Book Title: Yogdrushti Samucchay Part 03
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 330
________________ 31s સ્પેર્ચચમ વળી, આરીતે પ્રવૃત્તિયમવાળો બનેલો સર્વત્ર સવા શીખેલા કુંભારને ઘડો બનાવતી વખતેડર રહ્યા ઉપશમપ્રધાન હોવો જોઇએ, કોઈ ઓછી ક્રિયા કરે કે, આ ઘડો બરાબર તો બનશે ને? આકાર કરે, અવિધિ કરે, પ્રમાદ કરે, અરે પોતાની યથા- વગેરે યોગ્ય તો રહેશેને? પણ એકવાર હાથ બેસી વિહિત યિાની મરકરી વગેરે કરે, એમાં અંતરાય ગયા પછી વાતોના તડાકા મારતો મારતો કે આંખ ઊભા કરવાના પ્રયત્ન કરે, ઈત્યાદિ દરેક પ્રસંગોમાં બંધ રાખીને પણ ઘડો બનાવે, તો પણ એ પણ આ યમી ઉપશમભાવમાં જ રત હોય. પેલા વ્યવસ્થિત જ બને. ગાંગો તેલીને તેલની ધાર પ્રત્યે દ્વેષના બદલે કરુણા જ વહેતી હોય. આ છે પાડવાનો એવો મહાવરો થઇ ગયેલો, કે પોતાના પ્રવૃત્તિયમનું સ્વરૂપ. ઘરની બારીકે અગાસીમાંથી નીચે ઘરાકની બાટલી विपक्षचिन्तारहितं यमपालनमेव यत्। કે વાડકીમાં તેલની ધાર છોડે, તો એક પણ ટીપું તસ્વૈમિદવિવું તૃતીય મદિરા બહાર ન પડે અને જેટલું જોઇએ એટલું જ પડે. વિપક્ષવિજ્ઞાહિતં-તિવાસિનિનાદત- જિનકલ્પીઓ સ્વાધ્યાય-ધ્યાનમાં એટલા મિર્થ: યમપાનનમેવ ય વિશિષ્ટયોપામવૃજ્યાં ચોક્કસ થઈ ગયા હોય, કે પોતાના નિયત અમુક તસ્થ મિદ વિશે મેષ, પતંત્ર તૃતીય યવ સ્વાધ્યાય કે ધ્યાનના બળે જ જાણી જાય કે हि स्थिरयम इति योऽर्थः ॥२१७॥ સૂર્યોદય થયો અથવા પહેલી પોરસી થઈ, બીજી સ્વૈર્યયમ થઇ. બરાબર ત્રીજી પોરસીનો આરંભ થાય, તે ગાથાર્થ વિપક્ષચિંતારહિત જે યમપાલન પછી જ આહારાદિમાટે પ્રવૃત્ત થાય. એટલી છે, તે સ્વૈર્યનામનો ત્રીજો જ યમ છે એમ સમજવું. ચોકસાઈ હોય, કે સમયમાં મીનમેખનો ફરક ન ટીકાર્ય વિશિષ્ટ ક્ષયોપશમના પ્રભાવે પડે. પ્રવૃત્તિમગત જયમપાલન એ રીતે થાય, કે જેમાં આ છે યોગપાટવ. શુભ યમોમાં સતત અતિચારાદિવિપક્ષની કોઈ ચિંતા જ રહેવાન પામે. પ્રવૃત્તિશીલ રહેવાથી આ યોગપાટવયોગ્ય આમ આ રીતે દઢ બનેલું યમપાલન સ્પેર્યયમ છે. ક્ષયોપશમ ખીલે. પૂ. આચાર્ય સોમસુંદર સૂરિજી વિવેચનઃ પ્રવૃત્તિયમ એશાસ્ત્રવિહિતયમની તથા પૂ. આ. પ્રેમસૂરિજી મ. વગેરે આચાર્ય શરુઆતના સ્તરે છે. હજી અભ્યાસપટુતા નથી ભગવંતોને પૂંજવા-પ્રમાર્જિવાના એવા ગાઢ સંસ્કાર આવી, અસ્થિમજ્જારૂપ બન્યું નથી. તેથી એમાં જામેલા, કે રાતે ઊંઘમાં પડખું ફેરવે, તો પણ સહજ અતિચારોની સંભાવના રહે છે. તેથી એ યમીને રીતે જ પહેલા ઓઘાથી પડખાનું અને સ્થાનનું એવી ચિંતા પણ રહે છે, કે રખે ને મારા યમમાં પ્રમાર્જન થઈ જાય, ને પછી જ પડખું ફેરવે! કોઈ અતિચાર લાગી તો નહીં જાયને? તેથીજ એ આમ ધૈર્યયોગમાં વિશિષ્ટ ક્ષયોપશમના વખતોવખત આત્મનિરીક્ષણ કરી લાગેલા બળે અભ્યાસસૌષ્ઠવથીયમપાલન, બાધકચિંતાઅતિચારો શોધી પ્રાયશ્ચિત્ત પણ કરતો રહે છે. રહિત હોવાથી અને શુદ્ધિવિશેષના બળથી પછી સતત પ્રવૃત્તિયમમાં રત રહેવાથી એવા અતિચારાદિ બાધકો ઊઠે જ નહીં એવું વિશિષ્ટ હોય દઢ સંસ્કાર ઊભા થાય છે, અને એવો વિશિષ્ટ છે. તીર્થંકરાદિ મહામુનિઓ સાધનાકાળે આવું ક્ષયોપશમ ખીલે છે, કે જેથી અતિચાર લાગવાની નિરતિચારચારિત્રપાલન કરતાં હતાં. પ્રવૃત્તિયમથી કોઈ સંભાવના જ રહેતી નથી. ઘડો બનાવતા નવા ચૅર્યયમમાં આ જ વિશેષતા છે, કે પૂર્વના યમમાં

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342