________________
320
યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ અને પરંપરાએ આત્મકલ્યાણ સંભવિત બન્યા. ટીકાર્ય ઉપરોક્ત જ મહાપુરુષોને નિયમ
મહાપુરુષોના દર્શન થવા છતાં લાભદાયીન પૂર્વક પ્રણામાદિક્રિયા કરવી તે અથવા પ્રણામાદિ બનવા એ આત્મામાટે ઠગાવાની વાત છે. ક્રિયાનો નિયમ કિયાવંચકયોગ બનવા સક્ષમ છે. પારસમણિના સ્પર્શથી પણ લોઢાને સોનુંનબનવા આ ક્રિયાવંચક્યોગના પ્રભાવે નીચગોત્રકર્મવગેરે મળે, તો તે લોઢામાટે કલંકની વાત છે. જ્યારે પાપકર્મોનો ક્ષય થવા દ્વારા મહાઉદય પ્રાપ્ત થાય આત્માને સંસારના ભાવો, વિષયાકર્ષણવગેરેના છે. કારણે મનગે છે, ત્યારે મહાપુરુષોના દર્શને આત્મા વિવેચનઃ યોગાવંચકથી જે મહાપુરુષોના
માટે નિષ્ફળ જાય છે. કારણ કે મન આત્માને એ દર્શન થયા. તે મહાપુરુષોને વંદનાદિ ક્રિયાનો નિયમ * દર્શનથી કશો શુભભાવ જગાડવા દેતું નથી. ક્યિાવંચક બને છે. અહીં નિયમ એટલે ઉલ્લાસપૂર્વક
દેરાસરમાં ભગવાનના દર્શન કર્યા પછી પણ નમનનો સંકલ્પ છે. આમ તો જીવ અનંતીવાર કેમશુભભાવો જાગતાનથી? ભગવાનના આદર્શન મહાપુરુષોને નમ્યો છે, પણ મારે માટે આ આપણામાટે યોગાવંચક કેમ બનતા નથી? કારણ મહાપુરુષો મારા આત્મકલ્યાણ માટે નમન કરવા એ જ કે સંસારના ઘણા આકર્ષણોનાકચરા મનમાં યોગ્ય છે, તેવો સંકલ્પનહોતો, તેથી એ ક્રિયાઓનું ભર્યા છે.
જે યથોચિત ફળ મળવું જોઇએ, તે મળ્યું નહોતું, - જ્યારે આત્મા કુલયોગી કે પ્રવૃત્તચક જેવી આમ ઉત્તમક્સિાઓ કરવા છતાં સમુચિત ફળનહીં યોગ્યતા-ગુણવત્તા ધરાવતો થાય, ત્યારે જ મેળવીને જીવ ઠગાયો હતો. જેમકે શ્રીકૃષ્ણઆત્માને મહાપુરુષોના દર્શન કલ્યાણકારી નીવડે વાસુદેવની સાથે વીરા સાળવીએ પણ અઢાર હજાર છે, જીવને યોગમાર્ગે જવા માટે કારણભૂત બને છે. સાધુઓને વંદન ક્ય. છતાં શ્રીનેમનાથ ભગવાને
કુમારપાળરાજાને પૂર્વભવમાં ડાકૂના કહ્યું કે વીરા સાળવીને આ વંદનથી કસરત સિવાય અવતારમાં શ્રી હેમચંદ્રાચાર્ય પ્રભુના તે ભવના બીજું કશું ફળ મળ્યું નથી. જ્યારે એ જ વંદનના આચાર્યરૂપે દર્શન થયાને પરિણામે એનું આખું પ્રભાવે કૃણવાસુદેવની ચાર નરક તૂટીને ક્ષાયિક જીવન બદલાઈ ગયું. આ છે યોગાવંચક, સફળ સમ્યક્ત થયું. અહીંવીરા સાળવીમાટે વંચકક્રિયા દર્શનયોગ.
બની. જ્યારે શ્રીકૃણવાસુદેવ માટે અવંચક ક્રિયા તેષામે પ્રતિક્રિયનિયમનનું બની. ક્રિયાવઝિયો: રાત્મહાપાપક્ષયો: પરરના ઉત્તમ પુરુષોને નમન કરવાથી જીવના નીચ
તેષામેવ-સતાં પ્રતિક્રિયનિયમ - ગોત્રકર્મોતૂટે છે. કેમ? તોજીવે પોતાના ઉચ્ચગોત્ર નમ્ શિયાવશો દ્ર-વેલિતિા મયં = આદિના અભિમાનથીતેમજ મહાપુરુષોની અવજ્ઞા મહાપાપક્ષયોત્યો-નીચૈત્રર્મક્ષયવૃલિતિ માવ કરીને નીચગોત્ર બાંધેલું. હવે તે ઉત્તમપુરુષોને વંદન ૨૨મી
કરવાદ્વારા ઉત્તમ પુરુષોને ઊંચા અને પોતાને નીચો ક્રિયાવંચક સ્વરૂપ
માને છે. આમનીચગોત્ર બાંધવામાટેના કારણભૂત ગાથાર્થ તેઓને જ પ્રણામાદિક્વિાનિયમ ઊંચાપણાના અભિમાન વગેરેથી વિપરીત ભાવનામાં સક્ષમ ક્રિયાવંચયોગ છે. તે મહાપાપક્ષયોદયરૂપ રહ્યો છે. અને શાસ્ત્રકારો કહે છે, કે જે ભાવનાઓથી
કર્મો બાંધ્યા હોય. તેનાથી વિપરીત ભાવનાઓથી