Book Title: Yogdrushti Samucchay Part 03
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 286
________________ પ્રશાંતવાહિતા 211 છે, કેમકે એમાં આત્મસ્વરૂપને અનુકૂળ કશું જ શિવ છુવાધ્વતિયોજિમિયતેહદાર૭દ્દા પ્રાપ્ત થતું નથી. પૈસા પરિવાર કે પ્રતિષ્ઠા પરાપેક્ષ પ્રશાવાદિતાસંશં-સાંયાનાં, વિમાનછે. પુણ્યાપેક્ષ છે. અને તેથી જ દુઃખરૂપ છે. રક્ષા-વૌદ્ધાનાં, શિવવર્મ-શવાન, ધૃવાધ્યાવિનાશી છે. દુર્ભાવોનું જનક છે. રાગદ્વેષની વૃદ્ધિ મહાવ્રતિનાં, તિ-પd froff હોકરનારી બધી પ્રવૃત્તિઓ પરમતત્ત્વથી દૂર લઈ ડસપનુનિિતi૨૭દ્દા જનારી છે, જ્યારે આત્મસ્વરૂપ પ્રાપક ધ્યાનવગેરે, આ અસંગઅનુષ્ઠાનને અન્ય દર્શનકારોએ ઔદાસિન્યભાવવગેરે તત્ત્વનો માર્ગ છે. આ માર્ગે જુદા જુદા નામે આપેલી માન્યતા હવે બતાવે છે. આગળવધનારને સસ્પ્રવૃત્તિના સ્થાનભૂત અસંગ- ગાથાર્થ ટીકાર્ય સાંખ્યો અને પ્રશાંતઅનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. કારણ કે હવે એ વાહિતા કહે છે. બૌદ્ધો વિભાગપરિક્ષય કહે છે. મહાનુભાવની પ્રવૃત્તિ તે-તે પ્રવૃત્તિમાટે અત્યંત શૈવો શિવવ” કહે છે. મહાવ્રતિકો ધુવાધ્વા કહે રુચિવાળી- આંતરિક જ ઉઠતી પરિણતિથી જ થતી છે. આમયોગીઓવડે અસંગઅનુષ્ઠાન કહેવાયું છે. હોય છે. અર્થાત્ હવે તેની પ્રવૃત્તિમાટે બાહ્ય પ્રશાંતવાહિતા ગુરૂપદેશકે શાસ્ત્રપ્રેરણાની પણ જરૂરત રહેતી નથી. વિવેચનઃ સાંખ્યદર્શનકારો આ અસંગઆ તથાસ્વરસ છે. એટલે કે તે પ્રવૃત્તિમાટે અત્યંત અનુષ્ઠાનને પ્રશાંતવાહિતા કહે છે. પ્રશાંતવાહિતા અનુકૂળ ઊઠતો અંદરનો સ્વયંભૂ રુચિભાવ છે. જે રાગ-દ્વેષાત્મક ક્લિષ્ટ પરિણામો-ભાવોના ક્ષય કે ક્રિયામાં રુચિભળે, તે ક્રિયા વધુ રસવાળી-સ્વાદિષ્ટ ક્ષયોપશમથીકે ઉપશમથી ચિત્તના વિશુદ્ધ થયેલા થાય. આલ્હાદક બને. પછી એમાં ક્રિયાના ઉત્તમ સંસ્કારરૂપ ગણાય છે. અથવા જે વિશુદ્ધ ચિત્તફળ મળવાના ભાવિકાલીન આનંદની વાત રહેતી સંસ્કાર છે, તે જ પ્રશાંતવાહિતા છે. રાગ-દ્વેષ જ નથી, એ ક્યિા જ અત્યંત આનંદદાયક બની જાય જીવમાટે મુખ્યતયા સંગરૂપ છે. ચિત્તસંસ્કારને છે. આમ ક્રિયાના ફળની આશા-ઇચ્છા જેટલો અશુદ્ધ કરનારા તત્ત્વ છે રાગ અને દ્વેષ. એ જેમ પણ સંગ ન રહેવાથી એ અસંગ અનુષ્ઠાન બને છે, જેમ ઘસાતા જાય, તેમ-તેમ ચિત્તસંસ્કાર વિશુદ્ધ કે જેનો છેવટનો છેડો છે મોક્ષ, કે જ્યાંથી પાછા બનતાં જાય છે. માટે અસંગઅનુષ્ઠાન પ્રશાંતઆવવાનું નથી. અસંગઅનુષ્ઠાનમાં અનુષ્ઠાન જેટલો વાહિતારૂપ જ છે. જે આવે છે, જેવું આવે તેવું પણ સંગ છે, તે પણ છૂટી જવાથી મોક્ષમાં પૂર્ણ સહજભાવે જરાય પ્રતિભાવ મનમાં પણ ઊભો અસંગતા આવી જાય છે. અને પૂર્ણ આનંદ પ્રાપ્ત કર્યા વિના અપનાવી લેવાની આ વૃત્તિ છે. થાય છે. ત્યાંથી પાછા આવવાનું નથી, એનું એક ચંચળતા, ઉધામા, બેચેની - આ બધાનું કારણ તાત્પર્ય એ પણ છે, કે એ અદ્ભુત આનંદમાં લીન છે રાગ-દ્વેષ. એ બેથી પીડાયેલો જીવ દુનિયાની થયેલા જીવને દુનિયાના કોઈ સંગ પ્રતિ પછી સારી નરસી વસ્તુ, સારા-નરસા પ્રસંગ કે સારીક્યારેય પણ આકર્ષણ જ ન રહેતું હોવાથી એ સંગ નરસી વ્યક્તિઓ તરફ તેવા-તેવા ગમતા તરફ પ્રવૃત્તિ જ થતી નથી. આમ એ આનંદમાંથી અણગમતા ભાવોના આવેગમાં તણાય છે. પાછા ફરવાનું રહેતું નથી. દુનિયાના એ વસ્તુ-પ્રસંગ-વ્યક્તિઓ બદલાતાં असङ्गानुष्ठाननामान्याह-- જાય, એમ સતત ભાવો બદલાતા રહે. આમાં प्रशान्तवाहितासंज्ञं विसभागपरिक्षयः। જીવની ઉકળતા પાણી જેવી અવસ્થા થાય છે. એ

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342