________________
227
ઈન્દ્રિયોને અને મનને આત્માભિમુખ બનાવો આત્માને અનુસરે છે. આત્માને ગમતી-ફાવતી- ત્યાં જાય, અને સારું જોવા મળે, તો આંખ ત્યાં હિતકારી વસ્તુઓમાં જ એ રમતી થઈ જાય. માટે જવાની, કરવું શું? આકરવાનું છે. ઈન્દ્રિયોને અને મનને આત્માભિ- સમાધાન ત્યાં તમે આ સૂત્રને લગાડી દો, મુખ બનાવો.
સાંભળ્યું, સાંભળ્યું ! જોયું જોયું ! અનંતીવાર - અચલગઢ શિબિરમાં છોકરાઓ સાંજના ફ્રી સાંભળ્યું કે જોયું. હવે શું જોવું છે? શું સાંભળવું સમયનખી સરોવર અને સનસેટ પોઇંટ જોવા ગયા. છે! એના કરતાં લાવ સમવસરણનું ધ્યાન ધરું. ત્યાં જવા-આવવાના મળી બાર માઈલ ફરી આવ્યા. કલ્પનાની સૃષ્ટિમાં ભગવાનની પિયુષમયી વાણી પછી અંદરોઅંદર અને અમારી પાસે સરોવર અને સાંભળું! ભગવાનનું આંખમાટે અમૃત સમાન રૂપ સનસેટ પોઈટની વાતો કરવા માંડી. વ્યાખ્યાનમાં જોઉ! ત્યાં રહેલા પંચવર્ણી સુગંધી પુષ્પોની સુવાસ આ જ મુદ્દો લઇ કહ્યું – તમે ૧ માઇલનું નખી માણું. બસ આમ અંતર્લીન બનતાં આવડી જાય, તળાવ જોયું, અમે ૧૦ માઇલનું તળાવ જોયું. તમે તો ઇન્દ્રિયોનો પ્રત્યાહાર થયો સમજવો. હવે એ જોયેલા સરોવરની પાળ માટીની હતી, વનસ્પતિના બગીચો મળે, તો આમાં મોહવાનું શું? એમ જોશે. ઉગેલા કમળો જોયા. અમે જે સરોવર જોયું, એની ઉકરડો મળશે, તો આમાં કરમાવાનું શું? એમ પાળો સોનાની હતી, કમળો સોનાના હતા. તમે વિચારશે!
ક્યાં સરોવરમાંનૃત્ય જોયું? અમેતોગંધર્વનું સંગીત આ આવવાથી તાવતઃ અંતઃપરિશુદ્ધિ ને અપ્સરાના નૃત્યો જોયા. છોકરાઓએ પૂછ્યું - આવે છે. અંતઃકરણની વાસ્તવિક શુદ્ધિ થાય છે. આપે, આ બધું કેવી રીતે જોયું ? તો કહ્યું – અહીં પ્રશ્ન થાય કે તમે વાસ્તવિક પરિશુદ્ધિ કહો કલ્પનાની સૃષ્ટિમાં આ બધું જોયું, તમે આંખે જોયું, છો, તો અવાસ્તવિક શુદ્ધિકેવી હોય? તો સમાધાન અમે કલ્પનામાં જોયું. આનંદ તો બંને સ્થળે મનને છે, કે સર્વવિરતિ ચારિત્ર લેવાથી બાહ્ય જગત સાથે જ મળવાનો છે ને! એમાટે બાર માઇલ જવાની સંબંધ છૂટી જાય છે. ઉત્કૃષ્ટ તપ-ત્યાગ-મૌન મહેનત વગેરે કરીને તમે શું હોંશિયારી મારી? રાખે. હું મારામાર્ગમાં સ્થિર રહું એવા ભાવ રાખે.
જે કલ્પનામાં વધુ સારી રીતે માણી શકાય, આમાં કાયા - ઇન્દ્રિયોએ અનુકૂળતામાં - તે માટે આટલી દોડધામ શીદ ને ! પણ પછી વિષયોમાં મહાલવાનું છોડી દીધું છે. આ શુદ્ધિ કલ્પનામાંયરાચ્યા રહેવાની જરૂર નથી, કેમકે અંતે દેખાય તો ખરી, પણ એ શા માટે? તો કે અંદર એ બધામાં છે શું? આત્માનો શો લાભ? જો તમે બેઠું છે, આનાથી મને દેવલોકના અસંખ્ય વર્ષના બધે આ સૂત્ર લગાડી દો, “આમાં જોવા જેવું શું સુખ મળશે ! તેથી આ દેખાતી શુદ્ધિ વાસ્તવિક છે?' તો તમારું મન ધરાઈ જશે, ઇન્દ્રિયો એ નથી, પણ ખરેખર તો મલિનતા જ છે. અતાવિક વિષયોમાંથી પાછી ફરશે. જે અનંતીવાર જોયું, તે શુદ્ધિ છે. તાત્ત્વિક પરિશુદ્ધિમાં તો સંસારના કોઈ જોવામાં શીધાડ મારી? આજ ભવમાં જે જોવાનો પણ સુખની લાલસા અંતઃકરણમાંથી જ નીકળી અવસર છે, તે મારા આત્મસૌદર્યનેન જોઉં? બસ ગઈ હોય છે. આ વાત મન-ઇન્દ્રિયોને પકડાવી દો. કામ થઈ આ શુદ્ધિવાળો હંમેશા ધર્મબાધાપરિત્યાગ જશે.
કરવાના પ્રયત્નવાળો હોય. ધર્મબાધામાં મુખ્ય પ્રશ્ન પણ સારું સાંભળવા મળે, તો કાન કારણ છે ઇન્દ્રિયના વિષયોના વિકારો. પણ હવે