવને એક સમયે ક્રોધાદિ-૪ કષાયમાંથી કોઈપણ એક જ કષાયનો ઉદય હોય છે. પણ જ્યારે જે કષાયનો ઉદય હોય, ત્યારે મિથ્યાદૃષ્ટિને તે કષાય અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એ ચારે પ્રકારે હોય છે. જેમ કે, જ્યારે મિથ્યાષ્ટિને ક્રોધનો ઉદય હોય ત્યારે અનંઇક્રોધ, અપ્રત્યાક્રોધ, પ્રત્યા,ક્રોધ અને સંજવલનક્રોધ.... એ ચારે ક્રોધનો એકી સાથે ઉદય હોય છે. તે વખતે બાકીના-૧૨ કષાયનો પ્રદેશોદય હોય છે. ૪૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ Ipigieel loremOld = ollzo[$0[S:De Llobjichaile * ************ * - vs: seeds // I Ekt . દ - સલામતી ::: :::: [૪૦ દેવગતિનો પ્રદેશોદય મનુષ્યગતિના વિપાકોદય Saj: Popjiczin3 BHSR Lakskstopy ThePicPH તિર્યંચગતિનો પ્રદેશોય. મનુષ્યગતિનો વિપાકોદય દેવાદિગતિનો પ્રદેશોદયા GSWE 0:29. S. So નરકગતિનો પ્રદેશોદય =52:00:0S 0 SS 0:: SEEDS : ::::::: :::: ::: : :::: ચિત્રનં૦૧૨. નરકાદિગતિની અંતઃકો૦કો સા૦ = ૨૪૦ સમયની સ્થિતિસત્તા Page #52 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે, પંચેન્દ્રિયજાતિ વગેરે ૫૪ પ્રકૃતિનું ઉદયપ્રાપ્ત નિષેકનું કર્મદલિક વિપાકોદયથી અને બાકીની અનુદયવતી કર્મપ્રકૃતિનું ઉદયપ્રાપ્તનિષેકનું કર્મદલિક સજાતીય ઉદયવતીના ઉદયસમયમાં સ્તિબુસંક્રમથી સંક્રમાવીને પ્રદેશોદયથી ભોગવી રહ્યો છે. એ રીતે, માણસ- મનુષ્યભવના છેલ્લા સમય સુધી-૫૫, ક્યારેક-૫૬, ક્યારેક-૫૭, ક્યારેક-૫૮ કર્મપ્રકૃતિનું ઉદયપ્રાપ્તનિષેકનું કર્મદલિક વિપાકોદયથી અને બાકીની અનુદયવાળી કર્મપ્રકૃતિનું ઉદયપ્રાપ્ત નિષેકનું કર્મદલિક પ્રદેશોદયથી ભોગવીને નાશ કરે છે. જ્યારે માણસ-અ મરણ પામીને ૬ નામનો દેવ થાય છે. ત્યારે દેવના ભવમાં દેવગતિ, પંચેજાતિ, વૈક્રિયદ્વિક, ૧લું સંસ્થાન, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉપઘાત, શ્વાસોચ્છ્વાસ, ત્રસચતુષ્ક, સુભગદુર્ભાગમાંથી-૧, સુસ્વર-દુઃસ્વરમાંથી-૧, આઠેય-અનાદેયમાંથી-૧, યશઅયશમાંથી-૧, (નામકર્મની-૧૭), મોહનીયની-૭, શાતા-અશાતામાંથી૧, દેવાયુષ્ય, ઉચ્ચગોત્ર.... એ ૨૭+૨૭ ધ્રુવોદયી=૫૪ પ્રકૃતિનું એકએક સમયે ક્રમશઃ એક-એક નિષેકનું કર્મદલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરે છે અને બાકીની પ્રકૃતિનું એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકનું કર્મદલિક પ્રદેશોદયથી ભોગવીને નાશ કરે છે. અસકલ્પનાથી..... ચિત્રનં.૧૩માં બતાવ્યા મુજબ દેવ-૪ દેવગતિની અંતઃકોકોસા ૨૪૦ સમયની નિષેકરચનામાંથી ઉદયપ્રાપ્ત પ્રથમ નિષેકનું કર્મદલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરી રહ્યો છે. તે જ સમયે અનુદયવતી મનુષ્યાદિ-૩ ગતિનું ઉદયપ્રાપ્ત નિષેકનું કર્મદલિક ઉદયવતી દેવગતિના ઉદયસમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને પ્રદેશોદયથી ભોગવીને નાશ કરી રહ્યો છે. = ૭. માણસ-અ ને ભય-જુગુસ્સા-નિદ્રાનો વિપાકોદય ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતો. એટલે ક્યારેક ૫૫ + ભયાદિ-૩માંથી-૧ ૫૬ પ્રકૃતિનો વિપાકોદય હોય છે. ક્યારેક ૫૫ + ભયાદિ-૩માંથી-૨ = ૫૭ પ્રકૃતિનો વિપાકોદય હોય છે. ક્યારેક ૫૫ + ભયાદિ-૩ ૫૮ પ્રકૃતિનો વિપાકોદય હોય છે. = ૪૮ = Page #53 -------------------------------------------------------------------------- ________________ ચિત્રનં૦૧૩ 15:0 ♦ DaJ) [plete ૦૨૩ = loss:ple [Pjic3Jાક 55 O O C ( 6 ) beh నా 2 vest seq=====ay દેવગતિનો વિપાકોદય મનુષ્યાદિગતિનો પ્રદેશોદય 5 5 AL-QUE NE નરકગતિનો પ્રદેશોદય - JHJIcb? ૪૯ સ્તિબુકસંક્રમથી સંક્રમતું મનુષ્યાદિગતિનું દલિક દેવ-ત્ર તિર્યંચગતિનો પ્રદેશોદય HEEEE EEEEEEEE (CT) મનુષ્યગતિનો પ્રદેશોદય EEEEEEEEEEEEE InpJJ [[patÆ oke = olo૬૦૬:pe [PJlcb? – દેવગતિનો વિપાકોદય Page #54 -------------------------------------------------------------------------- ________________ | એ જ રીતે, પંચેન્દ્રિયજાતિ વગેરે ૫૩ પ્રકૃતિનું ઉદયપ્રાપ્ત નિષેકનું કર્મદલિક વિપાકોદયથી અને બાકીની અનુદયવાળી કર્મપ્રકૃતિનું ઉદયપ્રાપ્તનિષેકનું કર્મદલિક સજાતીય ઉદયવતીના ઉદયસમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને પ્રદેશોદયથી ભોગવી રહ્યો છે. | એ રીતે, દેવ- દેવભવના છેલ્લા સમય સુધી-૫૪, કયારેક ૫૪+ ભયાદિ-૩માંથી ૧ = ૫૫, ક્યારેક ૫૪+ભયાદિ-૩માંથી-૨ = પ૬, ક્યારેક પ૪+ભયાદિ-૩ = ૨૭, કર્મપ્રકૃતિનું ઉદયપ્રાપ્તનિષેકનું કર્મદલિક વિપાકોદયથી અને બાકીની અનુદયવતીકર્મપ્રકૃતિનું ઉદયપ્રાપ્ત નિષેકનું કર્મદલિક પ્રદેશોદયથી ભોગવીને નાશ કરી રહ્યો છે. એ પ્રમાણે, ચિત્રનં.૧૪માં બતાવ્યા મુજબ જીવ જે ભવમાં ઉત્પન્ન થાય છે, તે ભવમાં અધુવોદયી ૯૧ પ્રકૃતિમાંથી જેટલી પ્રકૃતિ ઉદયમાં આવે છે તેટલી પ્રકૃતિના ઉદયપ્રાપ્તનિષેકને વિપાકોદયથી ભોગવીને નાશ કરે છે. અને બાકીની પ્રકૃતિના ઉદયપ્રાપ્તનિષેકને પ્રદેશોદયથી ભોગવીને નાશ કરે છે. તથા ધ્રુવોદયી ૨૭+૪ આયુષ્ય=૩૧ પ્રકૃતિનું ઉદયસમયનું દલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરે છે. - અહીં ખાસ ધ્યાન રાખવું કે, જે સમયે જે આયુષ્યનો ઉદય શરૂ થાય છે, તે સમયે તે આયુષ્યને અનુરૂપ બીજી જે કર્મપ્રકૃતિનો વિપાકોદય શરૂ થાય છે તેમાં તેના ગ્રુપની સજાતીય સર્વે કર્મપ્રકૃતિઓ સ્તિબુકસંક્રમથી સંક્રમે છે. જેમ કે, (૧) મનુષ્યભવમાં મનુષ્યગતિમાં દેવાદિ-૩ ગતિ.... - (૨) પંચેન્દ્રિયજાતિમાં એકેન્દ્રિયાદિ-૪ જાતિ.... | (૩) ઔદારિકશરીરમાં વૈક્રિયાદિ ૨ શરીર..... જે કર્મનો વિપાકોદય હોય, તે કર્મની ઉદીરણા અવશ્ય થાય છે તેથી ઉદય પછી ઉદીરણાવિધિ કહી છે. ઉદીરણાવિધિ | વિપાકોદયવતી કર્મપ્રકૃતિની ઉદયાવલિકાની ઉપરના નિષેકમાંથી કર્મદલિકોને પ્રયત્નવિશેષથી ખેંચીને ઉદયાવલિકામાં નાંખીને, ભોગવવા, તે ઉદીરણા કહેવાય છે..... (૫૦. Page #55 -------------------------------------------------------------------------- ________________ ચિત્રનં. ૧૪ એડેo–વિઠલેન્દ્રિય મનુષ્ય-તિર્યંચમાં જ જઈ શકે છે. કોણ થઈ ગંતમાં જઈ શકે... 550 0 om મનુષ્યો ચારેતમાં જઈ શકે છે, તિર્યચપંચેન્દ્રિય ચારે ગતિમાં જઈ શકે છે નરકગતિ ભવનપતિથી ઈસાન સુધીના દેવો. એકેડેમાં પણ જઈ શકે છે 29 9 થી દેવો તર્યચ-મનુષ્યમાં જ જઈ શકે છે નારકો ઉતર્યચ મનુષ્યમાં જ જઈ શકે છે ૫૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉદયસમયથી માંડીને એક આવલિકામાં ભોગવાય, તેટલા નિષકોને “ઉદયાવલિકા” કહે છે. અસત્કલ્પનાથી..... ઉદયાવલિકા = ર સમય માનવામાં આવે તો......... ચિત્રનં.૧૫માં બતાવ્યા મુજબ એ નામનો માણસ મનુષ્યગતિની અંતઃકો૦કો૦સા૦ = ૨૪૦ સમયની નિષેકરચનામાંથી નીચેથી ઉદયાવલિકા = ૨ સમય = ૨ નિષેકને મૂકીને, તેની ઉપરના ૩ થી ૨૪૦ નિષેકમાંથી કેટલાક દલિકોને પ્રયત્નવિશે ષથી ખેંચીને ઉદયાવલિકામાં નાંખીને ભોગવે છે. તેને મનુષ્યગતિની ઉદીરણા કહે છે. એ જ રીતે, માણસ- ને જે સમયે જેટલી પ્રકૃતિનો વિપાકોદય હોય છે, તેટલી પ્રકૃતિની ઉદીરણા થાય છે. અનુદયવતી પ્રકૃતિની ઉદીરણા થતી નથી...... ( ૭૫ વર્ષના આયુષ્યવાળા માણસ-૩૨ ને ૭૫ વર્ષના છેલ્લાસમય (મરણસમય) સુધી મનુષ્યાયુને છોડીને, મનુષ્યગતિ વગેરે વિપાકોદયવાળી કર્મપ્રકૃતિની ઉદીરણા ચાલુ હોય છે. મનુષ્યાયુની ઉદીરણા એક આવલિકાયૂન ૭૫ વર્ષ સુધી જ ચાલુ રહે છે. મનુષ્યાયુની છેલ્લી ઉદયાવલિકા બાકી રહે છે ત્યારે મનુષ્યાયુની ઉદીરણા થતી નથી કારણ કે મનુષ્યાયુની છેલ્લી ઉદયાવલિકા ઉપર મનુષ્યાયુનું કર્મદલિક જ હોતું નથી. તેથી મનુષ્યાયુની છેલ્લી ઉદયાવલિકા બાકી રહે છે. ત્યારે મનુષ્યાયનો ઉદય હોય છે પણ મનુષ્યાયની ઉદીરણા હોતી નથી. ૮. મતાંતરે :- વિપાકોદયવતી કર્મપ્રકૃતિના ઉદયાવલિકા ઉપરના નિષેકોમાંથી કર્મદલિકો ઉદય સમયમાં નાંખવા, તે ઉદીરણા કહેવાય છે. ૯. ઉદયાવલિકાની ઉપરના નિષેકમાંથી અમુક જ દલિકોને ઉપાડીને ઉદયાવલિકામાં નાંખે છે. કોઈપણ નિષેકમાંથી બધા જ દલિકોને ઉપાડીને ઉદયાવલિકામાં નાંખતો નથી. તેથી ઉદયાવલિકા ઉપરનું કોઈપણ નિષેક સંપૂર્ણ નાશ પામતું નથી. ૧૦. નિષેકરચનાના નીચેના ભાગમાંથી જેમ જેમ એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકનું કર્મલિક ભોગવાઈને નાશ પામતું જાય છે. તેમ તેમ ઉદયાવલિકા ઉપર-ઉપર વધતી જાય છે. જેમકે મનુષ્યભવના પ્રથમ સમયે મનુષ્યગતિની ૧લા-૨જા સમયની ઉદયાવલિકા છે. બીજા સમયે રજા-૩જા સમયની ઉદયાવલિકા હોય છે. ત્રીજા સમયે ૩જા-૪થા સમયની ઉદયાવલિકા હોય છે. એ રીતે, આગળ સમજવું. (૫૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ = ૨૪૦ સમયની સ્થિતિસત્તા મનુષ્યગતિની અંતઃ કોન્કોસા ચિત્રનં૦૧૫ ==> 5 > 0 6 ( છ તે ન * મનુષ્યગતિની ઉદીરણા > ઉદીરણા માણસ - અ WA Page #58 -------------------------------------------------------------------------- ________________ અસતત્કલ્પનાથી...... મનુષ્યાયુના ૭૫ વર્ષ માનવામાં આવે તો....... ચિત્રનં.૧૬ માં બતાવ્યા મુજબ ૬ નામનો માણસ ૭૫ વર્ષ = ૭૫ સમયની નિષેકરચનામાંથી ૧ આવલિકા ૨ સમય છોડીને તેની ઉપરના ૧ આવલિકાન્સૂન ૭૫ વર્ષ = ૩ થી ૭૫ નિષેકમાંથી કેટલાક દલિકોને પ્રયત્નવિશેષથી ખેંચીને ઉદયાવલિકામાં નાંખીને ભોગવે છે, તેને મનુષ્યાયુષ્યની ઉદીરણા કહે છે. = ૫૦ સમય = માણસ-૬ મનુષ્યાયુષ્યની ૭૫ વર્ષ ૭૫ સમયની નિષેક રચનામાંથી એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાં રહેલું કર્મદલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરી રહ્યો છે. જ્યારે ૫૦ વર્ષ પૂરા થાય છે ત્યારે મનુષ્યાયુની નિષેકરચનામાંથી નીચેથી ૫૦ વર્ષ ૫૦ નિષેકનું દલિક ભોગવાઈને નાશ પામી જાય છે. ત્યારપછી ચિત્રનં.૧૬માં બતાવ્યા મુજબ મનુષ્યાયુની ૨૫ વર્ષ ૨૫ સમયની સ્થિતિસત્તા બાકી રહે છે. ત્યારે માણસ- દેવાયુની-૨ સાગરોપમની સ્થિતિને બાંધે છે. તે વખતે મનુષ્યાયુની ૨૫ વર્ષ ૨૫ સમયની ઉપર દેવાયુની ૨ સાગરોપમ ૬૦ સમયની નિષેકરચના થાય છે. ત્યારપછી મનુષ્યાયુના એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકના દલિકને ભોગવીને નાશ કરતાં કરતાં જ્યારે = ૨ ચિત્રનં.૧૬માં બતાવ્યા મુજબ મનુષ્યાયુની છેલ્લી ઉદયાવલિકા ૨ (૭૪મો ૭૫મો) નિષેક બાકી રહે છે ત્યારે ઉદયાવલિકાની ઉપર મનુષ્યાયનું કર્મદલિક હોતું નથી. તેથી મનુષ્યાયુની છેલ્લી ઉદયાવલિકા બાકી રહે છે ત્યારે મનુષ્યાયુનો ઉદય હોય છે પણ મનુષ્યાયુની ઉદીરણા થતી નથી... સમય માણસ-TM છેલ્લા ઉદયપ્રાપ્ત૭૫મા નિષેકનું દલિક ભોગવીને નાશ કરે છે તે જ સમયે મરણ પામીને, ત્યારપછીના સમયે અ નામનો દેવ થાય છે તે જ સમયે દેવગતિ-દેવાયુષ્ય વગેરેનો ઉદય (વિપાકોદય) ઉદીરણા ચાલુ થઈ જાય છે. = = ૭૫ સમય - ૫૪ = = = = = Page #59 -------------------------------------------------------------------------- ________________ - મનુષ્યાયની ૭૫ વર્ષ = ૦૫ સમયની સ્થિતિસત્તા « ૧૧૮ટાદ de 888888ERER src= ====TEA AASAHEBREA * ઉદ્યાવાલકા:::::: મનુષ્ઠાયુની ઉદીરણાની સમાપ્તિ te-Relais માણસ-મ ઉદીરણા ચિત્રનં૦૧૬ મનુષ્ઠાયુની ઉદીરણા મનુષ્યાયુની ૨૫ વર્ષ દ૨પ સમયની સ્થિતિને દેવાયુની ૨ સાગરોપમ= ૬૦ સમયની સ્થિતિન - ધો ૯૬ % છેક કલર- હા જતા ભટakઢkes ######=======6 & Eદદks દેવાયની અબાધા બિંધનો પ્રારંભ દેવાયુના (ભરણસમય) gણયુની સમાપ્તિ - દેવાયુનો ઉદય - ઉદીરણા માણસ-મ (૫૫) Page #60 -------------------------------------------------------------------------- ________________ અસકલ્પનાથી..... અંતઃકોકોસાળ ૨૪૦ સમય = માનવામાં આવે તો....... = ૨ સમય = ચિત્રનં.૧૭માં બતાવ્યા મુજબ ૬ નામનો દેવ દેવગતિની અંતઃકોકોસા = ૨૪૦ સમયની નિષેકરચનામાંથી નીચેથી ઉદયાવલિકા ૨ નિષેકને મૂકીને, તેની ઉપરના ૩ થી ૨૪૦ નિષેકમાંથી કેટલાક દલિકોને પ્રયત્ન વિશેષથી ખેંચીને ઉદયાવલિકામાં નાંખીને ભોગવે છે તેને દેવગતિની ઉદીરણા કહે છે. એ જ રીતે, દેવ-અને દેવભવના છેલ્લા સમય(મરણસમય) સુધી દેવાયુને છોડીને, બાકીની દેવગતિ વગેરે વિપાકોદયવાળી, પ્રકૃતિની ઉદીરણા ચાલુ રહે છે. દેવાયુની ઉદીરણા ૧ આલિકાન્સૂન ૨ સાગરોપમ = ૧ થી ૫૮ સમય સુધી ચાલુ રહે છે. ત્યારપછી છેલ્લી ઉદયાવલિકા ૨ (૫૯ મો / ૬૦મો) નિષેકને ઉદયથી ભોગવીને નાશ કરે છે. કારણકે દેવાયુની છેલ્લી ઉદયાવલિકા ઉપર દેવાયુનું દલિક હોતું નથી તેથી દેવાયુની ઉદીરણા થતી નથી. = ધ્રુવોદયી મતિજ્ઞાનાવરણીયાદિ-૨૭ પ્રકૃતિની ઉદય-ઉદીરણા અનાદિકાળથી ચાલુ છે. જ્યારે જ્ઞાના૦૫, દર્શના૦૪, અંતરાય-પની છેલ્લી એક આવલિકા જેટલી સ્થિતિસત્તા બાકી રહે છે ત્યારે ઉદીરણા બંધ પડે છે. છેલ્લી આવલિકાને વિપાકોદયથી ભોગવીને નાશ કરે છે. બાકીની ૧૩ પ્રકૃતિની ઉદીરણા પોત-પોતાના ઉદયવિચ્છેદસ્થાન સુધી ચાલુ રહે છે. સકલકર્મક્ષયવિધિ કર્મનો બંધ પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી ચાલુ છે. તેથી સત્તા પણ અનાદિકાલીન છે અને સત્તામાં રહેલા કર્મો પોત-પોતાનો અબાધાકાળ પૂરો થતાંની સાથે અવશ્ય ફળનો અનુભવ કરાવી રહ્યાં છે તેથી ઉદયઉદીરણા પણ અનાદિકાળથી ચાલુ છે. “જ્યાં સુધી કર્મબંધની પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી કર્મસત્તાનો અંત આવતો નથી અને જ્યાં સુધી સત્તામાં કર્મ હોય ત્યાં સુધી ઉદય-ઉદીરણાની પ્રક્રિયાનો પણ અંત આવતો નથી. તેથી સકલકર્મોનો ક્ષય કરવાની ઈચ્છાવાળા જીવોએ સૌ પ્રથમ કર્મબંધની પ્રક્રિયાને અટકાવવી જોઈએ. (૫૬) Page #61 -------------------------------------------------------------------------- ________________ - દેવગતિની અંતઃકો.કોસા = ૨૪૦ સમયની સ્થિતિસત્તા 4 હા વદ ( heટક 40 કરદાદા છે પ્રાણાયામ METODA EGMOZGRZOGNO DA કરે andwegoOPANGOJUHORMOOPA rrrrrrrrrrrrrrrrrrrr MOOVITOS cerceGEKKKKKKK odde WWEOFURADOR RENOMOVE ચિત્રનં૦૧૭ - ક ૫૭. ચાવIલકા હો====09 I દેવગતિની ઉદીરણા દેવ-મ ઉદીરણા Page #62 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણવિરામ કર્મબંધની પ્રક્રિયાનો : કર્મબંધની પ્રક્રિયાના કારણો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે. જો કારણનો નાશ થાય, તો કાર્યનો નાશ થાય. એ ન્યાયે મિથ્યાત્વાદિ દોષરૂપ કારણનો નાશ થાય, તો કર્મબંધની પ્રક્રિયારૂપ કાર્યનો અંત આવે. એટલે કર્મબંધની પ્રક્રિયાને અટકાવવી હોય, તો મિથ્યાત્વાદિ દોષોને દૂર કરવા જોઈએ અને મિથ્યાત્વાદિ દોષોને દૂર કરવા હોય, તો સમ્યક્ત્વાદિગુણોને પ્રાપ્ત કરવા જોઈએ. કારણકે મિથ્યાત્વની સાથે સમ્યક્ત્વ, અવિરતિની સાથે વિરતિ, કષાયની સાથે વીતરાગતા, અને યોગની સાથે અયોગી અવસ્થા પરસ્પર વિરુદ્ધ હોવાથી સમ્યક્ત્વાદિ ગુણરૂપ પ્રકાશ થતાંની સાથે જ મિથ્યાત્વાદિ દોષરૂપ અંધકારનો નાશ થાય છે અને મિથ્યાત્વાદિ દોષો દૂર થતાંની સાથે જ મિથ્યાત્વાદિ પ્રત્યયિકી કર્મપ્રકૃતિની બંધાદિ પ્રક્રિયાનો અંત આવે છે. તો, હવે કર્મબંધાદિ પ્રક્રિયાના ક્ષયનું કારણ જે સમ્યક્ત્વાદિ ગુણો છે તે કેવી રીતે પ્રાપ્ત થાય ? એ વિચારીએ..... આવિર્ભાવ આત્મિકગુણનો : અનાદિકાળથી અનંતજ્ઞાનાદિમય શુદ્ધ આત્મા કર્મોથી ઢંકાયેલો છે. જેમ જેમ કર્મમલ ઓછો થતો જાય છે તેમ તેમ આત્મા શુદ્ધ થવાથી જ્ઞાનાદિગુણો અધિકાંશે ખુલતા જાય છે. જ્યારે સકલકર્મોનો ક્ષય થઈ જાય છે ત્યારે જ્ઞાનાદિગુણો સંપૂર્ણતયા પ્રગટે છે. એટલે આત્માની અશુદ્ધ અવસ્થાથી માંડીને સંપૂર્ણ શુદ્ધ અવસ્થા સુધીની જ્ઞાનાદિગુણોના વિકાસને જણાવનારી આત્મિક અવસ્થાઓ અસંખ્ય છે. પરંતુ તે સર્વેનો મહાપુરૂષોએ મિથ્યાદર્શનાદિ કાર્યની અપેક્ષાએ વર્ગીકરણ કરીને ૧૪ વિભાગમાં સમાવેશ કરી આપ્યો છે. તેથી ગુણસ્થાનક ૧૪ કહ્યાં છે. તેને “મોક્ષમહેલની સીડીના પગથિયાની ઉપમા” આપી છે. મોક્ષ મોક્ષમહેલ મોક્ષમહેલની સીડી = ક્રમશઃ મોક્ષમહેલની સીડીના પગથિયા = = અનંતગુણ વિશુદ્ધપરિણામની ધારા. ગુણસ્થાનક. = સકલકર્મક્ષય. સિદ્ધશિલા. ૫૮ Page #63 -------------------------------------------------------------------------- ________________ જેમ એક માળથી બીજે માળ જવા માટે ગોઠવેલા પગથીયાની પંક્તિને નિસરણી (સીડી) કહે છે. તેમ મોક્ષમહેલમાં જવા માટે ક્રમશઃ અનંતગુણ વિશુદ્ધ પરિણામની ધારાને મોક્ષમહેલની સીડીના પગથીયાને ગુણસ્થાનક કહે છે. નિસરણી કહે છે અને મુમુક્ષુ ૐ નું મોક્ષમહેલ તરફ જેમ જેમ ચઢાણ થતું જાય છે. તેમ તેમ સમ્યક્ત્વાદિગુણોની પ્રાપ્તિ થતી જાય છે. મુમુક્ષુ ઞ જ્યારે મોક્ષમહેલની સીડીના ચોથા પગથિયે પગ મિથ્યાત્વગુણસ્થાનક મૂકે છે. ત્યારે મિથ્યાત્વદોષ દૂર થઈને, સમ્યક્ત્વગુણની પ્રાપ્તિ થાય છે. તે વખતે મિથ્યાત્વ નિમિત્તક કર્મપ્રકૃતિની બંધાદિ પ્રક્રિયા અટકી જાય છે. ત્યારપછી મુમુક્ષુ ૐ જ્યારે પાંચમાં, પગથિયે પગ મૂકે છે. ત્યારે અવિરતિ દોષ દૂર થઈને દેશિવતિ ગુણ પ્રગટે છે અને છઠ્ઠા પગથિયે પગ મૂકે છે ત્યારે સર્વથા અવિરતિદોષ દૂર થઈને સર્વવિરતિ પ્રગટે ગુણ છે . અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ Idio oblad ઉપસમસમ્યક્ત્વની પ્રાપ્તિ અપ્રમત્ત ગુ સમ્યક્ત્વગુણસ્થાનક BJI (PJJpä Iălp topJebJtle llope મિશ્રગુણસ્થા દેશવિરતિ ગુણસ્થાનક સાસ્વાદનગુણ નક સમ્યક્ત્વ ગુણસ્થાનક મિશ્ર ગુણસ્થાનક સારવાદન ગુણસ્થાનક તે વખતે અવિરતિ કર્મબંધાદિ અટકી જાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનક નિમિત્તક ЧС મિથ્યાત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક અગ્ર સ્થાનક દેશવિરતિગુણસ્થાનક સાસ્વાદનગુણસ્થાનક પ્રમત્તગુણ : નક સમ્યક્ત્વગુણસ્થાનક Idlo Jable કા]]ke દેશવિરતિની પ્રાપ્તિ Page #64 -------------------------------------------------------------------------- ________________ ત્યારપછી મહાત્મા- જ્યારે બારમા પગથિયે પગ મૂકે છે ત્યારે કષાય દોષ દૂર કરીને વીતરાગતા પ્રગટે છે. તે વખતે કાષાયિકબંધાદિ અટકી જાય છે. મહાત્મા જ્યારે ચૌદમા આવે પગથિયે છે ત્યારપછી વીતરાગી ત્યારે યોગમાંથી ૮) યોગનો નાશ છે) / BJIK PIIble lcllele અયોગીકેવલીગુણસ્થાનક - પ્રમત્ત ગુણસ્થાનક દેશવિરતિ ગુણસ્થાનક સમ્યક્ત્વ ગુણસ્થાનક મિશ્ર ગુણસ્થાનક, સાસ્વાદના ગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક ગુણસ્થાનક ય ગુણસ્થાનક ગુણસ્થાનક સૂક્ષ્મસંપ ગુણસ્થાનક અનિવૃત્તિ ગુણસ્થાનક અપૂર્વકરણ ગુણસ્થાનક અપ્રમત્ત ગુણસ્થાનક મુક્ત થઈને અયોગી અવસ્થાને પ્રાપ્ત કરે છે. તે વખતે યોગનિમિત્તક શાતાનો બંધ અટકી જાય છે. ત્યારપછી અયોગી કેવળીભગવંત-૬ ૧૪મા અયોગી ગુણઠાણાના છેલ્લા સમયે સંપૂર્ણકર્મનો ક્ષય કરીને મોક્ષમહેલમાં પ્રવેશે છે..... એ રીતે, સકલકર્મનો ક્ષય કરતી વખતે સૌ પ્રથમ મિથ્યાત્વાદિ દોષનો નાશ થઈને સમ્યક્ત્વાદિગુણોની પ્રાપ્તિ થતાં તે તે કર્મબંધની પ્રક્રિયાનો અંત આવે છે. ત્યારપછી ઉદય-ઉદીરણાની પ્રક્રિયાનો અંત આવે છે. ત્યારપછી કર્મસત્તાનો નાશ સ્થાનક સારવાદન ગુણસ્થાનકો મિચ્યાત્વગુણસ્થાન થાય છે. એટલે ણસ્થાનક જોગીકેવલીગુણસ્થાનક લીગુણસ્થાનક lots સો ક્ષીણમોહ પશાંતમોહગુણસ્થાનક Idlp Palas BJIK olicip ગ્રન્થકારભગવંતે કર્મસ્તવમાં સૌ પ્રથમ ગુણસ્થાનકનું સ્વરૂપ કહીને, (૧) બંધિવિધ (૨) ઉદયવિધિ (૩) ઉદીરણાવિધિ (૪) સત્તાવિધિ કહી છે.... ξο Page #65 -------------------------------------------------------------------------- ________________ || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । ॥ શ્રી ભદ્રૐૐકારચંદ્રયશગુરૂભ્યો નમઃ । ॥ મૈં નમઃ । કર્મસ્તવનામદ્વિતીયકર્મગ્રન્થ મંગલાચરણ : तह थुणिमो वीरजिणं, जह गुणठाणेसु सयलकम्माई । બંધુ-ઓ-વીરયા, સત્તાપત્તાળિ સ્ત્રવિયાનિ || o || तथा स्तुमो वीरजिनं, यथा गुणस्थानेषु सकलकर्माणि । વન્યોન્ય-દ્દીરાસત્તા, પ્રાપ્તાનિ ક્ષપિતાનિ ॥ 1 || ગાથાર્થ :- જે રીતે, મહાવીરજિનેશ્વરે ગુણસ્થાનકોમાં ચઢતી વખતે બંધ-ઉદય-ઉદીરણા અને સત્તામાં પ્રાપ્ત થયેલા સકલકર્મોનો નાશ કર્યો છે. તે રીતે, અમે મહાવીર જિનેશ્વરની સ્તુતિ કરીએ છીએ... વિવેચન :- ગ્રન્થકારભગવંત શ્રીદેવેન્દ્રસૂરિમહારાજા‘શ્રુĪિમો વીનિĪ'' પદથી આસન્ન ઉપકારી શ્રીમહાવીર જિનેશ્વરની સ્તુતિ કરવા દ્વારા મંગલાચરણ કરી રહ્યાં છે. અને ‘“સયલમ્મારૂં વિયાળિ'' પદ દ્વારા અપાયાપગમાતિશય ગુણનું સૂચન કરી રહ્યાં છે. રાગાદિભાવકર્મ અને તેના કારણભૂત દ્રવ્યકર્મ... અપાય = અપગમ = નાશ... અપાયાપગમાતિશય સકલકર્મોનો ક્ષય. દ્રવ્યકર્મ અને ભાવકર્મનો નાશથવારૂપ જે અતિશય છે તે “અપાયાપગમાતિશય’” કહેવાય. તે મહાવીરસ્વામીનો અસાધારણ ગુણ છે. તેથી ગ્રન્થકારભગવંત ગ્રન્થની શરૂઆતમાં ‘‘સયલમ્માડું.... સ્વવિયાળિ'' પદથી મહાવીરસ્વામીના સકલકર્મક્ષયરૂપ અસાધારણગુણની સ્તુતિ કરી રહ્યાં છે. = કોઈપણ વ્યક્તિના અસાધારણગુણનું કહેવું, તે સ્તુતિ કહેવાય. જેમકે, અહીં ગ્રન્થકાર ભગવંતશ્રી મહાવીરસ્વામીના સકલકર્મક્ષયરૂપ અસાધારણગુણને કહી રહ્યાં છે સ્તુતિ કહેવાય. ૬૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ અનાદિકાળથી પરમાત્મા મહાવીરસ્વામીનો આત્મા પણ આપણી જેમ મતિજ્ઞાનાવરણીયાદિ ૧૪૮ કર્મપ્રકૃતિથી લેપાયેલો હતો પરંતુ જેમ જેમ આત્મિકગુણોનો વિકાસ થતો ગયો તેમ તેમ તેઓ ગુણસ્થાનકે ચઢતા ગયા. તે વખતે તેમને જે રીતે, જે જે ગુણઠાણે જે જે કર્મપ્રકૃતિનો બંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાંથી ક્ષય કર્યો છે તે રીતે, ગ્રન્થકાર ભગવંતશ્રી જાણે મહાવીરસ્વામીની સ્તુતિ કરતાં કરતાં આપણને સકલકર્મક્ષયની વિધિ ન બતાવી રહ્યા હોય ! એ રીતે, આ ગ્રન્થની રચના કરી છે. માટે આ ગ્રન્થનું નામ “કર્મતવ” છે અને સ્તુતિનો વિષય (સ્તુત્યાત્મક વિષય) “સકલકર્મક્ષય” છે. | સકલકર્મક્ષયનું કારણ સમ્યત્વાદિ ગુણો છે. જ્યાં સુધી મુમુક્ષુનું મોક્ષમહેલની સીડીના પગથિયારૂપ ગુણસ્થાનકે ચઢાણ શરૂ ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શનાદિ ગુણો પ્રાપ્ત થતાં નથી અને જ્યાં સુધી સમ્યકત્વાદિ ગુણો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મિથ્યાત્વાદિ દોષનો નાશ થતો નથી અને જ્યાં સુધી મિથ્યાત્વાદિ દોષનો નાશ ન થાય ત્યાં સુધી કર્મબંધની પ્રક્રિયાનો અંત આવતો નથી અને જ્યાં સુધી કર્મબંધની પ્રક્રિયાનો અંત ન આવે ત્યાં સુધી સત્તાનો અંત આવતો નથી. વળી, જ્યાં સુધી કર્મદલિક સત્તામાં હોય ત્યાં સુધી ઉદય-ઉદીરણાની પ્રક્રિયાનો પણ અંત આવતો નથી એટલે કર્મસત્તાનું કારણ કર્મબંધ છે. અને કર્મબંધનું કારણ મિથ્યાત્વાદિ દોષ છે. તેથી જ્યારે મુમુક્ષુનું ગુણસ્થાનકે ચઢાણ શરૂ થાય ત્યારે મિથ્યાત્વાદિ દોષો નાશ પામીને, સમ્યકત્વાદિ ગુણો પ્રાપ્ત થતાંની સાથે જ મિથ્યાત્વાદિ નિમિત્તક કર્મપ્રકૃતિની બંધાદિ પ્રક્રિયાનો અંત આવવાથી તે તે કર્મપ્રકૃતિની સત્તાનો નાશ થતો જાય છે. એટલે ગ્રન્થકારભગવંત સકલકર્મક્ષયની વિધિને કહેતી વખતે સૌ પ્રથમ ગુણસ્થાનકનું સ્વરૂપ કહીને, ચિત્રનં.૧૮માં બતાવ્યા મુજબ.... (૧) બંધવિધિ (૨) ઉદયવિધિ (૩) ઉદીરણાવિધિ (૪) સત્તાવિધિ કહી રહ્યાં છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ રણુ બંધ-ઉદય-ઉદીરણા-સત્તા છે ચિત્રનં૧૮ ઉદીરણા મિ મોહની અંતઃકો૦કોસા = ૨૪૦ સમયની સ્થિતિસત્તા 4 માણસ - મેં હજ સંપકકનક અબાલાસ્થિત - ઉદય ૬૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકનું સ્વરૂપ : मिच्छे सासणमीसे अविरयदेसे पमत्त अपमत्ते । निअट्टि अनिअट्टि सुहुमुवसम खीण सजोगिअजोगिगुणा ॥ १ ॥ मिथ्या सास्वादनो मिश्रोऽविरतो देशः प्रमत्तोऽप्रमत्तः નિવૃત્તિરનિવૃત્તિ: સૂક્ષ્મ ૩પશમ: ક્ષીળ: સયોની-ત્રયોનીમુળ: ॥ ૨ ॥ ગાથાર્થ :- (૧) મિથ્યાર્દષ્ટિ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતસમ્યગ્દષ્ટિ (૫) દેશવિરતિ (૬) પ્રમત્તસંયત (૭) અપ્રમતસંયત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિકરણ (૧૦) સૂક્ષ્મસંપરાય (૧૧) ઉપશાંતમોહ (૧૨) ક્ષીણમોહ (૧૩) સયોગીકેવળી અને (૧૪) અયોગીકેવળી.... એ ૧૪ ગુણસ્થાનક છે. I વિવેચન :- દરેક વસ્તુ સ્વાભાવિક રીતે જ પોત-પોતાના ગુણથી યુક્ત હોય છે. જેમ કડવાશયુક્ત લીંબડો, મીઠાશયુક્ત સાકર, તીખાશયુક્ત મરચું છે તેમ જ્ઞાનાદિગુણયુક્ત આત્મા છે. પણ આત્માના જ્ઞાનાદિગુણો અનાદિકાળથી કર્મદ્વારા ઢંકાયેલા છે. જો કે સદાકાળને માટે કર્મોનું આવરણ એક સરખું હોતું નથી. તેમાં વધ-ઘટ થયા કરે છે. જ્યારે કર્મમલ વધારે હોય ત્યારે જ્ઞાનાદિગુણો અલ્પાંશે ખુલ્લા હોય છે અને જ્યારે કર્મમલ ઓછો હોય ત્યારે જ્ઞાનાદિગુણો અધિકાંશે ખુલ્લા હોય છે. એટલે જ્ઞાનાદિગુણોનું ઓછા-વધતા અંશે પ્રગટ થવું, તે ગુણસ્થાનક કહેવાય. ૧. આત્માનો મુખ્ય ગુણ જ્ઞાન છે. પરંતુ મોહનીયકર્મના ક્ષયોપશમ વિના માત્ર જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી આત્મિકવિકાસ થતો નથી અર્થાત્ ગુણસ્થાનકે ચઢાણ થતું નથી. જ્યારે અભવ્યને જ્ઞાનાવરણીયકર્મનો તીવ્રક્ષયોપશમ હોય છે ત્યારે જ્ઞાનગુણ અધિકાંશે ખુલ્લો હોય છે. તેથી તે સાડા નવ પૂર્વ સુધીનો અભ્યાસ કરી શકે છે પરંતુ આત્મિકવિકાસ થતો નથી. અને માતૃષ-મારુષ મુનિનો જ્ઞાનગુણ અલ્પાંશે જ ખુલો હોવા છતાં મોહનીયકર્મના ક્ષયોપશમથી સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરીને મોક્ષમાં પહોંચી ગયા. એટલે મિથ્યાત્વગુણઠાણે જ્ઞાનગુણઅધિકાંશે અને પ્રમતઅપ્રમતે જ્ઞાનગુણ અલ્પાંશે ખુલો હોઈ શકે છે. માટે ગુણસ્થાનકની કલ્પના મુખ્યતયા જ્ઞાનાદિગુણ પર આધારિત નથી. પરંતુ મોહનીયકર્મના ક્ષયોપશમજન્ય માધ્યસ્થ્ય, સમ્યક્ત્વ, દેશિવરતિ, સર્વવિરતિ, વીતરાગતા, કેવળજ્ઞાન વગેરે આત્મિકગુણો પર આધારિત છે. એટલે માધ્યસ્થ્ય, સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે આત્મિકગુણો વિકાસ પામતા જાય છે તેમ તેમ જીવનું ગુણસ્થાનકે ચઢાણ થતું જાય છે. ૬૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ કાળામેશ જેવા કપડાને (મસોતાને) સાબુ લગાવીને, મસળવાથી જેમ જેમ કપડાની કાળાશ ઓછી થતી જાય છે તેમ તેમ કપડાનો સ્વાભાવિક રંગ ખૂલતો જાય છે. એ રીતે, અનાદિકાળથી કર્મકાદવથી લેપાયેલા આત્માને સમ્યગૂજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ ધર્મ દ્વારા તપાવવાથી જેમ જેમ મમમલ ઓછો થતો જાય છે તેમ તેમ આત્મા શુદ્ધ થવાથી જ્ઞાનાદિગુણો અધિકાંશે ખુલતા જાય છે. એટલે જ્ઞાનાદિગુણોના વિકાસને જણાવનારી જીવની જુદા જુદા પ્રકારની અવસ્થાને ગુણસ્થાનકર કહે છે. ગુણસ્થાનકની સંખ્યા : જીવ ઉપર ચઢી રહ્યો હોય છે ત્યારે જેમ જેમ વિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ જ્ઞાનાદિગુણો અધિકાંશે ખુલતા જાય છે. જ્યારે જીવ ઘાતકર્મોનો સંપૂર્ણ નાશ કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે જ્ઞાનાદિગુણો સંપૂર્ણ ખુલી જાય છે. એટલે અત્યંત અલ્પ જ્ઞાનાદિગુણવાળા સૂક્ષ્મનિગોદીયા જીવથી માંડીને અનંતજ્ઞાનાદિમય કેવળીભગવંત સુધીની જ્ઞાનાદિગુણના વિકાસને જણાવનારી જીવની અવસ્થાઓ અસંખ્ય પ્રકારે છે તેથી ગુણસ્થાનક અસંખ્ય પ્રકારે થાય. પરંતુ તે સર્વ પ્રકારોને સામાન્ય મનુષ્ય સમજી શકે નહીં. એટલે મહાપુરુષોએ જ્ઞાનાદિગુણના વિકાસને જણાવનારી જુદા જુદા પ્રકારની આત્મિક અવસ્થાનું વર્ગીકરણ કરીને, તે સર્વેનો મિથ્યાત્વદર્શનાદિ કાર્યની અપેક્ષાએ ૧૪ વિભાગમાં સમાવેશ કરીને, મોક્ષમહેલની સીડીના પગથીયારૂપ ગુણસ્થાનકોની સંખ્યા “ચૌદ” કહી છે. ૨. અહીં “સ્થાન” શબ્દ અધિકરણવાચી નથી પરંતુ ભદદર્શક છે. એટલે જ્ઞાનાદિગુણોની ન્યૂનાધિકતાને જણાવનારી (ભદદર્શક) આત્મિક અવસ્થાને ગુણસ્થાનક કહેવાય છે. જેમ ચૈતન્યવિકાસને જણાવનારી જીવની જુદા જુદા પ્રકારની અવસ્થાને જીવસ્થાનક કહે છે તેમ જ્ઞાનાદિગુણો ના વિકાસને જણાવનારી આત્માની જુદા જુદા પ્રકારની અવસ્થાને ગુણસ્થાનક કહે છે. અયોગીકવલીનુણસથાds સચોગીકેવલીગુણાન) લીણમોગુણસ્થાન) ઉપ સાતમોગુણસ્થાન સૂમસંપરા ગુણસ્થાન અનિવૃત્તિગુણસ્થાનક અપૂર્વગુણસ્થાનક અમમ ગુણસ્થાનક જી પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક કqશણસ્થાનકે મિથ્યાત્વગુણસ્થાનક કo૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાર્દષ્ટિગુણસ્થાનક સર્વજ્ઞ ભગવંતે જે વસ્તુ જેવા સ્વરૂપે કહી છે તે વસ્તુ તેવા સ્વરૂપે ન માનતા, તેનાથી વિપરીત સ્વરૂપે માનવી, તે મિથ્યાર્દષ્ટિ કહેવાય. દા.ત. (૧) જેમ ધતુરાનું પાન કરેલા મનુષ્યને ધોળી વસ્તુ પીળી લાગે છે તેમ મિથ્યાત્વમોહનીયના ઉદયવાળા જીવને મોક્ષાદિ ઉપાદેય તત્ત્વો હેય અને સંસારાદિ હેય તત્ત્વો ઉપાદેય લાગે છે. (૨) મિથ્યાત્વના ઉદયવાળો જીવ અઢારદોષથી રહિત અરિહંતાદિ સુદેવને કુદેવ માને છે, કંચન કામિનીના ત્યાગી, પંચમહાવ્રતધારી સુસાધુને કુગુરુ માને છે અને અહિંસાદિ ધર્મને અધર્મ માને છે. મિથ્યાર્દષ્ટિ જીવને જે ગુણસ્થાનક હોય છે, તે મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. અથવા મિથ્યાર્દષ્ટિજીવના જ્ઞાનાદિગુણોના વિકાસને જણાવનારી અવસ્થાને મિથ્યાર્દષ્ટિગુણસ્થાનક કહે છે. ચિત્રનં.૧૯માં બતાવ્યા મુજબ ચરમાવર્તકાળ અને અચરમાવર્તકાળની અપેક્ષાએ મિથ્યાર્દષ્ટિગુણસ્થાનક બે વિભાગમાં વહેંચાઈ જાય છે. (૧) ગાઢમિથ્યાર્દષ્ટિગુણસ્થાનક (૨) મંદમિથ્યાર્દષ્ટિગુણસ્થાનક. (૧) ગાઢમિથ્યાર્દષ્ટિગુણસ્થાનક ઃ અનાદિકાળથી "અંજનચૂર્ણથી ભરેલા ડાભડાની જેમ સંપૂર્ણ લોકમાં સૂક્ષ્મનિગોદીયા જીવો ઠાંસીને ભરેલા છે. ક્યારેય કોઈ પણ જીવ નવો ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી. તેના અનાદિકાલીન નિવાસસ્થાનને “નિગોદ” કહે છે. તેમાં અનંતાજીવો ભેગા મળીને ચર્મચક્ષુથી ન દેખી શકાય એવું એક સૂક્ષ્મશરીર બનાવે છે. તેથી તે “સૂક્ષ્મનિગોદીયાજીવો” કહેવાય છે. તે જીવો જ્યાંસુધી એકવાર પણ Web:ણાતન ૩. જે જીવ વધુમાં વધુ એક પુદ્ગલપરાવર્તકાળમાં અવશ્ય મોક્ષમાં જવાનો હોય, તે ચરમાવર્તકાળવર્તી કહેવાય છે અને જે જીવોને એક પુદ્ગલપરાવર્તકાળથી વધુ વખત સંસારમાં પરિભ્રમણ કરવાનું હોય, તે અચરમાવર્તકાળવર્તી કહેવાય છે. ગાઢ મિથ્યાવૃષ્ટિ આ દેશવિરડી પુરાતન સમ્યકવ ગુણસ્થાનક નફ મિથ્યાત્વગુણ સ્વાના ૬૬ ૪. જુઓ દ્રવ્યલોકપ્રકાશ (સર્ગ. ૪માં શ્લોક નં.૩૭.) Page #71 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મનિગોદમાંથી બહાર નીકળીને પૃથ્યાદિ વ્યવહારને પામતા નથી ત્યાં સુધી તે “અવ્યવહારરાશિવાળા' કહેવાય છે અને જે જીવો અવ્યવહારરાશિમાંથી બહાર નીકળીને પ્રથમવાર જ પૃથ્યાદિમાં ઉત્પન્ન થાય છે તે જીવો પૃથ્યાદિ વ્યવહારને છે. પામતા હોવાથી “વ્યવહારરાશિવાળા' કહેવાય છે. અવ્યવહા૨૨ાશિમાં રહેલા ભવ્ય-અભવ્ય અને જાતિભવ્ય જીવોમાંથી જાતિભવ્યજીવો ક્યારેય અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવી શકતા નથી.” અને કોઈ પણ એક મનુષ્ય પોતાના સકલકર્મોનો ક્ષય કરીને મોક્ષમાં જાય છે ત્યારે અવ્યવહારાશિમાં રહેલા ભવ્ય કે અભવ્યમાંથી કોઈપણ એક જીવ વ્યવહારરાશિમાં આવે છે. વ્યવહારરાશિમાં આવેલા ભવ્યજીવોમાંથી પણ જે ભવ્યજીવો વધુમાં વધુ એક પુદ્ગલપરાવર્તકાળમાં અવશ્ય મોક્ષમાં જવાના હોય, તે ચરમાવર્તકાળવર્તી ભવ્ય જીવો કહેવાય છે અને જે ભવ્યજીવને એક ૫. અવ્યવહારરાશિમાંથી પહેલીવાર બહાર નીકળતો જીવ પૃથ્યાદિમાં ઉત્પન્ન થઈ શકે છે. (દ્રવ્યલોક પ્રકાશ સર્ગ. ૪ માં શ્લોક નં. ૬૫) ૬. (૧) જે જીવો મોક્ષ પામવાની યોગ્યતાવાળા હોય, તે ભવ્ય કહેવાય. અને (૨) જે જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા ન હોય, તે અભવ્ય કહેવાય. જેમ ગાય અને ઊંટડીનું દૂધ, દૂધરૂપે એક સરખું હોવા છતાં ગાયના દૂધમાં દહીં બનવાની યોગ્યતા છે. અને ઊંટડીના દૂધમાં દહીં બનવાની યોગ્યતા નથી. તેમ દરેક જીવો જીવરૂપે એક સરખા હોવા છતાં જે જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા હોય, તે ભવ્ય કહેવાય. અને જે જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા ન હોય, તે અભવ્ય કહેવાય. ક્યારેય (૩) જે જીવો મોક્ષ પામવાની યોગ્યતાવાળા હોવા છતાં સિદ્ધિપદને માટે જરૂરી સામગ્રી ન મલવાથી મોક્ષ પામી શકતા નથી તે જાતિભવ્ય કહેવાય. જેમ સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલી માટીમાં ઘટ બનવાની યોગ્યતા છે પણ ત્યાં કુભાર, ચક્ર, દંડ વગેરે સામગ્રી ન મલવાથી ઘટ તૈયાર થવાનો જ નથી. તેમ દરેક ભવ્ય જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા છે. પણ જે ભવ્ય જીવો અવ્યવહા૨ાશિમાંથી બહાર નીકળીને વ્યવહારરાશિમાં આવી શકતા ન હોવાથી, તેઓને સિદ્ધિપદને માટે જરૂરી સામગ્રી મલી શકતી નથી. તેથી તે જીવો ભવ્ય હોવા છતાં, પણ ક્યારેય મોક્ષમાં જઈ શકતા નથી તેથી તે જાતિભવ્ય કહેવાય છે. ૬૦ મિથ્યાત્વગુણસ્થાનક દેશવિનંતી દાસ્તાનન સભ્ય ગુણવતા અપ્રમાણિરાવાય પ્રમાણઘાતક ગાઢમિથ્યાસૃષ્ટિ Page #72 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલપરાવર્તકાળથી પણ ઘણો વખત સંસારમાં પરિભ્રમણ કરવાનું હોય, તે અચરમાવર્તકાળવર્તી ભવ્યજીવ કહેવાય છે. અભવ્ય જીવોમાં મોક્ષ પામવાની યોગ્યતા ન હોવાથી ચરમાવર્તમાં પ્રવેશી શકતા નથી. તેથી તેઓ અચરમાવર્તકાળવર્તી કહેવાય છે. અચરમાવર્તકાળવર્તી જીવો સહજભાવમલની (અનાદિકાલીન રાગદ્વેષના પરિણામની) બહુલતાને કારણે મોક્ષ સન્મુખ થઈ શકતા નથી. જેમ આપણને પેટમાં પુષ્કળ મળ હોય ત્યાં સુધી સારામાં સારા મિષ્ટાન્ન તરફ દ્વેષભાવ થયા કરે છે. તેમ તેઓને સહજભાવમલની બહુલતાને કારણે મોક્ષ, મોક્ષના સાધકો અને મોક્ષના સાધનો પ્રત્યે દ્વેષભાવ થયા કરે છે. તેથી તેઓ મોક્ષ સન્મુખ થઈ શકતા નથી. તે વખતે તેઓને મોક્ષાદિ ઉપાદેય તત્ત્વોમાં હેય અને સંસારાદિ હૈય તત્ત્વોમાં ઉપાદેયની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એટલે તેઓ સર્વજ્ઞ કથિત વચનોથી તદદન વિપરીત (મિથ્યા) દૃષ્ટિવાળા હોવાથી ગાઢમિથ્યાર્દષ્ટિ કહેવાય છે. તેઓનું જે ગુણસ્થાનક છે. તે “ગાઢમિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક' કહેવાય છે. (૨) મંદમિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક :- (આત્મિકવિકાસયાત્રાનો પ્રારંભ) ભવ્ય જીવ જ્યાં સુધી અચરમાવર્તકાળમાં હોય ત્યાં સુધી ગાઢમિથ્યાદૃષ્ટિ હોય છે. પછી કાળ પસાર થતાં જ્યારે તે ચરમાવર્તમાં આવે છે. ત્યારે “સહજ ભાવમલ હૂસ્ય (અનાદિકાલીન રાગદ્વેષનો પરિણામ મંદ) થતાંની સાથે જ મિથ્યાત્વભાવમાં મંદતા આવી જાય છે. તેથી તે મંદ મિથ્યાર્દષ્ટિ કહેવાય. મંદમિથ્યાર્દષ્ટિને જે ગુણસ્થાનક હોય છે, તે “મંદમિથ્યાર્દષ્ટિગુણસ્થાનક' કહેવાય. અચરમાવર્તકાળમાં જીવ ભવાભિનંદી હોય છે. એટલે આત્મિક વિકાસ થતો નથી. પણ, ચ૨માવર્તમાં આવ્યા પછી સહજભાવમલ હ્રસ્વ થયા પછી જીવ ‘અપુનબંધક’” અવસ્થાને પ્રાપ્ત કરે છે. તે વખતે કાંઈક અંશે આત્મિકગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. ત્યાંથી જીવની આત્મિકવિકાસ યાત્રા શરૂ થાય છે. માંજુવાનન મંદમિથ્યાદ્ગષ્ટિ-ગ LAA દેશવિરત ગુણાતન Velot માતપણસ્થાનન Sajencion ૬૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ શિવલિગુણસ્થાનક ચિત્રનં.૧૯ સાયકત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક સાસ્વદનગુણસ્થાનક મંદમથ્યાદિ ગુણસ્થાનક ચરમાવર્તઝાળ અપૂર્નબંધ6-શ (મોક્ષíભમુખt) - LE-jaitabjicIH | મોડ્ડામાર્ગ O ગામિથ્યાટિ-સ 1ઢમ igppihan » e 6e અયુ, 에 관하여 વિર્યચણત નરકગતિ અષ્ટગણા, એનો ચમાવર્તકાળમાં પ્રવેશ Spina સૂર્માનગોઠ નો વ્યવહાશમાં પ્રવેશ મિથ્યાષ્ટિગુણરસ્થાન Gરી / Page #74 -------------------------------------------------------------------------- ________________ ધારો કે, ચિત્રનં.૧૯માં બતાવ્યા મુજબ કોઈક એક મહાત્મા મોક્ષમાં જાય છે, ત્યારે અવ્યવહારરાશિમાં રહેલો ૬ નામનો ભવ્ય સૂક્ષ્મનિગોદીયો જીવ પૃથ્વીકાયમાં ૬ નામના હીરા રૂપે ઉત્પન્ન થાય છે, તે વખતે અ નામનો જીવ વ્યવહારરાશિમાં આવે છે. ત્યારપછી અચરમાવર્તકાળમાં રહેલો હીરો-ત્ર તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થઈને ચારેગતિમાં ભટકે છે. તે વખતે ૩૬ નામનો જીવ ગાઢમિથ્યાદૃષ્ટિ છે. કાલાન્તરે ઍ નામનો જીવ મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. જ્યારે ગાઢમિથ્યાર્દષ્ટિ માણસ-જ્ઞ અચરમાવર્તકાળમાંથી ચરમાવર્તકાળમાં આવે છે ત્યારે સહજભાવમલ અલ્પ થતાંની સાથે જ મંદમિથ્યાર્દષ્ટિ બની જાય છે. ત્યારપછી તે અપુનર્બંધક (મોક્ષાભિમુખી) થાય છે. મંદમિથ્યાર્દષ્ટિજીવોને નદી ઘોળ ગોળ પાષાણન્યાયે એટલે જેમ નદીના પ્રવાહમાં તણાઈ રહેલો પત્થર પોતાની મેળે જ લીસો બની જાય છે. તેમ સાહિજક રીતે જ આયુષ્ય સિવાયની સાતેકર્મની દીર્ઘસ્થિતિસત્તા કપાઈને અંતઃકોડાકોડી સાગરોપમ થઈ જાય એવો જે ૭ અચરમાવર્તકાળવર્તી જીવ માખીનો પગ પણ ન નંદવાય એવી રીતે મહાવ્રતોનું પાલન કરે છે. પણ તેઓ મોક્ષપ્રાપ્તિના આશયથી મહાવ્રતોનું પાલન કરતા નથી. માત્ર આલોક અને પરલોકમાં ભૌતિકસુખની પ્રાપ્તિ થાય, એ હેતુથી નિરતિચાર ચારિત્રને પાળે છે. તેથી તે જીવનો આત્મિકવિકાસ થતો નથી. ૮ સૈદ્ધાન્તિકમતે : ચરમાવર્તકાળવર્તી મિથ્યાદષ્ટિજીવ અનેકવાર ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે છે. પણ ક્યારેક એ જીવને મિથ્યાભાવમાં એવી મંદતા આવી જાય છે કે, હવે તે કેવળી ભગવંતની દૃષ્ટિએ સમગ્રસંસારમાં ફક્ત બેવાર જ મોહનીયકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરવાને લાયક હોય, ત્યારે તે “દ્વિબંધક” કહેવાય છે. અને જ્યારે તે જીવ કેવળી ભગવંતની દૃષ્ટિએ સમગ્ર સંસારમાં ફક્ત એકજ વાર ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરવાને લાયક હોય, ત્યારે તે “સમૃદ્અંધક” કહેવાય છે. અને તે જીવ એકવાર મોહનીયનો ઉ૦ સ્થિતિબંધ કરી લે, પછી ચિત્ર નં. ૧૯માં બતાવ્યા મુજબ તે જીવ સમગ્ર સંસારકાળમાં ક્યારેય મોહનીયકર્મનો ૩૦ સ્થિતિબંધ કરવાનો ન હોવાથી “અપુનબંધક” કહેવાય છે તે મોક્ષાભિમુખી હોય છે. પછી તે માર્ગાનુસારી બને છે. એમના ગુણસ્થાનન પ્રાગુણસ્થાનક મંદમિથ્યાદૃષ્ટિ-૪ દેશવિરત સ્થાનક eroids eas મિથ્યાપણસ્થાનક ७० Page #75 -------------------------------------------------------------------------- ________________ વિશુદ્ધ અધ્યવસાય ઉત્પન્ન થાય છે તે યથાપ્રવૃત્તકરણ કહેવાય. જ્યારે યથાપ્રવૃત્તકરણ નામનો અધ્યવસાય પ્રાપ્ત થાય છે ત્યારે જીવ “ગ્રન્થિદેશે” (ગ્રન્થિપાસે) આવ્યો કહેવાય છે. | ગાઢમિથ્યાદૃષ્ટિ અને મંદમિથ્યાદષ્ટિજીવો ઘણીવાર ગ્રન્થિદેશે આવે છે. પણ ગાઢમિથ્યાદૃષ્ટિજીવો સંકલેશ વધી જવાથી, ત્યાંથી જ પાછા ફરી જાય છે અને મંદમિથ્યાષ્ટિમાંથી પણ જે જીવ અનંતગુણવિશુદ્ધ પરિણામની ધારાએ ચઢેલો હોય, તે આસન્નભવ્ય ગ્રન્થિભેદ કરવા માટે આગળ જાય છે અને જે અપૂર્વવર્ષોલ્લાસને ફોરવી શકતો નથી તે ત્યાંથી જ પાછો ફરી જાય છે. જેમ મહાનગરમાં જવાની ઈચ્છાથી નીકળેલા ત્રણ મુસાફરો ભયંકર અટવીમાં પ્રવેશ્યા પછી “ઘણો માર્ગ” પસાર થઈ ગયા બાદ તીક્ષ્ણ ધારવાળી તલવાર જેમના હાથમાં છે એવા “બે ચોરો” સામેથી આવતા જોઈને, એક મુસાફર તો પાછો ભાગી જાય છે. બીજો મુસાફર ચોરના શરણે થઈ જાય છે. અને ત્રીજો મુસાફર ચોરનો સામનો કરીને, ઈષ્ટનગરે પહોંચી જાય છે. તેમ સંસાર અટવીમાં રહેલા ત્રણ પુરુષ જ્યારે “અતિદીર્ઘકર્મસ્થિતિ”નો ક્ષય કરીને “ગ્રન્થિદેશે” આવે છે. ત્યારે એક મુસાફર તો રાગ-દ્વેષની ગ્રન્થિરૂપ ભયંકર ચોરને જોઈને ત્યાંથી જ પાછો ફરી જાય છે. બીજો મુસાફર ચોરના શરણે થઈ જાય છે. એટલે કે, તે ગ્રન્થિ ભેદ કરી શકતો નથી કે ત્યાંથી પાછો ફરી શકતો નથી, અમુકકાળ સુધી તે જ અવસ્થામાં રહે છે. અને ત્રીજો મુસાફર રાગદ્વેષરૂપ ચોરોનો સામનો કરીને (ગ્રન્થિભેદ કરીને) સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. યથાપ્રવૃત્તકરણવર્તી ગાઢમિથ્યાદૃષ્ટિ અને મંદમિથ્યાદૃષ્ટિજીવ વિશુદ્ધ અધ્યવસાયવાળા હોવા છતાં પણ તે બન્નેની વિશુદ્ધિમાં ઘણો ફરક હોય છે. જે જીવ ગ્રન્થિભેદ કરવાનો છે તે ગાઢમિથ્યાષ્ટિની અપેક્ષાએ અનંતગુણ વિશુદ્ધિવાળો હોય છે. તેનું જે યથાપ્રવૃત્તકરણ છે, તે “ચરમયથાપ્રવૃત્તકરણ” કહેવાય છે. અપૂર્વકરણની પૂર્વેનું જે છેલ્લું યથાપ્રવૃત્તકરણ થાય છે, તે ચરમયથાપ્રવૃત્તકરણ કહેવાય છે. દે રિતિ હસન યથાપ્રવૃત્તકરણવર્તી ૭૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ અસત્કલ્પનાથી.... ૧ કોડાકોડી સાગરોપમ = ૨૫૦ સમય..... અંત:કોડાકોડી સાગરોપમ = ૨૪૦ સમય.... યથાપ્રવૃત્તકરણનું અંતર્મુહૂર્ત = ૨૮ સમય.... | માનવામાં આવે તો.. ચિત્રનં.૨૦માં બતાવ્યા મુજબ અનાદિમિથ્યાષ્ટિ X યથાપ્રવૃત્તકરણ નામના અધ્યવસાયથી મોહનીયકર્મની ૭૦ કોકો સાવ = ૧૭૫00 સમય, જ્ઞાનાવરણીયાદિ-૪ કર્મની ૩૦ કોકો સા૦ = ૭૫00 સમય, નામ-ગોત્રની ૨૦ કોકો સાવ = ૫૦૦૦ સમયની દીર્ઘસ્થિતિસત્તામાંથી માત્ર અંતકોડાકોડીસાગરોપમ = ૨૪૦ સમયની સ્થિતિ રાખીને બાકીની બધી જ સ્થિતિસત્તાને કાપી નાંખે છે. તે વખતે જીવ “ગ્રWિદેશે” (ગ્રન્થિની નજદીક) આવ્યો કહેવાય. જૈનદર્શનમાં અનાદિકાળથી જીવને વળગેલા રાગદ્વેષના ગાઢ પરિણામને “ગ્રન્થિ” કહે છે. જ્યારે અનાદિકાલીન રાગદ્વેષના તીવ્રપરિણામ રૂપ દુર્ભેદ્યગાંઠને તોડી (ભેદી) નાંખે છે ત્યારે “ગ્રન્થિભેદ” કર્યો કહેવાય. ચરમયથાપ્રવૃત્તકરણવર્તી આસન્નભવ્ય મહાત્મા ચિત્રનં.૨૦માં બતાવ્યા મુજબ નિષેકરચનાના નીચેના ભાગમાંથી એકેક સમયે ક્રમશ: એકેક નિષેકમાં રહેલું કર્મદલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરતો કરતો આગળ વધી રહ્યો છે. જ્યારે યથાપ્રવૃત્તકરણનું અંતર્મુહૂર્ત-૨૮ સમય પૂર્ણ થાય છે ત્યારે તે અત્યંતવીલ્લાસને ફોરવીને અપૂર્વકરણમાં પ્રવેશ કરે છે. અપૂર્વકરણમાં પ્રવેશ : પૂર્વે (અનાદિકાળમાં) ક્યારેય નહિ આવેલા એવા વિશુદ્ધ અધ્યવસાયને અપૂર્વકરણ કહે છે. પૂર્વે (અનાદિકાળમાં) ક્યારેય નહિ થયેલા એવા સ્થિતિઘાતાદિ પદાર્થોના પ્રારંભક અધ્યવસાયને અપૂર્વકરણ કહે છે. I અપૂર્વકરણનું બીજુ નામ “નિવૃત્તિકરણ” પણ છે. કેમકે એકી સાથે ગ્રન્થિભેદ કરનારા સર્વ જીવોના અધ્યવસાયમાં તરતમતા હોય છે. તેથી તેને નિવૃત્તિકરણ પણ કહે છે. અપૂર્વકરણવતા હતા gorelds ૭૨) Page #77 -------------------------------------------------------------------------- ________________ - ભાવમોહનીયની અંતઃકોકો સા૦ = ૨૪૦ સમયની સ્થિતિસત્તા - ચિત્રન૦૨૦ ddddddddddddddddd e r યથાપ્રવૃત્તકરણમાં પ્રવેશ o૩ દૂ ગ્રન્થિદેશની પ્રાપ્તિ યથાપ્રવૃત્તકરણવત Page #78 -------------------------------------------------------------------------- ________________ | || || ||. અપૂર્વકરણના પ્રથમસમયથી જીવ (૧.) સ્થિતિઘાત, (૨.) રસઘાત, (૩.) ગુણશ્રેણી અને (૪.) અપૂર્વસ્થિતિબંધ શરૂ કરે છે. (૧) સ્થિતિઘાત : આયુષ્ય સિવાયની જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મની નિષેકરચનાના ઉપરના ભાગમાંથી “અપવર્તનાકરણથી જઘન્યથી પલ્યોપમનો સંખ્યાતમોભાગ અને ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિખંડનો (સ્થિતિના એક ટુકડાનો) નાશ કરવો, તે સ્થિતિઘાત કહેવાય. અસતકલ્પનાથી.... અપૂર્વકરણનું અંતર્મુહૂર્ત = ૨૬ સમય પલ્યોપમનો સંખ્યાતમોભાગ = ૫ સમય સ્થિતિઘાતનું અંતર્મુહૂર્ત = ૨ સમય માનવામાં આવે, તો.... | ચિત્ર.૨૧માં બતાવ્યા મુજબ અપૂર્વકરણમાં રહેલો એ નિષેક રચનાના ઉપરના ભાગમાંથી પલ્યોપમનો સંખ્યાતમોભાગ = ૨૩૬ થી ૨૪૦ સુધીના કુલ ૫ નિષેકમાંથી પ્રથમસમયે થોડા (અસંખ્યાતા) દલિકોને, નીચે ઉતારે છે તેનાથી બીજા સમયે અસંખ્યગુણા દલિકોને નીચે ઉતારે છે. એ રીતે, પૂર્વ-પૂર્વના સમય કરતાં પછી પછીના સમયે અસંખ્યગુણાકારે દલિકોને નીચે ઉતારીને જે સ્થિતિનો નાશ થતો નથી તેમાં નાખે છે. જ્યારે સ્થિતિવાતનું અંતર્મુહૂર્ત = ૨ સમય પૂર્ણ થાય છે ત્યારે ૨૩૬ થી ૨૪૦ સુધીના કુલ ૫ નિષેકમાં એક પણ દલિક રહેતું નથી. એટલે અંતર્મુહૂર્તકાળેકર સમયમાં પલ્યોપમનો સંખ્યાતમોભાગ-૫ સમયની સ્થિતિનો નાશ થાય છે. તે સમયે “પ્રથમસ્થિતિઘાત” પૂર્ણ થાય છે. અપૂર્વકરણમાં રહેલો-એ નિષેકરચનાના નીચેના ભાગમાંથી એકએક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાં રહેલા દલિકોને ભોગવીને નાશ કરી રહ્યો છે અને ઉપરથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ = ૫ નિષેકમાંથી ક્રમશઃ અસંખ્યગુણાકારે દલિકોને નીચે ઉતારીને, જે સ્થિતિનો ઘાત થતો નથી. ૯ જે પ્રયત્નવિશેષથી કર્મની સ્થિતિમાં અને રિસમાં ઘટાડો છે. તે અપર્વતનાકરણ કહેવાય. પ્રમાણીતકે -- અપૂર્વકરણવર્તા દ8) મિત્ર વિથ નિક ૦૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વમોહનીયની અંતઃકો૦કો સા૦ = ૨૯ થી ૨૪૦ સમયની સ્થિતિસત્તા : : : : : 2:15. soms and સ્થિતિખંડ આ ઘામાન સ્થિતિઘાતનો પ્રારંભ ચિત્રનં૦૨૧ પ્રથમ સ્થિતિઘાતની સમાપ્તિ આ અપવર્તનાકરણથી નીચે ઉતરતાં કર્મદલિકો Uકon AC અપવર્તનાકરણથી નીચે ઉતરતાં કર્મદલિકો htter - મિથ્યાત્વમોહનીયની અંતઃકો૦કો સા૦ = ૩૧ થી ૨૩૫ સમયની સ્થિતિસત્તા 4 Page #80 -------------------------------------------------------------------------- ________________ તેમાં નાંખી રહ્યો છે. એટલે ચિત્રનં.૨૧માં બતાવ્યા મુજબ જ્યારે સ્થિતિઘાતનું અંતર્મુહૂર્ત = ૨ સમય પૂર્ણ થાય છે ત્યારે નીચેથી ૨ સમયની અને ઉપરથી ર૩૬ થી ૨૪૦ સુધીની ૫ સમયની સ્થિતિનો નાશ થાય છે. એટલે જ્યારે પ્રથમસ્થિતિઘાત પૂર્ણ થાય છે ત્યારે ૩૧ થી ૨૩૫ સમયની સ્થિતિસત્તા રહે છે. એ જ રીતે, આગળ પણ સમજવું. અપૂર્વકરણમાં અસત્કલ્પનાથી ૧૩ સ્થિતિવાત બતાવ્યા છે. પણ વાસ્તવિક રીતે, અપૂર્વકરણમાં હજારો સ્થિતિઘાત થાય છે. (૨) રસઘાત : જીવદ્વારા ગ્રહણ કરાયેલા કર્મપુદ્ગલોમાં “કષાયયુક્તલેશ્યાજી” અધ્યવસાયથી ન્યૂનાધિક પ્રમાણમાં શુભાશુભ ફળ આપવાની જે શક્તિ ઉત્પન્ન કરાય છે, તે “રસ” કહેવાય અને સત્તામાં રહેલા અશુભપ્રકૃતિના રસનો અપવર્તનાકરણથી નાશ કરવો, તે “રસઘાત” કહેવાય છે. | સત્તાગત અશુભકર્મપુદ્ગલોમાં રહેલા રસના અનંતાભાગ કરવા, તેમાંથી એક અનંતમા ભાગ જેટલો રસ રાખીને, બાકીના ઘણા અનંતા ભાગ જેટલા રસનો અંતર્મુહૂર્તકાળમાં નાશ કરવો, તે “પ્રથમરસઘાત” કહેવાય છે. ત્યારપછી પ્રથમ રસઘાત કરતી વખતે જે એક અનંતમાં ભાગ જેટલો રસ રાખ્યો હતો, તેના અનંતાભાગો કરીને, તેમાંથી એક અનંતમા ભાગ જેટલો રસ રાખીને, બાકીના ઘણા અનંતા ભાગ જેટલા રસનો અંતર્મુહૂર્તકાળમાં નાશ કરવો, તે “બીજો રસઘાત” કહેવાય છે. અસતકલ્પનાથી. અનંતાનંત રસાણુ = ૧ કરોડ રસાણ અનંતાભાગો = ૫ ભાગ | માનવામાં આવે, તો...... ચિત્રાનં.૨ ૨ માં બતાવ્યા મુજબ ““ઉદયાવલિકાનૂન અંતઃકોડાકોડી સાગરોપમ = ૩૧ થી ૨૪૦ સમયની સ્થિતિમાં રહેલા કર્મપુદ્ગલોમાં ૧ કરોડ રસાણ છે. તેના અનંતાભાગ = પ ભાગ કરવા માટે ૧ કરોડ રસાણનો કાકી છે હરિ હરાતે અપૂર્વકરણની ૩ 5 (૭૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ platek 082 la 5a = olROSOS:Pure Uprall loircle E EEEEEEEEEEEE PPPPPPPPPP77127222222227723 Ipapja નનનને ચિત્રનં૦૨૨ 9) . " O: ક ટા : ARE ETA BEN RABARI | LATES * R 1 = = = = = = = = કે જો તે છે છે છે ક ા ## eo e mbedded Doodle Doobalaala . છેહકીકત ઘાત્યમાનરસખંડ ||||||||| ‘રસબંધ’ સૂચક છે. અંદર રહેલા સફેદ ટપકા આત્રિકોણમાં કાળા ટપકાની સૂચના સઘાતનો પ્રારંભ અપૂર્વકરણવતી મિથ્યાદૃષ્ટિ-૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫ થી ભાગાકાર કરવો એટલે ૨૦,૦૦,૦૦૦ (૨૦ લાખ) રસાણનો એકએક ભાગ થશે. એટલે ૧ કરોડ રસાણમાંથી ૨૦,00,000 રસાણ રાખીને, બાકીના ૮૦,૦૦,૦૦૦ રસાણનો અંતર્મુહૂર્તમાં નાશ કરવો, તે પ્રથમ રસઘાત કહેવાય છે. ત્યારપછી પ્રથમ રસઘાત કરતી વખતે જે ૨૦,૦૦,૦૦૦ રસાણ રાખ્યા હતા તેના અનંતાભાગ = ૫ ભાગ કરવા માટે ૨૦,૦૦,૦૦૦ રસાણનો ૫ થી ભાગાકાર કરવો. એટલે ૪,૦૦,૦૦૦ રસાણનો એક-એક ભાગ થશે. એટલે ૨૦,૦૦,૦૦૦ રસાણમાંથી ૪,૦૦,૦૦૦ રસાણ રાખીને, બાકીના ૧૬,૦૦,૦૦૦ રસાણનો અંતર્મુહૂર્તમાં નાશ કરવો, તે બીજો રસઘાત કહેવાય છે. અહીં અસત્કલ્પનાથી બે જ રસઘાત બતાવ્યા છે. પણ વાસ્તવિક રીતે એક સ્થિતિઘાત પૂર્ણ થાય, ત્યાં સુધી હજારો ૧૧રસઘાત થઈ જાય છે. (૩) ગુણશ્રેણી :શ્રેણી ક્રમશઃ (અનુક્રમે) ગુણ=અસંખ્યગુણાકારે કર્મદલિકને ગોઠવવા.. આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની નિષેકરચનાના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી નીચે ઉતરતાં દલિતોને ઉદયવતી કર્મપ્રકૃતિમાં ઉદયસમયથી અને અનુદયવતી કર્મપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમસમયથી માંડીને, "અંતર્મુહૂર્તના જેટલા સમય થાય, તેટલા નિષેકમાં પૂર્વ-પૂર્વના નિષેક કરતાં પછી પછીના નિષેકમાં અસંખ્યગુણાકારે ગોઠવવા, તે “ગુણશ્રેણી” કહેવાય. - જેમકે :- પહેલા સમયે જેટલા દલિકો ઉપાડ્યા હોય, તેમાંથી ઉદયસમયમાં થોડા, (અસંખ્યાતા) ગોઠવે છે. તેનાથી અસંખ્યગુણા ૧૦ અહીં ખાસ ધ્યાન રાખવું કે, અશુભકર્મપ્રકૃતિની જે નિષેકરચના છે. તેમાંથી ઉદયાવલિકાગત નિષેકોમાં રહેલા કર્મપુદ્ગલોમાં રસનો ઘાત થતો નથી. પણ ઉદયાવલિકાની ઉપરના નિકોમાં રહેલા કર્મપુદ્ગલોમાં રસનો ઘાત થાય IMAવાર નક પ્રમાણપરાની દેશવિરતિ ધ્રુસ્થાનક પૂર્વકરણવતી હયા ૧૧ સ્થિતિઘાતના અંતર્મુહૂર્ત કરતાં રસઘાતનું અંતર્મુહૂર્ત ઘણું નાનું હોય છે. માટે એક સ્થિતિઘાત પૂરો થાય ત્યાં સુધીમાં હજારો | રસઘાત થઈ જાય છે. મિચાવાયચીનકે - ૭૮) Page #83 -------------------------------------------------------------------------- ________________ toe {2}} મિથ્યાત્વમોહનીયની અંતઃકોન્કોસા૦ = ૨૯ થી ૨૪૦ સમયની સ્થિતિસત્તા *A* * ગુણશ્રેણીનું અંતર્મુહર્ત = ૫૨ સમય SJJF OF FREE ગુણશ્રેણી શીર્ષ અપૂર્વકરણવત્ મિથ્યાદૃષ્ટિ-ગ અપવર્તનાકરણથી નીચે ઉતરતાં કર્મદલિકો ઘાત્યમાનસ્થિતિખંડ ચિત્રનં૨૩ 247225 ઉદયવતીકર્મપ્રકૃતિની ગુણશ્રેણી ગુણશ્રેણીનો પ્રારંભ Page #84 -------------------------------------------------------------------------- ________________ બીજાનિષેકમાં ગોઠવે છે, તેનાથી અસંખ્યગુણા ત્રીજા નિષેકમાં ગોઠવે છે. એ રીતે, અંતર્મુહૂર્તના જેટલા સમય થાય, તેટલા નિષેકમાં ક્રમશ: અસંખ્યગુણાકારે દલિતોને ગોઠવવા, તે ગુણશ્રેણી કહેવાય. અસકલ્પનાથી... ગુણશ્રેણીની રચનાનું અંતર્મુહૂર્ત = પર સમય.. ઉદયાવલિકા = ૨ સમય.... | માનવામાં આવે, તો..... ચિત્રનં.૨૩માં બતાવ્યા મુજબ એ નામનો માણસ અપૂર્વકરણના પ્રથમ સમયે મિથ્યાત્વમોહનીયની અંત:કો કોસા)=૨૯થી ૨૪૦ સમયની નિષેકરચનાના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્ય કર્મદલિકોને નીચે ઉતારીને, તેમાંથી ઉદયવતી પ્રકૃતિના ઉદયસમયમાં થોડા (અસંખ્ય) દલિકોને ગોઠવે છે. તેનાથી અસંખ્ય ગુણ દલિકોને ૧૨બીજાનિષેકમાં ગોઠવે છે. તેનાથી અસંખ્યગુણ દલિકોને ત્રીજાનિષેકમાં ગોઠવે છે. એ રીતે, ઉદયસમયથી અંતર્મુહૂર્ત સુધી=૨૯થી ૮૦ સુધીના પર નિષેકમાં ક્રમશ: અસંખ્યગુણાકારે દલિકોને ગોઠવે છે. અને ચિત્રનં.૨૪માં બતાવ્યા મુજબ અનુદયવતી પ્રકૃતિમાં ઉદયાવલિકાની ઉપરના પ્રથમનિષેકમાં (ત્રીજાનિષેકમાં) થોડા દલિતોને ગોઠવે છે. તેનાથી અસંખ્યગુણ દલિકોને ચોથાનિષેકમાં ગોઠવે છે. એ રીતે, ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સમયથી અંતર્મુહૂર્ત સુધી = ૩૧થી૮૦ સુધીના ૫૦ નિષેકમાં ક્રમશ: અસંખ્યગુણાકારે દલિતોને ગોઠવે છે. એ જ રીતે, ત્રીજા-ચોથા વગેરે સમયમાં પણ સમજવું.... (૪) અપૂર્વસ્થિતિબંધ :પૂર્વે ક્યારેય નહિ થયેલો એવો જે અલ્પસ્થિતિબંધ થાય છે તે અપૂર્વસ્થિતિબંધ કહેવાય છે. ૧૨ અહીં ખાસ ધ્યાન રાખવાનું કે, નિષેકરચનાની નીચેના ભાગમાંથી જેમ જેમ એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાં રહેલા કર્મચલિકો ભોગવાઈને નાશ પામતા જાય છે તેમ તેમ ગુણશ્રેણીની રચનાનું અંતર્મુહૂર્ત ઘટતું જાય છે. કારણ કે સમ્યકત્વ પ્રાપ્તિ વખતે થતી ગુણશ્રેણી શમર વધતી નથી. નવા રીત: રિતે ફાયદાકરે ક અપૂર્વકરણનાં ) મિટાવી Page #85 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વમોહનીયની અંતઃકો૦કો સા૦ = ૨૯ થી ૨૪૦ સમયની સ્થિતિસત્તા , وی ادامه به به به بهانه ای در دیدار مردمی که در چهره های وی جهادی در عرعر عرعر عرعر عرعر عرعر عرعر عرعر عرعر عرعر عری ઘાત્યમાનસ્થિતિખંડ ચિત્રનં૨૪ ::: :: b2 અનુદચવતી પ્રકૃતિનીગુણશ્રેણી ગુણશ્રેણીનો પ્રારંભ અપવર્તનાકરણથી નીચે ઉતરતાં કર્મદલિકો, ગુણશ્રેણી શીર્ષ ગુણશ્રેણીનું અંતર્મુહર્ત = ૫૦ સમય ” અપૂર્વકરણવતાં મિથ્યાષ્ટિ-સ Page #86 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધનું કારણ કષાયોદય છે. જેમ કષાયોદય તીવ્ર બનતો જાય છે તેમ સંકિલષ્ટતા વધવાથી સ્થિતિબંધ વધતો જાય છે. અને જેમ કષાયોદય મંદ પડે છે તેમ વિશુદ્ધિ વધવાથી સ્થિતિબંધ ઘટતો જાય છે. એ નિયમાનુસારે વિશુદ્ધપરિણામની ધારાએ ચઢેલો અપૂર્વકરણવીંજીવ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધ કરતાં પછી પછીનો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ન્યૂન ન્યૂન કરે છે. = ૧૫૦ સમય... અસકલ્પનાથી... અંતઃકોકોસાળસ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ = ૫ સમય... સ્થિતિબંધનું ૪અંતર્મુહૂર્ત = ૨ સમય... માનવામાં આવે, તો... ચિત્રનં.૨૫માં બતાવ્યા મુજબ અપૂર્વકરણના પ્રથમ સમયે ૧૫અંતઃકોકોસા૦ = ૧૫૦ સમયનો સ્થિતિબંધ કરે છે. બીજા સમયે પણ ૧૫૦ સમયનો સ્થિતિબંધ કરે છે. ત્યારપછી ઉજા સમયે નવો સ્થિતિબંધ શરૂ કરે છે તે સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન = ૫ સમય ન્યૂન કરે છે. એટલે કે, ૩જા સમયે ૧૪૫ સમયનો નવો સ્થિતિબંધ શરૂ કરે છે તે સ્થિતિબંધ ૪થા સમયે પૂર્ણ થાય છે. એ જ રીતે, પમા સમયે ૧૪૦ સમયનો સ્થિતિબંધ કરે છે. એ રીતે ૨૫મા સમયે ૯૦ સમયનો સ્થિતિબંધ કરે છે. એટલે, અપૂર્વકરણમાં જેટલા સ્થિતિઘાત થાય છે તેટલા જ સ્થિતિબંધ થાય છે. ૧૩ સ્થિતિઘાતથી ભૂતકાળમાં બંધાયેલા કર્મોની સ્થિતિમાંથી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિનો નાશ થાય છે. અને અપૂર્વસ્થિતિબંધથી નવા બંધાતા જ્ઞાના૦૭ કર્મોની સ્થિતિમાં પૂર્વસ્થિતિબંધની અપેક્ષાએ પછીના સ્થિતિબંધનું પ્રમાણ પલ્યાપમનો સંખ્યાતમોભાગ ઓછું થઈ જાય છે. અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાન અપૂર્વકરણવા આ સમ્યક વસ્થા મિશ્રગુણ - ૧૪ સ્થિતિઘાત અને સ્થિતિબંધ બન્ને એકી સાથે શરૂ થાય છે અને એકી સાથે પૂર્ણ થાય છે એટલે તે બન્નેનું અંતર્મુહૂર્ત સરખુ છે. ૧૫ સત્તામાં રહેલી અંતઃકોડાકોડીસાગરોપમની સ્થિતિ કરતાં નવા બંધાતા જ્ઞાના૦ ૭ કર્મની અંતઃકોડાકોડીસાગરોપમની સ્થિતિ નાની હોય છે. અંતર્મુહૂર્તની જેમ અંતઃકોડાકોડીસાગરોપમના અસંખ્યાતભેદ થાય છે. સા ના સ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક ૮૨ Page #87 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વમોહનીયનો અંતઃકો૦કો સા૦ = ૧૪૫ સમયનો સ્થિતિબંધ ક ચિત્રનર૫ અબાધ અપૂર્વસ્થિતિબંધ પ્રથમસમયે. ૮૩ અપૂર્વકરણવતાં મિથ્યાષ્ટિ-મ જ અપૂર્વસ્થિતિબંધ છે etc.) જો 9 Se 12 અબાધા અપૂર્વસ્થિતિબંધ ત્રીજાસમયે અપૂર્વકરણવર્તી મિથ્યાષ્ટિ-૩ AAAAAAAA e ktfhe state - મિથ્યાત્વમોહનીયનો અંતઃ કોકો સા૦ = ૧૫૦ સમયનો સ્થિતિબંધન Page #88 -------------------------------------------------------------------------- ________________ - એ રીતે, મ માણસ નિષેકરચનામાંથી નીચેથી એક-એક સમયે ક્રમશ: એક-એક નિષેકને ભોગવીને નાશ કરતાં કરતાં અને નિષેકરચનાની ઉપરના ભાગમાંથી સ્થિતિઘાતથી સ્થિતિને ઓછી કરતાં કરતાં આગળ વધી રહ્યાં છે જ્યારે અપૂર્વકરણનું અંતમૂહૂર્ત = ૨૬ સમય પૂર્ણ થાય છે ત્યારે “તીક્ષ્ણકુહાડાની ધાર” સરખા “અપૂર્વવર્ષોલ્લાસવડે” અનાદિકાલીન રાગદ્વેષના તીવ્ર પરિણામરૂપ દુર્ભેદ્ય ગાંઠને તોડીને અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. અનિવૃત્તિકરણમાં પ્રવેશ : આ જે સમયે એકીસાથે ગ્રન્થિભેદ કરનારા સર્વજીવોનો એકસરખો અધ્યવસાય થઈ જાય છે. તે વખતે તેઓ અનિવૃત્તિકરણમાં પ્રવેશ્યા કહેવાય. નિવૃત્તિ = તરતમતા અનિવૃત્તિ = તરતમતા ન હોવી..... અનિવૃત્તિકરણમાં એક જ સમયે રહેલા સર્વજીવોના અધ્યવસાયમાં વિશુદ્ધિની તરતમતા હોતી નથી તેથી તેને અનિવૃત્તિકરણ કહે છે. ચિત્રનં.