Book Title: Karm Tani Gati Nyari
Author(s): Arunvijay
Publisher: N M Vadi Gopipura Surat

View full book text
Previous | Next

Page 488
________________ બાંધેલે અનન્તાકર્મીની ભયંકર સજા–અને દુખે વગેરે જીવે અનન્તી વાર ભેગવ્યાં. અનન્તી વાર જીવનરક-તિયે ચની ગતિમાં ભટકી આવ્યા . ક્યાં ય જીવને સુખ-શાંતિ નથી મળી. " ચારે ગતિના પરિભ્રમણ પછી હવે આ અંતિમ મનુષ્યને ભવ મળ્યો છે. આ જ એક એવો ભવ છે કે જે ભવ થકી જીવ મોક્ષ સાધી શકશે અને જે મનુષ્યને ભવ પણ હાથમાંથી ગુમાવી દીધે તે પછી દુર્લભ એ માનવજન્મ ફરી મળશે કે કેમ? અને કદાચ માનવજન્મ મળશે; પરન્તુ આર્યકુળ, આર્યક્ષેત્ર, જિન ધર્મ, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા, અને ધર્મઆચરણ આ બધું મળશે કે કેમ. અને નિર્જરા થશે કે કેમ? એ જ એક પ્રશ્ન છે? અને એ બધાં એક એકથી પરમ દુર્લભ છે. માટે મળેલા આ મહામૂલા માનવજન્મને સાર્થક કરીએ.. અને સર્વ પાપકર્મના ક્ષયની સાધનાને સાધી સાધ્યને પામીએ. સવ્વપાવપણુણે અને નિજર - સર્વ પાપકર્મને નાશ કર... ક્ષય કર, ખપાવવા એ જ નિર્જરા છે. અને નિર્જરા એ જ એક માત્ર મેક્ષ મેળવવાને ઉપાય છે. કર્મનિર્જરા સિવાય મેક્ષ મળતું જ નથી. પરંતુ નિર્જરા કરવા પહેલાં સંવરની આવશ્યકતા પડે છે. જેમ ઝાડુ કાઢવા પહેલાં બારી-બારણાં બંધ કરીએ છીએ, જેથી ન આવતે કચરે અટકે અને પછી ઝાડુ કાઢીએ એટલે જૂને કચરે નીકળે. એ જ પ્રમાણે સંવરધર્મની આરાધના કરતાં, નવા કર્મો આવતાં અટકે અને નિર્જરા કરવાથી જૂનાં કર્મો ખપે, અને કર્મો ખપશે, તે જ મેક્ષ મળશે. પ્રશ્ન–જે નિર્જરાથી જ મોક્ષ મળે છે તે નિર્જરાને જ સાધ્ય માનીને મેક્ષ ન ગણી શકાય ? મેક્ષતાવ જુદું કેમ પાડયું?

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524