Book Title: Karm Tani Gati Nyari
Author(s): Arunvijay
Publisher: N M Vadi Gopipura Surat

View full book text
Previous | Next

Page 485
________________ .. , 462 જ્ઞાની ભગવંતેએ ધર્મ-અર્થ-કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ કહ્યા છે. મેક્ષ પણ મહત્વનું લક્ષ્યસ્થાન છે. મેક્ષ માટે તે જીવે સતત ઝઝુમીને પુરુષાર્થ કરવાનો છે. પરંતુ મોક્ષ ધર્મ થકી જ મળવાને છે. ધર્મ વિના મોક્ષ મળે જ નહીં. અને ધર્મ થકી જ અર્થઅને કામ પણ મળે છે. પરંતુ મુંબઈથી દિલ્હી જતાં જેમ અમદાવાદ તે જકંશન છે, માત્ર ગાડી બદલવાનું સ્થાન છે. ત્યાં ઊતર્યા, અને ગાડી છેડી એટલે એને જ દિલ્હી માની નહીં લેતા. “અમી વિઠ્ઠી ઘદુત દૃર છું.” એ જ પ્રમાણે દૂધમાંથી ઘી મેળવવાની પ્રક્રિયામાં દહીંછાશ-માખણ એ પણ વચ્ચેની પ્રક્રિયા છે. ત્યાં જ અટકી નથી જવું. આ તે પ્રક્રિયાને કમ છે. અંતિમ સાધ્ય “ઘીને જ મેળવવા મથવું જોઈએ. બસ, આજ પ્રમાણે જીવે ધર્મથી મળતા અર્થ અને કામમાં ઍહિત ન થવું, આસક્ત ન થવું..... હજી આપણું લક્ષસ્થાન તે “ગમ વડુત દૂર હૈ”—મોક્ષ છે. અને તેને જ મેળવવા પુરુષાર્થ કરવાનું છે. અટકી નથી જવું. જ્યારે પણ મેક્ષ મળશે ત્યારે ધર્મ થકી જ મળવાને છે. માટે મેક્ષએ સાધ્ય છે અને ધર્મ એ “સાધન છે, અને મેળવનારા આપણે “સાધક છીએ.......અને મેળવવાને માર્ગ તે સાધના છે. સાધનની સહાયથી સાધના કરશે તે સાધક અવશ્ય સાધ્યને સાધશે. સાધ્યનું લક્ષ્ય હોય તે જ સાધક સાચો સાધક છે. માટે કહ્યું છે કે-સાધના કરવા પહેલાં સાધ્યને નકકી કરે, પ્રવૃત્તિ કરવા પહેલાં ધ્યેય નકકી કરે. તે જ સાધના સાચી લેખાશે, અને સફળ થશે. સવાપાવપણાસણીને એક માત્ર લક્ષ ધર્મ કરનારા, ધર્મ આરાધનારા આપણે સર્વે ધમી સાધક છીએ. ધર્મારાધના સ્વ-સ્વ-રુચિ અનુસાર કરીએ છીએ. દરેક

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524