૨૬માં બતાવ્યા મુજબ ૩૫ મહાત્મા અનિવૃત્તિકરણના પ્રથમ સમયે ઉદયપ્રાપ્ત પપમાં નિષેકમાં રહેલા દલિકોને ભોગવી રહ્યાં છે. સ્થિતિઘાતથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ = ૫ સમયની સ્થિતિમાંથી ક્રમશઃ અસંખ્યગુણાકારે દલિકોને નીચે ઉતારીને પ૫ થી ૮૦ નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવવા રૂપ ગુણશ્રેણીને કરી રહ્યા છે. રસઘાતથી ઉદયાવલિકાની ઉપરની સ્થિતિમાં = ૫૭ થી ૧૭૫ નિષેકમાં રહેલા અશુભકર્મપુદ્ગલોમાંથી રસને ઓછો કરી રહ્યા છે. અને અંતઃકો૦કો સાવ = ૮૫ સમયનો મિ0મો નો નવો સ્થિતિબંધ કરી રહ્યાં છે. એ રીતે, અનિવૃત્તિકરણમાં રહેલો ૩ નિષેકરચનાની નીચેના ભાગમાંથી ક્રમશઃ એક-એક સમયે એક-એક નિષેકમાં રહેલું દેશવિરતિગુણસ્થાનક દલિક ભોગવીને નાશ કરતો અને નિષે કરચનાના ઉપરના ભાગમાં થી મિશ્રગુણો સ્થિતિઘાતથી સ્થિતિને ઓછી કરતો સારુ F સ્થાનક આગળ વધી રહ્યો છે. અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક સમ્યકર રોસ્થા જાનવત્ત કરવામાં મિથ્યાત્વગુણસ્થાનક ૮૪ Page #89 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વમોહનીયની અંતઃ કોકો સા૦ = ૧૫ થી ૧૦૫ સમયની સ્થિતિસત્તા An el ane aas દિપ m OOV 90 M टा ચિત્રનં ૨૬ - મિશ્નો નો એક્કો.કોસા = ૮૫ સમયનો સ્થિતિબંધ અબાધા. ::::ઉરિયાવલિકા: ::ણ ઘાત્યમાનસ્થિતિખંડ ૮૫ - અનિવૃત્તિકરણમાં સ્થિતિઘાતાદિ-પ્રક્રિયા અનિવૃત્તિકરણમાં પ્રવેશ ઘાલ્યમાન રસખs Masia અપવર્તનાકરણથી નીચે ઉતરતાં કર્મદલિકો - અનિવૃત્તિકરણવતી મિથ્યાષ્ટિ Page #90 -------------------------------------------------------------------------- ________________ જ્યારે અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તના ઘણા સંખ્યાતા ભાગ ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે ત્યારે અંતરકરણની ક્રિયા શરૂ કરે છે. અંતરકરણની ક્રિયાનો પ્રારંભ : મિથ્યાત્વની સ્થિતિમાંથી નીચેથી અનિવૃત્તિકરણના છેલ્લા એક સંખ્યાતમા ભાગ (અંતર્મુહૂર્ત) જેટલી સ્થિતિને છોડીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિમાંથી દલિકોને ઉપાડીને, ઉપરની અને નીચેની સ્થિતિમાં નાંખીને તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધસ્થિતિ કરવાની જે ક્રિયા થાય છે, તેને અંતરકરણની ક્રિયા કહે છે. અસત્કલ્પનાથી... અનિવૃત્તિકરણનું અંતર્મુહૂર્ત = ૨૪ સમય... અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તના સંખ્યાતા ભાગ = ૩ ભાગ ઘણા સંખ્યાતા ભાગ = ૨ ભાગ=૧૬ સમય છેલ્લો એક સંખ્યાતમો ભાગ = ૮ સમય અંતરકરણનું અંતર્મુહૂર્ત = ૧૦ સમય ગુણશ્રેણીનો સંખ્યાતમો ભાગ ૨ સમય અંતરકરણક્રિયાકારક-એ ભાગ = માનવામાં આવે, તો.... ચિત્રનં.૨૭માં બતાવ્યા મુજબ મૈં અનિવૃત્તિકરણના ઘણા સંખ્યાતા ૨ ભાગ = ૧૬ સમય ગયા પછી છેલ્લો એક સંખ્યાતમો ભાગ = ૮ સમય બાકી રહે છે ત્યારે અંતરકરણની ક્રિયા શરૂ કરે છે. તે વખતે મિથ્યાત્વની સ્થિતિમાંથી નીચેની અંતર્મુહૂર્ત નિષેકને મૂકીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત ૭૯થી ૯૨ સુધીના ૧૪ નિષેકમાંથી દલિકોને ઉપાડીને નીચેની અને ઉપરની સ્થિતિમાં નાંખી રહ્યો છે. તેની સાથે જ ગુણશ્રેણીનો સંખ્યાતમો ભાગ=૨ સમય = ૨ નિષેકમાંથી દલિકોને ઉપાડીને નીચેની અને ઉપરની ૭૧થી ૭૮ સુધીના ૮ અપ્રમત્તગુણસ્થાનક સ્થિતિમાં નાંખી રહ્યો છે. પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક સમ્યક્ત્વ વા મિશ્રગુણ સાવ સ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક = ચિત્રનં.૨૭માં બતાવ્યા મુજબ મૈં અંતરકરણની ક્રિયા શરૂ થયા પછી મિથ્યાત્વની નીચેની સ્થિતિમાં ઉદયાવલિકાની ઉપરના ૭૩થી ૭૮ ૮૬ = = = Page #91 -------------------------------------------------------------------------- ________________ – ઉદીરણા 6666666 - AAMAAAAAA Dd2% 06000 ° ૩% 9600 ૭૦૫૩૭૩ મિથ્યાત્વમોહનીયની અંતઃકોન્કોસા૦ = ૦૧ થી ૧૩૫ સમયની સ્થિતિસત્તા 9.DS 60, ગુણશ્રેણી ૧૫ ? 9 48 950 900 85 Ille – અંતરકરણક્રિયાકારક-T અંતકરણ અને ગુણશ્રેણીના સીધ્ધીથી ઉપર નીચે જતી હિલિકો ગુણશ્રેણીનું શીર્ષ ઉતરતાં કર્મદલિકો અપવર્તનાકરણથી નીચે સ્થિતિખંડ ઘાત્યમાન અંતરકરણની ક્રિયાનો પ્રારંભ ચિત્રનં૦૨૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ નિષેકમાંથી કેટલાક દલિકોને ઉદીરણાકરણથી ઉદયાવલિકામાં નાંખી રહ્યો છે તેને ઉદીરણા કહે છે અને ઉપરની સ્થિતિમાંથી કેટલાક દલિકોને ઉદીરણાકરણથી ખેંચીને ઉદયાવલિકામાં નાંખી રહ્યો છે. તેને આગાલ કહે છે. જ્યારે અંતરકરણની ક્રિયાનું અંતર્મુહૂર્ત = ૨ સમય પૂર્ણ થાય, ત્યારે ૭૯થી ૯૨ સુધીના નિષેકમાં એક પણ દલિક રહેતું નથી. તે ૭૯થી ૯૨ સમયની દલિક વિનાની શુદ્ધસ્થિતિને અંતરકરણ કહે છે. જે સમયે આંતરૂ પાડવાની ક્રિયા પૂર્ણ થાય છે તે સમયે મિથ્યાત્વમોહનીયકર્મની સ્થિતિ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાં નીચેના ભાગને “પ્રથમસ્થિતિ” અથવા “નીચેની સ્થિતિ” કહે છે અને ઉપરના ભાગને “દ્વિતીયસ્થિતિ” અથવા “ઉપરની સ્થિતિ” કહે છે. તેમજ પ્રથમ સ્થિતિ અને દ્વિતીય સ્થિતિની વચ્ચે જે મિથ્યાત્વના દલિક વિનાની શુદ્ધ સ્થિતિ છે. તેને “ઉપશમાા' કહે છે. પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ અને દ્વિતીયસ્થિતિ અંતઃકોડાકોડીસાગરોપમ પ્રમાણ હોય છે. મિથ્યાત્વની ઉપશમનાનો પ્રારંભ : અપ્રમત્તગુણસ્થાનક અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછી જીવ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિમાંથી એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાં રહેલું કર્મદલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરી રહ્યો છે અને દ્વિતીયસ્થિતિમાં રહેલા કર્મદલિકોને પ્રતિસમયે અસંખ્યગુણાકારે ઉપશમાવી રહ્યો છે. ચિત્રનં.૨૮માં બતાવ્યા મુજબ મૈં અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછી ૧૯મા સમયે બીજી સ્થિતિમાં રહેલા દલિકોમાંથી થોડા (અસંખ્ય) દલિકોને ઉપશમાવે છે. તેનાથી અસંખ્યગુણ દલિકોને ૨૦મા સમયે ઉપશમાવે છે. તેનાથી અસંખ્યગુણ દલિકોને ૨૧મા સમયે ઉપશમાવે છે. એ રીતે, અનિવૃત્તિકરણના છેલ્લા સમય = ૨૪મા સમય સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે દલિકોને ઉપશમાવે છે. પ્રમત્તગુણસ્થાનક મિથ્યાત્વનો ઉપશમક દેશવિરતિગુણસ્થાન 66 સમ્યક વસ્થા ૧૬ પાણી છાંટીને રોલર ફેરવવાથી દબાઈ ગયેલી ધૂળની જેમ બીજી સ્થિતિમાં ૧૬. પ્રયત્નવિશેષથી ઉદયાવલિકાની ઉપરના મિશ્રગુણ) નિષેકોમાંથી દલિકોને ખેંચીને ઉદયાવલિકામાં સાતન સ્થાનક નાંખવા, તે ઉદીરણાકરણ કહેવાય... મિથ્યાત્વગુણસ્થાનક ૮૮ Page #93 -------------------------------------------------------------------------- ________________ ♦ Jg [okk ૦૬ ઢ દળ = logog:be ||pe||p[kbIJ ચિત્રનં૦૨૮ ૧૩૦ ૧૨૯ ઘાત્યમાન ૧૨૮ સ્થિતિખંડ ૧૨૦ ૧૨૬ ૧૨૫ ૧૨૪ ૧૨૩ ૧૨૨ ૧૨૧ ૧૧૬ ૧૧૫ ૧૧૪ ૧૧૩ ૧૧૨ ૧૧૧ ૧૧૦ ૧૦૯ ૧૦૮ ૧૦૭ ૧૦૬ ૧૦૫ १०४ ૧૦૩ ૧૦૨ ૧૦૧ ૧૦૦ ૯૮ ૯૭ ૯૬ ૯૪ ૯૩ ૯૨ ૯૧ ७५ ૫ ૪ 63 • કJ3 ગાઢh] ઉપશમનાનો પ્રારંભ ક્યા Sophia • પ્રથમસ્થિતિ ૮૯ ૨ ਇ BITTS સુચના • અનુપશાંતદલિક ............... ........ આવા ગ્રેકલરના ટપકાને ઉપશાંતદલિક સમજવા ઉદીરણા e-selāhg oblad - ગુણશ્રેણીનું શીર્ષ » ગુણશ્રેણી Page #94 -------------------------------------------------------------------------- ________________ રહેલા કર્મદલિકોને અંતર્મુહૂર્ત સુધી પ્રદેશોદયથી કે વિપાકોદયથી ફળનો અનુભવ ન કરાવી શકે એવી સ્થિતિમાં મૂકી દેવા, તે “ઉપશમ” કહેવાય. અથવા... બીજીસ્થિતિમાં રહેલા દલિકોને અંતર્મુહૂર્ત સુધી રાખથી ઢાંકેલા અગ્નિની જેમ પ્રદેશોદયથી કે વિપાકોદયથી ફળનો અનુભવ ન કરાવી શકે એવી સ્થિતિમાં મૂકી દેવા, તે ઉપશમ કહેવાય છે. જ્યારે પ્રથમસ્થિતિ ઉદય-ઉદીરણાથી ભોગવાઈને નાશ પામી જાય છે. ત્યારે મિથ્યાત્વમોહનીયકર્મનો બંધ અને ઉદય અટકી જાય છે અને બીજીસ્થિતિમાં રહેલા બધા જ કર્મદલિકો ઉપશાંત થઈ જાય છે. ત્યારપછીના સમયે જીવને ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ : જેમ સળગતો દાવાનળ ઘાસ વિનાની ઉજ્જડ (ઉખર) ભૂમિમાં પ્રવેશતાંની સાથે જ ઓલવાઈ જાય છે. તેમ ચિત્રનં.૨૯માં બતાવ્યા મુજબ ૐ અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી મિથ્યાત્વના દલિક વિનાની શુદ્ધભૂમિરૂપ ઉપશમાદ્ધામાં પ્રવેશતાની સાથે જ મિથ્યાત્વનો ઉદયરૂપ દાવાનળ ઓલવાઈ જવાથી ઉપશમસમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. જ્યારે જીવને ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે ત્યારે તેને જન્માંધ માણસને આંખો મળતા જેટલો આનંદ થાય છે તેના કરતાં પણ વધુ આનંદ થાય છે. અથવા ભયંકર દુઃસાધ્ય રોગથી પીડાતા રોગીને, એ રોગ દૂર થવાથી જેટલો આનંદ થાય છે તેના કરતાં પણ વધુ આનંદ થાય છે. ત્રિપુજકરણ : ચિત્રનં.૨૯માં બતાવ્યા મુજબ જીવને જ્યારે ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે ત્યારે વિશુદ્ધ અધ્યવસાયથી દ્વિતીયસ્થિતિમાં રહેલા મિથ્યાત્વમોહનીયના દલિકોમાં ન્યૂનાધિક પ્રમાણમાં રસનો ઘટાડો થવાથી, તે કર્મદલિકો ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે. અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિ ઉપશમસમ્યગ્દષ્ટિ સમ્યક્ત્વગુણ મિશ્ર પ્રસ્થાનક (૧) જે દલિકોમાંથી ૨સ ઘટીને એકસ્થાનિક કે મંદદ્ધિસ્થાનિક થઈ જાય છે. તે દલિકોનો જે વિભાગ છે, તે “શુદ્ધપુંજ” કહેવાય છે. એ શુદ્ધપુંજનું નામ છે સમ્યક્ત્વમોહનીય. સ ાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક ૯૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ ચિત્રનં ૨૯ ઉપશમસખ્યત્વની પ્રાપ્તિ (ત્રિપુંજકરણ) ૨ ૧૨૦ ૧૧૯ ૧૧૮ ૧૧૦ . ૧૧૬ ૧૧૫ ૧૧૪ ૧૧૩ ૧૧૨ ૧૧૧ ૧૧૦ ૧૦૯ ૧૦૮ ૧૦o ૧૦૬ ૧૦૫ પર *ઉપશમસમ્યગદૃષ્ટિ-ગ્ન સ્થિ રે : : ૨ સ ૧૦ ઉનમોહનીયની અંતઃ કોકોસા = ૦૯થી ૧૨૦ સમયની સ્થિતિસત્તા - ૧૩ ૧os ૧૦૧ શom ૭ છેવ છે . 4. Re B RE & DR20 S S « 0 ms (શુદ્ધસ્થિતિ) ૯૧) Page #96 -------------------------------------------------------------------------- ________________ (૨) જે દલિકોમાંથી રસ ઘટીને “મધ્યમદ્ધિસ્થાનિક” થઈ જાય છે. તે દલિતોના વિભાગને “અર્ધશુદ્ધપુંજ” કહે છે એ અર્ધશુદ્ધપુંજનું નામ છે. મિશ્રમોહનીય.. (૩) જે દલિકોમાં રસ તીવ્રક્રિસ્થાનિક - ત્રિસ્થાનિક-ચતુઃસ્થાનિક હોય છે, તે દલિકોનો જે વિભાગ છે, તે “અશુદ્ધપુંજ” કહેવાય છે એ અશુદ્ધપુજનું નામ છે મિથ્યાત્વમોહનીયકર્મ.. અસત્કલ્પનાથી... ૧ થી ૧૦,૦૦૦ પાવરવાળો રસ એકઠાણિયો છે. ૧૦,૦૦૧ થી ૧૨000 પાવરવાળો રસ મંદબેઠાણિયો છે. ૧૨,૦૦૧ થી ૨૫000 પાવરવાળો રસ મધ્યમદ્ધિસ્થાનિક છે. ૨૫૦૦૧ થી ૩૦,૦૦૦ પાવરવાળો રસ તીવ્રદ્ધિસ્થાનિક છે. ૩૦,૦૦૧ થી ૬૦,000 પાવરવાળો રસ ત્રિસ્થાનિક છે. ૬૦,૦૦૧ થી ૧00,000 પાવરવાળો રસ ચતુઃસ્થાનિક છે. એમ માનવામાં આવે, તો.... ચિત્રનં.૨૯માં બતાવ્યા મુજબ ઉપશમસમ્યકત્વી ... (૧) ૧૫૦૦૧ થી ૧૦૦,૦૦૦ (૧ લાખ) પાવરવાળા મિથ્યાત્વના કર્મદલિકોમાંથી રસ ઘટાડીને જેટલા દલિકોમાં ૧0000 પાવર સુધીનો એકસ્થાનિકરસ અથવા ૧૦,૦૦૧ થી ૧૨૦00 પાવર સુધીનો મંદદ્ધિસ્થાનિકરસ કરી નાખે છે. તેટલા દલિકના વિભાગને શુદ્ધપુંજ કહે છે. એ શુદ્ધપુંજનું નામ સમ્યક્વમોહનીય છે. | (૨) ૧૫૦૦૧ થી ૧ લાખ પાવરવાળા મિથ્યાત્વના કર્મદલિકોમાંથી રસ ઘટાડીને, જેટલા દલિકોમાં ૧૨૦૦૧ થી ૧૫૦૦૦ પાવરવાળો મધ્યમદ્ધિસ્થાનિકરસ કરી નાંખે છે, તેટલા દલિકના વિભાગને અર્ધશુદ્ધપુંજ કહે છે. એ અર્ધશુદ્ધપુંજનું નામ મિશ્રમોહનીય છે. | (૩) ૧૫૦૦૦ થી અધિક પાવરવાળા કર્મદલિકના વિભાગને અશુદ્ધપુંજ કહે છે. એ અશુદ્ધપુંજનું નામ મિથ્યાત્વમોહનીય છે. એ રીતે, અનાદિમિથ્યાષ્ટિ જીવને તગુણસ્થાનકો જ્યારે ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણરચાનક દેશવિરતિ" સભ્યત્વગુણસ્ય cheklitha મિશ્રણ થાનક મિથ્યાત્વગુણસ્થાનક ૯૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ ત્યારે મિથ્યાત્વના દલિકો ત્રણ વિભાગમાં વહેંચાઇ જવાથી સત્તામાં મોહનીયની ૨૮ કર્મપ્રકૃતિ થાય છે. સાસ્વાદનસમ્યગ્દષ્ટિગુણસ્થાનક ઉપશમસમ્યક્ત્વીને ઉપશમસમ્યક્ત્વનો જધન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલો કાળ બાકી રહે, ત્યારે જો તે જીવને અનંતાનુબંધીકષાયનો ઉદય થઈ જાય, તો જેમ ખીર પીધેલા માણસને ખીરનું વમન થતી વખતે ખીરનો સ્હેજ સ્વાદ અનુભવાય છે. તેમ ઉપશમસમ્યક્ત્વીને ઉપશમસમ્યક્ત્વનું વમન થતી વખતે સમ્યક્ત્વના સ્હેજ સ્વાદને અનુભવવારૂપ સૉસ્વાદનભાવની પ્રાપ્તિ થાય છે. + આ સ્વાદન = ↓ ↓ યત્કિંચિત્ સમ્યક્ત્વના રસનો સ્વાદ જે જીવ સમ્યક્ત્વના સ્ટેજ રસને અનુભવે છે, તે સાસ્વાદનસમ્યગ્દષ્ટિ કહેવાય.... ૧૭ સ + આયસાદન = સાસાદન. સ + ↓ સહિત આ = લાભ, સાદન = નાશ. જે ઉપશમસમ્યક્ત્વના લાભનો નાશ કરે છે તે આયસાદન કહેવાય. અનંતાનુબંધીકષાયનો ઉદય ઉપશમસમ્યક્ત્વના લાભનો નાશ કરે છે. તેથી તે આસાદન કહેવાય. (અહીં પૃષોવરાવ: સૂત્રથી ય નો લોપ થયો છે.) સ ↓ + આસાદન ↓ = સહિત અનંતાનુબંધી કષાયનો ઉદય અનંતાનુબંધી કષાયોદયવાળો ઉપશમાદ્ધામાં રહેલા અનંતાનુબંધીકષાયના ઉદયવાળા જીવને સાસાદનસમ્યગ્દષ્ટ પણ કહે છે. સાસ્વાદનસમ્યગ્દષ્ટિને જે ગુણસ્થાનક હોય છે, તે સાસ્વાદનગુણસ્થાનક કહેવાય છે. ધારો કે, અ, બ, , ૬ એ ચારે એકી સાથે ઉપશમસમ્યક્ત્વને પામે છે. તેમાંથી ચિત્રમાં બતાવ્યા મુજબ ઉપશમસમ્યક્ત્વી વ ચોથા ગુણઠાણેથી પડીને બીજાગુણઠાણે આવે છે. ૯૩ મિશ્રગુણ ત સાસ્વાદન સારવાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક આસાદન ↓ સમ્યક ણસ્થાન અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક નક સારવાદનસમ્યગ્દષ્ટિ Page #98 -------------------------------------------------------------------------- ________________ IDIOT અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક સભ્યત્વગુણરૂ ચિત્રનં.૩ માં બતાવ્યા મુજબ અંતરકરણમાં રહેલા વ મહાત્માને અનંતાનુબંધીનો ઉદય થઈ જવાથી, તે સાસ્વાદનસમ્યક્તને પ્રાપ્ત કરે છે. તે વખતે મિથ્યાત્વનો ઉદય હોતો નથી. પણ અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે. જ્યારે ઉપશમસમ્યત્વનો કાળ પૂર્ણ થાય છે, ત્યારે તેને અવશ્ય મિથ્યાત્વનો ઉદય થઈ જાય છે. તેથી વ સાસ્વાદનગુણઠાણેથી અવશ્ય મિથ્યાત્વગુણઠાણે આવી જાય છે. ત્રણપુંજમાંથી કોઈપણ એક પુંજનો ઉદય : ઉપશમસમ્યકત્વીને ઉપશમસમ્યકત્વનો કાળ પૂર્ણ થાય ત્યારે ત્રણપુંજમાંથી કોઈપણ એક પુંજનો ઉદય અવશ્ય થઈ જાય છે. (૧) ઉપશમસમ્યક્વીને ઉપશમ સમ્યકત્વનો કાળ પૂર્ણ થયા પછી જો અશુભ પરિણામ આવી જાય, તો મિથ્યાત્વપુંજનો ઉદય થઈ જવાથી, તે જીવ ચોથાગુણઠાણેથી મિથ્યાત્વગુણસ્થાનકે આવી જાય છે. - દેશવિરતિગુણસ્થાન ચિત્રોમાં બતાવ્યા મુજબ ઉપશમસમ્યકત્વી ને ઉપશમસમ્યકત્વનો સાસ્વાદ થાનકો કાળ પૂર્ણ થયા પછી અશુભ પરિણામ _ પ્રિષ્ટિ , મિથ્યાત્વગુણસ્થાનક આવી જવાથી સમ્યકત્વગુણઠાણેથી મિથ્યાત્વગુણઠાણે આવી જાય છે. | (૨) ઉપશમસમ્યકત્વીને ઉપશમસમ્યકત્વનો કાળ પૂર્ણ થયા પછી જો મધ્યમપરિણામ આવી જાય, તો મિશ્રપુજનો વિપાકોદય થવાથી, તેમ જીવ સમ્યકત્વગુણઠાણેથી મિશ્રગુણઠાણે આવી જાય છે. ચિત્રમાં બતાવ્યા મુજબ ઉપશમસમ્યકત્વી ડી ને ઉપશમસમ્યક્તનો કાળ પૂર્ણ થયા પછી બ જસ્થાનક છે મધ્યમપરિણામ આવી જવાથી સમ્યકત્વગુણઠાણેથી ૩ મિશ્રગુણઠાણે આવી જાય છે. મિશ્રગુણસ્થાનક છે, આ ૧૭. સાસાર એવો પણ બીજો પાઠ છે. - મિશ્રગુણ પ્રમતગુણસ્થાનક 'ગસ્થાનક વિરતિગુણસ્થાનક સભ્યત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક એક્ષરષ્ટિ - સારવાદkગુણસ્થાનક સારવાનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક (૯૪) Page #99 -------------------------------------------------------------------------- ________________ DIUTIUNTURI ચિત્રનં ૩૦ લાકૂBMEયક©ની પ્તિ] છે . DODIDOLIDIO IT વ 1 મો ૧૨૦ ૧૧૯ ૧૧૮ ૧૧૦. ૧૧૬ ૧૧૫ ૧૧૪ ૧૧૩ ૧૧૨ ૧૧૧ ૧૧૦ ૧૦૯ ૧૦૮ ©ર 55 હ ય''ની •સ્થિ '''ની • • .તિ...સ્થિ .. .તી. *** તિ••••સ્થિ• તિ: સારસ્વાદનસમ્યગષ્ટિ- ૧૦. અનંતાનુબંધીની અંતઃકોકો સાવ સ્થિતિસત્તા ' સ | દર્શનમોહનીયની અંતઃ કોકોસા = ૮૩થી ૧૨૦ સમયની સ્થિતિસત્તા ૧૦૬ ૧૦૫ ૧૦૪ ૧૦૩ ૧૦૨ ૧૦૧ ૧૦૦ ૯૯ ૯૮ :: • • • 9. સ્થિ ૯o ၄ ૨ ૯c. & ૯૫ ૯૪ : BTwછે જ ન wo 2 (શસ્થિતિ) મિથ્યાત્વનો અનુદય ૯િ૫) અનંતાનુબંધીનો ઉદય Page #100 -------------------------------------------------------------------------- ________________ IT-JMclerkshee અપ્રમત્ત ગુણસ્થાનક પ્રમત્ત ગુણરૂ (૩) ઉપશમસમ્યક્ત્વી મહાત્મા ઉપશમસમ્યક્ત્વનો કાળ પૂર્ણ થયા પછી પણ જો શુભ પરિણામને જાળવી રાખે, તો તેને શુદ્ધપુંજનો વિપાકોદય થવાથી સમ્યક્ત્વ ગુણસ્થાનક મિશ્ર ગુણસ્થાનક સારવાદન ગુણસ્થાનક ક્ષયોપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. ચિત્રમાં બતાવ્યા મુજબ ૪ નામનો માણસ મિથ્યાત્વ ગુણસ્થાનક ઉપશમસમ્યક્ત્વનો કાળ પૂર્ણ થયા પછી પણ શુભપરિણામને જાળવી રાખે છે. તેથી તેને શુદ્ધપુંજનો ઉદય થવાથી ક્ષયોપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. ક્ષયોપશમસમ્યક્ત્વ : ઉદયપ્રાપ્તનિષેકમાં રહેલા મિથ્યાત્વના દલિકોમાંથી અને મિશ્રના દલિકોમાંથી રસ ઘટાડીને સમ્યક્ત્વમોહનીયના દલિકોમાં રહેલા રસ તુલ્ય કરી નાંખવો, તે “ક્ષય” કહેવાય, અને ઉદયાવલિકાની ઉપરના નિષેકોમાં રહેલા દલિકો અપવર્તનાદિકરણથી સ્વસ્વરૂપે ઉદયમાં ન આવી જાય એવી રીતે દબાવી રાખવા, તે “ઉપશમ” કહેવાય... એ ક્ષય અને ઉપશમની પ્રક્રિયાથી જે વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે, તે “ક્ષયોપશમસમ્યક્ત્વ” કહેવાય. ચિત્રનં.૩૧માં બતાવ્યા મુજબ ૬ મહાત્માને ઉપશમસમ્યક્ત્વનો કાળ પૂર્ણ થયા પછી ઉદયપ્રાપ્ત૯૩મા નિષેકમાં રહેલા ત્રણેપુંજના દલિકો ઉદયમાં આવી જાય છે. પણ તે વખતે મૈં ને એવી વિશુદ્ધિ છે કે, તે વધુમાં વધુ ૧૦૦૦૦ પાવરવાળા દલિકોને ભોગવી શકે, તેનાથી વધુ પાવરવાળા દલિકોને ભોગવી શકે નહીં, એટલે ૯૩મા નિષેકમાં રહેલા ૧૫૦૦૦થી અધિક પાવરવાળા મિથ્યાત્વના દલિકોમાંથી અને ૧૨૦૦૦થી અધિક પાવરવાળા મિશ્રના દલિકોમાંથી રસ ઘટાડીને સમોની તુલ્ય ૧૦૦૦૦ પાવર સુધીનો રસ કરી નાંખે છે, તે “ક્ષય” કહેવાય છે. તથા ૯૩મા નિષેકમાં રહેલા સમોના દલિકોમાંથી ૧૦૦૦૦થી અધિક પાવરનો અને ઉદીરણાથી ઉદયમાં આવતાં સમોના દલિકોમાંથી પણ ૧૦૦૦૦થી અધિક પાવરનો નાશ કરી નાંખે છે, તે પણ “ક્ષય” કહેવાય છે. તેમજ ઉદયાવલિકાની ઉપરના ૯૫થી ૧૨૦ નિષેકમાં રહેલા ત્રણેપૂંજના દલિકોમાંથી Εξ Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉદયપ્રાપ્ત રસથી અધિક રસવાળા દલિકો અપવર્તનાકરણથી ઉદયમાં ન આવી જાય એવી રીતે દબાવી રાખે છે, તે “ઉપશમ” કહેવાય. એ ક્ષય અને ઉપશમની પ્રક્રિયાથી માં નામના માણસને જે વિશુદ્ધપરિણામ ઉત્પન્ન થાય છે, તે “ક્ષયોપશમસમ્યક્ત્વ” કહેવાય. Ocs, 2X9cઈss, શાને ક્ષયોપશમસખ્યત્વની પ્રાપ્તિ € ચિત્રનં૦૩૧ site / c Sાર, યોપશમસમ્યગદા *S 0S == સમો ની ઉદીરણા પ્રદર્શનમોહનીયની અંતઃ કોકોસા = ૮થ્થી ૧૨૦ સમયની સ્થિતિસત્તા « ૧૨૦ ૧૧૯ ૧૧૮ ૧૧૦ ૧૧૬ ૧૧૫ ૧૧૪ ૧૧૩ ૧૧૨ ૧૧૧ ૧૧૦ ૧૦૯ ૧૦૮ ૧૦૭ ૧૦૬ ૧૦૫ ૧૦૪ ૧૦૩ ૧૦૨ ૧૦૧ ૧૦૦ CE જ સ્થિ તિ• ર 9 સમોમાં સ્તિબુકસીકમથી સેમી મિથ્યાત્વનું દલિક, Ge. : સમોમાં તિબકરૂંકમથી સિમતું મિશ્રનું દલિક R : : બિ ૯ ૨૯-ક ૨૯૭ ૪ ૯૩ :::ઉદાદિક.... મિ૦મો નો પ્રદેશોદય સ૦મો નો વિપાકોદય મિશ્રનો પ્રદેશોદય અપ્રમત્તગુણસ્થાનક સ્થાનક મિશ્રદષ્ટિગુણસ્થાનક જેમ ખાંડ અને દહીના મિશ્રણથી બનાવેલા શીખંડને જમતા એકલી ખટાશ કે એકલી મીઠાશનો અનુભવ થતો નથી પણ ખટ-મીઠા સ્વાદનો અનુભવ થાય છે. તેમ મિશ્રમોહનીયકર્મના ઉદય વખતે એકલા સભ્ય ગુણસ્થાનક સમ્યકત્વની શુદ્ધિ કે એકલા મિથ્યાત્વની મિશ્રગુણસ્થાનક મલીનતાનો અનુભવ થતો નથી પણ સારવાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક GOO Page #102 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વની શુદ્ધિ અને મિથ્યાત્વની મલીનતાનો મિશ્રભાવે અનુભવ થાય છે. તેથી તે સમ્યગૃમિથ્યાદૃષ્ટિ અર્થાત્ મિશ્રદૃષ્ટિ કહેવાય છે. તેઓનું જે ગુણસ્થાનક છે, તે મિશ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. - મિશ્રદૃષ્ટિજીવને “નાલિકેર દ્વીપના મનુષ્યની જે મ” સર્વજ્ઞભગવંતોના વચનો પર રાગ કે દ્વેષ હોતો નથી. કારણ કે જે જીવ મિથ્યાત્વગુણસ્થાનકેથી મિશ્રગુણસ્થાનકે આવે છે તેને મિથ્યાભાવનો ત્યાગ કરેલો હોવાથી, સર્વજ્ઞ ભગવંતના વચન પર જે અરૂચિ (દ્વષ) હતી તે દૂર થઈ ગઈ છે અને સમ્યકત્વના અભાવે રૂચિ (રાગ) તો હતી જ નહીં. એટલે મિશ્રદષ્ટિ જીવને સર્વજ્ઞભગવંતના વચન પર રાગ કે દ્વેષ હોતો નથી. તથા જે જીવ સમ્યકત્વગુણસ્થાનકેથી મિશ્રગુણસ્થાનકે આવે છે તે સમ્યકત્વભાવને છોડીને આવતો હોવાથી સર્વજ્ઞ ભગવંતના વચનો પર જે રૂચિ હતી તે દૂર થઈ ગઈ છે અને મિથ્યાત્વના અભાવે અરૂચિ તો હતી જ નહીં. એટલે મિશ્રદષ્ટિને સર્વજ્ઞ ભગવંતોના વચન ઉપર રૂચિ કે અરૂચિ હોતી નથી. મિશ્રભાવ જીવને માત્ર અંતર્મુહૂર્તકાળ સુધી જ રહી શકે છે. એટલે મિશ્રદષ્ટિગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત છે. ત્યાં જીવ અંતર્મુહૂર્ત રહીને, પછી જો તે અશુદ્ધ અધ્યવસાય તરફ ઝૂકેલો હોય, તો મિથ્યાત્વગુણસ્થાનકે આવી જાય છે અને વિશુદ્ધ અધ્યવસાય તરફ ઝૂકેલો હોય, તો અવિરતસમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનકે ચાલ્યો જાય છે. અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક સંસારી જીવોમાંથી જે જીવો (૧) વ્રતોનું સ્વરૂપ જાણતા હોય, (૨) આત્મસાક્ષીએ અને દેવ-ગુરૂની સાક્ષીએ વિધિપૂર્વક વ્રતોનો સ્વીકાર કરેલો હોય અને (૩) વ્રતોને પાળતા હોય, તે “વિરત” કહેવાય છે. અને બાકીના સર્વે અવિરત કહેવાય છે. - વ્રતોનું સ્વરૂપ જાણવું, તે જ્ઞાન કહેવાય. દેવ-ગુરૂની સાક્ષીએ વિધિપૂર્વક વ્રતોનું પચ્ચખાણ કરવું, તે ગ્રહણ કહેવાય. અને વ્રતોને પાળવા, તે પાલન કહેવાય. અહીં જ્ઞાન-ગ્રહણ-પાલન... એ ત્રણ પદના ૮ ભાંગા થાય છે. અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણી દેશ સભ્યત્વગુણસ્થાનકે અવિરતિસાષ્ટિ મિશ્રગુણસ્થાનક સારવાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક (૯૮) Page #103 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧ ર ૩ ૪ ૫ ૬ の ८ યથાર્થ જ્ઞાન છે ? ના. ના. ના. ના. હા. હા. હા. હા. -: અષ્ટભંગી દર્શક કોઠો : વ્રતોનું ગ્રહણ વ્રતોનું પાલન કોણ ? કરે છે ? છે ? ના. હા. ના. હા. ના. હા. ના. હા. ના. ના. હા. હા. ના. ના. હા. હા. આ-૮ ભાંગામાંથી પહેલા ૭ ભાંગામાં રહેલા જીવો અવિરત જ હોય છે, જો કે, બીજા - ચોથા છઠ્ઠા ભાંગામાં વ્રતોનું પાલન બતાવ્યું છે પણ ઘણાક્ષરન્યાયે પળાયેલા વ્રતો મોક્ષફળને આપતા નથી. તેથી ૨જા, ૪થા, ૬ઠ્ઠા ભાંગામાં રહેલા જીવોને વ્રતોનું પાલન હોવા છતાં પણ અવિરત કહ્યાં છે... એટલે પહેલા સાત ભાંગામાં રહેલા જીવો અવિરત છે. તેમાંથી પહેલા-૪ ભાંગામાં રહેલા જીવોને સમ્યજ્ઞાન ન હોવાથી તે જીવો મિથ્યાર્દષ્ટિ છે પછીના ૩ ભાંગામાં રહેલા જીવોને સમ્યજ્ઞાન હોવાથી સમ્યગ્દષ્ટિ છે પણ સમ્યગ્રહણ અને સમ્યપાલન ન હોવાથી, તે જીવો અવિરતસમ્યગ્દષ્ટ છે. ૧૮ પ્રશ્ન અનુત્તરદેવોને વ્રતોના ગ્રહણ વિના વ્રતોનું પાલન કેવી રીતે હોય ? જવાબ : અનુત્તરદેવોને વ્રતોનું પચ્ચક્ખાણ નથી પણ હિંસાદિ પાપ પ્રવૃત્તિ કરતા નથી તેથી તે વ્રતોનું પાલન કરે છે. એમ વ્યવહારથી કહેવાય છે. ૧૯ કાષ્ટનો કીડો કાષ્ટમાં જવા-આવવાની ક્રિયાથી કાષ્ટની અંદર અક્ષરની સુંદર કોતરણી કરે છે પણ તેને ખબર નથી કે મારે આવી કોતરણી કરવાની છે. અનાભોગ રીતે જ એ ક્રિયા થઈ જાય છે તેને ઘુણાક્ષરન્યાય કહે છે. -- ૯૯ સઘળા જીવો. અજ્ઞાનતપસ્વી. પાસસ્થા વગેરે અગીતાર્થમુનિ. શ્રેણિકાદિ. અનુત્તરદેવ.૮ સંવિગ્નપાક્ષિક વિરતિધર મિશ્રગુણસ્થાનક સમ્યક્ત્વગુણસ્થાનક સારવાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક અપ્રમત્તગુણસ્થાનક સ્થાનક અવિરતિસમ્યગ્દષ્ટિ-A Lon Page #104 -------------------------------------------------------------------------- ________________ અવિરત સમ્યગૃષ્ટિજીવનું સ્વરૂપ : જિનેશ્વરભગવંતે જે કહ્યું છે તે જ નિઃશંકપણે સત્ય છે એવી અચલિત શ્રદ્ધા હોય. (૨) સંસાર કેદખાનું લાગે. શરીર સાંસારિક પ્રવૃત્તિમાં જોડાયેલું હોય પણ મન તો મોક્ષના સાધક દેવ-ગુરુ-ધર્મની સેવામાં રમતું હોય. (૩) આજીવિકા માટે હિંસાદિ-પાપપ્રવૃત્તિ કરવી પડે તો પણ “તતલોહપદજાસ”ની જેમ દુઃખાતા હૃદયે કરે. (૪) જેમ ક્ષુધાતુર માણસની સામે સ્વાદષ્ટિ ભોજનનો થાળ પડેલો હોવા છતાં પણ હાથ-પગમાં બેડી હોવાથી ખાઈ શકતો નથી તેમ સમ્યગુદૃષ્ટિ જીવને વિરતિનું ભોજન કરવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં પણ અપ્રત્યાખ્યાનીય કષાયોદયની બેડીથી બંધાયેલો હોવાથી અલ્પ પણ હિંસાદિ-પાપપ્રવૃત્તિનું પચ્ચકખાણ કરી શકતો નથી. અર્થાત્ અલ્પાંશે પણ વિરતિનો સ્વીકાર કરી શકતો નથી. તેથી તે અવિરત સમ્યગ્દષ્ટિ કહેવાય છે. તેઓને જે ગુણસ્થાનક છે તે “અવિરતસમ્યગ્દષ્ટિગુણસ્થાનક” કહેવાય છે. એને ટૂંકમાં સમ્યકત્વગુણઠાણું પણ કહે છે. પૂર્વેના ત્રણગુણસ્થાનક કરતા સમ્યકત્વગુણસ્થાનકે અનંતગુણી વિશુદ્ધિ હોય છે. અને દેશવિરતિગુણસ્થાનકની અપેક્ષાએ અનંતગુણહીનવિશુદ્ધિ હોય છે. જ્યારે અપ્રત્યાખ્યાનીય કષાયોદય અટકીને, તેનો ક્ષયોપશમ શરૂ થાય છે ત્યારે દેશવિરતિ ગુણઠાણુ પ્રાપ્ત થાય છે. દેશવિરતિગુણસ્થાનક હિંસાદિ પ્રવૃત્તિનું અલ્પાંશે કે અધિકાંશે પચ્ચક્કાણ કરવું, તે દેશવિરતિધર્મ કહેવાય. દેશવિરતિધર્મ : (૧) નિરપરાધી ત્રસજીવોની હિંસા કરવી નહીં એવી જે પ્રતિજ્ઞા કરવી, તે “શૂલપ્રાણાતિપાત| વિરમણવ્રત” કહેવાય. | (૨) મોટકું જાડું બોલવું નહીં એવી દાવિરતિગાનો જે પ્રતિજ્ઞા કરવી, તે ૨૦ “સમક્તિગુણઠાણે પરિણમ્યા ?” (સ્નાત્ર પૂજા). અપ્રમત્ત ગુણ પ્રમg દેશવિરતિ દેશવિરતિગુણસ્થાનક સભ્યત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક સાસ્વાદ-ગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક (૧૦૦) Page #105 -------------------------------------------------------------------------- ________________ “સ્કૂલમૃષાવાદવિરમણવ્રત” કહેવાય. | (૩) ચોરીનું કલંક લાગી જાય એવી રીતે પારકું ધન લેવું નહીં એવી જે પ્રતિજ્ઞા કરવી, તે “સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત” કહેવાય. (૪) પુરુષે પરસ્ત્રીની સાથે અને સ્ત્રીએ પરપુરુષની સાથે મૈથુન સેવન કરવું નહીં એવી જે પ્રતિજ્ઞા કરવી, તે “સ્કૂલમૈથુનવિરમણવ્રત” કહેવાય. (૫) ધન, ધાન્ય, ખેતર, ઘર, સોનું, રૂપું, લોખંડ વગેરે ધાતુ, દાસદાસી અને ચતુષ્પદ એ ૯ વસ્તુને અમુક પ્રમાણથી વધુ ન રાખવી એવી જે પ્રતિજ્ઞા કરવી, તે “સ્થૂલ પરિગ્રહવિરમણવ્રત” કહેવાય. એ પાંચેવ્રતો મહાવ્રતની અપેક્ષાએ ઘણા નાના હોવાથી “અણુવ્રત” કહેવાય છે. | (૬) દશ દિશામાંથી અમુકદિશામાં અમુક અમુક માઈલ સુધી ન જવાની પ્રતિજ્ઞા કરવી, તે “દિપરિમાણવ્રત” કહેવાય. આ (૭) ભોગ્ય અને ઉપભોગ્ય વસ્તુ અમુક સંખ્યાથી વધુ ન વાપરવી” એવી જે પ્રતિજ્ઞા કરવી, તે “ભોગોપભોગવિરમણવ્રત” કહેવાય. (1) જે વસ્તુનો એક જ વાર ઉપયોગ થઈ શકે, તે ભોગ્ય કહેવાય. દા. ત. અનાજ, ફળ, ફૂલ, વગેરે. (2) જે વસ્તુનો વારંવાર ઉપયોગ થઈ શકે, તે ઉપભોગ્ય કહેવાય. દા. ત. કપડાં આભૂષણ વગેરે. | (૮) સ્વશરીર અને કુટુમ્બાદિના જીવન નિર્વાહ આદિ માટે જે પાપ કરવું પડે છે, તે અર્થદંડ કહેવાય. અને તે સિવાયનું જે કાંઈ પાપ થાય છે, તે અનર્થદંડ કહેવાય. તેનો તો ત્યાગ કરવો, તે “અનર્થદંડવિરમણવ્રત” કહેવાય. ૨૧ વિ+રમ્ ધાતુનો અર્થ અટકવું થાય છે. પણ અહીં પચ્ચશ્માણપૂર્વક અટકવું એવો અર્થ કરવો. કારણ કે જ્યાં સુધી જીવ હિંસાદિ-પાપ પ્રવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા કરતો નથી ત્યાં સુધી હિંસાદિ પાપ પ્રવૃત્તિ ન કરવા છતાં પણ અવિરતિનું પાપકર્મ બંધાયા જ કરે છે. માટે હિંસાદિ - પાપ પ્રવૃત્તિનું પચ્ચકખાણપૂર્વક અટકવું, તે “વિરતિ” કહી છે. સ્થાનિક પ્રમાણ * દેશવિરતિગુણસ્થાનક સભ્યત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક દશવિરતિભા સાસ્વાધ્વગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક (૧૦૧) Page #106 -------------------------------------------------------------------------- ________________ (૯) સામાયિક (૧૦) દેશાવગાસિકવ્રત (૧૧) પૌષધવ્રત (૧૨) અતિથિસંવિભાગવ્રત એ છેલ્લા ચારવ્રત શ્રાવકને અમુક અંશે વિરતિની શિક્ષા આપે છે. તેથી તે “શિક્ષાવ્રત” કહેવાય. એ ૧૨ વ્રતમાંથી કોઈક એક અણુવ્રત, બે અણુવ્રત, ત્રણ કે ૧૨ વ્રતનો દેવગુરુની સાક્ષીએ સ્વીકાર કરવો, તે “દેશવિરતિધર્મ” કહેવાય અને દેશવિરતિધર્મનો સ્વીકાર કરનારો જીવ “દેશવિરતિશ્રાવક” કહેવાય. - જ્યાં સુધી સમ્યગૃષ્ટિ જીવ પાંચ અણુવ્રતમાંથી કોઈપણ એક અણુવ્રત કે ૧૨ વ્રતને વિધિપૂર્વક ગ્રહણ ન કરી શકે ત્યાં સુધી તે દેશવિરતિશ્રાવક ન કહેવાય. જ્યારે સમ્યગુષ્ટિજીવ પાંચ અણુવ્રતમાંથી એકાદ અણુવ્રત કે ૧૨ વ્રતને દેવગુરુની સાક્ષીએ ગ્રહણ કરીને, તેનું બરોબર પાલન કરતો હોય ત્યારે તે દેશવિરતિશ્રાવકર કહેવાય. દેશવિરતિશ્રાવકને દીક્ષા લેવાની તીવ્ર ઈચ્છા હોય છે. પણ પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોવાથી, તે સર્વવિરતિનો સ્વીકાર કરી શકતો નથી. અથવા હિંસાદિ - પાપપ્રવૃતિનો સર્વથા ત્યાગ કરી શકતો નથી. પરંતુ આંશિકત્યાગથી આગળ વધતા વધતા સંવાસાનુમતિ સિવાયના બધા જ પાપ વ્યાપારનો ત્યાગ કરી શકે છે. અનુમતિ ૩ પ્રકારે છે. અનુમતિ = અનુમોદન - (૧) જે પોતે કરેલા કે સ્વજનાદિએ કરેલા પાપકાર્યની અનુમોદના કરે છે અને સાવદ્યારંભથી તૈયાર કરેલા ભોજનને ખાય છે, તેને “પ્રતિસેવનાનુમતિ દોષ” લાગે. | (૨) જે પુત્રાદિકે કરેલા પાપકાર્યોને સાંભળે, અનુમોદના કરે પણ નિષેધ ન કરે, તેને “પ્રતિશ્રવણાનુમતિદોષ” લાગે. (૩) જે પુત્રાદિકે કરેલા પાપકાર્યને સાંભળે નહીં અને સારા પણ ન માને, તો પણ તેને માત્ર પુત્રાદિના સહવાસને કારણે સંવાસાનુમતિદોષ” લાગે છે. ૨૨. શ્રોતિ ઉનનવનમિતિ શ્રાવ: | (સ્થાનાંગસૂત્રની ટીકા). અપ્રમત્તગુણ પ્રમત્ત 1 ક. દશવિરતિ દેશવિરતિગુણસ્થાનક સમ્યકત્વગુણસ્થાનક મિશગુણસ્થાનક સાવી ગણશાનક મિથ્યાત્વગુણસ્થાનક ૧૦૨) Page #107 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણ અનુમતિમાંથી જે સંવાસાનુમતિ સિવાયની બાકીની બે અનુમતિનો ત્યાગ કરે છે તે સૌથી શ્રેષ્ઠ દેશવિરતિશ્રાવક-શ્રાવિકા કહેવાય છે. - એ રીતે, “જઘન્યથી એક અણુવ્રતથી માંડીને ઉત્કૃષ્ટથી સંવાસાનુમતિદોષ સિવાયના બધા જ પાપકાર્યોનો ત્યાગ કરનારા જીવો દેશવિરતિશ્રાવક કહેવાય.” - આ ગુણસ્થાનકમાં કેટલાક અંશે વિરતિ અને કેટલાક અંશે અવિરતિ હોવાથી “વિરતાવિરત” ગુણસ્થાનક પણ કહેવાય છે. એ જ રીતે, “સંયતાસંયત” કે “વ્રતાવ્રત” ગુણસ્થાનક પણ કહેવાય છે. જ્યારે પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય દૂર થઈને, તેનો ક્ષયોપશમ શરૂ થાય છે. ત્યારે સંવાસાનુમતિદોષથી મુક્ત થયેલો જીવ પ્રમત્તસંયતગુણસ્થાનકે ચાલ્યો જાય છે. (પ્રમત્તાસંયતગુણસ્થાનક ) મન વચન અને કાયાથી કોઈપણ પાપ કરવું નહીં, કરાવવું નહીં, અને અનુમોદવું નહીં. એ રીતે, ૯ પ્રકારે ૨૩ (૩*૩=૯) જિંદગી સુધીનું સામાયિકવ્રત અને પંચમહાવ્રતનું પચ્ચકખાણ કરવું, તે સર્વવિરતિધર્મ કહેવાય અને જે મહાત્મા સર્વવિરતિધર્મનું પાલન કરી રહ્યાં છે, તે “સંયમી”, “અણગાર” કહેવાય છે. સંયમી મહાત્માને સંજવલનકષાયનો ઉદય હોવાથી, શરીરાદિ અત્યંત નીટની વસ્તુ પ્રત્યે રાગદ્વેષ થઈ જાય છે. તેથી તેઓ “સરાગસંયમી” કહેવાય છે. તેઓ સતત સ્વાધ્યાય, ધ્યાન અને તપ દ્વારા જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણને નિર્મળ (શુદ્ધ) કરી રહ્યાં છે. તો પણ સંજવલનકષાય, નિદ્રા વગેરે પ્રમાદને લીધે જ્યારે કાંઈક પ્રમાદ આવી જાય છે ત્યારે તેઓ પ્રમત્તસંયત ૨૩. દીક્ષાર્થી જિંદગી સુધીનાં સામાયિકવ્રતનું પચ્ચખાણ કરે ત્યારે “તિવિહં તિવિહેણ’’ પાઠ બોલાય છે. તે વખતે નવપ્રકારે પચ્ચકખાણ થાય છે. અને શ્રાવક સામાયિક વ્રતનું પચ્ચકખાણ કરે, ત્યારે “વિર્દ તિવિM” _ પાઠ બોલાય છે. તે વખતે મન, વચન અને કાયાથી પાપ કરવું નહીં, કરાવવું નહીં એમ ૬ પ્રકારે પચ્ચખ્ખાણ થાય છે પ્રમ પાનક પ્રમત્તગુણરચાનક દેશવિરતિગુણસ્થાનક સખ્યત્વગુણસ્થાન) મિશ્રગુણસચીનક પ્રમત્ત સંયમીટ્સ સારવાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક (૧૦૩) Page #108 -------------------------------------------------------------------------- ________________ मधमत्तसयमी-अ e અપ્રમત્તગુણસ્થાનક | પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક . સખ્યત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક સાસ્વાદનગુણસ્થાનક કહેવાય છે. તેઓને જે ગુણસ્થાનક છે, તે “પ્રમત્તસંયતગુણસ્થાનક” કહેવાય. અપ્રમત્તાસંયતગુણસ્થાનક સંયમી મહાત્મા સતત સ્વાધ્યાય, ધ્યાન અને તપ દ્વારા જ્ઞાન-દર્શન અને ચારિત્રગુણને શુદ્ધ કરી રહ્યાં છે. તે વખતે ચિત્તની જાગૃતિ વિશેષ પ્રકારની હોવાથી જ્યાં સુધી નિદ્રા, વિષય-કષાય વગેરે પ્રમાદો ડોકિયું કરી શકતા નથી ત્યાં સુધી તેઓ “અપ્રમત્તસંયત” કહેવાય છે. તેઓને જે ગુણસ્થાનક છે, તે “અપ્રમત્તસંયતગુણસ્થાનક” કહેવાય. - I અપ્રમત્ત સંયમી મારો અંતર્મુહૂર્તકાળ સુધી અપ્રમત્તદશામાં મિથ્યાત્વગુણસ્થાનક રહી શકે છે. કેમ કે, તેઓ છબસ્થ હોવાથી ચિત્તની જાગૃત્તિ અંતર્મુહૂર્તથી અધિક ટકી શકતી નથી. એટલે અપ્રમત્તગુણઠાણે મહાત્મા માત્ર અંતર્મુહૂર્તકાળ રહીને પછી પ્રમત્તે આવી જાય છે. ત્યાં પણ ચિત્તની જાગૃતિ હોવાથી, પ્રમાદદશા અંતર્મુહૂર્તથી વધુ ટકી શકતી નથી. એટલે પ્રમત્તગુણઠાણે મહાત્મા અંતર્મુહૂર્ત રહીને, ફરી પાછા અપમત્ત ગુણઠાણે આવી જાય છે. એ રીતે, “પ્રમાદભાવનું અને અપ્રમાદભાવનું અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પરાવર્તન થયા કરે આS મત્તગુણસ્થાનક છે. એટલે દેશોનપૂર્વકોડ વર્ષ સુધી પ્રમત્તગુણસ્થાનક શા ચિત્રમાં બતાવ્યા મુજબ મહાત્મા દેશવિરતિગુણસ્થાનક છથી સાતમે ગુણઠાણે૨૪ અને - સાતમથી ગુણઠાણે હીંચકાની જેમ મિશ્રગુણસ્થાનક ગામ ના ગમ ન સારવાદનાથુણસ્થાનક (આવ-જા) કર્યા ) BEણી સભ્યત્વણુણસ્થાનક મિથ્યાત્વપૂણસ્થાનક '૧૦૪) * Cી Page #109 -------------------------------------------------------------------------- ________________ અપ્રમત્તગુણઠાણામાં રહેલા અપ્રમત્ત સંયમીઓમાંથી (૧) કોઈકને ક્ષયોપશમસમ્યકત્વ હોય છે. (૨) કોઈકને ઔપથમિકસમ્યકત્વ હોય છે. (૩) કોઈકને ક્ષાયિકસભ્યત્વ હોય છે. 1 . જે ક્ષયોપશમસમ્યત્વી ૪થી ૭ ગુણઠાણામાં દર્શનસપ્તકનો ક્ષય છે કરીને ક્ષાયિકસમ્યક્તને પ્રાપ્ત કરે છે, તે ક્ષાયિકસમ્યત્રી કહેવાય છે. - જે ક્ષયોપશમસમ્યત્વી પ્રમત્ત-અપ્રમત્તગુણઠાણામાં દર્શનસપ્તકને ઉપશમાવીને શ્રેણિગત ઉપશમ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, તે ઔપશમિકસમ્યગ્દષ્ટિ કહેવાય છે. ' (૧) અપ્રમત્તક્ષયોપશમસમ્યકત્વી શ્રેણી માંડીને ઉપરના ગુણઠાણે જઈ શકતા નથી. એટલે ત્યાંથી જ પાછા ફરીને પ્રમત્તગુણઠાણે આવી જાય છે. (૨) શ્રેણિગત ઉપશમસમ્યકત્વી અવશ્ય ઉપશમશ્રેણીમાં પ્રવેશ કરીને ઉપરના ગુણઠાણે જાય છે. અબદ્ધાયુ ક્ષાયિકસમ્યકત્વી ક્ષપકશ્રેણીમાં પ્રવેશ કરીને ઉપરના ગુણઠાણે જાય છે અને (૪) બદ્ધાયુક્ષાયિકસભ્યત્વી જો ઉપશમશ્રેણી માંડે, તો ઉપરના ગુણઠાણે જાય છે. જો ઉપશમશ્રેણી ન માંડે, તો ત્યાંથી પાછા ફરીને પ્રમત્તગુણઠાણે આવી જાય છે. અયોગીકેવલી ગુણસ્થાનક સયોગીકેવલીગુણસ્થાન સીણમોહSણસ્થાન) ૨૪. સાતમે ગુણઠાણે મન:પર્યવજ્ઞાન, જંઘાચરણ, વિદ્યાચરણ, સર્વોષધિ વગેરે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. તથા કોઠાદિબુદ્ધિ અને અક્ષીણમહાનસાદિ બળો ઉત્પન્ન થઈ શકે છે. ૨૫. ઉપશમસમ્યકત્વ-૨ પ્રકારે છે. (૧) ગ્રન્થિભેદજન્ય ઉપાણી શારદા ઉપશમસમ્યકત્વ અને (૨) શ્રેણિગતઉપશમસમ્યક્ત.... તેમાં અનાદિમિથ્યાદૃષ્ટિ જીવને સૌ પ્રથમવાર ગ્રન્થિનો ભેદ થવાથી જે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થાય છે, તે ગ્રન્થિભેદજન્યઉપશમસમ્યકત્વ (પ્રથમઉપશમસમ્યક્ત) કહેવાય છે અને (૨)પ્રમત્ત-અપ્રમત્તગુણઠાણે દર્શનત્રિકનો સંપૂર્ણ ઉપશમ થવાથી, જે ઉપશમસમ્યક્ત પ્રાપ્ત થાય છે. તે શ્રેણિગત ઉપશમસમ્ય (દ્વિતીય ઉપશમસમ્યકત્વ) કહેવાય છે. ૨૬. જે જીવે પરભવનું આયુષ્ય બાંધેલુ હોય, તે બદ્ધાયુ કહેવાય છે અને જે દેશવિરતિગુણસ્થાના જીવે પરભવનું આયુષ્ય બાંધેલ ના સામ્યત્વગુણસ્થાનક ' હોય, તે અબદ્ધાયુ કહેવાય છે. ગુણસ્થાન સ્થાનક અનિવૃત્તિ લુણર પૂર્વકરણગુણસ્થાનક અપ્રમત્ત સ્થાનક પ્રમત્તગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક સારવાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક (૧૦૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ આ ચિત્રનં.૩૨માં બતાવ્યા મુજબ અપ્રમત્તગુણઠાણામાં રહેલા (૧) ક્ષયોપશમસમ્યકત્વી વ શ્રેણી માંડીને ઉપરના ગુણઠાણે જઈ શકતા ન હોવાથી, ત્યાંથી પાછા ફરીને પ્રમત્તગુણઠાણે આવી રહ્યાં છે. | (૨) ઉપશમસમ્યક્તી – મહાત્મા સાણસામાં પકડાયેલા સર્પની જેમ મોહરાજાને ઉપશાંત કરવાને માટે ધર્મધ્યાન કે શુકલધ્યાન રૂપી ધનુષ્યને પકડીને શૂરવીર લડવૈયાની જેમ ઉપશમશ્રેણીમાં ઝંપલાવી રહ્યાં છે (૩) અબદ્ધા, ક્ષાયિકસમ્યક્ત્વી મહાત્મા ધર્મધ્યાન કે શુકલધ્યાનરૂપી ધનુષ્યને પકડીને શૂરવીર લડવૈયાની જેમ ક્ષપકશ્રેણીમાં ઝંપલાવી રહ્યાં છે. - જે અપ્રમત્તસંયમીઓ મોહનીયકર્મનો સંપૂર્ણક્ષય કે સર્વોપશમના કરવા માટે શ્રેણીમાં પ્રવેશ કરી રહ્યાં છે તેમને શ્રેણીસંબંધી યથાપ્રવૃત્તાદિ૩ કરણ કરવા પડે છે. એટલે (૧) અપ્રમત્તગુણઠાણે યથાપ્રવૃત્તકરણ કરે છે. (૨) અપૂર્વકરણગુણઠાણે અપૂર્વકરણ કરે છે અને (૩) અનિવૃત્તિગુણઠાણે અનિવૃત્તિકરણ કરે છે. ચિત્રનં.૩૨માં બતાવ્યા મુજબ શ્રેણિગત ઉપશમસમ્યકત્વી વ અને ક્ષાયિકસમ્યત્વી એ અપ્રમત્તગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણ કરીને, અપૂર્વકરણ ગુણઠાણામાં પ્રવેશ કરે છે. અપૂર્વકરણગુણસ્થાનક (૧) કરણ = અધ્યવસાય પૂર્વ ક્યારેય નહીં આવેલા એવા શુભ અધ્યવસાયને અપૂર્વકરણ કહે છે. | (૨) કરણ = પ્રક્રિયા. - પૂર્વે ક્યારેય નહીં થયેલી એવી સ્થિતિઘાતાદિની પ્રક્રિયા જેમાં થાય છે, તે અપૂર્વકરણ કહેવાય. અહીં “પૂર્વે ક્યારેય નહીં થયેલી એવી જે સ્થિતિઘાતાદિની પ્રક્રિયા થઈ રહી છે.” તેથી છે તેને અપૂર્વકરણ કહ્યાં છે. અને પ્રમામાસાનો અપૂર્વકરણવર્તી જીવોનું જે રષ્ણાર ગુણસ્થાનક છે, તે અપૂર્વકરણ વારસગુણા ગુણસ્થાનક કહેવાય છે. થાયોગીકેવલીગુણસ્થાન) સચોગીકેવલીગુણસ્થાન) | ક્ષીણમોગુણસ્થાન) ઉપરાંતિમોગુણર આવરણવંતી સૂમસંપર ન જ = અપૂર્વકરગુણસ્થાન) મમતગુણસ્થાનક દિશવિરતિગુણસ્થાનક T મિશગુણકચાનક મિથ્યાત્વગુણસ્થાન) '૧૦૬) Page #111 -------------------------------------------------------------------------- ________________ ચિત્રનં૦૩૨ શ્રેણીનો પ્રારંભ અયોગીકેવલીગુણસ્થાનક સયોગીકેવલીગુણસ્થાનક D() ક્ષીણમોહગુણસ્થા ©ઉપશાંતમોહણ Sઉપશાંતમોગુણસ્થાનક સંપરાયગુણસ્થાનક ©©©© અપૂર્વકરણગાર © ઉપરા) @ પ્રમાણિકસમયકવી કોમ DO))©©©©©આ મતગણ થાનકા©©. 8) © ક્ષયોપશમચસ્વવO ©©લું DO ©©©©© ક્ષમતગુણરથાનક @ @ @ DDO ©©©©© ©©©© ૯ DOUદેશવિરતિગુણસ્થાન) ©©©©©©© I DO ©©©© (( સૂર્યાસ્વગુણસ્થાનક©©©© Aજ ( સ્ત્રી શ્રિગુણસ્થાનક ©©©©©©© IT (' \' (' D6) સારવાદનગુણસ્થાન) @ @ @@ (' IC!! (6) ©©©©મિત્વગુણસ્થાનકો @ @ @ @ 90loA Page #112 -------------------------------------------------------------------------- ________________ O અપૂર્વકરણગુણઠાણાના પ્રથમ સમયથી (૧) સ્થિતિઘાત (૨) ૨સઘાત (૩) ગુણશ્રેણી (૪) ગુણસંક્રમ (૫) અપૂર્વસ્થિતિબંધ એ પાંચે પદાર્થો એકી સાથે શરૂ થાય છે. તેમાંથી સ્થિતિઘાતાદિ-૪ પદાર્થનું સ્વરૂપ પૂર્વે કહ્યાં મુજબ સમજી લેવું. ગુણસંક્રમઃ- ગુણ = અસંખ્યગુણાકારે. સંક્રમ = એકનું બીજામાં રૂપાંતર થવું તે.... જ્યારે સત્તામાં રહેલી કર્મપ્રકૃતિના દલિકો પોતાના મૂળસ્વભાવને છોડીને, બંધાતી સજાતીય કર્મપ્રકૃતિનાં સ્વભાવને પ્રાપ્ત કરે છે ત્યારે જે એક કર્મનું બીજા કર્મમાં રૂપાંતર થયું, તે સંક્રમ કહેવાય. જેમ કે, જ્યારે સત્તામાં રહેલા અશાતાના કર્મદલિકો પોતાના દુઃખદાયક સ્વભાવને છોડીને, બંધાતી શાતામાં પડીને, સુખદાયક સ્વભાવને પ્રાપ્ત કરે છે ત્યારે જે અશાતાવેદનીયકર્મનું શાતાવેદનીય કર્મમાં રૂપાંતર થયું, તે સંક્રમ કહેવાય. અપૂર્વકરણગુણસ્થાનકથી માંડીને દસમાગુણસ્થાનક સુધી બંધાતી સજાતીય કર્મપ્રકૃતિમાં નહીં બંધાતી અશુભકર્મપ્રકૃતિના દલિકોને પૂર્વપૂર્વના સમય કરતાં પછી પછીના સમયે અસંખ્યગુણાકારે સંક્રમાવવા, તે ગુણસંક્રમ કહેવાય. જેમ કે, બંધાતી શાતામાં નહીં બંધાતી અશાતાના દલિકો પ્રથમ સમયે થોડા (અસંખ્ય) સંક્રમે છે. તેનાથી બીજા સમયે અસંખ્યગુણદલિકો સંક્રમે છે. તેનાથી ત્રીજા સમયે અસંખ્યગુણ દલિકો સંક્રમે છે. એ રીતે, ૧૦મા ગુણઠાણાના છેલ્લા સમય સુધી સમજવું. અસકલ્પનાથી..... શાતા-અશાતાની અંતઃકોકોસા = ૨૦૦ સમય અસંખ્યદલિક = ૧૦ દલિક અસંખ્યગુણા ૧૦ ગુણા માનવામાં આવે, તો... ચિત્રનં. ૩૩માં બતાવ્યા મુજબ મૈં મહાત્મા અપૂર્વકરણના પ્રથમ સમયે બંધાતી શાતામાં નહીં બંધાતી અશાતાના અસંખ્ય ૧૦ દલિકો સંક્રમાવે છે. બીજા સમયે અયોગીકેવલીગુણસ્થાનક સંયોગીકેવલીગુણસ્થાનક અપૂર્વકરણવા ક્ષીણમોહગુણસ્થાનક ઉપશાંતમોગુણસ્થ સૂક્ષ્મસંપરાય અ િ િણસ્થા અપૂર્વકરણગુણસ્થાનક અપ્રમત્તગુણસ્થાનક સમ્યક્ત્વગુણસ્થાનક = પ્રમત્તગુણસ્થાનક ૨૭ સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયનો બંધ ન દેશવિરતિગુણસ્થાનક હોવા છતાં પણ સમ્યક્ત્વમોહનીયકર્મમાં મિશ્રનો અને મિથ્યાત્વનો તથા મિશ્રમોહનીયમાં મિશ્રગુણસ્થાનક સાસ્વાદનગુણસ્થાનક મિથ્યાત્વનો સંક્રમ થાય છે. જથ્યાત્વગુણસ્થાનક ૧૦૮ = Page #113 -------------------------------------------------------------------------- ________________ શાતાની અંતઃકો૦કોસા૦ = ૨૦૦ સમયની સ્થિતિસરા |||||||||||||| * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * - - % - - - - 2 TO - = = = = : - . = = = = = = = = = = = = = = = = = = = = - . = ર : . - L - - - - - - - * * * - * * * * * * * * * * * * * * * = = = = = = 1 - - - - . . ૨ . - - ૨ - . ર ર ર ર ર ર ર == ===== == 2 . ====== = = = = = = = = - = = = = = = ===== ન - - ક ક = = = = = = = = = = = = = = = = = = = = = = ક ક ક ક ક ક ક ક ક ક ક ક ક ક ક કકક કકક કકક કકકકક કકક કકકકકક કક ક કકકકક કક ક . કકકક - . ર ર ર ર રા ર ર ર ર ર ર - ર ર ગુણસંક્રમ ગુણસંક્રમ શાતામાં અશાતાનો ગુણસંક્રમ, (૧૦૯) * * * ** * * * * : : : : - ક ** - The r === === = = 0 === ===== = ==== 9:::::: ::::: : - - - - - - - - A ચિત્રનં ૩૩. . ... કકકકકકકકકક hele cerceeeeee EELLEERLEANSIEDADARENSNORRASOOD ressess :: Ramજક/જનજનના જન ) અશાતાની અંતઃકોકોસા = ૨૦૦ સમયની સ્થિતિસત્તા « Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦×૧૦=૧૦૦ દલિકો સંક્રમાવે છે. ત્રીજા સમયે ૧૦૦x૧૦ = ૧૦૦૦ દલિકો સંક્રમાવે છે. એ રીતે, ૧૦મા ગુણઠાણાના છેલ્લાસમય સુધી સમજવું..... અપૂર્વકરણ ગુણઠાણામાં જીવો- ૨ પ્રકારે હોય છે. (૧) ક્ષેપક (૨) ઉપશમક. (૧) જે જીવ ચારિત્રમોહનીયકર્મનો ક્ષય કરી રહ્યો છે તે “ક્ષપક” કહેવાય છે અને (૨) જે જીવ ચારિત્રમોહનીયકર્મને ઉપશમાવી રહ્યો છે તે “ઉપશમક” કહેવાય છે. જો કે, ચારિત્રમોહનીયકર્મનો સર્વથા ક્ષય અને ઉપશમ નવમાદશમા ગુણસ્થાનકે થાય છે. આઠમાગુણસ્થાનકે તો ચારિત્રમોહનીયની એક પણ કર્મપ્રકૃતિનો ક્ષય કે ઉપશમ થતો નથી. તો પણ જેમ ભવિષ્યમાં રાજકુંવરમાં રાજા થવાની યોગ્યતા હોવાથી રાજકુંવરને રાજા કહેવાય છે તેમ અપૂર્વકરણગુણસ્થાનકમાં રહેલા જીવો ચારિત્રમોહનીયકર્મનો ક્ષય કે ઉપશમ કરવાની યોગ્યતાવાળા હોવાથી, તેને ક્ષપક કે ઉપશમક કહેવાય છે. અધ્યવસાયનું સ્વરૂપ :| સ્થિતિબંધનું કારણ “કષાયોદય” છે. કષાયોદયથી ઉત્પન્ન થતાં પરિણામને સ્થિતિબંધનો અધ્યવસાય કહે છે. રસબંધનું કારણ “કષાયોદયયુક્તલેશ્યા” છે. કષાયોદય સહિત લેશ્યાથી જન્ય પરિણામને રસબંધનો અધ્યવસાય કહે છે. એક જીવને એક સમયે એક જ અધ્યવસાય હોય છે. એકથી વધુ ન હોય. એટલે એક જીવની અપેક્ષાએ એક સમયે એક જ અધ્યવસાય હોય છે અને ત્રિકાળવર્તી અનેક જીવની અપેક્ષાએ એક સમયે અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાય કેવળી ભગવંતે કહ્યાં છે. અધ્યવસાયમાં વિશુદ્ધિ :| વિશુદ્ધિ-૨ પ્રકારે છે. જ (૧) તિર્યમુખી એ કાવાદાસગુણાનો (૨) ઉર્ધ્વમુખી યોગીકે લીગુણસ્થાન) સંયોગીકેવલીકુશસ્થાન) 1 લીણમોગુણસ્થાનકે ઉપરાંતિમોગુણના (કમપિરાય આપવરવતાં અતિ વૃત્તિ શક્યા અપૂર્વકપરશુરારચાનો અમદગુણસ્થાનક T પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનકે લખ્યત્વગુણસ્થાન) મિશ્રણIRચાનક ૧૧૦NIA વિધ્યાવાસસ્થાનક ૧૧૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ DાથLOTUDIT (૧) એક જ સમયના અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા અધ્યવસાયોમાં - વિશુદ્ધિની ન્યૂનાધિકતાનો વિચાર કરવો, તે તિર્યમુખીવિશુદ્ધિ કહેવાય. | (૨) પૂર્વ - પૂર્વના સમયની અપેક્ષાએ પછી - પછીના સમયના અધ્યવસાયોમાં વિશુદ્ધિની ન્યૂનાધિકતાનો વિચાર કરવો, તે ઉર્ધ્વમુખી વિશુદ્ધિ કહેવાય. - (૧) તિર્યમુખી વિશુદ્ધિ : - અપૂર્વકરણના પ્રથમસમયે જઇવિશુદ્ધિવાળા રસબંધના અધ્યવસાયથી માંડીને ઉ0વિશુદ્ધિવાળા રસબંધના અધ્યવસાય સુધીના સર્વેને ચઢતા ક્રમે ગોઠવી દેવામાં આવે, તો... પૂર્વ - પૂર્વના અધ્યવસાયથી પછી પછીના અધ્યવસાયમાં વિશુદ્ધિ થોડી વધારે - વધારે હોય છે. એટલે વિશુદ્ધિના અસંખ્યભેદ થાય છે. પણ જ્ઞાની ભગવંતે તે સર્વે વિશુદ્ધિનું વર્ગીકરણ કરીને, તે સર્વેનો (૧) અનંતભાગ (૨) અસંખ્યાતભાગ (૩) સંખ્યાતભાગ (૪) સંખ્યાતગુણ (૫) અસંખ્યાતગુણ અને (૬) અનંતગુણ એ-૬ વિભાગમાં સમાવેશ કરી આપ્યો છે. એને શાસ્ત્રમાં ષટ્રસ્થાન (જસ્થાન) કહે છે. યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે જળવિશુદ્ધિવાળા અધ્યવસાયથી ઉ વિશુદ્ધિવાળા અધ્યવસાય તરફ જઈએ, તો.... જરુવિશુદ્ધિવાળા અધ્યવસાયની અપેક્ષાએ.. કેટલાક અધ્યવસાયમાં અનંતભાગાધિકવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં અસંખ્યભાગાધિકવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં સંખ્યાતભાગાધિકવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં સંખ્યાતગુણાધિકવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં અસંખ્યાતગુણાધિકવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં અનંતગુણાધિકવિશુદ્ધિ હોય છે. એને શાસ્સામાં “ષસ્થાનવૃદ્ધિ” કહે છે. યથાપ્રવૃત્તકરણના પ્રથમસમયે ઉoવિશુદ્ધિવાળા અધ્યવસાયથી જળવિશુદ્ધિવાળા અધ્યવસાય તરફ દિલાવરતિgમાન જઈએ, તો.... ઉવવિદ્ધિવાળા કમ્પગુણસ્થાન અધ્યવસાયની અપેક્ષાએ.. હાસ્વાદાનુસ્થાન, નયોગીકવલીગુણસ્થાન) સચોગીકેવલીગુણસ્થાન) લીશમોગુણસ્થાન) તમોણસ્થાન Helસ્થાનક માં વેનિ, અપૂર્વકatigjપાન) મામ ગુણસ્થાનક પ્રમત્તગુણNચાનક ta!Pblaasph પ્રશુપાનક મિથ્યાત્વgાણસ્થાનT ૧૧૧) Page #116 -------------------------------------------------------------------------- ________________ શણણળણીથી કેટલાક અધ્યવસાયમાં અનંતભાગહીનવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં અસંખ્યાતભાગહીનવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં સંખ્યાતભાગહીનવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં સંખ્યાતગુણહીનવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં અસંખ્યાતગુણહીનવિશુદ્ધિ હોય છે. કેટલાક અધ્યવસાયમાં અનંતગુણહીનવિશુદ્ધિ હોય છે. એને શાસ્ત્રમાં “ષસ્થાનહાનિ” કહે છે. એટલે યથાપ્રવૃત્તકરણના પ્રથમસમયના અધ્યવસાયો પસ્થાનવૃદ્ધિ કે પસ્થાનહાનિ યુક્ત હોય છે. અનંતભાગાદિનું સ્વરૂપ : (૧) એકવસ્તુના અનંત ટુકડા કરવા, તેમાંનાં કોઈપણ એક ટુકડાને, તે વસ્તુનો અનંતમો ભાગ કહેવાય. અસત્કલ્પનાથી....અનંત = ૧૦૦૦ અસંખ્યાત = ૧૦૦ સંખ્યાત = ૧૦ માનવામાં આવે, તો.... એક મીટર કાપડના અનંત = ૧000 ટુકડા કરવા, તેમાંના કોઈ પણ એક ટુકડાને, ૧ મીટર કાપડનો અનંતમોભાગ કહેવાય. (૨) એક વસ્તુના અસંખ્ય ટુકડા કરવા, તેમાંના કોઈપણ એક ટુકડાને, તે વસ્તુનો અસંખ્યાતમો ભાગ કહેવાય. - એક મીટર કાપડના અસંખ્ય = ૧૦૦ ટુકડા કરવા. તેમાંના કોઈપણ એક ટુકડાને એક મીટર કાપડનો અસંખ્યાતમો ભાગ કહેવાય. (૩) એક વસ્તુના સંખ્યાતા આ ટુકડા કરવા, તેમાંનો કોઈપણ એક ટુકડાને, તે વસ્તુનો સંગાતમો - સારવાદનાક્ષસ્થાનમાં ભાગ કહેવાય. અયોગીકવલી ગુણસ્થાન) સયોગીકેવલીગુણસ્થાન) | લીણમોહગુણસ્થાન) પશાંતમોગુણય સુમર્સપરસ 5 અતિ વૃત્તિ છે અપૂર્વકરણગુણસ્થાનક Djમ ગુણસ્થાનક અપૂવકરણવતાસ પ્રમ ગુણસ્થાનક શવિરતિવસ્થાન) I સંખ્યત્વગુણસ્થાનકે મિશ્રગણાનક જયાત્વગુણસ્થાનક Page #117 -------------------------------------------------------------------------- ________________ એક મીટર કાપડના સંખ્યાત = ૧૦ ટુકડા કરવા. તેમના કોઈપણ એક ટુકડાને, એક મીટર કાપડનો સંખ્યાતમો ભાગ કહેવાય. ષત્થાનવૃદ્ધ અધ્યવસાયોની સમજુતિ : (૧) ધારો કે, અપૂર્વકરણના પ્રથમ સમયે જઘન્યવિશુદ્ધિવાળા અધ્યવસાયમાં વિશુદ્ધિ ૧૦૦૦૦ પાવર છે. તેના અનંતાભાગ કરવા માટે... ૧૦૦૦૦નો અનંત ૧૦૦૦થી ભાગાકાર કરવો. એટલે ૧૦૦૦૦ + ૧૦ આવશે. એટલે ૧૦૦૦૦માંથી ૧૦ પાવરવિશુદ્ધિનો એક-એક ભાગ કરતાં કુલ અનંત = ૧૦૦૦ ભાગ થશે. તેમાંના ૧૦ પાવરવાળા કોઈપણ એક ભાગને “અનંતમોભાગ” કહેવાય. ૧૦૦૦ = = ૧૦૦૧૦ ચિત્રનં.૩૪માં બતાવ્યા મુજબ ૧૦૦૦૦ પાવરવાળા પ્રથમ અધ્યવસાયની અપેક્ષાએ ૧૦૦૦૦ + ૧૦ (અનંતમોભાગ) પાવરવાળો બીજો અધ્યવસાય,... ૧૦૦૧૦ + ૧૦ = ૧૦૦૨૦ પાવરવાળો ત્રીજો અધ્યવસાય વગેરે કેટલાક અધ્યવસાયો અનંતભાગાધિકવિશુદ્ધિવાળા હોય છે. (૨) ૧૦૦૦૦ના અસંખ્યાતાભાગ કરવા માટે....૧૦૦૦૦નો અસંખ્યાત=૧૦૦થી ભાગાકાર કરવો. એટલે ૧૦૦૦૦+૧૦૦=૧૦૦ આવશે. એટલે ૧૦૦૦૦માંથી ૧૦૦ પાવવિશુદ્ધિનો એક-એક ભાગ કરતાં કુલ અસંખ્ય=૧૦૦ ભાગ થશે. તેમાંના ૧૦૦ પાવરવાળા કોઈપણ એક ભાગને “અસંખ્યાતમોભાગ” કહેવાય. = ચિત્રનં. ૩૪માં બતાવ્યા મુજબ ૧૦૦૦૦ પાવરવાળા પ્રથમ અધ્યવસાયની અપેક્ષાએ ૧૦૦૦૦ + ૧૦૦ = ૧૦૧૦૦ પાવરવાળો અધ્યવસાય અસંખ્યાતભાગાધિક વિશુદ્ધિવાળો કહેવાય... ત્યારપછીનો ૧૦૧૧૦૮ પાવરવાળો... ૧૦૧૨૦ પાવરવાળો... ૧૦૧૩૦ પાવરવાળો.... વગેરે કેટલાક અધ્યવસાયો અસંખ્યાતભાગાધિકવિશુદ્ધિવાળા હોય છે. ૨૮. વિશેષ સમજુતિ માટે જુઓ કમ્મપયડીમાં બંધનકરણ... 22) ૦૮ મિશ્રગુણસ્થાનક સારવાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક અનિવૃત્તિગુણસ્થાનક અપૂર્વકરણગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક સમ્યક્ત્વગુણસ્થાનક અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક સૂર સંપરાર ણ ાનક અયોગીકેવલીગુણસ્થાનક ણમોગુણસ્થાનક ગુણસ્થાન Q wor `ગીકેવલીગુણસ્થાનક Nablazephe Page #118 -------------------------------------------------------------------------- ________________ (૩) ૧૦૦૦૦ના સંખ્યાતાભાગ કરવા માટે ૧૦૦૦૦નો સંખ્યાત=૧૦થી ભાગાકાર કરવો. ૧૦૦૦૦+૧૦=૧૦૦૦ આવશે. એટલે ૧૦૦૦૦માંથી ૧૦૦૦ પાવરનો એક-એક ભાગ કરતાં કુલ સંખ્યાત=૧૦ ભાગ થશે. તેમાંના ૧૦૦૦ પાવરવાળા કોઈપણ એક ભાગને “સંખ્યાતમોભાગ” કહેવાય. ચિત્રનં.૩૪માં બતાવ્યા મુજબ ૧૦૦૦૦ પાવરવાળા પ્રથમ અધ્યવસાયની અપેક્ષાએ ૧૦૦૦૦+૧૦૦૦=૧૧૦૦૦ પાવરવાળો અધ્યવસાય સંખ્યાતભાગાધિકવિશુદ્ધિવાળો કહેવાય. ત્યારપછીનો ૧૧૦૧૦ પાવરવાળો... ૧૧૦૨૦ પાવરવાળો... ૧૧૦૩૦ પાવરવાળો વગેરે કેટલાક અધ્યવસાયો સંખ્યાતભાગાધિકવિશુદ્ધિવાળા હોય છે. C C (૪) મૂળ૨કમનો સંખ્યાત=૧૦ સંખ્યાથી ગુણાકાર કરતાં જે રકમ આવે, તે સંખ્યાતગુણી કહેવાય.... જેમ કે, મૂળકમ ૧૦૦૦૦X૧૦=૧૦૦૦૦૦ (૧ લાખ) થશે. એટલે ચિત્રનં.૩૪માં બતાવ્યા મુજબ ૧૦૦૦૦ પાવરવાળા પ્રથમ અધ્યવસાયની અપેક્ષાએ ૧૦૦૦૦૦ (૧ લાખ) પાવૅરવાળો અધ્યવસાય “સંખ્યાતગુણાધિક” વિશુદ્ધિવાળો કહેવાય. ત્યારપછીનો ૧૦૦૦૧૦ પાવરવાળો... ૧૦૦૦૨૦ પાવરવાળો... ૧૦૦૦૩૦ પાવરવાળો... વગેરે કેટલાક અધ્યવસાયો સંખ્યાતગુણાધિકવિશુદ્ધિવાળા હોય છે. (૫) મૂળરકમનો અસંખ્યાત=૧૦૦ સંખ્યાથી ગુણાકાર કરતાં જે ૨કમ આવે, તે અસંખ્યાતગુણી કહેવાય. જેમકે, ૧૦૦૦૦X૧૦૦=૧૦,૦૦૦૦૦ (૧૦ લાખ) થશે. એટલે ૧૦૦૦૦ પાવરવાળા પ્રથમ અધ્યવસાયની અપેક્ષાએ ૧૦,૦૦૦૦૦ (૧૦ લાખ) પાવરવાળો અધ્યવસાય અસંખ્યાતગુણાધિકવિશુદ્ધિવાળો અપ્રમત્તગુણસ્થાનક કહેવાય.... ત્યારપછીનો ૧૦,૦૦૦૧૦ પ્રમત્તગુણસ્થાનક પાવરવાળો.....