________________
ધારણા યોગાંગ
_249
પછી પ્રશ્ન આવ્યો, આ ધર્મબહુમાનવાળો આ ધારણા ગણાય કે નહીં? તો જવાબ છે ના. કેવો હોય ? તો ત્યાં એના ૧૫ લક્ષણો બતાવ્યા. આ ધારણા નથી, તત્ત્વનો મગજમાં ભરાવો જરૂર એમાં એક લક્ષણ એ બતાવ્યું છે, કે તે (ધર્માર્થી- થયો છે, પણ એમાં ચિત્ત જોડાયું-લાગ્યું નથી. ધર્મબહમાનવાળો) બીજા ધર્મહીન જીવોની નિંદા ધારણાના લક્ષણમાં ચિત્તને જોડવા-બાંધવાની કરનારો નહોય. એના પ્રત્યે દ્વેષવાળોન હોય, પરંતુ વાત છે, માત્ર મગજમાં ભરવાની વાત નથી. ચિત્ત એના પ્રત્યે અનુકંપાભાવવાળો હોય. એમ વિચારતો તો સમ્યગ્દર્શનવાળાનું એતત્ત્વમાં બંધાય છે, માટે હોય કે “જે ધર્મ પામે છે, તે ભાગ્યશાળી છે. જે આ દષ્ટિ કે સમ્યગ્દર્શનનહીં પામેલાઓને યાદ ભલે બીચારા ધર્મ નથી કરી શક્તાને પામી નથી શકતા ઘણું રહે, ધારણા નથી. તે બધા બીચારા કર્મથી પીડાયેલા છે. આવી ચિત્ત તત્ત્વના રહસ્યમાં બંધાઈ જાયવિચારસરણી હોય, તો ધર્મબહુમાન આવ્યું ગણાય. એમાંથી ખસે નહીં, એ ધારણા છે. તત્ત્વના મુખ્ય તેથી પોતેજોદાનરુચિ હોય, ને અવસરે દાન આપતો બે હિસ્સા છે. હિત અને અહિત. આશ્રવને સંવર, હોય, તો તે બીજા દાન નહીંધનારા પ્રત્યે અરુચિ- હેયને ઉપાદેય. હિતકારી સંવરરૂપને ઉપાદેય છે. પ્રેષકે તિરસ્કારની લાગણી રાખે નહીં. અહિતકારી આશ્રવરૂપ ને ત્યાજ્ય છે. તેથી એ
આમ છઠ્ઠી દષ્ટિને પામેલા ધર્મદષ્ટિવાળા ત્યાજ્યની કોઈ કિંમત દેખાય નહીં. પ્રભુભક્તિ, જીવની વિચારસરણી પણ વિશાળતાને સ્પર્શેલી ગુરુસેવા વગેરે હિતકારી તત્ત્વ અત્યંત ઉપાદેય લાગે, હોય. તે સમજતો હોય, મારા વિચારો તત્ત્વસ્પર્શી બધુજ મૂલ્ય એમાં દેખાય. બધી જ આરાધનાઓમાં હોવા જોઇએ-ફઝુલવ્યર્થનહીં. એ જ રીતે વાણી- સંવરતત્ત્વ દેખાવાથી એ તરફ ઉપાદેય બુદ્ધિ હોય, વ્યવહાર પણ એવી જ છાપવાળા હોય. અલબત્ત અને ચિત્તમાં સતત એ આરાધનાઓ રમતી રહે. ધર્મની આવીછાયા પાંચમી દષ્ટિમાં આવે છે, પણ પાપસ્થાનકો બધા આશ્રવરૂપ લાગે, તેથી સહજ પછી આ દષ્ટિમાં – કાંતા દષ્ટિમાં આ છાયા એવી એ પ્રત્યે ધૃણા રહે. વિષયોમાં મન અને ઇંદ્રિયોની દઢ બને, કે જે યોગની દષ્ટિમાં નથી આવ્યા તેમને દોડાદોડ અટકે, તો આ આવે. તેથી અનાદિના આ પણ આના પર પ્રીતિ થાય.
ઇંદ્રિયોના વિષયોની આતુરતા અને દોડાદોડ આ કાંતા દષ્ટિમાં યોગાંગ છે ધારણા. અટકાવી ધારણા લાવવાનું કામ કરવાનું છે. લાખ
ધારણા એટલે? ચિત્તનું એક-અમુક ભાગમાં રૂા. મળે કે કરોડ મળે. એમાં આતુરતા ન આવે, બંધાઈ જવું. ચિત્તસ્ય દેશબંધલક્ષણા ધારણા. “આંખ મિંચાયે ડૂબ ગઈ દુનિયા આ વિચારી એ પતંજલિએ પણ કહ્યું છે - દેશબંધશ્ચિત્તસ્ય તરફ આકર્ષણ ન થાય, તો પ્રત્યાહાર અને પછી ધારણા.
ધર્મતરફ ચિત્ત વળગે, તે ધારણા. આ આવે, તો ધારણા પ્રત્યાહાર પછી છે. પહેલા ઇંદ્રિયોને ઉપધાન વગેરે આરાધનાઓ તરફ લક્ષ્ય જાય. અને અને મનને વિષયમાં દોડતા અટકાવવારૂપ એ આરાધનાઓનો કાળ પૂરો થયા પછી પણ એની પ્રત્યાહાર થવો જોઇએ. પછી ધારણા આવે. અસર - છાયા ઊભી રહે. દરેક કાર્યમાં જયણાનો
જ્યાં સુધી ઇંદ્રિયો અને મન વિષયોમાં દોડે ઉપયોગ રહે. ભોગો-પભોગમાં મર્યાદા આવી છે, ત્યાં સુધી ધારણા ન આવે. ઘણા બુદ્ધિના ખાં જાય, દાળ-ભાત, રોટલી-શાક આવી ગયા પછી હોય છે. તેઓને ઘણું યાદ રહી જાય છે. તો તેઓની ચટણી-ફટણીની અપેક્ષા ન રહે. જેમાં રાગ, તેમાં