________________ 290 આકારવિશેષ. આપણે જોયા છે ઘણુ ખૂબ લાંબા, તે કેઈ સાવ ઠીંગણું વામન વગેરે. જે જોઈએ છીએ તે આકારવિશેષ. એવા આકાર વિશેષ–એટલે સંસ્થાન-૬ કહ્યાં છે. o : 9) *tiesofiglis h eMesse essoya 19 समचतुरस्त्र न्यग्रोधANO सावित्र 079 0800000000 %E02.gstons i.. S UNorછSSION ' ( Sho (r)fo@rio /i63@ Y જ यामना 8 A कुब्जा Rs.50 ;ોઇ સ0;&૮૦ VNCoreea ANOXOXOXO N ONO 1. સમચતુરન્સ સંસ્થાન તીર્થંકર પરમાત્મા આદિનું પ્રથમ સંસ્થાન હોય છે. ભગવાન જ્યારે પદ્માસને બેઠા હોય ત્યારે જમણે ખભાથી ડાબા ઢીંચણ સુધી, ડાબા ખભાથી જમણું ઢીંચણ સુધી, અને બન્ને ઢીંચણની વચ્ચેનું તેમ જ પલાઠીના મધ્ય ભાગથી મસ્તકની શિખા સુધી એમ ચારે બાજુથી માપતાં એકસરખું માપ આવે તેને તથા સર્વાંગસુંદર એવા આકારવિશેષને સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. આ સંસ્થાનના માપાદિ પ્રમાણે જ પ્રતિમા બનાવવામાં આવે છે. સર્વત્ર