૧૦,૦૦૦૨૦ પાવરવાળો..... ૧૦૦૦૦૩૦ મિત્રગુણસ્થાનક સાસ્વાદસગુણસ્થાનક પાવરવાળો.... વગેરે કેટલાક જગ્યાત્વગુણસ્થાનક ૧૧૪ எலெ வ અયોગીકેવલીગુણસ્થાનક સયોગીકેવલીગુણસ્થાનક ક્ષીણમોગુણસ્થાનક ઉપશાંતમોગુણસ્ય સૂક્ષ્મસંપરાય અપૂર્વકરણવા મ અરિ વૃ િણસ્થા કે અપૂર્વકરણગુણસ્થાનો દેશવિરતિગુણસ્થાનક સમ્યક્ત્વગુણસ્થાનક Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૦૦૦૦૦ ૧૦૦૦૦૦૦ ૦૦૦૦૦b. ૧૧૦૦૦ ૧૦૧૦૦ ૧૦૦૦૦ ૧૦૦૦૦૦૧૦ ૧૦૦૦૦૧૦ ૧૦૦૦૧૦ ૧૧૦૧૦ ૧૦૧૧૦ ૧૦૦૧૦ ૧૦૦૦૦૦૨૦ ૧૦૦૦૦૨૦ અનંતકાળ આવાસો ૧૦૦૦૨૦ ૧૧૦૨૦ અનંતગુણ અધ્યવસાયો ૧૦૧૨૦ ૧૦૦ ૨૦. અસંખ્યાતગુણ અધ્યવસાયો - અધ્યવસાયો સંખ્યાતભાગવૃદ્ધ સંખ્યાતગુણ અધ્યવસાયો અધ્યવસાયો અસંખ્યાતભાગવૃદ્ધ અધ્યવસાયો અનંતભાગવૃદ્ધ ૧૦૦૦૦૦૩૦ ૧૦૦૦૦૩૦ ૧૦૦૦૩૦ ૧૧૦૩૦ ૧૦૧૩૦ ૧૦૦૩૦ ૧૦૦૦૦૦૪૦ ૧૦૦૦૦૪૦ ૧૦૦૦૪૦ ૧૧૦૪૦ ૧૦૧૪૦ ૧૦૦૪૦ ૧૦૦૦૦૦૫૦ ૧૦૦૦૦૫૦ ૧૦૦૦૫૦ ૧૧૦૫૦ ૧૦૧૫o ૧૦૦૫૦ (hbb, ૧૦૦૦૦૦૬૦ ૧૦૦૦૦૬૦ ૧૦૦૦૦ ૧૧૦૬૦ કર્ષસ્થાનવૃદ્ધ અધ્યવસાય : ૧૦૧૬૦ ૧૦૦૬૦ ૧૦૦૦૦૦૦૦ ૧૦૦૦૦૦૦ ૧૦૦૦૦૦ ૧૧૦૦૦ ૧૦૧૦૦ ૧૦૦૭૦ ૧૦૦૦૦૦૮૦ ૧૦૦૦૦૮૦ ૧૦૦૦૮૦ ૧૧૦૮૦. ૧૦૧૮૦ ૧૦૦૮૦ અનંતગુણવૃદ્ધ અધ્યવસાયો અસંખ્યાતગુણવૃદ્ધ અધ્યવસાયો અનંતગુણવૃદ્ધ અધ્યવસાયો (સંખ્યાતગુણવૃદ્ધ અધ્યવસાયો સંખ્યાતભાગવૃદ્ધ અધ્યવસાયો અસંખ્યાતભાગવૃદ્ધ અવ્યવસાય અનંતભાગવૃદ્ધ અધ્યવસાયો ૧૦૦૦૦૦૯૦ ૧૦૦૦૦૯૦ ૧૦૦૦૯૦ ૧૧૦૯૦ ૧૦૧૯૦ ૧૦૦૯૦ ૧૦૦૦૦૧૦૦ ૧૦૦૦૧૦૦ ૧૦૭૧૦૦ ૧૧૧૦૦ ૧૦૨૦૦ ચિત્ર નં. ૩૪ Page #120 -------------------------------------------------------------------------- ________________ અધ્યવસાયો અસંખ્યાતગુણાધિકવિશુદ્ધિવાળા હોય છે. | (૬) મૂળરકમનો અનંત=૧૦૦૦થી ગુણાકાર કરતાં જે રકમ આવે, તે અનંતગુણી કહેવાય. જેમકે, મૂળરકમ ૧૦૦૦૦x૧૦૦૦=૧0000000 (૧ ક્રોડ) થશે. એટલે ૧૦૦૦૦ પાવરવાળા પ્રથમ અધ્યવસાયની અપેક્ષાએ ૧0000000 (૧ ક્રોડ) પાવરવાળો અધ્યવસાય અનંતગુણાધિકવિશુદ્ધિવાળો કહેવાય... ત્યારપછીનો ૧૦૦૦૦૦૧૦ પાવરવાળો. ૧૦૦૦૦૦૨૦ પાવરવાળો.. ૧૦૦૦૦૦૩૦ પાવરવાળો... વગેરે કેટલાક અધ્યવસાયો અનંતગુણાધિકવિશુદ્ધિવાળા હોય છે. ષસ્થાનહીન અધ્યવસાયોની સમજુતિ : (૧) મૂળરકમમાંથી એક અનંતમો ભાગ બાદ કરતાં જે રકમ આવે, તે મૂળરકમની અપેક્ષાએ અનંતભાગહીન કહેવાય. | મૂળરકમ ૧૦૦૦૦૦૦૦ (૧ ક્રોડ)માંથી અનંતમો ભાગ = ૧૦ બાદ કરવા. એટલે ૧૦000000–૧૦ = ૯૯,૯૯,૯૯૦ થશે. એટલે ચિત્રનં.૩૫માં બતાવ્યા મુજબ પ્રથમસમયના ૧ ક્રોડ પાવરવાળા ઉOઅધ્યવસાયની અપેક્ષાએ ૯૯,૯૯,૯૯૦ પાવરવાળો અધ્યવસાય અનંતભાગહીન વિશુદ્ધિવાળો કહેવાય. તેની આગળના ૯૯,૯૯,૯૮૦ પાવરવાળો.... ૯૯,૯૯,૯૭૦ પાવરવાળો.... વગેરે કેટલાક અધ્યવસાયો અનંતભાગહીન વિશુદ્ધિવાળા હોય છે. - (૨) મૂળરકમમાંથી એક અસંખ્યાતમો ભાગ બાદ કરતાં જે રકમ આવે, તે મૂળરકમની અપેક્ષાએ અસંખ્યાતભાગહીન કહેવાય. ૧૦૦OOOO૦ (૧ક્રોડ)માંથી અસંખ્યાતમો ભાગ = ૧૦૦ બાદ કરવા. એટલે ૧0000000–૧૦૦=૯૯,૯૯,૯૦૦ સ્થાન થશે. એટલે ૯૯,૯૯,૯૦૦ પાવરવાળો દશાવિરતિગુણસ્થાનકો અધ્યવસાય અસંખ્યાતભાગીન - વિશુદ્ધિવાળો કહેવાય. અયોગીકેવલીગુણસ્થાનક સયોગીકેવલીગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક ઉપશાંતમોગુણક્ય સૂમર્સપરાય અતિ વૃરિ હસ્યાં છે અપૂર્વકરણગુણસ્થાનક અપૂર્વકરણવંતી પ્રમત્તગુણસ્થાનક સભ્યત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક | સાસ્વાદતગુણસ્થાનક IIM સારવાદનગુણસ્થાનકને આ થ્યિાત્વગુણસ્થાનકે (૧૧૬, Page #121 -------------------------------------------------------------------------- ________________ ૭૦ GEGGOO ૯૯૮૯૦૦. ૯૮૦૦ ૯૯૧૦ ૯૯૯૧૦ ૯૯૯૯૧૦ ૯૯૯૮૯૧૦ અનંતભાગહીન અધ્યવસાયો ૯૯૯૯૮૧૦ ૯૯૯૯૯૧૦ ૯૯૨૦ અસંખ્યાતભાગહીન અધ્યવસાયો ૯૯૯૨૦. ૯૯૯૯૨૦ ૯૯૯૮૯૨૦ ૯૯૯૯૮૨૦ ૯૯૯૯૯૨૦ ૯૯૩૦ ૯૯૯૩૦ ૯૯૯૯૩૦ ૯૯૯૮૯૩૦ ૯૯૯૯૮૩૦ ૯૯૯૯૯૩૦ અનંતગુણહીન અધ્યવસાયો અસંખ્યાતગુણહીન અધ્યવસાયો સંખ્યાતભાગહીન અધ્યવસાયો ૯૯૪૦ ૯૯૯૪૦. ૯૯૯૯૪૦ ૯૯૯૮૯૪૦ (૧૧) ૯૯૯૯૮૪૦ ૯૯૯૯૯૪૦ 'સંખ્યાતગુણહીન અધ્યવસાયો) અધ્યવસાયો સંખ્યાતગુણહીન આ ષસ્થાનહીન અધ્યવસાયો : ૯૯૫૦ ૯૯૯૫૦ ૯૯૯૯૫૦ ૯૯૯૮૯૫૦ ૯૯૯૯૮૫૦ ૯૯૯૯૯૫૦ ૯૯૬૦ ૯૯૯૬૦ ૯૯૯૯૦ ૯૯૯૮૯૬૦ ૯૯૯૯૮૬૦ ૯૯૯૯૯૬૦ ૯૯૦૦ ૯૯૯૯૮૦ ૯૯૯૮૯૦૦ ૯૯૯૯૮૦૦ ૯૯૯૯૯૦૦ અધ્યવસાયો. અનંતગુણહીન ૯૯૮૦ અધ્યવસાયો અસંખ્યાતભાગહીન ૯૯૯૮૦ . ૯૯૯૯૮૦ ૯૯૯૮૯૮૦) અધ્યવસાયો અસંખ્યાતગુણહીન અધ્યવસાયો. સંખ્યાતભાગહીન ૯૯૯૯૯૮૦ ૯૯૯૯૮૮૦ અધ્યવસાયો અનંતભાગહીન ૯૯૯૦ ૯૯૯૯૦. ૯૯૯૯૯૦ ૯૯૯૮૯૯૦ ૯૯૯૯૮૯૦ ૯૯૯૯૯૯૦ ૧૦૦૦૦ ૧૦૦૦૦૦ ૧૦૦૦૦૦૦ ૯૯૯૯૦૦૦ ૯૯૯૯૯૦૦ ૧૦૦૦૦૦૦૦ ચિત્ર નં. ૩૫ Page #122 -------------------------------------------------------------------------- ________________ તેની આગળના ૯૯,૯૯,૮૯૦ પાવરવાળો... ૯૯,૯૯,૮૮૦ પાવરવાળો.... વગેરે કેટલાક અધ્યવસાયો અસંખ્યાતભાગહીનવિશુદ્ધિવાળા હોય છે. (૩) મૂળરકમમાંથી એક સંખ્યાતમો ભાગ બાદ કરતાં જે રકમ આવે, તે મૂળરકમની અપેક્ષાએ સંખ્યાતભાગહીન કહેવાય. ૧૦000000 (૧ ક્રોડ)માંથી સંખ્યાતમોભાગ = ૧૦૦૦ બાદ કરવા. એટલે ૧૦000000–3000=૯૯,૯૯,૦૦૦ થશે. એટલે ૧ ક્રોડ પાવરવાળા અધ્યવસાયની અપેક્ષાએ ૯૯,૯૯000 પાવરવાળો અધ્યવસાય સંખ્યાતભાગહીન વિશુદ્ધિવાળો કહેવાય. તેની આગળના ૯૯,૯૮૯૯૦ પાવરવાળો... ૯૯,૯૮,૯૮૦ પાવરવાળો... વગેરે કેટલાક અધ્યવસાયો સંખ્યાતભાગહીનવિશુદ્ધિવાળા હોય છે. (૪) મૂળરકમનો સંખ્યાત=૧૦ સંખ્યાથી ભાગાકાર કરતાં જે રકમ આવે, તે મૂળરકમની અપેક્ષાએ સંખ્યાતગુણહીન કહેવાય. જેમકે ૧0000000+ ૧૦=૧000000 (૧૦ લાખ) થશે. એટલે ચિત્રનં.૩પમાં બતાવ્યા મુજબ ૧ ક્રોડ પાવરવાળા અધ્યવસાયની અપેક્ષાએ ૧૦લાખ પાવરવાળો અધ્યવસાય સંખ્યાતગુણહીન કહેવાય. તેની આગળના ૯૯૯૯૯૦ પાવરવાળો. ૯૯૯૯૮૦ પાવરવાળો.... વગેરે કેટલાક અધ્યવસાયો સંખ્યાતગુણહીનવિશુદ્ધિવાળા હોય છે. (૫)મૂળરકમનો અસંખ્યાત=૧૦૦થી ભાગાકાર કરતાં જે રકમ આવે, તે અસંખ્યાતગુણહીન કહેવાય. એટલે ૧૦000000 ૧૦૦ = ૧૦૦૦૦) (૧ લાખ) થશે. એટલે ૧ ક્રોડ પાવરવાળા અધ્યવસાયની અપેક્ષાએ ૧ લાખ પાવરવાળો અધ્યવસાય અસંખ્યાત ગુણહીન કહેવાય. તેની આગળના ૯૯૯૯) પાવરવાળો. ૯૯૯૮૦ પાવરવાળો.... વગેરે કેટલાક અધ્યવસાયો અસંખ્યાતગુણહીવિશુદ્ધિવાળા હોય છે. (૬) મૂળરકમનો અનંત = ૧૦૦૦થી ભાગાકાર કરતાં જે રકમ આવે, તે અયોગીકેવલી ગુણસ્થાન) | સયોગીકેવલીગુણસ્થાનક ( મીણમોગુણસ્થાનક ઉપશીતો ગવાસ્થ અવકરણવતીન સૂમસેપરાય અતિ વૃત્તિ પરચો અપૂર્વકરણગુણસ્થાનક અપ્રમતગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક સમ્યકત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક સારવાદનગુણસ્થાનક થ્યાત્વગુણસ્થાન) ૧૧૮) Page #123 -------------------------------------------------------------------------- ________________ અનંતગુણહીન કહેવાય. એટલે ૧૦૦૦૦૦૦૦ + ૧૦૦૦ = ૧૦૦00 થશે. એટલે ૧ ક્રોડ પાવરવાળા અધ્યવસાયની અપેક્ષાએ ૧૦૦૦૦૨૯ પાવરવાળો અધ્યવસાય અનંતગુણહીન કહેવાય. તેની આગળના ૯૯૯૦ પાવરવાળો... ૯૯૮૦ પાવરવાળો.... વગેરે કેટલાક અધ્યવસાયો અનંતગુણહીન હોય છે. એ રીતે, એક જ સમયના અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયોમાં વિશુદ્ધિની અનંતભાગાદિ-૬ પ્રકારે તિર્શી વિચારણા કરવી, તે તિર્યખીવિશુદ્ધિ કહેવાય. અપૂર્વકરણના પ્રથમસમયથી માંડીને છેલ્લાસમય સુધીના દરેક સમયે અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો પથ્થાનપતિત હોય છે. એટલે દરેકસમયના અધ્યવસાયોમાં તિર્યમુખીવિશુદ્ધ સંભવે છે. અપૂર્વકરણના પ્રથમ સમયે અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ રસબંધના અધ્યવસાયો હોય છે. તેનાથી થોડા વધારે (વિશેષાધિક) બીજા સમયે હોય છે. તેનાથી થોડા વધારે (વિશેષાધિક) ત્રીજા સમયે હોય છે. તેનાથી થોડા વધારે (વિશેષાધિક) ચોથા સમયે હોય છે. એ પ્રમાણે, અપૂર્વકરણગુણઠાણાના છેલ્લા સમય સુધી સમજવું. અસકલ્પનાથી,.... અપૂર્વકરણનું અંતર્મુહૂર્ત અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાય વિશેષાધિક ૨૯. ૧કરોડની અપેક્ષાએ, (૧) અનંતગુણહીન માનવામાં આવે, તો... ૧૦૦૦૦ છે અને અનંતમો ભાગ = ૧૦૦૦૦ છે. એટલે જે અનંતગુણહીન છે તે જ અનંતમો ભાગ છે. અસંખ્યાત (૨) અસંખ્યાતગુણહીન=૧ લાખ છે અને અસંખ્યાતમો ભાગ = ૧ લાખ છે. એટલે જે ગુણહીન છે તે જ અસંખ્યાતમો ભાગ છે. (૩) સંખ્યાતગુણહીન = ૧૦ લાખ છે અને = મિશ્રગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક સંખ્યાતમો ભાગ = ૧૦ લાખ છે. એટલે દેશવિરતિગુણસ્થાનક જે સંખ્યાતગુણહીન છે તે સંખ્યાતમો ભાગ છે. જ સમ્યક્ત્વગુણસ્થાનક સાસ્વાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક ૧૧૯ અપ્રમત્તગુણસ્થાનક = ૨૬ સમય = ૨૦ નત્તિ અપૂર્વકરણગુણસ્થાન = અયોગીકેવલીગુણસ્થાનક સંયોગીકવલીગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક તો બસ્થાનો ગુણસ્થાનક સ્થ નર Page #124 -------------------------------------------------------------------------- ________________ ચિત્રનં.૩૬માં બતાવ્યા મુજબ અપૂર્વકરણના પ્રથમ સમયે અસંખ્યલોકાકાશપ્રદેશ = ૨૦ અધ્યાવસાય હોય છે. બીજા સમયે ૨૦ + ૨ (વિશેષાધિક) = ૨૨ અધ્યવસાય હોય છે. ત્રીજા સમયે ૨૨ + ૨ (વિશેષાધિક) = ૨૪ અધ્યવસાય હોય છે. એ રીતે, એક-એક સમયે બે-બે અધ્યવસાય વધવાથી છેલ્લા સમયે = ૨૬મા સમયે કુલ ૭૦ અધ્યવસાય હોય છે. તેની આકૃતિ વિષમચતુરઢ થાય છે. દરેક સમયના અધ્યવસાયો પસ્યાનપતિત હોય છે. ઉર્ધ્વમુખીવિશુદ્ધિ : અપૂર્વકરણમાં પ્રથમસમયના પ્રથમ અધ્યવસાયની અપેક્ષાએ તે જ સમયના છેલ્લા અધ્યવસાયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેના કરતાં બીજા સમયના પ્રથમ અધ્યવસાયની જઘન્યવિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેનાં કરતાં તે જ સમયના છેલ્લા અધ્યવસાયની ઉવિશુદ્ધિ અનંતગુણી હોય છે, તેના કરતાં ત્રીજા સમયના પ્રથમ અધ્યવસાયની જઘન્યવિશુદ્ધિ અનંતગુણી હોય છે, તેના કરતાં તે જ સમયના છેલ્લા અધ્યવસાયની ઉ0વિશુદ્ધિ અનંતગુણી હોય છે. એ રીતે, પૂર્વ - પૂર્વના સમય કરતાં પછી પછીના સમયની વિશુદ્ધિનો વિચાર કરવો, તે ઉર્ધ્વમુખીવિશુદ્ધિ કહેવાય. - ચિત્રનં.૩૬માં બતાવ્યા મુજબ “મ'' અને “વ'' નામની બે વ્યક્તિ એકીસાથે અપૂર્વકરણગુણઠાણામાં પ્રવેશ કરે છે, તેમાં “ગ'' જઘન્ય વિશુદ્ધિવાળો છે. અને “વ'' ઉત્કૃષ્ટ વિશુદ્ધિવાળો છે. અપૂર્વકરણના પ્રથમ સમયે બની જવવિશુદ્ધિથી તે જ સમયે વની ઉ૦વિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેનાથી બીજા સમયે ૩ની જ વિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેનાથી તે જ સમયે વની ઉ0વિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેનાથી ત્રીજા સમયે બની જવવિશુદ્ધિ પ્રમતગુણવાન અનંતગુણી હોય છે. તેનાથી તે જ સમયે - વની ઉ૦વિશુદ્ધિ અનંતગુણી તે અયોગીકેવલીગુણસ્થાનક સચોગીકેવલીગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક પશાંતમોગુણસ્થ સૂમસંપરાય છે અતિ વૃદિ ણસ્થા કે અપૂર્વકરણગુણસ્થાનક પ્રકરણવતા પ્રમcગુસ્થાનક / L દેશવિરતિગુણસ્થાનક સભ્યત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક સારવાતગુણસ્થાનક ચાણાનક ૧૨) Page #125 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નં. ૩૬ અપૂર્વકરણમાં અધ્યવસાયો અધ્યવસાયમાં વિશુદ્ધિ M SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS જ. ૨૨uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu૬૨ 460 0317800030808233003333333333333333333333333333333 ૧iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii) પર અપૂર્વકરણનું અંતર્મુહૂર્ત = ૨૬ સમય ૧૧uttiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii૪૦ ૧૦iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii થિriniiiiiiiiiiiiiiiiiiiiiiiiiiાકર III III III III III III III ૩૦ (૫iticistrict ::::::::::::૨૮ ૨૬ - અધ્યવસાય ૩EEEEEEEEEEEEEEE! - અપૂર્વકરણવતી-જ અપૂર્વકરણવત-વ (૧૦૧) ૧૨૧, Sત Page #126 -------------------------------------------------------------------------- ________________ એ રીતે, અપૂર્વકરણના છેલ્લા = ૨૬મા સમય સુધી સમજવું... અપૂર્વકરણગુણઠાણામાં એકીસાથે પ્રવેશ કરનારા સર્વજીવોના અધ્યવસાયની વિશુદ્ધિમાં તરતમતા હોય છે. તેથી તે ગુણસ્થાનકને નિવૃત્તિગુણસ્થાનક પણ કહે છે. અનિવૃત્તિબાદરસંપરાયગુણસ્થાનક નિવૃત્તિ વિશુદ્ધિમાં તરતમતા. અનિવૃત્તિ = વિશુદ્ધિમાં તરતમતા ન હોવી... અનિવૃત્તિમાં સમાનકાળે (એક જ સમયે) રહેલા સર્વજીવોના અધ્યવસાયમાં વિશુદ્ધિની તરતમતા હોતી નથી. તેથી તેને અનિવૃત્તિકરણ કહે છે. બાદર = સ્થૂલ સંપરાય અનિવૃત્તિબાદરસંપરાથી એ અયોગીકેવલીગુણસ્થાનક સંયોગીકેવલીગુણસ્થાનક = સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકની અપેક્ષાએ અનિવૃત્તિકરણમાં રહેલા જીવો સ્થૂલકષાયોદયવાળા હોય છે. તેથી અનિવૃત્તિકરણમાં રહેલા જીવોનું જે ગુણસ્થાનક હોય છે, તે અનિવૃત્તિબાદરસંપરાયગુણસ્થાનક કહેવાય છે. તેમાં પૂર્વે કહ્યાં મુજબ સ્થિતિઘાતાદિ-પાંચે પ્રક્રિયા ચાલુ હોય છે. અનિવૃત્તિકરણમાં અધ્યવસાય : ક્ષીણમોહગુણસ્થાનક = અનિવૃત્તિકરણના પ્રથમસમયે જે જીવો “હતા”, હાલમાં “છે” અને ભવિષ્યમાં “હશે” તે સર્વે જીવોને એકસરખી વિશુદ્ધિવાળો અધ્યવસાય હોય છે. તેથી પ્રથમસમયે અધ્યવસાયમાં ભેદ પડતો નથી. એટલે પ્રથમસમયે એક જ અધ્યવસાયસ્થાન હોય છે. ઉપશાંતમોગુણસ્ય સૂક્ષ્મસંપરાય કષાયોદય અ િવૃત્તિ ણસ્થા અપૂર્વકરણગુણસ્થાનક અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાન એ જ રીતે, બીજા-ત્રીજાદિ સમયે પણ એક-એક જ અધ્યવસાયસ્થાન હોય છે. એટલે અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તના જેટલા સમય થાય તેટલા અધ્યવસાયસ્થાન હોય છે. દેશવિરતિગુણસ્થાનક સમ્યક્ત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક સાસ્વાદનગુણસ્થાનક શ્યાત્વગુણસ્થાનક ૧૨૨૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ 2 અધ્યવસાયમાં વિશુદ્ધિ : અનિવૃત્તિકરણના પ્રથમસમયે ત્રણેકાળમાં રહેલા સર્વજીવોને એક જ સરખી વિશુદ્ધિવાળા અધ્યવસાય હોય છે. એટલે તે અધ્યવસાયો ષસ્થાનપતિત હોતા નથી. તેથી તેમાં તિર્યગુમુખીવિશુદ્ધિ હોતી નથી માત્ર ઉર્ધ્વમુખીવિશુદ્ધિ હોય છે. ઉર્ધ્વમુખીવિશુદ્ધિ : અનિવૃત્તિકરણના પ્રથમસમયથી બીજા સમયનું અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ હોય છે. તેનાથી ત્રીજા સમયનું અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ હોય છે. એ રીતે, અનિવૃત્તિકરણના છેલ્લા સમય સુધી પૂર્વ-પૂર્વના સમય કરતાં પછી-પછીના સમયે અધ્યવસાયસ્થાન અનંતગુણ વિશુદ્ધ હોય છે. તેથી તેની આકૃતિ ચિત્રમાં બતાવ્યા મુજબ ક્રમશઃ “મોટા મોટા મોતીની માળાની શેર” જેવી થાય છે. - અહીં પૂર્વ - પૂર્વના અધ્યવસાયથી પછી-પછીનો અધ્યવસાય ક્રમશ: અનંતગુણાધિકવિશુદ્ધિવાળો હોય છે. એ જણાવવા માટે પૂર્વ-પૂર્વથી પછી-પછીનું મોતી મોટું મૂકેલ છે. અનિવૃત્તિગુણઠાણામાં જીવો-૨ પ્રકારે હોય છે. (૧) ક્ષેપક (૨) ઉપશમક... (૧) ઉપશમક ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિમાંથી | માત્ર સંવલનલોભ વિનાની ૨૦ કર્મપ્રકૃતિને સર્વથા ઉપશમાવે છે. (૨) ક્ષપકાત્મા ચારિત્રમોહનીયની-૨૧ પ્રકૃતિમાંથી સંજવલનલોભ સિવાયની ૨૦ કર્મપ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય કરે છે ત્યાર પછી તે જીવો સૂક્ષ્મસંપરાયગુણઠાણામાં પ્રવેશ કરે છે. સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક જયારે જીવ સંજવલનલોભ-અપમત્તગુણસ્થાનક કષાયમોહનીયકર્મ માં થી બને લી. સૂક્ષ્મકિટ્ટીને ભોગવી રહ્યો હોય, સમ્યકત્વગુણસ્થાના ત્યારે તે સૂક્ષ્મકષાયોદયવાળો નિગુણાની 000000 - માળાની સેર અયોગીકેવલીગુણસ્થાનક સયોગીકેવલીગુણસ્થાનક Hીણોદ્વગુણસ્થાનક મeગણHસ્થાન) સ્થાનક અનિવૃ ગણ મન ) લપBID અપૂર્વકરણગુણસ્થાનક પ્રમત્તગુણરચાનક દેશવિરતિગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક સાસ્વાદનગુણસ્થાનકે મિથ્યાત્વગુણસ્થાનકે (૧૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે, તે સૂક્ષ્મકષાયોદયવાળા જીવને જે ગુણસ્થાનક હોય છે, તે સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક કહેવાય. તેમાં જીવો ૨ પ્રકારે છે. (૧) ઉપશમક (૨) ક્ષપક...તેમાં ઉપશમક સંજવલનલોભને સર્વથા ઉપશમાવીને, ઔપથમિક યથાખ્યાતચારિત્રગુણને પ્રાપ્ત કરે છે. અને ક્ષેપક સંજવલનલોભનો સંપૂર્ણ ક્ષય કરીને, ક્ષાયિકયથાવાતચારિત્રગુણને પ્રાપ્ત કરે છે. ઉપશાંતકષાયછઘથવીતરાગગુરથાનક| જે જીવે મોહનીયકર્મનો સંપૂર્ણ ઉપશમ કર્યો હોય, તે “ઉપશાંતકષાયી” (ઉપશાંતમોહી) કહેવાય છે. તે વખતે તે જીવ રાગદ્વેષથી રહિત હોવાથી “વીતરાગી” કહેવાય છે. તથા જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મોનો ઉદય હોવાથી “છદ્મસ્થ” કહેવાય છે. એટલે ઉપશાંતકષાયછમસ્થવીતરાગી જીવોને જે ગુણસ્થાનક છે, તે ઉપશાંતકષાયછઘWવીતરાગગુણસ્થાનક કહેવાય તેનો કાળ “અંતર્મુહૂર્ત” છે. હવે મોહનીયની ૨૮ પ્રકૃતિ ક્રમશઃ કેવી રીતે ઉપશાંત થાય છે? એના માટે જુઓ ઉપશમશ્રેણી... ઉપશમશ્રેણી : જેમાં ક્રમશ: અનંતગુણવિશુદ્ધ પરિણામની ધારાએ ચઢેલા જીવો ચારિત્રમોહનીયની કર્મપ્રકૃતિને ઉપશમાવે છે, તે “ઉપશમશ્રેણિ” કહેવાય. શ્રેણિગતઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ : યોગીકલી ગુણસ્થાનક સયોગીકવલી ગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક પામણનમ ઉપશHશ્રેણીમારક સૂમપરાય અ | "ી ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ ૪ થી ૭ થી ગુણઠાણે સૌ પ્રથમ અનંતાનુબંધીની વિસંયોજના૦ કરે છે. ત્યાર પછી પ્રમત્તઅપ્રમત્તગુણઠાણે રહેલા સંયમી દર્શનત્રિકને સંપૂર્ણ ઉપશમાવીને શ્રેણિગતઉપશમસમ્યકત્વને નો પામે છે. ત્યારપછી ચાવમોને ઉપશમાવવાને | માટે ઉપશમશ્રેણીમાં પ્રવેશ કરે છે. વરતિગુણરવાનક ૩૦. કર્મપ્રકૃતિકાર શ્રીશિવશર્મસૂરિમહારાજાના મતે કોઈપણ જીવ અનંતાનુબંધીની સારવાદનગુણસ્થાની વિસંયોજના કર્યા વિના ઉપશમશ્રેણી અપૂર્વકરણ મગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક સભ્યત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક ચાણસ્થાનક (૧૨૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રમોહનીયકર્મની ઉપશમના : મોહનીયકર્મની ૨૮ કે ૨૪ની સત્તાવાળો ઔપશમિક અપ્રમત્તસંયમી કે બદ્ધાયુક્ષાયિક (મોહનીયકર્મની ૨૧ની સત્તાવાળો) અપ્રમત્તસંયમી ઉપશમશ્રેણિમાં પ્રવેશ કરે છે ત્યારે અપ્રમત્તગુણઠાણે યથાપ્રવૃત્તકરણ કરીને, અપૂર્વકરણગુણઠાણામાં પ્રવેશ કરે છે. ત્યાં અપૂર્વકરણ કરીને, અનિવૃત્તિગુણઠાણામાં પ્રવેશ કરે છે. ત્યાં અનિવૃત્તિકરણ કરે છે. જ્યારે અનિવૃત્તિકરણના સંખ્યાતાભાગ ગયા પછી છેલ્લો એક સંખ્યાતમોભાગ બાકી રહે, ત્યારે ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિનું અંતરકરણ કરે છે. તે વખતે જે જીવને જે વેદ અને જે કષાયનો ઉદય હોય, તે ઉદયવાળી પ્રકૃતિની પ્રથમસ્થિતિ એક અંતર્મુહૂર્ત જેટલી મૂકીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિમાંથી દલિકોને ખસેડીને તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધસ્થિતિ (અંતરકરણ) કરે છે અને બાકીની અનુદયવાળી ૧૯ પ્રકૃતિની પ્રથમસ્થિતિ ૧ આવલિકા જેટલી મૂકીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિમાંથી દલિતોને ખસેડીને તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધસ્થિતિ (અંતરકરણ) કરે છે. અસત્કલ્પનાથી... ચાવમોચની અંતઃકો૦કોસા= ૧૫૦ સમય અનિવૃત્તિનો છેલ્લો સંખ્યાતમો ભાગ = ૩૪ સમય લે છે અંતરકરણની ક્રિયાનું અંતર્મુહૂર્ત = ર સમય ઉદયાવલિકા = ર સમય | માનવામાં આવે, તો.... શરૂ કરી શકતો નથી. તેથી તેઓના મતે અનં૦૪ સંપરા 1ણ ચાનક વિના મોહનીયની-૨૪ની સત્તાવાળા જીવો ઉપશમશ્રેણી માંડી શકે છે. અને કેટલાક I અપ્રમત્તગુણસ્થાન આચાર્ય મહારાજના મતે અનંતાનુબંધીની ઉપશમના કરનારા (મોહનીયની ૨૮ની સત્તાવાળા) જીવો પણ ઉપશમશ્રેણી માંડી શકે છે. * ૧૨૫ - અયોગીકેવલીગુણસ્થાનક યોગીકેવલીગુણસ્થાનક hણમોહગુણસ્થાનક ગુણસ્થાન) અનિવૃત્તિગુણસ્થાનકે અપૂર્વકરણગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક ચાત્રિમોહપશHક દેશવિરતિગુણસ્થાનક સખ્યત્વગુણસ્થાનક મિશ્રગુણકચાનક સારવાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક ૧૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ | ચિત્રનં.૩૭માં બતાવ્યા મુજબ મ મહાત્મા અનિવૃત્તિકરણના છેલ્લા એક સંખ્યાતમા ભાગના પ્રથમસમયે અંતરકરણની ક્રિયા શરૂ કરે છે, તે વખતે ઉદયવાળી સંક્રોધની અંતર્મુહૂર્ત = ૨૦ સમયની પ્રથમસ્થિતિને મૂકીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત = ૨૧થી ૫૦ સમયની સ્થિતિમાંથી દલિકોને ઉપાડીને, સંક્રોધની પ્રથમસ્થિતિમાં અને બીજીસ્થિતિમાં નાંખે છે. પુત્રવેદની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્ત = ૧૬ સમયની મૂકીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત = ૧૭થી ૫૦ સમયની સ્થિતિમાંથી દલિતોને ઉપાડીને, પુવેદની પ્રથમસ્થિતિમાં અને બીજાસ્થિતિમાં નાંખે છે, બાકીની અનુદયવાળી ૧૯ પ્રકૃતિની પ્રથમસ્થિતિ ૧ આવલિકા = ૨ સમયની મૂકીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત = ૫૦ સમયની સ્થિતિમાંથી દલિકોને ઉપાડીને પુત્રવેદાદિમાં નાંખે છે. એ જ રીતે, બીજા સમયે પણ સમજવું. અંતરકરણ કર્યા પછી સૌ પ્રથમ નપુંસકવેદને ઉપશમાવે છે. ત્યારબાદ સ્ત્રીવેદને ઉપશમાવે છે. ત્યારબાદ એકીસાથે “હાસ્યષક”ને ઉપશમાવે છે. ત્યારબાદ પુરુષવેદને ઉપશમાવે છે. પછી એકીસાથે અપ્રQક્રોધ-પ્રત્યા ક્રોધને ઉપશમાવે છે. પછી સંક્રોધને ઉપશમાવે છે. પછી એકીસાથે અપ્ર0માન-પ્રત્યા૦માનને ઉપશમાવે છે. ત્યારબાદ સંવમાનને ઉપશમાવે છે. ત્યારબાદ એકીસાથે અપ્ર0માયા-પ્રત્યા)માયાને ઉપશમાવે છે. તે વખતે સંજવલનમાયાનો બંધ-ઉદય-ઉદીરણા નાશ પામે છે. ત્યારપછીથી ૧૦માં ગુણઠાણાના છેલ્લા સમય સુધી માત્ર લોભનો ઉદય હોય છે. - હવે લોભનો ઉદય જેટલો કાળ રહેવાનો છે. તે ઉદયકાળના ૩ ભાગ કરે છે. તેમાં પહેલાવિભાગને “અશ્વકર્ણકરણોદ્ધા” કહે છે. બીજા વિભાગને “કિટ્ટિકરણાદ્ધા” કહે છે. અને ત્રીજા વિભાગને “કિટ્ટિવેદનાદ્ધા” કહે છે. અશ્વકર્ણકરણાદ્ધામાં સંજવલન Cછે પ્રમત્તગુણસ્થાનક માયા ઉપશાંત થઈ જાય છે. ત્યારપછી સગવગુણસ્થાનને કિટ્ટિકરણાદ્ધાના ચરમસમયે એકી - મિશ્રમુખશાન સાથે અપ્રત્યાખ્યાનીયલાભ - અયોગીકેવલીગુણસ્થાનક T સયોગી કેવલીગુણસ્થા છે [ ક્ષીણમોહગુણસ્થાન ઉપશાંતમોતસૂરમ પર મુણસ્થ અનિવૃત્તિગુણસ્થાનકે અપૂર્વકરણગુણસ્થાનક અપ્રમતગુણસ્થાનક કિયાકર દેશવિરતિગુણસ્થાનક સીવાદનગુણસ્થાનક - યાત્વગુણસ્થાનક ૧૨૬) Page #131 -------------------------------------------------------------------------- ________________ - ચામોની અંતઃકો૦કોસા = ૧૫૦ સમયની સ્થિતિસત્તા . Pousneha ====== OOOO wwwwwwwwww WEBNODUMASSA bebEEEEEEEE2nnnnnnn 665 Einioninininiai AAAANNNNNNNN عرعر عرعر عرعر عرعر عرعر عرعر عرعر عرعر عرعر عرعر عرعر عرعر عرعر عرعر عرعر عرعر عرعر ::::: પ્રથમેસ્થિતિ:: S 16 : •| | | | | | | | | | gaurI sit E લ્લા તણાલિ નીચે ઉતરતાં દલિકો અપવર્તનાકરણથી કાવવા અને જો આ 8) C E dg છે. ચિત્રનં૦૩૦ ૨૦e of ચામોની ૨૧ પ્રકૃતિની અંતરકરણની ક્રિયાનો પ્રારંભ . 9છે છે ૧૦. OOOXONOMY વાણિી લો : Sાહ L|| | EાHિI ] Bળના રણના લિવી (અપવર્તનાકરણથી નીચે ઉતરતાં દલિકો - જીજીસ્થિતિ ના છીણના લિ : : અપવતનાકરણથી થાસ્થિતિeી જતી] TI EBઘણા લિ ચારિત્રમોહોપશમકમ નીચે ઉતરતાં દલિકો હાથ માં છે Page #132 -------------------------------------------------------------------------- ________________ અને પ્રત્યાખ્યાનીય લોભને ઉપશમાવે છે. તે વખતે સંજ્વલનલોભનો બંધવિચ્છેદ થાય છે અને બાદરલોભનો ઉદયવિચ્છેદ થાય છે તે સમયે અનિવૃત્તિબાદર-સંપાયગુણસ્થાનક પૂર્ણ થાય છે. પછી જીવ સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકે આવે છે. ત્યાં પૂર્વે જે કિટ્ટીકરણોદ્ધામાં લોભની કિઠ્ઠિઓ કરી હતી. તેમાંની કેટલીક કિટ્ટિ ઉદય-ઉદીરણાથી ભોગવી રહ્યો છે અને કેટલીક કિટ્ટિને ઉપશમાવી રહૃાો છે. જ્યારે ઉપશમક સૂક્ષ્મસંપરાયગુણઠાણાના ચરમસમયે આવે છે. ત્યારે સંજ્વલનલોભ સંપૂર્ણ ઉપશાન્ત થાય છે. તે વખતે મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિ સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. ત્યારપછીના સમયે અંતરકરણમાં પ્રવેશ કરતાંની સાથે જ ઉપશાંતમોહગુણસ્થાનકે “ઔપથમિક વીતરાગતા” પ્રાપ્ત થાય છે. અસત્ કલ્પનાથી... - નપુંસકવેદાદિની ઉપશમક્રિયાનું અંતર્મુહૂર્ત = ૪ સમય | માનવામાં આવે તો. ચિત્રનં.૩૮માં બતાવ્યા મુજબ એ મહાત્મા ચામોનું અંતરકરણ કર્યા પછીના સમયે = ૩જા સમયે નપુંસકવેદને ઉપશમાવાનું ચાલુ કરે છે. ૬ઠ્ઠા સમયે (અંતર્મુહૂર્તમાં) નપું વેદ સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. ૭મા સમયે સ્ત્રીવેદને ઉપશમવાનું ચાલુ કરે છે. ૧૦મા સમયે (અંતર્મુહૂર્તમાં) સ્ત્રીવેદ સંપૂર્ણ ઉપશમી જાય છે. ૧૧મા સમયે હાસ્યાદિ-૬ અને પુ0વેદને (૭ નોકષાયને) ઉપશમવાનું ચાલુ કરે છે. ૧૪મા સમયે (અંતર્મુહૂર્તમાં) હાસ્યાદિ-૬ સંપૂર્ણ ઉપશાંત થાય છે. તે જ સમયે પુત્રવેદનો બંધ-ઉદય s, ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારપછી ૧૫મા સમયે એ મહાત્મા અવેદી બને છે. તે જ સમયે ત્રણે ક્રોધને ઉપશમવાનું ચાલુ કરે છે. ત્યારપછી ૧૭મા સમયે પુત્રવેદ સંપૂર્ણ ઉપશાંત થાય છે. ત્યારપછી ૧૮મા સમયે (અંતર્મુહૂર્તમાં) અપ્રત્યાવ-પ્રત્યા ક્રોધ સંપૂર્ણ ઉપશાંત થાય છે. તે જ સમયે સંવેક્રોધનો બંધ-ઉદય-ઉદીરણાનો - વિચ્છેદ થાય છે, ત્યારપછી ૧૯મા સમયે # મહાત્મા બીજીસ્થિતિમાંથી - સં૦માનના દલિકોને જ અપવર્તનાથી નીચે લાવીને આ સારવાદગુણસ્થાનક ચારિત્રમોહીશHક અયોગીકેવલીગુણસ્થાન) સયોગીકેવલીગુણસ્થાનક ક્ષીણમોગુણસ્થાત T ઉપશાંતમો: સૂકમાં પરાં સ્થિી છે અનિવૃત્તિગુણસ્થાનક અપૂર્વકરણગુણસ્થાનક અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક સમ્યકત્વગુણસ્થાનક મિશ્રગુણરચાનક સારવાતગુણસ્થાન ધ્યાત્વગુણસ્થાનક (૧૨૮) Page #133 -------------------------------------------------------------------------- ________________ ♦ JJ [ake hkò [[દ્દે દ = olog૦૬:ple poole < -૦૯ ૪૫ ચિત્રનં૦૩૮ emies6) 6 લ -> કિટ્ટિકરણાદ્ધામાં પ્રવેશ અશ્વકર્ણકરણાદ્ધાની સમાપ્તિ श्री - કિઢ઼િવેદનાદ્ધાની સમાપ્તિ કિહિવેદનાદ્ધામાં પ્રવેશ -કિટ્ટિકરણાદ્ધાની સમાપ્તિ - અપ્રú૦ લોભ ઉપશાંત સંન્ક્રોધ ઉપશાંત - માનત્રિકની ઉપશમનાનો પ્રારંભ - અ૦-ક્રોધ ઉપશાંત ass અંતરકરણક્રિયાની સમાપ્તિ નપુંસકવેદની ઉપશમનાનો પ્રારંભ yode Gueric ક્રોધત્રિકની ઉપશમનાનો પ્રારંભ - હાસ્યાદિ-૬ ઉપશાંત - ૭ નોકષાયની ઉપશમનાનો પ્રારંભ સ્ત્રીવેદ ઉપશાંત સ્ત્રીવેદની ઉપશમનાનો પ્રારંભ નપુંસકવેદ ઉપશાંત • નપુંસકવેદની ઉપશમનાનો પ્રારંભ . - લોભત્રિકની ઉપશમનાનો પ્રારંભ અશ્વકર્ણકરણાદ્ધામાં પ્રવેશ અપ્ર-પ્રમાયા ઉપશાંત સંમાન ઉપશાંત 2 => માયાત્રિકની ઉપશમનાનો પ્રારંભ 3) 45 m 2 G → S $ 0 20 SP ન ||plainpbhle GJ3 !Peg Sellp ૧૨૯ ki.15 C bl (4) S 2 el ||inesippbhle GJ3 Ippy elp - ચારિત્રમોહોપશમક-અ Page #134 -------------------------------------------------------------------------- ________________ સંઇમાનની પ્રથમ સ્થિતિને બનાવે છે અને તે જ સમયે સંમાનનો ઉદયઉદીરણા ચાલુ થાય છે તે જ સમયે ત્રણે માનને ઉપશમાવવાનું ચાલુ કરે છે. ૨૧મા સમયે સંવેક્રોધ સંપૂર્ણ ઉપશાંત થાય છે ત્યારપછી ૨૨મા સમયે અપ્રી-પ્રત્યા, માન સંપૂર્ણ ઉપશાંત થાય છે. તે જ સમયે સંવમાનનો બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે ત્યારપછીના ૨૩મા સમયે મહાત્મા બીજીસ્થિતિમાંથી સં૦માયાના દલિકોને અપવર્તનાથી નીચે લાવીને સં૦માયાની પ્રથમસ્થિતિને બનાવે છે. તે જ સમયે સં૦માયાનો ઉદય-ઉદીરણા ચાલુ થાય છે અને તે જ સમયે ત્રણે માયાને ઉપશમાવવાનું ચાલુ કરે છે. ૨૫મા સમયે સંવમાન સંપૂર્ણ ઉપશાંત થાય છે. ત્યારપછી ૨૬મા સમયે અપ્ર પ્રત્યા) માયા સંપૂર્ણ ઉપશાંત થાય છે. તે જ સમયે સં૦માયાનો બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે, ત્યારપછી ૨૭મા સમયે મેં મહાત્મા બીજીસ્થિતિમાંથી સંવેલોભના દલિકોને અપવર્તનાથી નીચે લાવીને ૨૭ થી ૩૪ નિષેકમાં ગોઠવીને લોભની પ્રથમસ્થિતિને બનાવે છે. તે જ સમયે સં–લોભનો ઉદય-ઉદીરણા ચાલુ થાય છે અને તે જ સમયે ત્રણે લોભને ઉપશમાવાનું ચાલુ કરે છે. હવે લોભના ઉદયકાળના ૩ ભાગ કરે છે. તેમાંથી... (૧) ર૭થી ૩૦ સમયના પ્રથમવિભાગને અશ્વકર્ણકરણાદ્ધા કહે છે (૨) ૩૧થી ૩૪ સમયના બીજા વિભાગને કિટ્ટીકરણોદ્ધા કહે છે. (૩) ૩૫ થી ૩૮ સમયના ત્રીજા વિભાગને કિટ્ટિવેદનાદ્ધા કહે છે. (૧) અશ્વકર્ણકરણોદ્ધા : અશ્વ = ઘોડો, કર્ણ = કાન કરણ = ક્રિયા, અદ્ધા = કાળ. જે કાળમાં સત્તામાં રહેલા પૂર્વસ્પર્ણકમાંથી ઘોડાના કાનની જેમ અનુક્રમે jણજ્ય, હીન - હીન રસવાળા અપૂર્વસ્પદ્ધકો કરવાની અપૂર્વકપણીગુણસ્થાનકો ૩૦. જેમ ઘોડાનો કાન મૂળમાં વિસ્તારવાળો હોય છે અને પછી અનુક્રમે હીન-હીન વિસ્તારવાળો દેશવિરતિગુણસ્થાનકો થતો જાય છે. તેમ અહીં પ્રથમ ઘણા સખ્યત્વગુણસ્થાનક રસવાળા અને પછી અનુક્રમ હીન0 મિશ્રગુણરચાનક હીન રસવાળા અપૂર્વરૂદ્ધકો બને અયોગીકેવલીગુણસ્થાનક | સયોગીકેવલીગુણસ્થાનક T ક્ષીણમોહગુણસ્થા ઉપશાંતમcs : રિત્રમોહપશHકેલ | અનિવૃત્તિગુણસ્થાનક અપ્રમતગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક સારવાદનગુણસ્થાનક I Lી પીપી ૧૩૭યાત્વગુણસ્થાન જિગ્યાત્વગુણસ્થાનક Page #135 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા થાય છે, તે અશ્વકર્ણકરણાદ્ધા કહેવાય. આ પૂર્વે ક્યારેય નહીં થયેલા એવા જે અલ્પરસવાળા નવા સ્પદ્ધકો બનાવવા, તે અપૂર્વરૂદ્ધક કહેવાય છે. (૨) કિટ્ટિકરણાદ્ધા... જે કાળમાં સંજ્વલનલોભની કિટ્ટિ કરવાની ક્રિયા થાય છે, તે કિટ્ટિકરણાદ્ધા કહેવાય. (૩) કિટ્ટિવેદનાદ્ધા : જે કાળમાં લોભની કિષ્ટિનું વદન થાય છે, તે કિટ્ટિવેદનાદ્ધા કહેવાય. | મ મહાત્મા ૨૭મા સમયે અશ્વકર્ણકરણોદ્ધામાં પ્રવેશ કરે છે તે જ સમયથી લોભના અપૂર્વસ્પર્ધકો બનાવવાનું ચાલુ કરે છે. ૨૯મા સમયે સં૦માયા સંપૂર્ણ ઉપશાંત થાય છે. ૩૦મા સમયે અશ્વકર્ણકરણાદ્ધા પૂર્ણ થયા પછી ૩૧મા સમયે એ મહાત્મા કિટ્ટિકરણાદ્ધામાં પ્રવેશ કરે છે તે જ સમયથી સંદ્રલોભની કિઠ્ઠિઓ બનાવવાનું ચાલુ કરે છે. ૩૪ મા સમયે કિટ્ટિકરણનો કાળ પૂર્ણ થાય છે તે જ સમયે અમ0-પ્રત્યા, લોભ સંપૂર્ણ ઉપશાંત થાય છે. તે જ સમયે સંવેલોભનો બંધવિચ્છેદ થાય છે. બાદરલોભનો ઉદયવિચ્છેદ થાય છે તે જ સમયે અનિવૃત્તિ ગુણસ્થાનકે પૂર્ણ થાય છે ત્યારપછી ૩૫મા સમયે માં મહાત્મા સૂક્ષ્મસંપરાયગુણઠાણામાં પ્રવેશ કરે છે. તે વખતે સૂક્ષ્મસંપરાયચારિત્ર પ્રાપ્ત થાય છે. - ૧૦ ગુણઠાણે એ મહાત્મા લોભની કેટલીક કિટ્ટિને ઉદય-ઉદીરણાથી ભોગવી રહ્યાં છે. અને કેટલીક કિટ્ટિને ઉપશમાવી રહ્યાં છે. ૧૦મા ગુણઠાણાના છેલ્લા સમયે સંવેલોભની બધી જ કિટ્ટિ ઉપશાંત થઈ જાય છે. તે વખતે હિમપારનું ચારિત્રમોહનીયની-૨૧ પ્રકૃતિ સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. ત્યારપછી મમતગુણસ્થાનક ૩૯મા સમયે એ મહાત્મા , ઉપશાં તમોહગુણઠાણામાં પ્રવેશ કરે છે. અયોગીકેવલીગુણસ્થાનક સંયોગીકેવલીગુણસ્થાન) lણમોહગુણસ્થાનક BHસ્થાનક અનિવૃત્તિગુણસ્થાનકે અપૂર્વકરણગુણસ્થાનક અપ્રમતગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક સંસપંરચયમીર દેશવિરતિગુણસ્થાનક સભ્યત્વગુણસ્થાનક મિશ્રગુણEશાનક સાસ્વાદદ્વગુણસ્થાન) મિથ્યાત્વગુણસ્થાનક (૧૩૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ ચિત્રનં૦૩૯માં બતાવ્યા મુજબ બીજી સ્થિતિમાં ચામોની ૨૧ પ્રકૃતિનું સંપૂર્ણ દલિક ઉપશાંત થયા પછીના સમયે મૈં મહાત્મા અંતરકરણમાં પ્રવેશ કરે છે, ત્યારે ઔપશમિકયથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય છે. ઔપશમિકયથાખ્યાતચારિત્રની પ્રાપ્તિ ચિત્રનં૦૩૯ ૪૫ → JJ ||pate hab [ä Æ=oloss:pe [][]॰9tJle | ૩૯ ૩૮ ૧૧૦ ૧૧૬ ૧૧૫ ૧૧૪ ૧૧૩ ૧૧૨ ૧૧૧ ૧૧૦ ૧૦૯ १०८ १०७ ૧૦૬ ૧૦૫ १०४ ૧૦૩ १०२ १०१ ૧૦૦ ૯૯ -- =o տա ૬૦ 3 ૯૧ Co -- to E tou ૬. Че ૫૦ પ ૫૫ પર પર Чо ૬ C ૪ ૫ સ ૪ ४० ૩૯ ઉપશાંતદલિકો મો જ જ ઇન ન િ :: 000 -SCSCSCSC ૧૩૨ ..... અંતરકરણ E-tappealees ldhle Page #137 -------------------------------------------------------------------------- ________________ રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ મોહનીયકર્મ ઉપશાંત હોય ત્યાં સુધી એ મહાત્માને વીતરાગતાનો અનુભવ થાય છે. પણ જે સમયે પવનના ઝપાટાથી ઉડી ગયેલ રાખની જેમ ઉપશાંત અવસ્થા નાશ પામવાથી કષાયનો ઉદય થઈ જાય છે. તે જ સમયે મ મહાત્મા ઉપશમશ્રેણીથી નીચે પડે છે. ઉપશમશ્રેણીથી પતન :' ઉપશાંતમોહગુણઠાણામાં જીવ જઘન્યથી ૧સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત રહીને અવશ્ય નીચે પડે છે. ઉપશમશ્રેણીથી પતન-૨ પ્રકારે થાય છે. (૧) ભવક્ષયથી પતન (૨) કાલક્ષયથી પતન. (૧) ભવક્ષયથી પતન : ઉપશાંતમોહગુણઠાણાના કોઈપણ સમયે ઔપશમિયથાખ્યાતસંયમી મહાત્માનું આયુષ્ય પૂર્ણ થાય, તો તે મહાત્મા ત્યાંથી મરણ પામીને વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે. તે મહાત્મા મનુષ્યભવના છેલ્લાસમય સુધી ૧૧મા ગુણઠાણે હોય છે અને દેવભવના પ્રથમસમયે ૪થા ગુણઠાણે આવી જાય છે. ચિત્રનં૦૪૦માં બતાવ્યા મુજબ ઔપશમિક યથાખ્યાત સંયમી વ મહાત્મા આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામીને ૧૧મા ગુણઠાણેથી પડીને સીધા ૪થા ગુણઠાણે વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે. ચિત્ર નં. ૪૦ $ ભવક્ષયે પતન? ઔપથમિક યથાખ્યાતસંયમી 4 મહાત્મા મ ભવક્ષયે પતન ( ઉપશાંતમોહગુણસ્થાનક હુકમર્સપરાય ગુણસ્થાનક બંનિવૃત્તિગુણસ્થાનક અપૂર્વકરણ ગુણસ્થાનકે ક્ષયોપશમસમ્યગદૃષ્ટિવૈમાનિકદેવ-વ પ્રમ ગુણસ્થાન) OUR 1000000 પાટા પ્રમrગુણસ્થાનક NDIAD દેશવિરતિ ગુણસ્થાનક લખ્યત્વગુણસ્થાન L સખ્યત્વગુણસ્થાનકે મિત્ર ગુણરચાનક મિશ્ર ગુણસ્થાનક (DUE સEાદન ગુણસ્થાનક સવાદન ગુણસ્થાનક વ્યાત્વગુણસ્થાનિક (૧૩૩) મિથ્યાત્વ ગુણસ્થાન) Page #138 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે, ઉપશમશ્રેણીથી નીચે ઉતરતાં જો ૧૦મા, ૯મા, ૮મા, ૭મા કે ૬ઢાગુણઠાણે આયુષ્ય પૂર્ણ થઈ જાય, તો ત્યાંથી પડીને સીધા ૪થા ગુણઠાણે વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે. એ રીતે, શ્રેણીમાં મનુષ્યભવનો નાશ થવાથી જે પતન થાય છે તે “ભવક્ષયથી પતન” થયું કહેવાય. (૨) કાલક્ષયે પતન : ઔપથમિક યથાખ્યાતસંયમી મહાત્મા ૧૧મા ગુણઠાણાનો કાળ પૂર્ણ થયા પછી ૧૦માં ગુણઠાણે આવે છે. ત્યાંથી ૯મા ગુણઠાણે આવે છે. ત્યાંથી ૮મા ગુણઠાણે આવે છે. ત્યાંથી ૭માં ગુણઠાણે થઈને ૬ઢાગુણઠાણે આવે છે. એટલે જે ક્રમે ચઢ્યા હતાં તે જ ક્રમે નીચે આવી જાય છે. તે “કાલક્ષયથી પતન” થયું કહેવાય. ચિત્રનં૦૪૧માં બતાવ્યા મુજબ મ મહાત્મા ૧૧મા ગુણઠાણાનો કાળ પૂર્ણ થયા પછી ત્યાંથી ક્રમશઃ ૧૦મે, ૯મે, ૮મે, ૭મે, થઈને ૬ઢાગુણઠાણે આવી જાય છે. એટલે કે મહાત્મા જે ક્રમે ચડ્યા હતાં, તે જ ક્રમે પડતાં પડતાં ૬ઢા ગુણઠાણા સુધી આવી જાય છે. તે “કાલક્ષયથી પતન” થયું કહેવાય. કોઈક મહાત્મા ૬ઢે ગુણઠાણે સ્થિર ન થાય, તો પમે ગુણઠાણે સ્થિર થાય, ત્યાં પણ સ્થિર ન થાય, તો ૪થા ગુણઠાણે સ્થિર થાય છે, ત્યાં પણ સ્થિર ન થાય, તો મિથ્યાત્વગુણઠાણે આવી જાય છે. | જીવ “ભવચક્રમાં ૪ વાર” અને “એક ભવમાં બે વાર” ઉપશમશ્રેણી માંડી શકે છે. ૩૨ કર્મગ્રન્થનાં મતે જે જીવ એકભવમાં એકવાર ઉપશમશ્રેણી માંડે, તે જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકે છે. પણ જો એકભવમાં બે વાર ઉપશમશ્રેણી માંડી હોય, તો તે જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકતો નથી. ઉપશમક સૂક્ષ્મસંપરાયગુણઠાણેથી ઉપશાંતમોગુણઠાણે આવે છે. અને ક્ષપક સૂક્ષ્મસંપરાયગુણઠાણેથી સીધા ક્ષીણમોહગુણઠાણે આવે છે. ૩૧. પંચસંગ્રહમાં કહ્યું છે કે, ઉપશાંતમોહગુણઠાણે આયુષ્ય પૂર્ણ થાય, તો તે જીવ સર્વાર્થસિદ્ધવિમાનમાં ઉત્પન્ન થાય. ૩૨. સિદ્ધાંતનાં મતે, ઉપશમશ્રેણી એકભવમાં એક જ વાર માંડી શકે છે. અને જે જીવે છે ભવમાં ઉપશમશ્રેણી માંડી હોય, તે જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકતો નથી. (૧૩૪) Page #139 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નં.૪૧ કાલસર્યું પતના સૂક્ષ્મપરાયસંયમી- ઉપશાંતમોહ ગુણરથાનક કાલક્ષીપતન - સૂક્ષ્મસંયરાય ગુણરથાનક - અનિવૃત્તિ ગુણરચાનક (૧૩૫) અપૂર્વકરણ ગુણસ્થાનક એપ્રમત ગુણસ્થાનક પ્રમત્ત ગુણસ્થાનક દેશવિરતિ ગુણસ્થાનક સભ્યત્વ ગુણસ્થાનક મિશ્ર ગુણસ્થાનક સારવાદન ગુણસ્થાનક મિથ્યાત્વ ગણરચાનક Page #140 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૬ ૩ ગુણઠાણે ચઢાણ અયોગીકેવલીગુણસ્થાનક સયોગીકેવલીગુણસ્થાનક ક્ષીણમોગુણસ્થાનક ચિત્રનં૦૪૨ ઉપશાંતમોગુણસ્થાનક સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક અનિવૃત્તિગુણસ્થાનક ૧ લા ગુણઠાણેથી સીધો હૈં થા ગુણઠાણે જ જાય છે. * ૧લા ગુણઠાણેથી સીધો ૫મા,ઠ્ઠા કેમા ગુણઠાણે પણ જઈ શકે છે. * ૧લા ગુણઠાણેથી સીધો 3જા ગુણઠાણે પણ જઈ શકે છે. 3 જા ગુણઠાણેથીૐ થા ગુણઠાણે જઈ શકે છે. ૪થા ગુણઠાણેથીપમા, ઠ્ઠા કે મા ગુણઠાણે પણ જઈ શકે છે. ૫ મા ગુણઠાણેથી ઠ્ઠા કે ૭ મા ગુણઠાણે પણ જઈ શકે છે ૬ઠ્ઠા ગુણઠાણાથી૭ માગુણઠાણે જઈ શકે છે અપૂર્વકરણગુણસ્થાનક ઉપશમક (૭ માથી૮ મા ગુણઠાણે, ૮માથી ૯મા ગુણઠાણે, ૯માથી૧૦ માગુણઠાણે,૧૦માથી ૧૧મા ગુણઠાણે જાય છે. ક્ષપક૧૦ માથી સીધા૧૨મા ગુણઠાણે જાય છે. ૧૨માથી ૧૩ મા ગુણઠાણે અને૧૩ માથી૧૪મા ગુણઠાણે જાય છે. અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક સમ્યક્ત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક સારવાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક Page #141 -------------------------------------------------------------------------- ________________ ગુણઠાણેથી પતન ( ચિત્ર નં ૪૩ શોક ચિત્ર નં૦૪૩માં બતાવ્યા મુજબ ભવક્ષયથી પતન થવાથી મહાત્મા.... ક ૧૧માથી ૪ થા,૧૦માથી ૪ થા, ૯માથી ૪ થા,૮માથી ૪થા, માથી ૪થા, હાથી ૪ થા ગુણઠાણે આવે છે. એક કાલક્ષયથી પતન થવાથી ૧૧માથી ૧૦ મા,૧૦ માથી ૮મા, ૯માથી ૮મા, ૮માથી ઉમા અને માથી૬ઠ્ઠા ગુણઠાણે આવે છે. ક, હાથી પમા,ઉઠ્ઠાથી ૪થા, હાથી ૧લા ગુણઠાણે પણ આવી શકે છે. કદ ૫માથી ૪થા,પમાથી સીધા૧લા ગુણઠાણે આવી શકે છે. અયોગીકેવલીગુણસ્થાનક ૯ ૪થા થી૩જા, ઉપશમક ૪થા થી ૨જા, ૪ થા થી ૧લા ગુણઠાણે પણ આવી શકે છે. શઃ ૩જા થી ૧લા ગુણઠાણે આવી શકે છે સયોગીકેવલીગુણસ્થા કદ ૨જાથી ૧લા ગુણઠાણે જ આવે છે. ક્ષીણમોજ હા નિક શાંત હગુણસ્થાનક ૧૩૦) સૂમપરાયણસ્થાનક સેક્સસંપIયસંયમીણ કાલયથી પતના નિવૃત્તિગુણસ્થાનક અપૂર્વકરણગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક સમ્યકત્વગુણસ્થાનક વર્લક્ષયથી પ ના નિશ્ચગુણસ્થાનક સાસ્વાદગુણસ્થાનક ALL L LLC મિથ્યાત્વગુણસ્થાનક | STATAVAYA Page #142 -------------------------------------------------------------------------- ________________ ક્ષીણકષાયછદ્મસ્થવીતરાગગુણસ્થાનક જે જીવે મોહનીયકર્મનો સંપૂર્ણ નાશ કર્યો છે. તે ક્ષીણકષાયી કહેવાય છે. તથા રાગ-દ્વેષનો સંપૂર્ણ નાશ કરેલો હોવાથી વીતરાગી કહેવાય છે. પણ જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મનો ઉદય હોવાથી છઘWવીતરાગી કહેવાય છે. એ ક્ષીણકષાયછઘWવીતરાગી જીવોને જે ગુણસ્થાનક છે, તે ક્ષીણકષાયછઘસ્થવીતરાગગુણસ્થાનક કહેવાય. મોહરાજાની સાથે ભયંકર યુદ્ધ કરીને, વિજેતા બનેલો ક્ષીણમોહછબWવીતરાગી મહાત્મા અંતર્મુહૂર્ત વિશ્રામ લઈને, ૧૨મા ગુણઠાણાના ચરમ સમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનો એક જ ઝાટકે ક્ષય કરી નાંખે છે. તે વખતે કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનંતવીર્યાદિ ગુણો પ્રગટે છે.૩૫ - હવે જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મપ્રકૃતિનો ક્રમશઃ કેવી રીતે ક્ષય થાય છે ? એના માટે જુઓ ક્ષપકશ્રેણી........ ક્ષપકશ્રેણી | જેમાં અનંતગુણવિશુદ્ધ પરિણામની ધારાએ ચઢેલો જીવ ક્રમશઃ ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય કરે છે, તે ક્ષપકશ્રેણી કહેવાય. દર્શનસપ્તકનો ક્ષય :ક્ષપકશ્રેણીની શરૂઆત કરનારો સાધિક ૮ વર્ષની ઉંમરવાળો, પ્રથમસંઘયણી મનુષ્ય જ હોય છે. તે સૌ પ્રથમ ૪ થી ૭ ગુણઠાણામાંથી કોઈપણ ગુણસ્થાનકે અનંતાનુબંધી કષાયનો ક્ષય કરે છે. ત્યારબાદ ક્રમશઃ મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીયનો ક્ષય કરે છે. તે વખતે ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ૩૩. નિશ્ચયનયની અપેક્ષાએ જે સમયે ઘાતી કર્મોનો માનશાનક સંપૂર્ણ ક્ષય થાય છે. તે જ સમયે કેવળજ્ઞાનાદિગુણો તે પ્રગટે છે અને વ્યવહારનયની અપેક્ષાએ જે ચિત્ત્વગુણસ્થાનક સમયે ઘાતકર્મ નો ક્ષય થાય છે. ( ત્યારપછીના સમયે કેવળજ્ઞાનાદિગુણો પ્રગટે છે. અયોગીકલીગુણસ્થાન) સયોગીકેવલીગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક ઉપરાંતમોગુણસ પક સ્મ રંપરાય અરિ ગણે ચીન પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક સારસ્વાતગુણસ્થાન) જિગ્યાવરણસ્થાનક ૧૮. Page #143 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રમોહનીયકર્મનો ક્ષય : ક્ષાયિકસમ્યગ્દષ્ટિ અપ્રમત્તગુણઠાણે યથાપ્રવૃત્તકરણ કરીને, અપૂર્વકરણગુણઠાણામાં અપૂર્વક૨ણ કરે છે. ત્યારબાદ અનિવૃત્તિગુણઠાણામાં અનિવૃત્તિકરણ કરે છે. અનિવૃત્તિકરણના પ્રથમસમયે અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ-૪ અને પ્રત્યાખ્યાનીયક્રોધાદિ-૪ની માત્ર પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ સ્થિતિસત્તા રહે છે. અનિવૃત્તિકરણના સંખ્યાતાભાગ ગયા પછી થીણદ્વિત્રિક, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, એકેન્દ્રિયાદિજાતિચતુષ્ક, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ અને સાધારણનામકર્મ એ કુલ ૧૬ પ્રકૃતિની સ્થિતિસત્તા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ રહે છે. જો કે અપ્રત્યા૦-૪ + પ્રત્યા૦-૪ને ક્ષય કરવાની શરૂઆત પહેલા કરી હતી પરંતુ તેનો સંપૂર્ણ ક્ષય થયો નથી અને વચ્ચમાં જ થીણદ્ઘિત્રિકાદિ ૧૬ પ્રકૃતિનો ક્ષય કરી નાંખે છે. ત્યારબાદ અંતર્મુહૂર્તકાળે કષાયાષ્ટકનો ક્ષય 8238 ૭. ત્યારપછી નોકષાય+સં૦૪=૧૩ પ્રકૃતિનું અંતરકરણ કરે છે. તે વખતે જે જીવને જે વેદ અને જે કષાયનો ઉદય હોય, તે વેદ અને તે કષાયની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્ત જેટલી રાખીને, અને અનુદયવતી પ્રકૃતિની પ્રથમસ્થિતિ ૧ આવલિકા જેટલી રાખીને, તેની ઉપર અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિમાંથી દલિકોને ખસેડીને, તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધિસ્થિતિ (અંતરકરણ) કરે છે. ત્યારબાદ અનુક્રમે નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યષટ્ક, પુરુષવેદ, સંક્રોધ, સંમાન, સંમાયા અને બાદરલોભનો ૩૪. કેટલાક આચાર્યમહારાજના મતે અનિવૃત્તિકરણના પ્રથમસમયે થીણદ્ધિ વગેરે ૧૬ની માત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગસ્થિત્તિસત્તા રહે છે અને અનિવૃત્તિકરણના સંખ્યાતાભાગ જાય ત્યારે કષાયાષ્ટકનો માત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ રહે છે. એટલે વચ્ચમાં ૮ કષાયનો કરીને પછીથીણદ્ધિ વગેરે ૧૬ પ્રકૃતિનો ક્ષય કરે છે. સ્થિતિસત્તા અપ્રમત્તગુણસ્થાનક ક્ષય પ્રમત્તગુણસ્થાનક સમ્યક્ત્વગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક સાસ્વાદ-ગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક ૧૩૯ અયોગીકેવલી ગુણસ્થાનક સયોગીકેવલીગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક તમોગુણસ્થાનક સૂક્ષ્મ રા ગુણસ્થાની અનિવૃત્તિગુણસ્થાનક અપૂર્વકરણગુણસ્થાનક ચામોક્ષપકા Page #144 -------------------------------------------------------------------------- ________________ ક્ષય કરે છે. તે વખતે નવમું ગુણસ્થાનક પૂર્ણ થાય છે. પછી ૧૦મા ગુણસ્થાનકે “સૂક્ષ્મલોભનો ક્ષય કરે છે. તે વખતે મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી ક્ષાયિકયથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે. ક્ષપકમહાત્મા ૧૦મા ગુણઠાણેથી સીધા ૧૨મા ક્ષીણમોલવીતરાગછદ્મસ્થગુણસ્થાનકે આવે છે. ત્યાં દ્વિચરમસમયે “નિદ્રાદ્ધિક”નો ક્ષય થાય છે. અને ચરમસમયે જ્ઞાનાવરણીય-૫ દર્શનાવરણીય-૪ અને અંતરાય-૫ એ ૧૪ પ્રકૃતિનો ક્ષય થાય છે. તે વખતે ઘાતકર્મોનો સંપૂર્ણ ક્ષય થાય છે. ત્યારપછીના સમયે આત્મા કેવળજ્ઞાની બને છે. અસત્કલ્પનાથી... અંતરકરણની ક્રિયાના પ્રારંભકાળે...... ચાવમો નો પલ્યોપમનો અસંવભાગ = ૧૪૦ સમય | અનિવૃત્તિકરણનો કાળ = ૩૮ સમય માનવામાં આવે, તો... ચિત્રનં.૪૪માં બતાવ્યા મુજબ એ મહાત્મા ૯નોકષાય + સં૦૪ = ૧૩ પ્રકૃતિની અંતરકરણની ક્રિયા શરૂ કરે છે તે વખતે ઉદયવતી ક્રોધની અંતર્મુહૂર્ત = ૨૪ સમયની પ્રથમસ્થિતિને મૂકીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત = ૨૫થી ૪૨ સમયની સ્થિતિમાંથી દલિકોને ઉપાડીને, ક્રોધની પ્રથમસ્થિતિમાં અને બીજી સ્થિતિમાં નાંખે છે, ઉદયવતી યુવેદની અંતર્મુહૂર્ત = ૧૪ સમયની પ્રથમસ્થિતિને મૂકીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત = ૧૫થી ૪૨ સમયની સ્થિતિમાંથી દલિકોને ઉપાડીને, પુત્રવેદની પ્રથમસ્થિતિમાં અને બીજીસ્થિતિમાં નાંખે છે. બાકીની અનુદયવાળી-૧૧ પ્રકૃતિની ૧ આવલિકા=ર સમયની પ્રથમસ્થિતિને મૂકીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત=૩થી ૪૨ સમયની સ્થિતિમાંથી દલિકોને ઉપાડીને ૫૦વેદાદિમાં નાંખે છે. | એ જ રીતે, ચિત્રનં.૪પમાં બતાવ્યા મુજબ મહાત્મા અંતર્મુહર્તમાં = ૨ સમયમાં ક્રોધની ૨૫ થી ૪૨ | સમયની, પુત્રવેદની ૧૫ થી IN સાસ્વાદગુણસ્થાનો ૪૨ સમયની અને બાકીની - ૧૪૦) 5 ' , અયોગીકેવલીગુણસ્થાનક સયોગીકેવલીગુણસ્થાનક આ ક્ષીણમોહગુણસ્થાન ઉપશાંતમોગુ સુસ્મર્સ રાય સસ્થાને અનિવૃત્તિગુણસ્થાનક અપૂર્વકરણગુણસ્થાનક આમ ગુણસ્થાનક રહાણાશક પ્રમ ગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક સભ્યત્વગુણસ્થાનક મિશ્રગુણકથાનક - અધ્યાત્વગુણસ્થાનક Page #145 -------------------------------------------------------------------------- ________________ ) ચા(મો)નો પલ્યોપમનો અસંOભાગ = ૧૪૦ સમયની સ્થિતિસત્તા 4 પણ કહ w wwwwwwwwuuuuuuuuuuusessed NacionODOWEGNO ALMENO DUWE કદદદદદદદદદદતત તતteતપાત તccessege 66NNNNNNNNNNAAAAAAAAAADADADOnnnnnn O cineNO POCENO PO OPWEDGAROPOW& 206 LENNO પ્રથમસ્થિતિ 0::: :: :: પર લ વ જી. કેવી કડિ) ક D Es ચિત્રનં૦૪૪ :09. gવ્યું | gopal જતી વકaઉ%CII REણકાઉલિકી નીચે ઉતરતાં દલિતો અપવર્તનાકરણથી - im): ::: :: ::: 6 ): 08 મેં ચામોની ૧૩ પ્રકૃતિની અંતરકરણની ક્રિયાનો પ્રારંભ કે (b2b : નલ લીજીસ્થિતિમાં જીતી પ્રથBસ્થિતિ જો yળા તરણના દલિકી અપવર્તનાકરણથી નીચે ઉતરતાં દલિકો : %) : :: જ :: : 2) B ee 8 :: છું પક પસ્થિણિ હતી હીના ર3રણTI Qલિકો લીજીસ્થિતિetી જતી BTI થી ર3રણ લિ અપવર્તનાકરણથી, નીચે ઉતરતાં દલિકો Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પ્રકૃતિની ૩ થી ૪૨ સમયની સ્થિતિને દલિકવિનાની શુદ્ધસ્થિતિ (અંતરકરણ) કરી નાંખે છે. ચિત્રનં.