________________
2ii
મિથ્યામતનું આકર્ષણ નહીં અનુકૂળતામાં હાશકરીશ, ને જો આયુષ્ય બંધાયું, કિંમત કેટલી ? એમ બાહ્યભાવોના પાયાપર તો વાયુકાયમાં ફેંકાઈ જઈશ. વળી આ હાશ રચાયેલી બહિર્મુખ જીવોની ધમાધમ જોઈ ઇન્દ્રિયને થઈ. અને ઇન્દ્રિયને ગમતામાં હાશ સમીતીને શું લાગે? કુછ નહીં. વ્યર્થ... નકામું! માનવામાં જ ભવો બગાડ્યા. આમાં આત્માને તો સ્થિરાદષ્ટિવાળાની આ દષ્ટિ છે, એ સમજે હાયજ મળી. માટે આહાશકારો મારા આત્મામાટે છે કે મિથ્યામતનું ગમે તેટલું સારું દેખાય, તો પણ તો હાયકારો જ છે. વળી આ પવન મારા શરીર હૈયું આર્ષાવું જોઈએ નહીં. મિથ્યામતવાળાની સાથે અથડાયો, એમાં બિચારા કેટલા વાયુકાય- વાણી ગમે તેટલી મધુરી હોય, હેતુ-દષ્ટાંતપુરસ્સર જીવોને પીડા થઈ હશે? એમની હાયપરમારે હાશ દેખાતી હોય છતાં, એમાં જરા પણ લેવાનું નહીં. માનવાની? આવેદ્યસંવેદ્યપદ છે. પાંચમી દષ્ટિમાં જો લેવાયા, તો એટલા અંશે શ્રદ્ધામાં-સમ્યગૂ આ આવે છે. કષાય અને વિષય, મનને ગમતા દર્શનમાં ખામી આવી એમ સમજી લેવાનું. અને ઇન્દ્રિયને અનુકૂળ સાધનો, આ બધા અત્યંત સીતાને મન રામ સર્વસ્વ હતા. રાવણ ગમે અનિષ્ટ છે એમ સચોટ લાગી જાય; તોવેદ્યસંવેદ્યપદ તેટલો મોટો અધિપતિ હોય, રૂપાળો હોય, આવે. આ પદ અને આ દષ્ટિમાં આવું દર્શન સ્થિર શક્તિસંપન્ન હોય કે ઠઠારો કરી શકતો હોય, છતાં છે નિત્ય છે; એટલું જ નહીં નિરતિચાર છે. એટલે એમાં કુછ નહીં” ક્યું. અરે રાવણની પટ્ટરાણી કે શંકા, કાંક્ષાકે વિચિકિત્સાથી રહિત છે. ક્ષાયિક મંદોદરી વિનવણી કરે, કે અમારી જેવી હજારો સમ્યત્વીની દષ્ટિ કેવી નિર્મળ થઈ હશે? કેમકે એ રાણીઓ તારાપર શોક્યભાવ રાખવાની વાત તો દષ્ટિમાં નિઃશંકપણું, નિરાશંસપણું, નિર્વિચિકિત્સા- દૂર રહો, પણ સમાનભાવ પણ નહીં રાખીશું, તારી પણું સહજ આચારરૂપ છે, પાલનપ્રયત્નરૂપનથી, દાસી થઈને રહીશું. છતાં પણ સીતાજી જરા પણ પાલનસ્વભાવરૂપ છે.
આર્ષાયાનહીં. કુછ નહી” ક્યું. આનું નામ સચોટ મિથ્યામતનું આકર્ષણ નહીં પ્રેમ-શ્રદ્ધા ગણાય. અને તો સીતાજી મહાસતી સત્યનારાયણની મહાપૂજાના ડેકોરેશન, તરીકે ગવાયા. આગળ ઉપર પણ જુઓ, રામે ભીડ, પ્રસાદવગેરે જોઇ “આ લોકો પણ કંઈ પાછા ક્ષુલ્લક લોકોની વાતોને વજન આપી, કશી ઊંડી પડે એવા નથી?” એટલો ય ભાવ ઊભો થાય, તો તપાસ કરાવ્યા વિનાકે સીતાને પોતાની સતીત્વની કાંક્ષા નામનો દોષ- અતિચારનો કાળો ધાબો ખાતરી આપવાનો ચાન્સ આપ્યા વિના, ગર્ભવતી સમ્યક્ત્વની ઉજળી ચાદરપર ઉપસી આવવાનો. અવસ્થામાં જંગલમાં એકલા-અટૂલા ઢકેલી - બીજાપુરૂષનાઠઠારા જોઇને આકર્ષાઈ જનારી મુક્યા. તો પણ જંગલમાં મુકીને રવાના થતાં સ્ત્રી સતીત્વમાં ટકી ન શકે. સતી સ્ત્રીને જેમ બીજાના સેનાપતિને આપેલા સંદેશામાં ક્યાંય પતિરામ પર ઠઠારાનું આકર્ષણ નથી, માત્ર પતિરંજનમાં બધું રોષનો અંશ પણ દેખાડ્યો નથી. બલ્ક જ્યારે લવજ આવી ગયું ગણે છે, તેમ સાચા સમઝીતીને બીજા કુશ સમર્થ યુવકો થઈ પોતાની માતાને અન્યાય બહારના કોઈ આકર્ષણમાં દિલ ચોટતું નથી, એને કરનાર પિતાજી અને કાકાજી રામ-લક્ષ્મણ સામે તો બસ મારા પ્રભુ મારા ગુરુઓ!મારો ધર્મ એમાં લડવા તૈયાર થઇ માતાની રજા લેવા જાય છે. ત્યારે જ પોતાનું સર્વસ્વ આવી ગયું દેખાય. વિઝાના પોદળા સીતા પુત્રોને શું કહે છે?-ગાંડા થયા છો? પિતાજી પર ફૂલ ગમે તેટલું સારું દેખાતું પણ શું કામનું? પાસે જવું હોય, તો આશીર્વાદ લેવા જવાય, લડવા