Book Title: Yogdrushti Samucchay Part 03
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 298
________________ પરાર્થસંપાદન 283 દઉં. એવો વિચાર જાગવો જોઇએ. શુદ્ધ ભાવોમાં રહે છે. નિશ્ચયથી તો પોતાને જ પોતે અઢાર દોષોથી અથવા રાગાદિત્રણ દોષોથી શુદ્ધ કે શુભ પરિણામ આપવા એ દાન છે. બહાર મુક્ત થયેલો જીવ જ્ઞાનાવરણકર્મરૂપી આવરણથી બીજાને સુપાત્રદાન, અનુકંપાદાન આદિદાન કરતી રહિત થવાથી સર્વજ્ઞ બને છે. વખતે જીવ પોતાને પ્રમોદ, દયાઆદિ શુભભાવોઅધમાધમાદિ ચારને યોગ્ય પ્રવૃત્તિઓ છોડી પરિણામોનું દાન કરે છે. એટલે નિશ્ચયથી પોતે જ ઉત્તમને યોગ્ય પ્રવૃત્તિઓ આદરનારો, સતત પોતાને શુદ્ધકે શુભ ભાવોનું દાન કરે છે. બીજાઓ જ્ઞાનોપયોગદશામાં રહેનારો, વિવેકછરીથી તમામ તો એ બાહ્યદાન લેવાદ્વારા તમારા નૈશ્ચયિક દાનમાં આશ્રવરૂપ, પાપરૂપ, બંધરૂપ ભાવોને છેદી દૂર નિમિત્ત બનવાદ્વારા અપેક્ષાએ ઉપકારી બને છે. કરનારો, કૃષ્ણાદિ તુચ્છ, સ્વાર્થમય, સંકુચિત આ વિચાર રમતો રહે, તો દાતાને કદી અભિમાન લેશ્યાઓને છોડી, સર્વ જીવોનો ખ્યાલ કરનારી થાય નહીં. કેવળીઓ સતત શુદ્ધ પરિણામોમાં શુક્લલેયામાં રમતો ઉદાત્ત પરિણામી યોગી આ રહેવાદ્વારા આત્માને શુદ્ધપરિણામોનું દાન આપીને રીતે દોષમુક્ત બને છે. અને કેવળજ્ઞાન પામે છે. દાનલબ્ધિને સાર્થક કરે છે. એ જ પ્રમાણે સતત આજીવ અંતરાયકર્મનાક્ષયથી સર્વલબ્ધિ- ઉત્કૃષ્ટ ગુણોમાં-પ્રસન્નતામાં રહેવા દ્વારા ખરેખર તો નિધાન બને છે. દાનાદિલબ્ધિઓ અને અણિમાદિ લાભલબ્ધિને સાર્થક કરે છે. આત્મીય શુદ્ધ લબ્ધિઓનો સ્વામી બને છે. આ લબ્ધિઓ પર્યાયોનો ભોગ અને સહજ આત્મસ્વરૂપ બનેલા ક્ષાયિકભાવે પ્રગટી છે. તે બતાવે છે કે તે આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઉપભોગ પણ ચાલુ છે. અને સ્વભાવભૂત જ છે. અનંત જ્ઞાન, ચારિત્ર, આનંદમાં મસ્ત રહેવારૂપે લબ્ધિઓનું ફળ સુક્યનિવૃત્તિ વીર્યલબ્ધિનો જબરદસ્ત ઉપયોગ કરી રહ્યા છે. અહીં પ્રશ્ન થાય કે જો આમ આ અનંત ઇત્યાદિરીતે પણ અનંત લબ્ધિઓનો ઉપયોગ લબ્ધિઓ પ્રગટી હોય, તો એ લબ્ધિઓનો વિચારી શકાય. મુખ્ય વાત તો સર્વ ઉત્સુક્તાઉપયોગ અને ફળ શું? | નિવૃત્તિ એ જ સર્વલબ્ધિઓનું ફળ છે. સમાધાનઃ પ્રાપ્ત થયેલી લબ્ધિના લાભ- | પરાર્થસંપાદન પ્રભાવની ઉત્સુક્તા હોય, તો તેનો ઉપયોગ કરવાનું આકેવળજ્ઞાનીયોગીઓ ઉપદેશદાનાદિ દ્વારા મન થાય. લબ્ધિનો ઉપયોગ કરવાથી ઉત્સુકતા બીજા પણ અનેક ભવ્ય જીવોમાં તેઓ તેઓની મુજબના લાભ-પ્રભાવ દેખાય એટલે જીવને યોગ્યતા-તથાભવ્યત્વવગેરેની અપેક્ષાએ સમ્યત્વ સંતોષ થાય, ઉત્સુક્તાશાંત થાય. બીજા શબ્દોમાં આદિ ગુણોની પ્રાપ્તિમાં નિમિત્ત બને છે. આ રીતે કહીએ તો ઉત્સુકતાની નિવૃત્તિ એ લબ્ધિનું તેઓ શ્રેષ્ઠ કોટિના પરાર્થનું સંપાદન કરે છે, કેમકે અંતિમ-ખરું ફળ છે. અને રાગ-ઇચ્છા જવાથી સમ્યક્તાદિ ગુણો દુઃખમય ભવસમુદ્રને ઘટાડવામાં, આ કેવળજ્ઞાનીને કશા પ્રકારની ઉત્સુકતા રહેતી અનંત સુખમય મોક્ષને નજીક લાવવામાં અને નથી. આમબધી ઉત્સુક્તાઓ (કે જે અનંતી હોઇ બાકી રહેલા ભવોમાં પણ સામગ્રી-સમાધિવગેરેની શકે છે.) ની નિવૃત્તિદ્વારા એ કેવળજ્ઞાનીઓ સતત પ્રાપ્તિમાં મહત્ત્વના પરિબળો બનતા હોય છે. અનંત લબ્ધિઓના ફળથી યુક્ત જ છે. આવા ગુણો બીજાને પ્રાપ્ત કરાવવામાં ઉપદેશાદિદ્વારા વળી, એ કેવળી થયેલો આત્મા સતત ઉત્કૃષ્ટ નિમિત્ત બનવું એ શ્રેષ્ઠ કોટિનો પરાર્થ છે. આ

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342