૪પમાં બતાવ્યા મુજબ એ મહાત્મા ચામોઇનું અંતરકરણ કર્યા પછીના સમયે = ૩જા સમયે નપુંસકવેદનો નાશ કરવાની શરૂઆત કરે છે. ૬ઢા સમયે (અંતર્મુહૂર્તમાં) નપુંસકવેદનો સંપૂર્ણ નાશ થાય છે. ૭મા સમયે સ્ત્રીવેદનો નાશ કરવાની શરૂઆત કરે છે. ૧૦મા સમયે (અંતર્મુહૂર્તમાં) સ્ત્રીવેદનો સંપૂર્ણ નાશ થાય છે. ૧૧મા સમયે હાસ્યાદિ૬ અને પુત્રવેદનો નાશ કરવાની શરૂઆત કરે છે. ૧૪મા સમયે (અંતર્મુહૂર્તમાં) હાસ્યાદિ-૬નો સંપૂર્ણ નાશ થાય છે. તે જ સમયે પુત્રવેદનો બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારપછીના સમયે = ૧પમા સમયે મહાત્મા અવેદી બને છે. આ અવેદી ૩૫ મહાત્મા ૧૫મા સમયે અશ્વકર્ણકરણોદ્ધામાં પ્રવેશ કરે છે. ત્યાં ક્રોધાદિ-૪ના અપૂર્વસ્પર્ધકો બનાવે છે. ૧૭મા સમયે પુત્રવેદનો સંપૂર્ણ નાશ થાય છે. ૧૮મા સમયે અશ્વકર્ણકરણાદ્ધા પૂર્ણ કરીને ૧૯મા સમયે મહાત્મા કિટ્ટિકરણાદ્ધામાં પ્રવેશ કરે છે. ત્યાં ક્રોધાદિ-૪ની કિક્રિઓ બનાવે છે. ૨૨મા સમયે કિટ્ટિકરણનો કાળ પૂર્ણ કરીને, ૨૩મા સમયે મ મહાત્મા કિક્િવેદનકાળમાં પ્રવેશ કરે છે ત્યાં ક્રોધની કિટ્ટિને ઉદય-ઉદીરણાથી ભોગવે છે, ર૬મા સમયે ક્રોધનો બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ૨૭મા સમયે બીજીસ્થિતિમાંથી માનના કિટ્ટિકૃત દલિકોને અપવર્તનાથી નીચે લાવીને માનની પ્રથમસ્થિતિને બનાવે છે. તે જ સમયે માનની કિટ્ટિનો ઉદય-ઉદીરણા ચાલુ થઈ જાય છે. ૨૯માં સમયે ક્રોધનો સંપૂર્ણ નાશ થાય છે, ૩૦મા સમયે માનનો બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ૩ ૩૧મા સમયે બીજીસ્થિતિમાંથી માયાના | દલિકોને અપવર્તનાથી નીચે લાવીને | માયાની પ્રથમસ્થિતિને બનાવે છે. તે જ સમયે માયાની | હાસ્યદક્ષગુણસ્થાને કિટ્ટિનો ઉદય-ઉદીરણા ચાલુ LL LL ૧૪ર આતગુણસ્થાન) અયોગીકેવલીગુણસ્થાનક સયોગીકેવલીગુણસ્થાનક લીણમોગુણસ્થાનો ઉપશીતમી IOGUS સૂમસે રાત્રે સ્થાને અનિવૃત્તિગુણસ્થાનકે અપૂર્વકરણગુણસ્થાનક અમમ ગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક સખ્યત્વગુણસ્થાનક મિત્રગુણકથાનક સારવાતનુણસ્થાન જિગ્યાત્વગુણસ્થાનક Page #147 -------------------------------------------------------------------------- ________________ ચાવમોનો પલ્યોપમનો અસંવભાગ = ૧૪૦ સમયની સ્થિતિસત્તા uscene, 2, 2004ss outuuuuuuuuuuotetestબtatબott દદદદદદદદદદooooooooos6666666666Annnnnnnnoooooooooo OPWWOMENO PAWENENAOPAWENENDO WwNGOPWW.NOOPWINNO P ENONOWOENENAO POWOENGA OOOO فرفره هم مهر ه ه عم عم عم عم في مرماه فرعی هم همه MOOV 90 MNTOONS ક્રોધનો ક્ષય માનનો ક્ષય નપુંસવેદનો ક્ષય નપુંસકવેદના ક્ષયનો પ્રારંભ સ્ત્રીવેદના ક્ષયનો પ્રારંભ સ્ત્રીવેદનો ક્ષય પુવેદનો ક્ષય હાસ્યાદિ-૬નો ક્ષય નોકષાયના ક્ષયનો પ્રારંભ અશ્વકર્ણકરણાદ્ધામાં પ્રવેશ અક્ષકકિરણોઢાની સમાપ્તિ મિહિરણાસ્કામાં પ્રવેશ કિકિરણોદ્ધાની સમાપ્તિ કિકિવેદનકાળમાં પ્રવેશ માયાનો ક્ષય લોભનો બંધવિયા ચિત્રનં૦૪૫ છે ને CD ) છે : : 0 0 0 :: E નીચે ઉતરતાં દલિતો અપવર્તનાકરણથી દડરદ્ધ છે ને . C) O હા, નપુંસકવેદના ક્ષયનો પ્રારંભ * અંતરકરણક્રિયાની સમાપ્તિ ૧૪૩) અપવર્તનાકરણથી નીચે ઉતરતાં દલિકો I S S TO C D 9 ૨) @ 8:00 ક્ષપક-ત્ર્ય અપવર્તનાકરણથી નીચે ઉતરતાં દલિકો Page #148 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે. ૩૩મા સમયે માનનો સંપૂર્ણ નાશ થાય છે. ૩૪મા સમયે માયાનો ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ૩૫મા સમયે બીજીસ્થિતિમાંથી લોભના દલિકોને અપવનાથી નીચે લાવીને લોભની પ્રથમસ્થિતિને બનાવે છે. તે જ સમયે લોભની કિટ્ટિનો ઉદય-ઉદીરણા ચાલુ થઈ જાય છે. ૩૭મા સમયે માયાનો સંપૂર્ણ નાશ થાય છે. ૩૮મા સમયે લોભનો બંધવિચ્છેદ થાય છે અને બાદરલોભનો ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. તે જ સમયે ૯મું ગુણસ્થાનક પૂર્ણ થાય છે. ત્યારપછી મહાત્મા સૂક્ષ્મસંપાયગુણઠાણમાં પ્રવેશ કરે છે. ત્યારે સૂક્ષ્મસંપરાયચારિત્રની પ્રાપ્તિ થાય છે. - ૧૦માં ગુણઠાણામાં લોભની સૂક્ષ્મકિટ્ટિનો નાશ કરીને, ત્યાંથી સીધા ૧૨મા ગુણઠાણે આવે છે. ૧૨મા ગુણઠાણામાં એ મહાત્મા દ્વિચરમ સમયે નિદ્રાદ્રિકનો નાશ કરે છે. અને છેલ્લા સમયે જ્ઞાના૦૫, દર્શના૦૪, અંતરાય-૫ એ ૧૪ પ્રકૃતિનો નાશ કરે છે. તે સમયે ઘાતકર્મોનો સંપૂર્ણ નાશ થાય છે. ત્યાર પછીના સમયે મેં મહાત્મા કેવળજ્ઞાની બને છે. સિયોગીકેવલિગુણસ્થાનક જે ક્ષેપક મહાત્મા જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મોનો સંપૂર્ણ ક્ષય કરીને, કેવળજ્ઞાનાદિગુણોને પ્રાપ્ત કરે છે તે કેવળી કહેવાય છે. તેમાં પણ તીર્થંકરનામકર્મના ઉદયવાળા કેવળી ભગવંતને તીર્થકર કેવળી કહે છે અને જે તીર્થકર નામકર્મના ઉદય વિનાના હોય, તે સામાન્ય કેવળી કહેવાય. જે કેવળીભગવંતો મન-વચન અને કાયાની પ્રવૃત્તિવાળા હોય છે, તે સયોગીકેવળી કહેવાય. સયોગી કેવળીભગવંતને ભાવમન હોતું નથી. કારણ કે તેમને - કોઇપણ પદાર્થનું ચિંતન-મનન કરવાનું હોતું નથી સમસપાયમુશાને માટે ચિંતનાત્મક ભાવમનની જરૂર નથી. પરંતુ તે નિવૃત્તિગુણસ્થાનો મન:પર્યવજ્ઞાની કે અનુત્તરવાસિદેવને મનથી જ માગુમાન પૂછેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપવા માટે કેવલિભગવંત મનોદ્રવ્યને ગ્રહણ Tી સમ્યકત્વગુણસ્થાન કરીને, પ્રશ્નને અનુરૂપે ને પરિણમાવે છે, તે પરિણત અયોગીકે લીડે ચાનક સંયોગીકવલીગુણસ્થાન) IT ક્ષીણમોગુણસ્થાન) ઉપરશોતમોગુણસ્થાન) યોગવિલલીથG સૂમપરાયગુણસ્થાનક અપૂર્વકરણગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક મિwગુણસ્થાનક સાસ્વાતિગુણસ્થાનક ધ્યાત્વગુણસ્થાનકે ૧૪૪) Page #149 -------------------------------------------------------------------------- ________________ મનોદ્રવ્યને દેખીને મન:પર્યવજ્ઞાની કે અનુત્તરવાસિદેવ પોતાના પ્રશ્નોના જવાબને અનુમાનથી જાણે છે. એટલે કેલિભગવંતને પ્રશ્નોના ઉત્તર આપવા માટે દ્રવ્યમનની જરૂર રહે છે. તથા દેશના સમયે વચનની પ્રવૃત્તિ હોય છે અને વિહારાદિમાં કાયાની પ્રવૃત્તિ હોય છે. તેથી તે સયોગીકેવળી કહેવાય છે. તેઓને જે ગુણસ્થાનક છે તે “સયોગીકેવલિગુણસ્થાનક” કહેવાય. કોઈક ક્ષપક પોતાનું માત્ર અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે, ત્યારે ઘાતીકર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. તે સયોગી અવસ્થામાં માત્ર અંતર્મુહૂર્તકાળ રહીને, પછી અયોગ અવસ્થાને પ્રાપ્ત કરીને મોક્ષમાં પહોંચી જાય છે. અને કોઈક પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો ક્ષપક સાધિક ૮ વર્ષ ન્યૂન પૂર્વક્રોડવર્ષ (દેશોનપૂર્વક્રોડવર્ષ) સુધી સયોગીકેવલી અવસ્થામાં રહીને, પછી અયોગીકેવલી અવસ્થાને પ્રાપ્ત કરીને મોક્ષમાં પહોંચી જાય છે. એટલે સયોગીગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ કહ્યો છે. સયોગીકેવલિભગવંત પોતાનું આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે “ભવોપગ્રાહી” કર્મોને ખપાવવા માટે કેવલીસમુદ્દાત કે યોનિરોધની વિશિષ્ટ ક્રિયાઓ કરતા પહેલા “આયોજિકાકરણ' કરે છે. આ=મર્યાદા, યોજિકા=વ્યાપાર, કરણ=ક્રિયા, કેવળીની દૃષ્ટિરૂપ મર્યાદાવાળા અત્યંત પ્રશસ્ત મન-વચન અને કાયાના વ્યાપારને આયોજિકાકરણ કહે છે. જો કે કેવલિભગવંતને મન-વચન અને કાયાનો વ્યાપાર શુભ (પ્રશસ્ત) જ હોય છે. તો પણ જેનાથી કેવલીસમુદ્ધાત કે યોગનિરોધની વિશિષ્ટ ક્રિયા થઈ શકે એવા અત્યંતશુભ મન-વચન અને કાયાના વ્યાપારને આયોજિકાકરણ કહે છે. આયોજિકાકરણ કર્યા પછી જે કેવળી, ભગવંતને પોતાના આયુષ્યની સ્થિતિ અપ્રમત્તગુણસ્થાનક કરતાં વેદનીયાદિની સ્થિતિ અધિક પ્રમત્તગુણસ્થાનક હોય તે કેવલી ભગવંતો સમ્યક્ત્વગુણસ્થાનક પોતાના આયુષ્યની જેટલી સારવાદનગુણસ્થાનક સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક અનિવૃત્તિગુણસ્થાનક અપૂર્વકરણગુણસ્થાનકો દેશવિરતિગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક ૧૪૫ ચ ગીકેવ ણસ નક સયોગીકેવલીગુણસ્થાનક ક્ષીણમોલગુણસ્થાનક ઉપશાંતમોહગુણસ્થાનક સયોગીકેવલીભગવંત એ Page #150 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ બાકી હોય તેટલી જ વેદનીયાદિની સ્થિતિને રાખીને બાકીની સ્થિતિનો નાશ કરવા માટે કેવલીસમુદ્દાત કરે છે. અને જે કેલિભગવંતને ચારે અઘાતીકર્મોની સ્થિતિ સરખી હોય છે તે કેવલીસમુદ્દાત કરતા નથી. કેલિસમુદ્દાત : - સમ્ ફરીવાર ઘાત ન કરવો પડે એવી રીતે, ઉદ્ = પ્રબલતાથી..... ઘાત = વેદનીયાદિનો નાશ... ફરીથી નાશ ન કરવો પડે એવી રીતે પ્રબલતાથી વેદનીયાદિકર્મોનો નાશ જે ક્રિયામાં થાય છે તે ક્રિયાને “સમુદ્દાત'' કહે છે. જેમ ભીની સાડી પહોળી કરવાથી જલ્દી સુકાઈ જાય છે તેમ સમુદ્દાતમાં શરીરમાંથી જીવપ્રદેશો બહાર નીકળીને ચારે તરફ ફેલાઈ જવાથી જલ્દીથી કર્મરૂપીપાણી સૂકાઈ જાય છે. કેવલીસમુદ્દાત કરતી વખતે (૧) પ્રથમસમયે શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશો બહાર નીકળીને સ્વશરીર પ્રમાણ જાડી અને ૧૪ રાજલોક પ્રમાણ લાંબી દંડાકૃતિ કરે છે. (૨) તે આત્મપ્રદેશોને પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ દિશામાં ફેલાવીને બીજા સમયે કપાટાકૃતિ કરે છે. (૩) ત્રીજા સમયે બાકી રહેલી બે દિશામાં લોકના અંત સુધી આત્મપ્રદેશોને ફેલાવીને મંથાન કરે છે. (૪) ચોથા સમયે ખાંચાખૂંચીવાળો લોકનો જે અસંખ્યાતમોભાગ બાકી રહ્યો છે ત્યાં પણ આત્મપ્રદેશો ફેલાઈ જવાથી વિદિશાના આંતરા પૂરાઈ જાય છે. તે વખતે આત્મા સંપૂર્ણ લોકવ્યાપી બને છે. હવે ઉલ્ટી ક્રિયા થાય છે. (૫) પાંચમા સમયે વિદિશાના આંતરામાંથી આત્મપ્રદેશો ખેંચાઈ જાય છે. તે વખતે મંથાન બને છે. (૬) છઠ્ઠા સમયે પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણમાંથી આત્મપ્રદેશો ખેંચાઈ જાય છે તે વખતે કપાટાકૃતિ બને છે. (૭) સાતમા સમયે બાકી રહેલી બે દિશામાંથી આત્મપ્રદેશો ખેંચાઈ જાય છે. તે વખતે દંડાકૃતિ બને છે. (૪) ૮મા સમયે દંડમાંથી આત્મપ્રદેશો ખેંચાઈ જાય છે તે વખતે કેવલીભગવંત અયોગીકે લીસ્થાનક સંયોગીકવલી ગુણસ્થાનક 163 = ક્ષીણમોહગુણસ્થાનક કેવલીસમુદ્ઘાતક એ ઉપશાંતમોગુણસ્થાનનુ સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક અનિવૃત્તિગુણસ્થાનક અપૂર્વકરણગુણસ્થાનન અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક સમ્યક્ત્વગુણસ્થાનક મિશ્રણસ્થાનક શરીરસ્થ બને છે. સારવાદનગુણસ્થાનો જમ્યાત્વગુણસ્થાનક ૧૪૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ સયોગીકેવલીભગવંતો કેવલીસમુદ્ઘાત કર્યા પછી અંતર્મુહૂર્ત ગયા બાદ યોગનિરોધની ક્રિયા ચાલુ કરે છે. કારણ કે જ્યાં સુધી ૨ સમયની સ્થિતિવાળી શાતાવેદનીયનો બંધ ચાલુ રહે ત્યાં સુધી મોક્ષ થતો નથી તેથી કેવલીભગવંતો યોગનિમિત્તક બંધ અને લેશ્યાને અટકાવવાને માટે યોગનિરોધ કરે છે. યોગનિરોધ : આત્મપ્રદેશોની હલન-ચલન રૂપ ક્રિયાને “યોગ” કહે છે. આત્મપ્રદેશોની હલન-ચલન રૂપ ક્રિયાને અટકાવવી, (આત્મપ્રદેશોને સ્થિર કરવા) તે યોગનિરોધ' કહેવાય... દરેક જીવમાં વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી ઓછુ-વધતું લબ્ધિવીર્ય અને વીર્યંતરાયકર્મના ક્ષયથી સંપૂર્ણ લબ્ધિવીર્ય (શક્તિરૂપવીર્ય) પ્રગટેલું જ હોય છે. એ લબ્ધિવીર્યનો ઉપયોગ જીવ શરીરાદિની સહાયતાથી જ કરી શકે છે. એટલે શરીરાદિની સહાયતાથી જેટલા અંશે લબ્ધિવીર્યનો વ્યાપાર થઈ રહ્યો છે તેટલા વીર્યવ્યાપારને (આત્મપ્રદેશોને હલન-ચલન રૂપ ક્રિયામાં પ્રવર્તતા વીર્યને) યોગ (કરણવીર્ય) કહે છે. તેમાં પણ... (૧) જે વીર્યનો વ્યાપાર શરીરને યોગ્ય પુદ્ગલોની સહાયતાથી થઈ રહ્યો છે, તે વીર્યને “કાયયોગ” કહે છે. (૨) જે વીર્યનો વ્યાપાર ભાષાપુદ્ગલોની સહાયતાથી થઈ રહ્યો છે, તે વીર્યવ્યાપારને “વચનયોગ' કહે છે. (૩) જે વીર્યનો વ્યાપાર મનોદ્રવ્યની સહાયતાથી થઈ રહ્યો છે, તે વીર્યવ્યાપારને “માનયોગ” કહે છે. એ ત્રણે યોગ બે પ્રકારે છે... (૧) સૂક્ષ્મકાયયોગ (૧) બાદરકાયયોગ (૨) સૂક્ષ્મવચનયોગ (૨) બાદરવચનયોગ (૩) સૂક્ષ્મમનોયોગ (૩) બાદરમનોયોગ જેમ ૭ માળની હવેલીમાં ક્રમશઃ ૧લા માળના આધારે, બીજોમાળ, બીજાના આધારે ત્રીજો માળ... છેવટે ૬ઠ્ઠાના દેશવિરતિગુણસ્થાનક આધારે ૭મો માળ રહેલો સમ્યક્ત્વગુણસ્થાનક છે. તેથી તે હવેલીને પાડવી મિશ્રગુણસ્થાનક સાસ્વાદ નગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક ૧૪૭ સૂક્ષ્મસંપરીચગુણસ્થાનક અનિવૃત્તિગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક ઉપાંતમોગુણસ્થાન અપૂર્વકરણગુણસ્થાનક અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક શીવ રાસ નક સોગીકેવલીગુણસ્થાનક યોગનિરોધક એ Page #152 -------------------------------------------------------------------------- ________________ હોય તો.... ક્રમશઃ ૭મો, ૬કો, પમો, ૪થો, ૩જો, રજો, ૧લો માળ પાડવો પડે, તેમ સૂક્ષ્મયોગના આધારે બાદરયોગ રહેલો છે. તેમાં પણ સૂક્ષ્મકાયયોગના આધારે સૂક્ષ્મમનોયોગ-સૂક્ષ્મવચનયોગ રહેલા છે અને બાદરકાયયોગના આધારે બાદરમનોયોગ-બાદરવચનયોગ-શ્વાસોચ્છવાસાદિ ક્રિયા ચાલી રહી છે. તેથી યોગનિરોધ કરતી વખતે કેવલીભગવંત ક્રમશઃ (૧) બાદરવચનયોગ (૨) બાદરમનોયોગ (૩) શ્વાસોચ્છવાસ (૪) (બાદરકાયયોગ (૫) સૂમવયનયોગ (૬) સૂક્ષ્મ મનોયોગ અને (૭) સૂક્ષ્મકાયયોગને રોકે છે. તે (6) સૂક્ષ્મકાયયોગને રોકતી વખતે કેવલીભગવંત સૂક્ષ્મક્રિયા-અપ્રતિપ્રાતી નામના શુકલધ્યાનના ત્રીજાપાયા પર ચઢેલા હોય છે. તે ધ્યાનના બળથી પેટાદિના પોલાણ ભાગમાં આત્મપ્રદેશો પૂરાઈ જાય છે એટલે પોતાના શરીરના ભાગમાંથી આત્મપ્રદેશો સંકોચાઈને પોતાના શરીરના ; ભાગમાં રહી જાય છે. સૂક્ષ્મ = અતિઅલ્પ અપ્રતિપાતી = પતનથી રહિત જેમાં માત્ર કાયાની સૂક્ષ્મક્રિયા જ ચાલુ હોય છે અને ત્યાંથી પરિણામનું પતન થતું નથી. તેને સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી નામનું શુકલધ્યાન છે કહે છે. | ધ્યાન = આત્મપ્રદેશોની સ્થિરતા.... કેવલીભગવંતોને ભાવમન હોતું નથી. તેથી છમસ્થોની જેમ મનને સ્થિર કરવારૂપ ધ્યાન હોતું નથી. પરંતુ ૧૩માં ગુણઠાણાના અંતે આત્મપ્રદેશોને સ્થિર કરવારૂપ છે ભાગાકવણીગણાતને ધ્યાન હોય છે. જો કે બાદર મન-વચન-કાયયોગ રોકાઈ કીશમોહગુણસ્થાનકો ગયા પછી આત્મપ્રદેશોની હલન-ચલનરૂપ ક્રિયા લગભગ કિમપરાશગુણસ્થાનો રોકાઈ જાય છે. માત્ર સૂક્ષ્મકાયયોગ પૂરતી જ ચાલુ એ અનિવૃત્તિગુણસ્થાન હોય છે. તેને પણ સ્થિર કરવાની ક્રિયા અપ્રમતગુણચાનો ચાલુ હોય છે. માટે ત્યાં આત્મપ્રદેશોને સ્થિર કરવારૂપ ધ્યાન હોય છે. તેને સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી મક મિશ્વગુણસ્થાનકને * સારવાદકગુણસ્થાનકને ધ્યાન કહે છે. TIT T૧૪૮ણાત્રાસ્થાની અયોગીકે લી ચાનક - ઉપરશોતમો ગુણસ્થાન) અપૂર્વકરણગુણસ્થાનકે પ્રમગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાન) સમ્યકત્વગુણસ્થાન મિશ્રગુણસ્થાનક શથ્યાત્વાભાસ્થાન) ૧૪૮) Page #153 -------------------------------------------------------------------------- ________________ સયોગીગુણઠાણાના ચરમસમયે (૧) યોગનો (કરણવીર્યનો) નાશ થવાથી આત્મપ્રદેશોની હલન-ચલનરૂપ ક્રિયા અટકી જાય છે તેથી આત્મા મેરૂપર્વત (શૈલેશ)ની જેમ સ્થિર બની જાય છે. (૨) યોગનો અભાવ થવાથી શાતાનો બંધવિચ્છેદ થાય છે. (૩) યોગનો અભાવ થવાથી નામગોત્રની ઉદીરણા અટકી જાય છે. (૪) યોગનો અભાવ થવાથી સ્થિતિઘાતનો નાશ થાય છે. (૫) યોગનો અભાવ થવાથી રસઘાતનો નાશ થાય છે. (૬) યોગનો અભાવ થવાથી શુકલેશ્યાનો નાશ થાય છે. તેથી આત્મા અલેશી બને છે. (૭) સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી ધ્યાનનો નાશ થાય છે. ત્યારપછી એ મહાત્મા અયોગીકેવલીગુણઠાણામાં પ્રવેશ કરે છે. | અયોગીકેવલીગુણસ્થાનક જ્યારે કેવલીભગવંતને મન-વચન-કાયયોગ અટકી જાય છે ત્યારે તે “અયોગીકેવલીભગવંત” કહેવાય છે તેમની અયોગીકેવલી અવસ્થાને “અયોગી કેવલીગુણસ્થાનક' કહે છે. તેનો કાળ ૩-ટુ-૩-28-7.. એ પાંચ હૃસ્વાક્ષરના ઉચ્ચારણ જેટલો (અંતર્મુહૂર્ત) હોય છે. ૧૪માં ગુણઠાણે અયોગીકેવલીભગવંત શૈલેશીકરણ કરે છે. આ શૈલેશ=મેરૂપર્વત... કરણ=ક્રિયા (કર્મનિર્જરારૂપક્રિયા) અયોગીકેવલીભગવંત શૈલેશી (મેરૂપર્વતની જેમ નિષ્કપ) અવસ્થામાં નામ-ગોત્ર-વેદનીય કર્મની અસંખ્યગુણાકારે કર્મનિર્જરા કરે છે તેને “શૈલેશીકરણ” કહે છે. ૧૪માં ગુણઠાણે અયોગી કેવલીભગવંતને બુચ્છિન્નક્રિયા (સુપરત)-અપ્રતિપાતી નામનું ચોથું શુકલધ્યાન હોય છે. - બુચ્છિન્ન ક્રિયા = સર્વથા શારીરિકાદિ હિરાગીકરીનુણસ્થા - ક્રિયાનું નાશ પામવું. અપ્રતિપાતી = પતનથી રહિત. વિમરૂપરાક્ષગુણસ્થાનક, જેમાં સર્વથા મન-વચન-કાયાદિની અનિવાગા . પ્રવૃત્તિ અટકી ગઈ છે અને ત્યાંથી માગુણસ્થાનક છે પરિણામનું પતન થતું નથી તેને ભુપતક્રિયા-અપ્રતિપાતી , ધ્યાન કહે છે. અંયોગીકલીગુણસ્થાન) ક્ષીણમોહગુણસ્થાન ઉપરશોતમોગુણસ્થાન) અપૂર્વકરણગુણસ્થાન) કેવલીભગવંતશા , , , : 0 5 5 પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિનુણસ્થાનક લખ્યત્વગુણસ્થાનક મિત્રગુણEાનક સારવાદ_ગુણસ્થાન) મિથ્યાત્વગુણસ્થાનકે ૧૪૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ અયોગીકેવલીભગવંત-અને પંચેન્દ્રિયજાતિ, ત્રસ-બાદર-પર્યાપ્ત, સુભગ, આઠેય, યશ અને ઉચ્ચગોત્ર.... એ ૧૧ ઉદયવાળી પ્રકૃતિની સ્થિતિસત્તા ૧૪મા ગુણઠાણાના કાળ જેટલી હોય છે. અને બાકીની અનુદયવાળી ૭૩ પ્રકૃતિની સ્થિતિસત્તા સ્વરૂપસત્તાની અપેક્ષાએ ૧૪મા ગુણઠાણાના કાળથી ૧સમયન્સૂન હોય છે. અસત્કલ્પનાથી.... અયોગીકેવલીગુણસ્થાનક અયોગીગુણઠાણાના પ્રથમ સમયે : ચિત્રનં.૪૬માં બતાવ્યા મુજબ અયોગીગુણઠાણાના પ્રથમસમયે અનુદયવાળી પ્રકૃતિનું ઉદયપ્રાપ્તનિષેકનું (પ્રથમ નિષેકનું) દલિક સજાતીય ઉદયવતી પ્રકૃતિના ઉદયસમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમી જાય છે. એટલે પ્રથમ સમયે અનુદયવતી પ્રકૃતિના પ્રથમનિષેકની સ્વરૂપસત્તા હોતી નથી. એટલે ચિત્રનં૦૪૬માં બતાવ્યા મુજબ મૈં મહાત્મા પ્રથમ સમયે અનુદયવતીનું પ્રથમ નિષેકનું દલિક પ્રદેશોદયથી અને ઉદયવતીનું પ્રથમનિષેકનું દલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરે છે. તે જ સમયે પ્રથમસમયની સ્થિતિનો નાશ થાય છે. ત્યારપછી ૬ મહાત્માને અઘાતીકર્મની ૨ થી ૪ સમયની સ્થિતિ બાકી રહે છે. અયોગીકેવલીભગવંત મ સંયોગીકેવલી ગુણસ્થાનક અયોગીગુણઠાણાનું અંતર્મુહૂર્ત = ૪ સમય એ જ રીતે, બીજા-ત્રીજા સમયમાં સમજવું.... અયોગીગુણઠાણાના ચરમસમયે : ચિત્રનં.૪૬માં બતાવ્યા મુજબ ૩૬ મહાત્માને અયોગીગુણઠાણાના છેલ્લા સમયે અનુદયવતી પ્રકૃતિનું ઉદયપ્રાપ્તચરમનિષેકનું દલિક સજાતીયઉદયવતી નિવૃત્તિીસ્થાનન પ્રકૃતિના ઉદયસમયમાં (છેલ્લા નિષેકમાં) પૂર્વનીગુણસ્થાન છે સ્તિબુસંક્રમથી સંક્રમી જવાથી અનુદયવતી અપ્રમત્તગુણસ્થાનક ૭૩ પ્રકૃતિની સ્વરૂપસત્તા હોતી નથી. દેશવિરતિગુણસ્થાનક પણ પરરૂપે સત્તા હોય એટલે સમ્યક્ત્વગુણસ્થાનક ચિત્રનં૦૪૬માં બતાવ્યા મુજબ પ્રમત્તગુણસ્થાનક મિત્રગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક ઉપતિમી ગુણસ્થાનક સૂક્ષ્મસંપરીયગુણસ્થાન સાસ્વાદ-ગુણસ્થાનક માનવામાં આવે, તો... જિગ્યાત્વગુણસ્થાનક ૧૫૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ ચિત્રનં૦૪૬ મકી ઉફન " અયોગીકેવલીગુણઠાણાનો પ્રથમસમય અયોગીકેવલીભગવંત અનુદયવતી કર્મપ્રકૃતિની ગુણશ્રેણી ઉદયવતીમાં અનુદયવતીનો) તિબુકસંક્રમ ઉદયવતી કર્મપ્રકૃતિની ગુણશ્રેણી • • • ટous હws પ્રદેશોદયથી ભોગવાતું અનુદયવતીનું દલિક વિપાકોદયથી ભોગવાતું ઉદયવતીનું દલિક જ અયોગીકેવલીગુણઠાણાનો બીજો સમય, અયોગીકેવલીભગવંત-ઐ અનુદચવતી કર્મપ્રકૃતિની ગુણશ્રેણી ઉદયવતીમાં એનદયવતીનો સ્તિબુકસંક્રમ ઉદયવતી કર્મપ્રકૃતિની ગુણશ્રેણી ૦૦૦ પ્રદેશોદયથી ભોગવાતું અનુદયવતીનું દલિક' વિપાકોદયથી ભોગવાતું ઉદયવતીનું દલિક TEC ) શ ) [ Oા અયોગીકેવલીગુણઠાણાનો દ્વિચરમસમય અયોગીકેવલીભગવંત-મ અનુદયવતી કર્મપ્રકૃતિની ગુણશ્રેણી • ઉદયવતીમાં અનુદયવતીનો તિબકસંક્રમ ઉદયવતી કર્મપ્રકૃતિની ગુણશ્રેણી •••••••••••••••••••••• °°°°°°°°°°°°°°°°°°° પ્રદેશોદયથી ભોગવાતું અનુદયવતીનું દલિક વિપાકોદયથી ભોગવાતું ઉદયવતીનું દલિક અયોગીકેવલીગુણઠાણાનો ચરમસમય અયોગી કેવલીભગવંત-સ અનુદયવતી કર્મપ્રકૃતિની ગુણશ્રેણી ઉદયવતીમાં એનુદયવતીનો તિબુકસંક્રમ ઉદયવતી કર્મપ્રકૃતિની ગુણશ્રેણી પ્રદેશોદયથી ભોગવાતું અનુદયવતીનું દલિક વિપાકોદયથી ભોગવાતું ઉદયવતીનું દલિક ૧૫૧) S Page #156 -------------------------------------------------------------------------- ________________ જિલદીથીલીન્હો 3 એ મહાત્મા અનુદયવતીના ચરમનિષ કના દલિકને પ્રદેશોદયથી અને ઉદયવતીના ચરમનિષેકના દલિકને વિપાકોદયથી ભોગવીને નાશ કરે છે. તે વખતે. વેદનીયકર્મનો સંપૂર્ણ નાશ થવાથી “અક્ષયસુખ” પ્રાપ્ત થાય છે. આયુષ્યકર્મનો સંપૂર્ણ નાશ થવાથી “અક્ષયસ્થિતિ” પ્રાપ્ત થાય છે. નામકર્મનો સંપૂર્ણ નાશ થવાથી “અરૂપીપણું” પ્રાપ્ત થાય છે. ગોત્રકર્મનો સંપૂર્ણ નાશ થવાથી “અગુરુલઘુગુણ” પ્રગટે છે. ત્યારપછીના સમયે અષ્ટકર્મથી રહિત અયોગીકેવલીભગવંત-મ જેટલા આકાશપ્રદેશને પોતે અવગાહીને રહેલા છે તેટલા જ આકાશપ્રદેશનો સ્પર્શ કરતાં કરતાં ઋજુશ્રેણીથી એક જ સમયમાં મનુષ્યલોકથી ૭ રાજ ઉપર રહેલી ૪૫ લાખ યોજનાના વિસ્તારવાળી સિદ્ધશિલામાં ઈષ~ામ્ભાર” નામની પૃથ્વી પર લોકાંતે પહોંચી જાય છે. ત્યાંથી આગળ અલોકમાં સિદ્ધભગવંત- ધર્માસ્તિકાય ન હોવાથી જઈ શકતા નથી. એટલે લોકાન્ત જ સ્થિર થઈ જાય છે. સિદ્ધભગવંતની અવગાહના પૂર્વભવના શરીરની અપેક્ષાએ ૩ ભાગ જેટલી હોય છે. આકૃતિ અનીર્વચનીય” હોય છે. સ્થિતિ “સાદિ અનંત” હોય છે. કારણ કે જેમ બળી ગયેલા બીજમાંથી ફરી અંકુરો = ઉત્પન્ન થતો નથી તેમ કર્મરૂપી બીજ બળી ઉપuતમો ગુણવાન જવાથી સિદ્ધભગવંતને ફરી સંસારમાં - આવીને જન્મ લેવો પડતો નથી. અપૂર્વકરણગુણસ્થાનક એટલે સિદ્ધભગવંતો મોક્ષમાં કે અપ્રમત્તગુણસ્થાનક અનંતોકાળ નિજગુણોની એ પ્રમત્તગુણસ્થાનક એ દેશવિરતિગુણસ્થાનક ૨મણતામાં પરમ આનંદને & મિશ્રગુણસ્થાનક કે સાસ્વાદક્ષગુણસ્થાનક અનુભવે છે. અચાગકેિવલીગુણસ્થાનક સંયોગીકેવલીગુણસ્થાન) ( ક્ષીણમોહગુણસ્થાનક ઉપશોતમો ગુણસ્થાન) સૂમસંપરાયગુણસ્થાનકે અનિવૃત્તિગુણસ્થાનકે સમ્યકત્વગુણસ્થાનક સારવાદનગુણસ્થાનક - મિથ્યાત્વગુણસ્થાનક ૧૫૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ બિંધવિધિ પહેલા ગુણઠાણે કર્મપ્રકૃતિનો બંધ :अभिनव कम्मग्गहणं, बंधो ओहेणं तत्थ वीससयं । तित्थयरा-हारगदुगवजं मिच्छंमि सतरसयं ॥ 3 ॥ अभिनवकर्मग्रहणं बन्ध ओघेन तत्र विंशतिशतम् । तीर्थंकरा-हारकद्विकवर्जं मिथ्यात्वे सप्तदशशतम् ॥ 3 ॥ ગાથાર્થ :- નવાકર્મોનું ગ્રહણ કરવું, તે બંધ કહેવાય. તેમાં ઓથે (સામાન્યથી) ૧૨૦ કર્મપ્રકૃતિ હોય છે. મિથ્યાત્વગુણઠાણે તીર્થકર નામકર્મ અને આહારકદ્ધિક વિના ૧૧૭ કર્મપ્રકૃતિ બંધાય છે. - વિવેચન :- મિથ્યાત્વાદિ હેતુથી જીવ જે કાર્મણસ્કંધોને ગ્રહણ કરી રહ્યો છે, તે કાર્મણસ્કંધોનો આત્મપ્રદેશની સાથે દૂધ અને પાણીની જેમ અથવા લોખંડ અને અગ્નિની જેમ સંબંધ થાય છે, તેને કર્મબંધ કહે છે. ઓઘબંધ : ગુણસ્થાનક કે જીવાદિની વિરક્ષા કર્યા વિના સામાન્યથી બંધને લાયક ૧૨૦ કર્મપ્રકૃતિનું કહેવું, તે ઓઘબંધ (સામાન્યબંધ) કહેવાય. જ્ઞા, દ0 વે) મો૦ આ૦ ના ગો) અં) કુલ - ૫ + ૯ + ૨ + ૨૬ + ૪ + ૬૭૧ + ૨ + ૫ = ૧૨૦ મિથ્યાત્વે ૧૧૭ કર્મપ્રકૃતિનો બંધ : | બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિમાંથી મિથ્યાત્વગુણઠાણે તીર્થંકરનામકર્મ, આહારકશરીર અને આહારકસંગોપાંગ વિના ૧૧૭ પ્રકૃતિ બંધાય છે. જ્ઞા, દ0 વે) મોઆવે નાવ ગોળ અંતે કુલ ૫ + ૯ + ૨ + ૨૬ + ૪ + ૬૪૯ + ૨ + ૫ = ૧૧૭ મિથ્યાત્વગુણઠાણે તીર્થંકરનામકર્મ અને આહારકદ્ધિકનો અબંધ હોય છે. ૧. ગતિ - ૪ + જાતિ - ૫ + શરીર - ૫ + ઉપાંગ - ૩ + સં૦ ૬ + સંતુ ૬ + વર્ણાદિ - ૪ + વિહા-૨ + આનુ૦૪ = ૩૯ + પ્રત્યેક - ૮ + ત્રસાદિ - ૧૦ + સ્થાવરાદિ ૧૦ = ૬૭. (૧૫૩) - -૧૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ અબંધ અને બંધવિચ્છેદ :- જે ગુણઠાણે જે કર્મપ્રકૃતિ ન બંધાય, પણ ત્યારપછીના જે ગુણઠાણે તે પ્રકૃતિ બંધાતી હોય, તેની પૂર્વેના ગુણઠાણામાં તે પ્રકૃતિનો અબંધ કહેવાય છે. અને જે ગુણઠાણાથી, પછીના કોઈપણ ગુણઠાણે તે કર્મપ્રકૃતિ ન બંધાતી હોય, તો તે ગુણઠાણે તે પ્રકૃતિનો બંધવિચ્છેદ કહેવાય. દા.ત. મિથ્યાત્વગુણઠાણે તીર્થંકર નામકર્મ ન બંધાય પરંતુ સમ્યત્વગુણઠાણે તીર્થંકરનામકર્મ બંધાય છે એટલે મિથ્યાત્વ ગુણઠાણે તીર્થંકરનામકર્મનો અબંધ કહેવાય છે અને મિથ્યાત્વગુણઠાણે મિથ્યાત્વમોહનીય બંધાય છે પણ સાસ્વાદનાદિ ગુણઠાણે મિથ્યાત્વમોહનીય બંધાતી નથી એટલે મિથ્યાત્વગુણઠાણે મિ(મોનો બંધવિચ્છેદ કહેવાય છે. તીર્થંકરનામકર્મના બંધનું કારણ સમ્યકત્વ છે. તે ચોથાગુણઠાણે પ્રાપ્ત થાય છે. તેની પૂર્વના ગુણઠાણે પ્રાપ્ત થતું નથી. એટલે તીર્થંકરનામકર્મ ચોથાદિ ગુણઠાણે બંધાય છે પણ મિથ્યાત્વાદિ ગુણઠાણે બંધાતું નથી. - આહારકદ્ધિકના બંધનું કારણ અપ્રમત્તસંયમ છે. તે અપ્રમત્તસંયતાદિ ગુણઠાણે પ્રાપ્ત થાય છે. પણ તેની પૂર્વેના ગુણઠાણામાં અપ્રમત્તસંયમભાવ હોતો નથી. તેથી અપ્રમત્તસંયતાદિ ગુણઠાણે આહારકદ્ધિક બંધાય છે. તેની પૂર્વેના મિથ્યાત્વાદિગુણઠાણે આહારકદ્ધિક બંધાતું નથી. એટલે મિથ્યાત્વગુણઠાણે તીર્થંકરનામકર્મ અને આહારકદ્ધિકનો અબંધ કહ્યો છે. બીજા - ત્રીજા ગુણઠાણે કર્મપ્રકૃતિનો બંધ :नरयतिग-जाइ-थावर चउ हुंडायव- छिवट्ठ-नपु मिच्छं । सोलंतो इगहियसयं, सासणि तिरि-थीण-दुहगतिगं ॥ ४ ॥ अण-मज्झागिइ-संघयण चउनिउज्जोय कुखगइ-स्थित्ति । પUાવી સંતો મીસે વડસર કુમા૩ ૩૫ વંધા | ૫ | नरकत्रिक-जाति-स्थावरचतुष्कं-हुंडका-तप-छेदपृष्ठनपुंसकमिथ्यात्वम् । षोडशान्त एकाधिकशतं सास्वादने तिर्यक्-स्त्यानर्द्धिदुर्भगत्रिकं ॥ ४ ॥ ૨. ગતિ-૪ + જાતિ - ૫ + શરીર - ૪ (આહારકશરીરવિના) + ઉપાંગ - ૨ (આOઅંડવિના.) + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ +વિહા૦૨ + આનુ૦૪ = ૩૭ + પ્રત્યેક - ૭ (જિનનામ વિના) + ત્રસાદિ - ૧૦ + સ્થાવરાદિ - ૧૦ = ૬૪ To E INTO ૧૫૪ "NITY, Page #159 -------------------------------------------------------------------------- ________________ अनन्त-मध्याकृति-संहननचतुष्कं नीचैरूद्योतकुखगतिस्त्रीति । પંવવિંગત્યન્તો મિત્રે વતુ સપ્તતિઃ દયાયુષ્યવસ્થાત્ || ૫ ગાથાર્થ :- નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, હુડકસંસ્થાન, આતપ, છેવટું, નપુંસકવેદ, મિથ્યાત્વમોહનીય.... એ ૧૬ પ્રકૃતિના બંધનો અંત થવાથી સાસ્વાદનગુણઠાણે ૧૦૧ પ્રકૃતિ બંધાય છે. તિર્યચત્રિક, થિણદ્વિત્રિક, દૌર્ભાગ્યત્રિક, અનંતાનુબંધીચતુષ્ક, મધ્યાકૃતિ ચતુષ્ક, મધ્યસંઘયણચતુષ્ક, નીચગોત્ર, ઉદ્યોત, અશુભવિહાયોગતિ, અને સ્ત્રીવેદ..એ ૨૫ પ્રકૃતિના બંધનો અંત થવાથી મિશ્રગુણઠાણે ૭૪ કર્મપ્રકૃતિ બંધાય છે. કારણકે ત્યાં તે બે આયુષ્યનો અબંધ છે. | વિવેચન :- મિથ્યાત્વગુણઠાણે (૧) નરકગતિ, (૨) નરકાનુપૂર્વી, (૩) નરકાયુષ્ય, (૪) એકેન્દ્રિયજાતિ, (૫) બેઈન્દ્રિયજાતિ, (૬) તેઈન્દ્રિયજાતિ, (૭) ચઉરિન્દ્રિયજાતિ, (૮) સ્થાવર, (૯) સૂક્ષ્મ, (૧૦) અપર્યાપ્ત, (૧૧) સાધારણ, (૧૨) હુંડક, (૧૩) આતપ, (૧૪) છેવટું, (૧૫) નપુંસકવેદ અને (૧૬) મિથ્યાત્વમોહનીયના બંધનો અંત આવે છે. - અહીં અંત, વિનાશ, ક્ષય, વિચ્છેદ વગેરે શબ્દો સમાનાર્થક છે. તેનો અર્થ તત્ર ભાવ ૩ત્તરત્રમાવ કરવો. એટલે કે, જે ગુણઠાણે જે કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ કહ્યો છે, તે ગુણઠાણે તે કર્મપ્રકૃતિ બંધાય છે. ત્યાર પછીના ગુણઠાણામાં તે પ્રકૃતિ બંધાતી નથી એવો અર્થ કરવો. જેમ કે, મિથ્યાત્વગુણઠાણે નરકત્રિકાદિ-૧૬ પ્રકૃતિનો બંધવિચ્છેદ કહ્યો છે. એટલે તે મિથ્યાત્વગુણઠાણે બંધાય છે પરંતુ ત્યાર પછીના સાસ્વાદનાદિ ગુણઠાણે તે પ્રકૃતિ બંધાતી નથી. | નરકત્રિકાદિ-૧૬ કર્મપ્રકૃતિના બંધનું કારણ મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય છે. મિથ્યાત્વમોહનીયનો ઉદય મિથ્યાત્વગુણઠાણામાં જ હોય છે, સાસ્વાદનાદિ ગુણઠાણે હોતો નથી. એટલે નરકત્રિકાદિ-૧૬ પ્રકૃતિ મિથ્યાત્વગુણઠાણા સુધી જ બંધાય છે ત્યાંથી આગળના ગુણઠાણે બંધાતી નથી. સાસ્વાદને ૧૦૧ કર્મપ્રકૃતિનો બંધ : | મિથ્યાત્વગુણઠાણે નરકત્રિકાદિ-૧૬ પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૧૧૭ પ્રકૃતિમાંથી ૧૬ પ્રકૃતિ ઓછી કરવાથી સાસ્વાદન ગુણઠાણે (૧૫૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પ્રકૃતિ બંધાય છે. SLLO ૬૦ વે૦ મો . ↓ ↓ ↓ આવ ૩ ૫ + ૯ + ૨ + ૨૪ + 3 + ૫૧ + ૨ + ૫ = ૧૦૧ સાસ્વાદને ૨૫ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ : - ના ગોલ્ડ અં કુલ ના (૧) તિર્યંચગતિ, (૨) તિર્યંચાનુપૂર્વી, (૩) તિર્યંચાયુષ્ય, (૪) થીણદ્ધિ, (૫) નિદ્રાનિદ્રા, (૬) પ્રચલાપ્રચલા, (૭) દુર્ભાગ, (૮) દુઃસ્વર, (૯) અનાદેય, (૧૦) અનંતાનુબંધીક્રોધ, (૧૧) અનંતમાન, (૧૨) અનંતમાયા, (૧૩) અનંલોભ, (૧૪) ન્યગ્રોધપરિમંડલ, (૧૫) સાદિ, (૧૬) વામન, (૧૭) કુબ્જ (સંસ્થાનચતુષ્ક), (૧૮) ઋષભનારાચ, (૧૯) નારાચ, (૨૦) અર્ધનારાચ, (૨૧) કીલિકા, (૨૨) નીચગોત્ર, (૨૩) ઉદ્યોત, (૨૪) અશુવિહા૦, (૨૫) સ્ત્રીવેદ... એ ૨૫ કર્મપ્રકૃતિનો સાસ્વાદનગુણઠાણે બંધવિચ્છેદ થાય છે. એટલે કે, તે કર્મપ્રકૃતિઓ સાસ્વાદને બંધાય છે પણ મિશ્રાદિગુણઠાણે બંધાતી નથી. તિર્યંચત્રિકાદિ-૨૫ કર્મપ્રકૃતિના બંધનું કારણ અનંતાનુબંધીકષાયનો ઉદય છે. તે બે ગુણઠાણા સુધી જ હોય છે. એટલે તિર્યંચત્રિકાદિ-૨૫ કર્મપ્રકૃતિ બે ગુણઠાણા સુધી જ બંધાય છે. મિશ્રાદિગુણઠાણે બંધાતી નથી. મિશ્ર ૭૪ કર્મપ્રકૃતિનો બંધ : સાસ્વાદનગુણઠાણાના અંતે તિર્યંચગતિ વગેરે ૨૫ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૧૦૧માંથી તિર્યંચત્રિકાદિ ૨૫ ઓછી કરતાં મિત્રે ૭૬ રહે છે અને ત્યાં દેવાયુષ્ય અને મનુષ્યાયુષ્ય બંધાતું નથી. એટલે બે આયુ કાઢી નાંખવાથી મિશ્રગુણઠાણે ૭૪ પ્રકૃતિ બંધાય છે. SULO Ο વે૦ મો ગોળ અં . ↓ ↓ + ↓ ૫ + ૬ + ૨ + ૧૯ + ૩૬૪ + ૧ + - ૧૫૬ કુલ + ૫ = ૭૪ ૩. ગતિ-૩ (નરકતિ વિના) + જાતિ-૧ (પંચે૦) + શરીર ૪ (આહા વિના) ઉપાંગ-૨ (આહા અંગોપાંગ વિના) + સંઘયણ-૫ (છેવટ્ઠાવિના) + સંસ્થાન-પ (હુંડકવિના) + વર્ણાદિ - ૪ + વિહા૦૨ + આનુપૂર્વી-૩ (નરકાનુવિના) + પ્રત્યેક ૬ (આતપ+તીર્થં વિના) + ત્રસાદિ-૧૦ + અસ્થિરાદિ-૬ = ૫૧ = ૨૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ મિશ્રર્દષ્ટિ કોઈપણ જાતનું આયુષ્ય બાંધી શકતો નથી. કારણ કે આયુષ્યકર્મના બંધનું કારણ ઘોલના પરિણામ છે. સામાન્યથી ચડતાઉતરતા અધ્યવસાયની પરંપરાને ઘોલના પરિણામ કહે છે. મિશ્ર ઘોલના પરિણામનો અભાવ હોવાથી મિશ્રદૃષ્ટિ દેવાયુ કે મનુષ્યાયુને બાંધી શકતો નથી પણ તે બન્ને આયુષ્ય ચોથાગુણઠાણે બંધાય છે. એટલે મિશ્રગુણઠાણે તે બન્ને આયુષ્યનો અબંધ કહ્યો છે. છઠ્ઠા ગુણઠાણે કર્મપ્રકૃતિનો બંધ : ચોથા પાંચમા सम्मे सगसयरि जिणाउबंधि वइर नरतिय - बियकसाया । उरलदुगंतो देसे, सत्तट्ठी तिय कसायंतो ॥ ६ 11 તેન્ડ પમત્તે, સોળ અરફ-થિવુળ-અનસ-અસ્માયું । वुच्छिज्ज छच्च सत्त व नेइ सुराउं जया निट्टं ॥ ७ ॥ सम्यक्त्वे सप्तसप्ततिः जिनायुर्बन्धे वज्र - नरत्रिक द्वितीयकषायाः । औदारिकद्विकान्तो देशे सप्तषष्टिः तृतीयकषायान्तः ॥ ६ ॥ त्रिषष्टिः प्रमत्ते, शोका - रत्य - स्थिरद्विकायशोऽशातम् व्यवच्छिद्यन्ते षट् च सप्त वा नयति सुरायुर्यदा निष्ठाम् ॥ ७ ગાથાર્થ ઃ- અવિરતસમ્યગ્દષ્ટિગુણઠાણે જિનના અને બે આયુષ્યનો બંધ થવાથી ૭૭ પ્રકૃતિ બંધાય છે. ત્યાં વજઋષભનારાચ, મનુષ્યત્રિક, દ્વિતીય (અપ્રત્યાખ્યાનાવરણ) કષાય અને ઔદારિકદ્ધિકનો બંધવિચ્છેદ થવાથી, દેશવિરતિ ગુણઠાણે ૬૭ પ્રકૃતિ બંધાય છે. ત્યાં ત્રીજા (પ્રત્યાખ્યાનાવરણ) કષાયનો અંત થવાથી પ્રમત્તે ૬૩ કર્મપ્રકૃતિ બંધાય છે. ત્યાં શોક, અરતિ, અસ્થિરદ્ધિક, અયશકીર્તિ અને અશાતાવેદનીય,... એ ૬ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. અથવા જો દેવાયુષ્યના બંધને સમાપ્ત કરે, તો સાત કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. - વિવેચન : - અવિરતસમ્યગ્દષ્ટિગુણઠાણે સમ્યક્ત્વની હાજરી હોવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. અને ઘોલના પરિણામનો સદ્ભાવ ૨ (નરકગતિ, તિ૦ ગ૦ વિના) + પંચે જાતિ + શ૦૪ + ઉ૦૨ + ૧૯ સંઘ૦ + ૧લું સં૦ + વર્ણાદિ-૪ + શુવિહા૦૧ + આનુ૦૨ ૧૮ + પ્રત્યેક-૫ (તીર્થ, આતપ૦ ઉદ્યોત વિના) + ત્રસ-૧૦ + અસ્થિર + અશુભ + અયશ = ૩૬ ૪. ગતિ ૧૫૦ || = Page #162 -------------------------------------------------------------------------- ________________ હોવાથી સમ્યગૃષ્ટિમનુષ્ય અને સમ્યગુદૃષ્ટિતિર્યંચ દેવાયુષ્યને બાંધે છે. તથા સમ્યગૃષ્ટિદેવ અને સમ્યગુષ્ટિનારકો મનુષ્યાયુષ્યને બાંધે છે. એટલે ૭૪માં તીર્થકર નામકર્મ, દેવાયુ અને મનુષ્યાયુ.... એ-૩ કર્મપ્રકૃતિ ઉમેરવાથી અવિરતસમ્યગ્દષ્ટિગુણઠાણે ૭૭ પ્રકૃતિ બંધાય છે. જ્ઞા, દ0 વે) મો. આ0 ના0 ગોળ અં૦ કુલ ૫ + ૬ + ૨ + ૧૯ + ૨ + ૩૭૫ + ૧ + ૫ = ૭૭ સમ્યત્વે ૧૦ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ : અવિરતસમ્યગુદૃષ્ટિગુણઠાણાના અંતે (૧) વજઋષભનારાચસંઘયણ, (૨) મનુષ્યગતિ, (૩) મનુષ્યાનુપૂર્વી, (૪) મનુષ્યાયુ, (૫) અમ ક્રોધ, (૬) અપ્ર0માન, (૭) અપ્ર0માયા, (૮) અપ્ર૦લોભ, (૯) ઔદારિકશરીર અને (૧૦) દારિકસંગોપાંગ.... એ-૧૦ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. | સમ્યકત્વગુણઠાણે મનુષ્યપ્રાયોગ્ય અને દેવપ્રાયોગ્ય જ કર્મપ્રકૃતિઓ બંધાય છે. કારણ કે કોઈપણ જીવ દેવ મરીને દેવ ન થાય અને દેવ મરીને નરકમાં ન જાય. એ રીતે, કોઈપણ જીવ નારક મરીને નારક ન થાય અને નારક મરીને દેવમાં ન જાય. એવો નિયમ હોવાથી દેવનારકો મનુષ્યગતિ કે તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. તેમાં પણ મિથ્યાદષ્ટિ દેવ કે નારકો મનુષ્યગતિ કે તિર્યંચગતિમાંથી કોઈપણ એક ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. પણ સમ્યગુદૃષ્ટિ દેવ-નારકો મનુષ્યગતિમાં જ ઉત્પન્ન થાય છે. કારણ કે સમ્યકત્વની હાજરીમાં કોઈપણ જીવ દુર્ગતિમાં જતો નથી. એટલે સમ્યગૃષ્ટિ દેવો-નારકો તિર્યંચગતિમાં જતાં નથી તેથી તેઓને અવશ્ય મનુષ્યગતિમાં જ ઉત્પન્ન થવાનું હોવાથી, તે મનુષ્યપ્રાયોગ્ય મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, ઔદારિકદ્ધિકાદિ કર્મપ્રકૃતિને બાંધે છે અને સમ્યગૃષ્ટિ તિર્યંચ-મનુષ્યોને દેવગતિમાં જ ઉત્પન્ન થવાનું હોવાથી, તેઓ દેવભવને યોગ્ય દેવગતિ, દેવાનુપૂર્વી, વૈક્રિયદ્રિકાદિ કર્મપ્રકૃતિને બાંધે છે. ૫. ગતિ-૨ (મનુ0ગતિ, દેવગતિ) + પંચેન્દ્રિયજાતિ + શરીર-૪ + ઉપાંગ-૨ + પ્રથમસંઘયણ + પ્રથમસંસ્થાન + વર્ણાદિ-૪ + શુભવિહા ૧ + આનુ૦૨ =૧૮+પ્રત્યેક૬ (આતપ, ઉદ્યોત વિના) + ત્રસાદિ-૧૦ + અસ્થિર + અશુભ + અયશ = ૩૭ TATA Page #163 -------------------------------------------------------------------------- ________________ એટલે અવિરતસમ્યગુદૃષ્ટિગુણઠાણે મનુષ્યભવને યોગ્ય અને દેવભવને યોગ્ય કર્મપ્રકૃતિઓ બંધાય છે પરંતુ દેશવિરતિ વગેરે ગુણઠાણે મનુષ્યભવને યોગ્ય કર્મપ્રકૃતિ બંધાતી નથી. કારણકે દેવો અને નારકો વધુમાં વધુ ચારગુણઠાણા સુધી જઈ શકે છે. ત્યાંથી આગળના દેશવિરતિ વગેરે ગુણઠાણે જઈ શકતા નથી અને દેશવિરતિ તિર્યંચો અને દેશવિરતિ મનુષ્યો દેવપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને જ બાંધે છે. તેથી દેશવિરતિ વગેરે ગુણઠાણે મનુષ્યપ્રાયોગ્ય મનુષ્યત્રિક, ઔદારિકદ્રિક, પહેલું સંઘયણ બંધાતું નથી એટલે સમ્યત્વગુણઠાણાના અંતે મનુષ્યત્રિકાદિ-૬નો બંધવિચ્છેદ કહ્યો છે. ને વેઠુ, તે વન્યરૂ એવું શાસ્ત્રવચન છે. એટલે જે કષાય ઉદયમાં હોય, તે કષાય બંધાય એવો સામાન્ય નિયમ છે. એટલે ચોથા ગુણઠાણા સુધી અપ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોવાથી જીવને ચોથા ગુણઠાણા સુધી અપ્રત્યાખ્યાનીયકષાય બંધાય છે. ત્યાર પછીના દેશવિરતિ વગેરે ગુણઠાણે અપ્રકષાયનો ઉદય હોતો નથી કારણ કે તે દેશવિરતિગુણનો ઘાતક હોવાથી, જ્યારે દેશવિરતિગુણપ્રાપ્ત થાય છે ત્યારે અમ0કષાયનો ઉદયવિચ્છેદ થઈ જાય છે. તેથી દેશવિરતિ વગેરે ગુણઠાણે અપ્રવેકષાય બંધાય નહીં. એટલે સમ્યત્વગુણઠાણાના અંતે અપ્રવકષાયનો બંધવિચ્છેદ કહ્યો છે. દેશવિરતિગુણઠાણે-૬૭ નો બંધ :- અવિરતસમ્યગૃષ્ટિ ગુણઠાણાના અંતે પ્રથમસંઘયણાદિ-૧૦ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૭૭માંથી ૧૦ કર્મપ્રકૃતિ ઓછી કરતાં દેશવિરતિગુણઠાણે, ૬૭ કર્મપ્રકૃતિ બંધાય છે. જ્ઞા, દ0 વે) મો. આ૦ ના ગોળ અં૦ કુલ ૫ + ૬ + ૨ + ૧૫ + ૧ + ૩૨ + ૧ + ૫ = ૬૭ ૬. જે પ્રકૃતિ મનુષ્યગતિની સાથે બંધાય છે, તે મનુષ્યપ્રાયોગ્ય કહેવાય છે અને જે પ્રકૃતિ દેવગતિની સાથે બંધાય છે, તે દેવપ્રાયોગ્ય કહેવાય છે. ૭. કોઈપણ સમ્યગૃષ્ટિ જીવ અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી જો મિથ્યાત્વે આવે, તો ત્યાં અનંતાનુબંધી કષાયનો ઉદય શરૂ થઈ જાય છે. તે વખતે એક આવલિકા સુધી અનંતાનુબંધીના ઉદય વિના પણ અનંતાનુબંધીનો બંધ હોય છે. ૧૫૯. DO) Page #164 -------------------------------------------------------------------------- ________________ દેશવિરતિગુણઠાણે-૪નો બંધવિચ્છેદ :- જ્યાં સુધી જે કષાયનો ઉદય હોય ત્યાં સુધી તે કષાય બંધાય ( એવો સામાન્ય નિયમ છે. એટલે પાંચમા ગુણઠાણા સુધી પ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય હોવાથી ત્યાં સુધી પ્રત્યાખ્યાનીયકષાય બંધાય છે. ત્યાર પછીના સર્વવિરતિ વગેરે ગુણઠાણે, પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોતો નથી કારણ કે તે સર્વવિરતિનો ઘાતક છે એટલે સર્વવિરતિગુણ પ્રાપ્ત થાય ત્યારે પ્રત્યાખ્યાનીયનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. એટલે સર્વવિરતિ વગેરે ગુણઠાણે પ્રત્યાખ્યાન કષાય બંધાતો નથી એટલે દેશવિરતિગુણઠાણાના અંતે પ્રત્યાખ્યાનીયકષાયનો બંધવિચ્છેદ કહ્યો છે. પ્રમત્તગુણઠાણે-૬૩ નો બંધ : દેશવિરતિગુણઠાણાના અંતે પ્રત્યાખ્યાનીયકષાયનો બંધવિચ્છેદ થવાથી ૬૭માંથી ૪ ઓછી કરતાં પ્રમત્તગુણઠાણે-૬૩ કર્મપ્રકૃતિ બંધાય છે. જ્ઞા) દ0 વે) મો. આ૦ ના ગો અં૦ કુલ GIRIGIGATIO ૫ + ૬ +૨ + ૧૧ + ૧ + ૩૨ + ૧ + ૫ = ૬૩ પ્રમત્તગુણઠાણે ૬ કે ૭ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ - પ્રમત્તગુણઠાણાના અંતે શોક, અરતિ, અસ્થિર, અશુભ, અયશ અને અશાતાવેદનીય... એ ૬ નો બંધવિચ્છેદ થાય છે. અથવા શોકાદિ ૬ + દેવાયુ = ૭ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. શોક, અરતિ વગેરે ૬ કર્મપ્રકૃતિના બંધનું કારણ જીવની પ્રમાદ દશા છે. તે છઠ્ઠા ગુણઠાણા સુધી જ હોય છે. સાતમા ગુણઠાણે જીવ અપ્રમત્ત હોય છે. એટલે પ્રમત્તગુણઠાણાના અંતે પ્રમાદ દશાનો નાશ થવાથી શોક, અરતિ વગેરે ૬ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. આયુષ્ય વિના જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મો પ્રતિસમયે બંધાય છે. આયુષ્યકર્મ એક ભવમાં એક જ વાર માત્ર અંતર્મુહૂર્ત સુધી બંધાય છે. જે જીવ પ્રમત્તગુણઠાણે દેવાયુષ્યકર્મને બાંધવાની શરુઆત કરીને, દેવાયુને ૮. દેવગતિ + પંચેઈજાતિ + શ૦૩ (વે), તૈ0, કા0) + વૈ૦ અંગોપાંગ + પ્રથમસંસ્થાન + વર્ણાદિ-૪ ને શુભવિહા) + દેવાનુ0 = ૧૩ + પ્રવ૬ + ત્રસાદિ - ૧0 + અસ્થિર +, અશુભ + અયશ = ૩૨. ૧૬૦. Page #165 -------------------------------------------------------------------------- ________________ r બાંધતો બાંધતો વિશુદ્ધિના વશથી અપ્રમત્તગુણઠાણે ચાલ્યો જાય છે. અને ત્યાં જ દેવાયુના બંધની ક્રિયા સમાપ્ત કરે છે. તે જીવની અપેક્ષાએ અપ્રમત્તગુણઠાણે દેવાયુષ્યનો બંધવિચ્છેદ થાય છે. વળી, જે જીવ પ્રમત્તગુણઠાણે દેવાયુ બાંધવાની શરૂઆત કરીને, ત્યાંજ દેવાયુનો બંધ પૂર્ણ કરે છે. તે જીવની અપેક્ષાએ પ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધવિચ્છેદ થાય છે. એટલે પ્રમત્તગુણઠાણાના અંતે શોકાદિ-૬ કર્મપ્રકૃતિનો અથવા શોકાદિ૬ + દેવાયુ = ૭ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ કહ્યો છે. અપ્રમત્તગુણઠાણે કર્મપ્રકૃતિનો બંધઃगुणसट्ठि अप्पमत्ते, सुराउ बंधंतु जइ इहागच्छे । अन्नह अट्ठावन्ना, जं आहारगदुगं बंधे ॥ ८ ॥ एकोनषष्टिरप्रमत्ते सुरायुर्बध्नन् तु यदीहागच्छेत् । अन्यथा अष्टापञ्चाशत् यदाहारकद्विकं बन्धे ॥ ८ ॥ ગાથાર્થ :- જો દેવાયુષ્યનો બંધ કરતો કરતો અહીં આવે, તો અપ્રમત્તગુણઠાણે પ૯ પ્રકૃતિ બંધાય છે. અન્યથા ૫૮ કર્મપ્રકૃતિ બંધાય છે. કારણકે અહીં બધુમાં આહારકદ્ધિક હોય છે. વિવેચન :- જે જીવ પ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધ ચાલુ કરીને, ત્યાં જ દેવાયુનો બંધ પૂર્ણ કરે છે, તે જીવની અપેક્ષાએ પ્રમત્તગુણઠાણાના અંતે દેવાયુ, શોક, અરતિ વગેરે ૭ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થવાથી ૬૩માંથી ૭ પ્રકૃતિ ઓછી કરવાથી પ૬ પ્રકૃતિ રહે, તેમાં આહારકદ્ધિક ઉમેરવાથી અપ્રમત્તગુણઠાણે કુલ ૫૮ કર્મપ્રકૃતિ બંધાય છે. જ્ઞા, દ0 વે) મો ના) ગો અં૦ કુલ | | | | | | ૫ + ૬ + ૧ + ૯ + ૩૧ + ૧ + ૫ = ૫૮ - જે જીવ પ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધ ચાલુ કરીને, દેવાયુને બાંધતો બાંધતો અપ્રમત્તગુણઠાણે આવી જાય છે તે જીવની અપેક્ષાએ પ્રમત્તગુણઠાણાના અંતે શોક, અરતિ વગેરે ૬ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થવાથી ૬૩માંથી ૬ પ્રકૃતિ ઓછી કરવાથી પ૭ રહે, તેમાં આહારદ્ધિક ઉમેરવાથી અપ્રમત્તગુણઠાણે કુલ પ૯ કર્મપ્રકૃતિ બંધાય છે. ૧૬૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાળ દ0 વેમોળ આવે નાવ ગોળ અંત કુલ - ૫ + ૬ + ૧ + ૯ + ૧ + ૩૧ + ૧ + ૫ = પ૯ e અપ્રમત્તાદિ ગુણઠાણે કોઈપણ જીવ પરભવાયુના બંધનો પ્રારંભ કરી શકતો નથી. કારણ કે આયુષ્યના બંધનું કારણ ઘોલના પરિણામ છે અને અપ્રમત્તાદિ ગુણઠાણે અત્યંતવિશુદ્ધિ હોવાથી ઘોલના પરિણામ હોતા નથી. તેથી ત્યાં આયુષ્યના બંધનો પ્રારંભ થતો નથી પરંતુ જે જીવ પ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધ ચાલુ કરીને દેવાયુને બાંધતો બાંધતો અપ્રમત્તગુણઠાણે આવી જાય છે તે જીવ ત્યાં જ દેવાયુનો બંધ પૂર્ણ કરે, તો અપ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધવિચ્છેદ થાય છે. પણ ત્યાં દેવાયુના બંધનો પ્રારંભ થતો નથી એટલે અપ્રમત્તાદિ ગુણઠાણે આયુષ્યકર્મ બંધાતું નથી એમ કહ્યું છે. અપૂર્વકરણગુણઠાણે કર્મપ્રકૃતિનો બંધ :अडवन्न अपुव्वाइम्मि, निद्ददुगंतो छप्पन्न पणभागे । सुरदुग-पणिंदि-सुखगइ तसनव उरलविणुतणुवंगा ॥ ८ ॥ समचउर-निमिण-जिण-वन्न-अगुरूलहु चउ छलंसि तीसंतो વરમે છવીસ વંથો રાસ- રુચ્છ-ભયમેગો / ૧૦ अष्टापञ्चाशद् अपूर्वादिमे निद्राद्विकान्तः षट्पञ्चाशत् पञ्चभागे । । सुरद्विक पञ्चेन्द्रिय-सुखगतित्रसनवक औदारिकं विना तनूपांगानि ॥ ८ ॥) समचतुरस्र-निर्माण-जिन-वर्ण-अगुरूलघुचतुष्कं षष्ठांशे त्रिंशदन्तः । વરને પવિંશતિવભ્યો હાસ્ય-તત્સમયઃ || ૧૦ || | ગાથાર્થ :- અપૂર્વકરણના પ્રથમ ભાગમાં ૫૮ પ્રકૃતિ બંધાય છે. ત્યાં નિદ્રાદ્ધિકનો અન્ત થાય છે એટલે બીજાથી છઠ્ઠા ભાગ સુધીના પાંચભાગમાં પ૬ પ્રકૃતિ બંધાય છે. છટ્ટાભાગના અંતે સુરઢિક, પંચેન્દ્રિયજાતિ, શુભવિહાયોગતિ, ત્રસાદિ-નવ, તથા ઔદારિકશરીર અને ઔદારિક અંગોપાંગ વિના બાકીના શરીર અને અંગોપાંગ, સમચતુરસ્ત્ર, નિર્માણ, જિનનામ, વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુચતુષ્ક... એ ૩૦ પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. એટલે છેલ્લાભાગે (સાતમાભાગે) છવ્વીશ કર્મપ્રકૃતિ બંધાય છે. ત્યાં હાસ્ય, રતિ, જુગુપ્સા અને ભયનો બંધવિચ્છેદ થાય છે. ૧૬૨ Page #167 -------------------------------------------------------------------------- ________________ છે અને કયી છે આમ, | વિવેચન :- ૧ થી ૭ ગુણઠાણા સુધી જીવ એક ગુણઠાણાને છોડીને જ્યારે બીજા ગુણઠાણાને પ્રાપ્ત કરે છે ત્યારે જે જે કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે તે તે કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ તે તે ગુણસ્થાનકના અંતે કહ્યો છે. પરંતુ આઠમા ગુણઠાણામાં વચ્ચે વચ્ચે જ કેટલીક કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. એટલે આઠમા ગુણઠાણે કયાં કઈ પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. એ સમજાવવા માટે આઠમા ગુણઠાણાનો જે અંતર્મુહૂર્તકાળ છે તેના ૭ ભાગ પાડવામાં આવ્યા છે. અસત્કલ્પનાથી.... અપૂર્વકરણનું અંતર્મુહૂર્ત = ૭૦ સમય માનવામાં આવે, તો.... અપૂર્વકરણનું અંતર્મુહૂર્ત = ૭૦ સમયમાંથી દસ-દસ સમયનો એક-એક ભાગ કરવાથી કુલ-૭ ભાગ થશે....તેમાંથી પહેલા ભાગમાં (૧ થી ૧૦ સમય સુધી) ૫૮ પ્રકૃતિ બંધાય છે. આઠમા ગુણઠાણાના પહેલા ભાગે “૫૮”નો બંધઃજ્ઞા, દ0 વે) મો. ના ગોળ અં) કુલ ૫ + ૬ + ૧ + ૯ + ૩૧ + ૧ + ૫ = ૫૮ I અપૂર્વકરણગુણઠાણાના પ્રથમભાગને અંતે (૧૦ મા સમયે) નિદ્રા અને પ્રચલાનો બંધવિચ્છેદ થાય છે. કારણ કે અપૂર્વકરણના બીજાભાગથી નિદ્રાદ્ધિકના બંધને યોગ્ય અધ્યવસાયો હોતા નથી એટલે અપૂર્વકરણના પ્રથમભાગને અંતે નિદ્રાદ્ધિકનો બંધવિચ્છેદ કહ્યો છે. ૨ થી ૬ ભાગ સુધી “પ૬'નો બંધ :I અપૂર્વકરણગુણઠાણાના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી (૧૧ થી ) ૬૦ સમય સુધી) પ૬ કર્મપ્રકૃતિ બંધાય છે. જ્ઞા, દ0 વે) મો. ના0 ગોળ અં૦ કુલ | | | | | | | | ૫ + ૪ + ૧ + ૯ + ૩૧ + ૧ + ૫ = ૫૬ - ૯. પ્રથમકર્મગ્રન્થની ૧૧મી ગાથામાં નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને થીણદ્ધિ એ ક્રમે નિદ્રાપંચક કહ્યું છે. પરંતુ અહીં પૂર્વાચાર્યોની રૂઢિના કારણે નિદ્રાદ્ધિક એટલે નિદ્રા અને પ્રચલા તથા થિણદ્વિત્રિક એટલે નિદ્રાનિદ્રા, પ્રચલા-પ્રચલા અને થીણદ્ધિ એ ૩ કર્મપ્રકૃતિ સમજવી. ૧૬૩) Page #168 -------------------------------------------------------------------------- ________________ ૮માં ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગના અંતે (૧) દેવગતિ, (૨) દેવાનુપૂર્વી, (૩) પંચેન્દ્રિયજાતિ, (૪) શુભવિહાયોગતિ, (૫) ત્રસ, (૬) બાદર, (૭) પર્યાપ્તા, (૮) પ્રત્યેક, (૯) સ્થિર, (૧૦) શુભ, (૧૧) સુભગ, (૧૨) સુસ્વર, (૧૩) આદેય, (૧૪) વૈક્રિયશરીર, (૧૫) વૈક્રિયઅંગોપાંગ, (૧૬) આહારકશરીર, (૧૭) આહારક અંગોપાંગ, (૧૮) તૈજસશરીર, (૧૯) કાર્મણશરીર, (૨૦) સમચતુરસ્ત્ર, (૨૧) નિર્માણ, (૨૨) જિનનામ, (૨૩) વર્ણ, (૨૪) ગંધ, (૨૫) રસ, (૨૬) સ્પર્શ, (૨૭) અગુરુલઘુ9, (૨૮) ઉપઘાત, | (૨૯) પરાઘાત અને (૩૦) ઉચ્છવાસ. એ દેવપ્રાયોગ્ય-૩૦ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. | આઠમાં ગુણઠાણાના સાતમા ભાગથી તથાવિધ બંધને યોગ્ય અધ્યવસાય ન હોવાથી દેવપ્રાયોગ્ય ૩૦ કર્મપ્રકૃતિ બંધાતી નથી. એટલે આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગના અંતે ૩૦ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ કહ્યો છે. a આઠમાં ગુણઠાણાના છઠ્ઠા ભાગના અંતે દેવગતિપ્રાયોગ્ય - ૩૦ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. એટલે પ૬માંથી ૩૦ કાઢી નાંખતાં, ૨૬ કર્મપ્રકૃતિ આઠમા ગુણઠાણાના સાતમા ભાગે બંધાય છે. સાતમા ભાગે ૨૬નો બંધ :જ્ઞા, દ0 વે) મો. ના, ગોળ અંત કુલ | ૫ + ૪ + ૧ + ૯ + ૧ + ૧ + ૫ = ૨૬ I અપૂર્વકરણગુણઠાણાના છેલ્લાસમય સુધી (૭૦માસમયસુધી) હાસ્ય, રતિ, ભય અને જુગુપ્તા..... એ ૪ કર્મપ્રકૃતિ બંધાય છે પછી તથાવિધ બંધને યોગ્ય અધ્યવસાય ન હોવાથી, તે કર્મપ્રકૃતિ બંધાતી નથી. એટલે આઠમા ગુણઠાણાના છેલ્લા સમયે હાસ્યાદિ-૪ નો બંધવિચ્છેદ કહ્યો છે. ૯મા-૧૦મા ગુણઠાણે કર્મપ્રકૃતિનો બંધ :अनियट्टिभागपणगे, इगेगहीणो देवीसविहबंधो । પુમ સંગના ૨૩ખું, વમળ છેમો સતર સુહુરે ૧૧ / ૧૦. પ્રથમકર્મગ્રન્થની ૨૫મી ગાથામાં અગુરુલઘુ, તીર્થંકર, નિર્માણ અને ઉપઘાત એ ક્રમે પ્રકૃતિ કહી છે. પરંતુ અહીં પૂર્વાચાર્યોની રૂઢિના કારણે અગુરુલઘુચતુષ્ક એટલે અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત અને ઉચ્છવાસ એ ૪ કર્મપ્રકૃતિ સમજવી. (૧૬૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ अनिवृत्तिभागपञ्चके एकैकहीनो द्वाविंशतिविधबन्धः । -સંવૃત્તનવંતુ મેચ્છિઃ સપ્તશ સૂક્ષ્મ / ૧૧ || ગાથાર્થ :- અનિવૃત્તિકરણના પાંચભાગ કરવા. તેમાં પ્રથમભાગે ૨૨ કર્મપ્રકૃતિ બંધાય છે. તેમાંથી પુરુષવેદ અને સંજવલનચતુષ્કનો ક્રમશઃ બંધવિચ્છેદ થવાથી એક-એક ભાગે એક-એક પ્રકૃતિ ઓછી થાય છે. એટલે સૂક્ષ્મસંપરાયગુણઠાણે ૧૭ કર્મપ્રકૃતિ બંધાય છે. વિવેચન : અનિવૃત્તિગુણઠાણાના અંતમુહૂર્તના-૫ ભાગ કરવા. અસત્કલ્પનાથી.... અનિવૃત્તિકરણનું અંતર્મુહૂર્ત = ૩૫ સમય | માનવામાં આવે. તો..... અનિવૃત્તિકરણનું અંતર્મુહૂર્ત = ૩૫ સમયમાંથી ૭ સમયનો | એક-એક ભાગ કરવાથી કુલ ૫ ભાગ થશે. - અનિવૃત્તિગુણઠાણાના પ્રથમભાગના અંત સુધી (૧ થી ૭ સમય સુધી) ૨૨ કર્મપ્રકૃતિ બંધાય છે. જ્ઞા, દ0 વે) મો. ના0 ગોળ અં૦ કુલ ૫ + ૪ + ૧ + ૫ + ૧ + ૧ + ૫ = ૨૨. - અનિવૃત્તિગુણઠાણાના પહેલાભાગના અંત સુધી (૭મા સમય સુધી) ૨૨ કર્મપ્રકૃતિ બંધાય છે. ત્યારપછી તથાવિધ બંધને યોગ્ય અધ્યવસાયનો અભાવ હોવાથી “પુરુષવેદ” બંધાતો નથી. એટલે બીજા ભાગે ૨૧ કર્મપ્રકૃતિ બંધાય છે. જ્ઞા) દ0 વે) મો. ના, ગોળ અં) કુલ - ૫ + ૪ + 1 + ૪ + ૧ + ૧ + ૫ = ૨૧ - અનિવૃત્તિગુણઠાણાના બીજાભાગના અંત સુધી (૧૪માં સમય સુધી) ૨૧ પ્રકૃતિ બંધાય છે ત્યાર પછી તથાવિધ બંધને યોગ્ય અધ્યવસાય ન હોવાથી સંક્રોધ બંધાતો નથી એટલે ત્રીજાભાગે ૨૦ કર્મપ્રકૃતિ બંધાય છે. જ્ઞા) દ0 વે) મો. ના, ગોળ અં૦ કુલ | | | | | | | | ૫ + ૪ + ૧ + ૩ + ૧ + ૧ + ૫ = ૨) 2 (૧૬૫) Page #170 -------------------------------------------------------------------------- ________________ - અનિવૃત્તિગુણઠાણાના ત્રીજાભાગના અંતસુધી (૨૧મા સમય સુધી) ૨૦ પ્રકૃતિ બંધાય છે. ત્યાર પછી તથાવિધ બંધને યોગ્ય અધ્યવસાય ન હોવાથી સંવમાન બંધાતો નથી એટલે ચોથા ભાગે ૧૯ કર્મપ્રકૃતિ બંધાય છે. | જ્ઞા, દ0 વે) મો. ના ગોળ અંકુલ ૫ + ૪ + ૧ + ૨ + ૧ + ૧ + ૫ = ૧૯ - અનિવૃત્તિગુણઠાણાના ચોથાભાગના અંત સુધી (૨૮મા સમય સુધી) ૧૯ પ્રકૃતિ બંધાય છે ત્યાર પછી તથાવિધ બંધને યોગ્ય અધ્યવસાય ન હોવાથી સંમાયા બંધાતી નથી એટલે પાંચમાભાગે ૧૮ કર્મપ્રકૃતિ બંધાય છે. જ્ઞાદ0 વે) મો. ના, ગોળ અં૦ કુલ ૫ + ૪ + ૧ + ૧ + ૧ + 1 + ૫ = ૧૮ - અનિવૃત્તિગુણઠાણાના છેલ્લા સમય સુધી (૩૫માં સમય સુધી) ૧૮ પ્રકૃતિ બંધાય છે ત્યાર પછી તથાવિધ બંધને યોગ્ય અધ્યવસાય ન હોવાથી “સંOલોભ” બંધાતો નથી એટલે ૧૦મા ગુણઠાણે ૧૭ કર્મપ્રકૃતિ બંધાય છે. જ્ઞા, દ0 વે) મો. ના, ગોળ અંતે કુલ ૫ + ૪ + 1 + O + ૧ + ૧ + ૫ = ૧૭. દશમાં ગુણઠાણે ૧૭નો બંધવિચ્છેદ :चउदंसणुच्चजस-नाण-विग्धदसगं ति सोलसुच्छेओ । તિરું સાવિન્ય છો, સગનિ વંદં તુ મviતો ૩ / ૧૨ / चतुर्दर्शनो-च्चै-र्यशः ज्ञानविघ्नदशकमिति षोडशोच्छेदः । ત્રિપુ સાતવ છેઃ યોનિ વન્ધાન્તો ઉન્તત્ત્વ // ૧૨ || ગાથાર્થ :- દર્શનાવરણીય-૪, ઉચ્ચ ગોટા, યશકીર્તિ, જ્ઞાનાવરણીય-૫ અને અંતરાય-૫.. એ ૧૬ કર્મપ્રકૃતિનો ૧૦માં ગુણઠાણે બંધવિચ્છેદ થાય છે. એટલે ૧૧ થી ૧૩ ગુણસ્થાનકે શાતા વેદનીયકર્મ બંધાય છે. તેનો સયોગિગુણઠાણે બંધવિચ્છેદ થાય (૧૬૬) Page #171 -------------------------------------------------------------------------- ________________ છે. એ રીતે, (બંધહેતુનો અભાવ થવાથી) બંધનો અંત થાય છે. અને (બંધહેતુના સદ્ભાવથી) બંધનો અંત થતો નથી. વિવેચન :- (૧) ચક્ષુદર્શનાવરણીય, (૨) અચક્ષુદર્શનાવરણીય, (૩) અવધિદર્શનાવરણીય, (૪) કેવળદર્શનાવરણીય, (૫) ઉચ્ચગોત્ર, (૬) યશઃકીર્તિ, (૭) મતિજ્ઞાનાવરણીય, (૮) શ્રુતજ્ઞાનાવરણીય, (૯) અવધિજ્ઞાનાવરણીય, (૧૦) મન:પર્યવજ્ઞાનાવરણીય, (૧૧) કેવળજ્ઞાનાવરણીય, (૧૨) દાનાન્તરાય, (૧૩) લાભાન્તરાય, (૧૪) ભોગાન્તરાય, (૧૫) ઉપભોગાન્તરાય, અને (૧૬) વીર્યંતરાય.... એ ૧૬ કર્મપ્રકૃતિનો ૧૦મા ગુણઠાણાના અંતે બંધવિચ્છેદ થાય છે. ચક્ષુદર્શનાવરણીયાદિ-૧૬ કર્મપ્રકૃતિના બંધનું કારણ કષાયોદય છે. કષાયનો ઉદય ૧૦મા ગુણઠાણાના અંત સુધી હોવાથી ચક્ષુદર્શનાવરણીય વગેરે ૧૬ કર્મપ્રકૃતિ ૧૦મા ગુણઠાણાના અંત સુધી જ બંધાય છે. ત્યાર પછી તે પ્રકૃતિઓ બંધાતી નથી એટલે ૧૦માના અંતે ૧૬નો બંધવચ્છેદ કહ્યો છે. ૧૧ થી ૧૩ ગુણઠાણે માત્ર શાતાવેદનીયકર્મ બંધાય છે. કર્મબંધ-૪ પ્રકારે થાય છે. (૧) પ્રકૃતિબંધ (૨) સ્થિતિબંધ (૩) રસબંધ અને (૪) પ્રદેશબંધ.... એમાંથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ યોગ છે. તેમજ સ્થિતિબંધ અને રસબંધનું કારણ કષાયોદય છે. એટલે કષાયોદય ૧૦મા ગુણઠાણા સુધી હોવાથી સ્થિતિબંધ અને રસબંધ ૧૦મા ગુણઠાણા સુધી જ થાય છે. ત્યારબાદ ૧૧ થી ૧૩મા ગુણઠાણા સુધી યોગજન્ય માત્ર પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે. એટલે શાતાવેદનીયકર્મ પ્રથમ સમયે બંધાય છે, બીજા સમયે ઉદયમાં આવે છે અને ત્રીજા સમયે નાશ પામી જાય છે. સયોગીગુણઠાણે સયોગિકેવળીભગવંતો પોતાનું આયુષ્ય અંતર્મુહૂર્ત જેટલું બાકી રહે છે ત્યારે યોગનિરોધ કરે છે. તે વખતે મન-વચન અને કાયાની પ્રવૃત્તિ (યોગ) અટકી જવાથી યોગજન્ય શાતાવેદનીય કર્મનો બંધવિચ્છેદ થાય છે. અયોગિગુણઠાણે, અયોગિકેવળીભગવંતો મન-વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ યોગથી રહિત હોવાથી કર્મબંધ થતો નથી. તેથી અયોગિકેવલી ભગવંતોને “અબંધક' કહ્યાં છે. ૧૬૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ IV બંધહેતુના અભાવથી બંધનો અંત અને સદ્ભાવથી કર્મનો બંધ :જે ગુણઠાણે, જે બંધહેતુનો અંત આવે છે, તે ગુણઠાણે તેના નિમિત્તે બંધાતી કર્મપ્રકૃતિના બંધનો અંત આવે છે પણ જ્યાં સુધી જે બંધહેતુનો સદ્ભાવ હોય, ત્યાં સુધી તેના નિમિત્તે બંધાતી કર્મપ્રકૃતિના બંધનો અંત આવતો નથી. દા. ત. મિથ્યાત્વગુણઠાણાના અંતે “મિથ્યાત્વ” નામના બંધહેતુનો અંત આવે છે. તે જ ગુણઠાણાના અંતે તેના નિમિત્તે બંધાતી નરકત્રિકાદિ૧૬ કર્મપ્રકૃતિના બંધનો અંત આવે છે પરંતુ સાસ્વાદન ગુણઠાણે અવિરતિ વગેરે બંધ હેતુનો સદ્ભાવ હોવાથી તેના નિમિત્તે બંધાતી તિર્યંચત્રિકાદિ ૧૦૧ કર્મપ્રકૃતિના બંધનો અંત આવતો નથી. અવિરતસમ્યગ્દષ્ટિગુણઠાણાના અંતે “અવિરતિ” નામના બંધ હેતુનો અંત આવે છે તે જ ગુણઠાણાના અંતે તેના નિમિત્તે બંધાતી તિર્યંચત્રિકાદિ-૩૫ કર્મપ્રકૃતિના બંધનો અંત આવે છે. પરંતુ દેશિવરતિ ગુણઠાણે કષાયાદિ બંધહેતુનો સદ્ભાવ હોવાથી તેના નિમિત્તે બંધાતી પ્રત્યાખ્યાનીયકષાય વગેરે-૬૭ કર્મપ્રકૃતિના બંધનો અંત આવતો નથી. સૂક્ષ્મસંપરાયગુણઠાણાના અંતે “કષાયોદય” નામના બંધહેતુનો અંત આવતો હોવાથી, તેના નિમિત્તે બંધાતી પ્રત્યાખ્યાનીયકષાય વગેરે ૬૮ કર્મપ્રકૃતિના બંધનો અંત આવે છે. પરંતુ ઉપશાંતમોહાદિ-૩ ગુણઠાણે યોગ નામના બંધહેતુનો સદ્ભાવ હોવાથી, તેના નિમિત્તે બંધાતી માત્ર શાતાવેદનીય કર્મનો બંધ ચાલુ રહે છે. ૧૩મા ગુણઠાણાના અંતે યોનિરોધ થવાથી શાતાવેદનીયકર્મના બંધનો અંત આવે છે. એટલે અયોગિકેવળીભગવંતને યોગના અભાવે કર્મબંધ થતો નથી. એ રીતે જે ગુણઠાણે, જે બંધહેતુનો અંત આવે, તે તે ગુણઠાણે તેના નિમિત્તે બંધાતી કર્મપ્રકૃતિના બંધનો અંત આવે છે. પરંતુ જ્યાં સુધી જે બંધહેતુનો અંત આવતો નથી ત્યાં સુધી તેના નિમિત્તે બંધાતી કર્મપ્રકૃતિના બંધનો અંત આવતો નથી. બંધિવિધ સમાપ્ત ૧૬૮ --- Page #173 -------------------------------------------------------------------------- ________________ િબંધયંત્ર ) આ ના | ગો એ ગુણસ્થાનક મૂળ શા કર્મ ના દ વે મો ર્શ0 દ0 હO લ O | 6 | N | 6 | m AIUM ૩૭. = ૫૬ ઓઘબંધ ૧ ૨) મિથ્યાત્વ - ૬૪ | ૨ ૧૧૭ સાસ્વાદન | ૫ | ૯ | ૨ ૨૪ ૩ - ૫૧ | ૨ ૫ | ૧૦૧ ૩ | મિશ્ર ૩૬ ] ૧ | ७४ ૪ | અવિરતસમ્ય) | ૮ | ૫ | ૬ | ૨ | ૧૯ ૨ ૫ દેશવિરતિ | ૮ ૫ | ૬ | ૨ ૧૫ ૧ ૩૨ ૧ | ૬ | પ્રમત્તસંયત | ૮ | ૫ | ૬ | ૨ | ૧૧ ૩૨ | ૧ | ૫ | ૭] અપ્રમત્તસંયત ૮/૭ ૫ | ૬ | ૧ ૯ ૧/ ૩૧ | ૧ ૫ પ૯/૫૮ ૮માનો પહેલો ભાગ ૭ | ૫ | ૬ | ૧ | ૯ | 0 | | ૩૧ | ૧ | ૫ ૫૮ | બીજો ભાગ | ૭ | ૫ | ૪ | ૧ | ૯ | ૦ ૩૧ | ૧ | ૫ ૫૬ ત્રીજો ભાગ ૩૧ | ૧ | ચોથો ભાગ ૪ | ૧ || ૯ | ૦ ૩૧ | ૧ ૫ ૫૬ પાંચમો ભાગ ૩૧ | ૧ | ૫ | ૫૬ છઠ્ઠો ભાગ O | ૩૧ ૫૬ સાતમો ભાગ ૪ | ૧ | ૯ | 0 | ૧ | ૧ | ૫ ૨૬ ૯મા નો પહેલો ભાગ ૭ | ૫ બીજો ભાગ ૭ | - ૨૧ E] ત્રીજો ભાગ ૪ | ૧ | ૩ ૨૦ | ચોથો ભાગ ૪ | ૧ | ૨ ૫ | ૧૯ |િ પાંચમો ભાગ ૭ | ૫ | ૪ | ૧ | ૧ | 0 | ૧ | ૧ ૫ | ૧૮ ૧૦ સૂક્ષ્મસંપરાય ૫ | ૪ ૧ ૧૧ ઉપશાન્તમોહ || ૧ | 0 | 0 | ૧૨ ક્ષીણમોહ ૧૩ સયોગીકેવળી ૧૪ અયોગીકેવળી | 0 | 0 | (૮) અપૂર્વકરણગુણસ્થાનક ૪ | ૧ | = || - ૨૨ 8 (૯)અનિવૃત્તિગુસ્થાનક NAIN || ૧ ૧૬૯ 1 -૧૨ Page #174 -------------------------------------------------------------------------- ________________ . ગુણઠાણામાં ઉત્તરકમપ્રકૃતિનો બંધ :) કર્મપ્રકૃતિ ક્યાંથી ક્યાં કર્મપ્રકૃતિ ક્યાંથી ક્યાં સુધી બંધાય ? સુધી બંધાય ? જ્ઞાનાવરણીય-૫ ૧ થી ૧૦ પંચેન્દ્રિય જાતિ ૧થી૮માનો ૬ઠ્ઠો ભાગ દર્શનાવરણીય-૪ ૧ થી ૧૦ ઔદારિકદ્ધિક ૧ થી ૪ નિદ્રાદ્ધિક ૧થી ૮માનો૧લો,ભાગ વૈક્રિયદ્ધિક ૧થી૮માનો ૬ોભાગ થિણદ્વિત્રિક ૧ થી ૨ આહારદ્ધિક ૭થી૮માનો ૬ઠ્ઠો ભાગ શાતાવેદનીય ૧ થી ૧૩ તૈ૦૨૦,કાવેશ ૧થી૮માનો ૬ઠ્ઠો ભાગ અશાતા વેદનીય ૧ થી ૬ પ્રથમ સંઘયણ ૧ થી ૪ મિથ્યાત્વમો, ૧ લે, મધ્યમ-૪ સંઘયણ ૧ થી ૫ અનંતાનુબંધી-૪ ૧ થી છેલ્લું સંઘયણ ૧ લે, અપ્રત્યાખ્યાનીય-૪ ૧ થી ૪ પ્રથમસંસ્થાન ૧થી૮માનો ૬ઠ્ઠો ભાગ પ્રત્યાખ્યાનીય-૪ ૧ થી ૫ મધ્યમ-૪ સંસ્થાન ૧ થી ૨ સંજ્વલનક્રોધ ૧થી૮માનો રજોભાગ છેલ્લું સંસ્થાન ૧ લે, સંજ્વલનમાન ૧થી૮માનો ૩જોભાગ વર્ણચતુષ્ક - ૧થી૮માનો ૬ઠ્ઠો ભાગ સંજ્વલનમાયા ૧થી૮માનો ૪થોભાગ શુભવિહાયોગતિ ૧થી૮માનો૬ઠ્ઠો ભાગ સંજ્વલનલોભ ૧થીમાનો પમો ભાગ અશુભ વિહાયોગતિ ૧ થી ૫ નપુંસકવેદ ૧ લે, આપ ૧લે, સ્ત્રીવેદ ૧ થી ૨. ઉદ્યોત ૧ થી ૨ પુરુષવેદ ૧થી૮માનો ૧લો ભાગ જિનનામ ૪થી૮માનો ૬ઠ્ઠો ભાગ હાસ્ય-રતિ, ભય,જુગુપ્સા ૧ થી ૮ નિર્માણ ૧થી૮માનો ૬ઠ્ઠો ભાગ શોક-અરતિ ૧ થી ૬ અગુરુલઘુ-૪ ૧થી૮માનો ૬ઠ્ઠો ભાગ નરકાયુ ત્રસ નવકે ૧થી૮માનો ૬ઠ્ઠો ભાગ ૧ થી ર. યશ ૧ થી ૧૦ મનુષ્પાયુ ૩ જા, વિના ૧થી૪ સ્થાવર-૪ ૧ લે, ૩ જા, વિના નથી અસ્થિરદ્ધિક ૧ થી ૬ નરકદ્ધિક ૧લે, દૌર્ભાગ્યત્રિક ૧ થી ૨ તિર્યંચદ્ધિક ૧ થી અપયશ ૧ થી ૬ મનુષ્યદ્રિક ૧ થી ૪ નીચગોત્ર ૧ થી ૨ દેવદ્ધિક ૧થી૮માનો ૬ઠ્ઠો ભાગ ઉચ્ચગોત્ર ૧ થી ૧૦ જાતિચતુષ્ક ૧ લે, દાનાંતરાયાદિ-૫ ૧ થી ૧૦ T F S T 1 "0" by ૧લે, તિર્યંચાયુ દેવાયુ Page #175 -------------------------------------------------------------------------- ________________ ઉદયવિધિ પહેલા ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય :उदओ विवागवेयणमुदीरणमपत्ति इह दुवीससयं । સતરસયં મિર્જી મીસ સમ્મ આહાર નિળબુદ્યા । ૧૩ । उदयो विपाकवेदनमुदीरणमप्राप्ते इह द्वाविंशतिशतम् । સપ્તશશતં મિથ્યાત્વે મિત્ર-સમ્ય ્-બહારનિનાનુયાત્ ॥ ૧૩ ॥ ગાથાર્થ :- કર્મના ફળનો અનુભવ કરવો, તે ઉદય કહેવાય. ઉદયમાં નહીં આવેલા (ઉદયાવલિકાની ઉપર રહેલા) કર્મદલિકોને પ્રયત્નપૂર્વક ઉદયમાં લાવીને ભોગવવા, તે ઉદીરણા કહેવાય. અહીં ઉદય અને ઉદીરણામાં ઓઘે (સામાન્યથી) ૧૨૨ કર્મપ્રકૃતિ હોય છે. મિથ્યાત્વગુણસ્થાનકે મિશ્રમોહનીય, સમ્યક્ત્વમોહનીય, આહારકદ્ધિક અને જિનનામકર્મનો અનુદય હોવાથી ૧૧૭ કર્મપ્રકૃતિનો ઉદય હોય છે. વિવેચન : - કર્મના ફળનો અનુભવ કરવો, તે ઉદય કહેવાય. અને ઉદયમાં નહીં આવેલા કર્મોને પ્રયત્નપૂર્વક ઉદયમાં લાવીને ભોગવવા, તે ઉદીરણા કહેવાય. ઓથે ઉદયમાં ૧૨૨ પ્રકૃતિ હોય છે. SULO ૬૦ વે૦ મોળ આયુ ના ગોલ્ડ અં કુલ + . . . . . ૫ + ૯ + ૨ + ૨૮ + ૪ + ૬૭ + ૨ + ૫ =૧૨૨ મિથ્યાત્વગુણઠાણે-૧૧૭ પ્રકૃતિનો ઉદય : મિથ્યાત્વગુણઠાણે મિશ્રમોહનીય, સમ્યક્ત્વમોહનીય, આહારકશરીર, આહા અંગો અને જિનનામકર્મનો ઉદય હોતો નથી. એટલે ૧૨૨માંથી ૧. જે સમયે જે કર્મ બંધાય, તે જ સમયે તે કર્મની સ્થિતિ અનુસારે અબાધાકાળ છોડીને, તેની ઉપર નિષેકરચના (ગોપુચ્છાકારે કર્મદલિકની ગોઠવણ) થાય છે. પછી જ્યારે અબાધાકાળ પૂરો થઈ જાય ત્યારે ક્રમશઃ એક-એક સમયે એક-એક નિષેકમાં રહેલા કર્મદલિકો ભોગવાઈને નાશ પામી જાય છે. તે વખતે તે તે કાળે જે વર્તમાન સમય છે, તે “ઉદયસમય” કહેવાય છે અને તે તે સમયમાં ભોગવાઈ રહેલા જે કર્મદલિકો છે તે ઉદયસમયને પ્રાપ્ત કર્મદલિકો કહેવાય અને ઉદયસમયની ઉપરના નિષેકમાં રહેલા જે કર્મદલિકો છે, તે “ઉદયસમયને અપ્રાપ્ત” કર્મદલિકો કહેવાય. ૧૦૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૫ પ્રકૃતિ ઓછી કરવાથી ૧૧૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. જ્ઞા, દ0 વે) મો. આયુ0 ના ગોળ અં૦ કુલ ( ૫ + ૯ + ૨ + ૨૬ + ૪ + ૬૪ + ૨ + ૫ = ૧૧૭ - મિથ્યાત્વગુણઠાણે મિશ્રમોહનીય, સમ્યક્વમોહનીય, આહારકદ્ધિક અને જિનનામકર્મનો અનુદય હોય છે. કારણ કે મિશ્રમોહનીયકર્મનો ઉદય માત્ર મિશ્રગુણઠાણે હોય છે. તે સિવાયના કોઈપણ ગુણઠાણે મિશ્રમોહનીયકર્મનો ઉદય હોતો નથી. એટલે મિથ્યાત્વગુણઠાણે મિશ્રમોહનીયનો અનુદય કહ્યો છે. - સ0મોડનો ઉદય ક્ષાયોપથમિકસમ્યગુદૃષ્ટિને જ હોય છે. તે ૪થી ૭ ગુણઠાણા સુધી જ જઈ શકે છે તેથી સવમોચનો ઉદય માત્ર ૪ થી ૭ ગુણઠાણા સુધી જ હોય છે. તે સિવાયના કોઈપણ ગુણઠાણે સ0મોડનો ઉદય હોતો નથી. તેથી મિથ્યાત્વગુણઠાણે સમોઅનો અનુદય કહ્યો છે. આહારકલબ્ધિધારી ચોદપૂર્વધર પ્રમત્તસંયમી મહાત્મા જ આહારકલબ્ધિના વશથી આહારકશરીર બનાવી શકે છે. તેથી માત્ર પ્રમત્તગુણઠાણે આહારકશરીર અને આહારકસંગોપાંગ નામકર્મનો ઉદય હોય છે. તે સિવાયના કોઈપણ ગુણઠાણે આહારકદ્ધિકનો ઉદય હોતો નથી. તેથી મિથ્યાત્વગુણઠાણે આહારકદ્ધિકનો અનુદય કહ્યો છે અને જિનનામકર્મનો ઉદય ૧૩મે | ૧૪મે ગુણઠાણે જ હોય છે તેથી મિથ્યાત્વાદિ ગુણઠાણે જિનનામનો અનુદય કહ્યો છે. અનુદય અને ઉદયવિચ્છેદ :- જે ગુણઠાણે જે કર્મપ્રકૃતિનો ઉદય ન હોય, પણ ત્યારપછીના જે ગુણસ્થાનકે તે કર્મપ્રકૃતિનો ઉદય હોય, તેની પૂર્વેના ગુણઠાણામાં તે પ્રકૃતિનો અનુદય કહેવાય અને જે ગુણઠાણાથી આગળના કોઈપણ ગુણઠાણે જે કર્મપ્રકૃતિનો ઉદય ન હોય, તો તે ગુણઠાણે તે પ્રકૃતિનો ઉદયવિચ્છેદ કહેવાય છે. દા.ત. મિથ્યાત્વગુણઠાણે તીર્થકર નામકર્મનો ઉદય | હોતો નથી પણ ૧૩મા ગુણઠાણે તીર્થંકર નામકર્મનો ઉદય હોય છે. તેથી ૧થી૧૨ ગુણઠાણે જિનનામનો અનુદય કહેવાય છે અને મિથ્યાત્વગુણઠાણે મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય હોય છે પણ ત્યારપછીના સાસ્વાદનાદિ Page #177 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકે મિથ્યાત્વનો ઉદય હોતો નથી. તેથી મિથ્યાત્વગુણઠાણે મિથ્યાત્વનો ઉદયવિચ્છેદ કહ્યો છે. બીજા ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય :सुहुमतिगायवमिच्छं, मिच्छंतं सासणे इगारसयं । નિરયાળુપુત્ત્રિપુત્યા, મળ થાવર રૂા વિનંતો ॥ ૧૪ ॥ सूक्ष्मत्रिका-तप-मिथ्यात्वं मिथ्यान्तं सास्वादने एकादशशतम् । નરવ્યાનુપૂર્વ્યનુયાદ્ અનન્ત-સ્થાવરે વિજ્ઞાન્તઃ ॥ ૧૪ || ગાથાર્થ મિથ્યાત્વગુણઠાણે સૂક્ષ્મત્રિક, આતપ અને મિથ્યાત્વમોહનીયનો ઉદયવિચ્છેદ થાય છે અને સાસ્વાદનગુણસ્થાનકે નરકાનુપૂર્વીનો અનુદય થવાથી સાસ્વાદને ૧૧૧ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યાં અનંતાનુબંધીચતુષ્ક, સ્થાવર, એકેન્દ્રિયજાતિ અને વિકલેન્દ્રિયજાતિનો ઉદયવિચ્છેદ થાય છે. વિવેચન : - મિથ્યાત્વગુણઠાણે સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ અને મિથ્યાત્વમોહનીયનો ઉદયવિચ્છેદ થાય છે. અહીં વિચ્છેદનો અર્થ તંત્ર ભાવ ઉત્તરત્રામાવ કરવો. એટલે કે, જે ગુણઠાણે જે કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ કહ્યો હોય, ત્યાં તે કર્મપ્રકૃતિનો ઉદય હોય, પરંતુ ત્યાર પછીના ગુણસ્થાનકોમાં તે કર્મપ્રકૃતિનો ઉદય ન હોય. દા.ત. મિથ્યાત્વગુણઠાણે મિમોનો ઉદયવિચ્છેદ કહ્યો છે પણ ત્યાં મિથ્યાત્વમોહનીયનો ઉદય હોય છે. ત્યારપછીના સાસ્વાદનાદિગુણઠાણે મિથ્યાત્વમોહનીયનો ઉદય હોતો નથી. સૂક્ષ્મનામકર્મનો ઉદય સૂક્ષ્મએકેન્દ્રિય જીવોને હોય છે. અપર્યાપ્તા નામકર્મનો ઉદય લબ્ધિ-અપર્યાપ્તા એકેન્દ્રિયાદિ જીવોને હોય છે. અને સાધારણ નામકર્મનો ઉદય સાધારણ વનસ્પતિકાયના જીવોને હોય છે. તેઓ સાસ્વાદનગુણઠાણાને પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે ઉપશમસમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વ તરફ ઝુકી રહેલા સંજ્ઞીપંચેન્દ્રિયપર્યાપ્તાને જ સાસ્વાદનગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. તે જીવ જો સાસ્વાદનગુણઠાણે મરણ પામે, તો લબ્ધિ-પર્યાપ્તા (પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા) બાદરપૃથ્વીકાય, બાદરઅકાય, પ્રત્યેકવનસ્પતિ કે વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે પણ સૂક્ષ્મએકેન્દ્રિયમાં, લબ્ધિઅપર્યાપ્ત-એકેન્દ્રિયાદિમાં કે સાધારણવનસ્પતિમાં ઉત્પન્ન થતો નથી. એટલે સૂક્ષ્મએકેને, લબ્ધિ-અપર્યાપ્તા ૧૦૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિયાદિને કે સાધારણવનસ્પતિને સાસ્વાદનગુણઠાણ હોતું નથી. તેથી સાસ્વાદનગુણઠાણે સૂક્ષ્મત્રિકનો ઉદય હોતો નથી. એટલે મિથ્યાત્વગુણઠાણે સૂક્ષ્મત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો છે. મિથ્યાત્વગુણઠાણે આતપનામકર્મનો ઉદયવિચ્છેદ થાય છે કારણ કે સૂર્યના વિમાનની નીચે રહેલા મણિરત્નોમાં બાદરપૃથ્વીકાયના જીવોને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી આતપનામકર્મનો ઉદય હોય છે. તે વખતે તે જીવોને સાસ્વાદનગુણઠાણું હોતું નથી. કારણ કે સાસ્વાદનગુણસ્થાનકનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલો છે. એટલે જે સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તો સાસ્વાદનગુણઠાણાને પ્રાપ્ત કર્યા પછી મૃત્યુ પામીને, સૂર્યના વિમાનની નીચે રહેલા મણિરત્નોમાં બાદર પૃથ્વીકાયપણે ઉત્પન્ન થાય, તે જીવ ત્યાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ સાસ્વાદનગુણસ્થાનક પૂર્ણ કરીને, મિથ્યાત્વે ચાલ્યો જાય છે. પછી તેને આતપનામકર્મનો ઉદય શરૂ થાય છે. એટલે સાસ્વાદનગુણઠાણે આતપનામકર્મનો ઉદય હોતો નથી. તેથી મિથ્યાત્વગુણઠાણે આતપ નામકર્મનો ઉદયવિચ્છેદ કહ્યો છે. મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય મિથ્યાદૃષ્ટિજીવોને જ હોય છે. સાસ્વાદનસમ્યદૃષ્ટિ વગેરેને મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય હોતો નથી. તેથી મિથ્યાત્વગુણઠાણે મિથ્યાત્વમોહનીયનો ઉદયવિચ્છેદ કહ્યો છે. સાસ્વાદનગુણઠાણે ૧૧૧નો ઉદય : મિથ્યાત્વગુણઠાણે સૂક્ષ્મત્રિકાદિ પાંચકર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે એટલે ૧૧૭માંથી ૫ કર્મપ્રકૃતિ ઓછી કરતાં ૧૧૨ રહે છે અને સાસ્વાદનગુણઠાણે નરકાનુપૂર્વીનો અનુદય છે. કારણ કે સાસ્વાદન ગુણઠાણે રહેલો કોઈપણ તિર્યંચ કે મનુષ્ય મરીને નરકગતિમાં જતો નથી. તેથી સાસ્વાદનગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી. તેથી ૧૧૨માંથી નરકાનુપૂર્વી બાદ કરતાં, સાસ્વાદનગુણઠાણે ૧૧૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. જ્ઞા, દ0 વે) મો. આયુ) ના, ગોળ અંતે કુલ ૫ + ૯ + ૨ + ૨૫ + ૪ + ૫૯ + ૨ + ૫ = ૧૧૧ (૧૦૦) Page #179 -------------------------------------------------------------------------- ________________ સાસ્વાદનગુણઠાણે અનંક્રોધ, અનં૦માન, અનં૦માયા, અનંલોભ, સ્થાવર, એકેન્દ્રિયજાતિ, બેઈન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ અને ચઉરિન્દ્રિયજાતિ.... એ ૯ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. અનંતાનુબંધી કષાયનો ઉદય સમ્યક્ત્વનો ઘાતક છે. એટલે જ્યાં સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોય ત્યાં સુધી સમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી એટલે અનંતાનુબંધી કષાયના ઉદયવાળા જીવો મિશ્રદૃષ્ટિ કે સમ્યક્ત્વાદિ ગુણઠાણે જઈ શકતા નથી. તેથી સાસ્વાદનગુણસ્થાનકના અંતે અનંતાનુબંધી કષાયનો ઉદયવિચ્છેદ કહ્યો છે. સ્થાવરનામકર્મ અને એકેન્દ્રિયજાતિનામકર્મનો ઉદય એકેન્દ્રિય જીવોને જ હોય છે. બેઈન્દ્રિયજાતિનામકર્મનો ઉદય બેઈન્દ્રિયજીવોને જ હોય છે. તેઈન્દ્રિયજાતિનામકર્મનો ઉદય તેઈન્દ્રિયજીવોને જ હોય છે અને ચરિન્દ્રિય જાતિનામકર્મનો ઉદય ચઉરિન્દ્રિયજીવોને જ હોય છે. તેઓને ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી એટલે ઉપશમસમ્યક્ત્વથી પડીને સાસ્વાદનગુણસ્થાનકે જવાનું હોતું નથી. પરંતુ કોઈક સંજ્ઞીપંચેન્દ્રિયપર્યાપ્તો જીવ ઉપશમસમ્યક્ત્વથી પડીને સાસ્વાદનગુણઠાણે આવ્યા પછી જો મૃત્યુ પામીને લબ્ધિપર્યાપ્તાએકેન્દ્રિયાદિ ભવમાં ઉત્પન્ન થાય, તો સાસ્વાદની એકેન્દ્રિયાદિજીવોને શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણસ્થાનક હોય છે. પછી તે મિથ્યાત્વગુણઠાણે આવી જાય છે. એટલે જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદન ગુણઠાણે સ્થાવર અને એકેન્દ્રિયાદિજાતિચતુનો ઉદય હોય છે. તથા મિશ્રાદિગુણસ્થાનકો એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવને પ્રાપ્ત ન થતા હોવાથી, ત્યાં સ્થાવરાદિ-પનો ઉદય હોતો નથી. તેથી સાસ્વાદનગુણસ્થાનકના અંતે સ્થાવરાદિ-૫ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ કહ્યો છે. ૩થી૫ ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય : मीसे सयमणुपुव्वीणुदया मीसोदएण मीसंतो । ઘડ સયમનણ સમ્મા-શુ-પુલ્વિલેવા વિઞસાયા | ૧૫ ॥ मणु-तिरिणुपुव्वि-विउवट्ठ- दुहग अणाइज्जदुग सतर छेओ । સાક્ષીફ રેસિ તિરિાફ-આ--નિ-૩ખોય-તિસાયા ।। ૧૬ 11 ૨. ગતિ-૪+જાતિ-૫+૨૦૪+ઉપાંગ-૨+સં૦૬+સં૦૬+વર્ણાદિ-૪+આનુ૦૩-વિહા૦૨=૩૬ + પ્ર૦૬ (તીર્થંકર અને આતપ વિના) + ત્રસ-૧૦ + સ્થાવર + અસ્થિરાદિ-૬=૫૯ ૧૦૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ मिश्र शतमानुपूर्व्यनुदयात् मिश्रोदयेन मिश्रान्तः । । વતુ:શતં ગયતે સમ્યક્-આનુપૂર્વી-ક્ષેપાત્ દ્વિતીયષાયાઃ || ૧૫ ॥ મનુષ્ય-તિર્યાનુપૂર્વી-વૈયિાષ્ટ-ટુર્મશાઽનાવૈયક્તિસપ્તશછેવઃ સપ્તાશીતિવૈશે તિર્થાત્યાયુની નૈરૂદ્યોત-તૃતીયઋષાયા: || ૧૬ | ગાથાર્થ : આનુપૂર્વીનો અનુદય થવાથી અને મિશ્રમોહનીયનો ઉદય થવાથી, મિશ્રગુણસ્થાનકે ઉદયમાં ૧૦૦ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ થાય છે. અવિરતસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે સમ્યક્ત્વમોહનીય અને આનુપૂર્વીચતુષ્ક ઉમેરવાથી ૧૦૪ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યાં બીજા (અપ્રત્યાખ્યાનીય) કષાય, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, વૈક્રિયાષ્ટક, દૌર્ભાગ્ય, અનાદેયદ્ઘિક... એ-૧૭ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે દેશિવરતિગુણઠાણે ૮૭ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યાં તિર્યંચગતિ, તિર્યંચાયુષ્ય, નીચગોત્ર, ઉદ્યોતનામકર્મ અને ત્રીજા (પ્રત્યાખ્યાનીય) કષાયનો ઉદયવિચ્છેદ થાય છે. વિવેચન : સાસ્વાદનગુણઠાણાના અંતે અનંતાનુબંધી કષાય વગેરે ૯ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૧૧૧માંથી ૯ ઓછી કરતાં ૧૦૨ રહે. તેમાંથી મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને દેવાનુપૂર્વી ઓછી કરતાં ૯૯ રહે. તેમાં મિશ્રમોહનીય ઉમેરતાં, મિશ્રગુણઠાણે ઉદયમાં ૧૦૦ કર્મપ્રકૃતિ હોય છે. SLLO Ο વેજ મો આયુ નાવ ગોલ્ડ અં કુલ . . - । ↓ . . ↓ ૫ + ૯ + ૨ + ૨૨ + ૪ + ૫૧ + ૨ + ૫ = ૧૦૦ મિશ્રગુણઠાણે કોઈપણ જીવ મરણ પામતો નથી. તેથી મિશ્રદૃષ્ટિ જીવને ભવાન્તરમાં જવાનું હોતું નથી. તેથી મિશ્રગુણઠાણે આનુપૂર્વીનો ઉદય થતો નથી. તેથી ત્યાં દેવાદિ-૩ આનુપૂર્વીનો અનુદય કહ્યો છે. મિશ્રમોહનીયકર્મનો ઉદય માત્ર મિશ્રર્દષ્ટિગુણઠાણે જ હોય છે. તેથી મિશ્રગુણસ્થાનક શરૂ થતાંની સાથે જ મિશ્રમોહનીયકર્મનો ઉદય શરૂ ૩. ગતિ-૪+પંચે૦જાતિ+શ૦૪+ઉ૦૨+સં૦૬+સં૦૬+વર્ણાદિ-૪+વિહા૦૨ + પ્ર૦૬ (જિન, આતપ વિના) + ત્રસાદિ-૧૦ + અસ્થિરાદિ-૬ De ના ૧૦૬ ૨૯ = ૫૧ = Page #181 -------------------------------------------------------------------------- ________________ થાય છે અને મિશ્રગુણસ્થાનક પૂર્ણ થતાંની સાથે જ મિશ્રમોહનીયકર્મનો ઉદયવિચ્છેદ થાય છે. સમ્યત્વગુણઠાણે ૧૦૪નો ઉદય : મિશ્રદૃષ્ટિગુણઠાણે ઉદયમાં ૧૦૦ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી મિશ્રગુણઠાણાના અંતે મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ થવાથી અવિરત સમ્યગુદૃષ્ટિગુણઠાણે ૯૯ રહે છે, તેમાં સમ્યત્વમોહનીય અને દેવાદિ૪ આનુપૂર્વી ઉમેરતાં ચોથા ગુણઠાણે ૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. કારણ કે અવિરતસમ્યગુદૃષ્ટિ ગુણઠાણે સમ્યત્વમોહનીયકર્મનો ઉદય શરૂ થાય છે અને અવિરતસમ્યગુદૃષ્ટિ જીવો મરીને ચારેક ગતિમાં ઉત્પન્ન થાય છે. તેથી તેઓને ભવાન્તરમાં જતી વખતે વિગ્રહગતિમાં ચારે આનુપૂર્વીનો ઉદય હોય છે. એટલે અવિરતસમ્યગ્દષ્ટિ ગુણઠાણે ઉદયમાં ૧૦૪ કર્મપ્રકૃતિ હોય છે. જ્ઞા, દ0 વે) મો. આયુ0 ના) ગોળ અં) કુલ _| | | | | | | | | ૫ + ૯ + ૨ + ૨૨ + ૪ + પપપ + ૨ + ૫ = ૧૦૪ સમ્યકત્વગુણઠાણે અપ્રચક્રોધ, અપ્ર0માન, અપ્ર0માયા, અપ્રત્રલોભ, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, વૈક્રિયશરીર, વૈક્રિયઅંગોપાંગ, દેવગતિ, દેવાનુપૂર્વી, દેવાયુષ્ય, નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાયુષ્ય, દૌર્ભાગ્ય, અનાદેય, અયશકીર્તિ...એ ૧૭કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. અપ્રત્યાખ્યાનીયકષાય દેશવિરતિનો ઘાતક છે. એટલે જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોય ત્યાં સુધી દેશવિરતિ ગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી. જ્યારે અપ્રત્યાખ્યાનીયકષાયનો ઉદયવિચ્છેદ થાય છે ત્યારે જ દેશવિરતિગુણઠાણ પ્રાપ્ત થતું હોવાથી, દેશવિરતિ વગેરે ગુણઠાણે | ૪. જેને દેવ-નારક કે યુગલિક મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધેલું હોય, તે ક્ષાયોપથમિક સમ્યગુદૃષ્ટિ મનુષ્યો ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે મિથ્યાત્વમો) અને મિશ્રમોડનો ક્ષય કરીને સમોનો ક્ષય કરે છે. તે વખતે સ0મોડની અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિ બાકી રહે ત્યારે જો આયુષ્ય પૂર્ણ થઈ જાય, તો તેઓ કાળ કરીને ચારે ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. એ જ રીતે બદ્ધાયુ ક્ષાયિકસમ્યક્ત્વી પણ મરીને ચારે ગતિમાં ઉત્પન્ન થઇ શકે છે. તેથી અવિરતસમ્યગૃદૃષ્ટિને વિગ્રહગતિમાં ચારે આનુપૂર્વીનો ઉદય હોય છે. ૫. ગતિ-૪ + પંચ0જાતિ + શ૦ ૪ + ઉ૦૨ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + આનુ૦૪ + વિહા૦૨ = ૩૩ + પ્ર૦ ૬ + 2૦૧૦ + અસ્થિરાદિ-૬=૫૫ ૧eo. Page #182 -------------------------------------------------------------------------- ________________ અમ0કષાયનો ઉદય હોતો નથી એટલે સમ્યકત્વગુણઠાણાના અંતે અપ્રકષાયનો ઉદયવિચ્છેદ કહ્યો છે. | કોઈપણ જીવને પરભવમાં જતી વખતે નિયમા અવિરતિ હોય 3. છે. કારણકે ૮ વર્ષની ઉંમર પછી કોઈપણ જીવ અણુવ્રતોનું કે મહાવ્રતોનું ( પચ્ચકખાણ કરી શકે છે, તે “યાવજીવ” સુધીનું જ હોય છે. તેથી દેશવિરતિધરને મરણ ન પામે ત્યાં સુધી જ દેશવિરતિ ગુણઠાણુ હોય છે અને સર્વવિરતિધરને મરણ ન પામે ત્યાં સુધી જ સર્વવિરતિ ગુણઠાણુ હોય છે. મરણ પામ્યા પછી પરભવમાં જતી વખતે પચ્ચખાણના અભાવે વિરતિ હોતી નથી. એટલે દરેક જીવો નિયમા અવિરત હોય છે. - એટલે કોઈપણ જીવને પરભવમાં જતી વખતે દેશવિરતિ વગેરે ગુણઠાણા હોતા નથી. તેથી દેશવિરતિ વગેરે ગુણઠાણે આનુપૂર્વનો ઉદય હોતો નથી. એટલે અવિરતિસમ્યગૂદષ્ટિ ગુણઠાણાના અંતે ચારે આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો છે. | વૈક્રિયશરીર, વૈક્રિયઅંગોપાંગ, દેવગતિ, દેવાયુષ્ય, નરકગતિ, અને નરકાયુષ્ય... એ ૬ કર્મપ્રકૃતિને જીવ દેવભવ અને નરકભવમાં ભોગવી શકતો હોવાથી, તેનો ઉદય દેવ અને નારકીને હોય છે. તેઓ વધુમાં વધુ ચાર ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે. દેશવિરતિ વગેરે ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી દેશવિરતિગુણઠાણે દેવગતિ વગેરે ૬ કર્મપ્રકૃતિનો ઉદય હોતો નથી એટલે સમ્યક્ત્વગુણઠાણાના અંતે દેવગતિ વગેરે ૬નો ઉદયવિચ્છેદ કહ્યો છે. | દેશવિરતિ વગેરે ગુણઠાણે વિરતિનો સદ્ભાવ હોવાથી વિશુદ્ધિ ઘણી હોય છે. એટલે ત્યાં દૌર્ભાગ્ય, અનાદય અને અપયશકીર્તિ.....એ-૩ અશુભકર્મનો ઉદય હોતો નથી. તેથી સમ્યકત્વગુણઠાણાના અંતે દુર્ભાગાદિ૩ નો ઉદયવિચ્છેદ કહ્યો છે. દેશવિરતિગુણઠાણે ૮૭નો ઉદય : સમ્યકત્વગુણઠાણાના અંતે અપ્રક્રોધાદિ ૧૭ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૧૦૪માંથી ૧૭ પ્રકૃતિ ઓછી કરતા દેશવિરતિગુણઠાણે ૮૭ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ જ્ઞા, દ0 વે) મો. આયુનાવ ગોળ અં૦ કુલ | | | | | | | | | ૫ + ૯ + ૨ + ૧૮ + ૨ + ૪૪૯ + ૨ + ૫ = ૮૭ | દેશવિરતિગુણઠાણે તિર્યંચગતિ, તિર્યંચાયુષ્ય, નીચગોત્ર, ઉદ્યોત, અપ્રQક્રોધ, અપ્ર0માન, અપ્ર0માયા અને અપ્રલોભ...... એ ૮ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. - તિર્યંચગતિ, તિર્યંચાયુષ્ય, નીચગોત્ર અને ઉદ્યોત એ ૪ કર્મપ્રકૃતિ તિર્યંચપ્રાયોગ્ય છે અને તિર્યંચો વધુમાં વધુ દેશવિરતિગુણઠાણા સુધી જઈ શકે છે. ત્યાંથી આગળ જઈ શકતા નથી એટલે પ્રમત્તગુણઠાણે તિર્યંચગતિ, તિર્યંચાયુ, નીચગોત્ર અને ઉદ્યોતનો ઉદય હોતો નથી. તેથી તેનો દેશવિરતિના અંતે ઉદયવિચ્છેદ કહ્યો છે. પ્રત્યાખ્યાનીયકષાય સર્વવિરતિનો ઘાતક છે. એટલે જ્યાં સુધી પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોય, ત્યાંસુધી સર્વવિરતિગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી. જ્યારે પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદયવિચ્છેદ થાય છે ત્યારે સર્વવિરતિગુણઠાણ પ્રાપ્ત થાય છે. એટલે સર્વવિરતિ વગેરે ગુણઠાણે પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોતો નથી. તેથી દેશવિરતિગુણસ્થાનકના અંતે પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદયવિચ્છેદ કહ્યો છે. છઠ્ઠા-સાતમા ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદયઃअट्ठच्छेओ इगसी, पमत्ति आहार जुगलपक्खेवा । થીતિકIટ્ટારાવચ્છે છેસર વાપમત્તે / ૧૭ अष्टच्छेद एकाशीतिः प्रमत्ते, आहारकयुगलप्रक्षेपात्। નર્હિત્રિા -હીરહિ છે: તિરપ્રમત્તે // ૧૭ // ગાથાર્થ :- આઠ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થવાથી અને આહારદ્ધિક ઉમેરવાથી પ્રમત્તગુણસ્થાનકે ઉદયમાં ૮૧ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં થીણદ્વિત્રિક અને આહારકદ્ધિકનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે અપ્રમત્તગુણસ્થાનકે ઉદયમાં ૭૬ કર્મપ્રકૃતિ હોય છે. ૬. ગતિ - ૨ (મનુ0ગતિ, તિર્યંચગતિ) + પંચેઈજાતિ + શ૦૩ (ઔ), તૈ૦, કા૦) + અં૦ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨=૨૫ + પ્રવ૬ (આતપ, જિન વિના) + ત્રસાદિ - ૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૪૪ ૧૦૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ વિવેચનઃ- દેશવિરતિગુણઠાણાના અંતે તિર્યંચગતિ વગેરે ૮નો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૮૭માંથી ૮ ઓછી કરતાં ૭૯ રહી. તેમાં આહારકદ્ધિક ઉમેરવાથી ૮૧ પ્રકૃતિ થાય છે એટલે પ્રમત્તગુણઠાણે ઉદયમાં ૮૧ કર્મપ્રકૃતિ હોય છે. જ્ઞા, દ0 વે) મો. આયુ) નાવ ગોળ અં૦ કુલ ૫ + ૯ + ૨ + ૧૪ + ૧ + ૪૪૭ + ૧ + ૫ = ૮૧ | મહાવિદેહક્ષેત્રમાં જવાની ઉત્સુકતાવાળા આહારકલબ્ધિધારી ચૌદપૂર્વધર મહાત્માને આહારકશરીર બનાવતી વખતે સ્વાધ્યાયાદિમાં એકાગ્રતા (અપ્રમત્તદશા) રહેતી નથી. તેથી તે વખતે તેઓ પ્રમાદ દશા યુકત હોય છે. એટલે આહારકશરીરની રચના પ્રમત્તગુણઠાણે જ થાય. અપ્રમતગુણઠાણે થતી નથી તેથી ‘પ્રમત્તગુણઠાણે આહારકદ્ધિકનો ઉદય કહ્યો છે. પ્રમત્તગુણઠાણે નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, થાણદ્ધિ, આહારકશરીર અને આહારકસંગોપાંગ એ ૫ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. કોઈપણ જીવને અતિશય પ્રમાદ અવસ્થામાં જ નિદ્રાનિદ્રા, પ્રચલપ્રચલા અને થીણદ્ધિનામની ઊંઘ આવે છે. અપ્રમત્ત અવસ્થામાં નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા કે થીણદ્ધિ નામની ઊંઘ આવતી નથી. એટલે અપ્રમત્તગુણઠાણે થીણદ્વિત્રિકનો ઉદય હોતો નથી. તેથી પ્રમત્તગુણઠાણાના અંતે થીણદ્વિત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો છે. આહારકલબ્ધિધારી ચૌદપૂર્વધર મહાત્મા પ્રમાદ દશામાં જ ° આહારકશરીર બનાવી શકે છે. અપ્રમતદશામાં આહારકશરીર બનાવી ૭. મનુષ્યગતિ + પંચ૦ + શ૦૪ + ઉ૦૨ + સં૦૬ + સં૦૬ + વર્ણદિ-૪ + વિહા૦૨ = ૨૬ + પ્ર૦૫ (આતપ, ઉદ્યોત, જિનનામ વિના) + ત્રસાદિ-૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૪૪ ૮. આહારકલબ્ધિધારી પ્રમત્તસંયમી મહાત્મા પ્રમત્તગુણઠાણે આહારકશરીર બનાવીને વિશુદ્ધ અધ્યવસાયના વશથી અપ્રમત્તગુણસ્થાનકે આવી શકે છે. તેથી આહારકદ્વિકનો ઉદય પ્રમત્તઅપ્રમત્ત એ બન્ને ગુણઠાણે હોય છે. પરંતુ આહારકલબ્ધિધારી ચૌદપૂર્વધર મહાત્મા અપ્રમત્તગુણઠાણે નવું આહારકશરીર બનાવી શકતા નથી અને અપ્રમત્તગુણઠાણે થોડો કાલ જ આહારદ્ધિકનો ઉદય હોય છે તેથી પૂર્વાચાર્યોએ અપ્રમત્તગુણઠાણે આહારકદ્વિકના ઉદયની વિવક્ષા કરી નથી. ૧૮૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ શકતા નથી. તેથી પ્રમત્તગુણઠાણે આહારકલિકનો ઉદયવિચ્છેદ કહ્યો છે. મન અપ્રમત્તગુણઠાણે ૭૬નો ઉદય : પ્રમત્તગુણઠાણાના અંતે થીણદ્વિત્રિક અને આહારકદ્ધિકનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૮૧ માંથી ૫, કર્મપ્રકૃતિ ઓછી કરતાં અપ્રમત્તગુણઠાણે ઉદયમાં ૭૬ કર્મપ્રકૃતિ હોય છે. જ્ઞા, દ0 વે) મો. આયુ0 ના ગોળ અં૦ કુલ ૫ + ૬ + ૨ + ૧૪ + 1 + ૪૨૯ + ૧ + ૫ = ૭૬ ૮ થી ૧૧ ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય – सम्मत्तं-तिमसंघयण तियगच्छेओ बिसत्तरि अपुव्वे । હાસારૂંછમ્રતો, છટ્ટિ નિયટ્ટિ વેતિi | ૧૮ संजलणतिगं छच्छेओ सट्ठि सुहमंमि तुरियलोभंतो । ૩વસંતપુને મુસ િરિસદ-નારાયદુવંતો / ૧૯ / सम्यक्त्वान्तिमसंहननत्रिकच्छेदो द्वासप्ततिरपूर्वे । । હાદ્રિષાન્ત: પર્યાષ્ટિનિવૃત્ત વેત્રિમ્ // ૧૮ // संज्वलनत्रिकं षट्छेदः षष्टिः सूक्ष्मे तुर्यलोभान्तः। ૩પશાન્તાને પ્રશ્નોનપછિ:, ઋષભ-નાર વદિશાન્તઃ || ૧૦ || ગાથાર્થ :- (અપ્રમત્તગુણઠાણે) સમ્યક્વમોહનીય અને છેલ્લા ત્રણસંઘયણનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે અપૂર્વકરણગુણઠાણે ૭૨ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યાં હાસ્યાદિ-૬નો ઉદયવિચ્છેદ થાય છે. એટલે અનિવૃત્તિગુણઠાણે-૬૬ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યાં વેદત્રિક અને સંજ્વલનત્રિકનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે સૂક્ષ્મસંપરાયગુણઠાણે ૬0 કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યાં ચોથા (સંજવલન) લોભનો ઉદયવિચ્છેદ થાય છે એટલે ઉપશાંતમોહગુણઠાણે પ૯ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યાં ઋષભનારાચ અને નારાચસંઘયણનો ઉદયવિચ્છેદ થાય છે. ૯. મનુ0ગતિ + પંચેન્દ્રિયજાતિ + શ૦૩ (ઔ),કાળ, તૈ0) + (અં) + સં૦૬ +સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૨૪ + પ્ર૦૫ (આતપ, ઉદ્યોત, જિનનામ વિના) + ત્રસાદિ-૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૪૨ ૧૮૧) Page #186 -------------------------------------------------------------------------- ________________ - વિવેચન - અપ્રમત્તગુણઠાણે સમ્યકત્વમોહનીય, અર્ધનારા, કીલિકા અને છેવટ્ઠસંઘયણનો ઉદયવિચ્છેદ થાય છે. કારણ કે જ્યાં સુધી સ0મોનો ઉદય હોય ત્યાં સુધી જીવ શ્રેણિગતઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરીને અપૂર્વકરણાદિગુણઠાણે જઈ શકતો નથી. એટલે સ0મો નો ઉદય અપ્રમત્તગુણઠાણા સુધી જ હોય છે. ત્યારપછીના અપૂર્વકરણાદિગુણઠાણે સ0મોનો ઉદય હોતો નથી. એટલે અપ્રમત્તગુણઠાણાના અંતે સ0મોચનો / ઉદયવિચ્છેદ કહ્યો છે. અપૂર્વકરણગુણઠાણે ૭૨ પ્રકૃતિનો ઉદય - | અર્ધનારાચ, કાલિકા અને છેવટ્ટાસંઘયણવાળા જીવોને ક્ષપકશ્રેણી કે ઉપશમશ્રેણી માંડી શકે એવી વિશુદ્ધિ હોતી નથી. તેથી તેઓ અપૂર્વકરણાદિ ગુણઠાણે જઈ શકતા ન હોવાથી, અપ્રમત્તગુણઠાણે છેલ્લા ત્રણસંઘયણનો ઉદયવિચ્છેદ થાય છે. અપ્રમત્તગુણઠાણાના અંતે સમ્યકત્વમોહનીયાદિ-૪ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૭૬માંથી ૪ પ્રકૃતિ ઓછી કરતા, અપૂર્વકરણ ગુણઠાણે ઉદયમાં ૭૨ કર્મપ્રકૃતિ હોય છે. જ્ઞા, દ0 વે) મો. આયુ ના ગો૦ અં૦ કુલ ૫ + ૬ + ૨ + ૧૩ + ૧ + ૩૯૧૦ + ૧ + ૫ = ૭૨ | હાસ્યષકના ઉદયનું કારણ સંકિલષ્ટપરિણામ છે અને અનિવૃત્તિકરણાદિગુણઠાણે સંક્લિષ્ટ પરિણામ હોતા નથી, ત્યાં અત્યંતવિશુદ્ધ પરિણામ હોય છે. તેથી ત્યાં હાસ્યષકનો ઉદય હોતો નથી. એટલે અપૂર્વકરણગુણઠાણાના અંતે હાસ્ય-રતિ, શોક-અરતિ, ભય-જુગુપ્સાનો ઉદયવિચ્છેદ કહ્યો છે. અનિવૃત્તિગુણઠાણે ૬૬નો ઉદય - અપૂર્વકરણગુણઠાણાના અંતે હાસ્યાદિ-૬ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૭૨માંથી ૬ કર્મપ્રકૃતિ બાદ કરતાં અનિવૃત્તિગુણઠાણે ઉદયમાં જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૭ + આ૦૧ + ૧૦. મનુ0ગતિ-પંચેન્દ્રિયજાતિ+શ૦૩-૦અં૦ + સં૦૩ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૨૧ + પ્ર૦૫ + ત્રસાદિ-૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૩૯. ૧૮૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ નામ-૩૯ + ગો ૧ + અંત૦પ = ૬૬ કર્મપ્રકૃતિ હોય છે. - અનિવૃત્તિગુણઠાણે પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, સંક્રોધ, સંવમાન અને સંવેમાયાનો ઉદયવિચ્છેદ થાય છે. કારણકે ક્ષપક અનિવૃત્તિગુણઠાણે સૂક્ષ્મસંલોભ સિવાયની ચારિત્રમોહનીયની સર્વકર્મપ્રકૃતિનો ક્ષય કરે છે અને ઉપશમક સૂક્ષ્મલોભ સિવાયની ચાવમો)ની સર્વકર્મપ્રકૃતિની સર્વોપશમના કરે છે. એટલે ૧૦મે ગુણઠાણે સૂક્ષ્મસંવલનલોભ સિવાયની ચારિત્રમોહનીયની કોઈપણ પ્રકૃતિનો ઉદય હોતો નથી. તેથી અનિવૃત્તિગુણઠાણે વેદત્રિક અને સંજવલનત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો છે. સૂક્ષ્મસંપરાયગુણઠાણે ૬૦નો ઉદય :- અનિવૃત્તિગુણઠાણે વેદ – ૩ અને સંવેક્રોધાદિ-૩ નો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૬૬માંથી ૬ ઓછી કરતાં ૬૦ પ્રકૃતિ સૂક્ષ્મસંપરાયગુણઠાણે ઉદયમાં હોય છે. જ્ઞા, દ0 વે) મો. આયુ0 ના ગોળ અં) કુલ | | | | | | | | | ૫ + ૬ + ૨ + ૧ + ૧ + ૩૯ + ૧ + ૫ = ૬૦ સંજવલનકષાય યથાખ્યાત ચારિત્રગુણનો ઘાતક છે. એટલે જ્યાં સુધી સૂક્ષ્મસંજવલન લોભનો ઉદય હોય ત્યાંસુધી યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થતું નથી. જ્યારે સંવેલોભનો ઉદયવિચ્છેદ થાય છે ત્યારે ઉપશમકને ૧૧મા ગુણઠાણે ઔપશમિયથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે અને ક્ષેપકને ૧૨મા ગુણઠાણે ક્ષાયિકયાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે એટલે સૂક્ષ્મસંપરાયગુણઠાણે સૂક્ષ્મસંજવલનલોભનો ઉદયવિચ્છેદ કહ્યો છે. ઉપશાંતમોહગુણઠાણે પ૯નો ઉદય : સૂક્ષ્મસંપરાયગુણઠાણે ઉદયમાં ૬૦ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી સંજ્વલનલોભ ઓછો કરતાં, ૫૯ પ્રકૃતિ ઉપશાંતમોહગુણઠાણે ઉદયમાં હોય છે. જ્ઞા, દ0 વે) આયુ) નાવ ગોળ અં૦ કુલ | | | | | | | | | ૫ + ૬ + ૨ + ૧ + ૩૯ + ૧ + ૫ = ૫૯ ૧૮૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉપશાંતમોહગુણઠાણે ઋષભનારાચ અને નારાચસંઘયણનો ઉદયવિચ્છેદ થાય છે. કારણકે પ્રથમના ત્રણસંઘયણવાળા જ ઉપશમશ્રેણી માંડી શકે છે અને ઉપશમક ૧૧મા ગુણઠાણા સુધી જ જઈ શકે છે. ત્યાંથી આગળના ગુણઠાણે જઈ શકતો નથી. એટલે ૧૧મા ગુણઠાણા સુધી જ પ્રથમના ત્રણ સંઘયણનો ઉદય હોય છે. ૧૨મે, ગુણઠાણે ક્ષપકને માત્ર પ્રથમસંઘયણનો ઉદય હોય છે. ઋષભનારાચ કે નારાચસંઘયણનો ઉદય હોતો નથી. તેથી ૧૧મા ગુણઠાણે ઋષભનારાચ અને નારાચસંઘયણનો ઉદયવિચ્છેદ કહ્યો છે. ૧૨મા-૧૩મા ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદયઃ— सगवन्न खीणदुचरिमि, निद्ददुगंतो अ चरिमि पणवन्ना I नाणं-तराय - दंसण चउछेओ, सयोगि बायाला ॥ ૨૦ 11 सप्तपञ्चाशत् क्षीणद्विचरमे, निद्राद्विकान्तश्च चरमे पञ्चपञ्चाशत्। જ્ઞાનાન્તરાય-વર્ણન પતુ છેવ: સોગિનિ દ્વિવારિશત્ || ૨૦ || ગાથાર્થ :- ક્ષીણમોહગુણઠાણાના દ્વિચરમસમયે ૫૭ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. તે જ સમયે નિદ્રાદ્વિકનો અંત થાય છે. એટલે ક્ષીણમોહના છેલ્લા સમયે ઉદયમાં ૫૫ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં જ્ઞાનાવરણીય, અંતરાયકર્મ અને દર્શનાવરણીયચતુષ્કનો ઉદયવિચ્છેદ થાય છે. (તથા જિનનામનો ઉદય થાય) એટલે સયોગીકેવલીગુણઠાણે ૪૨ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. વિવેચન :- ઉપશાંતમોહગુણઠાણે ઉદયમાં ૫૯કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી બીજા-ત્રીજાસંઘયણનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૫૯માંથી ૨ કર્મપ્રકૃતિ ઓછી કરતાં, ક્ષીણમોહગુણઠાણે ઉદયમાં ૫૭પ્રકૃતિ હોય છે. Sllo εο વેજ આયુર ના અં કુલ . ગો . . - . ૫ + ૬ + ૨ + ૧ +૩૭૧૧+ + ૫ = ૫૭ ૧૧. મનુગતિ + પંચેન્દ્રિયજાતિ + શ૦૩ + ઔઅં૦ + વજ્રઋષભનારાચસંઘયણ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ ૧૯ + પ્ર૦૫ + ત્રસાદિ-૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર ૩૭ = = . ૧ ૧૮૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ ક્ષીણમોહગુણઠાણાના છેલ્લા બે સમય બાકી રહે ત્યાં સુધી ઉદયમાં ૫૭ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી ક્ષીણમોહના દિચરમસમયે “નિદ્રાદ્ધિક”નો ઉદયવિચ્છેદ થાય છે. કારણકે ક્ષીણમોહના દ્વિચરમ સમય સુધી જ નિદ્રાદ્ધિક સત્તામાં હોય છે. એટલે ત્યાં સુધી જ નિદ્રાદ્ધિકનો ઉદય હોઈ શકે છે. ત્યારપછી ૧૨મા ગુણઠાણાના ચરમ સમયે નિદ્રાદિક સત્તામાં ન હોવાથી ઉદયમાં ન હોય. એટલે ક્ષીણમોહના દ્વિચરમ૧૨ સમયે નિદ્રાદિકનો ઉદયવિચ્છેદ કહ્યો છે. ક્ષીણમોહના ચરમસમયે પપનો ઉદય : ક્ષીણમોહગુણઠાણાના દ્વિચરમસમય સુધી ૫૭ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યારબાદ છેલ્લા સમયે નિદ્રાદ્ધિકનો ઉદય હોતો નથી. એટલે પ૭માંથી નિદ્રાદ્ધિક ઓછી કરતાં છેલ્લા સમયે ઉદયમાં ૫૫ પ્રકૃતિ હોય છે. જ્ઞા, દ0 વે) આયુ0 ના) ગો. અંતે કુલ ૫ + ૪ + ૨ + ૧ + ૩૭ + ૧ + પ = પપ સયોગી ગુણઠાણે ૪૨નો ઉદય :- ક્ષીણમોહગુણઠાણાના છેલ્લા સમયે મતિજ્ઞાનાવરણીયાદિ ૧૪ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે પપમાંથી ૧૪ કર્મપ્રકૃતિ ઓછી કરતાં સયોગીકેવલી ગુણઠાણે ઉદયમાં ૪૧ રહે, પરંતુ ત્યાં તીર્થકર નામકર્મનો ઉદય શરૂ થઈ જાય છે. એટલે ૪૧પ્રકૃતિમાં તીર્થંકર નામકર્મ ઉમેરવાથી સયોગીગુણઠાણે ૪૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. વે, આયુ) નાવા ગોળ કુલ INDIA ૨ + ૧ + ૩૮૧૩ + ૧ = ૪૨ ૧૨. કોઈક આચાર્ય મ. સા. એમ કહે છે કે, નિદ્રાદ્ધિકનો ઉદયવિચ્છેદ ઉપશાંતમોહ ગુણસ્થાનકે થાય છે. કારણકે નિદ્રાનો ઉદય ઘોલના પરિણામથી થાય છે. અને ક્ષપકાત્મા અતિવિશુદ્ધિ અધ્યવસાયવાળો હોવાથી, તેને ઘોલના પરિણામ હોતા નથી. તેથી તેને નિદ્રાદ્ધિકના ઉદયનો સંભવ નથી પરંતુ ક્ષેપકની અપેક્ષાએ ઉપશમક ઓછી વિશુદ્ધિવાળો હોવાથી, તેને નિદ્રાદ્ધિકના ઉદયનો સંભવ છે. (૧૮૫ -૧૩ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૪મા ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય :तित्थुदया उरला-थिर-खगइदुग-परित्ततिग-छसंठाणा । ગુરુનંદુ-વનવડ-નિમિ-તે-પ્પા-સંધયા ૨૧ / दूसर-सूसर-साया-साएगयरं च तीसवुच्छेओ । વારસ કનોડિ ગુમ-રૂઝ-નસ-નયર વેલડ્યું છે. ૨૨ . तसतिग-पणिंदि-मणुआउ-गइ-जिणुच्चंति चरम समयंतो । तीर्थोदयात् औदारिका-स्थिर-खगतिद्विक-प्रत्येकत्रिक-षट्संस्थानानि। अगुरुलधु-वर्णचतुष्क-निर्माण-तैजस-कर्मादिसंहननम् ॥ २१ ॥ दुःस्वर-सुस्वर-साता-सातैकतरं त्रिंशद् व्यच्छेदः । द्वादश अयोगिनि सुभगा-देययशोऽन्यतरवेदनीयम् ॥ २२ ॥ त्रसत्रिक-पञ्चेन्द्रिय-मनुजायुर्गतिजिनोच्चमिति चरमसमयान्तः। ગાથાર્થ :- સયોગીગુણઠાણે તીર્થકર નામકર્મનો ઉદય થવાથી ૪૨ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યાં ઔદારિકદ્ધિક, અસ્થિરદ્ધિક, વિહાયોગતિદ્રિક, પ્રત્યેકત્રિક, ૬ સંસ્થાન, અગુરુલઘુચતુષ્ક, વર્ણચતુષ્ક, નિર્માણ, તૈજસ, કાર્મણશરીર, પ્રથમસંઘયણ, દુઃસ્વર, સુસ્વર અને શાતા-અશાતામાંથી કોઈપણ એક વેદનીય... એ ૩૦ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે અયોગીગુણઠાણે ઉદયમાં ૧૨ કર્મપ્રકૃતિ હોય છે. અયોગીગુણઠાણાના છેલ્લા સમયે સૌભાગ્ય, આદેય, યશ, શાતા-અશાતામાંથી કોઈપણ એક વેદનીય, ત્રસત્રિક, પંચેન્દ્રિયજાતિ, મનુષ્પાયુષ્ય, મનુષ્યગતિ, જિનનામ અને ઉચ્ચગોત્ર... એ ૧૨ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. વિવેચન :- સયોગીગુણઠાણે ઉદયમાં ૪૨ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી (૧) ઔદારિકશરીર, (૨) ઔદારિકસંગોપાંગ, (૩) અસ્થિર, ( (૪) અશુભ, (૫) શુભવિહાયોગતિ, (૬) અશુભવિહાયોગતિ, (૭) પ્રત્યેક, (૮) સ્થિર, (૯) શુભનામકર્મ, (૧૦) સમચતુરસ્ત્ર, (૧૧) ન્યગ્રોધપરિમંડલ, (૧૨) સાદિ, (૧૩) વામન, (૧૪) કુન્જ, (૧૫) હુંડક, (૧૬) અગુરુલઘુ, (૧૭) પરાઘાત, (૧૮) ઉપઘાત, (૧૯) શ્વાસોચ્છવાસ, (૨૦) વર્ણ, (૨૧) ગંધ, (૨૨) રસ, ૧૩. મનુગતિ + પંચેન્દ્રિયજાતિ + શ૦૩ + અંચ + પ્રથમ સંઘયણ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૨ = ૧૯ + પ્ર૮૬ (આતપ, ઉદ્યોત વિના) + ત્રસાદિ-૧૦ - અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૩૮ "હા " ( ૧૮૬ P M ' Page #191 -------------------------------------------------------------------------- ________________ (૨૩) સ્પર્શ, (૨૪) નિર્માણ, (૨૫) તૈજસશરીર, (૨૬) કાર્મણશરીર, (૨૭) પ્રથમસંઘયણ, (૨૮) દુ:સ્વર, (૨૯) સુસ્વર અને (૩૦) શાતા કે અશાતામાંથી કોઈપણ એક વેદનીય..... એ ૩૦ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. ઔદારિકશરીર વગેરે ૩૦ કર્મપ્રકૃતિમાંથી શાતા કે અશાતા સિવાયની ૨૯ કર્મપ્રકૃતિ પુદ્ગલવિપાકી છે. તેમાં પણ સુસ્વર અને દુઃસ્વર કર્મપ્રકૃતિ ભાષારૂપ પુદ્ગલ વિપાકી છે. તે કર્મના ફળનો અનુભવ વચનને થાય છે એટલે જ્યાં સુધી સ્વરનામકર્મનો ઉદય હોય ત્યાં સુધી જીવ ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને ભાષારૂપે પરિણમાવીને બોલવાની ક્રિયા કરી શકે છે. જ્યારે સયોગીકેવલી ભગવંત વચનયોગને રોકે છે ત્યારે બોલવાની ક્રિયા અટકી જાય છે તે વખતે સુસ્વર-દુઃસ્વર નામકર્મનો ઉદય અટકી જાય છે. શ્વાસોચ્છ્વાસ કર્મપ્રકૃતિ શ્વાસોચ્છ્વાસપુદ્ગલવિપાકી છે. જ્યાં સુધી શ્વાસોચ્છ્વાસ નામકર્મનો ઉદય હોય ત્યાં સુધી જીવ શ્વાસ-લેવા મૂકવાની ક્રિયા કરી શકે છે. જ્યારે સયોગીકેવલીભગવંત શ્વાસોચ્છ્વાસને રોકે છે ત્યારે શ્વાસોચ્છ્વાસની ક્રિયા અટકી જાય છે. તે વખતે શ્વાસોચ્છ્વાસ નામકર્મનો ઉદય અટકી જાય છે. ઔદારિકશરીર વગેરે ૨૬ પ્રકૃતિ શરીરરૂપ પુદ્ગલ વિપાકી છે. એટલે જ્યાં સુધી ઔદારિકશરીરાદિ-૨૬ પ્રકૃતિનો ઉદય હોય ત્યાં સુધી જીવ તે તે પ્રકૃતિના ફળને અનુભવે છે જ્યારે સયોગીકેવલીભગવંત કાયયોગને રોકે છે ત્યારે શરીરાશ્રિત (શરીર સાથે સંબંધવાળા) ઔદારિકશરીરાદિ નામકર્મની ૨૬ પ્રકૃતિનો ઉદય અટકી જાય છે. સયોગીકેવલી ગુણઠાણાના અંતે શાતા-અશાતામાંથી કોઈપણ એકનો ઉદયવિચ્છેદ થાય છે. કારણ કે સયોગીકેવલી ભગવંતને શાતા-અશાતાનો ઉદય પરાવર્તમાનપણે હોય છે. એટલે શાતા-અશાતા બન્ને વારાફરતી ઉદયમાં આવી શકે છે. પરંતુ યોગ નિરોધ કર્યા પછી શાતા-અશાતા વારાફરતી ઉદયમાં આવી શકતી નથી. એટલે શાતા-અશાતામાંથી, કોઈપણ એક જ ઉદયમાં આવતી હોવાથી, અયોગીગુણઠાણે શાતા-અશાતામાંથી કોઈપણ એક જ વેદનીયનો ઉદય હોય છે. એટલે સયોગીગુણઠાણાના અંતે બેમાંથી કોઇપણ એક વેદનીયનો ઉદયવિચ્છેદ કહ્યો છે. ૧૮૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ સયોગીગુણઠાણે ઔદારિકશરીરાદિ-૩૦ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થવાથી ૪૨માંથી ૩૦ કર્મપ્રકૃતિ ઓછી કરતાં અયોગીગુણઠાણે ઉદયમાં વેદ૦૧ + આયુ૦૧ + નામ૦૯ + ગો૦૧ = ૧૨ કર્મપ્રકૃતિ હોય છે. અયોગીગુણઠાણાના ચરમસમય સુધી (૧) શાતા કે અશાતામાંથી એક વેદનીય, (૨) મનુષ્યાયુષ્ય, (૩) મનુષ્યગતિ, (૪) પંચેન્દ્રિયજાતિ, (૫) જિનનામ, (૬) ત્રસ, (૭) બાદર, (૮) પર્યાપ્ત, (૯) સુભગ, (૧૦) આદેય, (૧૧) યશ અને (૧૨) ઉચ્ચગોત્ર એ ૧૨ કર્મપ્રકૃતિનો ઉદય હોય છે. ત્યારપછીના સમયે અયોગીકેવળી અષ્ટકર્મથી રહિત થઈને મોક્ષમાં પહોંચી જાય છે. ત્યાં તેમને એકેય કર્મનો ઉદય હોતો નથી. એટલે અયોગી ગુણઠાણાના છેલ્લાસમયે સુભગાદિ-૧૨ કર્મપ્રકૃતિનો ઉદય વિચ્છેદ કહ્યો છે ૧ ૨ ૩ ૪ ૫ ૬ ગુણસ્થાનક ઓથે મિથ્યાત્વ સાસ્વાદન મિશ્ર ૮ ૯ ઉદયયંત્ર કર્મ જ્ઞા૦ ૬૦ વે૦ મો૦ આ૦ ના૦ ગો૦ અં૦ કુલ ૨૮ ૨૬ ૨૫ ૨૨ ૨૨ ૨ ૧૮ ૨ ૨ ૧૪ ૫ ૬ ૨ ૧૪ ૧૩ ८ ૫ ૯ colo ८ ૫ ८ ૫ ८ ૫ ८ ૫ ८ ૫ ८ ૫ સમ્યક્ત્વ દેશિવરિત પ્રમત્ત અપ્રમત્ત અપૂર્વકરણ અનિવૃત્તિકરણ ૮ ૧૦ સૂક્ષ્મસંપરાય ૮ ૧૧ ઉપશાંતમોહ ૧૨ ક્ષીણમોહ ৩ ૫ ૬૪ ૨ ૧૩ સયોગીકેવળી ૪ ૧૪ અયોગીકેવળી ૪ \ \' の ૫ ૫ | ૫ ૫ | | ૦ ૦ ૭ ૭ ૭ ૭ જે જ જ ર ૭ ૩ ૩૦ ૦ દ ૨ જે જે જે જે જે જે ૧ ૧૮૮ જી | 0 | ૦ ૦ ૦ ××××× 0 0 0 0 0 0 0 0 0 ૬૭ ૬૪ ૫૯ ૫૧ ૫૫ ૪૪ જે જે જે જે જે જે ન ૪૪ ૧ ૪૨ ૩૯ ૧ ૩૯ ૧ ૩૯ ૧ ૩૯ ૧ 39 ૧ ३८ ૯ ૧ ૫ ૧૨૨ ૫ ૧૧૭ ૫ ૧૧૧ ૫ ૧૦૦ ૫ ૧૦૪ م م م م م م م م 00 ૫ ८७ ૮૧ ૫ ૭૬ ૭૨ ૫ ૫| ૬૬ ૬૦ ૫ ૫૯ ૫ ૫૭૫૫ ૪૨ ૧૨ Page #193 -------------------------------------------------------------------------- ________________ કે ગુણઠાણામાં ઉત્તરકર્મપ્રકૃતિનો ઉદય ક્યાંથી ક્યાં સુધી ઉદયમાં હોય ? ૧ થી ૧૨ કર્મપ્રકૃતિ જ્ઞાનાવરણીય-૫ દર્શનાવરણીય-૪ નિદ્રાદ્ધિક થિણદ્વિત્રિક શાતા અશાતા મિથ્યાત્વમોહનીય મિશ્રમોહનીય સમ્યક્ત્વમોહનીય અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય સંજ્વલનક્રોધાદિ-૩ સંજ્વલનલોભ હાસ્યાદિ-૬ વૈદત્રિક નરકાયુ તિર્યંચાયુ દેવાયુ મનુષ્યાયુ નરકત તિર્યંચગતિ દેવગતિ મનુષ્યગતિ એકેન્દ્રિયાદિ-૪જાતિ પંચેન્દ્રિયજાતિ ઔદારિકદ્ધિક વૈક્રિયદ્રિક આહારકદ્ધિક તૈશવ, કાશ ૧ થી ૧૨ ૧૨માના દ્વિચરમસમય ૧ થી ૬ ૧ થી ૧૩ કે ૧૪ ૧ થી ૧૩ કે ૧૪ ૧ લા, સુધી ૩ જે, ૪ થી ૭ ૧થી ૨ ૧ થી ૪ ૧ થી ૫ ૧ થી ૯ ૧ થી૧૦ ૧ થી ૮ ૧ થી ૯ ૧ થી ૪ ૧ થી ૫ ૧ થી ૪ ૧ થી ૧૪ ૧ થી ૪ ૧ થી ૫ ૧ થી ૪ ૧ થી ૧૪ ૧ થી ૨ ૧ થી ૧૪ ૧ થી ૧૩ ૧ થી ૪ ૬, ૧ થી ૧૩ ૧૮૯ કર્મપ્રકૃતિ પ્રથમસંઘયણ બીજું-ત્રીજુંસંઘયણ છેલ્લા ત્રણ સંઘયણ ૬ સંસ્થાન વર્ણચતુષ્ક નરકાનુપૂર્વી તિર્યંચાનુપૂર્વી મનુષ્યાનુપૂર્વી દેવાનુપૂર્વી વિહાયોગતિકિ આપ ઉદ્યોત જિનનામ નિર્માણ અગુરુલઘુચતુષ્ક ત્રસત્રિક પ્રત્યેક સ્થિરદ્વિક સૂક્ષ્મત્રિક સુભગ સુસ્વર આદેય-યશ સ્થાવર અસ્થિરદ્વિક દૌર્ભાગ્ય દુઃસ્વર અનાદેયકિ નીચગોત્ર ઉચ્ચગોત્ર દાનાન્તરાયાદિ-૫ ક્યાંથી ક્યા સુધી ઉદયમાં હોય ? ૧ થી ૧૩ ૧ થી ૧૧ ૧ થી ૭ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧લું, ૪થું ૧લું, ૨હ્યું, ૪થું, ૧લું, ૨જું, ૪થું ૧લું, ૨, ૪થું ૧ થી૧૩ ૧લા, સુધી ૧થી ૫ ૧૩ અને ૧૪ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧ થી ૧૪ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧લા, સુધી ૧ થી ૧૪ ૧ થી ૧૩ ૧ થી ૧૪ ૧ અને ૨ ૧થી ૧૩ ૧ થી ૪ ૧ થી ૧૩ ૧ થી ૪ ૧ થી ૫ ૧ થી ૧૪ ૧ થી ૧૨ Page #194 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાવિધિ उदउव्वुदीरणा परमपमत्ताईसगगुणेसु ॥ २३ ॥ एसा पयडितिगुणा, वेयणिया- हार जुयलथीणतीगं । मणुयाउ पमत्तंता अजोगि अणुदीरगो भयवं ॥ २४ ॥ उदयवदुदीरणा परमप्रमत्तादिसप्तगुणेषु ॥ २३॥ एषा प्रकृतित्रिकोना वेदनीया - हारकयुगलस्त्यानर्द्धित्रिकम् । मनुजायुः प्रमत्तान्ता अयोग्यनुदीरको भगवान् ॥ २४॥ ગાથાર્થ :- ઉદયની જેમ ઉદીરણા જાણવી. પરંતુ અપ્રમત્તાદિ સાત ગુણઠાણામાં ઉદયથી ઉદીરણામાં ત્રણ પ્રકૃતિ ન્યૂન હોય છે. એટલે પ્રમત્તગુણઠાણાના અંતે બે વેદનીય, આહારકદ્ધિક, થીણદ્વિત્રિક અને મનુષ્યાયુની ઉદીરણાનો વિચ્છેદ થાય છે. તથા અયોગીકેવળી ભગવંત અનુદીરક હોય છે. વિવેચન :- જે ગુણસ્થાનકે જેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે ગુણસ્થાનકે તેટલી કર્મપ્રકૃતિની ઉદીરણા હોય છે. એટલે કે, ૧લા ગુણઠાણે ઉદય-ઉદીરણામાં ૧૧૭ કર્મપ્રકૃતિ હોય છે. ૨જા ગુણઠાણે ઉદય-ઉદીરણામાં ૧૧૧ કર્મપ્રકૃતિ હોય છે. ૩જા ગુણઠાણે ઉદય-ઉદીરણામાં ૧૦૦ કર્મપ્રકૃતિ હોય છે. ૪થા ગુણઠાણે ઉદય-ઉદીરણામાં ૧૦૪ કર્મપ્રકૃતિ હોય છે. પમા ગુણઠાણે ઉદય-ઉદીરણામાં ૮૭ કર્મપ્રકૃતિ હોય છે. ૬ઠ્ઠા ગુણઠાણે ઉદય-ઉદીરણામાં ૮૧ કર્મપ્રકૃતિ હોય છે. અપ્રમત્તાદિ-૭ ગુણઠાણે ઉદય-ઉદીરણાની સંખ્યા એક સરખી હોતી નથી. કારણકે પ્રમત્તગુણઠાણાના અંતે થીણદ્વિત્રિક અને આહારકદ્વિકની ઉદય-ઉદીરણાનો અંત આવે છે. તેમજ અપ્રમત્તાદિ-૭ ગુણઠાણે વેદનીય અને મનુષ્યાયુની ઉદીરણાને યોગ્ય અધ્યવસાયો હોતા નથી. તેથી ત્યાં શાતા-અશાતા અને મનુષ્યાયુનો ઉદય હોય છે પણ ઉદીરણા હોતી નથી. એટલે પ્રમત્તગુણઠાણાના અંતે થીણદ્વિત્રિકાદિ-પનો ઉદયવિચ્છેદ થવાથી ૮૧માંથી ૫ કર્મપ્રકૃતિ ઓછી કરતાં અપ્રમત્તગુણઠાણે ૭૬ કર્મપ્રકૃતિનો ૧૯૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ IYA ઉદય હોય છે અને ૮૧માંથી થીણદ્વિત્રિકાદિ-૫, વેદનીય-૨ અને મનુષ્યાયએ ૮ કર્મપ્રકૃતિ ઓછી કરતાં ૭૩ કર્મપ્રકૃતિની ઉદીરણા હોય છે. એ રીતે, આગળના ગુણઠાણે પણ ઉદીરણામાંથી ૩-૩ કર્મપ્રકૃતિ ઓછી કરવી. ૭માં ગુણઠાણે ઉદયમાં ૭૬ અને ઉદીરણામાં ૭૩ કર્મપ્રકૃતિ હોય છે. ૮માં ગુણઠાણે ઉદયમાં ૭૨ અને ઉદીરણામાં ૬૯ કર્મપ્રકૃતિ હોય છે. ૯માં ગુણઠાણે ઉદયમાં ૬૬ અને ઉદીરણામાં ૬૩ કર્મપ્રકૃતિ હોય છે. ૧૦માં ગુણઠાણે ઉદયમાં ૬૦ અને ઉદીરણામાં પ૭ કર્મપ્રકૃતિ હોય છે. ૧૧માં ગુણઠાણે ઉદયમાં પ૯ અને ઉદીરણામાં પ૬ કર્મપ્રકૃતિ હોય છે. ૧૨માં ગુણઠાણે ઉદયમાં ૫૭ અને ઉદીરણામાં ૫૪ કર્મપ્રકૃતિ હોય છે. ૧૩માં ગુણઠાણે ઉદયમાં ૪૨ અને ઉદીરણામાં ૩૯ કર્મપ્રકૃતિ હોય છે. અયોગી ગુણઠાણે ૧૨ કર્મપ્રકૃતિનો ઉદય હોય છે પણ અયોગી કેવળીભગવંત યોગથી રહિત હોવાથી કોઈપણ કર્મની ઉદીરણા કરતા નથી. એટલે અયોગીગુણઠાણે કોઈપણ કર્મની ઉદીરણા હોતી નથી. ૧ ગિક ઉદીરણાયંત્ર છું ગુણસ્થાનક | મૂળકર્મ જ્ઞાના) દર્શના, વેદ, મોહ, આયુ) નામ ગોત્ર અંત) કુલ ઘ ૫ ૯ ૨ ૨૮ ૪ ૬૭ ૨ ૫ ૧૨૨ મિથ્યાત્વ ૫ ૯ ૨ ર૬ ૪ ૬૪ ૨ ૫ ૧૧૭ ૨ સાસ્વાદના ( ૯ ૨ ર૫ ૪ પ૯ ૨ ૫ ૧૧૧ ૩ મિશ્ર - ર રર ૪ ૫૧ ૨ ૫ ૧ ) ૪ અવિન્સમ્ય) ૪ ૫૫ ૨ | ૫ ૧/૪ ૫ દેશવિરતિ ૮ ૫ ૯ ૨ ૧૮ ૨ ૪ ૨ ૬ પ્રમત્તસંવત ૮ ૮ | ૫ ૯ ૨ ૧૪ ૧ ૪ ૧ ૫ ૭ અપ્રમત્તસંયત ૬ | ૫ ૬ ૭ ૧૪ ૦ ૪૨ ૧ ૫ | ૮ અપૂર્વકરણ ૯ અનિવૃત્તિબાદર ૬ ૫ ૬ ૦ ૦ ૦ ૩૯ ૧ ૫ ( ૧૦ સૂક્ષ્મસંપરાય ૬ ૫ ૬ ૦ ૧ ૦ ૩૯ ૧ ૫ ૧૧ ઉપશાંતમોહ ૫ ૫ ૬ ૦ ૦ ૦ ૩૯ ૧ ૫ પ૬ ૧૨ ક્ષીણમોહ ૫ ૫ ૬૪ ૦ ૦ ૦ ૩૭ ૧ ૫ ૫૪ ૧૩ સયોગીવળી ૨ ૦ ૦ ૦ ૦ ૦ ૩૮ ૧ ૦ ૩૯ ૧૪ અયોગીવળી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ YOYOYOYOYOY سعی می می می می سعی می ૮૧ mm ૩ ૦ ૩૯ ૧ ૫ ( ૧૯૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ જ્ઞાનાવરણીય-૫ દર્શનાવરણીય-૪ નિદ્રાદ્ધિક થિણદ્ધિત્રિક શાતા અશાતા ગુણઠાણામાં ઉત્તરકર્મપ્રકૃતિની ઉદીરણા ક્યાંથી ક્યાં સુધી કર્મપ્રકૃતિ ઉદી૨ણામાં હોય ? સંજ્વલન ક્રોધાદિ-૩ સંજ્વલન લોભ હાસ્યાદિ-૬ વેદત્રિક નરકાયુ તિર્યંચાયુ દેવાયુ ૧થી૬ ૧થી૬ ૧થી૬ મિથ્યાત્વમોહનીય ૧ લા, સુધી મિશ્રમોહનીય ૩ સમ્યક્ત્વમોહનીય ૪ થી ૭ અનંતાનુબંધી ૧ થી ૨ અપ્રત્યાખ્યાનીય ૧ થી ૪ પ્રત્યાખ્યાનીય ૧ થી ૫ ૧ થી ૯ ચરમાવલિકાન્સૂન ૧૦ ૧ થી ૮ ૧ થી ૯ ૧ થી ૪ ૧ થી ૫ ૧ થી ૪ ૧ થી ૬ ૧ થી ૪ ૧ થી ૫ ૧ થી ૪ ૧ થી ૧૩ ૧ થી ૨ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧ થી ૪ CCC ચરમાવલિકાન્સૂન ૧૨ ચરમાવલિકન્યૂન ૧૨ ચરમાવલિકાન્સૂન ૧૨ મનુષ્યાયુ નરકતિ તિર્યંચગતિ દેવગતિ મનુષ્યગતિ એકેન્દ્રિયાદિ-૪ જાતિ પંચેન્દ્રિયજાતિ ઔદારિકકિ વૈક્રિયદ્ધિક આહારકદ્ધિક શૈશવ, કાશ પ્રથમ સંઘયણ ૧૯૨ ૧થી૧૩ ૧થી૧૩ બીજું-ત્રીજું સંઘયણ ૧થી૧૧ છેલ્લા ત્રણ સંઘયણ ૧થી૭ ૬ સંસ્થાન વર્ણચતુષ્ક નરકાનુપૂર્વી તિર્થાંચાનુપૂર્વી દેવાનુપૂર્વી મનુષ્યાનુપૂર્વી વિહાયોગતિદ્વિક આતપ ઉદ્યોત જિનનામ નિર્માણ અગુરુલઘુચતુષ્ક ત્રસદશક સ્થાવર સૂક્ષ્મત્રિક અસ્થિરદ્વિક દૌર્ભાગ્ય દુઃસ્વર અનાદેયક્રિક નીચગોત્ર ઉચ્ચગોત્ર દાનાંતરાયાદિ-૫ ક્યાંથી ક્યા સુધી ઉદીરણામાં હોય? • ૧થી૧૩ ૧થી૧૩ ૧૯, ૪થું ૧૯, ૨જું, ૪થું ૧લું, ૨જું, ૪થું ૧લું, ૨જું, ૪થું ૧ થી ૧૩ ૧લા સુધી ૧ થી ૫ ૧૩મું ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧ થી ૨ ૧ લા સુધી ૧ થી ૧૩ ૧ થી ૪ ૧ થી ૧૩ ૧ થી ૪ ૧ થી ૫ ૧ થી ૧૩ ૧ થી ૧૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ સત્તાવિધિ સત્તાનું લક્ષણ અને સંભવસત્તા :सत्ता कम्माण ठिई, बंधाइ लद्ध अत्त लाभाणं । संते अडयालसयं जा उवसमु विजिणु बिअ-तइए ॥ २५ ॥ सत्ता कर्मणां स्थितिः, बंधादिलब्धात्मलाभानाम् । सति अष्टचत्वारिशं शतं यावदुपशमं विजिनं द्वितीयतृतीययोः ॥ २५ ॥ ગાથાર્થ :- બંધાદિવડે પ્રાપ્ત કર્યું છે સ્વસ્વરૂપ જેને એવા કર્મોનું આત્માની સાથે રહેવું, તે સત્તા કહેવાય. સત્તામાં IT ઉપશાંતમોહગુણઠાણા સુધી ૧૪૮ કર્મપ્રકૃતિ હોય છે પણ બીજા અને ત્રીજા ગુણસ્થાનકે જિનનામકર્મની સત્તા હોતી નથી. - વિવેચન :- આત્મલાભ = પોતાનું સ્વરૂપ. જે કર્મોએ બંધાદિથી પોતાનું જ સ્વરૂપ પ્રાપ્ત કર્યું હોય, તે સ્વરૂપે, તે કર્મોનું આત્માની સાથે રહેવું, તે સત્તા કહેવાય. - દા. ત. જે સમયે જીવ મિથ્યાત્વાદિ હેતુથી કાર્મણસ્કંધોને ગ્રહણ કરીને કર્મરૂપે પરિણમાવે છે, તે જ સમયે તેમાંથી કેટલાક કર્મપુદ્ગલો મિથ્યાત્વમોહનીય તરીકે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. કેટલાક કર્મપુદ્ગલો દેવગતિ તરીકે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. કેટલાક કર્મપુદ્ગલો શતાવેદનીય તરીકે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. એ રીતે, બંધથી જે કર્મયુગલોએ પોતાનું જ સ્વરૂપ પ્રાપ્ત કર્યું હોય, તે સ્વરૂપે, તે કર્મોનું આત્માની સાથે રહેવું, તે સત્તા કહેવાય. બંધાદિમાં “આદિ” શબ્દથી સંક્રમ લેવો. એકનું અન્યમાં રૂપાંતર થવું, તે “સંક્રમ” કહેવાય. દા.ત. સત્તામાં રહેલા અશાતાના જે કર્મકલિકો બંધાતી શાતામાં પડીને, પોતાના દુઃખદાયક સ્વભાવને છોડીને, સુખદાયક સ્વભાવને પ્રાપ્ત કરે છે. તે અશાતાના કર્મચલિકો શાતારૂપે બને છે. તે વખતે તે કર્મપુદ્ગલોએ સંક્રમથી શાતારૂપે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું કહેવાય. એ જ રીતે, નરકગતિના જે કર્મદલિકો તિર્યંચગતિમાં સંક્રમી જાય છે. તે કર્મદલિકો તિર્યંચગતિ સ્વરૂપે થઈ જાય છે. તે વખતે તે કર્મયુગલોએ સંક્રમથી તિર્યંચગતિરૂપે પોતાનું ( ૧૯૩. DUUUU Page #198 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ પ્રાપ્ત કર્યું કહેવાય. એ રીતે, સંક્રમથી જે કર્મપુદ્ગલો પોતાનું જે સ્વરૂપ પ્રાપ્ત કરે છે, તે સ્વરૂપે, તે કર્મોનું આત્માની સાથે રહેવું, તે પણ સત્તા કહેવાય. ઓથે સત્તામાં જ્ઞાના૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૮ + આયુ08 + નામ-૯૩૧ + ગો૦૨ + અંતo૫ = ૧૪૮ કર્મપ્રકૃતિ હોય છે. સત્તા ૨ પ્રકારે છે. (૧) સંભવસત્તા (૨) સદ્ભાવસત્તા. en (૧) સંભવસત્તા :- વર્તમાનકાળમાં જે કર્મપ્રકૃતિ સત્તામાં ન હોય પરંતુ ભવિષ્યમાં જે કર્મપ્રકૃતિની સત્તા પ્રાપ્ત થવાની શક્યતા (સંભાવના) જણાતી હોય, તે કર્મપ્રકૃતિ સંભવસત્તામાં ગણાય છે. | દા.ત. જે જીવે નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય બાંધેલું હોય, તે જીવ ઉપશમશ્રેણી માંડી શકતો નથી પણ જે જીવે નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય બાંધેલું ન હોય, તે જીવ ઉપશમશ્રેણી માંડીને ૧૧મા ગુણસ્થાનક સુધી જાય છે. ત્યાંથી પડીને મિથ્યાત્વે આવીને નરકાયુષ્ય કે તિર્યંચાયુષ્યને બાંધી શકે છે. એટલે ઉપશમશ્રેણીમાં ચઢતી વખતે નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્યની સત્તા ન હોવા છતાં પણ ભવિષ્યમાં નરકાયુ અને તિર્યંચાયુની સત્તા પ્રાપ્ત થવાની શક્યતા (સંભાવના) હોવાથી, ૮ થી ૧૧ ગુણઠાણે નરકાયુ અને તિર્યંચાયુ સંભવસત્તામાં ગણાય છે. એટલે સંભવસત્તાની અપેક્ષાએ ૮ થી ૧૧ ગુણઠાણા સુધી ૧૪૮ પ્રકૃતિ સત્તામાં કહી છે. સંભવસત્તામાં, ૧લે ગુણઠાણે ૧૪૮ કર્મપ્રકૃતિ હોય છે. | રજે, ૩જે, ગુણઠાણે ૧૪૭ કર્મપ્રકૃતિ હોય છે. ૪ થી ૧૧ ગુણઠાણાસુધી ૧૪૮ કર્મપ્રકૃતિ હોય છે. મિથ્યાત્વગુણઠાણે અંતર્મુહૂર્તકાળ સુધી જ જિનનામની સત્તા હોય છે. કારણ કે જે જીવે પહેલા નરકાયુષ્ય બાંધેલું હોય, તે વિશુદ્ધ અધ્યવસાયના વશથી ક્ષયોપશમસમ્યકત્વ પામીને, તીર્થકર નામકર્મને બાંધે, તો તે જીવ સ્વાયુષ્યનો માત્ર અંતર્મુહૂર્તકાળ બાકી રહે ત્યારે સમ્યકત્વ વમીને મિથ્યાત્વે ચાલ્યો જાય છે. કારણ કે જે વેશ્યાએ આયુષ્ય બાંધ્યું હોય, તે જ વેશ્યા ૧. ગતિ-૪ + જા૦૫ + શ૦૫ + ૧૦૩ + બંધન-૫ + સંઘાતન-૫ + સં૦૬ + સં૦૬ + વર્ણ-૫ + ગંધ-૨ + રસ-૫ + સ્પર્શ-૮ + આનુ૦૪ + વિહા-૨ = ૬૫ + V૦૮ + ત્રસ-૧૦ + સ્થાવર-૧૦ = ૯૩ ૧૯૪) Page #199 -------------------------------------------------------------------------- ________________ મરણસમયે હાજર થઈ જાય છે એટલે મરણ સમયે સંક્લિષ્ટ અધ્યવસાય આવી જવાથી, તે જીવ સમ્યકત્વ વમીને મિથ્યાત્વે ચાલ્યો જાય છે અને મિથ્યાત્વગુણઠાણુ લઈને નરકગતિમાં ઉત્પન્ન થાય છે. પછી ત્યાં મિથ્યાત્વગુણઠાણેથી સમ્યક્ત્વગુણઠાણે આવી જાય છે. એટલે માત્ર અંતર્મુહૂર્તકાળ સુધી મિથ્યાત્વગુણઠાણે જિનનામકર્મની સત્તા હોય છે. જિનનામની સત્તાવાળો જીવ તથાસ્વભાવે જ સાસ્વાદનગુણઠાણે અને મિશ્રગુણઠાણે જઈ શકતો નથી. એટલે સાસ્વાદનગુણઠાણે અને મિશ્રગુણઠાણે જિનનામકર્મની સત્તા હોતી નથી. (૨) સર્ભાવસત્તા : જ્યારે જે કર્મ વિદ્યમાન હોય ત્યારે તે કર્મની સદ્ભાવસત્તા કહેવાય. દા.ત. બદ્ધાયુષ્યવાળા મનુષ્ય ઉપશમશ્રેણી માંડી હોય, તો તેને દેવાયુષ્યકર્મની વિદ્યમાનતા હોવાથી, તેને દેવાયુષ્યકર્મની સદ્ભાવસત્તા કહેવાય છે. ( ૪ થી ૭ ગુણઠાણા સુધી સત્તામાં ૧૪૮ કર્મપ્રકૃતિ હોય છે. કારણ કે નરકાદિ ચારે આયુષ્યની સત્તાવાળા ક્ષયોપશમસમ્યગુદૃષ્ટિજીવો અપ્રમત્તગુણઠાણા સુધી જ આવી શકે છે. ત્યાંથી આગળ જઈ શકતા નથી. એટલે ૪થી૭ ગુણઠાણા સુધી ૧૪૮ની સત્તા હોય. ૮ થી ૧૧ ગુણઠાણા સુધી ૧૪૮ની સત્તા ઘટી શકતી નથી. કારણ કે જે જીવે નરકાયુ અને તિર્યંચાયુ બાંધેલું ન હોય અને અનંતાનુબંધીની “વિસંયોજના” કરી હોય, તે (૨૪ની સત્તાવાળો) જીવ ઉપશમશ્રેણી માંડી શકે એવો નિયમ હોવાથી, ૮ થી ૧૧ ગુણઠાણા સુધી અનંતા૦૪, નરકાયુ અને તિર્યંચાયુની સત્તા વિના “૧૪૨” ની સત્તા હોય છે. - કેટલાક આચાર્ય મસા)ના મતે અનંતાનુબંધીની ઉપશમના )T. કરીને, ઉપશમશ્રેણી માંડી શકાય છે. તેમના મતે ૮થી ૧૧ ગુણઠાણા સુધી નરકાયુ અને તિર્યંચાયુ વિના ૧૪૬ની સત્તા હોય છે. ૨. જે કર્મપ્રકૃતિ નાશ પામ્યા પછી પણ નિમિત્ત મળતાં ફરી બંધાતી હોય, એવી કર્મપ્રકૃતિના ક્ષયને વિસંયોજના કહે છે. દા.ત. અનંતાનુબંધી કષાય નાશ પામ્યા પછી પણ મિથ્યાત્વના નિમિત્તે ફરી બંધાય છે. તેથી તે કર્મપ્રકૃતિના નાશને વિસંયોજના કહે છે. ૧૯૫) Page #200 -------------------------------------------------------------------------- ________________ ' (૧) મિથ્યાદેષ્ટિગુણઠાણે સત્તા :e જે જીવો મિથ્યાષ્ટિગુણઠાણેથી ક્યારેય સાસ્વાદનાદિગુણઠાણે ગયા ન હોય, તે “અનાદિમિથ્યાષ્ટિ” કહેવાય છે, તેને મિશ્રમોહનીય, સીમો), જિનનામ અને આહારક ચતુષ્ક વિના “૧૪૧” કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. કારણકે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થયા વિના મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીયની સત્તા પ્રાપ્ત થતી નથી. અને જ્યાં સુધી સમ્યકત્વગુણઠાણ અને અપ્રમત્તસંયતગુણઠાણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી | જિનનામ અને આહારકહિક બંધાતું નથી એટલે અનાદિમિથ્યાષ્ટિ જીવને જિનનામ અને આહારક-૪ની સત્તા પ્રાપ્ત થતી નથી. જે જીવો ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી સમ્યકત્વાદિગુણઠાણેથી પડીને મિથ્યાત્વે આવેલા હોય, તે “સાદિમિથ્યાદૃષ્ટિ” કહેવાય. તેઓને સત્તામાં “૧૪૮” કર્મપ્રકૃતિ હોય છે. (૨) ૪ થી ૭ ગુણઠાણે સત્તા :| ગ્રન્થિભેદ ઉપશમસમ્યક્ત પ્રાપ્ત કરનાર ઉપશમસમ્યગૃષ્ટિને ૪ થી ૬ ગુણઠાણે આહારક-૪ વિના કુલ “૧૪૪” કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે અને ૭મે ગુણઠાણે આહારકહિક બંધાતું હોવાથી, સત્તામાં “૧૪૮” કર્મપ્રકૃતિ હોય છે. ક્ષયોપશમસમ્યગૃષ્ટિને “૧૪૮” કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. અને સાયિકસમ્યક્તીને દર્શનસપ્તક વિના “૧૪૧” કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. ' ઉપશમશ્રેણીમાં ૮ થી ૧૧ ગુણઠાણે સત્તા :अपुव्वाइ चउक्के अण-तिरि-निरयाउ विणु बियालसयं । સમૂારૂડસુ સત્તામિ રૂ વત્ત સંયમવી | ૨૬ I अपूर्वादिचतुष्के अनन्त-तिर्यंङ्नरकायु विना द्विचत्वारिंशं शतम् । સાવિતુર્ષ સતવાક્ષ પર્વ વેવારિશ શતમથવા / ૨૬ / ગાથાર્થ :- અપૂર્વકરણાદિ-૪ ગુણઠાણે સત્તામાં અનંતાનુબંધીચતુષ્ક, તિર્યંચાયું અને નરકાયુ વિના ૧૪૨ કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે અને અવિરતસમ્યત્વાદિ-૪ ગુણઠાણે દર્શનસપ્તકનો ક્ષય કર્યા પછી ૧૪૧ કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. અથવા. Page #201 -------------------------------------------------------------------------- ________________ - વિવેચન :- અપ્રમત્તસંયમી ઉપશમશ્રેણી ત્રણ રીતે માંડી શકે છે. (૧) જે ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ મનુષ્ય નરકાયુ અને તિર્યંચાયુ બાંધેલું ન હોય, પણ દેવાયું બાંધેલું હોય, તે ૪ થી ૭ ગુણઠાણે અનંતાનુબંધીની વિસંયોજના કરીને, શ્રેણીગતઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરીને, ઉપશમશ્રેણી માંડે છે. તેને ૮ થી ૧૧ ગુણઠાણા સુધી સત્તામાં નરકાયુ, તિર્યંચાયુ અને અનંતાનુબંધીચતુષ્ક વિના, જ્ઞા૦૫ + દર્શના૦૯ + વે૦૨ + મો૦૨૪ + આયુ૦૨ + નામ-૯૩ + ગોત્ર-૨ + અંતo૫ = ૧૪૨ કર્મપ્રકૃતિ હોય છે. | (૨) કેટલાક આચાર્ય મસા)ના મતે જે ક્ષયોપશમસમ્યગૃષ્ટિ જીવે “અનંતાનુબંધીની ઉપશમના” કરી હોય. તેમજ નરકાયુ અને તિર્યંચાયુ બાંધેલું ન હોય પણ વૈમાનિક દેવાયુ બાંધેલું હોય, તે ક્ષયોપશમ સમ્યગૃષ્ટિ જ્યારે શ્રેણિગતઉપશમસમ્યકત્વને પ્રાપ્ત કરીને, ઉપશમશ્રેણી માંડે છે, ત્યારે તેને ૮ થી ૧૧ ગુણઠાણા સુધી સત્તામાં નરકાયુ અને તિર્યંચાયુ વિના જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૮ + આયુ૦૨ + નામ-૯૩ + ગોત્ર-૨ + અંત૨૫ = ૧૪૬ કર્મપ્રકૃતિ હોય છે. | (૩) જેને વૈમાનિક દેવનું આયુષ્ય બાંધેલુ હોય એવો ક્ષપક ઉપશમશ્રેણી માંડે છે. ત્યારે તેને ૮ થી ૧૧ ગુણઠાણા સુધી સત્તામાં જ જ્ઞાના૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૧ + આયુ૦૨ + નામ- - ૯૩ + ગો૦૨ + અંત૦૫ = ૧૩૯ કર્મપ્રકૃતિ હોય છે અને જે ક્ષાયિક- સભ્યત્વી મનુષ્ય પરભવનું આયુષ્ય બાંધેલું ન હોય અને તે જિનનામ નિકાચિત ન કર્યું હોય, તે અવશ્ય ક્ષપકશ્રેણી માંડે છે. ક્ષપકશ્રેણીમાં ૯માના ૧લા ભાગ સુધી સત્તા :खवगं तु पप्प चउसुवि, पणयालं नरय-तिरि-सुराउ विणा । સત્તા વિનુ મડતીરં, ના નિયટ્ટિ પઢEમાને ૨૭ क्षपकं तु प्राप्य चतुर्ध्वपि पञ्चचत्वारिंशं नरक-तिर्यग्सुरायुर्विना । સપ્તવં વિના અષ્ટાગ્રંશ યાવત્ નિવૃત્તિપ્રથમમા: // ૨૭ / 1 - ૧૯૭ ) Page #202 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ :- ક્ષપકને આશ્રયી અવિરતસમ્યક્ત્વાદિ-૪ ગુણઠાણે સત્તામાં નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને દેવાયુષ્ય વિના ૧૪૫ કર્મપ્રકૃતિ હોય છે અને દર્શનસપ્તક વિના ૧૩૮ કર્મપ્રકૃતિની સત્તા અનિવૃત્તિગુણઠાણાના પ્રથમભાગ સુધી હોય છે. વિવેચન :- જે જીવ સંપૂર્ણ કર્મનો ક્ષય કરીને, તે જ ભવમાં મોક્ષમાં જવાનો હોય, તે “ક્ષપક” કહેવાય. તેને તે જ ભવમાં મોક્ષમાં જવાનું હોવાથી, કોઈપણ આયુષ્ય બાંધતો નથી. તેથી તેને ૪ થી ૭ ગુણઠાણામાં જ્યાં સુધી દર્શનસપ્તકનો ક્ષય ન થાય ત્યાં સુધી દેવાયુ, તિર્યંચાયુ અને નરકાયુ વિના “૧૪૫” કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. તે જીવને જે સમયે દર્શનસપ્તકનો ક્ષય થાય છે તે સમયથી માંડીને અનિવૃત્તિગુણઠાણાના પહેલાભાગ સુધી દેવાદિ-ત્રણ આયુષ્ય અને દર્શનસપ્તક વિના “૧૩૮” કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. : ક્ષપકશ્રેણીમાં માના ૨ જાથી ૯મા ભાગ સુધી સત્તા થાવર-તિ-િનિયા-યવવુા-થીતિને-૫ વિદ્યાલ-સાહાર । મોતો ટુવીસસયં, વિયંસિ વિય-તિયસાયંતો ॥ ૨૮ 11 તયાસુ ચડવસ-તેર-વાર-છ-પળ-૨૩-તિષિય સય મો। નવુ-વૃત્થિ-હાસછા-પુંસ-તુરિય ોહ મય માયØો ॥ ૨૯ 11 સ્થાવર-તિર્યક્-નરા-તપદ્વિ-સ્થાનસ્ક્રૃિત્રિ-૬-વિત-સાધારણમ્। ષોડશક્ષયો દ્વાત્રિંશ શતં દ્વિતીયાંશે દ્વિતીય-તૃતીયઋષાયાન્તઃ ॥ ૨૮ તૃતીયાવિયુ-ચતુર્દશ-ત્રયોવશદ્વાશ-પદ્-પદ્મ-વતુધિ શતં મશઃ । નપુંસ્ત્રીહાસ્યનું-તુર્યોધ-મદ્રમાયાક્ષયઃ ॥ ૨૯ ॥ ગાથાર્થ સ્થાવરદ્ધિક, તિર્યંચદ્ધિક, નરકદ્ધિક, આતપદ્ધિક, થીણદ્વિત્રિક, એકેન્દ્રિયજાતિ, વિકલેન્દ્રિયજાતિ અને સાધારણ.... એ ૧૬ કર્મપ્રકૃતિનો ક્ષય થાય એટલે બીજા ભાગે સત્તામાં ૧૨૨ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં બીજા (અપ્રત્યાખ્યાનીય) અને ત્રીજા (પ્રત્યાખ્યાનીય) કષાયનો અંત થાય. એટલે ત્રીજા ભાગે સત્તામાં ૩. ચોથાગુણસ્થાનકથી માંડીને સાતમા ગુણસ્થાનક સુધીમાં જીવ કોઈપણ સમયે દર્શન સક્ષકનો ક્ષય કરી શકે છે. ૧૯૮ II NAIVA Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં નપુંસકવેદનો અંત થાય છે. એટલે ચોથા ભાગે સત્તામાં ૧૧૩ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં સ્ત્રીવેદનો અંત થાય છે. એટલે પાંચમા ભાગે સત્તામાં ૧૧૨ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં હાસ્યષટ્કનો અંત થાય છે. એટલે છટ્ટાભાગે સત્તામાં ૧૦૬ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં પુરુષવેદનો નય થાય છે. એટલે સાતમા ભાગે સત્તામાં ૧૦૫ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં સંક્રોધનો ક્ષય થાય છે. એટલે આઠમા ભાગે સત્તામાં ૧૦૪ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં સંમાનનો ક્ષય થાય છે. એટલે નવમા ભાગે સત્તામાં ૧૦૩ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં સંમાયાનો ક્ષય થાય છે. વિવેચન :- ૯મા ગુણઠાણાના અંતર્મુહૂર્તના ૯ ભાગ કરવા. અસકલ્પનાથી.... અનિવૃત્તિગુણઠાણાનું અંતર્મુહૂર્ત = ૪૫ સમય માનવામાં આવે તો..... ૪૫ સમયમાંથી પાંચ-પાંચ સમયનો એક-એક ભાગ કરવાથી ૯ ભાગ થશે. પ્રથમભાગે ૧૩૮ની સત્તા : અનિવૃત્તિગુણઠાણાના પ્રથમભાગ સુધી (પાંચમા સમય સુધી) સત્તામાં જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૧ + આ૦૧ + ના૦૯૩ + ગો૦૨ + અંત૦૫ = ૧૩૮ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી પહેલા ભાગના અંતે (પાંચમાસમયે) સ્થાવરદ્ધિક, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, આતપ, ઉદ્યોત, થીણદ્વિત્રિક, એકેન્દ્રિયજાતિ, વિકલેન્દ્રિયજાતિ અને સાધારણ.... એ ૧૬ કર્મપ્રકૃતિનો નાશ થાય છે. અહીં નાશનો અર્થ ‘તંત્ર ભાવ ઉત્તરત્રભાવ:'' કરવો. એટલે જે સમયે જે કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે તે સમયે તે કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે પણ ત્યારપછીના સમયથી તે કર્મપ્રકૃતિ સત્તામાં હોતી નથી. એમ સમજવું. દા. ત. પહેલા ભાગના છેલ્લા સમય સુધી (પાંચમાસમય સુધી) સ્થાવરાદિ-૧૬ કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યારપછીના (છઠ્ઠા) સમયથી સ્થાવરાદિ ૧૬ કર્મપ્રકૃતિ સત્તામાં હોતી નથી. એટલે બીજા ભાગે ૧૨૨ કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. બીજા ભાગે ૧૨૨ની સત્તા : અનિવૃત્તિગુણઠાણાના બીજાભાગે (૬થી૧૦ સમય સુધી) સત્તામાં ૧૯૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ જ્ઞા૦૫ + ૬૦૬ + વે૦૨ + મો૦૨૧ + આ૦૧ + નામ-૮૦૪ + ગો૦૨ + અંત૦૫ ૧૨૨ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી બીજા ભાગના અંતે (૧૦મા સમયે) “અપ્રત્યાખ્યાનીયકષાય'' અને “પ્રત્યાખ્યાનીયકષાય” એ ૮નો ક્ષય થવાથી, ત્રીજા ભાગે સત્તામાં ૧૧૪ કર્મપ્રકૃતિ હોય છે. ત્રીજા ભાગે ૧૧૪ની સત્તા : અનિવૃત્તિગુણઠાણાના ત્રીજાભાગે (૧૧થી ૧૫ સમય સુધી) સત્તામાં જ્ઞાપ + ૧૦૬ + વે૦૨ + મો૦૧૩ + આ૦૧ + નામ-૮૦ + ગો૦૨ + અંત૦૫ ૧૧૪ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી ત્રીજા ભાગના અંતે (૧૫મા સમયે) “નપુંસકવેદ”નો ક્ષય થવાથી, ચોથા ભાગે સત્તામાં ૧૧૩ કર્મપ્રકૃતિ હોય છે. ચોથા ભાગે ૧૧૩ની સત્તા ઃ અનિવૃત્તિગુણઠાણાના ચોથા ભાગે (૧૬થી ૨૦ સમય સુધી) સત્તામાં શા૦૫ + ૪૦૬ + વે૦૨ + મો૦૧૨ + આ૦૧ + નામ૮૦ + ગો૦૨ + અંત૦૫ = ૧૧૩ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી ચોથા ભાગના અંતે (૨૦ મા સમયે) “સ્ત્રીવેદ”નો ક્ષય થવાથી, પાંચમા ભાગે સત્તામાં ૧૧૨ કર્મપ્રકૃતિ હોય છે. પાંચમા ભાગે ૧૧૨ની સત્તા ઃ = = અનિવૃત્તિગુણઠાણાના પાંચમા ભાગે (૨૧થી ૨૫ સમય સુધી) સત્તામાં, જ્ઞા૦૫ + ૬૦૬ + વે૦૨ + મો૦૧૧ + આ૦૧ + નામ૮૦ + ગો૦૨ + અંત૦૫ ૧૧૨ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી પાંચમા ભાગના અંતે (૨૫મા સમયે) “હાસ્યાદિ-૬”નો ક્ષય થવાથી, છઠ્ઠાભાગે સત્તામાં ૧૦૬ કર્મપ્રકૃતિ હોય છે. ૬ઠ્ઠા ભાગે ૧૦૬ની સત્તા : = અનિવૃત્તિગુણઠાણાના છઠ્ઠાભાગે (૨૬થી ૩૦ સમય સુધી) સત્તામાં, જ્ઞા૦૫ + ૬૦૬ + વે૦૨ + મો૦૫ + આ૦૧ + નામ-૮૦ + ૪. મનુગતિ + દેવગતિ + પંચે જાતિ + શપ + ઉ૦૩ + બં૦૫ + સંઘા૦૫ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૨૦ + આનુ૦૨ + વિહા૦૨ (ઉદ્યોત, આતપ વિના) + સ-૧૦ + અપર્યાપ્ત + અસ્થિરાદિ-૬ = = ૫૭ + પ્ર૦૬ ८० “ ૨૦૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ ગો૦૨ + અંતo૫ = ૧૦૬ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી છઠ્ઠાભાગના અંતે (૩૦મા સમયે) “પુરુષવેદ”નો ક્ષય થવાથી, સાતમા ભાગે સત્તામાં ૧૦૫ કર્મપ્રકૃતિ હોય છે. ૭મા ભાગે ૧૦૫ની સત્તા : અનિવૃત્તિગુણઠાણાના સાતમા ભાગે (૩૧થી ૩૫ સમય સુધી) સત્તામાં જ્ઞા૦૫ + દ૦૬ + વે૦૨ + મો૦૪ + આ૦૧ + નામ૮૦ + ગોળ૨ + અંત૭૫ = ૧૦૫ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી સાતમા ભાગના અંતે (૩પમા સમયે) “સંક્રોધ”નો ક્ષય થવાથી, ૮મા ભાગે સત્તામાં ૧૦૪ કર્મપ્રકૃતિ હોય છે. ૮મા ભાગે ૧૦૪ની સત્તા : અનિવૃત્તિગુણઠાણાના આઠમા ભાગે (૩૬ થી ૪૦ સમય સુધી) સત્તામાં, જ્ઞા૦૫ + દ૦૬ + વે૦૨ + મો૦૩ + આ૦૧ + નામ૮૦ + ગો૦૨ + અંત૦૫ = ૧૦૪ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી આઠમા ભાગના અંતે (૪૦મા સમયે) “સંવમાન”નો ક્ષય થવાથી, નવમા ભાગે સત્તામાં ૧૦૩ પ્રકૃતિ હોય છે. ૯મા ભાગે ૧૦૩ની સત્તા : અનિવૃત્તિગુણઠાણાના નવમા ભાગે (૪૧થી ૪૫ સમય સુધી) સત્તામાં, જ્ઞા૦૫ + દ0૬ + વે૦૨ + મો૦૨ + આ૦૧ + નામ૮૦ + ગો૦૨ + અંત૦૫ = ૧૦૩ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી નવમા ભાગના અંતે (૪૫મા સમયે) “સં૦માયા”નો ક્ષય થવાથી, ૧૦મા ગુણઠાણે સત્તામાં ૧૦૨ કર્મપ્રકૃતિ રહે છે. ૧૦મા અને ૧૨મા ગુણઠાણે સત્તા :सुहुमि दुसय लोहंतो, खीणदुचरिमेग सओ दुनिद्दखओ । નવનવડ઼ વરસમણ, વડવંસUT-નાન-વિવંતો | 30 | सूक्ष्मे द्विशतं लोभान्तः क्षीणद्विचरमे एकशतं द्विनिद्राक्षयः । નવનતિશરમસમયે વતુર્વર્શન-જ્ઞાન-વિજ્ઞાન્તઃ 30 || ગાથાર્થ :- સૂક્ષ્મસંપરાયગુણઠાણે સત્તામાં ૧૦૨ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં સંતુલોભનો અંત થાય છે. એટલે ક્ષીણમોહગુણઠાણાના વિચરમ ૨૦૧) ૧૪ Page #206 -------------------------------------------------------------------------- ________________ સમય સુધી સત્તામાં ૧૦૧ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં નિદ્રાદ્ધિકનો ક્ષય થાય છે. એટલે ક્ષીણમોહના છેલ્લા સમયે સત્તામાં ૯૯ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં ચાર દર્શનાવરણ, પાંચ જ્ઞાનાવરણ અને પાંચ અંતરાયનો ક્ષય થાય છે. વિવેચન :- સૂક્ષ્મસંપરાયગુણઠાણે સત્તામાં, જ્ઞાના૦૫ + દ૦૬ + વે૦૨ + મો૦૧ + આયુ૦૧ + નામ-૮૦ + ગો૦૨ + અં૦૫ = ૧૦૨ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી સૂક્ષ્મસંપરાયગુણઠાણાના છેલ્લા સમયે “સંતુલોભ”નો ક્ષય થાય છે. એટલે ક્ષીણમોહગુણઠાણે સત્તામાં જ્ઞાના૦૫ + દ૦૬ + વે૦૨ + આ૦૧ + નામ-૮૦ + ગો૦૨ + અં૦૫ = ૧૦૧ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી ક્ષીણમોહગુણઠાણાના ઢિચરમસમયે (છેલ્લેથી બીજા સમયે) “નિદ્રા” અને “પ્રચલા”નો ક્ષય થાય છે. એટલે ક્ષીણમોહગુણઠાણાના છેલ્લા સમયે સત્તામાં જ્ઞાના૦૫ + દર્શ૦૪ + વે૦૨ + આ૦૧ + ના000 + ગો૦૨ + અં૦૫ = ૯૯ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી ક્ષીણમોહગુણઠાણાના છેલ્લા સમયે જ્ઞાનાવરણીય-૫ દર્શનાવરણીય-૪ અને અંતરાય-૫ એ ૧૪ કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે. એટલે સયોગીગુણઠાણે સત્તામાં ૮૫ કર્મપ્રકૃતિ હોય છે. ૧૩મા, અને ૧૪મા ગુણઠાણે સત્તા :पणसीइ सजोगि अजोगि दुचरिमे देव-खगइ-गंधदुगं । હાસ-વન્ન-રસ-તપુ-વંથા-સંવાય પણ નિમિvi | ૩૧ संघयण-अथिर-संठाण छक्क अगुरूलघुचउ अपज्जतं ॥ સાયં 2 સાયં વી પરિઘુવંજ-તિ અસર-નિયં / ૩૨ पञ्चाशीतिः सयोगिनि अयोगिनि द्विचरमे देव-खगति-गन्धद्विकम् । સ્પર્શષ્ટ-વ-રસ-તન-વંધન-સંધાતપશ્ચર્વ નિર્માણમ્ / ૩૧ || संहनना-स्थिर-संस्थान षट्कं अगुरूलघुचतुष्कं अपर्याप्तम् ।। સાત વાસાત વા પ્રત્યેજો-પત્રિવં સુસ્વર-નવમ્ || ૩૦ ગાથાર્થ : સયોગીગુણઠાણે સત્તામાં ૮૫ કર્મપ્રકૃતિ હોય છે. અયોગી ગુણઠાણાના દ્વિચરમ સમયે દેવદ્રિક, વિહાયોગતિદ્ધિક, ગન્ધદ્ધિક, સ્પર્શ-૮, વર્ણ-૫, રસ-૫, શરીર-૫, બંધન-૫, સંઘાતન-૫, નિર્માણ, સંઘયણષર્ક, અસ્થિરષદ્ધ, સંસ્થાનષદ્ધ, અગુરુલઘુચતુષ્ક, અપર્યાપ્ત, TAT 9: 30 TOT (૨૦૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ શાતા અથવા અશાતા, પ્રત્યેકત્રિક, ઉપાંગત્રિક, સુસ્વર અને નીચગોત્ર..... એ-૭૨ કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે. વિવેચન :- સયોગીગુણસ્થાનકથી માંડીને અયોગીગુણઠાણાના છેલ્લા બે સમય બાકી રહે, ત્યાં સુધી સત્તામાં વે૦૨ + આ૦૧ + ના૦૮૦ + ગો૦૨ ૮૫ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી અયોગીગુણઠાણાના દ્વિચરમ સમયે (૧) દેવગતિ, (૨) દેવાનુપૂર્વી (૩) શુભવિહાયોગતિ (૪) અશુભવિહાયોગતિ, (૫) સુગંધ, (૬) દુર્ગંધ, (૭) ગુરુ, (૮) લઘુ, (૯) મૃદુ, (૧૦) કર્કશ, (૧૧) શીત, (૧૨) ઉષ્ણ, (૧૩) સ્નિગ્ધ, (૧૪) રૂક્ષ, (૧૫) કૃષ્ણ, (૧૬) નીલ, (૧૭) રક્ત, (૧૮) પીત, (૧૯) શ્વેત, (૨૦) તિક્ત, (૨૧) કટુ, (૨૨) કષાય, (૨૩) આમ્લ, (૨૪) મધુર, (૨૫) ઔદારિકશરીર, (૨૬) વૈક્રિયશરીર, (૨૭) આહારકશરીર, (૨૮) તૈજસશરીર, (૨૯) કાર્મણશરીર, (૩૦) ઔદારિકબંધન, (૩૧) વૈક્રિયબંધન, (૩૨) આહારકબંધન, (૩૩) તૈજસબંધન, (૩૪) કાર્મણબંધન, (૩૫) ઔસંઘાતન, (૩૬) વૈ૦સંઘાતન, (૩૭) આ૦સંઘાતન, (૩૮) તૈ૦સંઘાતન, (૩૯) કા૦સંઘાતન, (૪૦) નિર્માણ (૪૧) વજ્રઋષભનારાચ, (૪૨) ઋષભનારાચ, (૪૩) નારાચ, (૪૪) અર્ધનારાચ, (૪૫) કીલિકા, (૪૬) છેવ, (૪૭) અસ્થિર, (૪૮) અશુભ, (૪૯) દુર્ભગ, (૫૦) દુઃસ્વર, (૫૧) અનાદેય, (૫૨) અપયશ, (૫૩) સમચતુરસ્ત્ર, (૫૪) ન્યગ્રોધ, (૫૫) સાદિ, (૫૬) વામન, (૫૭) કુખ્ત, (૫૮) હુંડક, (૫૯) અગુરુલઘુ, (૬૦) પરાઘાત, (૬૧) ઉપઘાત, (૬૨) શ્વાસોચ્છવાસ, (૬૩) અપર્યાપ્ત, (૬૪) શાતા કે અશાતામાંથી એક, (૬૫) પ્રત્યેક, (૬૬) સ્થિર, (૬૭) શુભ, (૬૮) ઔઅંગોપાંગ, (૬૯) વૈક્રિયઅંગોપાંગ, (૭૦) આહારકઅંગોપાંગ, (૭૧) સુસ્વર અને (૭૨) નીચગોત્ર.....એ ૭૨ કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે. એટલે અયોગીગુણઠાણાના છેલ્લા સમયે સત્તામાં “૧૩” કર્મપ્રકૃતિ હોય છે. અયોગીગુણઠાણાના ચરમસમયે સત્તા : बिसयरि खओ य चरिमे, तेरस मणुय-तसतिग-जसाइज्जं । સુભ-નિશુ-પનિંદ્રિય-સાયા-સાથેયર ∞ો ॥ ૩૩ II = ૨૦૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ नरअणुपुव्वि विणावा, बारस चरिमसमयंमि जो खविउं । પત્તો સિદ્ધિ વિંદ્ર વંવિર્ય નમહ તં વીર રે ૩૪ // द्वासप्ततिक्षयश्च चरमे त्रयोदश मनुज-त्रसत्रिकं यश-आदेयम् । સુમા-નિનો-પન્દ્રિય-સાત સાતૈતરછેદ્રઃ || ૩૩ // नरानुपूर्वी विना वा द्वादश चरमसमये यः क्षपित्वा ॥ પ્રાત: સિદ્ધ વેવેન્દ્રન્દ્રિતં નમત તે વીરમ્ / ૩૪ / ગાથાર્થ : (અયોગગુણઠાણાના દ્વિચરમ સમયે) ૭૨ કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે અને છેલ્લાસમયે મનુષ્યત્રિક, ત્રસત્રિક, યશ, આદેય, સુભગ, જિનનામ, ઉચ્ચગોત્ર, પંચેન્દ્રિય, શાતા-અશાતામાંથી એક વેદનીય..... એ ૧૩ કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે. અથવા મનુષ્યાનુપૂર્વ વિના ૧૨ કર્મપ્રકૃતિનો અયોગીગુણઠાણાના છેલ્લા સમયે ક્ષય કરીને, મોક્ષને પામેલા અને દેવેન્દ્રવડે વંદન કરાયેલા એવા મહાવીરસ્વામીને નમસ્કાર થાઓ..... વિવેચન :- અયોગ ગુણઠાણાના દ્વિચરમસમયે સત્તામાંથી દેવગતિ વગેરે ૭૨ કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે અને અયોગીના છેલ્લા સમયે (૧) મનુષ્યગતિ, (૨) મનુષ્યાનુપૂર્વી, (૩) મનુષ્યાયુ, (૪) ત્રસ, (૫) બાદર, (૬) પર્યાપ્ત, (૭) પંચેન્દ્રિયજાતિ, (૮) યશકીર્તિ, (૯) આદેય, (૧૦) સુભગ, (૧૧) જિનનામ, (૧૨) ઉચ્ચગોત્ર અને (૧૩) શાતાઅશાતામાંથી એક વેદનીય.... એ ૧૩ કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે. - કેટલાક આચાર્ય મહારાજ સાહેબ એમ માને છે કે, મનુષ્યાનુપૂર્વી ક્ષેત્રવિપાકી હોવાથી, તેનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે. ભવસ્થજીવોને આનુપૂર્વીનો ઉદય હોતો નથી. તેથી અયોગીગુણઠાણે મનુષ્યાનુપૂર્વી અનુદયવતી છે. એટલે ચિત્રનં.૪૬માં બતાવ્યા મુજબ અયોગીગુણઠાણાના છેલ્લા સમયે અનુદયવતી દેવગતિની જેમ અનુદયવતી મનુષ્યાનુપૂર્વીનું પણ ચરમનિષેકમાં રહેલું કર્મકલિક સજાતિય ઉદયવતી કર્મપ્રકૃતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમી જવાથી, તેની સ્વરૂપ સત્તાનો નાશ થાય છે. એટલે અયોગીગુણઠાણાના ચરમસમયે મનુષ્યાનુપૂર્વીની સત્તા હોતી નથી. તેથી ચરમસમયે મનુષ્યગતિ વગેરે ૧૨ કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. એટલે અયોગીગુણઠાણાના દ્વિચરમસમયે ૭૩ કર્મપ્રકૃતિનો અને ચરમસમયે ૧૨ કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે, “સકલકર્મનો ક્ષય” કરીને સિદ્ધિપદને પામેલા અને દેવના ઈન્દ્ર = દેવેન્દ્રવર્ડ” અથવા “દેવેન્દ્રસૂરિમહારાજવડે” વંદન કરાયેલા એવા “મહાવીરસ્વામીને” નમસ્કાર થાઓ... મિથ્યાર્દષ્ટિગુણઠાણે ઉત્તરપ્રકૃતિની સત્તા અનાદિમિથ્યાદૃષ્ટિની અપેક્ષાએ જ્ઞા. દ. વે. મો. આ. ર ૨ ૨૬ ૨ અનેકજીવની અપેક્ષાએ. પ બદ્ઘાયુ એક જીવની અપેક્ષાએ. અબદ્ઘાયુ એક જીવની અપેક્ષાએ ૫ ૫ 2 2 ૯ ૨ ના. ગો. અં. કુલ. ૧૨૬ ૬૪ °૮૮ ૨ ૫ ૧૪૧ ८८ ર ૫૧૧૩૯ ૨૬ ૧ ८८ ર ૫ ૧૩૮ ૫. મિથ્યાર્દષ્ટિગુણઠાણે સત્તામાં શા૦, ૬૦, વે૦ અને અં૦ કર્મમાં કાંઈ જ ફેરફાર થતો નથી. બાકીના ૪ કર્મમાં જ ફેરફાર થાય છે. મોહનીયકર્મમાં અનાદિ મિથ્યાદૃષ્ટિજીવને સત્તામાં ૨૬ હોય છે. અને સાદિમિથ્યાદૃષ્ટિ જીવને સત્તામાં ૨૮, ૨૭ કે ૨૬ હોય છે. અનાદિમિથ્યાદૃષ્ટિ જીવ જ્યારે ઉપશમસમ્યક્ત્વ પામે છે ત્યારે સત્તામાં ૨૮ હોય છે. પછી તે જીવ સમ્યક્ત્વથી મિથ્યાત્વે ચાલ્યો જાય, તો મિથ્યાત્વગુણઠાણે સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉદ્ગલના શરૂ કરે છે. પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જાય ત્યારે સમોની સંપૂર્ણ ઉદ્ગલના (નાશ) થઈ જવાથી સત્તામાં ૨૭ પ્રકૃતિ રહે છે. ત્યારબાદ પલ્યોપમનો બીજો અસંખ્યાતમો ભાગ જાય ત્યારે મિશ્રમોહનીયની સંપૂર્ણ ઉદ્દલના થઈ જવાથી સત્તામાં ૨૬ પ્રકૃતિ રહે છે. ૬. આયુષ્યકર્મની બાબતમાં અનાદિમિથ્યાર્દષ્ટિ કે સાદિમિથ્યાર્દષ્ટિ જીવો ચારે પ્રકારનું આયુષ્ય બાંધી શકતા હોવાથી, અનેકજીવની અપેક્ષાએ ચારે આયુષ્યની સત્તા ગણાય છે અને એક જીવની અપેક્ષાએ, જો પરભવાયુ બાંધેલુ હોય, તો બે આયુષ્યની સત્તા ગણાય છે અને જો પરભવાયુ બાંધેલુ ન હોય, તો એક જ આયુષ્યની સત્તા ગણાય છે. અહીં ખાસ ધ્યાન રાખવું કે, જે જીવ મનુષ્ય હોય અને તેને જો પરભવાયુ મનુષ્યનું જ બાધ્યું હોય અને જે જીવ તિર્યંચ હોય અને તેને જો પરભવાયુ તિર્યંચનું જ બાંધ્યું હોય, તો તે સજાતિય હોવાથી બદ્ઘાયુવાળો હોવા છતાં પણ તેને એક જ આયુષ્યની સત્તા ગણાય છે. ૭. સત્તામાં રહેલી કર્મપ્રકૃતિના સમૂહને સત્તાસ્થાન કહે છે. મિથ્યાત્વગુણઠાણે નામકર્મના ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ એમ કુલ ૭ સત્તાસ્થાન હોય છે. કારણકે દરેક સમ્યગ્દષ્ટિ જીવો તીર્થંકરનામકર્મને અને અપ્રમત્તસંયમી આહારકદ્ધિકને બાંધે જ એવો નિયમ નથી, કોઈક બાંધે અને કોઈક ન પણ બાંધે. એટલે (૧) જે જીવ તીર્થંકર ૨૦૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાર્દષ્ટિગુણઠાણે ઉત્તરપ્રકૃતિની સત્તા સાદિમિથ્યાદૃષ્ટિની અપેક્ષાએ ૧. અનેક જીવની અપેક્ષાએ ૨. બદ્ઘાયુ જીવની અપેક્ષાએ ૩. અબદ્ઘાયુ જીવની એપક્ષાએ ૪. બદ્ઘાયુ આહારક ૪ વિના જ્ઞા. ૬. વે. મો. આ. ના. ગો. અં. કુલ. ૫ ૯ ૨ ૨૮ ૪૯૩ ૨ ૫ ૧૪૮ ૨૯૨ ૨ ૫ ૧૪૫ ૯૨ ૨ ૫ ૧૪૪ ૮૯ ૨ ૫ ૧૪૨ ૮૯ ૨ ૫ ૧૪૧ ८८ ૨ ૫ ૧૪૧ ८८ ૨ ૫ ૧૪૦ ८८ ૨ ૫ ૧૪૦ ८८ ર ૫ ૧૩૯ ८८ ૨ ૫ ૧૩૯ ८८ ૨ ૫ ૧૩૮ ૨ ૮૬૧૦ ૨ ૫ ૧૩૭ ૮૬ ૨ ૫ ૧૩૬ ८० ૨ | ૫ ૧૩૧ ૮૦ ૨ ૫ ૧૩૦ ८० ૧ ૫ ૧૨૯ ७८ ૧ ૫ ૧૨૭ રરરર ૫. અબદ્ઘાયુ આહારક ૪ વિના ૬. બદ્ઘાયુ જિનનામ-આહા૦૪વિના ૫ ૭. અબદ્ઘાયુ જિન+આહા૦૪વિના ૫ ૮. બદ્ઘાયુ સમોની ઉદ્ગલના કર્યા પછી ૯. અબદ્ઘાયુ સમોની ઉદ્દલના કર્યા પછી પ ૧૦ બદ્ઘાયુ મિશ્રમો ની ઉદ્ગલના કર્યા પછી ૫ ૧૧ અબદ્ધાયુ મિશ્રમોની ઉદ્ગલના કર્યા પછી પ ૧૨ બદ્ઘાયુ દેવદ્વિકની ઉદ્ગલના કર્યા પછી ૧૩ અબદ્ઘાયુ દેવદ્વિકની ઉદ્દલના કર્યા પછી પ ૧૪ બદ્ઘાયુ વૈ૦૮ની ઉદ્ગલના કર્યા પછી ૧૫ અબદ્ઘાયુ વૈ૦૮ની ઉદ્ગલના કર્યા પછી ૧૬ ઉચ્ચગોત્રની ઉદ્ગલના કર્યા પછી ૧૭ મનુષ્યદ્રિકની ઉદ્ગલના કર્યા પછી ૫ રરરર ૫ ૫ رد. ૯ ૨ ૨૮ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ જે જે જે ૨૦૨૮ જે ૨૮ ૨૮ જે જે જે જે જે જે જે જે જે જ જે ૨૮ ૨૨૮ ૨ ૨ ૨૭ ૨ ૨૨૬ ૨૭ ૨૬ ૨૬ in in ૨૬ ૨૬ જે જે જ ૨૨૬ ૨૬ ૫ ૯ ૨૨૬ °° ૧ રે | ૧ ~ ~ ~ ی بی ૧ ૧ ૦ ૦ ૦ یی ૧ નામકર્મ અને આહારકદ્ધિકને બાંધે છે તે જીવને સત્તામાં નામકર્મની ૯૩ પ્રકૃતિ હોય છે. (૨) જે જીવ તીર્થંકરનામકર્મને બાંધતો નથી પણ આહારકદ્ધિકને બાંધે છે તે જીવને સત્તામાં જિનનામ વિના નામકર્મની ૯૨ પ્રકૃતિ હોય છે. (૩) જે જીવ તીર્થંકરનામકર્મને બાંધે છે પણ આહારકદ્ધિકને બાંધતો નથી. તે જીવને આહા૨કચતુષ્કવિના નામકર્મની ૮૯ પ્રકૃતિ સતામાં હોય છે. (૪) જે તીર્થંકરનામકર્મ અને આહારકદ્ધિકને બાંધતો નથી. તે જીવને જનનામ અને આહા૦૪ વિના નામકર્મની ૮૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. ૮. જિનનામકર્મ અને આહારકચતુષ્કની સત્તાવાળો (૯૩ની સત્તાવાળો) જીવ મિથ્યાત્વે આવી શકતો નથી. તેથી મિથ્યાત્વગુણઠાણે એકજીવની અપેક્ષાએ સત્તામાં ૯૩ પ્રકૃતિ હોતી નથી પણ અનેક જીવની અપેક્ષાએ મિથ્યાત્વે સત્તામાં ૯૩ પ્રકૃતિ હોય છે. ૯. જે જીવો, જે અવસ્થામાં, જે કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી. તે જીવો તે અવસ્થામાં ઘણો કાળ રહે, તો તે તે કર્મપ્રકૃતિની ઉદ્ગલના (સત્તાનો નાશ) કરી નાંખે છે. એટલે ૨૦૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ હું સાસ્વાદનગુણઠાણે ઉત્તરપ્રકૃતિની સત્તા છે શા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ. ૧૪૭ ૯૨ ૨ ૨ ૧૪૫ કયા જીવની અપેક્ષાએ અનેક જીવની અપેક્ષાએ બદ્ધાયુ એક જીવની અપેક્ષાએ અબદ્ધાયુ એક જીવની અપેક્ષાએ બદ્ધાયુ આહારક-૪વિના અબદ્ધાયુ આહારક-૪વિના. ૯૨ ૨ ૨ ૧૪૪ ૮૮ ૨ ૫ ૧૪૧ ૮૮ ૨ ૫ ૧૪૦ જે જીવે આહારદ્ધિક બાંધ્યું હોય, તે જીવ ત્યાંથી અવિરતિમાં આવી જાય, તો ત્યાં આહારકચતુષ્કની ઉઠ્ઠલના શરૂ કરે છે. પછી જો તે મિથ્યાત્વે આવી જાય, તો ત્યાં સ0મો અને મિશ્રમોની ઉશ્કલના શરૂ કરે છે. પણ સ0મોડની સંપૂર્ણ ઉઠ્ઠલના થયા પહેલા જ આહારકચતુષ્કની સંપૂર્ણ ઉઠ્ઠલના (નાશ) થઈ જાય છે. એટલે તે જીવને જ્યારે સત્તામાં મોહનીયકર્મની ૨૭ પ્રકૃતિ હોય છે ત્યારે નામકર્મની (આ૦૪ વિના) ૮૮ જ કર્મપ્રકૃતિ હોય છે. ૧૦. જે જીવો પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં આવી જાય છે. તે જીવો ત્યાં વૈક્રિય-અષ્ટકની ઉદ્દલના શરૂ કરી દે છે. તેમાંથી સૌ પ્રથમ દેવદ્ધિકની ઉદ્વેલના પૂર્ણ થાય છે. તે વખતે જીવને સત્તામાં નામકર્મની ૮૬ પ્રકૃતિ હોય છે. ત્યારપછી પલ્યોપમનો બીજો અસંખ્યાતમો ભાગ પૂર્ણ થાય ત્યારે નરકદ્ધિક અને વૈક્રિયચતુષ્કની ઉઠ્ઠલના પૂર્ણ થાય છે. તે વખતે તે જીવને સત્તામાં નામકર્મની ૮૦ પ્રકૃતિ હોય છે. ત્યારબાદ તે જીવ તેઉકાય અને વાઉકાયમાં જાય, તો ત્યાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રની ઉદ્દલના શરૂ કરી દે છે. તેમાં સૌ પ્રથમ ઉચ્ચગોત્રની ઉદ્ધલના પૂર્ણ થાય છે ત્યારપછી મનુષ્યદ્ધિકની ઉઠ્ઠલના પૂર્ણ થાય છે જ્યારે મનુષ્યદ્ધિક સંપૂર્ણ ઉવેલાઈ જાય છે. ત્યારે તેઉ-વાહને સત્તામાં નામકર્મની ૭૮ પ્રકૃતિ હોય છે અને ગોત્રકર્મમાં માત્ર નીચગોત્રની સત્તા રહે છે. ૧૧. તીર્થંકર નામકર્મની સત્તાવાળો જીવ બીજે, ત્રીજે ગુણઠાણે આવી શકતો નથી. તેથી બીજા-ત્રીજા ગુણઠાણે તીર્થંકર નામકર્મની સત્તા હોતી નથી. જે જીવ આહારકદ્ધિકને બાંધીને સાસ્વાદને આવ્યો હોય, તેને સત્તામાં નામકર્મની ૯૨ પ્રકૃતિ હોય છે અને જે જીવ આહારકદ્ધિકને બાંધ્યા વિના સાસ્વાદનગુણઠાણે આવ્યો હોય, તેને સત્તામાં નામકર્મની ૮૮ પ્રકૃતિ હોય છે. VAYATAYATAVAYA ૨૦ ) Page #212 -------------------------------------------------------------------------- ________________ છે வவவவவவவல் છે. મિશ્રષ્ટિગુણઠાણે ઉત્તરપ્રકૃતિની સત્તા છે કયા જીવની અપેક્ષાએ જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ. અનેક જીવની અપેક્ષાએ ૫ ૯ ૨ ૨૮ ૪ ૯૨ ૨ ૨ ૧૪૭ બદ્ધાયુ જીવની અપેક્ષાએ ૫ ૯ ૨ ૨૮ ૨ ૯૨ ૨ ૨ ૧૪પ ૩ અબદ્ધાયુ જીવની અપેક્ષાએ ૫ ૯ ૨ ૨૮ ૧ ૯૨ ૨ ૨ ૧૪૪ ૪ બદ્ધાયુ અનંતાઈ૪ વિના. ૫ ૯ ૨ ૨૪૧૨ ૨ ૯૨ ૨ ૨ ૧૪૧ ૫ અબદ્ધાયુ અનંતા૦૪ વિના. ૫ ૯ ૨ ૨૪ ૧ ૯૨ ૨ ૨ ૧૪૦ ૬ બદ્ધાયુ આહા૦૪ વિના. ૫ ૯ ૨ ૨૮ ૨ ૮૮૧૩ ૨ ૫ ૧૪૧ અબદ્ધાયુ આહાઈ૪ વિના. ૫ ૯ ૨ ૨૮૧ ૮૮ ૨ ૫ ૧૪૦ ૮ બદ્ધાયુ અનં૦૪+આ૦૪ વિના. ૫ ૯ ૨ ૨૪ ૨ ૮૮ ૨ ૫ ૧૩૭ ૯ અબદ્ધા, અનં૦૪+આ૦૪ વિના ૫ ૯ ૨ ૨૪ ૧ ૮૮ ૨ ૫ ૧૩૬ ૧૦ બદ્ધાયુસ(મો)ની ઉદ્ધલનાકર્યા પછી ૫ ૯ ૨ ૨૭ ૨ ૮૮ ૨ ૫ ૧૪૦ ૧૧ અબદ્ધાયુસ.મોની ઉદ્ધલના કર્યા પછી ૫ ૯ ૨ ૨૭ ૧ ૮૮ ૨ ૫ ૧૩૯ ૧૨. મિશ્રદષ્ટિગુણઠાણે સત્તામાં મોહનીયકર્મની ૨૮, ૨૦ કે ૨૪ પ્રકૃતિ હોય છે. કેમકે (૧) જે જીવ ચોથે ગુણઠાણેથી ત્રીજે ગુણઠાણે આવે છે. તે જીવને સત્તામાં ૨૮ પ્રકૃતિ હોય છે. અને (૨) જે જીવ ચોથે ગુણઠાણેથી પહેલે ગુણઠાણે જઈને, ત્યાં સ0મોની સંપૂર્ણ ઉદ્ધલના કર્યા પછી મિશ્રમોહનીયની ઉદ્ધલના કરતાં કરતાં ત્રીજે આવી જાય છે તે જીવને ત્રીજે ગુણઠાણે સત્તામાં મોહનીયની ૨૭ પ્રકૃતિ જ હોય છે અને (૩) જે જીવ ૪ થી ૭ ગુણઠાણે અનંતા ૪ની વિસંયોજના કરીને, ચોથે ગુણઠાણેથી ૩ જે ગુણઠાણે આવે છે, તે જીવને અનંતા૦૪ વિના ૨૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. Hઉપશમસમ્યકત્વીને ૪થી૭ ગુણઠાણે ઉત્તરપ્રકૃત્તિની સત્તા ઉપશમસમ્યગ્દષ્ટિની અપેક્ષાએ જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ. અનેક જીવની અપેક્ષાએ | ૫ ૯ ૨ ૨૮ ૪૧૪ ૯૩ ૨ ૨ ૧૪૮ બદ્ધાયુ એકજીવની અપેક્ષાએ ૫ ૯ ૨ ૨૮૨ ૯૩ ૨ ૫ ૧૪૬ અબદ્ધાયુ એકજીવની અપેક્ષાએ - ૫ ૯ ૨ ૨૮૧ ૫ ૧૪૫ બદ્ધાયુને જિનનામ વિના ૫ ૯ ૨ ૨૮ ૨ ૯૨ ૨ | ૫ ૧૪૫ અબદ્ધાયુને જિનનામ વિના ૫ ૯ ૨ ૨૮ ૧ ૨ ૫ ૧૪૪ બદ્ધાયુને આહા૦૪ વિના ૫ ૯ ૨ ૨૮.૨ ૮૯ ૨ ૨ ૧૪૨ અબદ્ધાયુને આહાઈ૪ વિના ૫ ૯ ૨ ૨૮૧ ૮૯ ૨ ૨ ૧૪૧ બદ્ધાયુને જિનનામ-આહા૦૪ વિના ૫ ૯ ૨ ૨૮ ૨ ૮૮ ૨ ૫ ૧૪૧ અબદ્ધાયુને જિનનામ+આહાઈ૪ વિના ૫ ૯ ૨ ૨૮૧ ૮૮ ૨ ૫ ૧૪૦ ૯૨ | ૨૦૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ જ ક્ષાયિકસમ્યકત્વને ૪થી૭ ગુણઠાણે ઉત્તરપ્રકૃત્તિની સત્તા : ક્ષાયિક સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ. અનેક જીવની અપેક્ષાએ [ પ ૯ ૨ ૨૧ ૪૫ ૯૩ ૨ ૫ ૧૪૧ બદ્ધાયુ એકજીવની અપેક્ષાએ | ૫ ૯ ૨ ૨૧ ૨ ૯૩ ૨ ૫ ૧૩૯ અબદ્ધાયુ એક જીવની અપેક્ષાએ ૫ ૯ ૨ ૨૧ ૯૩ ૨ ૫ ૧૩૮ બદ્ધા, જિનનામ વિના ૯ ૨ ૨૧ ૯૨ ૨ ૨ ૧૩૮ અબદ્ધાયુ જિનનામ વિના ૫ ૯ ૨ ૨૧ ૧ ( ૯૨ ૨ ૨ ૧૩૭ ૯૨ બદ્ધાયુ આહાઈ૪ વિના ૫ ૯ ૨ ૨૧ ૮૯ ૨ ૫ ૧૩૫ અબદ્ધાયુ આહાઈ૪ વિના ૫ ૯ ૨ ૨૧ ૧ ૮૯ ૨ ૫ ૧૩૪ બદ્ધાયુ જિન+આહા૦૪ વિના ૫ ૯ ૨ ૨૧ ૨ ૮૮ ૨ ૫ ૧૩૪ અબદ્ધાયુ જિન+આહાઈ૪ વિના ૫ ૯ ૨ ૨૧ ૧ ૮૮ ૨ ૫ ૧૩૩ ૪ થી ૭ ગુણઠાણે ૧૪૭ વિના ૧૩૩ થી ૧૪૮ સુધીના કુલ ૧૫ સત્તાસ્થાનો છે. ૧૩. અવિરતિમાં આહા૦૪ની સંપૂર્ણ ઉત્કલના થયા પછી જ સમોની સંપૂર્ણ ઉઠ્ઠલના થાય છે એટલે જે જીવ અપ્રમત્તગુણઠાણે આહારકદ્ધિકને બાંધીને, ત્યાંથી પડતો પડતો ત્રીજે ગુણઠાણે આવી જાય છે, તેને સત્તામાં મોહનીયની-૨૮ અને નામકર્મની ૯૨ પ્રકૃતિ હોય છે અને જે જીવે આહારકશ્વિક બાંધેલું ન હોય, તે જીવ ત્રીજે ગુણઠાણે આવી જાય, તો તેને સત્તામાં મોહનીયની ૨૮ અને નામકર્મની ૮૮ પ્રકૃતિ હોય છે. ૧૪. સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તો ચારે આયુષ્યમાંનું કોઈપણ આયુષ્ય બાંધ્યા પછી તે આયુષ્યની સત્તા હોતે છતે ઉપશમસમ્યત્વ અને ક્ષયોપશમસમ્યક્તને પ્રાપ્ત કરી શકે છે. એટલે બદ્ધાયુપથમિક કે બદ્ધાયુક્ષાયોપથમિકને સત્તામાં બે આયુષ્ય હોય છે અને અબદ્ધાયુ ઉપશમસમ્યકત્વીને કે ક્ષયોપશમસમ્યક્વીને સત્તામાં એક જ આયુષ્ય હોય છે, તેમજ અનેકજીવની અપેક્ષાએ ૪ આયુષ્યની સત્તા પણ ગણાય છે. ૧૫. કોઈપણ મનુષ્ય, દેવ-નરક કે યુગલિક તિર્યંચ-મનુષ્યનું આયુષ્ય બાંધ્યા પછી તે આયુષ્યની સત્તા હોતે છતે ક્ષાયિકસમ્યકત્વ પામી શકે છે. એટલે બદ્ધાયુ ક્ષાયિકસમ્યકત્વીને સત્તામાં બે આયુષ્ય હોય છે. અબદ્ધાયુ ક્ષાયિકસમ્યકત્વીને સત્તામાં એક જ આયુષ્ય હોય છે અને અનેક જીવની અપેક્ષાએ સત્તામાં ૪ આયુષ્ય પણ ગણાય છે. ૧૬. ક્ષયોપશમસમ્યગદૃષ્ટિને સત્તામાં ૨૮, ૨૪, ૨૩, ૨૨, પ્રકૃતિ હોય છે. ક્ષયોપશમસમ્યકત્વી જ્યાં સુધી અનંતાનુબંધીનો ક્ષય ન કરે ત્યાં સુધી ૨૮ની સત્તા હોય છે. અનંતાનુબંધી ૪ નો ક્ષય કર્યા પછી સત્તામાં ૨૪ હોય છે. ત્યારબાદ તે દર્શનત્રિકનો ક્ષય કરવાની શરૂઆત કરે છે ત્યારે સૌ પ્રથમ મિથ્યાત્વમોહનીયનો ક્ષય થાય છે, ત્યારે તેને સત્તામાં ૨૩ પ્રકૃતિ રહે છે. ત્યારપછી મિશ્રમોહનીયનો ક્ષય થાય છે ત્યારે તેને સત્તામાં ૨૨ પ્રકૃતિ રહે છે. પછી સ0મોડનો ક્ષય થાય છે ત્યારે તેને ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત થાય છે. એટલે ક્ષાયિકસમ્યક્વીને સત્તામાં ૨૧ પ્રકૃતિ હોય છે. (૨૦૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ હ. ક્ષયોપશમસમ્યકત્વીને ૪થી૭ ગુણઠાણે ઉત્તરપ્રકૃતિની સત્તા પર ક્ષયોપશમસમ્યગ્દષ્ટિની અપેક્ષાએ જ્ઞા. દ. વે. મો. આ. ના.ગો. અં. કુલ. ૧ અનેકજીવની અપેક્ષાએ ૫ ૯ ૨ ૨૮ ૪ ૯૩ ૨ ૨ ૧૪૮ ૨ બદ્ધાયુ જીવની અપેક્ષાએ ૫ ૯ ૨ ૨૮ ૨ ૯૩ ૨ ૫ ૧૪૬ ૩ અબદ્ધાયુ જીવની અપેક્ષાએ ૫ ૯ ૨ ૨૮ ૧ ૯૩ ૨ ૫ ૧૪૫ ૪ બદ્ધા, જિનનામ વિના ૫ ૯ ૨ ૨૮ ૨ ૯૨ ૨ ૨ ૧૪૫ | ૫ અબદ્ધાયુ જિનનામ વિના ૨ ૨૮ ૧ ૯૨ ૨ ૨ ૧૪૪ ૬ બદ્ધાયુ આહા૦૪ વિના ૫ ૯ ૨ ૨૮ ૨ ૮૯ ૨ ૫ ૧૪૨ ૭ અબદ્ધાયુ આહા૦૪ વિના ૫ ૯ ૨ ૨૮ ૧ ૮૯ ૨ ૫ ૧૪૧ ૮ બદ્ધાયુ જિનનામ+આહાઈ૪ વિના ૫ ૯ ૨ ૨૮ ૨૮૮ ૨ ૫ ૧૪૧ ૯ અબદ્ધાયુ જિનનામ+આહા૦૪ વિના ૫ ૯ ૨ ૨૮ ૧ ૮૮ ૨ ૫ ૧૪૦ | ૧૦ અનંતાનુ૦૪ વિના અનેક જીવાશ્રિત ૫ ૯ ૨ ૨૪ ૪ ૯૩ ૨ ૫ ૧૪૪ ૧૧ બદ્ધાયુ અનંતા-૪ વિના ૫ ૯ ૨ ૨૪ ૨ ૯૩ ૨ ૫ ૧૪૨ | ૧૨ અબદ્ધાયુ અનંતા૦૪ વિના ૫ ૯ ૨ ૨૪ ૧ ૯૩ ૨ ૫ ૧૪૧ ૧૩ બદ્ધાયુ અનં૦૪+જિનનામવિના ૫ ૯ ૨ ૨૪ ૨ ૯૨ ૨ ૨ ૧૪૧ ૧૪ અબદ્ધાયુ અનં૦૪+જિન વિના ૫ ૯ ૨ ૨૪ ૧ ૯૨ ૨ ૫ ૧૪૦ ૧૫ બદ્ધાયુ અનં૦૪+આહાઈ૪વિના ૫ ૯ ૨ ૨૪ ૨ ૮૯ ૨ | ૫ ૧૩૮ ૧૬ અબદ્ધાયુ અનં૦૪+આહા૦૪વિના ૫ ૯ ૨ ૨૪ ૧ ૮૯ ૨ ૫ ૧૩૭. ૧૭ બદ્ધાયુ અનં૦૪+જિનવ+આહા૦૪ વિના | ૫ ૯ ૨ ૨૪ ૨ ૮૮ ૨ ૫ ૧૩૭ ૧૮ અબદ્ધાયુ અનં૦૪+જિન +આહા૦૪વિના | ૫ ૯ ૨ ૨૪ ૧ ૮૮ ૨ ૫ ૧૩૬ ૧૯ અનં૦૪+મિથ્યા વિના અનેકજીવને ૫ ૯ ૨ ૨૩ ૪ ૯૩ ૨ ૫ ૧૪૩ ૨૦ બદ્ધાયુ અનં૦૪+મિ વિના ૫ ૯ ૨ ૨૩ ૨ ૩ ૨ ૫ ૧૪૧ ૨૧ અબદ્ધાયુ અનં૦૪+મિ0 વિના ૫ ૯ ૨ ૨૩ ૧ ૯૩ ૨ ૫ ૧૪૦ ૨૨ બદ્ધાયુ અનં૦૪+મિ0+જિનવિના ૫ ૯ ૨ ૨૩ ૨ ૨ ૨ ૧૪૦ ૨૩ અબદ્ધાયુ અનં૦૪+મિ0+જિનવિના | ૫ ૯ ૨ ૨૩ ૧ ૯૨ ૨ ૨ ૧૩૯ ૨૪ બદ્ધાયુ અનં૦૪+મિ0+આ૦૪ વિના ૫ ૯ ૨ ૨૩ ૨ ૮૯ ૨ ૫ ૧૩૭ ૨૫ અબદ્ધાયુ અનં૦૪+મિ0+આ૦૪ વિના ૫ ૯ ૨ ૨૩ ૧ ૮૯ ૨ ૫ ૧૩૬ ૨૬ બદ્ધાયુ અનં૦૪+મિ0+જિનવ+આ૦૪ વિના ૫ ૯ ૨ ૨૩ ૨ ૮૮ ૨ ૫ ૧૩૬ ૨૭ અબદ્ધાયુઅનં૦૪+મિ0+જિન૦+આ૦૪વિના ૫ ૯ ૨ ૨૩ ૧ ૮૮ ૨ ૫ ૧૩૫ ૨૮ અનં૦૪+મિ0+મિશ્રવિના અનેકજીવાશ્રિત ૫ ૯ ૨ ૨૨ ૪ ૯૩ ૨ ૫ ૧૪૨ ૨૯ બદ્ધાયુ અનં૦૪+મિ0+મિશ્રવિના ૫ ૯ ૨ ૨૨ ૨ ૯૩ ૨ ૫ ૧૪૦ ૩૦ અબદ્ધાયુ અનં૦૪+મિ0+મિશ્રવિના ૫ ૯ ૨ ૨૨ ૧ ૯૩ ૨ ૫ ૧૩૯ ૩૧ બદ્ધાયુ અનં૦૪+મિ0+મિશ્ર+જિન વિના ૫ ૯ ૨ ૨૨ ૨ ૯૨ ૨ ૫ ૧૩૯ ૩૨ અબદ્ધાયુ અનં૦૪+મિ0+મિશ્ર+જિનવિના ૫ ૯ ૨ ૨૨ ૧ ૯૨ ૨ ૧૩૮ ૩૩ બદ્ધાયુ અનં૦૪+મિ0+મિશ્ર+આ૦૪ વિના ૫ ૯ ૨ ૨૨ ૨ ૮૯ ૨ ૫ ૧૩૬ ૩૪ બદ્ધાયુઅનંબ૪+ મિક્સમિશ્ર+જિન+આ૦૪વિના ૫ ૯ ૨ ૨૨ ૧ ૮૯ ૨ ૫ ૧૩૫ ૩૫ અબદ્ધાયુઅનં૦૪મિઋમિશ્ર+જિનઆ૦૪વિનો ૫ ૯ ૨ ૨૨ ૨ ૮૮ ૨ ૫ ૧૩૫ ૩૬ અબદ્ધાયુ અનં૦૪+મિશ્ર+જિOFઆ૦૪ વિના ૫ ૯ ૨ ૨૨ ૧ ૮૮ ૨ ૫ ૧૩૪ ع ૨૧૦. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧ ઉપશમશ્રેણીમાં ૮થી૧૧ ગુણઠાણે ઉત્તરપ્રકૃત્તિની સત્તા ) ઉપશમકની અપેક્ષાએ જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ. બદ્ધાયુ ઉપશમક ૫ ૯ ૨ ૨૮ ૨૧૭ ૯૩ ૨ ૫ ૧૪૬ ૨ અબદ્ધાયુ ઉપશમક ૨ ૨૮ ૧ ૯૩ ૨ ૫ ૧૪૫ ૩ બદ્ધાયુ જિનનામ વિના ૫ ૯ ૨ ૨૮૨ ૯૨ ૨ ૨ ૧૪પ ૪ અબદ્ધાયુ જિનનામ વિના ૫ ૯ ૨ ૨૮૧ ૯૨ ૨ ૨ ૧૪૪ પ બદ્ધાયુ આહા૦૪ વિના - ૫ ૯ ૨ ૨૮ ૨ ૮૯ ૨ ૨ ૧૪૨ ૬ અબદ્ધાયુ આહાઈ૪ વિના ૫ ૯ ૨ ૨૮૧ ૮૯ ૨ ૨ ૧૪૧ ૭ બદ્ધાયુજિનનામ+આહા૦૪ વિના ૨ ૨૮ ૨ ૮૮ ૨ ૫ ૧૪૧ ૮ અબદ્ધાયુ જિનનામ+આહા૪ વિના ૫ ૯ ૨ ૨૮ ૧ ૮૮ ૨ ૫ ૧૪૦ ૯ બદ્ધાયુ ઉપશમક અનં૦૪ વિના ૫ ૯ ૨ ૨૪ ૨ ૯૩ ૨ ૫ ૧૪૨ ૧૦ અબદ્ધાયુ ઉપશમક અનં૦૪ વિના ૫ ૯ ૨ ૨૪ ૧ ૯૩ ૨ ૫ ૧૪૧ ૧૧ બદ્ધાયુ અનં૦૪+જિનનામવિના ૫ ૯ ૨ ૨૪ ૨ ૯૨ ૨ ૨ ૧૪૧ ૧૨ અબદ્ધાયુ અનં૦૪-જિનનામવિના ૫ ૯ ૨ ૨૪૧ ૯૨ ૨ ૨ ૧૪૦ ૧૩ બદ્ધાયુ અનં૦૪+આહા૦૪વિના ૫ ૯ ૨ ૨૪ ૨ ૮૯ ૨ ૫ ૧૩૮ ૧૪ અબદ્ધાયુ અનં૦૪+આહા૦૪વિના ૫ ૯ ૨ ૨૪ ૧ ૮૯ ૨ ૫ ૧૩૭ ૧૫ બદ્ધાયુ અનં.૪+જિનઆ૦૪વિના ૫ ૯ ૨ ૨૪ ૨ ૮૮ ૨ ૫ ૧૩૭ ૧૬ અબદ્ધાયુ અનં૦૪-જિન-આ૦૪વિના ૫ ૯ ૨ ૨૪ ૧ ૮૮ ૨ ૫ ૧૩૬ 3 ઉપશમશ્રેણીમાં ક્ષપકને ૮થી૧૧ ગુણઠાણે ઉત્તરપ્રકૃત્તિની સત્તા છે. ક્ષપકની અપેક્ષાએ જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ. બદ્ધાયુ ક્ષાયિક સમ્યકત્વીને ૫ ૯ ૨ ૨૧ ૨ ૯૩ ૨ ૫ ૧૩૯ અબદ્ધાયુ ક્ષાયિક સમ્યક્તીને | ૫ ૯ ૨ ૨૧ ૧ ૯૩ ૨ ૫ ૧૩૮ ૩ બદ્ધાયુને જિનવિના ૫ ૯ ૨ ૨૧ ૨ ૨ ૨ ૧૩૮ ૪ અબદ્ધાયુને જિનવિના | ૫ ૯ ૨ ૨૧ ૧ ૯૨ ૨ ૨ ૧૩૭ પ બદ્ધાયુને આહાવિના ૫ ૯ ૨ ૨૧ ૨ ૮૯ ૨ ૫ ૧૩૫ ૬ અબદ્ધાયુ આહા.૪ વિના ૫ ૯ ૨ ૨૧ ૧ ૮૯ ૨ ૫ ૧૩૪ ( ૭ બદ્ધાયુ જિO+આ૦૪ વિના ૫ ૯ ૨ ૨૧ ૨૮૮ ૨ ૫ ૧૩૪ ૮ અબદ્ધાયુ જિO+આ૦૪ વિના ૫ ૯ ૨ ૨૧ ૧ ૮૮ ૨ ૫ ૧૩૩ ૧૭. જે જીવે નરક કે તિર્યંચનું આયુષ્ય બાંધેલું હોય, તે જીવ ઉપશમશ્રેણી માંડી શકતો નથી પણ વૈમાનિકદેવાયુ બાંધેલુ હોય, તે જીવ ઉપશમશ્રેણી માંડી શકે છે. એટલે કે બદ્ધાયુને ઉપશમશ્રેણીમાં દેવાયું અને મનુષ્યા, એ ૨ આયુષ્ય સત્તામાં હોય છે અને અબદ્ધાયુને માત્ર મનુષ્યાયુ જ સત્તામાં હોય છે. (૨૧૧) Page #216 -------------------------------------------------------------------------- ________________ ક્ષપકશ્રેણીમાં ૮માથી માના ૬ઠ્ઠા ભાગ સુધી ઉત્તરપ્રકૃતિની સત્તા જ્ઞા. દ. વે. મો. આ. ૫ ૯ ૨ ૨૧ ૧ ૫ ૯ ૨ ૨૧ ૧ ૫ ૯ ૨ ૨૧ ૧ ૯ ૨૨૧ ૧ ૧ ૮૦૮ ૨ ૫ ૧૨૨ ક્ષપકશ્રેણીમાં ક્ષપકને ૧ ક્ષપકને ૨ જિનનામ વિનાના ક્ષપકને ૩ આહા૦૪ વિનાના ક્ષપકને ૪. જિનનામ+આહા૦૪ વિનાના ક્ષપકને ૫ ૫ સ્થાવરાદિ-૧૬ વિના બીજા ભાગે ૫ ૬ જિનનામ વિના બીજા ભાગે ૫ ৩ આહા૦૪ વિના બીજા ભાગે ૫ ૮ જિનનામ+આ૦૪ વિના બીજાભાગે ૫ ૯ ૮કષાય વિના ત્રીજા ભાગે ૫ ૧૦ જિનનામ વિના ત્રીજા ભાગે ૫ ૫ ૧૧ આહા૦૪ વિના ત્રીજા ભાગે ૧૨ જિનનામ+આ૦૪ વિના ત્રીજાભાગે ૫ ૫ ૫ ૧૩ નપુંસકવેદ વિના ચોથા ભાગે ૧૪ જિનનામ વિના ચોથા ભાગે ૧૫ આહા૦૪ વિના ચોથા ભાગે ૧૬ જિનનામ+આહા૦૪વિના ચોથાભાગે પ ૧૭ સ્ત્રીવેદ વિના પાંચમા ભાગે ૧૮ જિનનામ વિના પાંચમા ભાગે ૫ || ૬ ૨૨૧ ૬ ૨૨૧ ૬ ૨૧૨ us us us us ૬ ૬ ૨૨૧ ૧ ૧ ૧ ૧ દ ૨૧૩ ૧ ૨ ૧૩ ૬૨ ૧૩ ξ ૨૧૩ ૨ ૨૧ ૧ ૬૨ ૧૨ | | ૬ ૨ | ૧૨ ૬ ૨ ૧૨ ܩ | ܩ ܩ w us ૧ ૬ ૨ ૧૨ | 2 -2 ના. ગો. અં. કુલ. ૯૩ ૨ ૫ ૧૩૮ ૯૨ ૮૯ ८८ ર ૧ ૫ ૬ ૨૧૧ ૧ ૫ ૬ ૨ ૧૧ ૧ ૫ ૬૨ ૧૧ ૧ ૧૯ આહા૦૪ વિના પાંચમા ભાગે ૨૦ જિન+આહા૦૪ વિના પાંચમાભાગે ૫ ૬૨ ૧૧ ૧ ૨૧ હાસ્યાદિ-૬ વિના છટ્ટાભાગે ૫ ૬૨ ૫ ૧ ૫ ૬૨ ૫ ૧ ૫ ૬ ૨ ૫ ૧ ૫ ૧ ૨૨ જિનનામ વિના છઠ્ઠાભાગે ૨૩ આહા૦૪ વિના છઠ્ઠાભાગે ૨૪ જિનનામ+આહા૦૪ વિના છઠ્ઠાભાગે ૫ ૬ ૨ ૧૮. ૯મા ગુણઠાણે સ્થાવરાદિ-૧૩ કર્મપ્રકૃતિનો ક્ષય થયા કરતાં ૮૦ રહે છે. ૯૨માંથી ૧૩ બાદ કરતાં ૭૯ રહે છે. ૭૬ રહે છે. અને ૮૮માંથી ૧૩ બાદ કરતાં ૭૫ રહે છે. નામકર્મના ૮૦, ૭૯, ૭૬ અને ૭૫ એ ૪ સત્તાસ્થાન હોય છે. 26 ર ૫ ૧૩૭ ૨ ૫ ૧૩૪ ૫ ૧૩૩ ૭૯ ૨ ૭૬ ૭૫ ८० ૭૯ ૭૬ ૭૫ ८० ર ૨ ૨ ૨ ૫ ૧૨૧ ૨ ૫ ૧૧૮ ૨ ૫ ૧૧૭ ૨ ૫ ૧૧૪ ૨ ૫ ૧૧૩ ૨ ૫ ૧૧૦ ૨ ૫ ૧૦૯ ૫ ૧૧૩ ૫૧૧૨ ૭૬ ૫ ૧૦૯ ૭૫ ૫ ૧૦૮ ८० ૨ ૫ ૧૧૨ ૭૯ ૨ ૫૧૧૧ ૭૬ ૨ ૫ ૧૦૮ ૭૫ ૨ ૫ ૧૦૭ ८० ૨ ૫ ૧૦૬ ૭૯ ૨ ૫ ૧૦૫ ૭૬ ૨ | ૫ ૧૦૨ ૭૫ ૨ ૫ ૧૦૧ પછી ૯૩માંથી ૧૩ બાદ ૮૯માંથી ૧૩ બાદ કરતાં એટલે બીજા વગેરે ભાગે Page #217 -------------------------------------------------------------------------- ________________ ( ૯મા ગુણઠાણે ૭થી ભાગ સુધી ઉત્તરપ્રકૃતિની સત્તા ક્ષપકશ્રેણીમાં જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ. ૨૫ પુરુષવેદ વિના ૭મા ભાગે ( ૫ ૬ ૨ ૪ ૧ ૮૦ ૨ ૫ ૧૦૫ ૨૬ જિનનામ વિના ૭મા ભાગે ૭૯ ૨ ૨ ૧૦૪ ૨૭ આહા૦૪ વિના ૭મા ભાગે ૭૬ ૨ ૨ ૧૦૧ ૨૮ જિન+આO૪ વિના ૭મા ભાગે ૨ ૪૧ ૫ ૧00 ૨૯ સંઇ ક્રોધ વિના ૮મા ભાગે ૫ ૧૦૪ ૩૦ જિનનામ વિના ૮મા ભાગે ૨ ૩ ૧ ૫ ૧૦૩ ૩૧ આહા૦૪ વિના ૮માં ભાગ ૫ ૬ ૨ ૩ ૫ ૧00 ૩૨ જિન+આ૦૪ વિના ૮મા ભાગે ૬ ૨ ૩ - ૭૫ ૨ ૫ ૯૯ ૩૩ સંવ માન વિના મા ભાગે ૫ ૨ ૨ ૧ ૮૦ ૨ ૨ ૧૦૩ ૩૪ જિનનામ વિના ૯મા ભાગે - ૫ ૬ ૨ ૨ ૧ ૭૯ ૨ ૨ ૧૦૨ ૩૫ આહા૦૪ વિના ૯મા ભાગે ૫ ૬ ૨ ૨ ૧ ૭૬ ૨ ૫ ૯૯ ૩૬ જિનનામ+આ૦૪ વિના૯મા ભાગે ૫ ૬ ૨ ૨ ૧ ૭૫ ૨ ૫ ૯૮ ૯મા ગુણઠાણે ક્ષપકશ્રેણીમાં ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૧૭, ૧૧૮, ૧૨ ૧, ૧૨૨, ૧૩૩, ૧૩૪, ૧૩૭, ૧૩૮, એમ કુલ “૨૫” સત્તાસ્થાનો હોય છે. ક્ષપકશ્રેણીમાં ૧૦માં ગુણઠાણે ઉત્તરપ્રકૃતિની સત્તા સૂક્ષ્મસંપરાયી ક્ષપકને સં) માયા વિના જિનનામ વિના આહાઆ૪ વિના જિનનામ + આહા૦૪ વિના જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ. ૫ ૬ ૨ ૧ ૧ ૮૦ ૨ ૨ ૧૦૨ ૭૯ ૨ ૫ ૧૦૧ ૭૬ ૨ ૫ ૯૮ ૫ ૬ ૨ ૧ ૧ ૭૫ ૨ ૫ ૯૭ [ t) | L | ૨૧૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ રિસ ક્ષપકશ્રેણીમાં ૧૨મા ગુણઠાણે ઉત્તરપ્રકૃતિની સત્તા n m ક્ષીણમોહી ક્ષેપકને જ્ઞા. દ. વે. મો. સં૦ લોભ વિના ૫ ૬ ૨ ૦ જિનનામ વિના આહા૦૪ વિના જિનનામ + આહાQ૪ વિના ૫ ૬ ૨ ૦ ૧૨માના ચરમસમયે નિદ્રાદ્ધિક વિના ૫ ૪ ૨ ૦ જિનનામ વિના ૫ ૪ ૨ ૦ આહા૦૪ વિના ૫ ૪ ૨ ૦ જિનનામ + આહા૨૪ વિના ૫ ૪ ૨ ૦ આ. ના. ગો. અં. કુલ. ૧ ૮૦ ૨ ૨ ૧૦૧ ૭૯ ૨ ૨ ૧૦૦ ૭૬ ૨ ૫ ૯૭ ૧ ૭૫ ૨ ૫ ૯૬ ૮૦ ૨૫ ૯૯ ૧ ૭૯ ૨ ૫ ૯૮ ૧ ૭૬ ૨ ૫ ૯૫ ૧ ૭૫ ૨ ૫ ૯૪ ૧૩માં ગુણઠાણે ઉત્તરપ્રકૃતિની સત્તા ગોળ કુલ. ૮O સયોગીકેવળી ભગવંતને | વે) આ૦ ના જ્ઞાના૦૫+દર્શના૦૪+અં૦૫=૧૪ વિના જિનનામ વિના ૨ ૧ ૭૯ ૭૯ આહા ૪ વિના ૨ ૧ ૭૬ જિનનામ + આહા૦૪ વિના ૧ ૭૫ ૨ ૨ ૨ ૨ ૮૧ છે૧૪મા ગુણઠાણે ઉત્તરપ્રકૃતિની સત્તા છે. ગો૦ કુલ. ૮૫ ८४ અયોગ કેવળી ભગવંતને | વેવ આ૦ ના અયોગીના દ્વિચરમ સમય સુધી જિનનામ વિના આહા ૪ વિના જિનનામ + આહાળ૪ વિના ૭૫ છેલ્લા સમયે દેવગત્યાદિ ૭૩ વિના છેલ્લા સમયે ૭૩+જિનનામ=૭૪ વિના ૧. ७६ ૮૧ ૮૦ ૧૨ ૧૧ ૨૧૪. Page #219 -------------------------------------------------------------------------- ________________ શાતા hbe. ગુણઠાણામાં ઉત્તરકર્મપ્રકૃતિનો બંધ, ઉદય, ઉદીરણા, અને સત્તા છે. કર્મપ્રકૃતિનું નામ ક્યાંથી ક્યાં સુધી બંધાય? ક્યાં સુધી ઉદયમાં હોય? ક્યાં સુધી ઉદીરણા થાય? - ક્યાં સુધી સત્તામાં હોય? જ્ઞાનાવરણીય-૫ | ૧ થી ૧૦ ૧ થી ૧૨ ચરમાવલિકાનૂન-૧૨ ૧ થી ૧૨ દર્શનાવરણીય-૪ | ૧ થી ૧૦ ૧ થી ૧૨ ચરમાવલિકાયૂન-૧૨ ૧ થી ૧૨ નિદ્રાદ્ધિક ૧ થી ૮માનો પહેલો ભાગ ૧રમાનો દ્વિચરમ સમય ચરમાવલિકાયૂન-૧૨ ૧૨માનો દ્વિચરમ સમય થીણદ્વિત્રિક ૧ થી ૨ ૧ થી ૬ ૧ થી ૬ ૯માનો પહેલો ભાગ૧૯ ૧ થી ૧૩ ૧ થી ૧૩ કે ૧૪ ૧ થી ૬ ૧૪માનો દ્વિચરમસમય કે ૧૪મા સુધી અશાતા | ૧ થી ૬ ૧ થી ૧૩ કે ૧૪ ૧ થી ૬ ૧૪માનો દ્વિચરમસમય કે ૧૪મા સુધી મિથ્યાત્વમોહનીય | ૧લા, સુધી ૧લા, સુધી ૧લા, સુધી ૧ થી ૭ | ઉપશમકને ૧થી૧૧ મિશ્રમોહનીય ૩ જું ૧ થી ૭ | ઉપશમકને ૧થી૧૧ સમ્યકત્વમોહનીય ૪ થી ૭ ૪ થી ૭ ૧ થી ૭ | ઉપશમકને ૧થી૧૧ અનંતાનુબંધી-૪ | ૧ થી ૨ ૧ થી ૨ ૧ થી ૨ ૧ થી ૭ અપ્રત્યાખ્યાનીય-૪ | ૧ થી ૪ ૧ થી ૪ ૧ થી ૪ ૯માનો બીજો ભાગ પ્રત્યાખ્યાનીય-૪ | ૧ થી ૫ ૧ થી ૫ ૧ થી ૫ ૯માનો બીજો ભાગ સંજ્વલનક્રોધ || ૧ થી ૯માનો બીજો ભાગ ૧ થી ૯ ૧ થી ૯ ૯માનો સાતમો ભાગ સંજ્વલન માન | ૧ થી ૯માનો ત્રીજો ભાગ ૧ થી ૯ ૧ થી ૯ ૯માનો આઠમો ભાગ સંજવલન માયા | ૧ થી ૯માનો ચોથો ભાગ ૧ થી ૯ ૧ થી ૯ ૯માનો નવમો ભાગ સંજવલન લોભ | ૧ થી ૯માનો પાંચમો ભાગ ૧ થી ૧૦ ચરમાવલિકાયૂન-૧૦ ૧ થી ૧૦ ૧૯. ક્ષપકશ્રેણીમાં ક્ષપકની અપેક્ષાએ સત્તા સમજવી. IJ' ITION Page #220 -------------------------------------------------------------------------- ________________ | દેવાયુ કર્મપ્રકૃતિનું નામ ક્યાંથી ક્યાં સુધી બંધાય ? હાસ્ય-રતિ-ભય-જુગુપ્સા ૧ થી ૮ શોક-અરતિ ૧ થી ૬ નપુંસકવેદ ૧લા, સુધી સ્ત્રીવેદ ૧ થી ૨ પુરુષવેદ ૧ થી ૯માનો પહેલો ભાગ નરકાયું ૧લા, સુધી ૩જા વિના ૧ થી ૭ તિર્યંચા, ૧ થી ૨ મનુષ્પાયુ ૩જા વિના ૧ થી ૪ મનુષ્યગતિ ૧ થી ૪ તિર્યંચગતિ ૧ થી ૨ દેવગતિ ૧ થી ૮માનો છઠ્ઠો ભાગ નરકગતિ ૧લા, સુધી એકેન્દ્રિયાદિ-૪ જાતિ ૧લા, સુધી પંચેન્દ્રિયજાતિ ૧ થી ૮માનો છઠ્ઠો ભાગ ઔદારિકદ્ધિક ૧ થી ૪ ઔ0 બં, ઔ૦ સંતુ વૈક્રિયદ્ધિક ૧ થી ૮માનો છઠ્ઠો ભાગ ક્યાંથી ક્યાં સુધી ઉદયમાં હોય ? ૧ થી ૮ ૧ થી ૮ ૧ થી ૯ ૧ થી ૯ ૧ થી ૯ ૧ થી ૪ ૧ થી ૪ ૧ થી ૫ ૧ થી ૧૪ ૧ થી ૧૪ ૧ થી ૫ ૧ થી ૪ ૧ થી ૪ ૧ થી ૨ ૧ થી ૧૪ ૧ થી ૧૩ ક્યાં સુધી ઉદીરણા થાય ? ૧ થી ૮ ૧ થી ૮ ૧ થી ૯ ૧ થી ૯ ૧ થી ૯ ૧ થી ૪ ૧ થી ૪ ૧ થી ૫ ૧ થી ૬ ૧ થી ૧૩ ૧ થી ૫ ૧ થી ૪ ૧ થી ૪ ૧ થી ૨ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૨૧૬ ક્યાંથી ક્યાં સુધી સત્તામાં હોય ? ૯માનો પાંચમો ભાગ ૯માનો પાંચમો ભાગ ૯માનો ત્રીજો ભાગ ૯માનો ચોથો ભાગ ૯માનો છઠ્ઠો ભાગ ૧ થી ૭ ૧ થી ૧૧ ૧ થી ૭ ૧ થી ૧૪ ૧ થી ૧૪ ૯માનો પહેલો ભાગ ૧૪માનો દ્વિચરસમય ૯માનો પહેલો ભાગ ૯માનો પહેલો ભાગ ૧ થી ૧૪ ૧૪માનો દ્વિચરમસમય ૧૪માનો દ્વિચરમસમય ૧૪માનો દ્વિચરમસમય ૧ થી ૪ ૧ થી ૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કર્મપ્રકૃતિનું નામ વૈ૦ બં૦, ૧૦ સં૦ આહારકક્રિક આ બં૦, આ સં કાર્યણશ૨ી૨, તૈજસશરી૨ ૧થી ૮માનો છઠ્ઠો ભાગ કાબં–સંવ,đબં-સં૦ પ્રથમ સંઘયણ બીજું-ત્રીજું સંઘયણ ચોથુ-પાંચમું સંઘયણ છઠ્ઠું સંઘયણ પ્રથમ સંસ્થાન મધ્યમ-૪ સંસ્થાન હુંડક સંસ્થાન વર્ણાદિ-૨૦ મનુષ્યાનુપૂર્વી તિર્યંચાનુપૂર્વી દેવાનુપૂર્વી નરકાનુપૂર્વી શુભવિહાયોગતિ અશુભ વિહાયોગતિ આતપ ક્યાંથી ક્યાં સુધી બંધાય? ૭માથી ૮માનો છઠ્ઠો ભાગ — ૧ થી ૪ ૧ થી ૨ ૧ થી ૨ ૧લા, સુધી ૧ થી ૮માનો છઠ્ઠો ભાગ ૧ થી ૨ ૧લા, સુધી ૧ થી ૮માનો છઠ્ઠો ભાગ ૧ થી ૪ ૧ થી ૨ ૧ થી ૮માનો છઠ્ઠો ભાગ ક્યાંથી ક્યાં સુધી ઉદયમાં હોય ? ૧લા, સુધી ૧ થી ૮માનો છઠ્ઠો ભાગ ૧ થી ૨ ૧લા, સુધી ૬ ૩ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧ થી ૧૧ ૧ થી ૭ ૧ થી ૭ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૩જા વિના ૧ થી ૪ ૩જા વિના ૧ થી ૪ ક્યાં સુધી ઉદીરણા થાય ? ક ૧ થી ૧૩ - ૧ થી ૧૩ ૧ થી ૧૧ ૧ થી ૭ ૧ થી ૭ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૩જા વિના ૧ થી ૪ ૩જા વિના ૧ થી ૪ ૩જા વિના ૧ થી ૪ ક્યાંથી ક્યાં સુધી સત્તામાં હોય ? ૩જા વિના ૧ થી ૪ ૧લું, ૪થું ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧લા, સુધી NAIVNIN ૧૯, ૪થુ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧લા, સુધી ૧૪માનો દ્વિચ૨મસમય ૧૪માનો દ્વિચ૨મસમય ૧૪માનો દ્વિચ૨મસમય ૧૪માનો દ્વિચ૨મસમય ૧૪માનો દ્વિચ૨મસમય ૧૪માનો દ્વિચ૨મસમય ૧૪માનો દ્વિચરમસમય ૧૪માનો દ્વિચરમસમય ૧૪માનો દ્વિચરમસમય ૧૪માનો દ્વિચ૨મસમય ૧૪માનો દ્વિચ૨મસમય ૧૪માનો દ્વિચરમસમય ૧૪માનો દ્વિચ૨મસમય ૧ થી ૧૪ ૯માનો પહેલો ભાગ ૧૪માનો દ્વિચ૨મસમય ૯માનો પહેલો ભાગ ૧૪માનો દ્વિચ૨મસમય ૧૪માનો દ્વિચ૨મસમય ૯માનો પહેલો ભાગ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ -- કર્મપ્રકૃતિનું નામ ઉદ્યોત અગુરુલઘુચતુષ્ક જિનનામ નિર્માણ ત્રસત્રિક પ્રત્યેકત્રિક સુભગ સુસ્વર આઠેય યશ સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ અસ્થિર-અશુભ દુર્ભાગ દુઃસ્વર અનાદેય અયશઃકીર્તિ નીચગોત્ર ઉચ્ચગોત્ર દાનાંતરાયાદિ-૫ ક્યાંથી ક્યાં સુધી બંધાય? ૧ થી ૨ ૧ થી ૮માનો છઠ્ઠો ભાગ ૪ થી ૮માનો છઠ્ઠો ભાગ ૧ થી ૮માનો છઠ્ઠો ભાગ ૧ થી ૮માનો છઠ્ઠો ભાગ ૧ થી ૮માનો છઠ્ઠો ભાગ ૧ થી ૮માનો છઠ્ઠો ભાગ ૧ થી ૮માનો છઠ્ઠો ભાગ ૧ થી ૮માના છઠ્ઠો ભાગ ૧ થી ૧૦ ૧લા, સુધી ૧લા, સુધી ૧લા, સુધી ૧લા, સુધી ૧ થી ૬ ૧ થી ૨ ૧ થી ૨ ૧ થી ૨ ૧ થી ૬ ૧ થી ૨ ૧ થી ૧૦ ૧ થી ૧૦ ક્યાંથી ક્યાં સુધી ઉદયમાં હોય ? ૧ થી ૫ ૧ થી ૧૩ ૧૩ થી ૧૪ ૧ થી ૧૩ ૧ થી ૧૪ ૧ થી ૧૩ ૧ થી ૧૪ ૧ થી ૧૩ ૧ થી ૧૪ ૧ થી ૧૪ ૧ થી ૨ ૧લા, સુધી ૧લા, સુધી ૧લા, સુધી ૧ થી ૧૩ ક્યાં સુધી ઉદીરણા થાય ? ૧ થી ૫ ૧ થી ૧૩ ૧૩મે ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧ થી ૧૩ ૧ થી ૨ ૧લા, સુધી ૧લા, સુધી ૧લા, સુધી ૧ થી ૧૩ ૧ થી ૪ ૧ થી ૧૩ ૧ થી ૪ ૧ થી ૪ ૧ થી ૫ ૧ થી ૧૪ ૧ થી ૧૨ -: કર્મસ્તવનામદ્વિતીયકર્મગ્રન્થસમાપ્ત: ૧ થી ૪ ૧ થી ૧૩ ૧ થી ૪ ૧ થી ૪ ૧ થી ૫ ૧ થી ૧૩ ચરમાવલિકાવ્યૂન૧૨ ક્યાંથી ક્યાં સુધી સત્તામાં હોય ? ૯માનો પહેલો ભાગ ૧૪માનો દ્વિચ૨મ સમય બીજા-ત્રીજા વિના ૧થી૧૪ ૧૪માનો દ્વિચ૨મસમય ૧ થી ૧૪ ૧૪માનો દ્વિચરમસમય ૧ થી ૧૪ ૧૪માનો દ્વિચ૨મસમય ૧ થી ૧૪ ૧ થી ૧૪ ૯માનો પહેલો ભાગ ૯માનો પહેલો ભાગ ૧૪માનો દ્વિચરમસમય ૯માનો પહેલો ભાગ ૧૪માનો દ્વિચ૨મસમય ૧૪માનો દ્વિચરમસમય ૧૪માનો દ્વિચરમસમય ૧૪માનો દ્વિચરમસમય ૧૪માનો દ્વિચરમસમય ૧૪માનો દ્વિચરમસમય ૧ થી ૧૪ ૧ થી ૧૨ Page #223 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી છે પ્રશ્ન : (૧) કર્મવિપાક પછી કર્મસ્તવ કેમ કહ્યો ? પહેલા કર્મસ્તવ કહીને, પછી કર્મવિપાક કહે તો શું વાંધો? જવાબ :- અનાદિકાળથી સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરી રહેલા જીવો દુઃખથી કંટાળી ગયેલા હોવાથી, દુઃખમુક્તિ અથવા શાશ્વતસુખની પ્રાપ્તિના ઉપાયો શોધતા જ હોય છે. એમાં પણ કર્મવિપાકથી જીવ કયા કયા કર્મોદ્વારા કેવા કેવા પ્રકારનાં દુ:ખને અનુભવે છે. એ જાણ્યા કે સાંભળ્યા પછી સ્વાભાવિક જિજ્ઞાસા થાય કે કર્મક્ષયનો ઉપાય શું છે ? એટલે કર્મવિપાક પછી સકલકર્મક્ષયની વિધિને બતાવનારા કર્મસ્તવની આવશ્યકતા ઉભી રહે છે. એટલે શાસ્ત્રકારભગવંતોએ કર્મવિપાક પછી કર્મતવ કહ્યો છે. | કર્મવિપાકથી બંધને યોગ્ય ૧૨૦, ઉદય-ઉદીરણાને યોગ્ય-૧૨૨ અને સત્તાને યોગ્ય ૧૪૮ કે ૧૫૮ કર્મપ્રકૃતિનું સ્વરૂપ જાણ્યા પછી કર્મસ્તવથી ક્યા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિ બંધાય છે? કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિની ઉદય-ઉદીરણા હોય છે? અને કયા ગુણઠાણે કેટલી પ્રકૃતિ સત્તામાં હોય છે એનો બોધ સહેલાઈથી થઈ શકે છે. એટલે ગ્રન્થકારભગવંતે સૌ પ્રથમ કર્મસ્તવ ન કહેતા કર્મવિપાક કહ્યો છે. પ્રશ્ન : (૨) પ્રસ્તુતગ્રન્થના નામની સાર્થકતા જણાવો. જવાબ :- આ ગ્રન્થમાં કયા ગુણઠાણે કઈ કઈ કર્મપ્રકૃતિનો બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનો ક્ષય થાય છે? એ સકલકર્મક્ષયની વિધિ ગ્રન્થકાર ભગવંત જાણે મહાવીરસ્વામીના અપાયાપગમાતિશયગુણની સ્તુતિ (સ્તવના) કરતાં કરતાં આપણને ન બતાવી રહ્યા હોય! એ રીતે, ગ્રન્થની રચના કરી છે. એટલે આ ગ્રન્થનું નામ “કર્મસ્તવ” છે. પ્રશ્ન : (૩) ગ્રન્થની શરૂઆતમાં જ અનુબંધ ચતુષ્ટય કેમ કહ્યું ? કબાબ - અનુબંધ = હેતુ = કારણ. અનુબંધચતુષ્ટય = ચાર કારણનો સમૂહ. ગ્રન્થરચનારૂપ કાર્યમાં કારણભૂત છે (૧) વિષય, (૨) પ્રયોજન, (૩) સંબંધ અને (૪) અધિકારી છે, તે અનુબંધચતુષ્ટય કહેવાય. (૨૧૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ કોઇપણ વ્યક્તિ ગ્રન્થનો મુખ્ય વિષય શું છે ? એ જાણ્યા પછી આ ગ્રન્થનો અભ્યાસ કરવાથી મને શું લાભ થશે ? એવું વિચારે છે. કારણ કે કોઇપણ બુદ્ધિશાળી વ્યક્તિ વિષય ગમવા માત્રથી તેનો અભ્યાસ શરૂ કરતી નથી. પણ એ અભ્યાસ કરવાથી કાંઇક લાભ થશે એવું લાગે, તો જ અભ્યાસ શરૂ કરે છે. એટલે વિષય પછી પ્રયોજન બતાવવાની જરૂર રહે છે. ' વિષય અને પ્રયોજન જાણ્યા પછી પણ સંબંધને જાણવાની આવશ્યકતા રહે છે. કારણ કે જેમ ઘટશબ્દ અને ઘટવસ્તુ વચ્ચે વાચ્યવાચકભાવસંબંધ ન હોય, તો ઘટશબ્દદ્વારા ઘટવસ્તુનું જ્ઞાન થતું નથી તેમ ગ્રન્થ અને વિષય વચ્ચે જો વાચ્યવાચકભાવ સંબંધ ન હોય, તો તે ગ્રન્થથી તે વિષયનું જ્ઞાન ( ન થાય. એટલે પ્રયોજન પછી સંબંધની પણ આવશ્યકતા રહે છે. | વિષય, પ્રયોજન અને સંબંધ જાણ્યા પછી પણ આ ગ્રન્થ ભણવાની મારામાં યોગ્યતા છે કે નહીં ? એવું દરેક વ્યક્તિ વિચારે છે. એટલે અધિકારિતાની પણ આવશ્યક્તા રહે છે. એ રીતે., કોઇપણ વ્યક્તિ વિષયાદિ-૪ ને જાણ્યા વિના અભ્યાસમાં પ્રવૃત્તિ કરતી નથી એટલે ગ્રન્થકારભગવંતે ગ્રન્થની શરૂઆતમાં જ વિષયાદિ અનુબંધચતુષ્ટય કહ્યું છે. પ્રશ્ન : (૪) ગુણસ્થાનકની સંખ્યા ચૌદ જ કેમ ? ચૂનાધિક કેમ નહીં? જવાબ :- જ્ઞાનાદિગુણોના વિકાસને જણાવનારી જુદા જુદા પ્રકારની આત્મિક અવસ્થાઓ અસંખ્યપ્રકારે હોવાથી ગુણસ્થાનક અસંખ્યપ્રકારે થાય. પણ મહાપુરુષોએ તે સર્વેનું વર્ગીકરણ કરીને, મિથ્યાદર્શનાદિ કાર્યની અપેક્ષાએ તે સર્વેનો ૧૪ વિભાગમાં સમાવેશ કરી આપ્યો છે. તેથી ગુણસ્થાનકની સંખ્યા ચૌદ જ કહી છે. જેમકે, એક પાઠશાળામાં ૧૪૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી ૧૦૦ વિદ્યાર્થી જીવવિચાર, ૧૦૦ વિદ્યાર્થી નવતત્ત્વ, ૧૦૦ વિદ્યાર્થી કર્મવિપાક ભણી રહ્યા છે. એ રીતે, ૧૦૦-૧૦૦ વિદ્યાર્થીઓ અલગ અલગ વિષય કરતા હોવાથી, જીવવિચારાદિ વિષયની અપેક્ષાએ ૧૦૦-૧૦૦ વિદ્યાર્થીનો એક એક વર્ગ (વિભાગ) કરવાથી કુલ ૧૪00 વિદ્યાર્થીનો ૧૪ વર્ગ (વિભાગ)માં સમાવેશ થઈ જાય છે. એ રીતે, અહીં અસંખ્યગુણસ્થાનકમાંથી કેટલાક મિથ્યાદર્શનવાળા છે. તે સર્વેનો એક વિભાગ (૨૨૦ A SS SS Page #225 -------------------------------------------------------------------------- ________________ (વર્ગ)... કેટલાક યત્કિંચિત્ સમ્યકત્વનો અનુભવ કરનારા છે. તે સર્વેનો બીજો વિભાગ (વર્ગ).... અને કેટલાક મિશ્રદર્શનવાળા છે. તે સર્વેનો ત્રીજો વિભાગ (વર્ગ)... એ રીતે, મિથ્યાદર્શનાદિ કાર્યની અપેક્ષાએ અસંખ્યગુણસ્થાનકનો ૧૪ વિભાગમાં સમાવેશ થઈ જતો હોવાથી, શાસ્ત્રકારભગવંતોએ ગુણસ્થાનકની સંખ્યા કુલ ચૌદ જ કહી છે. ન્યૂનાધિક નથી કહી. (મિથ્યાષ્ટિ ગુણસ્થાનક પ્રશ્ન : (૫) મિથ્યાષ્ટિને ગુણસ્થાનક કેમ કહો છો ? કારણકે મિથ્યાત્વ એ દોષ છે. ગુણ અને દોષ એ પ્રકાશ અને અંધકારની જેમ પરસ્પરવિરૂદ્ધ હોવાથી ગુણની સાથે દોષ કેવી રીતે રહી શકે ? જવાબ :- મિથ્યાદષ્ટિ જીવો ૨ પ્રકારે છે. (૧) ગાઢમિથ્યાદૃષ્ટિ અને (૨) મંદમિથ્યાષ્ટિ. તેમાંથી ગાઢમિથ્યાષ્ટિ જીવોમાં માધ્યચ્યાદિ સદ્ગુણોનો સર્વથા અભાવ છે તો પણ તેઓનો કોઈક ગુણસ્થાનકમાં અવશ્ય સમાવેશ કરવો પડે છે. એટલે તે જીવો હાલમાં મિથ્યાત્વદશાનો અનુભવ કરી રહ્યાં હોવાથી મિથ્યાત્વરૂપ નામની સામ્યતાને લઈને તે જીવોનો મિથ્યાત્વગુણઠાણામાં સમાવેશ કર્યો છે. - જેમ સૂર્યના કિરણો અત્યંત ગાઢ વાદળથી ઢંકાયેલા હોવા છતાં પણ દિવસ અને રાત્રીનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. તેમ અત્યંત પ્રબલ મિથ્યાત્વમોહનીયનો ઉદય હોવા છતાં પણ સજીવોને અક્ષરનો (કેવલજ્ઞાનનો) અનંતમો ભાગ હંમેશા ખુલ્લો હોય છે. નંદીસૂત્રમાં કહ્યું છે કે, સવ્ય નીયાdi fપ ય vi અશ્વસ્ત viતમારે નિવૃથાડિયો વિફા તીવ્રતમ જ્ઞાનાવરણીયાદિકર્મો પણ સંપૂર્ણતયા જ્ઞાનાદિગુણને ઢાંકી શક્તા નથી. એટલે સૂક્ષ્મનિગોદીયા જીવોથી માંડીને સંજ્ઞી સુધીના ગાઢમિથ્યાષ્ટિ જીવોમાં પણ અત્યંત અલ્પ જ્ઞાનાદિગુણો ખુલ્લા હોય છે. એટલે ગાઢમિશ્રાદેષ્ટિ જીવોને પણ ઔપચારિક મિથ્યાદષ્ટિગુણસ્થાનક કહ્યું છે. | મંદમિથ્યાદૃષ્ટિજીવોમાં મિથ્યાત્વદોષનો નાશ થયો નથી પણ મિથ્યાત્વ મંદ પડી ગયેલું હોવાથી મોક્ષની ઈચ્છા, ગુણાનુરાગ, દોષ પ્રત્યે દ્વેષ, (૨૨૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ વિષયકષાય પ્રત્યે અરૂચિ, તીવ્રભાવ પાપ ન કરવું, માધ્યશ્યતા, (કદાગ્રહનો અભાવ) વગેરે સદ્ગુણો પ્રગટ થાય છે. ત્યાંથી જ આત્મિકવિકાસયાત્રાનો પ્રારંભ થાય છે. એટલે મંદમિથ્યાત્વ દશામાં વાસ્તવિક મિથ્યાદષ્ટિ ગુણઠાણું હ્યું છે. પ્રશ્ન : (૬) સમ્યગૃષ્ટિની જેમ મિથ્યાષ્ટિ જીવો પણ અમુક અંશે સદૃષ્ટિવાળા હોવાથી, તેને સમ્યગ્રષ્ટિ કહેવામાં શું વાંધો છે ? જવાબ - મિથ્યાદષ્ટિ જીવો જો મનુષ્યને મનુષ્ય અને પશુને પશુ કહેવા માત્રથી સમ્યગુદૃષ્ટિ બની જતાં હોય, તો જગતમાં કોઈ જીવ મિથ્યાષ્ટિ હોય જ નહીં, પણ એવું બનતું નથી. કારણકે બૃહત્સંગ્રહણીની ટીકામાં કહ્યું છે કે, पयमकखरं पि इक्कं, पि जो न रोएइ सुत्तनिद्दिटुं । सेसं रोयंतो वि हु, मिच्छद्दिट्ठी जमालिव्व ॥ १६७॥ સર્વજ્ઞભગવંતે કહેલા સર્વવચન ઉપર શ્રદ્ધા હોય પણ તેમાંના એકાદ પદ (વચન) પ્રત્યે પણ અશ્રદ્ધા હોય, તો તે જમાલીની જેમ મિથ્યાદૃષ્ટિ કહેવાય છે. એટલે જે જીવ અમુક અંશે સદૃષ્ટિક શ્રદ્ધાવાળો હોય અને અમુક અંશે અંધશ્રદ્ધાવાળો હોય, તે સમ્યગૃષ્ટિ કહેવાતો નથી. મિથ્યાદૃષ્ટિ જ કહેવાય છે. પ્રશ્ન : (૭) જે જીવને સર્વજ્ઞભગવંતે કહેલા સર્વવચનો પ્રત્યે શ્રદ્ધા હોય પણ તેમાંના એકાદ વચન પ્રત્યે અશ્રદ્ધા હોય, તે જીવ ન્યાયની દૃષ્ટિએ મિશ્રદૃષ્ટિ કહેવાય ને ? તેને મિથ્યાદૃષ્ટિ કેમ કહો છો ? જવાબ :- જે જીવ સર્વજ્ઞકથિત સર્વવચનો પ્રત્યે શ્રદ્ધાવાળો હોવા છતાં પણ તેમાંના એકાદ વચન પ્રત્યે પણ અશ્રદ્ધાવાળો હોય, તેને સર્વજ્ઞભગવંતમાં સર્વજ્ઞપણાનો વિશ્વાસ ન હોવાથી તે મિથ્યાદૃષ્ટિ જ કહેવાય છે. મિશ્રદૃષ્ટિ કહેવાતો નથી. પ્રશ્ન : (૮) સર્વજીવોની ઉત્પત્તિ સૂક્ષ્મનિગોદથી જ થાય છે ? જવાબ :- કાજળની ડબ્બીમાં ભરેલા કાજળના કણિયાની જેમ સંપૂર્ણ લોકમાં સૂક્ષ્મજીવો ઠાંસી ઠાંસીને ભરેલા છે. તે સર્વે અનાદિકાળથી છે. તેમાંથી કોઈપણ જીવ ક્યારેય નવો ઉત્પન્ન થતો નથી કે કોઈપણ જીવ નાશ પામતો નથી. એટલે સર્વજીવોની ઉત્પત્તિનું સ્થાન નિગોદ નથી પરંતુ સર્વજીવો અનાદિકાળથી નિગોદમાં રહેતા હોવાથી સર્વ જીવોનું “અનાદિકાલીન રહેઠાણ નિગોદ” છે. ૨૨૨) Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : (૯) સદૃષ્ટાંત ભવ્ય, અભવ્ય અને જાતિભવ્યનો તફાવત સમજાવો. જવાબ :- જેમ ગર્ભાધાન કરવાની યોગ્યતાવાળી સ્ત્રીને પતિનો સંયોગ થતાં અવશ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. તેમ મોક્ષ પામવાની યોગ્યતાવાળા ભવ્ય જીવોને સિદ્ધિપદને યોગ્ય સામગ્રી મળતા અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે “અવંધ્યા સ્ત્રી જેવા ભવ્યજીવો છે.” જેમ વાંઝણી સ્ત્રીમાં ગર્ભાધાન કરવાની યોગ્યતા ન હોવાથી, તેને પતિનો સંયોગ થવા છતાં સંતાનની પ્રાપ્તિ થતી નથી. તેમ અભવ્યજીવમાં મોક્ષ પામવાની યોગ્યતા ન હોવાથી, સિદ્ધિપદને યોગ્ય સામગ્રી મલવા છતાં પણ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલે “વંધ્યા સ્ત્રી જેવા અભવ્યજીવો છે.” જેમ ગર્ભાધાન કરવાની યોગ્યતાવાળી સ્ત્રી હોવા છતાં તેનો પતિ લગ્ન થતાંની સાથે જ ચોરીમાં મૃત્યુ પામી જાય. પછી તે સ્ત્રી સીતા સતીની જેમ સતી જ રહે, તો તેને સંતાનની પ્રાપ્તિ થતી નથી. તેમ જાતિભવ્ય જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં, તેને સિદ્ધિપદને માટે જરૂરી સામગ્રી મળતી ન હોવાથી, તે જીવોને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલે “સતી સ્ત્રી જેવા જાતિભવ્ય જીવો છે.” પ્રશ્ન : (૧૦) કયા કર્મના ઉદયથી જીવ ભવ્ય-અભવ્ય કે જાતિભવ્ય થાય જવાબ :- કોઈપણ કર્મના ઉદયથી જીવમાં ભવ્યપણું, અભવ્યપણું કે જાતિભવ્યપણું ઉત્પન્ન થતું નથી. પરંતુ જેમ અગ્નિ દાહક = બાળવાના સ્વભાવવાળો હોય છે. પાણી શીતલ = ઠંડક આપવાના સ્વભાવવાળું હોય છે. તેમ કેટલાક જીવો ભવ્ય = મોક્ષ પામવાના સ્વભાવવાળા હોય છે. તો કેટલાક જીવો અભવ્ય = મોક્ષ નહીં પામવાના સ્વભાવવાળા હોય છે. એટલે ભવ્યપણું-અભવ્યપણું કે જાતિભવ્યપણું એ જીવનો સ્વભાવ જ છે. પ્રશ્ન : (૧૧) ભવ્યાદિ જીવો કઈ સાધના દ્વારા ચરમાવર્તમાં પ્રવેશી શકે? જવાબ :- ભવ્યજીવો કોઈપણ પ્રકારની વિશિષ્ટ સાધના કરવાથી શરમાવર્તમાં પ્રવેશી શકતા નથી. પરંતુ કાળ પસાર થતાં થતાં આપો આપ જ ચરમાવર્તમાં પ્રવેશે છે. એટલે ચરમાવર્તમાં પ્રવેશ કરવા માટે “જીવનો ભવ્યત્વસ્વભાવ” અને “કાળ” એ બે જ કારણ છે. પ્રશ્ન : (૧૨) ચરમાવર્ત એટલે શું ? Page #228 -------------------------------------------------------------------------- ________________ வெவவவவவவம் જવાબ :- ચરમ = છેલ્લું આવર્ત = પુદ્ગલપરાવર્તકાળ. | સંપૂર્ણ લોકમાં કુદરતી જ આડી અને ઉભી આકાશપ્રદેશની શ્રેણી હોય છે. તેમાંથી કોઈ એક આકાશપ્રદેશની શ્રેણીના અમુક આકાશપ્રદેશમાં રહીને જીવ મરણ પામ્યો હોય, પછી કાલાન્તરે તેની ઉપરના બીજા આકાશપ્રદેશમાં રહીને મરણ પામે. પછી કાલાન્તરે તેની ઉપરના ત્રીજા આકાશપ્રદેશમાં મરણ પામે. એ રીતે, તે આકાશપ્રદેશની શ્રેણીમાં રહેલાં ક્રમશઃ દરેક આકાશપ્રદેશમાં રહીને મરણ પામે. એ જ પ્રમાણે, બીજી શ્રેણી પૂરી કરે, પછી ત્રીજી શ્રેણી પૂરી કરે. એ રીતે, લોકમાં રહેલી સંપૂર્ણ આકાશપ્રદેશની શ્રેણીમાં રહેલા દરેક આકાશપ્રદેશને ક્રમશઃ મરણવડે સ્પર્શ કરતાં જેટલો કાળ પસાર થાય તેટલા કાળને એક ક્ષેત્રપુગલપરાવર્તકાળ કહેવાય. ૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી કે ૧અવસર્પિણી. અનંતઉત્સર્પિણી અને અવસર્પિણી = ૧ પુદ્ગલપરાવર્તકાળ થાય. ભવ્યજીવને મોક્ષપ્રાપ્તિ પૂર્વનો જે છેલ્લો એક પુદ્ગલપરાવર્તકાળ હોય છે, તે ચરમાવર્ત કહેવાય. પ્રશ્ન : (૧૩) આત્મિકવિકાસયાત્રા એટલે શું ? મિથ્યાત્વદશામાં જીવનો આત્મિકવિકાસ કેવા ક્રમથી થાય છે ? જવાબ :- અનાદિકાળથી કર્મોદ્વારા ઢંકાયેલા ક્ષાયિકભાવના જ્ઞાનાદિગુણોને પ્રગટ કરવા માટે જીવનું મોક્ષતરફ જે ગમન થાય છે, તે આત્મિકવિકાસયાત્રા કહેવાય. - અચરમાવર્તકાળવર્તી ભવ્ય જીવો કાળ પસાર થતાં થતાં ચરમાવર્તમાં આવ્યા પછી સહજભાવમલ હ્રસ્વ થતાં “અપુનબંધક” અવસ્થાને પ્રાપ્ત કરે છે. તે વખતે તે જીવો મોક્ષાભિલાષી (મોક્ષાભિમુખી) બને છે. ત્યારબાદ તે જીવ માર્ગાનુસારી બને છે. પછી ચરમયથાપ્રવૃત્તકરણ કરે છે. ત્યારે જીવ ગ્રંથિદેશે આવે છે. ત્યારબાદ અપૂર્વકરણમાં પ્રવેશ કરે છે ત્યારે ગ્રન્થિભેદ થાય છે. પછી અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે ત્યાં મિથ્યાત્વનું અંતરકરણ કરે છે. તેથી જ્યારે અનિવૃત્તિકરણ પૂર્ણ થાય છે. ત્યારે મિથ્યાત્વનામનો દોષ દૂર થઈને ઉપશમસમ્યત્વ પ્રાપ્ત થાય છે. ૨૨૪. Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : (૧૪) ગાઢમિથ્યાષ્ટિ અને મંદમિથ્યાદૃષ્ટિનો તફાવત જણાવો. જવાબ :- ગાઢમિથ્યાષ્ટિ મંદમિથ્યાદૃષ્ટિ ૧. ભવ્યાદિ-૩ પ્રકારના જીવો હોય છે. ૧. માત્ર ભવ્યજીવો જ હોય છે. ૨. ભવાભિનંદી હોય છે. ૨. તીવ્ર રાગ-દ્વેષથી પાપ ન કરે. ૩. સહજભાવમલની બહુલતાને કારણ ૩. સહજભાવમલની મંદતાને કારણે આત્મિક વિકાસ સાધી શકતો નથી. આત્મિકવિકાસનો પ્રારંભ થાય છે. ૪. મોક્ષના દ્વેષી હોય છે. ૪. મોક્ષાભિલાષી હોય છે. પ. દ્રવ્યથી ધાર્મિક ક્રિયા કરે. ૫. ભાવથી ધાર્મિકક્રિયા કરે. ૬. યથાપ્રવૃત્તકરણ કરે છે. પણ ૬. અપુનબંધકાદિ અવસ્થાને પ્રાપ્ત કરી અપુનબંધકાદિ અવસ્થાને પ્રાપ્ત શકે છે. કરી શકતો નથી. પ્રશ્ન : (૧૫) મિથ્યાત્વ કેટલા પ્રકારે છે? જવાબ :- મિથ્યાત્વ આભિગ્રહિકાદિ - ૫ પ્રકારે છે. | અભિગ્રહ = કદાગ્રહ = પકડ. (૧) ધર્મશાસ્ત્રની પરીક્ષા કર્યા વિના હું જે ધર્મ કરૂ છું તે જ સાચો છે. બાકીના બધા ધર્મો ખોટા છે. એવું માનવું, તે “આભિગ્રહિકમિથ્યાત્વ” કહેવાય. | (૨) ધર્મશાસ્ત્રની પરીક્ષા કર્યા વિના સર્વ ધર્મ સમાન છે. અથવા બધા ધર્મો સાચા છે. એવું માનવું, તે “અનાભિગ્રહિકમિથ્યાત્વ” કહેવાય. ૧. જેમ સોનાની પરીક્ષા કસોટી (કષ)થી, છેદથી અને તાપથી થાય છે. તેમ ધર્મશાસ્ત્રની પરીક્ષા પણ કષાદિ-૩ રીતે થાય છે. એ ત્રણે પરીક્ષામાં જે ધર્મશાસ્ત્ર શુદ્ધ હોય, તે જ ધર્મશાસ્ત્ર સાચું ગણાય છે. (૧) જેમાં અહિંસાદિ ધર્મનું વિધાન અને હિંસાદિ-પાપનો નિષેધ કરેલો હોય, તે ધર્મશાસ્ત્ર કષશુદ્ધ કહેવાય. (૨) જેમાં વિધિ અને નિષેધને અનુસરતા આચારો કહેલા હોય, તે છેદશુદ્ધ ગણાય. (૩) જેમાં સ્યાદ્વાદષ્ટિથી આત્માદિ પદાર્થો કથંચિત્ નિત્યાનિત્યાદિ જણાવ્યા હોય, તે શાસ્ત્ર તાપપરીક્ષામાં શુદ્ધ ગણાય. દા.ત. મીમાંસાદર્શનમાં હિંસાદિ પ્રવૃત્તિનો નિષેધ કરેલો હોવા છતાં ધર્માનુષ્ઠાનો હિંસાદિપાપકારક જણાવ્યા હોવાથી, તે ધર્મશાસ્ત્ર છેદપરીક્ષામાં અશુદ્ધ ગણાય છે, અને બૌદ્ધદર્શનમાં આત્માદિને એકાન્ત અનિત્ય તથા સાંખ્યદર્શનમાં આત્માને એકાન્ત નિત્ય જણાવેલા હોવાથી, તે ધર્મશાસ્ત્ર તાપપરીક્ષામાં અશુદ્ધ ગણાય છે. જૈનદર્શનમાં આત્માદિ પદાર્થો સ્યાદ્વાદષ્ટિએ નિત્યાનિત્યાદિ હોવાથી કષાદિ-ત્રણે પરીક્ષામાં શુદ્ધ ગણાય છે. ૨૫. Page #230 -------------------------------------------------------------------------- ________________ અભિનિવેશ કદાગ્રહ = પકડ. (૩) પોતે માનેલો સિદ્ધાંત અસત્ય છે. એમ જાણવા છતાં જમાલીની જેમ અહંકારાદિને કારણે પોતાની અસત્યમાન્યતાને પકડી રાખવી, તે “આભિનિવેશિકમિથ્યાત્વ” કહેવાય. = સંશય શંકા. (૪) સર્વજ્ઞભગવતોએ કહેલા વચનો સાચા છે કે ખોટા? એવી શંકા કરવી, તે “સાંશયિકમિથ્યાત્વ” કહેવાય. અનાભોગ = અજ્ઞાનતા. (૫) અજ્ઞાનતાના કારણે દેવાદિ ઉપર “અશ્રદ્ધા (શ્રદ્ધાનો અભાવ) કે વિપરીતશ્રદ્ધા હોવી, તે “અનાભોગિકમિથ્યાત્વ” કહેવાય છે. એકેન્દ્રિયાદિ મિથ્યાદૃષ્ટિજીવો કોઈ પણ ધર્મ (દર્શન)ને પામેલા નથી. તેથી તેઓને દેવાદિ ઉપર શ્રદ્ધા હોતી નથી. એટલે તેને અશ્રદ્ધારૂપ અનાભોગિકમિથ્યાત્વ કહ્યું છે અને કોઈક સાધુ કે શ્રાવકને અજ્ઞાનતાને કારણે સાચી સમજણશક્તિ નહીં હોવાથી, વિપરીત શ્રદ્ધારૂપ અનાભોગિકમિથ્યાત્વ હોય છે. પરંતુ તેઓ કદાગ્રહી ન હોવાથી, કોઈ વ્યક્તિ સત્ય હકીકતને સમજાવે, તો તુરત જ પોતાની ભૂલનો સ્વીકાર કરી લેતા હોવાથી, જલ્દીથી અનાભોગિકમિથ્યાત્વનો નાશ થઈ જાય. ૨ થી ૪ ગુણઠાણા = પ્રશ્ન : (૧૬) સાસ્વાદનગુણસ્થાનક ક્યારે અને કેટલીવાર પ્રાપ્ત થાય ? જવાબ :- અનાદિમિથ્યાદૃષ્ટિજીવને ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી ઉપશમસમ્યક્ત્વનો કાળ ઉત્કૃષ્ટથી ૬ આવલિકા અને જઘન્યથી ૧ સમય બાકી રહે, ત્યારે જો અનંતાનુબંધીકષાયનો ઉદય થઈ જાય, તો તે વખતે ૨. સામાન્યરીતે મંદબુદ્ધિવાળાજીવો ધર્મશાસ્ત્રની પરીક્ષા કરવામાં પોતે અસમર્થ હોવાથી એમ કહેતા હોય છે કે, બધા ધર્મો સરખા છે. એટલે અનાભિગ્રહિકમિથ્યાત્વનું મુખ્ય કારણ સાચી સમજણનો અભાવ છે. ૩. અશ્રદ્ધાના અર્થ બે થાય છે. ૧. વિપરીતશ્રદ્ધા ૨. શ્રદ્ધાનો અભાવ. પ્રથમના ત્રણ મિથ્યાત્વમાં વિપરીતશ્રદ્ધા છે. ચોથા મિથ્યાત્વમાં શ્રદ્ધાનો બીલકુલ અભાવ નથી કે પૂર્ણ શ્રદ્ધા પણ નથી અને પાંચમા મિથ્યાત્વમાં શ્રદ્ધાનો બીલકુલ અભાવ છે. ૨૨૬ Page #231 -------------------------------------------------------------------------- ________________ જીવને સાસ્વાદનસમ્યગ્દષ્ટિગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. કોઈપણ એકજીવ ભવચક્રમાં વધુમાં વધુ ચારવાર ઉપશમશ્રેણી માંડી શકતો હોવાથી, ઉપશમશ્રેણીથી પડીને મિથ્યાત્વે જતાં વચ્ચે ચારવાર સાસ્વાદનગુણસ્થાનક પ્રાપ્ત થઈ શકે છે અને ઉપશમસમ્યક્ત્વથી પડતાં એક વાર સાસ્વાદન પ્રાપ્ત થઈ શકે છે એટલે સંપૂર્ણ ભવચક્રમાં વધુમાં વધુ “પાંચવાર” સાસ્વાદનસમ્યગ્દષ્ટિગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : (૧૭) સમ્યક્ત્વપ્રાપ્તિ કાલે આયુષ્ય કેમ ન બંધાય ? જવાબ :- આયુષ્યકર્મ ઘોલના પરિણામે જ બંધાય છે. આયુષ્યકર્મના બંધને યોગ્ય સામાન્યતયા ચઢતા-ઉતરતા અધ્યવસાયને ઘોલના પરિણામ કહે છે. સમ્યક્ત્વપ્રાપ્તિકાલે જીવ અનંતગુણવિશુદ્ધ પરિણામની ધારાએ ચઢેલો હોવાથી ઘોલના પરિણામ હોતા નથી. તેથી આયુષ્યકર્મ બાંધી શકતો નથી. પ્રશ્ન : (૧૮) યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણનો તફાવત જણાવો. જવાબ :- યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ ૧. આયુ॰ સિવાય જ્ઞાના૦૭, કર્મની ૧. પૂર્વે (અનાદિકાળમાં) ક્યારેય દીર્ઘસ્થિતિસત્તા કપાઈને અંતઃકોળ નહીં ઉત્પન્ન થયેલા અધ્યવસાયને અપૂર્વકરણ કહે છે. કોસા∞ થઈ જાય એવા સાહજિક રીતે જ ઉત્પન્ન થતાં અધ્યવસાયને યથાપ્રવૃત્તકરણ કહે છે. ૨. પર્યાપ્તા સંજ્ઞી ભવ્ય-અભવ્યજીવો ૨. માત્ર આસન્નભવ્યજીવો સમ્યક્ત્વ પ્રાપ્તિકાલે અપૂર્વકરણ કરે છે. અનંતીવાર યથાપ્રવૃત્તકરણ કરે છે. ૩. જીવ ગ્રન્થિભેદ કરે છે. ૩. જીવ ગ્રન્થિદેશે આવ્યો કહેવાય. ૪. સ્થિતિઘાતાદિકાર્યો ન થાય. ૪. સ્થિતિઘાતાદિ.-૪ કાર્યો થાય છે. પ્રશ્ન : (૧૯) સ્થિતિઘાતાદિ પ્રક્રિયાથી શું લાભ થાય છે ? જવાબ :- (૧) સ્થિતિઘાતથી સ્થિતિસત્તા ઓછી થાય છે. જે સ્થિતિખંડ પલ્યોપમના સંખ્યાતમા ભાગ જેટલા કાળે નાશ થવાનો હતો, તે સ્થિતિખંડ માત્ર અંતર્મુહૂર્તકાળમાં નાશ પામી જાય છે. (૨) ૨સઘાતથી અશુભકર્મપુદ્ગલોમાં ૪. સાદિમિથ્યાદૃષ્ટિજીવ ૨૬ની સત્તાવાળો થઈ ગયા પછી ઉપશમસમ્યક્ત્વ ફરીવાર પામતો હોવાથી, ગ્રન્થિભેદજન્ય ઉપશમસમ્યક્ત્વ અનેકવાર પ્રાપ્ત થાય છે. પણ તે જાતિથી એક ગણાય. ૨૨૦ Page #232 -------------------------------------------------------------------------- ________________ રસ ઘણો ઓછો થઈ જાય છે. તેથી તે કર્મદલિકો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે અલ્પ પ્રમાણમાં જ દુઃખનો અનુભવ કરાવે છે. (૩) ગુણશ્રેણીથી અસંખ્યગુણાકારે કર્મચલિકો ભોગવાઈને નાશ પામી જાય છે. તેથી જીવ લઘુકમ બને છે. (૪) અપૂર્વસ્થિતિબંધથી પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ નવો નવો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગે ન્યૂન-ન્યૂન થતો જાય છે. પ્રશ્ન : (૨૦) અપૂર્વકરણમાં ગુણસંક્રમ કેમ નથી કહ્યો ? જવાબ :- અપૂર્વકરણાદિકાળે જે અશુભકર્મપ્રકૃતિ ન બંધાતી હોય, તેનો જ બંધાતી સજાતિયકર્મપ્રકૃતિમાં ગુણસંક્રમ થાય છે. બંધાતી અશુભપ્રકૃતિનો . ગુણસંક્રમ થતો નથી એ નિયમાનુસારે અપૂર્વકરણમાં મિથ્યાત્વમોહનીયકર્મ બંધાતું હોવાથી, તેનો ગુણસંક્રમ થાય નહીં. તેથી અપૂર્વકરણમાં ગુણસંક્રમ વિના સ્થિતિઘાતાદિ ૪ પદાર્થો કહ્યાં છે. પ્રશ્ન : (૨૧) ગ્રન્જિ, ગ્રન્થિદેશ અને ગ્રન્થિભેદ એટલે શું ? તે ક્યારે થાય? જવાબ :- ગ્રન્થિ = અનાદિકાલીન રાગદ્વેષનો ગાઢ પરિણામ. ગ્રન્થિદેશ = ગ્રન્થિની નજદીકનું સ્થાન. ગ્રન્થિભેદ = અનાદિકાલીન રાગદ્વેષની તીવ્રગાંઠને તોડવી, તે... જીવને રાગ-દ્વેષનો ગાઢ પરિણામ અનાદિકાળથી વળગેલા હોવાથી, ગ્રન્થિ અનાદિકાળથી છે. ગ્રન્થિદેશની પ્રાપ્તિ યથાપ્રવૃત્તકરણમાં થાય છે અને પ્રન્થિનો ભેદ અપૂર્વકરણમાં થાય છે. પ્રશ્ન : (૨૨) રાગ-દ્વેષનો સમાવેશ કયા કષાયમાં થાય છે? જવાબ :- વ્યવહારનયથી રાગનો સમાવેશ માયા અને લોભમાં થાય છે અને દ્વેષનો સમાવેશ ક્રોધ અને માનમાં થાય છે. પ્રશ્ન : (૨૩) અંતરકરણ એટલે શું ? શા માટે અંતરકરણ કરવું પડ્યું? જવાબ :- મિથ્યાત્વની જે નિષેકરચના છે. તેમાંથી નીચેથી અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિ છોડીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાંથી દલિકોને ઉપાડીને, ઉપરની સ્થિતિ અને નીચેની સ્થિતિમાં નાંખીને, તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધ સ્થિતિ કરી નાખે છે, તે શુદ્ધ સ્થિતિને “અંતરકરણ” કહે છે. મિથ્યાત્વની જે નિષેકરચના છે. તેમાં વચ્ચે અંતરકરણઃખાલી જગ્યા કરવામાં ન આવે, તો મિથ્યાત્વનો ઉદય અટકી શકતો નથી. કારણકે Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રતિસમયે ક્રમશઃ એકેક નિષેકમાં રહેલું ઉદયપ્રાપ્ત કર્મલિક ફળનો અનુભવ કરાવીને નાશ પામી રહ્યું છે એટલે મિથ્યાત્વમોહનીયનો ઉદય ક્યારેય અટકી શકતો ન હોવાથી, ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થતું નથી. તેથી ઉપશમસમ્યત્વની પ્રાપ્તિને માટે જીવને અનિવૃત્તિકરણમાં અવશ્ય અંતરકરણ કરવું પડે છે. પ્રશ્ન : (૨૪) અંતરકરણ ક્યારે શરૂ થાય ? અને ક્યારે પૂર્ણ થાય ? જવાબ :- અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તના ઘણા સંગાતાભાગ ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અંતરકરણની ક્રિયા શરૂ થાય છે. તે જ વખતે નવો અપુર્વસ્થિતિબંધ પણ શરૂ થાય છે અને જે સમયે નવો અપૂર્વસ્થિતિબંધ પૂર્ણ થાય છે તે જ સમયે અંતરકરણની ક્રિયા પણ પૂર્ણ થાય છે. એટલે નવો અપૂર્વસ્થિતિબંધ અને અંતરકરણની ક્રિયાનું અંતર્મુહૂર્ત એક સરખું છે. અને પ્રથમસ્થિતિ કરતાં અંતરકરણની ક્રિયાનું અંતર્મુહૂર્ત કાંઈક નાનું છે. એટલે એક નાના અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમસ્થિતિ બાકી રહે ત્યારે અંતરકરણની ક્રિયા પૂર્ણ થાય છે. પ્રશ્ન : (૨૫) સ્થિતિઘાતાદિ ક્યારે શરૂ થાય ? અને ક્યારે પૂર્ણ થાય ? જવાબ :- સ્થિતિઘાતાદિ અપૂર્વકરણના પ્રથમસમયથી શરૂ થાય છે અને ઉદીરણા અનાદિકાળથી ચાલુ છે. પ્રથમસ્થિતિની બે આવલિકા બાકી રહે ત્યારે આગાલ અને મિથ્યાત્વની ગુણશ્રેણી અટકી જાય છે અને પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી રહે, ત્યારે મિથ્યાત્વની ઉદીરણા, સ્થિતિઘાત અને રસઘાત અટકી જાય છે. પ્રથમસ્થિતિના છેલ્લા સમયે મિથ્યાત્વનો બંધવિચ્છેદ થવાથી અપૂર્વસ્થિતિબંધ અટકી જાય છે. પ્રશ્ન : (૨૬) ઉપશમ એટલે શું ? તે કેવી રીતે થાય ? ક્યારે શરૂ થાય અને ક્યારે પૂર્ણ થાય ? જવાબ :- જેમ રસ્તા ઉપર રહેલી ધૂળ પાણી છાંટીને, રોલર ફેરવવાથી થોડા સમય માટે શાંત પડી રહે છે. તેમ દ્વિતીયસ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલિકોને વિશિષ્ટ અધ્યવસાયથી અંતર્મુહૂર્તકાળ સુધી ઉદય, ઉદીરણા, નિદ્ધત્તિ કે નિકાચના ન થઈ શકે એવી શાંત અવસ્થામાં મૂકી દેવામાં આવે છે, તેને ઉપશમ કહે છે. - અનિવૃત્તિકરણવત મહાત્મા જે સમયે અંતરકરણની ક્રિયા પૂર્ણ કરે છે. ત્યારપછીના સમયથી દ્વિતીયસ્થિતિમાં રહેલા કર્મદલિકોને ઉપશમાવવાની ક્રિયા Page #234 -------------------------------------------------------------------------- ________________ શરૂ કરે છે. પ્રથમસમયે અસંખ્ય કર્મદલિકોને ઉપશમાવે છે. તેનાથી અસંખ્યગુણા બીજા સમયે ઉપશમાવે છે. એ રીતે, અનિવૃત્તિકરણના ચરમસમય સુધી પૂર્વપૂર્વના સમય કરતાં પછી-પછીના સમયે અસંખ્યગુણાકારે કર્મદલિકોને ઉપશમાવે છે. અનિવૃત્તિકરણના છેલ્લા સમયે દ્વિતીય સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના સંપૂર્ણ કર્મદલિકો ઉપશમી જાય છે. તે સમયે ઉપશમાવાની ક્રિયા પૂર્ણ થાય છે. પ્રશ્ન : (૨૭) ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થવાથી જીવને શું લાભ થયો ? કે જવાબ :- અનાદિમિથ્યાદૃષ્ટિજીવને ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થયા પછી ઓછામાં ઓછા અંતર્મુહૂર્ત અને વધુમાં વધુ કાંઈક ન્યૂન અધપુદ્ગલપરાવર્તકાળ સુધી જ સંસારમાં પરિભ્રમણ કરવાનું હોય છે. પછી તે જીવ અવશ્ય મોક્ષમાં જાય છે. એટલે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થયા પછી સંસારનું પરિભ્રમણ મર્યાદિત બની ગયું, એ જ એને મહાન લાભ થયો છે. પ્રશ્ન : (૨૮) ઉપશમસમ્યગ્દષ્ટિ જીવ શું કરે છે ? શું નથી કરી શકતો? જવાબ :- ઉપશમસમ્યગ્દષ્ટિ જીવ વિશુદ્ધ અધ્યવસાયના વશથી દ્વિતીયસ્થિતિમાં રહેલા મિથ્યાત્વના કર્મપુદ્ગલોમાંથી જૂનાધિક પ્રમાણમાં રસ ઘટાડીને “ત્રણપુંજ” કરે છે. ' ઉપશમસમ્યગ્દષ્ટિ જીવ (૧) પરભવાયુનો બંધ કરી શકતો નથી. (૨) મરણ પામતો નથી. (૩) અનંતાનુબંધી કષાયનો બંધ અને (૪) અનંતાનુબંધી કષાયનો ઉદય એ ચારને કરી શકતો નથી. પ્રશ્ન : (૨૯) ઉપશમસમ્યકત્વનો કાળ કેટલો ? તે કાળ પૂરો થતાં જીવ કયા ગુણઠાણે જાય છે ? જવાબ :- ઉપશમસમ્યક્તનો કાળ અંતર્મુહૂર્ત છે. તેમાંથી જઘન્યની ૧ સમય અને ઉત્કૃષ્ટની ૬ આવલિકા જેટલો કાળ બાકી રહે ત્યારે જો અનંતાનુબંધી કષાયનો ઉદય થઈ જાય, તો તે જીવ સાસ્વાદનગુણસ્થાનકે ચાલ્યો જાય છે. ત્યાંથી અવશ્ય મિથ્યાત્વે ચાલ્યો જાય છે. ઉપશમસમ્યકત્વનો કાળ પૂર્ણ થયા પછી જીવ જો શુદ્ધ અધ્યવસાયને જાળવી રાખે, તો સમ્યકત્વમોહનીયનો ઉદય થવાથી, ૪થું ગુણઠાણુ જ રહે છે. અને મિશ્રભાવ તરફ ઝુકેલો હોય, તો મિશ્રમોહનીયનો ઉદય થવાથી, તે મિશ્રદૃષ્ટિગુણસ્થાનકે ચાલ્યો જાય છે અને અશુદ્ધ અધ્યવસાય તરફ ઝુકેલો હોય, તો મિથ્યાત્વમોહનીયનો ઉદય થવાથી, તે મિથ્યાત્વગુણસ્થાનકે ચાલ્યો જાય છે. ૨૩૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : (૩૦) સમ્યત્વેથી મિથ્યાત્વે આવેલો જીવ વધુમાં વધુ કેટલી સ્થિતિ બાંધી શકે ? જવાબ :- કર્મગ્રન્થના મતે - સમ્યક્તથી મિથ્યાત્વે આવેલો જીવ આયુષ્ય સિવાય જ્ઞાનાવરણીયાદિ ૭ કર્મોની ફરીવાર “ઉત્કૃષ્ટસ્થિતિ” બાંધી શકે છે. પણ ઉત્કૃષ્ટરસ બાંધી શકતો નથી. અને સિદ્ધાંતના મતે :- સભ્યત્વેથી મિથ્યાત્વે આવેલો જીવ જ્ઞાના૦૭ કર્મોની “અંતઃકોકો સા” થી વધારે | સ્થિતિ બાંધી શકતો નથી. પ્રશ્ન : (૩૧) સમ્યત્વેથી મિથ્યાત્વે આવેલા જીવને પુનઃ સમ્યકત્વે જતી વખતે યથાપ્રવૃત્તાદિ-૩ કરણ કરવા પડે ? જવાબ :- કર્મગ્રન્થનાં મતે :- ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી મિથ્યાત્વે આવેલા જીવને સત્તામાં ત્રણે પુંજ હોય છે. પરંતુ સમ્યકત્વેથી મિથ્યાત્વે આવ્યા બાદ જીવ સ0મોની અને મિશ્રમોની ઉદ્ધલના શરૂ કરે છે. તેથી સ0મો ની ઉદ્ધલના કરતાં કરતાં જ્યારે વિશુદ્ધિના બળથી સ0મો)નો ઉદય થઈ જાય છે ત્યારે જીવને યથાપ્રવૃત્તાદિ-ત્રણ કરણ કર્યા વિના જ ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત થઈ જાય છે. પણ જ્યારે સ0મોની અને મિશ્રમો)ની સંપૂર્ણ ઉદ્દલના (સત્તાનો નાશ) થઈ જાય છે. ત્યારે મોહનીયકર્મની ૨૬ પ્રકૃતિ જ સત્તામાં રહે છે. ત્યારપછી જીવને મિથ્યાત્વેથી સમ્યત્વે જવું હોય, તો ફરીવાર યથાપ્રવૃત્તાદિ-ત્રણ કરણ કરવા પડે છે. પ્રશ્ન : (૩૨) અનાદિમિથ્યાદૃષ્ટિજીવ સૌ પ્રથમ કયું સમ્યકત્વ પામે ? જવાબ :- કર્મ ગ્રન્થનાં મતે :- અનાદિમિથ્યાષ્ટિજીવ સૌ પ્રથમ “ઉપશમસમ્યકત્વ” પામે છે અને સિદ્ધાન્તનાં મતે - અનાદિમિથ્યાષ્ટિજીવ “ઉપશમ કે ક્ષયોપશમ” એ બેમાંથી કોઈપણ એક સમ્યકત્વને પામે છે. ૫. સિદ્ધાન્તના મતે - (૧) અનાદિમિથ્યાષ્ટિજીવ જો સૌ પ્રથમ ઉપશમસમ્યકત્વને પામે, તો તે કર્મગ્રન્થમાં કહ્યાં મુજબ યથાપ્રવૃત્તાદિ-૩ કરણ કરીને, ઉપશમસમ્યકત્વને પામે છે. પણ ઉપશમસમ્યકત્વને પામ્યા પછી દ્વિતીય સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના કર્મદલિકોના ત્રણ પુંજ કરતો નથી. તેથી ઉપશમસમ્યકત્વનો કાળ પૂર્ણ થયા પછી મિથ્યાત્વમોહનીયનો ઉદય થવાથી, તે અવશ્ય મિથ્યાત્વગુણઠાણે ચાલ્યો જાય છે. (૨) અનાદિમિથ્યાદૃષ્ટિ જીવ જો સૌ પ્રથમ ક્ષયોપશમસમ્યકત્વને પામે, તો તે યથાપ્રવૃત્તકરણ કરીને, અપૂર્વકરણમાં પ્રવેશે છે. ત્યાં ગ્રન્થિભેદ કર્યા પછી અપૂર્વકરણવર્તી મહાત્મા અપૂર્વકરણની ઉપરની મિથ્યાત્વની અંતઃકો૦કોસા) (૨૩૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ VAION પ્રશ્ન : (૩૩) આપણામાં સમ્યકત્વ છે કે નહીં એ કેવી રીતે જાણી શકાય? જવાબ :- મિથ્યાત્વના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી જે શુભ પરિણામ ઉત્પન્ન થાય છે, તે સમ્યક્ત કહેવાય છે. તે ચર્મચક્ષુથી પ્રત્યક્ષ દેખી શકાતું નથી પણ જેમ શ્વાસોચ્છવાસાદિ ક્રિયા ચાલુ હોવાથી શરીરમાં જીવ છે એમ કહી શકાય છે. તેમ જે જીવમાં સમાદિ પાંચ ચિહ્નો જણાતા હોય, તે જીવમાં સમ્યકત્વ હોવું જોઈએ એમ કહી શકાય છે. ૧. શમ =અનંતાનુબંધી કષાયના અભાવથી ઉત્પન્ન થતો શમભાવ. શમભાવવાળો જીવ અપરાધી ઉપર પણ કદાપિ ક્રોધ કરતો નથી. ૨. સંવેગ = મોક્ષ પ્રત્યેનો રાગ. મોક્ષાભિલાષીજીવો ભૌતિક સુખસામગ્રી કે સ્વર્ગાદિસુખને દુઃખરૂપ માને છે અને મોક્ષસુખને જ સાચું સુખ માને છે. ૩. નિર્વેદ = સંસાર પ્રત્યે કંટાળો. જે જીવને સંસાર કેદખાનુ લાગે, શરીર સાંસારિકકાર્યોમાં જોડાયેલું હોવા છતાં મન તો દેવ-ગુરુ અને ધર્મમાં રમતું હોય, તે નિર્વેદી કહેવાય. ૪. અનુકમ્મા = દુઃખી જીવો પ્રત્યે કરૂણાભાવ. કોઈપણ જાતના સ્વાર્થ વિના દુ:ખી જીવો પ્રત્યે અત્યંત દયા ઉત્પન્ન થવી, તે અનુકમ્પા કહેવાય. ૫. આસ્તિક્ય = વીતરાગદેવના વચનો પ્રત્યે અચલશ્રદ્ધા. વીતરાગદેવે જે કહ્યું છે તે જ સાચું છે. એવી જે અચલશ્રદ્ધા હોવી, તે આસ્તિક્ય કહેવાય. શમાદિ પાંચે ચિહ્નો જે જીવમાં જણાતા હોય, તે સમ્યગુદૃષ્ટિ કહેવાય છે. પ્રશ્ન : (૩૪) સમ્યકત્વના પ્રકાર જણાવો. જવાબ :- (૧) પૌગલિકસભ્યત્વ અને અપૌદ્ગલિકસભ્યત્વ (૧) જે સમ્યકત્વમોહનીયના ઉદયવાળું સમ્યકત્વ છે, તે પૌગલિક સમ્યક્ત કહેવાય અને (૨) જે સમ્યત્વમોહનીયના ઉદય વિનાનું સમ્યક્ત પ્રમાણ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના કર્મદલિકોનાં પૂર્વે કહ્યા મુજબ ત્રણ પુંજ કરે છે. અને અપૂર્વકરણ પૂર્ણ થયા પછી અવશ્ય શુદ્ધપુંજનો ઉદય થાય છે. તે વખતે અનાદિમિથ્યાદૃષ્ટિજીવને સૌ પ્રથમવાર ક્ષયોપશમસમ્યકત્વ પ્રાપ્ત થાય છે. (૨૩૨ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૬ છે, તે અપૌદ્ગલિકસમ્યક્ત્વ કહેવાય. (૨) નિશ્ચયસમ્યક્ત્વ અને વ્યવહારસમ્યક્ત્વ (૧) સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્રની રમણતારૂપ આત્મિક પરિણામને નિશ્ચયસમ્યક્ત્વ કહે છે. (૨) નિશ્ચયસમ્યક્ત્વના કારણભૂત જે સમ્યક્ત્વ ઉચ્ચરવું, અન્ય દેવ-દેવીને નહીં માનવા, સર્વજ્ઞભગવતે કહેલા વચનો સત્ય જ છે એવી દૃઢશ્રદ્ધા હોવી, તે વ્યવહારસમ્યક્ત્વ કહેવાય. (૩) કારક-રોચક-દીપકસમ્યક્ત્વ (૧) વિશુદ્ધ ચારિત્રવાળા જીવોની સૂત્રાનુસારિણી શુદ્ધક્રિયાને કારકસમ્યક્ત્વ કહે છે. (૨) જે સમ્યક્રિયામાં રૂચિ કરાવે પણ સમ્યક્રિયામાં પ્રવૃત્તિ ન કરાવે, તે રોચકસમ્યક્ત્વ કહેવાય છે. અવિરતસમ્યગ્દષ્ટિ શ્રેણિકાદિને રોચકસમ્યક્ત્વ હતું. (૩) જેમ કોડીયાનો દીવો પોતાની નીચે અંધારૂ રાખે છે અને બહાર ચારે તરફ પ્રકાશ ફેલાવે છે. તેમ અંગારમર્દકાચાર્ય અભવ્યની જેમ જે પોતે સમ્યક્ત્વી ન હોવા છતાં બીજા જીવોને ઉપદેશ આપીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવે, તે દીપકસમ્યક્ત્વ કહેવાય. એ જ પ્રમાણે ક્ષાયિક, ઉપશમ અને ક્ષયોપશમ એ ત્રણ પ્રકારે સમ્યક્ત્વ છે ક્ષાયિક, ઉપશમ, ક્ષયોપશમ અને વેદક એ ચાર પ્રકારે સમ્યક્ત્વ છે અને ક્ષાયિક, ઉપશમ, ક્ષયોપશમ, વેદક અને સાસ્વાદન એ પાંચ પ્રકારે સમ્યક્ત્વ છે. પ્રશ્ન : (૩૫) કયું સમ્યક્ત્વ કેટલા ગુણઠાણા સુધી હોય ? જવાબ :- ક્ષાયિકસમ્યક્ત્વ ૪ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. ઉપશમસમ્યક્ત્વ ૪ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. ક્ષયોપશમસમ્યક્ત્વ ૪ થી ૭ ગુણઠાણા સુધી હોય છે. ઉપશમસમ્યક્ત્વ-૨ પ્રકારે છે. (૧.) ગ્રન્થિભેદજન્યઉસ૦ (૨.) શ્રેણિગતઉસ ......... તેમાં અનાદિમિથ્યાદૃષ્ટિ જીવ ગ્રન્થિભેદજન્ય ઉપશમસમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. તે વખતે જો તીવ્રવિશુદ્ધિ હોય, તો દેશિવરિત અને તીવ્રતમવિશુદ્ધિ હોય, તો સર્વવિરતિભાવને પણ પામે છે. તેથી ગ્રન્થિભેદજન્યઉસ૦ ૪ થી ૭ ગુણઠાણા સુધી હોય છે અને શ્રેણિગતઉપશમસમ્યક્ત્વ ૬ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. પ્રશ્ન : (૩૬) કયું સમ્યક્ત્વ કયા જીવો પ્રાપ્ત કરી શકે ? જવાબ ઃ- ઉપશમસમ્યક્ત્વ અને ક્ષયોપશમસમ્યક્ત્વ “ચારેગતિના ૨૩૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞીપર્યાપ્તા જીવો” પ્રાપ્ત કરી શકે છે. તથા દર્શનસપ્તકનો ક્ષય કરવાની ક્રિયાનો પ્રારંભ ઓછામાં ઓછી સાધિક આઠવર્ષની ઉંમરવાળો, પ્રથમસંઘયણી ક્ષયોપશમસમ્યગૃષ્ટિ મનુષ્ય જ કરી શકે છે અને દર્શનસપ્તકનો સંપૂર્ણ ક્ષય કરીને, ક્ષાયિકસભ્યત્વની પ્રાપ્તિ ચારેગતિના સંજ્ઞી જીવો કરી શકે છે. જે મનુષ્ય યુગલિકતિર્યંચ, યુગલિકમનુષ્ય, દેવ કે નરકનું આયુષ્ય બાંધેલું હોય, તે મનુષ્ય દર્શનસપ્તકનો ક્ષય કરવાની શરૂઆત કરે છે ત્યારે સૌ પ્રથમ અનંતા૦૪નો સંપૂર્ણ ક્ષય કરે છે. ત્યારપછી મિથ્યાત્વનો ક્ષય કરે છે. ત્યારબાદ મિશ્રમોહનીયનો ક્ષય કરે છે. ત્યારપછી સમ્યકત્વમોહનીયનો ક્ષય કરતાં કરતાં છેલ્લી અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિ બાકી રહે, ત્યારે તે જીવનું જો આયુષ્ય પૂર્ણ થઈ જાય, તો તે મૃત્યુ પામીને ચારગતિમાંથી કોઈપણ ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે, ત્યાં સવમોચનો સંપૂર્ણ ક્ષય થાય, ત્યારે ક્ષાયિકસમ્યત્વ પ્રાપ્ત થાય છે. એટલે ચારેગતિના સંજ્ઞીજીવો ક્ષાયિકસમ્યત્વ પ્રાપ્ત કરી શકે છે. અને દર્શનસપ્તકનો સંપૂર્ણ ક્ષય થઈ જાય ત્યાંસુધી જો આયુષ્ય પૂર્ણ ન થાય, તો તે જીવ તે જ ભવમાં ક્ષાયિકસમ્યત્વને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન : (૩૭) કયા ગુણઠાણે, કઈ ગતિમાં, કેટલા સમ્યકત્વ હોય ? જવાબ :- ચોથા ગુણઠાણે ચારેગતિમાં સંજ્ઞીપર્યાપ્તાને ક્ષાયિકાદિ-૩ સભ્યત્વ હોય છે. પાંચમા ગુણઠાણે મનુષ્યગતિમાં ક્ષાયિકાદિ-૩ સ ત્વ હોય છે. અને તિર્યંચગતિમાં ક્ષાયિક વિના ક્ષયોપશમસમ્યત્વ અને ઉપશમસમ્યકત્વ હોય છે. છઠ્ઠા અને સાતમા ગુણઠાણે મનુષ્યગતિમાં “ક્ષાયિકાદિ-૩ સભ્યત્વ” હોય છે. ૮ થી ૧૧ ગુણઠાણા સુધી મનુષ્યગતિમાં ક્ષાયિકસભ્યત્વ અને ઉપશમસમ્યકત્વ હોય છે. ૧૨ થી ૧૪ ગુણઠાણા સુધી મનુષ્યગતિમાં માત્ર ક્ષાયિકસમ્યકત્વ હોય છે. પ્રશ્ન : (૩૮) ક્ષાયિકસમ્યગૃષ્ટિ જીવ વધુમાં વધુ કેટલા ભવ કરી શકે? ૬. દેશવિરતિગુણઠાણું માત્ર સંખ્યાતવર્ષના આયુષ્યવાળા (અયુગલિક) તિર્યંચ અને મનુષ્યને હોય છે. યુગલિકતિર્યંચ અને યુગલિકમનુષ્યને ૧ થી ૪ ગુણઠાણા જ હોય છે. એટલે જે મનુષ્ય યુગલિકતિપંચનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કર્યું હોય, તે મનુષ્ય મૃત્યુ પામીને યુગલિકતિર્યંચમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેને ૪થું જ ગુણઠાણું હોય છે, પાંચમું ગુણઠાણું પ્રાપ્ત થતું નથી અને કોઈપણ દેશવિરતિતિર્યચક્ષાયિકસભ્યત્વને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી પાંચમા ગુણઠાણે તિર્યંચગતિમાં ક્ષાયિક વિના ઉપશમ અને ક્ષયોપશમ એ બે સમ્યકત્વ હોય છે. (૨૩૪ PET S TRA" TOT. Page #239 -------------------------------------------------------------------------- ________________ જવાબ :- અબદ્ધાયુ ક્ષાયિકસમ્યગુદૃષ્ટિ જીવે જો જિનનામ નિકાચિત ન કર્યું હોય, તો તે જ ભવમાં મોક્ષમાં જાય છે અને બદ્ધાયુ ક્ષાયિકસમ્યગુદૃષ્ટિ જીવ વધુમાં વધુ ત્રણ કે ચાર ભવ કરી શકે છે. ' જે મનુષ્ય પહેલાં દેવ કે નરકનું આયુષ્ય બાંધેલું હોય, તે મનુષ્ય જો ક્ષાયિકસમ્યકત્વ પામે, તો પહેલોભવ મનુષ્યનો ગણાય. તે જીવ ત્યાંથી દેવ કે નરકમાં ઉત્પન્ન થાય, તે બીજો ભવ ગણાય. ત્યાંથી મનુષ્યમાં આવે છે તે ત્રીજો ભવ ગણાય. ત્યાંથી અવશ્ય મોક્ષમાં જાય છે. જે મનુષ્ય પહેલા યુગલિકતિર્યંચ કે યુગલિક મનુષ્યનું આયુષ્ય બાંધેલું હોય, તે જો ક્ષાયિકસમ્યકત્વ પામે, તો પહેલો ભવ મનુષ્યનો ગણાય છે. ત્યાંથી યુગલિકમનુષ્ય કે યુગલિકતિર્યંચમાં ઉત્પન્ન થાય છે તે બીજોભવ ગણાય. ત્યાંથી અવશ્ય દેવમાં ઉત્પન્ન થાય, તે ત્રીજોભવ ગણાય. ત્યાંથી મનુષ્યમાં આવે, તે ચોથોભવ ગણાય છે. ત્યાંથી અવશ્ય મોક્ષમાં જાય છે. | ક્યારેક કોઈજીવ દુપ્પસહસૂરિમહારાજની જેમ વધુમાં વધુ પાંચ ભવ પણ કરે છે. દુપ્પસહસૂરિમહારાજ જે ભવમાં ક્ષાયિકસમ્યકત્વ પામ્યા, તે પહેલો ભવ ગણાય છે. ત્યાંથી દેવલોકમાં ગયા, તે બીજો ભવ ગણાય છે. ત્યાંથી મનુષ્યમાં આવીને દુપ્પસહસૂરિ મહારાજ થશે તે ત્રીજો ભવ ગણાય. તે વખતે મોક્ષપ્રાપ્તિને યોગ્ય ક્ષેત્ર, કાળ, સંઘયણાદિ ન મલવાથી, તે મોક્ષમાં જઈ શકતા નથી. એટલે ત્યાંથી દેવલોકમાં જશે, તે ચોથો ભવ ગણાય છે. ત્યાંથી મનુષ્યમાં આવે છે. તે પાંચમો ભવ ગણાય છે. ત્યાંથી અવશ્ય મોક્ષમાં જાય છે. પ્રશ્ન : (૩૯) કયું સમ્યકત્વ કેટલા કાળ સુધી રહી શકે ? જવાબ :- ક્ષાયિકસમ્યકત્વનો કાળ “સાદિ-અનંત” છે. કારણકે જે જીવે ક્ષાયિકસમ્યત્વ પ્રાપ્ત કર્યું હોય, તે જીવ વધુમાં વધુ સાધિક ૩૩ સાગરોપમ સુધી સંસારમાં રહીને, પછી અવશ્ય મોક્ષમાં જાય છે. ત્યાં તે અનંતકાળ રહે છે. એટલે ક્ષાયિકસમ્યત્વનો કાળ સાદિ-અનંત કહ્યો છે. ક્ષયોપશમ સમ્યત્ત્વનો કાળ વધુમાં વધુ સાધિક ૬૬ સાગરોપમ છે અને ઉપશમસમ્યકત્વનો કાળ અંતર્મુહૂર્ત છે. પ્રશ્નઃ (૪૦) કયું સમ્યકત્વ વધુમાં વધુ કેટલીવાર પ્રાપ્ત થઈ શકે? જવાબ :- એક જીવને ભવચક્રમાં ક્ષાયિક અને વેદક સમ્યત્વ એક જ વાર પ્રાપ્ત થઈ શકે છે. ઉપશમ અને સાસ્વાદન સમ્યકત્વ પાંચ વાર પ્રાપ્ત થઈ શકે છે અને ક્ષયોપશમસમ્યકત્વ અસંખ્યવાર પ્રાપ્ત થઈ શકે છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૫ થી ૭ ગુણઠાણા પ્રશ્ન : (૪૧) મોહનીયમાં કયા કર્મનો ક્ષયોપશમ થવાથી, કયો ગુણ પ્રાપ્ત થાય છે? અને કયા કર્મનો ઉપશમ થવાથી, કયો ગુણ પ્રાપ્ત થાય છે ? જવાબ :- મિથ્યાત્વ અને અનંતાનુબંધીચતુષ્કનો ક્ષયોપશમ થવાથી ક્ષયોપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અપ્રત્યાખ્યાનીયચતુષ્કનો ક્ષયોપશમ થવાથી દેશવિરતિ પ્રાપ્ત થાય છે અને પ્રત્યાખ્યાનીયચતુષ્કનો ક્ષયોપશમ થવાથી સર્વવિરતિ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વનો ઉપશમ થવાથી ગ્રન્થિભેદજન્ય ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. દર્શનત્રિકનો (મતાંતરે દર્શકસપ્તકનો) ઉપશમ થવાથી શ્રેણિગત ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે અને ચારિત્રમોહનીયકર્મનો ઉપશમ થવાથી ઔપશમિકભાવનું યથાખ્યાતચારિત્ર (ઔપશમિકવીતરાગતા) પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : (૪૧) હિંસાદિ-પાપકાર્યોનું કેન્દ્રસ્થાન મન હોવાથી જીવ મનથી જ સંકલ્પ કરી લે કે, હું હિંસાદિ-પાપો નહીં કરૂં, એટલે તે જીવ તે તે પાપ કરતો અટકી જ જાય છે. તેથી તેને તે પાપની પ્રતિજ્ઞા (પચ્ચક્ખાણ) કરવાની શી જરૂર છે ? જવાબ :- જિનશાસનમાં “પાપ કરે તો જ કર્મ બંધાય, પાપ ન કરે તો કર્મ ન બંધાય” એવો નિયમ નથી. કારણકે નિગોદીયાજીવો હિંસા કરતા નથી, જુઠ્ઠું બોલતા નથી, ચોરી કરતા નથી, મૈથુન સેવન કરતા નથી, પરિગ્રહ પણ હોતો નથી. તેથી તેઓને અણુવ્રતનું પાલન સહેલાઈથી થઈ જાય છે. તેથી તેઓ ત્યાંથી મરીને દેવલોકમાં જવા જોઈએ પણ એવું બનતું નથી. કારણકે જ્યાં સુધી હિંસાદિ-પાપકાર્ય નહીં કરવાની પ્રતિજ્ઞા (પચ્ચક્ખાણ) કરી નથી ત્યાં સુધી અવિરતિનિમિત્તક કર્મબંધ ચાલુ રહે છે. જેમ મકાનના બારી-બારણા બંધ ન કરો ત્યાં સુધી તેમાં કચરો આવ્યા કરે છે. બારી-બારણા બંધ કરી દીધા પછી મકાનમાં કચરો આવતો અટકી જાય છે. તેમ કંદમૂળનું ભક્ષણ, મૈથુન સેવન ઈત્યાદિ પાપ કાર્યો નહીં કરવાનો સંકલ્પ કર્યો હોવા છતાં પણ જ્યાં સુધી તે તે પાપકાર્યોનું પચ્ચક્ખાણ ન કરો ત્યાં સુધી કસોટીના સમયે પણ તે તે પાપો થઈ જવાની શક્યતા ૨૩૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ ઉભી રહે છે. એટલે અવિરતિનિમિત્તક કર્મબંધ ચાલુ રહે છે. એટલે જો કંદમૂળનું ભક્ષણ વગેરે પાપ નહીં કરવાની પ્રતિજ્ઞા કરી લીધી હોય, તો કસોટીના સમયે પણ મન ઉપર કંટ્રોલ આવી જવાથી તે તે પાપ થવાની શક્યતા રહેતી નથી. તેથી અવિરતિનિમિત્તક કર્મબંધ થતો નથી. એટલે કંદમૂળ ભક્ષણાદિ પાપકાર્યો નહીં કરવાની પ્રતિજ્ઞા અવશ્ય કરવી જોઈએ. : (૪૩) દેશવિરતિ કે સર્વવિરતિ સ્વીકાર કરતી વખતે મને, વાયg, lui કહેવાની શી જરૂર છે ? કારણકે સર્વપાપનું કેન્દ્ર સ્થાન મન છે. એટલે મનથી જ પાપપ્રવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા કરી લે, તો શું વાંધો ? વચનથી અને કાયાથી પ્રતિજ્ઞા કરવાની શી જરૂર છે? જવાબ :- તંદુલીયા મત્સ્યની જેમ માત્ર મનથી થતું પાપ જીવને સાતમી નરકમાં ધકેલી દેતું હોવાથી, સર્વપાપનું કેન્દ્રસ્થાન મન છે એ વાત સાચી છે. પરંતુ જિનશાસનમાં વચનયોગ અને કાયયોગને પણ કર્મબંધના હેતુ કહ્યાં છે. કેમકે જ્યાં સુધી કાયા અને વચન અશુભપ્રવૃત્તિમાંથી અટકીને શુભપ્રવૃત્તિમાં જોડાતું નથી ત્યાં સુધી પ્રાયઃ મન પણ અશુભપ્રવૃત્તિમાંથી અટકીને શુભ પ્રવૃત્તિમાં જોડાતું નથી. એટલે કાયાની શુભપ્રવૃત્તિ વિના પ્રાયઃ મનની શુભ પ્રવૃત્તિ અશક્ય છે. તેથી મનની સાથે કાયા અને વચનને પણ પ્રધાનતા આપવામાં આવી છે. એટલે દેશવિરતિ કે સર્વવિરતિનો સ્વીકાર કરતી વખતે મોri સાથે વાયા અને શ્રાપvi પણ કહ્યું છે. પ્રશ્ન : (૪૪) શાસ્ત્રમાં પ્રાણાતિપાતાદિ ૧૮ પાપ કહ્યાં છે, તે ૧૮ પાપની પ્રતિજ્ઞા કરવાનું ન કહેતાં હિંસાદિ-પાંચની જ પ્રતિજ્ઞા કરવાનું કેમ કહ્યું જવાબ :- હિંસાદિ-૧૮ પાપમાંથી હિંસા, જુઠ, ચોરી, મૈથુનનું સેવન અને પરિગ્રહ એ પાંચ પ્રકારના પાપ શારીરિકાદિ પ્રવૃત્તિરૂપ છે. અને બાકીના ક્રોધાદિ-૧૩ પ્રકારના પાપો માનસિક પરિણામરૂપ છે. તે સાધનાના પ્રારંભકાળમાં સર્વથા દૂર થઈ શકે તેમ નથી વળી, ક્રોધાદિ કષાયની વૃદ્ધિનું કારણ હિંસાદિ પાપપ્રવૃત્તિ છે. એટલે સૌ પ્રથમ હિંસાદિ-પાપપ્રવૃત્તિને અટકાવવી જોઈએ. જેમ રોગનો નાશ કરવો હોય તો દર્દીએ સૌ પ્રથમ રોગની વૃદ્ધિ કરે એવા અપથ્ય ભોજનાદિનો ત્યાગ કરવો જોઈએ. પછી ઔષધ લેવાથી જલ્દીથી ૨૩૦. Page #242 -------------------------------------------------------------------------- ________________ રોગનો નાશ થાય છે. તેમ અહીં ક્રોધાદિ-૧૮ પાપસ્થાનકનો નાશ કરવો હોય, તો જીવે સૌ પ્રથમ ક્રોધાદિની વૃદ્ધિ કરનારા હિંસાદિ-પાપકાર્યોનો ત્યાગ કરવો જોઈએ. પછી શુભાનુષ્ઠાનરૂપ દવાનું સેવન કરવાથી જલ્દીથી ક્રોધાદિપાપસ્થાનકરૂપ રોગનો નાશ થાય છે. એટલે સાધનાના પ્રારંભકાળમાં હિંસાદિ૧૮ પાપમાંથી માત્ર પાંચ જ પ્રકારની પાપપ્રવૃત્તિની સ્થૂલથી કે સર્વથી પ્રતિજ્ઞા કરાય છે. પ્રશ્ન : (૪૫) દેશવિરિત અને સર્વવતિનો તફાવત જણાવો. જવાબ :- દેશિવરિત સર્વવરિત ૧. સ્થૂલથી હિંસાદિ પાપ-પ્રવૃત્તિમાંથી ૧. સર્વથા હિંસાદિ-પાપ પ્રવૃત્તિમાંથી અટકવું, તે દેશિવરિત. અટકવું, તે સર્વવિરતિ. ૨. પ્રત્યાખ્યાનીયકષાયનો ક્ષયોપશમ થવાથી સર્વવિરતિગુણ પ્રગટ થાય. ૩. યાવવનું સામાયિક અને પાંચ મહાવ્રતનો સ્વીકાર કરનારા જીવને સંયમી કહેવાય છે. ૪. સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યો જ સર્વવિરતિનો સ્વીકાર કરી શકે છે. ૨. અપ્રત્યાખ્યાનીયકષાયનો ક્ષયોપશમ થવાથી દેશવિરતિગુણ પ્રગટ થાય. ૩. જ૦થી કોઈપણ એકઅણુવ્રત કે ઉ૦થી૧૨ વ્રતનો સ્વીકાર કરનારા જીવને દેશવિરતિશ્રાવક કહેવાય છે. ૪. સંખ્યાતવર્ષના આયુષ્યવાળા તિરુ અને મનુ જ દેશિવરતિનો સ્વીકાર કરી શકે છે. ૫. અસંખ્યાતા હોય છે. ૬. દેશિવરતિનો કાળ જથી અંતર્મુ૰ અને ઉ૦થી દેશોન પૂર્વક્રોડ વર્ષ છે. ૭. સર્વવિરતિની અપેક્ષાએ અનંતગુણહીન વિશુદ્ધિ હોય છે. ૮. એક જીવને એક ભવમાં બે હજારથી નવહજાર વાર અને ભવચક્રમાં અસંખ્યવાર દેશવિરતિનો પરિણામ આવે છે. ૫. ૨ થી ૯ હજાર ક્રોડ હોય છે. ૬. છઠ્ઠાગુણઠાણાનો કાળ જ૦થી ૧ સમય અને ઉ૦થી અંતર્મુ૦ છે. ૭. દેશિવરતિની અપેક્ષાએ અનંતગુણી વિશુદ્ધિ હોય છે. ૮. એક જીવને એક ભવમાં બસોથી નવસો વાર અને ભવચક્રમાં બે હજારથી સર્વવિરતિનો પરિણામ આવે છે. નવહજાર વાર ૨૩૮ Page #243 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : (૪૬) ચારિત્રની પ્રાપ્તિ ક્યા કર્મોના ક્ષયોપશમથી થાય છે ? જવાબ :- દર્શનમોહનીય અને અનંતાનુબંધી વગેરે બાર કષાયના ક્ષયોપશમ વિના ચારિત્ર (ભાવચારિત્ર)ની પ્રાપ્તિ થતી નથી. એટલે ભાવચારિત્રનું મુખ્ય કારણ દર્શનમોહનીયનો અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ છે. તેની સાથે જ્ઞાનાવરણીયાદિ-૩ ઘાતી કર્મોનો ક્ષયોપશમ પણ જરૂરી છે. કારણકે ચારિત્રના પાલન માટે જઘન્યથી પણ અષ્ટપ્રવચનમાતાના જ્ઞાનની જરૂર રહે છે. એટલે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ પણ જોઈએ. ઈર્યાસમિતિના પાલન માટે ચક્ષુદર્શનની પણ જરૂર રહે છે. માટે દર્શનાવરણીયકર્મનો ક્ષયોપશમ પણ જોઈએ. અને વિહારાદિમાં શારીરિકશક્તિની જરૂર રહે છે. એટલે અંતરાયકર્મનો ક્ષયોપશમ પણ જોઈએ. એટલે સામાન્યથી ચારિત્રની પ્રાપ્તિનું કારણ ઘાતકર્મનો ક્ષયોપશમ પણ કહી શકાય છે. પ્રશ્ન : (૪૭) અભવ્યને કયા કર્મના ક્ષયોપશમથી ચારિત્રની પ્રાપ્તિ થાય? જવાબ :- અભવ્યને ભાવચારિત્રના કારણભૂત દર્શનમોહનીયનો અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ ક્યારેય પ્રાપ્ત થતો નથી. કારણ કે અભવ્યને મિથ્યાત્વગુણઠાણું જ હોય છે. ત્યાં દર્શનમોહનીય અને અનંતા૦૧૨ કષાયનો ક્ષયોપશમ હોતો નથી. તેથી અભવ્યને ભાવચારિત્ર હોતું નથી પણ દ્રવ્યચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેમાં મોહનીય વિના જ્ઞાનાવરણીયાદિ-૩ ઘાતી કર્મોનો ક્ષયોપશમ સહાયક બને છે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ચક્ષુદર્શનાદિની પ્રાપ્તિથી ઇર્યાસમિતિનું પાલન અને અંતરાય (લાભનંતરાય) કર્મના ક્ષયોપશમથી ચારિત્રને માટે જરૂરી સામગ્રી મળે છે. એટલે અભવ્યને સામાન્યથી ચારિત્રની પ્રાપ્તિનું કારણ મોહનીય વિના જ્ઞાનાવરણીયાદિ-૩ ઘાતકર્મનો ક્ષયોપશમ પણ કહી શકાય છે. પ્રશ્ન : (૪૮) દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર એટલે શું ? | ભાવ = આત્મિકપરિણામ જવાબ :- દર્શનમોહનીય અને અનંતાનુબંધી વગેરે બાર કષાયનો ક્ષયોપશમ થવાથી જે વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે, તે “ભાવચારિત્ર” કહેવાય. ७. चारित्रमपि दर्शनमोहकषायद्वादशक्षयोपशमाज्जायते सकलविरति लक्षणम्। | (તસ્વાર્થ સૂત્ર - ૨/૫ ની ટીવI) (૨૩૯) ( ૨૩૯ Page #244 -------------------------------------------------------------------------- ________________ તે ચારિત્ર સર્વવિરતિગુણઠાણે પ્રાપ્ત થાય છે. એટલે સર્વવિરતિગુણઠાણાથી નીચેના ગુણઠાણામાં રહેલા જીવોની જે ભાગવતી દીક્ષા છે, તે દ્રવ્યચારિત્ર કહેવાય છે. મોક્ષાભિલાષી સંયમી મહાત્મા સર્વવિરતિથી નીચેના ગુણઠાણે હોય, તો પણ તેઓનું સંયમી જીવન ભાવચારિત્રનું કારણ હોવાથી, કારણમાં (દ્રવ્યચારિત્રમાં) કાર્યનો (ભાવચારિત્રનો) આરોપ કરીને કારણને = દ્રવ્યચારિત્રને પણ ઉપચારથી ભાવચારિત્ર કહી શકાય છે. પ્રશ્ન : (૪૯) ભાવશ્રાવક અને દ્રવ્યશ્રાવક એટલે શું ? જવાબ :- દર્શનમોહનીય અને અનંતાનુબંધી વગેરે ૮ કષાયના ક્ષયોપશમવાળા જીવને ભાવશ્રાવક કહેવાય છે. તેઓને દેશવિરતિગુણઠાણુ હોય છે અને દેશવિરતિગુણઠાણાની નીચેના ગુણઠાણામાં રહેલા જે જીવો અણુવ્રતાદિનું પાલન કરી રહ્યાં છે, તે દ્રવ્યશ્રાવક કહેવાય. પ્રશ્ન : (૫૦) જો દેશવિરતિ કે સર્વવિરતિ ગુણઠાણાની નીચેના ગુણઠાણામાં પણ દેવગુરુની સાક્ષીએ વિધિપૂર્વક અણુવ્રત કે મહાવ્રતનું ગ્રહણ કરીને દેશવિરતિધર્મ કે સર્વવિરતિધર્મનું પાલન કરી શકાય છે, તો દેશવિરતિધર્મવાળા શ્રાવકને દેશવિરતિગુણઠાણુ અને સર્વવિરતિધર્મવાળા સાધુને સર્વવિરતિગુણઠાણુ હોય છે. એવું કેમ કહી શકાય ? જવાબ :- શાસ્ત્રમાં કહ્યું છે કે, “ભવચક્રમાં જીવે દ્રવ્યથી અનંતીવાર શ્રાવકાદિપણું પ્રાપ્ત કર્યું છે.” આ ઉપરથી એવું નક્કી થયું કે, દેશવિરતિ કે સર્વવિરતિના પરિણામ વિના પણ અણુવ્રત કે મહાવ્રતના પાલનરૂપ વિરતિધર્મની પ્રાપ્તિ થઈ શકે છે એટલે દેશવિરતિ કે સર્વવિરતિ ગુણઠાણાની નીચેના ગુણઠાણામાં પણ અણુવ્રત કે મહાવ્રતના પાલનરૂપ વિરતિધર્મ હોય છે પણ વિરતિનો પરિણામ (ભાવ) હોતો નથી. તેથી ત્યાં ભાવશ્રાવકપણું કે ભાવચારિત્ર હોતું નથી પણ ભાવવિરતિના કારણભૂત વિરતિધર્મની ક્રિયાનું પાલન હોય છે. કારણકે દેશવિરતિ અને સર્વવિરતિ ગુણઠાણાની નીચેના ગુણઠાણામાં પણ જે જીવો મોક્ષાભિલાષી હોય છે. તેઓને “અણુવ્રત કે મહાવ્રતરૂપ વિરતિધર્મનું શુદ્ધચિત્તે પાલન કરતાં કરતાં અપ્રત્યાખ્યાનીયકષાયનો ક્ષયોપશમ થવાથી દેશવિરતિનો પરિણામ (ભાવ) ઉત્પન્ન થાય છે, તે વખતે તેઓ દેશવિરતિગુણઠાણાને પ્રાપ્ત કરે છે અને પ્રત્યાખ્યાનીયનો ૨૪૦. Page #245 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમ થવાથી સર્વવિરતિનો પરિણામ (ભાવ) ઉત્પન્ન થાય છે તે વખતે તેઓ સર્વવિરતિગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે.” ત્યારપછી પણ દેશશિવરિત કે સર્વવિરતિના પરિણામને ટકાવી રાખવા માટે વિરતિધર્મની ક્રિયાનું આલંબન ખાસ જરૂરી છે. જો વિરતિધર્મની શુદ્ધક્રિયાનું આલંબન ન હોય, તો વિરતિનો પરિણામ લાંબો ટાઈમ ટકી શકતો નથી એટલે વિરતિનો પરિણામ ટકાવી રાખવા માટે વિરતિધર્મની ક્રિયા અવશ્ય જોઈએ. ક્યારેક વિરતિના પરિણામનો નાશ થવાથી જીવ નીચેના ગુણઠાણે ચાલ્યો જાય છે. તે વખતે અણુવ્રત કે મહાવ્રતરૂપ વિરતિધર્મની ક્રિયાનો નાશ થતો નથી. માત્ર વિરતિના પરિણામનો નાશ થાય છે. એટલે દેશિવરતિગુણઠાણાની નીચેના ગુણઠાણામાં દેશિવરતિધર્મ હોઈ શકે છે પણ દેશિવરતિના પરિણામરૂપ દેશવિરતિગુણઠાણુ હોતું નથી. એ જ રીતે, સર્વવિરતિગુણઠાણાની નીચેના ગુણઠાણામાં સર્વવિરતિ ધર્મ હોઈ શકે છે પણ સર્વવિરતિના પરિણામરૂપ સર્વવિરતિગુણઠાણુ હોતું નથી. એટલે દેશવિરતિધર્મવાળા સર્વજીવોને દેશવિરતિગુણઠાણુ અને સંયમી જીવોને સર્વવિરતિગુણઠાણુ જ હોય એવો નિયમ નથી. પ્રશ્ન : (૫૧) એક જીવને એકભવમાં અને ભવચક્રમાં દેશિવરતિનો પરિણામ અને સર્વવિરતિનો પરિણામ કેટલીવાર પ્રાપ્ત થાય ? જવાબ :- એક જીવને દેશવિરતિનો પરિણામ એકભવમાં “૨ થી ૯ હજાર વાર” અને ભવચક્રમાં “અસંખ્યવાર” પ્રાપ્ત થાય. એકજીવને સર્વવિરતિનો પરિણામ એકભવમાં બસોથી નવસો વાર” અને ભવચક્રમાં ૨ થી ૯ હજાર વાર” પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : (૫૨) શાસ્ત્રમાં કહ્યું છે કે સમ્યવર્ણન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ:// એટલે મોક્ષની પ્રાપ્તિ માટે દરેક જીવે ચારિત્ર લેવું જોઈએ પણ અભવ્યને તો મોક્ષમાં જવાનું જ નથી તો પછી ચારિત્ર લેવાની શી જરૂર ? જવાબ :- (૧) ચક્રવર્તી કે મોટા રાજાઓ શુદ્ધસંયમીની પૂજા કે સન્માન કરતા હોય છે. તે જોઈને, તેવા પ્રકારની પૂજા કે સન્માન મેળવવાની ઈચ્છાથી અભવ્યો ચારિત્ર લે છે. (૨) તીર્થંકરની અષ્ટમહાપ્રાતિહાર્ય-સમવસરણ વગેરે ઋદ્ધિને જોઈને, તે મેળવવા માટે અભવ્યો ચારિત્ર લે છે. (૩) આ ૮. દ્રવ્યલોકપ્રકાશ ત્રીજો સર્ગ. A ૨૪૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ ભવ કે પરભવમાં સુખ સામગ્રીની પ્રાપ્તિનું કારણ ધર્મ છે એવું સાંભળીને ભૌતિકસુખ સામગ્રીને મેળવવાની ઈચ્છાથી અભવ્ય ચારિત્ર લે છે. પ્રશ્ન : (૫૩) અભવ્યને ચારિત્ર પાલનથી શું લાભ થાય છે ? જવાબ :- અભવ્યનો આત્મા મુક્તિના અષપૂર્વક નિરતિચાર દ્રવ્યચારિત્રના પાલનથી “નવમા રૈવેયક” સુધી જઈ શકે છે. પ્રશ્ન : (૫૪) શાસ્ત્રમાં કહ્યું છે કે, છઘDાવસ્થામાં ભગવાન મહાવીર સ્વામીને ૧૨ા વર્ષના દીક્ષાપર્યાયમાં માત્ર બે ઘડી જ નિદ્રા આવી હતી. એટલે ભગવાન મહાવીર સ્વામી ૧૨ાા વર્ષમાંથી માત્ર અંતર્મુહૂર્તકાળ જ પ્રમત્તગુણઠાણે રહીને, બાકીનો બધો કાળ અપ્રમત્તગુણઠાણે રહેલા હોવાથી, અપ્રમત્તગુણઠાણાનો કાળ માત્ર અંતર્મુહૂર્ત જ કેવી રીતે ઘટી શકે ? જવાબ :-જેમ વ્યવહારનયથી નિદ્રા, વિકથા, કષાય વગેરે પરભાવદશા હોવાથી પ્રમાદ છે તેમ નિશ્ચયનયથી સંજ્વલનકષાયોદયને લીધે પરદ્રવ્ય પ્રત્યે લાગણી કે કરૂણા ઉત્પન્ન થવી, તે પણ પરભાવદશા હોવાથી, પ્રમાદ કહેવાય છે. ભગવાનમહાવીરસ્વામીને છમસ્થાવસ્થામાં ૧૨ાા વર્ષમાંથી માત્ર બે ઘડી સિવાયના કાળમાં નિદ્રા ન આવવા છતાં પણ સંજવલનકષાયના ઉદયથી પદ્રવ્ય પ્રત્યે લાગણી કે કરૂણા ઉત્પન્ન થવાથી, પ્રમાદ આવી જતા અલ્પકાળ માટે પણ પ્રમત્તગુણઠાણે આવી જવાથી, અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત પ્રમત્ત-અપ્રમત્તનું પરાવર્તન થતુ હોવાથી, અપ્રમત્તગુણસ્થાનકનો કાળ ઉ0થી પણ માત્ર અંતર્મુહૂર્ત જ ઘટી શકે છે. પ્રશ્ન : (૫૫) વર્તમાનકાળમાં મહાન ગીતાર્થ સંવેગી આચાર્યભગવંતને ચાર કે પાંચ કલાક નિદ્રા લેવી પડે છે. તો તેમને પ્રમત્તગુણસ્થાનકનો કાળ માત્ર અંતર્મુહૂર્ત જ કેવી રીતે ઘટી શકે ? જવાબ :- વર્તમાનકાળમાં મહાનગીતાર્થ સંવેગી આચાર્યભગવંતોને વ્યવહારનયથી ૪ કે ૫ કલાકની નિદ્રા ચાલુ હોવા છતાં પણ નિશ્ચયનયથી આત્મજાગૃતિ રૂપ સ્વભાવદશા તરફ ઝૂકેલા હોય છે. કારણકે તેઓ નિદ્રાકાલે પણ વાસનાની વૃદ્ધિ ન થાય એ હેતુથી “કુક્કડી પાયપસારેણo” ગાથામાં કહ્યા મુજબ અંગોપાંગ સંકોચીને, વસ્ત્રાદિથી ઢાંકીને જ સૂવે છે. અને પડખુ ફેરવતી વખતે પણ પ્રાર્થના કરતા હોવાથી, નિદ્રામાં પણ આત્મજાગૃતિ ચાલુ હોય છે. તેથી તેઓ નિદ્રામાં પણ અપ્રમત્તગુણઠાણે આવી જાય છે. ૨૪૨ Page #247 -------------------------------------------------------------------------- ________________ એટલે નિદ્રાકાલે પણ અંતર્મુહૂર્ત પ્રમત્ત-અપ્રમત્તગુણઠાણાનું પરાવર્તન ચાલુ હોય છે. એટલે ૪-૫ કલાકની નિદ્રામાં પણ પ્રમત્તગુણઠાણાનો અંતર્મુહૂર્ત કાળ ઘટી શકે છે. પ્રશ્ન : (૫૬) વર્તમાનકાળમાં ભરત-ઐરાવતક્ષેત્રમાં રહેલા જીવો વધુમાં વધુ કેટલા ગુણઠાણા સુધી જઈ શકે ? જવાબ :- વર્તમાનકાળમાં ભારત અને ઐરાવતક્ષેત્રમાં રહેલા જીવો વધુમાં વધુ “સાતગુણઠાણા” સુધી જઈ શકે છે. ત્યાંથી આગળ વર્તમાનકાળમાં છેવટ્ટ સંઘયણ હોવાથી જઈ શકાતું નથી. પ્રશ્ન : (૫૭) વિસંયોજના અને ક્ષય એટલે શું ? તે બન્નેમાં શું ફેર ? વિસંયોજના કયા કર્મની થાય ? અને કોણ કોણ કરી શકે ? જવાબ :- જે કર્મપ્રકૃતિની સત્તાનો નાશ થયા પછી ફરીથી તે કર્મપ્રકૃતિનો બંધ થવાની શક્યતા હોય, તે કર્મપ્રકૃતિના નાશને “વિસંયોજના” કહે છે અને જે કર્મપ્રકૃતિનો નાશ થયા પછી ફરીવાર તે કર્મપ્રકૃતિ ક્યારેય બંધાવાની નથી. તે કર્મપ્રકૃતિના નાશને “ક્ષય” કહે છે. વિસંયોજના અને ક્ષયમાં એ જ ફરક છે કે, “જે કર્મપ્રકૃતિની વિસંયોજના થઈ હોય, તે કર્મપ્રકૃતિનો ફરી બંધ થવાનો સંભવ છે.” અને જે કર્મપ્રકૃતિનો ક્ષય થયો હોય, તે કર્મપ્રકૃતિ ફરીવાર ક્યારેય બંધાતી નથી.” દાવતઅનંતાનુબંધીની વિસંયોજના કરનારા જીવને મિથ્યાત્વ મોહનીયકર્મ સત્તામાં હોવાથી, તે જીવ જો મિથ્યાત્વગુણઠાણે આવી જાય, તો ત્યાં ફરીથી અનંતાનુબંધી બંધાય છે અને જે જીવે મિથ્યાત્વમોહનીયનો નાશ કર્યો હોય, તે જીવ ફરીવાર ક્યારેય મિથ્યાત્વમોહનીયને બાંધી શકતો નથી. એટલે ફરીવાર મિથ્યાત્વમોહનીયની સત્તા પ્રાપ્ત થતી નથી. ૧૫૮ કર્મપ્રકૃતિમાંથી “અનંતાનુબંધીચતુષ્કની” જ વિસંયોજના થાય છે. બાકીના કોઈપણ કર્મની વિસંયોજના થતી નથી અને ૪ થી ૭ ગુણઠાણે રહેલા ક્ષયોપશમસમ્યગુદૃષ્ટિ સંજ્ઞીપર્યાપ્તાજીવો અનંતાનુબંધીચતુષ્કની વિસંયોજના કરી શકે છે. ૨૪૩) Page #248 -------------------------------------------------------------------------- ________________ છે શ્રેણિગત ૮ થી ૧૨ ગુણઠાણા પ્રશ્ન : (૫૮) ગુણસંક્રમ એટલે શું ? તેનાથી જીવને શું લાભ થાય ? જવાબ :- અપૂવકરણગુણસ્થાનકથી માંડીને દશમાગુણસ્થાનક સુધી નહીં બંધાતી અશુભકર્મપ્રકૃતિના દલિકોને પૂર્વ-પૂર્વના સમય કરતા પછી-પછીના સમયે અસંખ્યગુણાકારે બંધાતી સજાતિય કર્મપ્રકૃતિમાં સંક્રમાવવા, તે ગુણસંક્રમ કહેવાય. | ગુણસંક્રમથી અશુભકર્મપ્રકૃતિના જે કર્મદલિકો નહીં બંધાતી સજાતીયમાં | સંક્રમે છે, તે સર્વે પોતાનો દુઃખદાયકાદિ સ્વભાવને છોડીને સુખદાયકાદિ સ્વભાવને પ્રાપ્ત કરતા હોવાથી, તે કર્મદલિકો જીવને સુખનો અનુભવ કરાવશે. દા. ત. ગુણસંક્રમથી અશાતાના જે કર્મદલિકો શાતામાં સંક્રમે છે, તે સર્વે પોતાના દુઃખદાયક સ્વભાવને છોડીને સુખદાયક સ્વભાવને પ્રાપ્ત કરતા હોવાથી, તે સર્વે કર્મદલિકો જીવને સુખનો અનુભવ કરાવશે. એ જ મહાન લાભ ગુણસંક્રમથી થાય છે. પ્રશ્ન : (૫૯) ક્યારે કઈ કઈ પ્રકૃતિનો ગુણસંક્રમ થાય ? જવાબ :- અપૂર્વકરણગુણઠાણાના પ્રથમસમયથી થીણદ્વિત્રિક, અશાતાવેદનીય, મધ્યમ આઠકષાય, સ્ત્રીવેદ, નપુંસકવેદ, અરતિ, શોક, તિર્યંચદ્રિક, નરકદ્ધિક, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, પ્રથમ વિનાના પાંચ સંઘયણ અને પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ, સ્થાવરદશક અને નીચગોત્ર એ ૪૬ કર્મપ્રકૃતિનો ગુણસંક્રમ શરૂ થાય છે. અને ૮માના બીજા ભાગથી નિદ્રાદ્રિક, ૮માના છઠ્ઠા ભાગથી ઉપઘાત તથા અશુભવર્ણચતુષ્ક અને ૯માં ગુણઠાણાના પહેલા સમયથી હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સાનો ગુણસંક્રમ શરૂ થાય છે. પ્રશ્ન : (૬૦) અપૂર્વકરણગુણઠાણે જો દરેક જીવના અધ્યવસાયની વિશુદ્ધિ જુદી જુદી હોય, તો ત્રિકાળવર્તી અનંતજીવો અપૂર્વકરણગુણઠાણાનો સ્પર્શ કરતા હોવાથી, કુલ અનંતા અધ્યવસાય હોવા જોઈએ ને? પણ શાસ્ત્રમાં અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયો કહ્યાં છે. તેનું શું કારણ? જવાબ :- ત્રિકાળવર્તી અનંતજીવો આઠમા ગુણઠાણાનો સ્પર્શ કરે છે. તેમાંના Page #249 -------------------------------------------------------------------------- ________________ ઘણા જીવોના અધ્યવસાયની વિશુદ્ધિ સરખી પણ હોય છે. એટલે જેટલા જીવો સરખી વિશુદ્ધિવાળા હોય, તે સર્વેનું એક જ અધ્યવસાયસ્થાન ગણાય છે. જેમ એક ધોરણમાં હજાર વિદ્યાર્થી છે. તે સર્વેની બુદ્ધિ એકસરખી હોતી નથી પણ તેમાંના કેટલાકની બુદ્ધિ સરખી હોય છે. કારણકે પરીક્ષામાં પ વિદ્યાર્થી ૧૦૦..... ૭ વિદ્યાર્થી ૯૯..... ૨૫ વિદ્યાર્થી ૭૫ અને ૧૦૦ વિદ્યાર્થી ૩૫ માર્કસ્ મેળવે છે. એટલે ક્રમશઃ ૫, ૭, ૨૫ અને ૧૦૦ વિદ્યાર્થીની બુદ્ધિ સરખી ગણાય. એ રીતે, સરખી સરખી બુદ્ધિવાળાનો એક એક વર્ગમાં સમાવેશ કરવાથી કુલ ૧ થી ૧૦૦ વર્ગમાં હજા૨ વિદ્યાર્થીનો સમાવેશ થઈ જાય છે. તેમ અહીં સરખી સરખી વિશુદ્ધિવાળા જીવોનું એક એક અધ્યવસાયસ્થાન ગણી લેવાથી અનંતજીવોનો અસંખ્ય અધ્યવસાયમાં સમાવેશ થઈ જાય છે. તેથી શાસ્ત્રમાં અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ જ અધ્યવસાયો કેવળીભગવંતે કહ્યાં છે. પ્રશ્ન : (૬૧) અપૂર્વકરણગુણઠાણામાં પૂર્વ-પૂર્વના સમય કરતાં પછી પછીના સમયમાં થોડા થોડા અધ્યવસાયો વધી કેમ જાય છે ? જવાબ :- પ્રથમસમયે એક-એક અધ્યવસાયસ્થાને સરખી વિશુદ્ધિવાળા ઘણા જીવો હોય છે પણ ક્ષયોપશમની વિચિત્રતાને કારણે તેઓની વિશુદ્ધિ બીજા સમયે ન્યૂનાધિક પ્રમાણમાં થઈ જવાથી અધ્યવસાયસ્થાનો વધી જાય છે. જેમ પહેલા ધોરણમાં ૩૫ માર્કસ મેળવનારા ૧૦૦ વિદ્યાર્થી હતા. તે જ વિદ્યાર્થીઓ બીજા ધોરણમાં આવ્યા પછી તેમાંનો કોઈ ૪૦, કોઈ ૫૦, કોઈ ૬૦ માર્કસ પણ મેળવે છે. તેમ અહીં પહેલાસમયે સરખી વિશુદ્ધિવાળા જે જીવો હતા તે જ જીવો બીજાસમયે આવી જતાં, તેમાંના કોઈની વિશુદ્ધિ અલ્પ વધે છે, તો કોઈની વિશુદ્ધિ ઘણી વધે છે. એટલે સરખી વિશુદ્ધિવાળા જીવોની વિશુદ્ધિમાં બીજાસમયે ન્યૂનાધિક પ્રમાણમાં વધારો થઈ જવાથી તેઓ જુદા પડી જાય છે. એટલે તેઓનું અધ્યવસાયસ્થાન જુદુ પડી જવાથી બીજાસમયે થોડા અધ્યવસાયો વધી જાય છે. એ રીતે, અપૂર્વકરણના છેલ્લા સમય સુધી સમજવું. પ્રશ્ન : (૬૨) નિવૃત્તિ અને અનિવૃત્તિગુણઠાણાનો તફાવત જણાવો. ૨૪૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ જવાબ :- નિવૃત્તિગુણસ્થાનક અનિવૃત્તિગુણસ્થાનક ૧. એકીસાથે પ્રવેશ કરનારા સર્વ ૧. એકીસાથે પ્રવેશ કરનારા સર્વ જીવોના અધ્યવસાયની વિશુદ્ધિમાં જીવોના અધ્યવસાયની વિશુદ્ધિ તરતમતા હોય છે. સરખી હોય છે. ૨. અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ ૨. અનિવૃત્તિગુણઠાણાના અંતર્મુહૂર્તના અધ્યવસાયસ્થાનો હોય છે. જેટલા સમય થાય તેટલા અધ્યવસાયસ્થાનો હોય છે. ૩. અધ્યવસાયની આકૃતિ વિષમ ૩. અધ્યવસાયની આકૃતિ મોતીની ચતુરસ બને છે. માળાની શેર જેવી હોય છે. ૪. તિર્યમુખી અને ઉર્ધ્વમુખી ૪. માત્ર ઉર્ધ્વમુખી વિશુદ્ધિ જ હોય વિશુદ્ધિ હોય છે.. ૬. અનિવૃત્તિગુણઠાણાની અપેક્ષાએ ૬. નિવૃત્તિગુણઠાણાની અપેક્ષાએ અનંતગુણહીન વિશુદ્ધિ હોય છે. અનંતગુણી વિશુદ્ધિ હોય છે. પ્રશ્ન : (૬૩) ઉપશાંતકષાયવીતરાગછઘDગુણસ્થાનક અને ક્ષીણમોહકષાયવીતરાગછઘસ્થગુણસ્થાનકના વિશેષણની સાર્થકતા જણાવો. જવાબ :- જે જીવો જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મના ઉદયવાળા હોય છે, તે “છદ્મસ્થ” કહેવાય છે. જો ૧૧મા ગુણસ્થાનકને “છદ્મસ્થગુણસ્થાનક” કહેવામાં આવે, તો... નવમા-દશમાં ગુણઠાણાવાળા જીવો છદ્મસ્થ હોવાથી, તેમાં નવમા-દશમાં ગુણઠાણાનો સમાવેશ થઈ જાય છે. એટલે તેનાથી ૧૧માં ગુણઠાણાને જુદુ પાડવા માટે “વીતરાગ” વિશેષણ મૂક્યું છે. કારણકે ૧૦માં ગુણઠાણા સુધીના જીવો છદ્મસ્થ છે પણ રાગી છે અને ૧૧મા ગુણઠાણામાં રહેલા જીવો છબસ્થ છે પણ વીતરાગી છે. હવે જો ૧૧મા ગુણઠાણાને “વીતરાગછઘDગુણસ્થાનક” કહેવામાં આવે, તો..... ૧૨માં ગુણઠાણામાં રહેલા જીવો પણ વીતરાગછદ્મસ્થ છે. તેથી તેમાં ૧૨માં ગુણઠાણાનો સમાવેશ થઈ જાય છે. એટલે ૧૨માં ગુણઠાણાથી ૧૧માં ગુણઠાણાને જુદુ પાડવા માટે “ઉપશાંતકષાય” વિશેષણ મૂક્યું છે. કારણકે ૧૨મા ગુણઠાણાવાળો જીવો વીતરાગછમસ્થ છે. પણ ક્ષીણકષાયી છે ઉપશાંતકષાયી નથી. (૨૪૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ - હવે જો ૧૧મા ગુણઠાણાને ઉપશાંતકષાયછબસ્થગુણસ્થાનક કહેવામાં આવે, તો.... તેમાં નવમા-દશમાં ગુણઠાણાનો પણ સમાવેશ થઈ જાય છે. કારણકે નવમા-દશમા ગુણઠાણે પણ કેટલાક કષાયો ઉપશાંત થયેલા હોવાથી, તેને પણ ઉપશાંતકષાયી કહેવાય છે. એટલે તેનાથી ૧૧મા ગુણઠાણાને જુદુ પાડવા માટે વીતરાગ વિશેષણ મૂક્યું છે. | સર્વથા નાશ થયેલા છે કષાયો જેના તે ક્ષીણકષાયી કહેવાય છે. જો ૧૨મા ગુણઠાણાને “ક્ષીણકષાયગુણસ્થાનક” કહેવામાં આવે, તો.. તેમાં નવમા-દસમા ગુણસ્થાનકનો પણ સમાવેશ થઈ જાય છે. કારણકે નવમાદશમા ગુણઠાણે કેટલાક કષાયોનો નાશ થયેલો હોવાથી, તેને પણ ક્ષીણકષાય ગુણસ્થાનક કહેવાય છે. એટલે તેનાથી ૧૨માં ગુણઠાણાને જુદુ પાડવા માટે વીતરાગ” વિશેષણ મૂક્યું છે. કેમકે નવમા-દશમા ગુણઠાણાવાળા ક્ષીણકષાયી છે પણ વીતરાગી નથી. હવે જો “ક્ષીણકષાયવીતરાગગુણસ્થાનક” એટલું જ કહેવામાં આવે, તો... તેમાં ૧૩માં ગુણસ્થાનકનો સમાવેશ થઈ જાય છે. કારણકે કેવળી ભગવંતો ક્ષીણકષાયી અને વીતરાગી છે. એટલે તેનાથી ૧૨મા ગુણસ્થાનકને જુદુ પાડવા માટે “છદ્મસ્થ” વિશેષણ મૂક્યું છે. કેવળીભગવંતો ક્ષીણકષાયવીતરાગી છે પણ છદ્મસ્થ નથી. હવે જો “વીતરાગછદ્મસ્થગુણસ્થાનક” એટલું જ કહેવામાં આવે, તો... તેમાં ૧૧મા ગુણસ્થાનકનો સમાવેશ થઈ જાય છે. કારણકે ૧૧માં ગુણઠાણે રહેલા જીવો “વીતરાગછદ્મસ્થ” છે. એટલે તેનાથી ૧૨મા ગુણસ્થાનકને જુદુ પાડવા માટે “ક્ષીણષાય” વિશેષણ મૂક્યું છે. કેમકે ૧૧મા ગુણઠાણે રહેલા જીવો વીતરાગછબસ્થ છે. પણ ક્ષીણકષાયી નથી. પ્રશ્ન : (૬૪) ઉપશમક અને ક્ષેપકનો તફાવત જણાવો. જવાબ :-ઉપશમક ક્ષપક ૧. જે ચાવમોચ્ચકર્મને ઉપશમાવે છે, ૧. જે ઘાતકર્મોનો ક્ષય કરે છે, તે તે ઉપશમક કહેવાય. ક્ષપક કહેવાય. ૨. ૮ થી ૧૧ સુધીના ૪ ગુણઠાણાને ૨. ૧૧માને છોડીને ૮થી ૧૨ સ્પર્શે છે. ગુણઠાણાને સ્પર્શે છે. ૯. જુઓ સ્વોપજ્ઞટીકા. ૨૪૦ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૩. ઉપશમશ્રેણિમાં જ૦થી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત રહે. ૪. ઉપશમકનું અવશ્ય પતન થાય. ૫. ઔપશમિક કે ક્ષાયિકસમ્યક્ત્વી હોય. ૬. ક્ષપકની અપેક્ષાએ અનંતગુણહીન ૬. વિશુદ્ધિ હોય. ૭. ભવચક્રમાં ૪ વાર ચામોની ૭. ભવચક્રમાં સર્વોપશમના કરી શકે છે. ૩. ક્ષપકશ્રેણિમાં જથી અને ઉ૦થી અંતર્મુહૂર્ત રહે. ૪. ક્ષપકનો મોક્ષ જ થાય. ૫. ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જ હોય. ઉપશમકની અપેક્ષાએ અનંતગુણી વિશુદ્ધિ હોય. એક જ વાર સર્વકર્મોની ક્ષપણા કરી શકે છે. પ્રશ્ન : (૬૫) કયા ગુણઠાણામાં જીવ મૃત્યુ પામી શકે છે ? અને ભવાન્તરમાં જતી વખતે કયું ગુણઠાણું હોય ? જવાબ :- જીવ ત્રીજા, બારમા અને તેરમા ગુણઠાણામાં મૃત્યુ પામતો નથી. એટલે ત્રીજા, બારમા અને તેરમા વિના પહેલા, બીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, ઉપશમક આઠમા, નવમા, દશમા, અગીયારમા ગુણઠાણે મૃત્યુ પામી શકે છે અને ક્ષપક ચૌદમા ગુણઠાણે મૃત્યુ પામે છે. ક્ષપકશ્રેણિમાં ક્ષપક ૮મા, ૯મા, ૧૦મા અને ૧૨મા ગુણઠાણે મૃત્યુ પામી શકતો નથી. જીવ “પહેલું”, “બીજું” અને “ચોથું” ગુણઠાણુ લઈને ભવાન્તરમાં જઈ શકે છે. તે સિવાયનું અન્ય કોઈપણ ગુણઠાણુ લઈને ભવાન્તરમાં જઈ શકતો નથી. ૧૩મું અને ૧૪મું ગુણઠાણુ પ્રશ્ન : (૬૬) ધ્યાન એટલે શું ? શ્રેણીમાં કયું ધ્યાન હોય ? શાસ્ત્રમાં સૂક્ષ્મકાયયોગને રોકતી વખતે સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતીધ્યાન કહ્યું છે પણ તે પહેલા સયોગીકેવળીભગવંતને કયું ધ્યાન હોય ? જવાબ : (૧) ધ્યાન એટલે મનની એકાગ્રતા, (૨) ધ્યાન એટલે આત્મપ્રદેશની સ્થિરતા શ્રેણીમાં જો અપ્રમત્તમુનિ પૂર્વધર ન હોય, તો “ધર્મધ્યાન” હોય છે અને જો અપ્રમત્તમુનિ પૂર્વધર હોય, તો “શુકલધ્યાન” (પ્રથમના બે ભેદ) હોય છે. ૨૪૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સયોગીકેવળીભગવંતને ૧૩મા ગુણઠાણાના પ્રથમસમયથી સૂક્ષ્મ વચનયોગને રોકે ત્યાં સુધી કોઈ જ ધ્યાન હોતું નથી. કારણકે કેવળી ભગવંતને ભાવમન ન હોવાથી મનની એકાગ્રતારૂપ ધ્યાન હોતું નથી અને સૂક્ષ્મવચનયોગને રોકે ત્યાં સુધી આત્મપ્રદેશની સ્થિરતારૂપ ધ્યાન પણ હોતું નથી. એટલે શાસ્ત્રમાં સયોગીકેવળીભગવંતને “ધ્યાનાન્તરિકાદશા'' કહી છે. પ્રશ્ન : (૬૭) આયુષ્યકર્મની સ્થિતિ કરતાં વેદનીયાદિ-૩ કર્મની સ્થિતિ વધારે હોય, તો સયોગીકેવળીભગવંત કેવલીસમુદ્દાત કરે અને આયુષ્યકર્મની સ્થિતિ જેટલી વેદનીયાદિકર્મની સ્થિતિ હોય, તો કેવળીભગવંતો કેવળીસમુદ્દાત કરતા નથી એમ કહ્યું છે. પણ જો કેવળીભગવંતને આયુષ્યની સ્થિતિ કરતાં વેદનીયાદિ-૩ કર્મની સ્થિતિ ન્યૂન હોય, તો કેવળીસમુદ્દાત કરે કે નહીં ? જવાબ :- કોઈપણ કેવળીભગવંતને આયોજિકાકરણ કર્યા પછી આયુષ્યની સ્થિતિ કરતાં વેદનીયાદિ ત્રણ કર્મની સ્થિતિ વધારે હોય કે સમાન હોય. પણ આયુષ્યકર્મની સ્થિતિ કરતાં વેદનીયાદિ-૩ કર્મની સ્થિતિ ક્યારેય ઓછી હોતી નથી. એટલે જે સયોગીકેવલીભગવંતને આયુષ્યની સ્થિતિથી વેદનીયાદિ-૩ની સ્થિતિ વધારે હોય, તે કેવલીસમુદ્દાત કરે છે અને જે કેવલીભગવંતને આયુષ્યની સ્થિતિ જેટલી વેદનીયાદિ-૩ની સ્થિતિ હોય છે, તે કેવલીસમુદ્દાતને કરતા નથી. પ્રશ્ન : (૬૮) યોગનિરોધથી જીવને શું શું લાભ થાય છે ? (૧) શાતાવેદનીયકર્મનો બંધ અટકી જાય છે. જવાબ : (૨) શુક્લલેશ્યાનો અભાવ થવાથી જીવ અલેશી બને છે. (૩) આત્મપ્રદેશો મેરૂપર્વતની જેમ સ્થિર થઈ જાય છે. (૪) કરણવીર્યનો નાશ થાય છે. (૫) શુક્લધ્યાનના ચોથા ભેદની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન : (૬૯) તેરમા ગુણઠાણાના અંતે સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી અને ચૌદમા ગુણઠાણે વ્યચ્છિન્નક્રિયા-અપ્રતિપાતી એ બે ધ્યાન કેવી રીતે ઘટે? કારણકે કેવળીભગવંતને મન જ નથી. તો મનની એકાગ્રતારૂપ ધ્યાન કયાંથી હોય? જવાબ :- જેમ મનની ચંચળતાને રોકવી, તે ધ્યાન કહેવાય છે. તેમ આત્મપ્રદેશની ચંચળતાને રોકવી, તે પણ ધ્યાન કહેવાય છે. એટલે ધ્યાનના ૨૪૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ બે અર્થ થાય છે. (૧) ધ્યાન=મનની સ્થિરતા | (૨) ધ્યાન=આત્મપ્રદેશની સ્થિરતા. | કેવળીભગવંતને ભાવમન હોતું નથી. એટલે ભાવમનની એકાગ્રતારૂપ ધ્યાન ઘટતું નથી. પરંતુ તેરમા ગુણઠાણાના અંતે મન-વચન અને બાદર કાયયોગ રોકાઈ ગયા પછી આત્મપ્રદેશોની ચંચળતા લગભગ રોકાઈ જાય છે. માત્ર સૂક્ષ્મકાયયોગ પૂરતી જ ચાલુ હોય છે. તે પણ નિરૂધ્યમાન છે. તેથી ત્યાં આત્મપ્રદેશની સ્થિરતારૂપ ધ્યાન હોય છે. તેને “સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી ધ્યાન” કહે છે. સૂક્ષ્મ = અતિ અલ્પ અપ્રતિપાતી = પતનથી રહિત અહીં માત્ર કાયાની સૂક્ષ્મક્રિયા જ ચાલુ હોય છે અને ત્યાંથી પરિણામનું પતન થતું નથી. તેથી તેને સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી ધ્યાન કહે છે. ચૌદમાગુણઠાણે સર્વથા મન-વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ ક્રિયા અટકી ગયેલી હોવાથી ત્યાં સંપૂર્ણતયા “આત્મપ્રદેશની સ્થિરતા” રૂપ ધ્યાન હોય છે. તેને “ચુપરતક્રિયા અનિવૃત્તિધ્યાન” કહે છે. ભુપતક્રિયા = સર્વથા શારિરીકાદિ ક્રિયાનું અટકી જવું.... અનિવૃત્તિ = પતનથી રહિત. જેમાં સર્વથા મન-વચન અને કાયાની પ્રવૃત્તિ અટકી ગઈ છે અને ત્યાંથી પરિણામનું પતન થતું નથી. તેને ચુપરતક્રિયા-અનિવૃત્તિધ્યાન કહે છે. લિ. ૧ થી ૧૪ ગુણઠાણા પ્રશ્ન : (૭૦) ચૌદ ગુણઠાણાનો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ કેટલો ? જવાબ :- (૧) મિથ્યાત્વગુણઠાણાનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિઅનંત છે. ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે. અને સમ્યક્ત્વથી પતિતની અપેક્ષાએ સાદિ-સાંત છે. તે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્તકાળ છે. (૨) સાસ્વાદનગુણઠાણાનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ ૬ આવલિકા છે. (૩) મિશ્રદષ્ટિગુણઠાણાનો કાળ } જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. (૪) અવિરતસમ્યગ્દષ્ટિ ગુણઠાણાનો ૨૫૦ Page #255 -------------------------------------------------------------------------- ________________ કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સાગરોપમ છે. (૫) દેશવિરતિગુણઠાણાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ છે. (૬) પ્રમત્તગુણઠાણાનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. (૭) અપ્રમત્તગુણઠાણાનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. પ્રમત્ત-અપ્રમત્ત બન્ને ગુણઠાણાને ભેગા ગણીએ, તો તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે. ' ઉપશમશ્રેણિમાં ૮મા, ૯મા, ૧૦મા, ૧૧મા ગુણઠાણાનો કાળ જ0 થી ૧ સમય અને ઉ0થી અંતર્મુહૂર્ત છે. ક્ષપકશ્રેણીમાં ૮, ૯, ૧૦ અને ૧૨મા ગુણઠાણાનો કાળ જ0 થી અને ઉ0થી અંતર્મુહૂર્ત છે. ૧૩મા સયોગી કેવળીગુણઠાણાનો કાળ જ૦ થી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે. ૧૪મા અયોગીગુણસ્થાનકનો કાળ જ0 થી અને ઉ૦ થી ૩૫, ૩, ૩, ત્રટ અને 7 એ પાંચ હૃસ્વાક્ષરના ઉચ્ચારણ જેટલો છે. પ્રશ્નઃ (૭૧) એક જીવને ભવચક્રમાં કયું ગુણઠાણુ કેટલીવાર પ્રાપ્ત થાય? જવાબ :- એક જીવને ભવચક્રમાં મિથ્યાત્વગુણઠાણુ “અસંખ્યવાર” પ્રાપ્ત થાય છે. સાસ્વાદનગુણઠાણુ “પાંચ વાર” પ્રાપ્ત થાય છે. મિશ્રદષ્ટિઅવિરતસમ્યગુદૃષ્ટિ અને દેશવિરતિ એ ત્રણ ગુણઠાણા “અસંખ્યવાર” પ્રાપ્ત થાય છે. પ્રમત્ત અને અપ્રમત્તગુણઠાણા સહસ્ત્રપૃથત્વ = ૨ હજારથી ૯ હજારવાર પ્રાપ્ત થાય છે. અપૂવકરણ, અનિવૃત્તિ અને સૂક્ષ્મસંપરાય એ ત્રણ ગુણઠાણા ઉપશમશ્રેણિમાં ચઢતા ૪ વાર, ઉપશમશ્રેણિથી પડતાં ૪ વાર અને ક્ષપકશ્રેણિમાં ૧ વાર એમ કુલ “૯ વાર” પ્રાપ્ત થાય છે. ઉપશાંતમોહગુણઠાણ “૪ વાર” પ્રાપ્ત થાય છે. ક્ષીણમોહ-યોગી-અયોગી એ ત્રણ ગુણઠાણા “એક જ વાર” પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : (૭૨) કયું ગુણઠાણું કયા કયા જીવો પ્રાપ્ત કરી શકે છે ? જવાબ :- (૧) મિથ્યાદષ્ટિગુણઠાણ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના “સર્વજીવોને” હોય છે. (૨) સાસ્વાદન૧૦ (૩) મિશ્રદૃષ્ટિ અને (૪) અવિરતિ૧૦. કોઈ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તો જીવ સાસ્વાદન ગુણઠાણ પ્રાપ્ત કર્યા પછી મરણ પામે, તો તે સાસ્વાદન ગુણઠાણા સહિત બાદર પૃથ્વીકાય, બાદર અપૂકાય, પ્રત્યેકવન), વિકસેન્દ્રિય, અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકતો હોવાથી, બા) પૃથ્વીકાયાદિ જીવોને શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજું ગુણઠાણ હોય છે. પણ તેઓ બાદર પૃથ્વીકાયાદિ અવસ્થામાં સાસ્વાદનગુણઠાણ પ્રાપ્ત કરી શકતા નથી. ૨૫૧ Page #256 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટ એ ત્રણ ગુણઠાણા સંજ્ઞીપંચેન્દ્રિયપર્યાપ્તાજીવો૧ જ પ્રાપ્ત કરી શકે છે. (૫) દેશવિરતિગુણઠાણુ સંખ્યાતવર્ષના આયુષ્યવાળા સંશી પર્યાપ્તાતિર્યંચો અને મનુષ્યો” જ પ્રાપ્ત કરી શકે છે. (૬) ૬ થી ૧૪ સુધીના ગુણઠાણા “સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યો” જ પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન : (૭૩) કયા ગુણઠાણે કયા કર્મોનો ક્ષય થવાથી કયો ગુણ પ્રાપ્ત થાય છે ? જવાબ :- ૪ થી ૭ ગુણઠાણે દર્શનસપ્તકનો ક્ષય થવાથી “ક્ષાયિકસમ્યક્ત્વ” પ્રાપ્ત થાય છે. ૧૦મા ગુણઠાણે ચારિત્રમોહનીયકર્મનો ક્ષય થવાથી “ક્ષાયિકભાવનું યથાખ્યાતચારિત્ર” (વીતરાગતા) પ્રાપ્ત થાય છે. ૧૨મા ગુણઠાણે જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થવાથી “કેવળજ્ઞાન” પ્રાપ્ત થાય છે. દર્શનાવરણીયકર્મનો ક્ષય થવાથી કેવળદર્શન” પ્રાપ્ત થાય છે અને અંતરાયકર્મનો ક્ષય થવાથી “અનંતવીર્ય” (ક્ષાયિકભાવની દાનાદિ પાંચ લબ્ધિ) પ્રાપ્ત થાય છે. ૧૪મા ગુણઠાણે વેદનીયકર્મનો ક્ષય થવાથી “અવ્યાબાધપણું”, પ્રાપ્ત થાય છે. આયુષ્યકર્મનો ક્ષય થવાથી, “અક્ષયસ્થિતિ’”, પ્રાપ્ત થાય છે. નામકર્મનો ક્ષય થવાથી “અરૂપીપણું” પ્રાપ્ત થાય છે અને ગોત્રકર્મનો ક્ષય થવાથી “અગુરુલઘુગુણ” પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : (૭૪) ૧ થી ૧૩ ગુણઠાણા સુધી યોગના કારણે આત્મપ્રદેશો અસ્થિર (ઉકળતા પાણીની જેમ ચલાયમાન) હોય છે પણ અયોગીગુણઠાણે યોગના અભાવે આત્મપ્રદેશો મેરૂપવર્તની જેમ સ્થિર થઈ જાય છે. તેથી સર્વકર્મનો ક્ષય થતાં યોગ રહિત આત્મા ગતિ કર્યા વિના ૭ રાજલોકનું અંતર કાપીને મોક્ષમાં કેવી રીતે પહોંચી શકે ? જવાબ :- અયોગીકેવળીભગવંતો જ્યારે સર્વકર્મનો ક્ષય કરે છે ત્યારે યોગનો અભાવ હોવા છતાં “પૂવના યોગના સંસ્કારોથી’” આત્મા ઉર્ધ્વગતિ કરે છે. જેમ કુંભાર હાથથી ચાકડાને ફેરવીને હાથ લઈ લે છે પછી પણ પૂર્વના ૧૧. પૂર્વભવમાંથી સમ્યક્ત્વ લઈને આવેલા સંજ્ઞીપંચે જીવોને અપર્યાપ્તાવસ્થામાં ચોથું ગુણઠાણુ હોય છે. પણ સંજ્ઞીપંચે જીવ સર્વપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચોથું ગુણઠાણુ પ્રાપ્ત કરી શકતો નથી. ૧૨. પૂર્વપ્રયોગાત્, અસાદ્, વન્ધવિચ્છેદ્રાત્, તથા તિપરિણામ’તાતિ:। (તત્ત્વાર્થસૂત્ર) ૨૫૨ Page #257 -------------------------------------------------------------------------- ________________ વેગથી ચક્રની ગતિ ચાલુ રહે છે. તેમ અયોગીકેવળીભગવંત જ્યારે સર્વકર્મનો ક્ષય કરે છે ત્યારે યોગનો અભાવ હોવા છતાં પણ અનાદિકાળથી યોગના કારણે આત્મામાં ગતિ કરવાના સંસ્કાર પડી ગયેલા હોવાથી આત્મા ઉર્ધ્વગતિ કરીને લોકાન્તે પહોંચીને અટકી જાય છે. * સંસારી જીવ કર્મથી (પુદ્ગલદ્રવ્યથી) લેપાયેલો છે. તેથી તેને કર્મ પ્રમાણે ગતિ કરવી પડે છે. પણ જ્યારે કર્મનો લેપ દૂર થઈ જાય છે ત્યારે તે સ્વાભાવિક રીતે જ ઉર્ધ્વગતિ કરે છે. જેમ તુંબડાનો સ્વભાવ પાણીમાં ડૂબવાનો ન હોવા છતાં, તેને માટીનો લેપ કરીને પાણીમાં નાખવામાં આવે, તો તે પાણીમાં ડૂબી જાય છે. પણ થોડીવારમાં જ પાણીથી માટીનો લેપ ધોવાઈ જતાં, તે તુંબડુ પાણીની ઉપર આવીને અટકી જાય છે. તેમ સંસારી જીવ કર્મપુદ્ગલથી લેપાયેલો હોવાથી સંસારસાગરમાં ડૂબી ગયેલો છે પણ જ્યારે કર્મોનો લેપ દૂર થઈ જાય છે ત્યારે તે સંસારમાંથી બહાર નીકળીને લોકાન્તે આવીને અટકી જાય છે. * સંસારી જીવને કર્મનું બંધન હોવાથી, જીવને કર્મ પ્રમાણે ગતિ કરવી પડે છે પણ જ્યારે કર્મનું બંધન તૂટી જાય છે ત્યારે તે આત્મા ઉર્ધ્વગતિ જ કરે છે. જેમ એરંડાનું ફળ પાકી ગયા પછી તેનું ઉપરનું પડ સુકાઈ જવાથી ફાટી જાય છે, તે વખતે એરંડાનું બીજ એકદમ ઉપ૨ ઉછળે છે. તેમ સંસારી જીવને જ્યારે કર્મનું બંધન તૂટી જાય છે ત્યારે તે એરંડાના બીજની જેમ ઉર્ધ્વગતિથી એક જ સમયમાં લોકાન્તે પહોંચી જાય છે. * ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યમાંથી જીવ અને પુદ્ગલ એ બન્ને દ્રવ્યોનો ગતિ કરવાનો સ્વભાવ છે. તેમાં આત્માનો ઉર્ધ્વગતિ કરવાનો સ્વભાવ છે. તેથી સર્વકર્મોનો ક્ષય થતાંની સાથે જ આત્મા પોતાના સ્વભાવ મુજબ જ ઉર્ધ્વગતિથી લોકાન્તે પહોંચી જાય છે. પ્રશ્ન : (૭૫) મોક્ષમાં ગયેલા જીવો ફરી પાછા સંસારમાં આવતા ન હોવાથી કાલાન્તરે ભવ્યજીવ સંસારમાં નહીં હોય ને ? જવાબ ઃ- શાસ્ત્રમાં કહ્યું છે કે, લોકમાં અસંખ્યનિગોદના ગોળા છે. એક-એક ગોળામાં અસંખ્યનિગોદ છે. તેમાંથી એક નિગોદના અનંતમા ભાગ જેટલા જ જીવો મોક્ષમાં ગયેલા છે અને ભવિષ્યમાં પણ અનંતજીવો મોક્ષમાં જશે. તે સર્વેને એકઠાં કરતા પણ એક નિગોદના અનંતમા ભાગથી વધારે નહીં હોય. ૨૫૩ Page #258 -------------------------------------------------------------------------- ________________ કારણકે કાળનો જેમ અંત નથી. તેમ ભવ્યજીવોનો પણ અંત નથી. ચોથાકર્મગ્રન્થમાં કાળની સંખ્યા પાંચમા અનંતે કહી છે. અને જીવની સંખ્યા આઠમા અનંતે કહી છે. તેથી કોઈપણ કાળે સંસારમાં મોક્ષગામી ભવ્યજીવો ન હોય એવું બનવાનું નથી. પ્રશ્ન : (૭૬) ગુણસ્થાનકનું સ્વરૂપ જાણવાથી શું લાભ થયો ? જવાબ - અનાદિકાળથી સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરી રહેલા જીવોને દુઃખ દૂર કરીને અક્ષયસુખને પ્રાપ્ત કરવાનો ક્રમ શું હોઈ શકે? અર્થાત્ જીવને ગાઢ અજ્ઞાનતારૂપ અંધકારમાંથી બહાર નીકળીને પૂર્ણજ્ઞાન રૂપ પ્રકાશને (સર્વજ્ઞતાને) પ્રાપ્ત કરવા માટે કઈ કઈ અવસ્થામાંથી પસાર થવું પડે ? એ સર્વે હકીકતનો સ્પષ્ટ બોધ ગુણસ્થાનકને સમજવાથી થાય છે. જેમ શરીરમાં રહેલી ઉષ્ણતાની (તાવની) વધ-ઘટને બતાવનારું સાધન થર્મોમીટર છે. તેમ આત્મામાં રહેલી કર્મમલીનતાની વધ-ઘટને બતાવનારૂં સાધન ગુણસ્થાનકનું જ્ઞાન છે.... એટલે જીવ ગુણસ્થાનકનું સ્વરૂપ જાણ્યા પછી પોતે કેટલો આત્મિકવિકાસ સાધી શક્યો છે તેનું માપદંડ કાઢી લે છે. ત્યારબાદ જીવને કઈ કઈ અવસ્થામાંથી પસાર થવાનું બાકી છે ? તે તે અવસ્થામાંથી પસાર થવા માટે કેવા પ્રકારનો પ્રયત્ન જરૂરી છે ? એ સર્વે બાબતો ધ્યાનમાં લઈને, શીઘ્રતાથી વિભાવદશામાંથી સ્વભાવદશામાં આવી શકે એવા પ્રયત્નો ચાલુ કરી દે છે. તેથી અલ્પકાળે જ “મોક્ષ પ્રાપ્તિનો મહાન” લાભ થઈ શકે છે. 8 બંધવિધિ $ MAAALATTIATOR પ્રશ્ન : (૭૭) પ્રથમકર્મગ્રીમાં કર્મબંધના હેતુ મિથ્યાત્વાદિ કહ્યાં છે પરંતુ બીજા કર્મગ્રન્થની ત્રીજી ગાથામાં તીર્થકર નામકર્મનો બંધહેતુ સમ્યકત્વ અને આહારકદ્ધિકનો બંધહેતુ અપ્રમત્તસંયમ કહ્યો છે. એ કેવી રીતે ઘટી શકે ? કારણકે સમ્યકત્વ અને અપ્રમત્તસંયમ એ આત્માના ગુણો હોવાથી કર્મક્ષયનું કારણ છે. તેથી એ કર્મબંધનું કારણ કેવી રીતે બની શકે ? જવાબ :- કર્મબંધના હેતુઓ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ કહ્યાં ૧૩. જુઓ ચોથા કર્મગ્રન્થમાં ગાથા નં. ૮૩ થી ૮૬ ૨૫૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ છે. તેમાંથી કષાયનામનાબંધહેતુથી જ તીર્થંકરનામકર્મ અને આહારકદ્ધિક બંધાય છે. પણ કષાય ૨ પ્રકારે છે. (૧) અપ્રશસ્તકષાય અને (૨) પ્રશસ્તકષાય. (૧) સંસારની વૃદ્ધિ કરનારો જે રાગ-દ્વેષ છે, તે અપ્રશસ્તકષાય કહેવાય છે અને (૨) આત્મિકગુણોની પ્રાપ્તિ માટે જે રાગ-દ્વેષ કરાય છે, તે પ્રશસ્તકષાય કહેવાય છે. સમ્યગ્દષ્ટ જીવો જ્યારે શાસન પ્રત્યેના અવિહડરાગી તથા “સિવ જીવ કરૂ શાસનરસી'' એટલે સર્વજીવોને પરમાત્માના શાસનના રાગી બનાવું એવી ભાવકરૂણામાં ઓતપ્રોત બની જાય છે ત્યારે તીર્થંકરનામકર્મને બાંધે છે. એટલે તીર્થંકરનામકર્મનો બંધહેતુ ભાવકરૂણારૂપ પ્રશસ્તકષાય જ છે પણ સમ્યક્ત્વની હાજરી વિના “સવિ જીવ કરૂં શાસનરસી” એ ભાવકરૂણા હૃદયમાં ઉત્પન્ન થતી નથી. એટલે ભાવકરૂણારૂપ પ્રશસ્તકષાયનું કારણ સમ્યક્ત્વ છે. જો તીર્થંકરનામકર્મનો બંહેતુ સમ્યક્ત્વ જ હોય, તો સર્વે સમ્યગ્દષ્ટિજીવો તીર્થંકરનામકર્મને બાંધતા હોય. પણ સર્વે સમ્યગ્દષ્ટિજીવો તીર્થંકરનામકર્મને બાંધતા નથી. તેથી સમ્યક્ત્વની સાથે તીર્થંકરનામકર્મના બંધનો અવિનાભાવ નથી. પરંતુ “સવિ જીવ કરૂ શાસનરસી” એ ભાવના સાથે જિનનામકર્મના બંધનો અવિનાભાવ છે પણ એવી ભાવના સમ્યક્ત્વ વિના હોતી નથી એટલે સમ્યક્ત્વ રૂપ કારણમાં ભાવકરૂણારૂપ કાર્યનો ઉપચાર કરીને કારણને=સમ્યક્ત્વને તીર્થંકરનામકર્મનો બંધહેતુ કહ્યો છે. એ જ રીતે, આહારકદ્વિકના બંધનું કારણ શ્રુત અને સંયમ પ્રત્યેના અદ્વિતીયરાગરૂપ પ્રશસ્તકષાય છે. આવો પ્રશસ્તકષાય સંયમની હાજરીમાં જ ઉત્પન્ન થાય છે. અન્યથા થતો નથી. એટલે શ્રુતાદિ પ્રત્યેના અદ્વિતીયરાગનું કારણ સંયમ છે. તેથી કારણમાં (સંયમમાં) કાર્યનો (શ્રુતાદિ પ્રત્યેનો અદ્વિતીય રાગરૂપ પ્રશસ્ત કષાયનો) આરોપ કરીને કારણને= સંયમને આહારકદ્ધિકનો બંધહેતુ કહ્યો છે. પ્રશ્ન : (૭૭) આયુષ્યકર્મ કયા કયા ગુણઠાણે ન બંધાય? કેમ ન બંધાય? જવાબ :- ત્રીજા ગુણઠાણે ઘોલના પરિણામ ન હોવાથી આયુષ્યકર્મ બંધાતું નથી. તથા શ્રેણિમાં અનંતગુણવિશુદ્ધપરિણામની ધારાએ ચઢેલા જીવને ઘોલના ૨૫૫ Page #260 -------------------------------------------------------------------------- ________________ પરિણામ હોતા નથી અને ઉપશમશ્રેણિથી પડતાં અનંતગુણહીન વિશુદ્ધ અધ્યવસાયની ધારામાં ઘોલના પરિણામ હોતા નથી એટલે ૮ થી ૧૧ ગુણઠાણે આયુષ્યકર્મ બંધાતું નથી. પ્રશ્ન : (૭૮) કયા ગુણઠાણે જીવ કયું આયુષ્ય બાંધી શકે ? જવાબ :- મિથ્યાષ્ટિગુણઠાણે રહેલા જીવો ચારે ગતિના આયુષ્યને બાંધી શકે છે અને સાસ્વાદનગુણઠાણે રહેલા જીવો નરકાયુ સિવાયના ત્રણ આયુષ્યને બાંધી શકે છે. અવિરતસમ્યગદૃષ્ટિ ગુણઠાણે રહેલા જીવો નરકાયુ અને તિર્યંચાયુ સિવાયના બે જ આયુષ્ય બાંધી શકે છે. તેમાં સમ્યગુદૃષ્ટિ મનુષ્યો અને સમ્યગૃષ્ટિ તિર્યંચો દેવાયુ જ બાંધે છે. તથા સમ્યગ્દષ્ટિદેવો અને સમ્યગ્દષ્ટિનારકો મનુષ્યાય જ બાંધે છે. દેશવિરતિ ગુણઠાણે રહેલા તિર્યંચમનુષ્યો અને દેવાયુને જ બાંધે છે. અને પ્રમત્ત-અપ્રમત્ત સંયમીઓ પણ દેવાયુ જ બાંધે છે. પ્રશ્ન : (૨૦) આઠમાગુણઠાણાના પહેલા ભાગે પ૮ કર્મપ્રકૃતિ બંધાય છે. બીજાથી છઠ્ઠાભાગ સુધી પ૬ કર્મપ્રકૃતિ બંધાય છે અને સાતમા ભાગે ૨૬ કર્મપ્રકૃતિ બંધાય છે. એટલે આઠમાગુણસ્થાનકના ત્રણ જ ભાગ પાડવા જોઈએ ને ? સાત ભાગ પાડવાની શી જરૂર છે ? જવાબ :- આઠમાગુણઠાણે પ૮ અને ૨૬ કર્મપ્રકૃતિ જેટલા કાળ સુધી બંધાય છે, તેના કરતાં પ૬ કર્મપ્રકૃતિ પાંચગુણા અધિક કાળ સુધી બંધાય છે. એટલે ૫૮ પ્રકૃતિના બંધકાળ કરતાં પ૬ પ્રકૃતિનો બંધકાળ પાંચગુણો મોટો છે એ સમજાવવા માટે ૭ ભાગ પાડવા પડે છે. અસત્કલ્પનાથી..... અપૂર્વકરણગુણઠાણાનું અંતર્મુહૂર્ત=૩૫ સમય સમજવા. જો આઠમા ગુણઠાણાના ત્રણ જ ભાગ પાડવામાં આવે, તો ૧ થી ૧૨ સમય સુધી ૫૮ કર્મપ્રકૃતિ બંધાય, ૧૩ થી ૨૪ સમય સુધી પ૬ કર્મપ્રકૃતિ બંધાય અને ૨૫ થી ૩૫ સમય સુધી ૨૬ કર્મપ્રકૃતિ બંધાય એવો બોધ થઈ જાય છે. પણ ૫૮ કર્મપ્રકૃતિના બંધકાળ કરતા પ૬ કર્મપ્રકૃતિનો બંધકાળ પાંચગુણો મોટો છે એવો બોધ થતો નથી. એટલે પ૬ કર્મપ્રકૃતિનો બંધકાળ પાંચગુણો મોટો છે એ બતાવવા માટે આઠમા ગુણસ્થાનકના સાતભાગ ૨૫૬) Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પાડ્યા છે. તેમાંથી ૧લા, ભાગમાં (૧ થી ૫ સમય સુધી) ૫૮ પ્રકૃતિ બંધાય છે. રજાથી ૬ઠ્ઠા ભાગ સુધી (૬ થી ૩૦ સમય સુધી) ૫૬ પ્રકૃતિ બંધાય છે અને ૭મા ભાગમાં (૩૧ થી ૩૫ સમય સુધી) ૨૬ પ્રકૃતિ બંધાય છે. એટલે ૫૮ પ્રકૃતિના બંધકાળ કરતાં ૫૬ પ્રકૃતિનો બંધકાળ પાંચગુણો મોટો છે એવો બોધ સહેલાઇથી થઇ જાય છે. ઉદયવિધિ પ્રશ્ન : (૮૦) જે કર્મ જે સ્વભાવે બાંધ્યું હોય, તે કર્મ તે સ્વભાવે ઉદયમાં આવે ? જે વ્યક્તિએ દેવગુરુની નિંદા કરતાં કરતાં જીભનો પેરેલીસીસ થાય એવું કર્મ બાંધ્યું હોય, તે વ્યક્તિને કાલાન્તરે પણ જીભનો પેરેલીસીસ અવશ્ય થાય ? જવાબ :- કર્મ બાંધતી વખતે જે કર્મનો જે સ્વભાવ નક્કી થયો હોય, તે કર્મ તેવા જ સ્વભાવે ઉદયમાં આવે એવો નિયમ નથી. કારણકે તે કર્મ જ્યાં સુધી ઉદયમાં ન આવે ત્યાં સુધી જીવની શુભાશુભ પ્રવૃત્તિથી તે કર્મના સ્વભાવમાં ફેરફાર થઈ શકે છે. એટલે જીવ પોતાના પુરુષાર્થથી (સંક્રમણકરણથી૧૪) સુખ આપવાના સ્વભાવવાળા કર્મોને દુઃખ આપવાના સ્વભાવવાળા કરી શકે છે. અને દુઃખ આપવાના સ્વભાવવાળા કર્મોને સુખ આપવાના સ્વભાવવાળા કરી શકે છે. એટલે કે, શાતાવેદનીયના કર્મદલિકો અશાતાવેદનીયમાં અને અશાતાવેદનીયના કર્મદલિકો શાતાવેદનીયમાં ફેરવાઈ જાય છે. તેથી જે કર્મ જે સ્વભાવે બાંધ્યું હોય, તે કર્મ તે જ સ્વભાવે ઉદયમાં આવે એવો નિયમ નથી. જે વ્યક્તિએ દેવગુરુની નિંદા કરતાં કરતાં જીભનો પેરેલીસીસ થઈ શકે એવુ કર્મ બાંધ્યું હોય, તે કર્મ ઉદયમાં ન આવે ત્યાં સુધી જો તે વ્યક્તિ ખૂબ જ પશ્ચાતાપ કરવા પૂર્વક ગુરુની પાસે તે પાપની આલોચના કરી લે, તો જીભનો પેરેલીસીસ કરાવનારૂં કર્મ અન્ય સજાતિયકર્મમાં રૂપાંતર થઈ જવાથી, કાલાન્તરે જીભનો પેરેલીસીસ થતો નથી, પણ જો તે કર્મદલિકો ૧૪. જે વીર્યવિશેષથી એક કર્મનું બીજા સજાતિય કર્મમાં રૂપાંતર થાય છે, તેને સંક્રમણકરણ કહે છે. ૨૫૦ Page #262 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણકરણથી અન્ય સજાતિયકર્મમાં રૂપાંતર ન થયાપ હોય, તો તે કર્મનો અબાધાકાળ પૂરો થયા પછી તે કર્મદલિકોનો ઉદય શરૂ થઈ જાય છે. તે વખતે જો તે કર્મના વિપાકોદયને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવહેતુ" મલી જાય, તો તે કર્મ જે સ્વભાવે બાંધ્યું હતું તે જ સ્વભાવે ફળનો અનુભવ કરાવતું હોવાથી, તે વ્યક્તિને જીભનો પેરેલીસીસ થાય. પણ જ્યાં સુધી વિપાકોદયને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવહેતુ ન મળે ત્યાં સુધી તે કર્મ પ્રદેશોદયથી ભોગવાય છે. એટલે જ્યાં સુધી તે કર્મ પ્રદેશોદયથી ભોગવાય ત્યાં સુધી તે વ્યક્તિને જીભનો પેરેલીસીસ થતો નથી. - જેમ મહાવીરસ્વામીએ મરિચીના ભવમાં કુલનો મદ કરતાં કરતાં નીચગોત્ર કર્મ બાંધ્યું. પછી તે દેવના ભવમાં ઉત્પન્ન થયા, ત્યાં નીચગોત્રકર્મના વિપાકોદયને યોગ્ય ભવહેતુ ન મલવાથી, તે કર્મ પ્રદેશોદયથી ભોગવાય છે. પછી તે બ્રાહ્મણકુળમાં જન્મ લે છે, તે વખતે નીચગોત્રકર્મના વિપાકોદયને યોગ્ય ભવહેતુ મળી જવાથી, તે કર્મ વિપાકોદયથી ભોગવાય છે. ત્યારબાદ દેવના ભવમાં ઉત્પન્ન થાય છે, ત્યાં નીચગોત્રકર્મના વિપાકોદયને યોગ્ય ભવતુ ન મલવાથી, તે કર્મ પ્રદેશોદયથી ભોગવાય છે. એ રીતે, જયારે નીચગોત્રકર્મ વિપાકોદયને યોગ્ય વ્યવહેતુ મલી જાય ત્યારે વિપાકોદયથી ભોગવાય છે અને જ્યારે નીચગોત્રકર્મ વિપાકોદયને યોગ્ય વ્યવહેતુ ન મળે ત્યારે પ્રદેશોદયથી ભોગવાય છે. અંતે છેલ્લા ભવમાં ૮૨ દિવસનું જે નીચગોત્રકર્મ બાકી રહી ગયેલું, તે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં રહીને ભોગવે છે, એ જ રીતે, જે વ્યક્તિએ દેવ-ગુરુની નિંદા કરતાં કરતાં જીભનો પેરેલીસીસ થાય એવું અશાતાવેદનીયકર્મ જેટલી સ્થિતિવાળું બાંધ્યું હોય, તે જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાંસુધી તે વ્યક્તિને જ્યારે તે કર્મના વિપાકોદયને યોગ્ય દ્રવ્યાદિ હેતુ મલી જાય ત્યારે જીભનો પેરેલીસીસ થઈ જાય અને જ્યારે તે કર્મના વિપાકોદયને યોગ્ય દ્રવ્યાદિ હેતુ ન મળે ત્યારે તે કર્મ પ્રદેશોદયથી ભોગવાય છે. તે વખતે જીભનો પેરેલીસીસ હોતો નથી... એટલે જે કર્મ જે સ્વભાવે બાંધ્યું હોય, તે કર્મ તે જ સ્વભાવે ભોગવાય એવો નિયમ નથી. ૧૫. જે કર્મનો નિકાચિતબંધ થયો હોય, તે કર્મમાં સંક્રમણાદિકરણોથી ફેરફાર થઈ શકતો નથી. ૧૬, જુઓ સકલકર્મક્ષયબોધપીઠિકામાં ઉદયવિધિ ry To ૨૫૦ T ૨૫૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : (૮૧) ઉદયયોગ્ય ૧૨૨ કર્મપ્રકૃતિમાંથી એક જીવને એકીસાથે વધુમાં વધુ કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય ? જવાબ :- કોઈપણ એક જીવને દેવના ભવમાં એકી સાથે જ્ઞાનાવરણીય૫, દર્શનાવરણીય-૪, બે વેદનીયમાંથી-૧+ મોહO૮ (મિથ્યાત્વ, ક્રોધાદિ૪માંથી કોઇપણ એક કષાય અનંતાનુબંધી વગેરે ૪ પ્રકારે, બે યુગલમાંથી૧, પુત્રવેદ) + દેવાયુ + નામ-૨૯ (ધ્રુવોદયી-૧૨, દેવગતિ, પંચે), વૈદ્રિક, ૧લું સંસ્થાન, શુભવિહા), ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસચતુષ્ક, સુસ્વર, સુભગ-દુર્ભાગમાંથી-૧, આદેય-અનાદેયમાંથી-૧, યશઅપયશમાંથી-૧) + ઉચ્ચગોત્ર + અંતરાય-૫ = ૫૪ પ્રકૃતિનો ઉદય અવશ્ય હોય છે અને ભય-જગુપ્તા-નિદ્રાદિકમાંથી-૧=૩ પ્રકૃતિનો ઉદય ( વિકલ્પ હોય છે. કોઈપણ એક માણસને એકી સાથે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય૪, શાતા કે અશાતામાંથી એક વેદનીય, મનુષ્યાયુ, ઉચ્ચગોત્ર, અંતરાય૫, મિથ્યાત્વ, અનંતાનુબંધી વગેરે ચારે પ્રકારનો કોઈપણ એક કષાય, હાસ્ય-રતિ, કે શોક-અરતિમાંથી કોઈપણ એક યુગલ, પુરુષવેદ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકદ્રિક, તૈ૦શ૦, કામણશરીર, ૬માંથી કોઈપણ એક સંઘયણ, ૬માંથી કોઈપણ એક સંસ્થાન, વર્ણાદિ-૪, શુભઅશુભ વિહાયોગતિમાંથી એક, ત્રણચતુષ્ક, સુભગ-દુર્ભગમાંથી એક, સ્થિરઅસ્થિર, શુભ-અશુભ, આદેય-અનાદેયમાંથી એક, સુસ્વર-દુઃસ્વરમાંથી એક, યશ-અપયશમાંથી એક, પરાઘાત, ઉપઘાત, શ્વાસોચ્છવાસ, નિર્માણ, અગુરુલઘુ એ પ૫ પ્રકૃતિનો ઉદય અવશ્ય હોય છે અને ભય-જુગુપ્સા, નિદ્રાપંચકમાંથી-૧=૩ પ્રકૃતિનો ઉદય વિકલ્પ હોય છે. | એ રીતે, નરકના ભવમાં કોઈપણ એક નારકીને એકીસાથે અને તિર્યંચના ભવમાં એકેન્દ્રિયાદિને એકીસાથે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય (વિપાકોદય) હોય છે, તે યથાયોગ્ય વિચારવું... પ્રશ્ન : (૮૩) આયુષ્યકર્મની જેમ સર્વેકર્મો વિપાકોદયથી જ ભોગવાય, તો શું વાંધો આવે ? જવાબ :- આયુષ્યકર્મની જેમ સર્વે કર્મો વિપાકોદયથી જ ભોગવાય, તો જીવનો ક્યારેય મોક્ષ થાય નહીં. કારણકે આઠમાગુણઠાણાના છઠ્ઠાભાગ સુધી ૨૫૯૧ Page #264 -------------------------------------------------------------------------- ________________ જીવ પ્રતિસમયે જ્ઞાના૦૭ કર્મની અંતઃકો૦કોસાસ્થિતિને બાંધે છે એટલે આત્મામાં અસંખ્યભવમાં બંધાયેલું કર્મ એકઠું થયેલું છે. તે સર્વે કર્મો મનુષ્યાદિ કોઈ એક જ ભવમાં વિપાકોદયથી ભોગવીને નાશ કરી શકાતા નથી. કારણકે વિપાકોદય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવની અપેક્ષા રાખે છે. તેથી તે તે ગતિપ્રાયોગ્ય કર્મને ભોગવવા માટે જીવને તે તે ગતિમાં જવું પડે છે. નરકગતિમાં જવાથી નરકગતિને યોગ્ય કર્મ ભોગવાય છે. મનુષ્યગતિમાં જવાથી મનુષ્યગતિને યોગ્ય કર્મ ભોગવાય છે અને પ્રતિસમયે ગતિ પ્રાયોગ્ય કર્મનો બંધ ચાલુ જ હોય છે, એટલે કર્મનો અંત કયારેય ન આવવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. - આઠમાં ગુણઠાણાના છઠ્ઠાભાગ સુધી દેવાદિ–ગતિની સાથે દેવાનુપૂર્વીની પણ જઘન્યથી અંતઃકો૦કોસાઈની સ્થિતિ બંધાય છે. પણ તેનો વિપાકોદય વિગ્રહગતિમાં વધુમાં વધુ માત્ર ૩ સમય હોઈ શકે છે. એટલે જો દરેક કર્મો વિપાકોદયથી જ ભોગવાય એવો નિયમ હોય, તો આનુપૂર્વીનો ક્યારે અંત આવે ? માટે આયુષ્યકર્મની જેમ દરેક કર્મો વિપાકોદયથી જ ભોગવાય, તો કર્મનો અંત ક્યારેય ન આવવાથી, કોઈ જીવનો મોક્ષ ન થાય. આ પ્રશ્ન : (૮૪) મતિજ્ઞાનાવરણીયાદિ-૨૭ની જેમ બાકીની ૯૫ પ્રકૃતિ માત્ર વિપાકોદયથી ભોગવાઈને, નાશ થવાથી આત્માનો મોક્ષ કેમ ન થાય ? જવાબ :- ઉદય યોગ્ય ૧૨૨ કર્મપ્રકૃતિમાંથી મતિજ્ઞાનાવરણીયાદિ-૨૭ કર્મપ્રકૃતિ ધ્રુવોદયી હોવાથી, તે સર્વેને એકી સાથે વિપાકોદયથી ભોગવી શકાય છે. પરંતુ બાકીની ૯૫ અધ્રુવોદયી હોવાથી, તે દરેક પ્રકૃતિ એકી સાથે વિપાકોદયથી ભોગવી શકાતી નથી. કારણકે દેવના ભવમાં દેવગતિ વિપાકોદયથી ભોગવાય છે. ત્યારે બાકીની મનુષ્યાદિ-ત્રણગતિ વિપાકોદયથી ભોગવી શકાતી નથી. એટલે જેમ મતિજ્ઞાનવરણીયાદિ-૫ એકી સાથે વિપાકોદયથી ભોગવી શકાય છે. તેમ દેવાદિ-૪ ગતિ કે એકેન્દ્રિયાદિ-પ જાતિને એકીસાથે વિપાકોદયથી ભોગવી શકાતી નથી. એટલે અધુવોદયી ૯૫ કર્મપ્રકૃતિ જો વિપાકોદયથી જ ભોગવાય, તો તે કર્મપ્રકૃતિનો ઉપર કહ્યાં મુજબ ક્યારેય અંત આવતો નથી. તેથી આત્માનો ક્યારેય મોક્ષ ન થાય. પ્રશ્ન : (૮૫) વૈક્રિયલબ્ધિવાળા શ્રાવકો કે સાધુભગવંત વૈક્રિયશરીર બનાવી શકતા હોવાથી, દેશવિરતિ અને સર્વવિરતિગુણઠાણે વૈક્રિયદ્રિકનો "To ર૬° °CITY Page #265 -------------------------------------------------------------------------- ________________ ઉદય સંભવી શકે છે. તેથી પાંચમે-છ ગુણઠાણે વૈક્રિયદ્ધિકનો ઉદય કેમ નથી કહ્યો ? જવાબ - વૈક્રિયલબ્ધિવાળા કોઈક શ્રાવક કે સાધુમહારાજ ક્યારેક પાંચમેછ ગુણઠાણે વૈક્રિયશરીર બનાવે છે. પરંતુ અહીં લબ્લિનિમિત્તક વૈ૦૨૦ની વિવક્ષા નથી કરી, માત્ર દેવ-નારકીના ભવનિમિત્તક વૈ૦૧૦ની વિવક્ષા કરી છે. તેઓને ૧ થી ૪ ગુણઠાણા હોય છે. પાંચમું-છઠ્ઠ ગુણઠાણું હોતું નથી. એટલે વૈદ્ધિકનો ઉદય પાંચમે-છત્તે ગુણઠાણે નથી કહ્યો. પ્રશ્ન : (૮૬) કોઈ મનુષ્યને મંત્રના પ્રયોગથી તિર્યંચ બનાવી દેવામાં આવે, તો તે વખતે તેને તિર્યંચ-આયુષ્યનો ઉદય હોય ? જવાબ :- કોઈપણ એક જીવને સત્તામાં વધુમાં વધુ બે જ આયુષ્ય હોય છે એટલે જે જીવ મનુષ્યાયુને ભોગવી રહ્યો છે તેને સત્તામાં મનુષ્યાયુ હોય છે. અને કદાચ તિર્યંચાયું બાંધેલું હોય, તો સત્તામાં તિર્યંચાયુ હોય છે પણ બંધાયેલા પરભવાયુમાંથી એક પણ કર્મદલિક ઉદીરણાકરણ કે અપવર્તનાકરણથી નીચે લાવીને, ઉદયાવલિકામાં નાંખીને ભોગવી શકાતું નથી. નવા બંધાયેલા આયુષ્યકર્મનો ઉદય તો જીવ અહીંથી મરીને પરભવમાં જાય છે ત્યારે જ થાય છે. તે પહેલા પરભવાયુના કર્મદલિકો ઉદયમાં આવી શકતા નથી એટલે સત્તામાં કદાચ તિર્યંચાયું હોય, તો પણ તેનો ઉદય થઈ શકતો નથી. તેથી મંત્રાદિના પ્રયોગથી જે મનુષ્ય, તિર્યંચ બન્યો હોય, તે મનુષ્યાયુષ્યને જ ભોગવે છે. અર્થાત્ તેને મનુષ્યાયુનો જ ઉદય હોય છે. તિર્યંચાયુનો ઉદય હોતો નથી. કોઈપણ મનુષ્યને સત્તામાં ચારેગતિના કર્મદલિકો હોય છે. તેમાંથી મનુષ્યભવમાં માણસ મનુષ્યગતિના કર્મદલિકોને વિપાકોદયથી અને બાકીની ત્રણ ગતિના કર્મદલિકોને પ્રદેશોદયથી ભોગવે છે. પણ તે મનુષ્યને જ્યારે મંત્રાદિના પ્રયોગથી તિર્યંચ બનાવવામાં આવે છે ત્યારે મનુષ્યગતિનો વિપાકોદય અટકીને તિર્યંચગતિનો વિપાકોદય થવાનો સંભવ છે. પ્રશ્ન : (૮૭) પ્રથમ કર્મગ્રન્થમાં “ગરૂડુત્તરવિવિય” પદ દ્વારા કહ્યું છે કે, વૈ૦શ0 અને આઈશબનાવનારા સંયમીને ઉદ્યોતનો ઉદય હોય છે. તો છઠ્ઠા ગુણઠાણે ઉદ્યોતનો ઉદય કેમ નથી કહ્યો ? જવાબ :- પ્રમત્તસંયમી મહાત્માને ભવધારણીય ઔદારિકશરીરમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી. પરંતુ ઉત્તર વૈશવ અને આ૦૨૦માં જ ઉદ્યોતનો ઉદય ૨૬૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ હોય છે અને તે પણ અલ્પકાળ જ હોય છે એટલે અહીં તેની વિવક્ષા કરી નથી. અહીં માત્ર તિર્યંચોને ભવધારણીય ઔદારિકશરીરમાં રહેલા ઉદ્યોતના ઉદયની વિવક્ષા કરી છે. તેથી ઉદ્યોતનો ઉદય છઠ્ઠા ગુણઠાણે નથી કહ્યો. પ્રશ્ન : (૮૮) શાસ્ત્રમાં ક્યું છે કે, વિરતિના પ્રભાવે નીચગોત્રનો ઉદય અટકીને ઉચ્ચગોત્રનો ઉદય શરૂ થઈ જાય છે. તો દેશવિરતિગુણઠાણે નીચગોત્રનો ઉદય કેવી રીતે ઘટે ? જવાબ :- નારકી અને તિર્યંચોને નીચગોત્રનો જ ઉદય હોય છે અને મનુષ્યોમાં ચંડાલાદિને નીચગોત્રનો ઉદય હોય છે. પણ જ્યારે તેઓ દેશિવરિત કે સર્વવતિ ગુણઠાણાને પ્રાપ્ત કરે છે. ત્યારે નીચગોત્રનો ઉદય અટકીને ઉચ્ચગોત્રનો ઉદય શરૂ થઈ જાય છે. પરંતુ તિર્યંચોને નીચગોત્રનો ઉદય ભવસ્વભાવે જ ધ્રુવોદયી છે. તેથી જ્યારે તેઓ દેશવિરતિગુણઠાણાને પ્રાપ્ત કરે છે ત્યારે નીચગોત્રનો ઉદય અટકીને ઉચ્ચગોત્રનો ઉદય શરૂ થતો નથી. એટલે દેશવિરતિધર તિર્યંચોની અપેક્ષાએ દેશવિરતિગુણઠાણે નીચગોત્રનો ઉદય કહ્યો છે. પ્રશ્ન : (૮૯) ૧૭શાસ્ત્રમાં કહ્યું છે કે, ઉપશમશ્રેણીમાં મૃત્યુ થાય, તો તે અવશ્ય અનુત્તરમાં જાય છે અને કર્મસ્તવ ગાથાનં૦૧૮માં ક્યું છે કે, પ્રથમના ત્રણ સંઘયણવાળા જીવો ઉપશમશ્રેણી માંડી શકે છે. તો બીજાત્રીજા સંઘયણવાળા જીવો ઉપશમશ્રેણીમાં મૃત્યુ પામે તો કયાં જાય ? જવાબ :- ઉપશમશ્રેણીમાં રહેલા જીવને પ્રથમના ત્રણ સંઘયણમાંથી કોઈપણ એક સંઘયણનો ઉદય હોય છે. તેમાંથી જે જીવને પ્રથમસંઘયણનો ઉદય હોય છે. તે જીવ ઉપશમશ્રેણીમાં મૃત્યુ પામે તો અવશ્ય અનુત્તરદેવ થાય છે અને જે જીવ બીજા-ત્રીજા સંઘયણના ઉદયવાળો હોય છે, તે ઉપશમશ્રેણીમાં મૃત્યુ પામે, તો વૈમાનિકદેવ થાય છે. એમ સમજવું. પ્રશ્ન : (૯૦) કંઈ કર્મપ્રકૃતિનો બંધ અને ઉદય એકી સાથે અટકી જાય? જવાબ :- અનંતાનુબંધી-૪, અપ્રત્યાખ્યાનીય-૪, પ્રત્યાખ્યાનીય-૪, સંક્રોધ, સંમાન, સંમાયા, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરુષવેદ, મિથ્યાત્વ, મનુષ્યાનુપૂર્વી, આતપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ..... એ ૨૬ કર્મપ્રકૃતિનો ૧૭. बद्धायुरायुक्षयतो म्रियते श्रेणिणो यदि । અનુત્તરસુરેલ્વેષ નિયમેન તોદ્ભવેત્ ॥ (દ્રવ્યલોક પ્રકાશ-ત્રીજો સર્ગ) ૨૬૨ Page #267 -------------------------------------------------------------------------- ________________ બંધ અને ઉદય એકી સાથે અટકી જાય છે. પ્રશ્ન : (૯૧) કઈ કર્મપ્રકૃતિઓનો પહેલા બંધવિચ્છેદ થાય અને પછી ઉદયવિચ્છેદ થાય ? + ગોત્ર-૨ + અંતરાય-૫ જવાબ :- જ્ઞાના૦૫ + દર્શ૯ + વેદનીય-૨ + મોહનીય-૫ (સ્ત્રી-નપુંવેદ, શોક-અતિ, સંલોભ) + આયુષ્ય-૩ (દેવાયુ વિના) + નામ-૫૫૧૮ ૮૬ કર્મપ્રકૃતિનો પહેલા બંધવિચ્છેદ થાય છે પ્રશ્ન : (૯૨) કઈ કર્મપ્રકૃતિનો પહેલા ઉદયવિચ્છેદ થાય અને પછી બંધ વિચ્છેદ થાય ? અને પછી ઉદયવિચ્છેદ થાય છે. જવાબ :- દેવત્રિક, વૈક્રિયદ્ઘિક, આહારકદ્વિક, અપયશનામકર્મ..... એ ૮ કર્મપ્રકૃતિનો પહેલા ઉદયવિચ્છેદ થાય છે અને પછી બંધવિચ્છેદ થાય છે. ઉદીરણાવિધિ પ્રશ્ન : (૯૩) કયારે કઈ કર્મપ્રકૃતિની ઉદીરણા વિના માત્ર ઉદય હોય? શા માટે ? = જવાબ :- દરેક આયુષ્યની છેલ્લી એક ઉદયાવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. કારણ કે સત્તામાં માત્ર એક આવલિકા જેટલા નિષેકમાં કર્મદલિક બાકી રહ્યાં પછી ઉદયાવલિકા ઉપર કર્મદલિક જ ન હોવાથી છેલ્લી આવલિકા બાકી હોય ત્યારે ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. અપ્રમત્તદશામાં શાતાદિ-૩ કર્મપ્રકૃતિની ઉદીરણાને યોગ્ય અધ્યવસાયો ન હોવાથી ૭ થી ૧૪ ગુણઠાણા સુધી શાતા-અશાતા અને મનુષ્યાયુની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. પૂર્ણ શરીર પર્યાપ્તિપૂર્ણ થયા પછીના સમયથી માંડીને ઇન્દ્રિયપર્યાપ્તિ થાય ત્યાં સુધી નિદ્રાપંચકની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે મિથ્યાત્વની પ્રથમસ્થિતિની છેલ્લી ૧૮. ગતિ-૩ (દેવગતિ વિના) + જાતિ-૫ + શરીર-૩ (ઔ,તૈ,કા) + ઔઅંગોપાંગ + સંઘયણ-૬ + સંસ્થાન-૬ + વર્ગાદિ-૪ + વિહાયોગતિ-૨ + આનુપૂર્વી-૨ (નરકાનુતિર્યંચાનુ) = ૩૨ + પ્રત્યેક-૭ (આતપ વિના) + ત્રસ-૧૦ + સ્થાવર + અસ્થિરાદિ ૫ = ૫૫. ૨૬૩ Page #268 -------------------------------------------------------------------------- ________________ | એક આવલિકા બાકી હોય ત્યારે મિથ્યાત્વની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. અનિવૃત્તિગુણઠાણાના સંખ્યાતાભાગ ગયા પછી છેલ્લા એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે નપુંસકવેદોદયે શ્રેણી માંડનારને નપુંસકવેદની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે નપુંસકવેદની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. સ્ત્રીવેદોદયે શ્રેણી માંડનારને સ્ત્રીવેદની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી હોય ત્યારે સ્ત્રીવેદની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે અને પુરુષવેદોદયે શ્રેણી માંડનારને પુરુષવેદની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. ( ૪ થી ૭ ગુણઠાણામાં ક્ષાયિકસમ્યત્વ પ્રાપ્ત કરતી વખતે સંડમોચની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે સ0મો ની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. ૧૦માં ગુણઠાણાની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે સંOલોભની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે અને ૧૨મા ગુણઠાણાની છેલ્લી એક આવલિકા બાકી હોય ત્યારે જ્ઞાના૦૫, દર્શના૦૬ અને અંતરાય-૫ એ કુલ ૧૬ કર્મપ્રકૃતિની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. કારણકે ઉદયાવલિકાની ઉપર કર્મદલિક ન હોવાથી ઉદીરણા થતી નથી. ૧૪માં ગુણઠાણે મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તીર્થંકરનામકર્મ, ત્રસ, બાદર, પર્યાપ્તા, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ અને ઉચ્ચગોત્ર..... એ ૧૦ કર્મપ્રકૃતિની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. કારણકે અયોગગુણઠાણે યોગનો અભાવ હોવાથી ઉદીરણા થતી નથી. તેથી ત્યાં ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. પ્રશ્ન : (૯૪) ઉદય અને ઉદીરણાનો તફાવત લખો જવાબ : ઉદય - ઉદીરણા ૧. કર્મના ફળનો અનુભવ કરવો, તે ૧. લાંબાકાળે ઉદયમાં આવી શકે ઉદય. એવા કર્મદલિકોને પ્રયત્નથી ઉદયાવલિકામાં નાંખીને વહેલા ભોગવવા તે ઉદીરણા. ૨. ઉદય (વિપાકોદય) નું કારણ દ્રવ્ય ૨. ઉદીરણાનું કારણ દ્રવ્યાદિ હતુ અને ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ છે. જીવનો વીર્યવ્યાપાર છે. T I (૨૬) Page #269 -------------------------------------------------------------------------- ________________ ૩. જ્યાં સુધી સત્તામાં કર્મલિક હોય ત્યાં સુધી વિપાકોદય કે પ્રદેશોદય ચાલુ હોય છે. ૪. ઉદય ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. ' ૩. સત્તામાં છેલ્લી એક આવલિકા જેટલા નિષેક બાકી રહે ત્યારે ઉદીરણા અટકી જાય છે. ૪. ઉદીરણા ૧૩માં ગુણસ્થાનક સુધી જ હોય છે. - સત્તાવિધિ દર પ્રશ્ન : (૫) જે કર્મ બંધાય છે, તે જ સત્તામાં હોય અને જે સત્તામાં હોય, તે જ ઉદયમાં આવતું હોય, તો બંધમાં ૧૨૦, ઉદયમાં ૧૨૨ અને સત્તામાં ૧૪૮ કર્મપ્રકૃતિ કેમ કહી છે ? બંધ, ઉદય અને સત્તામાં કર્મપ્રકૃતિની સંખ્યા સરખી કેમ નથી કહી ? જવાબ :- જે કર્મ બંધાય છે, તે જ સત્તામાં હોય છે અને જે સત્તામાં હોય છે, તે જ ઉદય-ઉદીરણામાં હોય છે. તેથી કમ્મપયડીમાં ઉદય-ઉદીરણાકરણમાં ૧૫૮ કર્મપ્રકૃતિની ઉદય-ઉદીરણા કહી છે. કારણકે કોઈપણ કર્મની ઉદયઉદીરણા સત્તા વિના હોતી નથી અને સત્તા પણ બંધ વિના ન હોય. એટલે જે કર્મપ્રકૃતિની ઉદય-ઉદીરણા થાય છે, તે અવશ્ય પૂર્વે બંધાયેલી છે એમ સમજવું. ' ઉપશમસમ્યત્વ પ્રાપ્ત થતાંની સાથે જ ન્યૂનાધિક પ્રમાણમાં રસ ઘટી જવાથી સત્તામાં રહેલા મિથ્યાત્વમોહનીયના કેટલાક શુદ્ધ કર્મદલિકોને સ0મો૦ કહે છે અને કેટલાક અર્ધશુદ્ધ કર્મદલિકોને મિશ્રમોહનીય કહે છે. એટલે વાસ્તવિક રીતે, તો બંધાયેલું મિથ્યાત્વમોહનીયકર્મ જ શુદ્ધ બનીને સમો૦ રૂપે અને અર્ધશુદ્ધ બનીને મિશ્રમોહનીયરૂપે સત્તામાં આવે છે પણ તે પ્રકૃતિ સ્વરૂપે બંધાતી ન હોવાથી તેની બંધમાં ગણતરી કરી નથી. ' નામકર્મની ૯૩ કર્મપ્રકૃતિ બંધાય છે. પરંતુ પૂર્વાચાર્યોએ બંધ-ઉદય અને ઉદીરણાને સંક્ષિપ્તમાં કહેવાની ઈચ્છાથી ઔદારિકાશિરીરમાં ઔદારિકાદિ૫ બંધન અને ઔદારિકાદિ-૫ સંઘાતનનો સમાવેશ કરીને ૧૦ કર્મપ્રકૃતિને ભેગી ગણી છે. તથા પાંચ વર્ણનો એક વર્ણમાં, બે ગંધનો એક ગંધમાં, પાંચ રસનો એક રસમાં અને ૮ સ્પર્શનો એક સ્પર્શમાં સમાવેશ કરીને સામાન્યથી ૨૬૫ Page #270 -------------------------------------------------------------------------- ________________ વર્ણચતુષ્ક કહ્યું છે. એટલે ૧૦ + ૧૬ = ૨૬ વિના બંધાદિમાં નામકર્મની ૬૭ કર્મપ્રકૃતિ કહી છે અને તે જ કર્મપ્રકૃતિને સત્તામાં જુદી ગણીને ૯૩ કહી છે. એટલે અહીં બંધાદિને વિષે કર્મપ્રકૃતિની જુદી જુદી સંખ્યા બતાવવાનું કારણ માત્ર વિવક્ષાભેદ છે. પ્રશ્ન : (૯૬) શાસ્ત્રમાં ક્ષપકશ્રેણીમાં રહેલા જીવને ક્ષપક કહ્યો છે અને ગાથાનં.૨૭મા ચોથા ગુણઠાણે રહેલા જીવને પણ ક્ષેપક કહ્યો છે. એ કેવી રીતે સંગત થાય ? જવાબ :- જે અબદ્ધાયુષ્યવાળો સમ્યગૃષ્ટિ મનુષ્ય આ જ ભવમાં અવશ્ય મોક્ષમાં જવાનો છે. તે થોડા જ કાળમાં દર્શનસપ્તકનો ક્ષય કરીને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી અવશ્ય ક્ષપકશ્રેણી માંડવાનો હોવાથી, તેને ૪થા ગુણઠાણે પણ ક્ષપક કહી શકાય છે. અને જે જીવે દર્શનસપ્તકનો ક્ષય કર્યો છે તેને પણ દર્શનમોહનીયની ક્ષપણાની અપેક્ષાએ ચોથા ગુણઠાણે ક્ષપક કહી શકાય છે. | પ્રશ્ન : (૦૭) કઈ કર્મપ્રકૃતિઓ ઉદય અને સત્તામાંથી એકી સાથે નાશ છે. પામે છે ? જવાબ :- જ્ઞાના૦૫, દર્શના૦૪, બેમાંથી કોઇપણ એક વેદનીય, નપુંસકવેદ૯, સ્ત્રીવેદ, સમો), સંલોભ, આયુષ્ય-૪, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્તા, સુભગ, આદેય, યશકીર્તિ, તીર્થંકરનામકર્મ, ઉચ્ચગોત્ર અને અંતરાય-૫....... કુલ ૩૩ કર્મપ્રકૃતિઓ એકીસાથે ઉદય અને સત્તામાંથી નાશ પામે છે. પ્રશ્ન : (૯૮) કેટલાય જિજ્ઞાસુના હૈયે સતત એક વિચાર ચકરાવા લેતો હોય છે કે, જ્યાં ખાવાનું નથી, પીવાનું નથી, પહેરવાનું નથી, કોઈ જ ભૌતિક સાધનો નથી, શરીર પણ નથી. તેવા મોક્ષમાં મઝા (આનંદ) શી રીતે આવે ? કારણકે મઝા (આનંદ) તો ત્યાં જ આવે કે જ્યાં ખાવું, પીવું, માણવું, ભોગવવું વગેરે હોય ? જવાબ :- ઈષ્ટ ભોજન મળ્યું ત્યારે મઝા આવી, ૧૯. નપુંસકવેદોદયે શ્રેણી માંડનારા મનુષ્યને નપુંવેદનો ઉદય અને સત્તા એકીસાથે નાશ પામે છે. અને સ્ત્રીવેદોદયે શ્રેણી માંડનારાને સ્ત્રીવેદનો ઉદય અને સત્તા એકી સાથે નાશ પામે છે. ૨૬૬) Page #271 -------------------------------------------------------------------------- ________________ ઈષ્ટ પીણું મળ્યું ત્યારે મઝા આવી, ઈષ્ટ પાત્ર મળ્યું ત્યારે મઝા આવી, ઈષ્ટ પરિવાર મળ્યો, તો મઝા આવી, એટલે ખાવાની, પીવાની, માણવાની વગેરે મઝા તે તે વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે જ મળે છે. માટે દરેક મઝા અન્ય વસ્તુની અપેક્ષા રાખતી હોવાથી પરાધીન જ છે. આ એક એંગલથી સંસારની મઝાની પરાધીનતા વિચારી... હવે સૂક્ષ્મદ્રષ્ટિથી સંસારની મઝાની પરાધીનતા વિચારીએ તો.. * ભૂખ લાગી પછી ખાવાનું મળ્યું ત્યારે મઝા આવી. * તરસ લાગી પછી સરબત મળ્યો ત્યારે મઝા આવી. વાસના જાગી... પાત્ર મળ્યું પણ પાત્રનો મૂડ હોય, તો જ મઝા આવે, જો તે પાત્ર મૂડમાં ન હોય તો મઝા ન આવે. * સુંદર બંગલો મળ્યો, મઝા આવી. પણ મિત્રનો અત્યંત સુંદર બંગલો જોતા જ પોતાના બંગલા પ્રત્યે અણગમો પેદા થતા બધી મઝા ઉડી ગઈ. શરીરથી સુખ ભોગવાય પણ જો શરીર જ સારું ન હોય તો, બધી મઝા ઉડી જાય ને ? એટલે, ભૂખ છે માટે ભોજન મળતા ખાવાનું સુખ મળ્યું. * તરસ છે માટે સરબત મળતા પીવાનું સુખ મળ્યું. * વાસના છે માટે પાત્ર મળતા ભોગનું સુખ મળ્યું. એટલે સુખના તમામ સાધનો પણ સુખની ભૂખના કારણે જ સુખનું સાધન બને છે. કારણ કે, * જો ભૂખ જ નથી તો ખાવાનું સુખ ક્યાંથી હોય ? * જો તરસ જ નથી તો પીવાનું સુખ ક્યાંથી હોય ? * જો વાસના જ નથી તો વાસનાજન્ય સુખ ક્યાંથી હોય ? એટલે સુખના સાધનની સાથે સાથે તેને ભોગવવાની ભૂખ પણ જોઈએ. માટે સંસારનું સમગ્ર સુખ “સુખના સાધનો” અને “ભોગવવાની ભૂખ” એ બંનેની અપેક્ષા રાખતું હોવાથી પરાધીન જ છે. ૨૬૦ Page #272 -------------------------------------------------------------------------- ________________ આઈન્સ્ટાઈનના મત મુજબ અને જગતના નિયમ પ્રમાણે......... બે વિપરીત ધ્રુવો પર વિશ્વ રચાયેલું છે. * પ્રકાશ છે તો અંધકાર છે. * ધરતી છે તો આકાશ છે. * અગ્નિ છે તો જળ છે. * રાત છે તો દિવસ છે. * જેલ છે તો મુક્તજીવન પણ છે. બસ એ જ ન્યાયે સુખના સાધનો અને તેને ભોગવવાની ભૂખ પર “અપેક્ષિત જો પરાધીન સુખ” છે તો સંપૂર્ણ રીતે “અનપેક્ષિત એવું સ્વાધીન સુખ” પણ હોવું જોઈએ. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદનો નિયમ છે કે, અહીં આવું છે, તો ત્યાં તેવું હોવું જોઈએ. અહીંનું આ હોવું, તે જ ત્યાં તેવું હોવાની સાબિતી છે. અહીં જો પરાધીન સુખ છે, તો એવું પણ કોઈક સ્થાન છે કે જ્યાં સ્વાધીન સુખ હોય. એવું પણ એક સ્થાન છે કે, * જ્યાં ભૂખ નથી માટે ભૂખને સંતોષવાના સાધનની પણ જરૂર નથી. જ્યાં તરસ નથી માટે તરસને છીપાવવાના સાધનની પણ જરૂરનથી. જ્યાં ઈન્દ્રિય નથી માટે ઈન્દ્રિયજન્ય સુખની લાલસાને સંતોષવાના સાધનની પણ જરૂર નથી. જ્યાં શરીર નથી માટે જન્મ-જરા-મરણની ઉપાધિ પણ નથી. એટલે સંસારની જે પરિસ્થિતિ છે. તેનાથી બિલકુલ વિપરીત ઢંગની પણ એક દુનિયા છે. જો સંસારનું સુખ “પરાધીન” છે. જો સંસારનું સુખ “ઈન્દ્રિયગમ્ય” છે. જો સંસારનું સુખ “ક્ષણભંગુર’” છે. જો સંસારનું સુખ “ખંડિત” છે. તો તેનાથી બિલકુલ વિપરીત સ્વાધીન સુખ, ઈન્દ્રિયાતીત સુખ, ૨૬૮ Page #273 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સુખ, અખંડિત સુખ પણ હોવું જ જોઈએ. જો પરાધીન સુખવાળી દુનિયા છે તો તેનાથી વિપરીત સ્વાધીન સુખવાળી દુનિયા પણ હોવી જોઈએ. એ સ્વાધીન સુખવાળી જે દુનિયા છે. તેને જ અમે “મોક્ષ” કહીએ છીએ. બીજી રીતે વિચારીએ તો, જેની તરતમતા જણાય, તેની પરાકાષ્ઠા અવશ્ય હોય. જેમ બીજ, ત્રીજ, ચોથ વગેરે દિવસોમાં ચંદ્રના પ્રકાશની તરતમતા જણાય છે. એટલે પૂનમના દિવસે તે પ્રકાશ અવશ્ય પરાકાષ્ઠાએ પહોંચે છે. તેમ સંયમી મહાત્માઓ જેમ જેમ સ્વભાવદશા તરફ ઝૂકતા જાય છે તેમ તેમ વધુને વધુ આત્મિક સુખને અનુભવે છે. એટલે સંયમી મહાત્માના જીવનમાં આત્મિક સુખની તરતમતા જણાય છે. માટે એ આત્મિક સુખની જે પરાકાષ્ઠા છે ' એ જ “મોક્ષ” છે. એવા મોક્ષમાં અવ્યાબાધ સુખ છે. અક્ષયસુખ છે. અનંતસુખ છે. . N. -- પ્રશ્નોતરી સમાપ્ત -- ૨૬૯) Page #274 -------------------------------------------------------------------------- ________________ XXX મૂળગાથા BOOK तह थुणिमो वीरजिणं, जह गुणठाणेसु सयलकम्माई । बंधुदओदीरणया, सत्तापत्ताणि खवियाणि ॥ १ ॥ मिच्छे सासणमीसे, अविरयदेसे पमत्त अपमत्ते । नियट्टि अनियट्टि, सुहुमुवसम खीण सजोगिअजोगि गुणा ॥ २ ॥ अभिनवकम्मग्गहणं, बंधो ओहेण तत्थ वीससयं । तित्थयराहारगदुगवज्जं मिच्छंमि सतरसयं ॥ ३॥ नरयंतिग जाइथावर चउ, हुंडायवछिवट्ठनपुमिच्छं । सोलंतो इगहियसय, सासणि तिरिथीणदुहगतिगं ॥ ४ ॥ अणमज्झागिइसंघयणचउ, निउज्जोअ कुखगइत्थित्ति । पणवीसंतो मीसे, चउसयरि दुआउयअबंधा ॥ ५ ॥ सम्मे सगसयरि जिणाउबंधि, वइरनरतिअबियकसाया । उरलदुगंतो देसे, सत्तट्ठि तियकसायंतो ॥ ६ ॥ तेवट्ठि पत्ते सोग, अरइ अथिरदुग अजस अस्सायं । वुच्छिज्ज छच्च सत्त व नेइ सुराउं जया निट्टं ॥ ७ ॥ गुणसट्ठि अपमत्ते, सुराउ बंधंतु जड़ इहागच्छे । अन्नह अट्ठावन्ना, जं आहारगदुगं बंधे ॥ ८ ॥ अडवन्न अपुव्वाइंमि, निद्ददुगंतो छपन्न पणभागे । सुरदुगपणिंदि सुखगड़, तसनवउरलविणुतणुवंगा ॥ ९ ॥ समचउरनिमिणजिणवन्न, अगुरुलहुचउ छलंसि तीसंतो । चरमे छवीसबंधो हासरईकुच्छभयभेओ ॥ १० ॥ ૨૦૦ Page #275 -------------------------------------------------------------------------- ________________ अनियट्टि भागपणगे, इगेगहीणो देवीसविहबंधो । पुमसंजलणचउण्हं, कमेण छेओ सतर सुहुमे ॥ ११॥ चउदंसणुच्चजसनाणविग्घदसगंति सोलसुच्छेओ । तिसु सायबंधछेओ, सजोगिबंधंतुणंतो अ ॥ १२॥ उदओ विवागवेयणमुदीरणमपत्ति इह दुवीससयं । सतरसयं मिच्छे मीस-सम्मआहारजिणणुदया ॥ १३॥ सुहमतिगायवमिच्छं, मिच्छंतं सासणे इगारसयं । निरयाणुपुव्विणुदया, अणथावरइगविगलअंतो ॥ १४ ॥ मीसे सयमणुपुव्वी-णुदया मीसोदएण मीसंतो ।। चउसयमजए सम्मा-णुपुव्विखेवा बियकसाया ॥ १५ ॥ मणुतिरिणुपुव्वि विउवट्ठ, दुहग अणाइज्जदुग सतरछेओ । सगसीइ देसि तिरिगइ, आउ निउज्जोय तिकसाया ॥ १६ ॥ अट्ठच्छेओ इगसी, पमत्ति आहारजुगलपक्खेवा । थीणतिगाहारगदुगछेओ, छस्सयरि अपमत्ते ॥ १७ ॥ सम्मत्तंतिमसंघयणतियगच्छेओ बिसत्तरि अपुव्वे । हासाइछक्कअंतो, छसट्ठि अनियट्टिवेयतिगं ॥ १८ ॥ संजलणतिगं छछेओ, सट्ठि सुहुमंमि तुरियलोभंतो । उवसंतगुणे गुणसट्ठि, रिसहनारायद्गअंतो ॥ १९ ॥ सगवन्न खीण दुचरिम निद्ददुगंतो अ चरिम पणपन्ना । नाणंतरायदंसणचउ, छेओ सजोगि बायाला ॥ २० ॥ तित्थुदया उरलाथिर-खगइदुग-परित्ततिग-छ-संठाणा । अगुरुलहुवन्नचउ-निमिण-तेयकम्माइसंघयणं ॥ २१ ॥ दुसर सुसर साया-साएगयरं च तीस वुच्छेओ । बारस अजोगि सुभगा-इज्ज जसन्नयरवेयणीयं ॥ २२ ॥ AIMIN ૨૧) Page #276 -------------------------------------------------------------------------- ________________ तसतिग पणिंदि मणुआउ-गई जिणुच्चं ति चरमसमयंतो । उदउव्वुदीरणा परमपमत्ताई सगगुणेसु ॥ १३ ॥ एसा पयडितिगुणा वेयणीयाहारजुगल थीणतिगं । मणुआउ पमत्तंता, अजोगि अणुदीरगो भगवं (भयवं) ॥ २४ ॥ सत्ता कम्माण ठिई, बन्धाईलद्धअत्तलाभाणं । संते अडयालसयं, जा उवसमु विजिणु बियतइए ॥ २५ ॥ अपुव्वाइचउक्के, अण तिरिनिरयाउ विणु बिआलसयं । सम्माइचउसु सत्तग-खयंमि इगचत्तसयमहवा ॥ २६॥ खवगं तु पप्प चउसु वि, पणयालं निरयतिरिसुराउ विणा । सत्तग विणु अडतीसं, जा अनियट्टी पढमभागो ॥ २७ ॥ थावरतिरिनिरयायव-दुग थीणतीगेग विगल साहारं ।। सोलखओ दुवीससयं, बीअंसि बिअतियकसायंतो ॥ २८ ॥ तइयाइसु चउदसतेर-बारछपणचउतिहियसय कमसो । नपुत्थिहासछगपुंस-तुरियकोहमयमायखओ ॥ २९ ॥ सुहुमि दुसय लोहंतो, खीणदुचरिमेगसय दुनिद्दखओ । नवनवइ चरमसमये, चउदंसणनाणविग्घतो ॥ ३० ॥ पणसीइ सजोगि अजोगि, दुचरिमे देवखगइगंधदुगं । की फासट्ठ वन्नरसतणु-बंधण-संघायणपण निमिणं ॥ ३१ ॥ संघयण अथिर संठाण, छक्क अगुरुलहु चउ अपज्जत्तं । सायं व असायं वा, परित्तुवंगतिग सुसर नियं ॥ ३२ ॥ बिसयरिखओ य चरिमे, तेरस मणुयतसतिग जसाइज्जं । सुभगजिणुच्चपणिंदिय, सायासाएगयरछेओ ॥ ३३ ॥ नर अणुपुव्वि विणा वा, बारस चरिमसमयंमि जो खविउं। पत्तो सिद्धिं देविंदवंदियं नमह तं वीरं ॥ ३४ ॥ ૨૦૨ Page #277 -------------------------------------------------------------------------- ________________ પ્રમત્તસંયમી-ને અપ્રમત્તસંયમી પ્રમત્ત કેમ થાનક અપ્રમત ગુણસ્થાનક પ્રમતગુણસ્થાનક ટો પ્રમત્ત ગુહસ્થાનક | | દેશવિરતિગુણસ્થાનક દેશવિરતિ ગુણઘાતક . સમ્યત્વગુણસ્થાનક ક્યત્વ ગુણસ્થાનક મિશ્રગુણરસ્થાનક મિશ્ર ગુણસ્થાનક સાસ્વાદનગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાનક સારવાદન ગુણરચાનક. મિથ્યાત્વ ગુણસ્થાનક ક્ષિયોપશમસમ્યગ્દષ્ટિ ભ| શ્રિાવક-શ્ન અપ્રમત્તગુણસ્થાનક સગુણસ્થાનક અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક સભ્યત્વગુણસ્થાનક I દેશવિરતિ મિશ્રગુણસ્થાનક સાસ્વાદનગુણસ્થાનક સત્વગુણસ્થાનક . મિશ્રગુણસ્થાનક ની મિથ્યાત્વગુણસ્થાનક સાસ્વાદનગુણસ્થાનક - મિથ્યાત્વગુણસ્થાનક ' ઉપશમસમ્યગ્દષ્ટિ મ | અપ્રમત્તગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક અપ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક સભ્યત્વગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક સગવગ વાત Bસાસ્વાદનગુણસ્થાનક મિશ્રગુણ મિથ્યાત્વગુણસ્થાનક સા સ્થાનિક [મિથ્યાદ્રષ્ટિ | મિથ્યાત્વગુણસ્થાનક Page #278 -------------------------------------------------------------------------- ________________ Granicnle સોમીને ગુપ્તસ્થા સયોગીકેવલીભગવંત-૪ ક્ષાયિકયથાખ્યાતસંયમી-ગ અતિવૃત્તિ ગુલકનક અવાત ગુપ્તાના -નિવૃત્તિ Corydom વાત ક Exporter અપૂર્વ ના લતાની ભગવાન સૂક્ષ્મસંપરાયસંયમી -ગ દેશવિરતિ સ્થાનક ભરવા. અલવા -વ મિથ્યાત્વગુણગાન ક મિત્ર ગણવાન લાવાદન ગાયક નાનક “દેશ વિરતિગણસ્થાનક HAUGEND શ્રેણીપ્રારંભકઞ મિચ્છાવાન સાવાદ ગુણાના બચ્ચાનક અયોગીકેવલીભગવંત-અ સાસ્વાદન ગુણસ્થાનક મિથ્યાત્વગુણસ્થાન અમત ગુણસ્થાનક વિરતિ ગુણસ્થાનક અનિવૃત્તિબાદરસંપરાયી ઔપશમિકયથાખ્યાતસંયમી-ગ મિત્રગુણાન સાસ્વાદ ગુણસ્થાનક મિલનની VERONA want? ------ અપૂર્વકરણ ગભરાત -અપમાં ગુર્ભાગ્યાક પ્રમોગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાન સમ્યક્ત્વગુણસ્થાનક ~ ગુણાન જાતમાંહગુણસ્થાનક તિમોહ પસંપરાધ ગુણસ્થાનક અનિવૃત્તિસુર્યન૩ પૂર્વ રણગુણસ્થાનક અપમ અયોગીનેવલીગુણસ્થાનક ગીકવલી ગુણસ્થાનક સ ગુણસ્થાન અતિવૃત્તિસ્થાનક અયોગી વલીગુણસ્થાનક (સયોગીકવલી ગુણસ્યાતક ક્ષીણમી ગુણસ્થાને પ્રતિમાહ ગુણસ્થાનક Page #279 -------------------------------------------------------------------------- ________________ प्रियम कर्मय ક विपाs ઘણાશ્રેણી જન્મ છુ पणि- पीयूष - पयस्विनी आधार्यवाह चीद्रयश וק સંગ્રાહક चंद्रयशविषय आरकि रेणु संकाय ચાંદની संघस्यामित्य रायरेश अपड श्रेणी રક્ચરણ sweet श्री शान्तिनाथचरितमहाकाव्यम् प्रथमो भाग: रम्यरेणुः spy Ovyy shiering (wow) they w usama மாளர்ஸ்மனாழினி dye, gonów, yo abaghfurn श्रीशान्तिनाथचरितमहाकाव्यम् द्वितीयो भागः defe रम्यरेण GESTA where પંચમ કર્મગ્રંથ शतक ચંદ્રય સ્તવન ચાંદની श्री देवेन्द्रको ॥ श्रीदानोपदेशमाला ॥ y lordwerge shullewwfr hefur thing, spain, yo દ चीक्षयाश સંસ્કૃત પ્રશ્નોત્તરમાલા संपादिका रम्यरेणुः Page #280 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયકર્મગ્રંથ અયીવીકેવલીગુણસ્થાનક સુયોગીકેવલીગણરાનક ક્ષીણમોહગુણસ્થાનક IT ઉપશાતમોહગુણસ્થાનક 2 સુગસંપરાયગુણસ્થાનક અનિવૃત્તિગુણસ્થાનક અપૂર્વકરણગુણસ્થાનક અપ્રમત્તગુણસ્થાનક - | TO TS TO | | | પ્રણવગુણસ્થાનક વેિશવિતિય INS erving in san સત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનમાં 1290 gyanmandin kobatirta.org Ellegieqer 15 | મિથ્યાત્વગુણસ્થાનક